________________
૧૫૨ ]
શ્રી દશવૈકાલિક સત્ર
રહે છે, જેમ કે- ગૃહસ્થ ગુસ્સે થાય, અપશબ્દ કે કટુવચન કહે, હુંકારા-તુકારાથી અવહેલના, અવજ્ઞા કરે, હાથ પકડીને રોકે કે બહાર કાઢે વગેરે. આ રીતે શાસનની લઘુતા અને સંયમ વિરાધના થાય છે. શિખાસ વ વવજ્ઞ સંતો – મળ-મૂત્ર વિસર્જન સ્થાન એટલે સંડાસ અને સ્નાનગૃહને જોવું, તે અસભ્ય વ્યવહાર છે. આ રીતે જોવાથી શાસનની અને તે સાધુની લઘુતા થાય છે. વન મદિવસથાળ :- જંગલ અથવા ખાણથી લાવેલી માટી સચેત હોય છે અને પાણી પણ સચેત હોય છે. જે માર્ગેથી તે સચિત્ત પદાર્થો ગૃહસ્થો દ્વારા લઈ જવાતા હોય તે માર્ગ પર સાધુ ઊભા ન રહે.
વીયાળ હરિયાળ ય:- બીજ, ધાન્ય અને લીલી વનસ્પતિ વગેરે વેરાયેલા–વિખરાયેલા પડ્યા હોય, પગની નીચે કચરાવાની સંભાવના હોય; એવી જગ્યાએ મુનિ ઊભા ન રહે. આ પ્રકારના સ્થાનોમાં ઊભા રહેવાથી અહિંસા વ્રતની વિરાધના થાય છે.
ગ્રહરૈષણા દોષવર્જન :| २७
तत्थ से चिट्ठमाणस्स, आहरे पाणभोयणं ।
अकप्पियं ण इच्छेज्जा, पडिगाहेज्ज कप्पियं ॥ છાયાનુવાદઃ તત્ર તય નિષ્ઠતા, માત્માનોનનમ્
अकल्पिकं न इच्छेत्, प्रतिगृह्णीयात्कल्पिकम् ॥ શબ્દાર્થ -તલ્થ = તે સ્થાને વિમળર્સ = ઊભા રહેલા તે = સાધુ માટે પીળો પાણી અને ભોજન કરે = લાવે અખિયું = અકલ્પનીય, ગ્રહણ નહીં કરવા યોગ્ય, સદોષ જ છેના = ગ્રહણ કરે નહિ વખયું = કલ્પનીય, ગ્રહણ કરવા યોગ્ય નિર્દોષ પતિ દિન = ગ્રહણ કરે. ભાવાર્થઃ- ગૃહસ્થના ઘેર મર્યાદિત સ્થાનમાં ઊભા રહેલા સાધુને દાતા આહાર, પાણી લાવીને વહોરાવે, આપવા ઈચ્છે; ત્યારે તે આહાર નિર્દોષ અને કલ્પનીય હોય તો ગ્રહણ કરે; અકલ્પનીય હોય તો ગ્રહણ ન
आहरंती सिया तत्थ, परिसाडेज्ज भोयणं । २८
दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુવાદઃ આદરન્સ યાત્ર, રિશીટયે મોનનમ્ |
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥ શબ્દાર્થ - આદત = આહાર લાવનારી વ્યક્તિ સિયા = કદાચિત્ તત્થ = ત્યાં કોઈ =