________________
૩૬
છાયાનુવાદ : આવારપ્રજ્ઞપ્તિયાં, દૃષ્ટિવાવમથીયાનમ્ । वाग्विस्खलितं ज्ञात्वा, न तमुपहसेन्मुनिः ॥
શ્રી દશવૈકાલિક સૂત્ર
શબ્દાર્થ:- આવા પત્તિધર = આચાર અને પ્રજ્ઞપ્તિના ધારક વિધ્રુિવાય હિન્ગનું દૃષ્ટિવાદના ભણનાર એવા સાધુને વાયવિવવૃત્તિય = વચનથી સ્ખલિત થયેલાં ખન્ના = જાણીને તેં તેનો ળ વહસે = ઉપહાસ કરે નહિ.
=
ભાવાર્થ :- આચાર તથા પ્રજ્ઞપ્તિ(શ્રી ભગવતી સૂત્ર)ને ધારણ કરનાર અને દષ્ટિવાદના અભ્યાસી એવા જ્ઞાનીની વાણીમાં કદાચિત્ સ્ખલના થઈ જાય, ભૂલ થઈ જાય તો મુનિ તેની હાંસી ન કરે. णक्खत्तं सुमिणं जोगं, णिमित्तं मंतभेसजं । गिहिणो तं ण आइक्खे, भूयाहिगरणं पयं ॥
५१
છાયાનુવાદ : નક્ષત્ર સ્વપ્ન યોનું, નિમિત્ત મન્નમેષનમ્ । गृहिणस्तन्नाचक्षीत, भूताधिकरणं पदम् ॥
=
શબ્દાર્થ:- વવૃત્ત = નક્ષત્ર સુમિળ = સ્વપ્ન નોĪ = વશીકરણ આદિ યોગ ગિમિત્ત નિમિત્તવિધા મતમેલાઁ - મંત્ર અને ઔષધ આદિ તેં – પ્રસિદ્ધ અયોગ્ય વાતો શિહિનો = ગૃહસ્થને ૫ માહે = ન કહે, કારણ કે એ સર્વે ભૂયાહિશળ પચં = પ્રાણીઓના અધિકરણનું સ્થાન છે અર્થાત્ જીવોની હિંસાનું કારણ છે.
ભાવાર્થ :- નક્ષત્ર વિચાર, સ્વપ્ન ફળ, વશીકરણાદિ યોગ, ભૂત–ભાવિ ફલ સૂચક નિમિત્ત, મંત્ર, ઔષધ–ભેષજ આદિ પ્રાણીઓની હિંસાના સ્થાન છે. માટે મુનિ આ વિષયોમાં ગૃહસ્થોને કંઈપણ કથન કરે નહીં.
વિવેચન :
પ્રસ્તુત પાંચ ગાથાઓમાં સાધુને માટે ન બોલવા યોગ્ય ભાષાનો નિષેધ તથા બોલવા યોગ્ય ભાષાનું વિધાન કરવામાં આવ્યું છે.
અનુચ્છિો ન માસેખ્ખા :- આ પદ્માંશના બે રીતે અર્થ થાય છે– (૧) ગુરુના પૂછ્યા વિના બોલે નહિ (૨) ગુરુ બોલતા હોય તો તેની વચ્ચે બોલે નહીં. વચ્ચે બોલવામાં અસભ્યતા અને અવિનય થાય છે. આ ગાથાના પૂર્વાર્ધનો સંપૂર્ણ અન્વય = ભાક્ષમાળલ્સ અંતરા અનુદ્ધિઓ ન માલેખ્ખા તેમ થાય છે. પિકિમસ ૫ વાખ્ખા :– પરોક્ષમાં અન્યના દોષને પ્રગટ કરવા, ચાડી—ચુગલી કરવી. આ પૈશુન્ય નામનું અઢાર પાપસ્થાન પૈકી ચૌદમું પાપ છે. તેનો મુનિને આજીવન ત્યાગ હોય છે. પૈશુન્યથી દ્વેષ,