________________
अध्य.-५, ६.-१:विषu
| १६७
કષ્ટ થવાની સંભાવના રહે છે. લેપયુક્ત કે સીલ મારેલા વાસણ ખોલવામાં અને ફરી પાછા લેપ, સીલ કરવામાં પૃથ્વી, પાણી, અગ્નિ કે વનસ્પતિના જીવોની વિરાધના થાય. આ કારણે તે ઉભિન્ન દોષવાળો પદાર્થ મુનિ ગ્રહણ ન કરે છે.
જો ઢાંકેલા પદાર્થોને દાતા સહજ રીતે ઉપાડીને મૂકી શકતા હોય અને લેપ ખોલીને અપાતા પદાર્થ માટે પણ કોઈ પ્રકારની જીવ વિરાધના ન થાય તો તે પદાર્થો મુનિ ગ્રહણ કરી શકે છે.
४८
દાનાદિ માટેના આહાર લેવાનો નિષેધ :
असणं पाणगं वावि, खाइमं साइमं तहा । ४७
जं जाणेज्ज सुणेज्जा वा, दाणट्ठा पगडं इमं ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं ।
दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाद : अशनं पानकं वाऽपि, खाद्यं स्वाद्यं तथा ।
यज्जानीयात् श्रुणुयाद्वा, दानार्थ प्रकृतमिदम् ॥४७॥ तद्भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् ।
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥४८॥ AGEार्थ :- असणं = अन्न, भो। पाणगं = eी खाइमं = पाहिम, ३४१, मेवा वगैरे साइमं = स्वाभि मेक्या करे भुपवास जं = हो जाणेज्ज = 0 सुणेज्जा = 5 पासेयी सामने इम = ॥ पार्थ दाणट्ठा = हानने भाटे पगडं = नावे॥छ, मखराच्या छेतु = तो तारिसं = तेव। ५२ना भत्तपाणं = माडा२ uी संजयाणं = साधुओने अकप्पियं = २८५नीय छे. ભાવાર્થ - જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે ગૃહસ્થોએ બનાવેલું ભોજન, પાણી, ફળ–મેવા વગેરે તથા મુખવાસાદિ ચારે પ્રકારનો આહાર દાનને માટે જ બનાવ્યો છે, રાખ્યો છે; તો તે આહાર–પાણી શ્રમણો માટે અકલ્પનીય છે, તેથી મુનિ દાતાને કહે કે આ આહાર–પાણી મને કલ્પતા નથી. ll૪૭-૪૮
असणं पाणगं वावि, खाइमं साइमं तहा। जं जाणेज्ज सुणेज्जा वा, पुण्णट्ठा पगडं इमं ॥
तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । ५०
दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥
४९