________________
અધ્ય.-૭: સુવાક્ય શુદ્ધિ
[ ૩૦૯]
છાયાનુવાદ: તવૈવવધયઃ પર્વવાદ, નીતિ છવિ ત્યઃ
लवनीया भर्जनीया इति, पृथुखाद्या इति नो वदेत् ॥ શબ્દાર્થ – દિ= આ ધાન્યો પરાઓપરિપક્વ થઈ ગયા છે નોતિયાર કાચી, લીલીછમ છે છવી = શિંગવાળી છે નાના = લણવા યોગ્ય છે મનમાઓ ત્તિ = કડાઈમાં ભુજવા યોગ્ય, શેકવા યોગ્ય છે ઉપયુષ ત્તિ = આ પોકરૂપે અગ્નિમાં શેકીને ખાવા યોગ્ય છે, એ પ્રમાણે જો વર = ન બોલે.
३५
ભાવાર્થ- તેમજ આ ધાન્ય પાકી ગયા છે, લીલાછમ છે, શિંગવાળા છે, તે લણવા યોગ્ય છે, કડાઈમાં શેકવા યોગ્ય છે; ઓળા કે પોંક કરીને ખાવા યોગ્ય છે, એવા સાવધ વચન મુનિ ન બોલે.
रूढा बहुसंभूया, थिरा ऊसढा वि य ।
गब्भियाओ पसूयाओ, ससाराओ त्ति आलवे ॥ છાયાનુવાદઃ હા વદુસમૂતા:, સ્થિરા ૩સ્કૃત ન વ ા
गर्भिताः प्रसूताः, ससारा इत्यालपेत् ॥ શબ્દાર્થ – દ = અંકુર ઉત્પન્ન થયેલી છે વેહસંભ્રયા = પ્રાયઃ નિષ્પન થયેલી છેfથ = પૂર્ણ નિષ્પન થયેલી છે, સ્થિર છે = ઉપર આવેલી છે મિયા = ગર્ભમાંથી બહાર નીકળેલ નથી, તેમાં ડૂડા આવ્યા નથી પસૂયા = ગર્ભમાંથી બહાર આવી છે, ડૂડા આવ્યા છે તથા સલાડ = ધાન્ય કણથી યુક્ત છે માતd = આ પ્રમાણે બોલે. ભાવાર્થ:- આ ધાન્ય અંકુરરૂપે ઉત્પન્ન થયું છે, પ્રાયઃ નિષ્પન થયું છે, પૂર્ણ નિષ્પન્ન થઈ સ્થિર થયું છે, ઊંચે આવ્યું છે, ડૂડા આવ્યા નથી, ડૂડા આવ્યા છે, પરિપક્વ ધાન્ય યુક્ત થઈ ગયા છે. આ રીતે નિર્દોષ ભાષા બોલે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં વૃક્ષ, ફળ અને ઔષધિઓ-ધાન્યના વિષયમાં સાવધભાષાનો નિષેધ કરીને સાધ્વાચાર યોગ્ય નિરવદ્ય(નિષ્પા૫) ભાષા પ્રયોગનું વિધાન છે.
- સાધુ ગ્રામાનુગ્રામ વિહાર કરતા હોય તે દરમ્યાન તેને વિવિધ દર્શનીય–અદર્શનીય સ્થાનો જોવાનો પ્રસંગ આવે ત્યારે તે દષ્યો પૂર્વ સંસ્કારને જાગૃત કરવામાં નિમિત્ત બને છે. પ્રસ્તુતમાં વન, વૃક્ષ, ફળ, ફૂલાદિને જોઈ પૂર્વ સંસ્કારવશ સાધુથી વિવેક વિનાની હિંસાકારી ભાષા ન બોલાઈ જાય તે માટે સૂત્રકારે અહીં વિવિધ વાક્યો ઉદાહરણરૂપે કહ્યા છે. જેમ કે- આ વૃક્ષનું લાકડું બાજોઠ, પાટ, પાટલા, બારણા, ભવન, ભવન ખંભ, ઉપાશ્રય આદિ બનાવવા યોગ્ય છે; ફળ ખાવા યોગ્ય કે તોડવા યોગ્ય છે. ધાન્ય લણવા યોગ્ય છે; કઠોળની લીલીછમ શિંગો ખાવા યોગ્ય છે, સેકવા યોગ્ય છે વગેરે સાવધકારી ભાષાનો પ્રયોગ