________________
૪૨૨]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભોગમાં અને વૈરાગીને ત્યાગમાં આનંદ આવે છે. જે પોતાની જરૂરિયાતોમાં ગૂંચવાયેલો રહે છે તે આહારની શુદ્ધ ગવેષણા કરી શકતો નથી. તેથી આહાર શુદ્ધિ અને સંતોષ વૃત્તિ બંને ગુણના ધારક પૂજ્યનીય બને છે. પૂજ્યતા પ્રાપ્ત કરાવનાર દર્શાવ્યા છે.
રહેવફM – પરિદેવન કરવું. દુઃખી થવું, વિલાપ કરવો, કણસવું. હું કેટલો કમભાગી છું કે આજે મને ભિક્ષા જ ન મળી; આ ગામના લોકો સારા નથી; આ રીતે વિચારીને દુઃખી થવું.
વિન્થ - વિશેષ કથન કરવું. પ્રશંસા કરવી, પોતાની બડાઈ હાંકવી કે હું કેટલો ભાગ્યશાળી છું મારા પુણ્યથી આવો આહાર મળ્યો છે.
આક્રોશ પરીષહજયી સાધકની પૂજનીયતા :
सक्का सहेडं आसाइ कंटया, अयोमया उच्छहया णरेणं ।
अणासए जो उ सहिज्ज कंटए, वईमए कण्णसरे स पुज्जो ॥ છાયાનુવાદઃ યાદ તોહું મારો ઉદવાડ, અયોની સમાન નરેના
अनाशया यस्तु सहेत कण्टकान्, वचोमयान् कर्णसरान् स पूज्यः ॥ શબ્દાર્થ – ૩ચ્છદ = દ્રવ્યને માટે ઉદ્યમ કરનારા પર = પુરુષ આસાફ = દ્રવ્ય પ્રાપ્તિની આશાથી યોમયી = લોઢામય વટવા = કંટકોને સ૩ = સહન કરવાને માટે સT = સમર્થ થાય છે તો પણ = કાનોમાં બાણ જેવા તીક્ષ્ણ વE = વચનરૂપ કંટકોને કપાસ = કોઈ પણ જાતિની આશા વિના સહિw = સહન કરે છે. ભાવાર્થ - મનુષ્ય ધન કે તેવી કોઈ પણ સાંસારિક વસ્તુઓની આશાથી લોખંડના કાંટાઓને સહન કરે શકે છે પરંતુ જે કોઈ પણ પ્રકારની લૌકિક આશા રાખ્યા વિના કાનોમાં ખૂંચતા વચનરૂપી કંટકોને સહન કરે છે, તે ખરેખર પૂજનીય છે.
मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा ।
वाया दुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महब्भयाणि ॥ છાયાનુવાદઃ મુહૂર્ત વાસ્તુ પત્ત વેટર, અયોમાતે તા: પૂર: 1
वाग्-दुरुक्तानि दुरुद्धराणि, वैरानुबन्धीनि महाभयानि ॥ શબ્દાર્થ - અશોમય = લોહમય વટ = કંટક મુહુરૂકુવા = અલ્પકાળ સુધી જ દુઃખ દેનારા હોય છે અને પછી તો = જે અંગમાં લાગ્યા હોય તે અંગમાંથી સુડા = સુખપૂર્વક કાઢી