________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા
૧૩૧
પાચમું અધ્યયન
પિsષણા
[પ્રથમ ઉદ્દેશક]
ભિક્ષાર્થ પ્રવિષ્ટ ભિક્ષુની યોગ્યતા :
संपत्ते भिक्खकालंमि, असंभंतो अमुच्छिओ ।
इमेण कमजोगेण, भत्तपाणं गवेसए ॥ છાયાનુવાદ: સમ્રાપ્ત ઉપક્ષાવાસે, પ્રાન્તોમૂર્શિતઃ |
अनेन क्रमयोगेन, भक्तपानं गवेषयेत् ॥ શબ્દાર્થ –fમહાનિ = ભિક્ષાનો સમય સંપત્ત = પ્રાપ્ત થવા પર અસંમતો = ચિત્તની વ્યાકુળતાથી રહિત, ઉતાવળ રહિત અમુચ્છિો શબ્દાદિ ઈન્દ્રિય વિષયોમાં મૂચ્છ રહિત, આહારાદિની લાલસારહિત, અનાસક્તને = આ વમળોને = ક્રમયોગથી, ભિક્ષાચર્યાની ક્રમિકવિધિથી ભરપાઈ = આહાર પાણીની અાવેલ = ગવેષણા કરે. ભાવાર્થઃભિક્ષાનો સમય થાય ત્યારે વ્યાકુળતા રહિત અને મૂછ રહિત થઈને મુનિ (આગળ બતાવવામાં આવશે તે) ક્રમયોગથી આહાર પાણીની ગવેષણા કરે, શોધ કરે.
से गामे वा णगरे वा, गोयरग्ग गओ मुणी ।
चरे मंदमणुव्विग्गो, अव्वक्खित्तेणं चेयसा ॥ છાયાનુવાદઃ સ ાને નારે ના, નવરાતિ મુનઃા.
चरेन्मन्दमनुद्विग्नः, अव्याक्षिप्तेन चेतसा ॥ શબ્દાર્થ -નોર નગ= ગોચરીએ ગયેલો છે તે સાધુને વ = ગામ અથવા ખારે વા = નગરમાં મyવ્યો = અક્ષુબ્ધ, નિર્ભય, ઉદ્વેગ રહિત, પ્રશાંત અવ્વવિરલૉઇ=અવિક્ષિપ્ત, એકાગ્ર કરા = ચિત્તથી મ = ધીરે ધીરે વર = ચાલે.