________________
૪૯૬ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
કુવ્વર - જેનું આચરણ દુષ્ટ = અયથાર્થ હોય તેને દુર્વિહિત કહે છે. ખાસ કરીને સંયમ સમાચારીનું વિધિવત્ પાલન કરનાર સાધુને સુવિહિત અને વિધિવત્ પાલન ન કરનાર સાધુને દુર્વિહિત સાધુ કહેવાય છે.
સમUMવિસ :- વત્ત = પ્રવૃત્તિ, આચાર, શીલ અને ચારિત્ર. જેના સંયમાચાર ખંડિત થઈ ગયા હોય તેને સંભિન્નવૃત્ત કહે છે.
સંયમમાં સ્થિરતા માટે પ્રેરણા :
इमस्स ता णेरइयस्स जंतुणो, दुहोवणीयस्स किलेसवत्तिणो । ___ पलिओवमं झिज्जइ सागरोवमं, किमंग पुण मज्झ इमं मणोदुहं ॥ છાયાનુવાદઃ તાવનાર કન્તો, દુરોપની ફ્લેશઃ .
पल्योपमं क्षीयते सागरोपमं, किमङ्ग पुनर्ममेदं मनोदुःखम् ॥ શબ્દાર્થ -રડ્ડયજ્ઞ = નરકમાં ગયેલો દુહોવળીય = દુઃખથી યુક્ત થયેલો વિતેસવત્તિનો = એકાંત કલેશ વૃત્તિવાળો ફક્સ = મારો આ નાનો = જીવનું જ્યારે નરક સંબંધી પરિબોવ = પલ્યોપમ સરોવન = સાગરોપમનું આયુષ્ય પણ ફાફ = સમાપ્ત થઈ જાય છે અને = હે જીવ! મ = મારું = આ મોડુ = મનોદુઃખ લિંક = શું વિસાતમાં છે? કંઈ નથી. ભાવાર્થ :- કલેશમાં રહેલા અને દુઃખમાં જ સબડતા નારક જીવોનું પલ્યોપમ અને સાગરોપમનું આયુષ્ય પણ સમાપ્ત થઈ જાય છે, તો મારું આ મનોદુઃખ કેટલા કાલનું છે? અર્થાત્ અલ્પકાલનું જ છે.
ण मे चिरं दुक्खमिणं भविस्सइ, असासया भोगपिवास जंतुणो। १६
__ण चे सरीरेण इमेण अविस्सइ, अविस्सइ जीविअप्पज्जवेण मे ॥ છાયાનુવાદઃ ર ને ચિરં દુમિદં વરિ, અજીતી બોવાસા ગન્તો
न चेच्छरीरेणानेनापैष्यति, अपैष्यति जीवितपर्ययेण मे ॥ શબ્દાર્થ – કુવંર દુઃખરિંગ ચિરકાળ સુધી વસ્તક્ = રહેશે નહિ સંતુળો = જીવની મોfપવાસ ભોગચ્છા, ભોગપિપાસા અથાક અશાશ્વત છે = આ રીતે શરીરથી
વિરૂ = દૂર નહિ થાય તો તે = મારા ગોવિયપwવેગ = જીવનના અંતમાં તો અવિરૂકું = અવશ્ય દૂર થશે. ભાવાર્થ - (સાધુએ અરતિના સમયે એવો વિચાર કરવો જોઈએ કે) આ મારું દુઃખ ચિરકાળ સુધી રહેવાનું નથી અને પ્રાણીઓની વિષયવાસના-ભોગાકાંક્ષા ક્ષણિક જ હોય છે, શાશ્વતી રહેતી નથી. જો