________________
અધ્ય.૬ : મહાચાર કથા
સર્વથા નિષેધ છે. રાત્રે ઈર્યાસમિતિનું શોધન, તેમ જ શુદ્ધાહારની ગવેષણા શક્ય નથી. રાત્રે અનેક જીવજંતુઓ ઉડતા હોય, તે આવીને આહારમાં પડે છે. તેથી આહારશુદ્ધિ જાળવી શકાતી નથી. તેમજ રાત્રે ચાલતાં માર્ગમાં રહેલા સૂક્ષ્મ પ્રાણીઓનું રક્ષણ થઈ શકતું નથી, તેથી ઈર્યાસમિતિનું પાલન થતું નથી. આ કારણે જીવવિરાધના અને સંયમ વિરાધના થાય છે.
૨૧
--
अहो णिच्चं तवो कम्म અહો શબ્દ ત્રણ અર્થમાં પ્રયુક્ત થાય છે– (૧) દીનભાવ (૨) વિસ્મય (૩) આમંત્રણ. પ્રસ્તુત પ્રસંગમાં તે શબ્દ વિસ્મય અર્થમાં પ્રયુક્ત છે. સર્વ તીર્થંકરો(જ્ઞાનીઓ) દ્વારા આ રાત્રિ– ભોજન ત્યાગ રૂપ એક ભક્ત ભોજન પ્રશંસિત છે, સ્વીકૃત છે. મહર્ષિ પુરુષોએ આ નિત્ય તપ કર્મ માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
સાધુ જીવનમાં રાત્રિભોજનનો હંમેશાં ત્યાગ હોય છે. તેનું સાતત્ય જીવન પર્યંત રહેતું હોવાથી તેને નિત્ય તપ કહ્યું છે.
તખ્તાસમા વિત્તિ :- પાપકર્મ કરવામાં જે લજ્જા પામતા હોય. તે સંયમી સાધક લજ્જાવાન કહેવાય છે. તેથી લજ્જા એ સંયમનો પર્યાયવાચી શબ્દ છે. માટે લાસમા વિત્તિ એટલે સંયમને અનુરૂપ વૃત્તિ. સંયમ જીવનમાં નિર્દોષ ભિક્ષાથી પ્રાપ્ત આહારાદિ દિવસે જ વાપરવા તે સંયમને અનુરૂપ—અવિરોધી વૃત્તિ છે. તેમાં સંતોષ, લોલુપતાનો અભાવ, રસેન્દ્રિય વિજય, સંયમભાવની વૃદ્ધિ થાય છે. તેથી તીર્થંકરોએ સાધુ સાધ્વી માટે દિવસ ભોજનની વૃત્તિ દર્શાવી છે.
શમાં ૨ ભોયળઃ– એકવાર ભોજન કરવું, ભોજન કરવું. ભાવથી– રાગદ્વેષ રહિત એકાકીપણે ભોજન કરવું.
માં શબ્દના બે અર્થ છે. દ્રવ્યથી– એકવાર
કાલના બે વિભાગ છે– દિવસ અને રાત. સાધુને માટે શાસ્ત્રમાં રાત્રિ ભોજનનો સર્વથા નિષેધ છે તેથી એક વિભાગ રૂપ દિવસનું ભોજન સ્વતઃ સિદ્ધ થાય છે. તેથી તેને અહીં મત્ત કહ્યું છે.
આ રીતે માં ભોયળનો સામાન્યતઃ એકવાર ભોજન તેવો અર્થ છે અને અપેક્ષાએ અહોરાત્ર કાલના એક વિભાગરૂપ દિવસ ભક્ત ભોજન અર્થ થાય છે.
સાતમું આચાર સ્થાન : પૃથ્વીકાય સંયમ :
२७
पुढविकायं ण हिंसंति, मणसा वयसा कायसा । तिविहेणं करणजोएण, संजया सुसमाहिया ॥ છાયાનુવાદ : પૃથ્વીવાય નહિઁસન્તિ, મનસા વાવા જાયેન । ત્રિવિષેન ળયોનેન, સંયતા: સુક્ષમાહિતા : || શબ્દાર્થ:- સુસમાહિયા = શ્રેષ્ઠ સમાધિવાળા સંગવા = સાધુ પુવિાય
પૃથ્વીકાયની