________________
૨૬૨
શ્રી દશવૈકાલિક સત્ર
મલા = મનથી વયસા = વચનથી ય = કાયાથી તિવિહેપ = ત્રણ પ્રકારના કારગોણ ન = કરણ તથા યોગથી હિંસતિ = હિંસા કરતા નથી. ભાવાર્થ :- શ્રેષ્ઠ સમાધિ પ્રાપ્ત મુનિ મન, વચન અને કાયાથી પથ્વીકાયના જીવોને હણતા નથી, હણાવતાં નથી કે હણનારને અનુમોદન આપતા નથી. આ રીતે મુનિ ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્રસકાયની હિંસાનો ત્યાગ કરે છે. २८ | पुढविकायं विहिसंतो, हिंसइ उ तयस्सिए ।
तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥ છાયાનુવાદઃ પૃથિવીવયં વિહિંસન, દિતિ તુ તલાઝતાનું !
त्रसांश्च विविधान् प्राणान्, चाक्षुषांश्वाचाक्षुषान् ॥ શબ્દાર્થ – પુદ્ધવિર્ય = પૃથ્વીકાયની વિદતો = હિંસા કરનારો મનુષ્ય તક્ષિણ = પૃથ્વીકાયને આશ્રયે રહેલા ત = ત્રસ જીવોની વિવિદે પાળે = વિવિધ પ્રકારના સ્થાવર જીવોની તથા વહુ = ચક્ષુઓ દ્વારા જોઈ શકાય તેવા અવનવુ = ચક્ષુઓ દ્વારા ન જોઈ શકાય તેવા અચાક્ષુષ જીવોની પણ હિંસ ૩ = હિંસા કરે છે. ભાવાર્થઃ- પુથ્વીકાયની હિંસા કરનાર સાધક પૃથ્વીને આશ્રયે રહેલા નજરે દેખાતાં અને ન દેખાતાં તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરે છે.
तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्डणं ।
पुढविकायसमारंभ, जावजीवाए वज्जए । છાયાનુવાદ: તાજેતે વિજ્ઞાવ, તો કુતિવર્ધનમ્ |
पृथिवीकायसमारंभ यावज्जीव वर्जयेत् ॥ શબ્દાર્થ – પુરાવળ - દુર્ગતિને વધારનાર કોd = દોષને વિયાળા - જાણીને સાધુ પુવા -સમારંભ = પૃથ્વીકાયના સમારંભને નાનીવાઈ = જાવજીવ સુધી વન = છોડી દે. ભાવાર્થઃ- એ પ્રમાણે (આગળની ગાથાના વર્ણન મુજબ) જાણીને દોષ અને દુર્ગતિ વધારનાર પૃથ્વીકાયના સમારંભનો અર્થાતુ પૃથ્વી જીવોની હિંસા થાય તેવા કાર્યનો મુનિ જીવનપર્યત ત્યાગ કરે.
२९
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે પૃથ્વીકાયના હિંસા જન્ય દોષો અને હિંસા ત્યાગની વિધિ દ્વારા