SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શ્રી દશવૈકાલિક સત્ર મલા = મનથી વયસા = વચનથી ય = કાયાથી તિવિહેપ = ત્રણ પ્રકારના કારગોણ ન = કરણ તથા યોગથી હિંસતિ = હિંસા કરતા નથી. ભાવાર્થ :- શ્રેષ્ઠ સમાધિ પ્રાપ્ત મુનિ મન, વચન અને કાયાથી પથ્વીકાયના જીવોને હણતા નથી, હણાવતાં નથી કે હણનારને અનુમોદન આપતા નથી. આ રીતે મુનિ ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્રસકાયની હિંસાનો ત્યાગ કરે છે. २८ | पुढविकायं विहिसंतो, हिंसइ उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥ છાયાનુવાદઃ પૃથિવીવયં વિહિંસન, દિતિ તુ તલાઝતાનું ! त्रसांश्च विविधान् प्राणान्, चाक्षुषांश्वाचाक्षुषान् ॥ શબ્દાર્થ – પુદ્ધવિર્ય = પૃથ્વીકાયની વિદતો = હિંસા કરનારો મનુષ્ય તક્ષિણ = પૃથ્વીકાયને આશ્રયે રહેલા ત = ત્રસ જીવોની વિવિદે પાળે = વિવિધ પ્રકારના સ્થાવર જીવોની તથા વહુ = ચક્ષુઓ દ્વારા જોઈ શકાય તેવા અવનવુ = ચક્ષુઓ દ્વારા ન જોઈ શકાય તેવા અચાક્ષુષ જીવોની પણ હિંસ ૩ = હિંસા કરે છે. ભાવાર્થઃ- પુથ્વીકાયની હિંસા કરનાર સાધક પૃથ્વીને આશ્રયે રહેલા નજરે દેખાતાં અને ન દેખાતાં તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરે છે. तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्डणं । पुढविकायसमारंभ, जावजीवाए वज्जए । છાયાનુવાદ: તાજેતે વિજ્ઞાવ, તો કુતિવર્ધનમ્ | पृथिवीकायसमारंभ यावज्जीव वर्जयेत् ॥ શબ્દાર્થ – પુરાવળ - દુર્ગતિને વધારનાર કોd = દોષને વિયાળા - જાણીને સાધુ પુવા -સમારંભ = પૃથ્વીકાયના સમારંભને નાનીવાઈ = જાવજીવ સુધી વન = છોડી દે. ભાવાર્થઃ- એ પ્રમાણે (આગળની ગાથાના વર્ણન મુજબ) જાણીને દોષ અને દુર્ગતિ વધારનાર પૃથ્વીકાયના સમારંભનો અર્થાતુ પૃથ્વી જીવોની હિંસા થાય તેવા કાર્યનો મુનિ જીવનપર્યત ત્યાગ કરે. २९ વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે પૃથ્વીકાયના હિંસા જન્ય દોષો અને હિંસા ત્યાગની વિધિ દ્વારા
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy