________________
અધ્ય.—૩: શુલલકાચાર કથા
શબ્દાર્થ - સંગમગ્નિ = સંયમ અને તપમાંગુત્તi = જોડાયેલા તદુમૂલ્યવહાર = લઘુભૂત થઈને વિચરનારાણિ થાપ નિગ્રંથ મસિમહર્ષિઓને માટે આ સબંને સર્વે = અનાચીર્ણ છે. ભાવાર્થ – સંયમ અને તપમાં જોડાયેલા તથા વાયુવત્ લઘુભૂત (હળવા) થઈને વિચરનારા નિગ્રંથ મહર્ષિઓ માટે આ સર્વે અનાચીર્ણ છે અર્થાત્ આચરવા યોગ્ય કૃત્ય નથી.
पंचासवपरिण्णाया, तिगुत्ता छसु संजया । ११
पंचणिग्गहणा धीरा, णिग्गंथा उज्जुदंसिणो ॥ છાયાનુવાદ: પન્વીશવપરિજ્ઞાત:, ત્રિગુપ્તા: પ સંયતા !
पञ्चनिग्रहणा धीरा, निर्ग्रन्था ऋजुदर्शिनः ॥ શબ્દાર્થ -પંચાલવ= પાંચ આસવોના પરિણા = જાણનારા તિગુત્તા = ત્રણ ગુપ્તિના ધારક છસુસંગથી = છકાય જીવોની જયણા કરનારા પંવાળપIT = પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા થી = ધિર, નિર્ભય, સાત ભયોથી રહિત ૩નુવાસિનો - મોક્ષ અથવા સંયમને જોનારાણિકથા = નિર્ઝન્યો હોય છે. ભાવાર્થ:- જે પાંચ આસવોને ત્યાગનારા, ત્રિગુપ્ત, છકાય જીવોની રક્ષા કરનારા, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા, નિર્ભય એવં મોક્ષ તથા મોક્ષના કારણભૂત સંયમને જોનારા ઋજુદર્શી નિર્ગસ્થ કહેવાય છે.
आयावयंति गिम्हेसु, हेमंतेसु अवाउडा । - વાલીનું પરિણા , સંજયા લુસમાદિયા || છાયાનુવાદઃ આતાપન્તિ ખેડુ, હેમન્તપુ વૃતા: I
__ वर्षासु प्रतिसंलीनाः, संयता सुसमाहिताः ॥ શબ્દાર્થ – સંજય = સંયમી સાધુસુ= ગ્રીષ્મકાલમાં આયોતિ= સૂર્યની આતાપના લે છે
તેવું = શીતકાલમાં ગવાડા = અપ્રાવૃત્ત–વસ્ત્રરહિત થઈને ઠંડી સહે છે વાલાણું = વર્ષાકાલમાં ડિલા = એક સ્થાનમાં ઈન્દ્રિય વશ કરીને રહે છે સુમાહિત્ય = સુસમાધિવંત, જ્ઞાનાદિમાં સદા તત્પર રહે છે. ભાવાર્થ – પૂર્વોક્ત ગુણ સંપન્ન નિગ્રંથ ગ્રીષ્મ કાલમાં આતાપના લે છે, શીતકાલમાં વસ્ત્રરહિત થઈને ઠંડીને સહન કરે છે, વર્ષાકાલમાં એક સ્થાન પર ઈન્દ્રિયોને વશ કરીને બેસી રહે છે અને જ્ઞાન, ધ્યાનમાં સદા તત્પર રહે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં અનાચારોનો ઉપસંહાર કરતાં અનેક વિશેષણો દ્વારા નિગ્રંથનો મહિમા પ્રદર્શિત
१२