________________
૧૬૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
૪૦
શબ્દાર્થ:- બિપિ = ગર્ભવતી સ્ત્રીને માટે, તેના દોહદ આદિને માટે ૩લાખન્દુ = તૈયાર કરેલા વિવિહં વિવિધ પ્રકારના પાપોય = આહાર પાણી, ખાદ્ય તથા પેય પદાર્થો મુંનમાર્ગ = વપરાતા હોય તો સાધુ વિવMMા = ત્યાગ કરે અર્થાત્ ગ્રહણ ન કરે મુત્તi = જમ્યા પછી વધેલું હોય તો પડિછ = ગ્રહણ કરે. ભાવાર્થ- ગર્ભવતી સ્ત્રી માટે તેના દોહદ આદિને માટે) બનાવેલા આહાર–પાણી સાધુ ગ્રહણ ન કરે. તેના ભોગવ્યા પછી વધ્યું હોય તો જ ગ્રહણ કરે.
सिया य समणट्ठाए, गुव्विणी कालमासिणी । उट्ठिया वा णिसीइज्जा, णिसण्णा, वा पुणुट्ठए ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं ।
दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુવાદ: થાક્ય માર્થ, પુર્વ નિમાવતી !
उत्थिता वा निषीदेत्, निषण्णा वा पुनरुत्तिष्ठेत् ॥४०॥ तद्भवेद्भक्तपानं तु, संयतानामकल्पिकम् ।
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥४१॥ શબ્દાર્થ - = જો શિયા = કદાચિત્ વાનગતિ = પૂરા મહિનાવાળી બ્રિજ = ગર્ભવતી
સ્ત્રી સમકા = સાધુને દાન દેવા માટે કયા = ઊભી રહેલી પિતા = બેસે વ = અથવા fણસા = બેઠેલી પુકુરુ = વળી ઊભી થાય ત = તો તે = તે મત્ત = આહાર પાણી સગયા = સંયતને અofખવું = અકલ્પનીય-અગ્રાહ્ય મ9 = હોય છે.
૪૨
ભાવાર્થ:- કદાચિત ભિક્ષને ભિક્ષા આપવા માટે પ્રસુતિકાલ પ્રાપ્ત-પૂરા મહિનાવાળી ગર્ભવતી સ્ત્રી ઊભી હોય તે બેસે અથવા બેઠી હોય તે ઊભી થાય તો સંયમીઓને તેની પાસેથી આહાર–પાણી ગ્રહણ કરવા યોગ્ય નથી. ભિક્ષા આપતી તે બેનને શ્રમણ કહે કે આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવી અમારા માટે કલ્પનીય નથી.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં ગર્ભવતી સગર્ભા સ્ત્રી માટે બનેલો આહાર ક્યારે લેવાય અને ક્યારે ન લેવાય? તેમજ ગર્ભવતી સ્ત્રી દ્વારા આહાર ક્યારે લેવાય અને ક્યારે ન લેવાય આ બે વિષયોને સ્પષ્ટ કર્યા છે.