________________
૧૯૨ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
કોઈપણ પ્રકારે આળસ કર્યા વિના સંયમભાવે તેને પરઠવાની વિધિ કરે અને પોતાના સ્થાનમાં આવીને આત્મવિશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરે.
આ ગાથાઓનો સાર એ છે કે કોઈ કારણ ઉપસ્થિતિ થતાં સાધુને ગૌચરીના વચ્ચે પણ પાણી કે આહારનો ઉપયોગ કરવો પડે તો એકાંત અને નિર્દોષ સ્થાનમાં નિર્દોષ રીતે કરે. ઉપાશ્રયમાં ગૌચરી લાવ્યા પછીની વિધિ :
सिया य भिक्खू इच्छेज्जा, सेज्जमागम्म भोत्तुयं । ८७
सपिंडपायमागम्म, उंडुयं पडिलेहिया ॥ છાયાનુવાદઃ રાજ્ય ઉપકચ્છિત, સામાન્ય જોવસ્તુના
सपिण्डपातमागम्य, उंडुयं प्रतिलेख्य ॥ શબ્દાર્થ-સિયા- કદાચિત્fમજબૂ- સાધુ ઉપાશ્રયમાં ગાર્ની- આવીને બોવું - ભોજન કરવાની ફચ્છિા = ઇચ્છા કરે તો પંડયંત્ર તે શુદ્ધ ભિક્ષા સહિત, આહાર યુક્ત પાત્રોને લઈને આમન = આવીને ૩પુથું = ઉજ–ઘર, મકાન, ઉપાશ્રયનું ડિદિયા = પ્રતિલેખન કરે. ભાવાર્થ:- જો સાધુ પોતાના સ્થાને આવીને આહાર કરવા ઇચ્છે તો આહાર યુક્ત પાત્ર સાથે આવીને ઉપાશ્રયની પ્રતિલેખના કરે અર્થાતુ ઉપાશ્રયમાં આવે.
विणएणं पविसित्ता, सगासे गुरुणो मुणी । ८८
इरियावहियमायाय, आगओ य पडिक्कम्मे ॥ છાયાનુવાદઃ વિનવેન વશ્ય, સવારે ગુરોનિઃ |
ईर्यापथिकीमादाय, आगतश्च प्रतिक्रामेत् ॥ શબ્દાર્થઃ-મુળ = મુનિ વિખણ- વિનયથી વિલિન = ઉપાશ્રયમાં પ્રવેશ કરીને ગુરુ = ગુરુની સTIR = સમીપે ફરિયાવહિયં = ઈરિયાપથિક સૂત્રને આયાય = ભણીને ય = તથા માણો = ગુરુની પાસે પડિલવરને = પ્રતિક્રમણ કરે, કાયોત્સર્ગ કરે. ભાવાર્થ:- ત્યારપછી વિનયપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરીને ગુરુની સમીપે ઉપસ્થિત થાય, ઈર્યાપથિકી કાયોત્સર્ગ કરે અને ગુરુ સમક્ષ આવી આલોચના પ્રતિક્રમણ કરે.
__ आभोइत्ताण णीसेसं, अइयारं जहक्कम ।
गमणागमणे चेव, भत्तपाणे व संजए ।