________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
૧૧૫ |
પાવ- પાપને ગા= જાણે છે, અને સોશ્વ = સાંભળીને જ ૩મર્યાપિ બન્નેને ગા= જાણે છે = જે તે = હિતકારી હોય તે તેને સમાયરે = આચરે. ભાવાર્થ:- ગુરુની પાસેથી ધર્મનું શ્રવણ કરીને સાધક કલ્યાણ(ઉપાદેય)ને જાણે છે અને પાપ(હેય)ને પણ જાણે છે. આ રીતે ધર્મ શ્રવણ દ્વારા તે કલ્યાણ અને પાપ બંનેને જાણે છે, તે જાણ્યા પછી જે શ્રેયકારી (કલ્યાણકારી) છે, તેનું આચરણ કરે છે. १२
जो जीवेवि ण याणेइ, अजीवे वि ण याणेइ ।
जीवाजीवे अयाणंतो, कहं सो णाहीइ संजमं । છાયાનુવાદ: યો રીવાજ જ નાનારિ, મળવાની જ નાનાસિ |
जीवाजीवानजानन् कथमसौ ज्ञास्यति संयमम् ॥ શબ્દાર્થ-જો- જેની વિ જીવોને પણ ન વાળો જાણતો નથી અનવે વિના અજીવોને પણ ન થા = જાણતો નથી નવા નીવે = જીવ અને અજીવને અથાગતો નહિ જાણતો હતો તે સંગમ = સંયમને દં= કેવી રીતે ગાદીફ = જાણી શકશે? ભાવાર્થ - જે સાધક જીવોના સ્વરૂપને જાણતો નથી, અજીવ(જડતત્ત્વ)ને જાણતો નથી, આ રીતે જીવાજીવનો અજાણ સાધક સંયમને કેમ જાણી શકશે? અર્થાત્ જીવ અને અજીવના જ્ઞાન વિના સંયમનું પાલન થઈ શકતું નથી.
जो जीवे वि वियाणेइ, अजीवे वि वियाणेइ ।
जीवाजीवे वियाणंतो, सो हु णाहीइ संजमं ॥ છાયાનુવાદ: યો નીવાન વિનાનાતિ, મનીવાન વિનાનાતિ ..
जीवाजीवानपि विजानन्, स एव ज्ञास्यति संयमम् ॥ શબ્દાર્થ -નોજેની વિ જીવોને પણ વિવાર = જાણે છે અનવે વિ= અજીવોને પણ વિયાણ = જાણે છે નીવાળી = જીવ અને અજીવને વિયાગંતો - જાણનારો તો તે સંનમંત્ર સંયમને દુ= નિશ્ચયથી ખાઈ = જાણશે. ભાવાર્થઃ- જે સાધક જીવોને જાણે છે તથા અજીવોને જાણે છે, આ રીતે જીવાજીવોને જાણીને તે સંયમને પણ યથાર્થ જાણી શકશે અર્થાતુ સંયમનું સમ્યગુ પાલન કરી શકશે. વિવેચન :
પ્રસ્તુત ચાર ગાથામાં જ્ઞાનની મહત્તા અને જ્ઞાન પ્રાપ્તિમાં શ્રવણની મુખ્યતાનું પ્રતિપાદન છે.