________________
| ૧૫૦
શ્રી દશવૈકાલિક સત્ર
મર્યાદિત ભૂમિને વાગરા = જાણીને નએ મૂર્ષિ = તે મર્યાદિત ભૂમિ પર જ પવને = જાય. ભાવાર્થ – ભિક્ષાર્થે ગયેલો સાધક કુળની નિયત ભૂમિ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે પરંતુ જે કુળની જેટલી ભૂમિ મર્યાદા હોય તે જાણીને ત્યાં સુધીની પરિમિત ભૂમિમાં જ ગમન કરે. અર્થાત્ રસોડા વગેરેમાં તે ગૃહસ્થની મર્યાદાથી આગળ ન જાય. २५
तत्थेव पडिलेहेज्जा, भूमिभागं वियक्खणो ।
सिणाणस्स य वच्चस्स, लोगं परिवज्जए ॥ છાયાનુવાદઃ તન્નેવ પ્રતિતિવેત, ભૂમિમા વિવાદ
स्नानस्य च वर्चसः, संलोकं परिवर्जयेत् ॥ શબ્દાર્થ-વિયવો વિચક્ષણ સાધુ તત્થવ = ત્યાંજ નિભાન ભૂમિભાગનું ડિહિષ્ણા = પ્રતિલેખન કરે સિનળસ્ત = સ્નાન ઘરને વેન્ચર્સ = વડીનીતના સ્થાનને, શૌચાલયને સંલ્લો = જોવાનું પરિવાઈ = છોડી દે, ન જુએ. ભાવાર્થ - વિચક્ષણ મુનિ પૂર્વોક્ત મર્યાદાવાળી ભૂમિનું સારી રીતે પ્રતિલેખન કરીને ત્યાં ઊભા રહે મર્યાદિત સ્થાનમાં ઊભા રહ્યા પછી ગૃહસ્થના સ્નાનગૃહનું કે મલવિસર્જન કરવાના સ્થાનનું અવલોકન કરે નહિ અર્થાત્ સંડાસ, બાથરૂમ તરફ દૃષ્ટિપાત કરે નહીં.
વાદિયાયાળ, નીયાળિ દરિયાળિ વા. ૨૬ |
परिवज्जतो चिट्ठज्जा, सव्विदिय समाहिए । છાયાનુવાદઃ ૩૧ત્તિવાલા, વનાનિ રતાનિ જા
परिवर्जयस्तिष्ठेत्, सर्वेन्द्रिय समाहितः ॥ શબ્દાર્થ-મટ્ટિયથળ - પાણી અને માટી લાવવાના માર્ગને વીયાળ બીજોનેરિયા = લીલોતરીને પરિવઝતો = છોડીને સબિકિય સમાપિ = સર્વેન્દ્રિયોને સમાધિમાં રાખીને વિજ્ઞા = શાંતિથી ઊભા રહે.
ભાવાર્થ - જે માર્ગેથી લોકો પાણી, માટી વગેરે સચિત્ત પદાર્થ લાવતા હોય તે માર્ગને તેમજ જ્યાં શાકભાજી આદિલીલોતરી, ધાન્ય વગેરે બીજ વેરાયેલાં હોય તેવા સ્થાનને છોડી સર્વે ઈન્દ્રિયોથી સમાધિવત થઈ મુનિ યોગ્ય સ્થાને ઊભા રહે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મુનિને સૂક્ષ્મ અહિંસાના પાલન સાથે વ્યવહાર શુદ્ધિ માટેનું માર્ગદર્શન આપ્યું છે.