________________
૩૦ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
૩ કરણ વડે = ૧૮૦૦૦ શીલાંગરથ. સાધુ આ શીલાંગરથ પર સતત આરુઢ રહે; ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેને ન છોડે.
जेणो
करंति
जेणो जे णो समणुन कारवति 000 000 = ૧૮000
जाणति
$000
मणसा ૨000
वयसा ૨000
कायसा ૨000
$000
આહાર સંજ્ઞા પ00
સંજ્ઞા
ભય મૈથુન સંજ્ઞા પ00 પ00 ચક્ષુઈન્દ્રિય | ધ્રાણેન્દ્રિય ૧00 ૧00
પરિગ્રહ સંજ્ઞા ૫00
= 2000
શ્રોત્રેન્દ્રિય | ૧00
રસેન્દ્રિય ૧00
સ્પર્શેન્દ્રિય - ૧૦૦
= પ00
તેઉ.
વન,
બેઈ.
તેઈ.
પૃથ્વી. 10.
અ૫. ૧0
વાઉં. 10
૧0
10
૧૦.
પંચે. અજીવ આરંભ ૧૦ | ૧૦ |
| - ૧૦૦ | બ્રહ્મચર્ય અકિંચન્ય | ૯ | ૧૦ | = ૧૦
ક્ષાન્તિ
મુક્તિ
આર્જવા
માદેવ
લાઘવ
સત્ય
સંયમ
સ્કૂળ અત્તીન પત્તીખ!ત્તો – કાચબાની જેમ કાયાની ચેષ્ટાઓનો નિરોધ કરે. તેનો બે રીતે અર્થ થાય છે– (૧) ગુપ્ત શબ્દનો સંબંધ આલીન–પ્રલીન બન્નેની સાથે કરીને કાચબાની જેમ સાધુ આલીનગુપ્ત અને પ્રલનગુપ્ત રહે અર્થાત્ કાયચેષ્ટાનો નિરોધ કરે અને કારણ ઉપસ્થિત થાય તો યતનાપૂર્વક શારીરિક પ્રવૃતિ કરે. (૨) આલીન = થોડો લીન. પ્રલીન = વિશેષ લીન. જેવી રીતે કાચબો પોતાના અંગોને ગુપ્ત રાખે છે અને જરૂર પડે ત્યારે ધીરેથી તેને પ્રસારે છે, તેવી રીતે શ્રમણો પણ પ્રવૃત્તિઓની અપેક્ષાએ આલીન પ્રલીન ગુપ્ત રહે. તેઓ જરૂરિયાત અનુસાર પ્રવૃત્તિ કરે અન્યથા નિવૃત્તિમય અને ગુપ્તિમય સાધનામાં વૃદ્ધિ કરે. આ રીતે કરવાથી સાધકની વૃત્તિઓ અંતર્મુખી બને છે ત્યારે પ્રવૃત્તિના અભાવે, આવકાર ન મળતાં કષાયો સ્વતઃ મંદ થઈ જાય છે.
પ્રમાદ ત્યાગ :
णिदं च ण बहु मण्णिज्जा, सप्पहासं विवज्जए । ४२
मिहो कहाहिं ण रमे, सज्झायम्मि रओ सया ॥ છાયાનુવાદઃ નિદ્રાં વદુ મચેત, સંપ્રદી વિવત્ |
मिथःकथासु न रमेत, स्वाध्याये रतः सदा ॥ શબ્દાર્થ-ળિ૬ = નિદ્રાને જ વધુ માળા = બહુમાન ન આપે સખહાસં = મોટા અવાજે હસવાનું વિવાદ છોડી દેfમણો વહાર્દ = પરસ્પર વિકથામાં તથા વાતોમાં એ = રમણ