________________
અધ્ય.-s: મહાચાર કથા
[ ૨૭૧ ]
શબ્દાર્થ – ગાડું = જે વારિ = ચાર આદરમાન = આહારાદિ પદાર્થ સT = સાધુઓ માટે મોઝારું = અભોજ્ય છે, અકલ્પનીય છે તારું = તેને વિવતો = વર્જિને, છોડીને, ત્યાગ કરીને સંન = સંયમનું અનુપાન = પાલન કરે. ભાવાર્થ – આહાર, શય્યા, વસ્ત્ર તથા પાત્ર એ ચાર પ્રકારના પદાર્થોમાં જે મુનિને(દોષ યુક્ત હોવાથી) અગ્રાહ્ય હોય તે અકલ્પનીય વસ્તુઓનો ત્યાગ કરી, મુનિ સંયમનું યથાર્થ પાલન કરે.
पिंड सेज्जं च वत्थं च, चउत्थं पायमेव य । ४८
अकप्पियं ण इच्छिज्जा, पडिगाहिज्ज कप्पियं ॥ છાયાનુવાદઃ વુિં થ્થાં વ ા, ચતુર્થ પાત્રને જ !
अकल्पिकं नेच्छेत् प्रतिगृह्णीयात् कल्पिकम् ॥ શબ્દાર્થ –fપંડ = આહાર સિન્ન = શય્યા વલ્થ = વસ્ત્ર પર્વ = આ પ્રમાણે રડબ્લ્યુ = ચતુર્થ પર = પાત્ર ૩ ષય = અકલ્પનીય હોય તો જ છિન્ના = ઈચ્છે નહિ, ગ્રહણ કરે નહિ વખવું = જો કલ્પનીય હોય, ગ્રાહ હોય તો પડિહન = ગ્રહણ કરે. શબ્દાર્થ:- સાધુ અકલ્પનીય આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્ર તે ચારે વસ્તુઓને ન ઈચ્છે પણ જે કલ્પનીય હોય તેને જ ગ્રહણ કરે.
जेणियागं ममायंति, कीयमुदेसियाहडं ।
वहं ते समणुजाणंति, इइ वुत्तं महेसिणा ॥ છાયાનુવાદ: ૨ નિત્યા મમત્ત, શતશિહિતમ્ !
वधं ते समनुजानन्ति, इत्युक्तं च महर्षिणा ॥ શબ્દાર્થ - 9 = જે કોઈ સાધુ ળિયા = નિત્ય આમંત્રિત આહાર વીર્થ = ખરીદેલ આહાર
લિય = શિક આહાર સાહ૬ = સાધુને માટે સન્મુખ લાવેલો આહાર મનાયેતિ = ગ્રહણ કરે છે તે = તે સાધુ વાં પ્રાણીવધની સમજુબાપતિ = અનુમોદના કરે છે ફક્ = આ પ્રમાણે મહિલા = મહર્ષિએ ગુd = કહ્યું છે. ભાવાર્થ - જે મુનિ નિત્ય આમંત્રણપૂર્વક એક જ ઘેરથી આહાર લે, ભિક્ષુને માટે ખરીદીને લાવેલો આહાર લે; સાધુને ઉદ્દેશીને બનાવેલો આહાર લે અને દૂરથી સાધુ માટે સામે લાવેલો આહાર લે; આવા દુષિત આહારપાણીને લેનાર ભિક્ષુ તે આહાર નિમિત્તે થતી જીવહિંસાને અનુમોદન આપે છે, એમ મહર્ષિ મહાવીરે કહ્યું છે.
४९