________________
૨૪૪
શ્રી દશવૈકાલિક સૂત્ર
છાયાનુવાદઃ તેગ સે નિકૃત વાત:, સર્વભૂતસુહાવહઃ |
शिक्षया सुसमायुक्तः, आख्याति विचक्षणः ॥ શબ્દાર્થ – frદુ = ભયથી રહિત, અસંભ્રાન્ત, શાંત ચિત્ત વંતો = ઈન્દ્રિયોને દમનાર સષ્યમૂયસુહાવો = સર્વ પ્રાણીને સુખાવહ સિવાર = ગ્રહણ અને આસેવનરૂપ શિક્ષાથી સુHIો = સારી રીતે સંયુક્ત વિયgણો = પરમ વિચક્ષણ તો તે આચાર્ય તેfક્ષ તે રાજાદિ પ્રશ્નકર્તાઓને આયgફ = પ્રશ્નના ઉત્તરમાં કહે છે. ભાવાર્થ - ઈન્દ્રિયોનું દમન કરનાર, જીવમાત્રને સુખાકારી, નિશ્ચલ મનવાળા, શિક્ષાથી યુક્ત(આચાર સંપન્ન) તે વિચક્ષણ આચાર્ય ઉત્તર આપે છે.
हंदि धम्मत्थकामाणं, णिग्गंथाणं सुणेह मे ।
आयारगोयरं भीम, सयलं दुरहिट्ठियं ॥ છાયાનુવાદઃ જિ ધર્માર્થમાનાં, નિત્થાનાં છુપુત ને !
__ आचारगोचरं भीम, सकलं दुरधिष्ठितम् ॥ શબ્દાર્થ – કિ = હે રાજાદિ! ધુમ્મસ્થાના = ધર્મ અર્થની કામનાવાળા, ધર્મના પ્રયોજન રૂપ મોક્ષની ઇચ્છાવાળાTળ થાળ નિગ્રંથોના નીમ કઠિન, કર્મરૂપ શત્રુઓ સામે ભયંકરદૂહિટ્ટિય = સર્વ સામાન્ય જનો દ્વારા વહન કરવામાં દુષ્કર સન્ન = સમગ્ર, સંપૂર્ણ આયારોથ = આચાર–ગોચરને એ = મારી પાસેથી સુદ = સાંભળો. ભાવાર્થ – આચાર્ય કહે છે– હે શ્રોતાઓ ! ધર્મના પ્રયોજન રૂપ મોક્ષની ઇચ્છાવાળા નિગ્રંથોના અતિ કઠિન અને સામાન્યજનો માટે દુષ્કર ગણાતા એવા સંપૂર્ણ આચાર–ગોચરનું હું સંક્ષેપમાં વર્ણન કરીશ. તે વર્ણન મારી પાસેથી શાંતચિત્તે સાંભળો.
णण्णत्थ एरिसं वुत्तं, जं लोए परम दुच्चरं ।
विउलट्ठाणभाइस्स, ण भूयं ण भविस्सइ ॥ છાયાનુવાદઃ નાચદમુક્તિ, યજ્ઞો પરમધુરમ્ |
विपुलस्थानभागिनः, न भूतं न भविष्यति ॥ શબ્દાર્થ – ૩ળી = જૈન શાસનથી ભિન્ન અન્ય મતોમાં જ સિં ગુd = આ પ્રમાણે ઉચ્ચ આચારનું કથન નથી = જે નો લોકમાં પરમધુશ્વર = અત્યંત દુષ્કર છે, જેનું પાલન કરવું કઠિન છે એવા વિડતાળમાફસ = વિપુલ સ્થાનને ભજનારા, મોક્ષની સાધના કરનારા સાધુઓનો આચાર