________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
૩૫૫
= લોભ સવ્વ વિધારો = સર્વ શ્રેષ્ઠ ગુણોનો નાશ કરે છે. ભાવાર્થ:- ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વ સદ્ગુણોનો વિનાશક છે.
उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे ।
मायं च अज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥ છાયાનુવાદઃ ૩૫શન દત્ શોષ, મનં માર્વવતો નયેત્ |
मायां च ऋजुभावेन, लोभं सन्तोषतो जयेत् ॥ શબ્દાર્થ - વોહં = ક્રોધનો ૩વરને = ક્ષમા વડે m = નાશ કરે મા = અભિમાનને મલયા = માર્દવતાથી નિ = જીતે કાર્ય = માયાને અવમાન = સરલતાથી નોમ = લોભને સંતોસો = સંતોષથી નિ = પરાજ્ય કરે. ભાવાર્થ – સાધક ક્ષમાથી ક્રોધનો નાશ કરે મૃદુભાવ(નમ્રતા)થી અભિમાનને જીતે; સરળતાથી માયાને દૂર કરે અને સંતોષથી લોભને જીતે. ૪૦
कोहो य माणो य अणिग्गहीया, माया य लोभो य पवड्ढमाणा ।
चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाई पुणब्भवस्स ॥ છાયાનુવાદઃ ધષ્ય મીનગ્વાનિવૃત, માયા નોષજ્ઞ પ્રાર્થનાનો !
चत्वार एते कृत्स्नाः कषायाः, सिञ्चन्ति मूलानि पुनर्भवस्य ॥ શબ્દાર્થ - પાહીયા = અનિગૃહીત, વશ નહિ કરેલા વોહો = ક્રોધમાળો = માન પવનના = વધી ગયેલા માથા = છલ-કપટ નામો = લોભ પણ = એ પ્રમાણે અત્તર = ચાર વસા = સંપૂર્ણ, પ્રત્યેક, અખંડ, પ્રબલ, કિલષ્ટ, કઠોર, મલિન #= કષાયો પુખમવર્સ = પુનર્જન્મરૂપી સંસાર વૃક્ષના મૂલા = મૂળોનું લિંવંતિ = સિંચન કરે છે. ભાવાર્થ - અનિગૃહીત ક્રોધ અને માન, પ્રવર્ધમાન માયા અને લોભ, આ ચારે પ્રબલ સમગ્ર કષાયો પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ક્રમશઃ કષાયોનું સ્વરૂપ, તેના પરિણામો, તેના પર વિજય પ્રાપ્ત કરવાના સરળ અને સફળ ઉપાયો દર્શાવ્યા છે. તેમજ અંતે પુનઃ સંસારના મૂળભૂત કારણ તરીકે કષાયનું કથન