________________
અધ્ય.-૯, ઉર્દૂ.-૧ : વિનય સમાધિ
છે
વિત્તા – જાણીને દરે = અલ્પ વયસ્ક છે અપ્પન્નુ ત્તિ = આ અલ્પશ્રુત છે, તેમ પવ્વા = જાણીને દીસ્તૃતિ = ગુરુની અવહેલના કરે છેમિ∞ ડિવપ્નમાળા = ગુરુના આદેશથી વિપરીત આચરણ કરી ગુરુળ = ગુરુઓની આજ્ઞાયળ = આશાતના વૃત્તિ - કરે છે.
૩૮૫
ભાવાર્થ:- જે મુનિ ગુરુને "આ મંદ છે," "આ અલ્પવયસ્ક છે" અને "અલ્પશ્રુત છે," તેમ જાણીને, તેમના ઉપદેશ કે આદેશ–નિર્દેશને મિથ્યા માનીને કે તેમની આજ્ઞાથી વિપરીત આચરણ કરીને તેઓની અવહેલના કરે છે, તે ગુરુની આશાતના કરે છે.
३
पगईइ मंदा वि भवंति एगे, डहरा वि य जे सुयबुद्धोववेया । आयारमंता गुणसुट्ठिअप्पा, जे हीलिया सिहिरिव भास कुज्जा ॥
છાયાનુવાદ : પ્રત્યા મન્વા ઋષિ મવન્તિ છે, ડહા અપિ = યે શ્રુતબુદ્યપેતાઃ । आचारवंतो गुणसुस्थितात्मनो, ये हीलिताः शिखीव भस्म कुर्युः ॥
=
=
શબ્દાર્થ :- ડ્વે - કોઈ એક વયોવૃદ્ધ સાધુ પફ વિ - સ્વભાવથી જ, પ્રકૃતિથી મંવા વિ - મંદબુદ્ધિ– વાળા મતિ – હોય છે SFI વિ ય = અલ્પવયસ્ક પણ કોઈ સુચનુજોવવેયા - શ્રુત અને બુદ્ધિથીયુક્ત મવૃત્તિ – હોય છે, એવા કોઈપણ આચારમંતા – આચારવાનું અને મુળસુદ્ધિઅપ્પા = ગુણોમાં સ્થિર છે આત્મા જેનો ને – એવા, તે આચાર્ય કે ગુરુવર્યોની ફીલિયા = અવહેલના(તિરસ્કાર)
=
=
=
કરવામાં આવે તો સિદ્દિવ = અગ્નિની સમાન માસ = ગુણોને ભસ્મસાત્ જ્ન્મા = કરે છે.
ભાવાર્થ:- કોઈ આચાર્ય વયોવૃદ્ધ હોવા છતાં સ્વભાવથી મંદ(પ્રજ્ઞાવિકલ) હોય છે અને કોઈ અલ્પવયસ્ક હોવા છતાં પણ શ્રુત અને બુદ્ધિથી સંપન્ન હોય છે. તેવા કોઈપણ આચારવાન અને ગુણોમાં સુસ્થિતાત્મા આચાર્ય, વડીલ ગુરુવર્યોની અવજ્ઞા કરનારા (શિષ્યો)ની ગુણરાશિ, જેમ અગ્નિમાં સર્વ પદાર્થો ભસ્મીભૂત થઈ જાય છે; તેમ નષ્ટ થઈ જાય છે.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ ગાથાઓમાંથી પહેલી ગાથામાં ગુરુની આશાતનાના કારણ દર્શાવીને અવિનયનું ફળ વાંસ ફળના દષ્ટાંતે, બીજી ગાથામાં આશાતનાનું સ્વરૂપ અને ત્રીજી ગાથામાં આશાતાનાનું ફળ અગ્નિના દષ્ટાંતે દર્શાવ્યું છે.
थंभा व कोहा – શાસ્ત્રકારે આ પ્રથમ ગાથાના પ્રથમ ચરણમાં વિનય નહીં શીખવાના અર્થાત્ અવિનય કરવાના મુખ્ય ચાર કારણો રજૂ કર્યા છે. યથા– (૬) શ્ચંદ્= જે વ્યક્તિ સ્તંભની જેમ સ્વભાવથી અક્કડ, ઘમંડી, અહંકારી હોય, તે અહંભાવના કારણે ગુરુ પ્રતિ વિનયનું આચરણ કરી શકતા નથી ભલેને તે પોતે ગુણવાન હોય કે ગુણહીન હોય. (૨) જોહા = ક્રોધી વ્યક્તિ ક્રોધાવેશના કારણે ગુરુપ્રતિ વિનયનું