________________
૩૮૪
શ્રી દશવૈકાલિક સૂત્ર
નવમું અધ્યયન
વિનય સમાધિ
[પ્રથમ ઉદ્દેશક]
આશાતનાનું દુષ્પરિણામ :
थंभा व कोहा व मयप्पमाया, गुरुस्सगासे विणयं ण सिक्खे ।
सो चेव उ तस्स अभूइभावो, फलं व कीयस्स वहाय होइ ॥ છાયાનુવાદઃ સન્માદ શોધાઈ મલમલ, ગુરુ-શે વિનવં શિતા.
स चैव तु तस्याऽभूतिभावः, फलमिव कीचकस्य वधाय भवति ॥ શબ્દાર્થ:- શંમા = અહંકારથી, માનસિક ઘમંડથી શોદ = ક્રોધથી મચ = આઠ પ્રકારના મદ નિમિત્તે પાયા = પ્રમાદથી, આળસથી ગુરૂ IIR = ગુરુદેવની સમીપે, ગુરુ પ્રત્યે વિષય = વિનયને, વિનયનું આચરણ સિ૩ = શીખે નહિં, કરે નહીં તો વેવ તે અવિનય જ તલ્સ = તે સાધુની અમૂડમાવો – જ્ઞાનાદિ સંપત્તિના નાશ માટે થાય છે, ગુણોની અનુપલબ્ધિ રૂપ અભાવ માટે થાય છે અર્થાત્ તે પોતાના ગુણોનો નાશ નોતરે છે ય = વાંસનું = ફળ વાવ = તેના જ નાશને માટે હો = હોય છે. ભાવાર્થ:- જે મુનિ ઘમંડથી, ગુસ્સાથી કે આઠ પ્રકારના મદથી અથવા આળસથી ગુરુદેવની સમીપે રહીને વિનયની શિક્ષા લેતો નથી અર્થાતુ ગુરુ પ્રત્યે વિનયનું આચરણ કરતો નથી, તે અવિનય જ તેના ગુણોના વિનાશ માટે હોય છે, જેમ કે વાંસનું ફળ વાંસના જ વિનાશ માટે હોય છે.
जे यावि मंदित्ति गुरुं विइत्ता, डहरे इमे अप्पसुए त्ति णच्चा ।
हीलंति मिच्छं पडिवज्जमाणा, करेंति आसायण ते गुरुणं ॥ છાયાનુવાદઃ જે વાપિ મન્દ્ર ફરિ ગુરુ લિલિત્વા, ‘ો ચં 'અત્નકૃત રિ જ્ઞાત્વા
हीलयन्ति मिथ्या प्रतिपद्यमाना, कुर्वन्त्याशातनां ते गुरूणाम् ॥ શબ્દાર્થ – ને યાવિ = જે સાધુઓ ગુરું = ગુરુને મંદિત્તિ = આ મંદ છે, પ્રજ્ઞા વિકલ છે તેમ