________________
૧૭૮
શ્રી દશવૈકાલિક સત્ર
६८
दुरूहमाणी पवडेज्जा, हत्थं पायं व लूसए ।
पुढविजीवे वि हिंसेज्जा, जे य तण्णिस्सिया जगे ॥ છાયાનુવાદઃ મારોહન્તી પ્રપતેત, દૃર્ત પર્વ વ તૂષયેત્ |
पृथ्वीजीवानपि हिंस्यात्, येच तनिश्रितानि जगा ॥ શબ્દાર્થ - કુમળી = આહાર દેનાર વ્યક્તિ ઉપર ચઢતાં કદાચ વડિા = પડી જાય દત્યં = હાથ પાયે = પગ = લાગે, ખંડિત થાય પુદ્ધવિનવે વ = પૃથ્વીકાયિક જીવોની પણ ને = જે તાસિયા = તેની નિશ્રામાં રહેલા ગ = જીવોની પણ હિંસેન્ગા = હિંસા થાય છે. ભાવાર્થ - માળ ઉપર ચઢતાં કદાચ દાતા પડી જાય તો તેના હાથ કે પગ ભાંગે અને તેના પડવાથી પૃથ્વીકાયિક જીવોની તથા ત્યાં રહેલા બીજા જીવોની પણ હિંસા થાય છે.
एयारिसे महादोसे, जाणिऊण महेसिणो । ६९
तम्हा मालोहडं भिक्खं, ण पडिगिण्हति संजया ॥ છાયાનુવાદઃ પતાશાન મહાવોવાન, જ્ઞાત્વા મહયઃ
तस्मान्मालापहृतां भिक्षा, न प्रतिगृहन्ति संयताः ॥ શબ્દાર્થ – સંગલ = શાસ્ત્રોક્ત સંયમના પાલક મહેસિ = મહર્ષિઓ પાસે = આવી જાતના મહાવો લે = મહાદોષોને નાળિખ = જાણીને તમે = તે માટે મારોહ૬ = ઉપરના માળ 'થી ઉતારીને લાવેલી મિતું = ભિક્ષાને જ પmતિ = ગ્રહણ કરતા નથી.
ભાવાર્થ – પૂર્વોક્ત મહાદોષોને જાણીને સંયમી મહર્ષિઓ ઉપરના માળથી લાવેલી ભિક્ષાને ગ્રહણ કરતા નથી.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ઉર્ધ્વમાલાપહત દોષનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તેમાં નિસરણી, પાટિયું કે બાજોઠ તે ત્રણ ચઢવાના સાધન સૂચિત કર્યા છે અને મંચ, સ્તંભ તથા પ્રાસાદ તે ત્રણ ઉર્ધ્વ સ્થાન દર્શાવ્યા છે. મનોદડું – ઊંચે, નીચે અને તિરછે કોઈ પણ પ્રકારના વિષમ સ્થાનમાંથી નીસરણી આદિ સાધન દ્વારા અથવા તો કષ્ટપૂર્વક કાઢીને લાવેલો આહાર માલાપહત દોષ યુક્ત છે. તેના ત્રણ પ્રકાર છે– (૧) ઊર્ધ્વ માલાપહત- ઉપરના સ્થાનેથી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરી ઉતારીને લાવેલો આહાર. (૨) અધો માલાપહત- ભૂમિહ(ભોંયરા) આદિમાંથી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરી લાવેલો