________________
૨૭૪
શ્રી દશવૈકાલિક સૂત્ર
છાયાનુવાદઃ ગુ વેચાત્રેપુ, મોજુ વા પુનઃ |
भुजानोऽशनपानादि, आचारात्परिभ्रश्यति ॥ શબ્દાર્થ – વસેલું = કાંસાના નાના વાસણ કટોરી વગેરે સાલું = કાંસાના પાત્રમાં, કાંસાની થાળી વગેરેમાં ગુડમોનુ = ઊંડા અને પહોળા વાસણમાં, મોટા થાળમાં, પાણીના જગ વગેરેમાં અાપનારું = અન્ન પાણી આદિ મુંઝાતો = આહાર કરતો, આરોગતો સાધુ વાર = પોતાના આચારથી પરિબસ = ભ્રષ્ટ થાય છે. ભાવાર્થ - કાંસાના વાટકા, કાંસાની થાળી, કાંસાના મોટા થાળ કે જગ વગેરે ગૃહસ્થોના વાસણમાં અન્ન, પાણી આદિ ચારે ય પ્રકારનો આહાર કરનાર શ્રમણ સંયમ આચારથી ભ્રષ્ટ થાય છે.
सीओदगसमारंभे, मत्तधोयणछडणे । ५२
जाइं छण्णंति भूयाई, दिट्ठो तत्थ असंजमो ॥ છાયાનુવાદઃ શીતોપમારબ્ધ, પાત્ર બાવનછ .
यस्मिन क्षण्यन्ते भूतानि, दृष्टस्तत्रासंयमः ॥ શબ્દાર્થ – રીવાસમારંભે = વાસણ ઘોવામાં સચિત્ત જલનો સમારંભ થાય મત્તધોયણછો = વાસણ ધોઈને પાણી ફેંકવામાં આવે, પાત્ર ધોવાના કારણે પાણી નીચે પડવાથી ગાડું = જેમાં, તે ફેંકેલા પાણીમાં મૂયા = પ્રાણીઓની, પ્રાણી છvપતિ = હિંસા થાય છે, ડૂબી જતાં મરી જાય છે તલ્થ = તેથી ગૃહસ્થના પાત્રોમાં ભોજન કરવામાં કેવળજ્ઞાનીઓએ મનનો અસંયમો જોયો છે, દર્શાવ્યો છે. ભાવાર્થ-ગૃહસ્થના ભાજનમાં જમવાથી, જમ્યા પછી તે વાસણોને ગૃહસ્થ સચિત્ત પાણી વડે ધોવે તો સચિત્ત પાણીનો સમારંભ થાય છે અને વાસણ ધોયેલું પાણી ફેંકવાથી તેમાં પણ જીવોની હિંસા થાય છે, તેથી તીર્થકરોએ ગૃહસ્થોના વાસણમાં જમવું તે અસંયમકારી દર્શાવ્યું છે. ५३
पच्छाकम्मं पुरेकम्म, सिया तत्थ ण कप्पइ ।
एयमलृ ण भुंजंति, णिग्गंथा गिहिभायणे ॥ છાયાનુવાદ: પશ્તા પુર:, સાત્તત્ર રજૂ I
एतदर्थं न भुञ्जते, निर्ग्रन्था गृहिभाजने ॥ શબ્દાર્થ - તત્ત્વ = ગૃહસ્થના પાત્રોમાં ભોજન કરવું સાધુઓને જ ખટ્ટ = કહ્યું નહિ કારણ કે સિયા = કદાચિત્ પછાખે= પશ્ચાતુકર્મ, પાછળથી ધોવોનો દોષ લાગે પુરુષ્ન = પૂર્વ કર્મ, સાધુને ગોચરી આપ્યા પહેલાં હાથ વાસણ આદિ ધોવાનો દોષ લાગે પ્રથમ૬ = તેથી, આ કારણે ગાથા = નિગ્રંથ હિમાયો = ગૃહસ્થના પાત્રમાં જ મુગંતિ = ભોજન કરતા નથી.