SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ત્તાપણુ – કીડીયારું ઊભરાયું હોય, તેના ઉપર આહાર, પાણી રાખ્યા હોય અથવા તો લીલફૂગ ઉપર આહારાદિ પડ્યા હોય તો તે પણ નિક્ષિપ્ત દોષ છે. તે દુષ્ક વિહત્ત... – અગ્નિ આદિ પર રાખેલો આહાર અગ્રાહ્ય છે. સચેત અગ્નિથી પૂર્શિત આહાર સંઘટ્ટિત દોષ યુક્ત છે. તેથી તે આહાર પણ અગ્રાહ્ય છે. ૩મી ગાથામાં અગ્નિકાયની વિરાધના થાય તેવી વિવિધક્રિયાઓનું કથન છે.-(૧) ૩ યા - ભિક્ષા આપું એટલા સમયમાં ચૂલો ઠરી ન જાય તેમ વિચારી તેમાં બળતણ સરકાવી કે નાખી આહાર આપવો તે ઉધ્વસ્કય(ઉત્સર્ણ) દોષ છે. (૨) ગોવિયા- ભિક્ષા આપું એટલી વારમાં કોઈ વસ્તુ બળી ન જાય તે વિચારથી ચૂલામાંથી બળતણ કાઢીને આહાર આપવો અવધ્વંસ્કય(અવસર્ણ) દોષ છે. (૩) ૩ાાતિયા- નવા બળતણથી ઝટ ચૂલો સળ ગાવીને ઠંડા આહારને ગરમ કરીને આપવો ઉજ્જવલિત દોષ છે. (૪) પાણિય-વારંવાર ચૂલાને પ્રજ્વલિત કરીને આહાર બનાવીને આપવો પ્રજ્વલિત દોષ છે. (૫) બ્રિાવિયા- ભિક્ષા આપું એટલા સમયમાં કોઈ ચીજ ઉભરાય ન જાય એવા ડરથી ચૂલાને ઠારીને આહાર આપવોતે નિર્વાપિત દોષ છે. () સિવિયાઅગ્નિ પર રાખેલા પાત્રમાં થોડું જલ નાખીને આહાર આપવો તે ઉસિંચન દોષ છે. (૭) Fલ્લિવિયાઊભરાવાના ડરથી અગ્નિ પર રાખેલા વાસણમાં વધારે પાણી છાંટી આહાર આપવો તે નિઃસિંચન દોષ છે. (૮) ૩વવત્તિયા- અગ્નિ પર રાખેલા પાત્રને એક બાજુ નમાવીને તેમાંથી કાઢીને તે આહાર આપવો અપવર્તિત દોષ છે. () વારિયા- અગ્નિ પર રાખેલા વાસણને નીચે ઉતારીને આહાર આપવો અવતારિત દોષ છે. આ સર્વ ક્રિયામાં અગ્નિકાયના જીવોની હીનાધિક વિરાધના થતી હોવાથી સાધને ગ્રાહ્ય નથી. ६५ સંક્રમણ માર્ગમાં ગમન વિવેક : हुज्ज कटुं सिलं वावि, इट्टालं वावि एगया । ठवियं संकमट्ठाए, तं च होज्ज चलाचलं ॥ ण तेण भिक्खू गच्छिज्जा, दिट्ठो तत्थ असंजमो । ૬૬ | गंभीरं झुसिरं चेव, सव्विदिय समाहिए ॥ છાયાનુવાદઃ ભવેત્વષ્ઠ શિતાં વારિ, રૂઠ્ઠા વા િવ ા स्थापितं संक्रमार्थ, तच्च भवेच्चलाचलम् ॥६५॥ न तेन भिक्षुर्गच्छेद्, दृष्टस्तत्रासंयमः । गम्भीरं शुषिरं चैव, सर्वेन्द्रियसमाहितः ॥६६॥ શદાર્થ-પગયા = ક્યારેક, વર્ષાદિના સમયે ૬ = કાષ્ઠસિત્ત = શિલાદ્દાત્ત = ઈટ સંકુ, = સંક્રમણ કરવા માટે, ચાલવા માટે વિયં સ્થાપિત કરેલ હોન્ન = હોયd = તે કાષ્ઠાદિ વાવનું
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy