________________
૩૫૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
આચરણ કરવાથી કાર્ય સિદ્ધિ થતી નથી. તેથી જ સૂત્રકારે એક જ ગાથામાં વચન અને કાયયોગનો એક સાથે ઉલ્લેખ કર્યો છે. આ પ્રકારની યોગ્યતા માટે માનાદિ કષાયોનો નાશ થાય અને વિનય, નમ્રતા આદિ આત્મગુણો પ્રગટ થાય તે બહુ જરૂરી છે. ધર્મ સાધના અંગે પ્રેરણા વચન :
| ३४ अधुव जीविय णच्चा, सिद्धिमग्ग वियाणिया ।
विणियट्टिज्ज भोगेसु, आउं परिमियमप्पणो ॥ छायानुवाई : अध्रुवं जीवितं ज्ञात्वा, सिद्धिमार्ग विज्ञाय ।
विनिवर्तेत भोगेभ्यः, आयुः परिमितमात्मनः ॥ AGEार्थ:-जीवियं = वनने अधुवं = अस्थिर णच्चा = |ने तथा सिद्धिमग्गं = भोक्षन भागन वियाणिया = 9ीने तेम४ अप्पणो = पोतार्नु आउं = आयुष्य परिमियं = परिभित, स्व८५ enने साधु भोगेसु = (भोगोमांथी विणियट्टिज्ज = निवृत्त थाय. ભાવાર્થ - સાધક આ માનવ જીવનને અનિત્ય અને પોતાના આયુષ્યને અલ્પ જાણીને તથા મોક્ષમાર્ગ રૂપ સંયમને સારી રીતે સમજીને ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થાય અર્થાત્ વિષય ભોગોનો ત્યાગ કરે.
बलं थामं च पेहाए, सद्धामारुग्गमप्पणो । ३५
खेत्तं कालं च विण्णाय, तहप्पाणं णिझुंजए ॥ छायानुवाद : बलं स्थामं च प्रेक्ष्य, श्रद्धामारोग्यमात्मनः ।
क्षेत्रं कालं च विज्ञाय, तथात्मानं नियुञ्जीत ॥ शार्थ:- अप्पणो = पोतानी बलं = इन्द्रियोनी प्राप्त बाह्य शस्ति, शरीरनोबल थाम = मननी शति, ४ढतानो सद्धां = श्रद्धानो, शरीरनी सांतर क्षमता योग्यतानो आरुग्गं = आरोग्यनो पेहाए = विया२शने खेत्त = क्षेत्रने काल = उसने विण्णाय = ने अप्पाण = पोताना मात्माने णिजुजए = धर्म अर्यमा नियुक्त ४३. ભાવાર્થઃ- સાધક પોતાનું શારીરિક બળ, માનસિક દઢતા, શરીરની આંતર ક્ષમતા અને આરોગ્યને જોઈને તેમજ ક્ષેત્ર અને કાલનો સારી રીતે વિચાર કરીને પોતાના આત્માને ધર્મ કાર્ય–તપ સંયમમાં નિયોજિત કરે.
जरा जाव ण पीडेइ, वाही जाव ण वड्डइ । ३६
जाविदिया ण हायंति, ताव धम्म समायरे ॥