________________
૪૯૪ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ર
બીજી રીતે અર્થ- જે રીતે ઠરી ગયેલા યજ્ઞની નિસ્તેજ અગ્નિની અને દાઢો ખેંચી લીધેલા મહાવિષધર સર્પની અવહેલના થાય છે, તે જ રીતે ધર્મથી ભ્રષ્ટ, તપસંયમરૂપી લક્ષ્મીથી રહિત, દુર્વિહિત સાધુની સામાન્ય લોકો અને દુરાચારી લોકો પણ અવહેલના કરે છે.
इहेव धम्मो अयसो अकित्ती, दुण्णामधिज्जं च पिहुज्जणम्मि ।
चुयस्स धम्माउ अहम्मसेविणो, संभिण्णवित्तस्स य हे?ओ गई ॥ છાયાનુવાદઃ દૈવ અથડચોવર્સિ, યુનનવં પૃથક્ બને .
च्युतस्य धर्मादधर्मसेविनः, संभिनवृत्तस्य चाधस्ताद्गतिः ॥ શબ્દાર્થ - થમ્પી૩ = ધર્મથી ગુપ્ત = પતિત અદમ્પવિળો = અધર્મનું સેવન કરનાર સમિUM- વિક્ષ = વ્રતોને ખંડિત કરનારા દેવ = આ લોકમાં અખો = અધર્મી કહેવાય છે યસ = અપયશ કવિર = અપકીર્તિ પામે છે દુ
= સાધારણ લોકોમાં કુણાધિન્ન = બદનામ થાય છે, અપમાનિત થઈ જાય છે દુઓ ન = નીચ ગતિઓમાં જાય છે. ભાવાર્થ - ધર્મથી શ્રુત, અધર્મ સેવી અને ખંડિત ચારિત્રવાળા સાધુને આ મનુષ્ય જીવનમાં જ અધર્મ (પાપચરણ), અપયશ તથા અપકીર્તિની પ્રાપ્તિ થાય છે અને સામાન્ય લોકોમાં પણ તે બદનામ થાય છે; તેમજ તેની અધોગતિ થાય છે. ભોગાસક્ત પુરુષની દુર્ગતિ અને અબોધિ :
भुंजित्तु भोगाइं पसज्झ चेयसा, तहाविहं कटु असंजमं बहु ।
गई च गच्छे अणहिज्झियं दुहं, बोही य से णो सुलहा पुणो पुणो ॥ છાયાનુવાદઃ મુરજ્હા મોજાન પ્રસહ ચેતના, તથાવિષં સ્વાતંયનં વહુન !
गतिं च गच्छेदनभिध्यातां दुखां, बोधिश्च तस्य नो सुलभा पुनः पुनः ॥ શબ્દાર્થ-પ રેયસ = દચિત્તથી, આસક્તિપૂર્વક, આસક્ત ચિત, તીવ્ર આસક્તિના પરિણામે મોડું = ભોગોને, વિષય ભોગોને, કામભોગોને મુનિનુ = ભોગવીને, આસેવન કરીને તદવિાં = તથા વિધ વ૬ = ઘણા અનH = અસંયમના કાર્યો, પાપચરણો વર્લ્ડ = કરીને કુ€ = દુઃખ દેનારી સાહિણિ = અનિષ્ટ ના = ગતિમાં છે = જાય છે વોહી = બોધિતત્ત્વ પુણો પુણો = વારંવાર, અનેક ભવમાં પણ ગો સુતરા = સુલભ થતું નથી, દુર્લભ થાય છે. ભાવાર્થ – સંયમને તરછોડી ગૃહસ્થ થયેલા તે સાધક આસક્ત ચિત્તે વિષય ભોગોનું આસેવન કરી તેમજ તત્સંબંધી પ્રચુર પાપાચરણો કરીને અનિષ્ટ તથા દુઃખ પૂર્ણ ગતિમાં જાય છે અને વારંવાર(અનેક)
१४