________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
[ ૩૬૩ ]
શબ્દાર્થ – નેપ = જેનાથી દત્તોપાત્તલિં= આ લોકમાં અને પરલોકમાં હિત થાય છે ગુજારું = સદ્ગતિને છઠ્ઠું = પ્રાપ્ત કરે છે વહુસ્મર્થ = બહુશ્રુત મુનિની પન્નુવાસિન = પપૃપાસના કરે અને સ્થાવળિયં = અર્થના નિશ્ચય માટે પુછMા = પૃચ્છા કરે. ભાવાર્થ- જેનાથી આ લોક તથા પરલોક બન્નેમાં હિત થાય તેવા જ્ઞાનની પ્રાપ્તિ માટે સાધુ આગમના મર્મને જાણનાર બહુશ્રુત ગુરુ આદિની પર્યાપાસના કરે અને તેમના સાનિધ્યમાં પોતાની શંકાનું સમાધાન કરી, અર્થ–પરમાર્થનો નિશ્ચય કરે.
हत्थं पायं च कायं च, पणिहाय जिइदिए । ४५
अल्लीणगुत्तो णिसीए, सगासे गुरुणो मुणी ॥ છાયાનુવાદ: દસ્તં પારં ૬ વં ૬, ળધાર લિન્દ્રિાઃ |
आलीनगुप्तो निषीदेत्, सकाशे गुरोर्मुनिः ॥ શબ્દાર્થ -નિવા- જિતેન્દ્રિય મુળી - સાધુ પ્રત્યે હાથ પયં = પગવાય = શરીર પળાય - સંયમિત કરીને સત્તાનો નિશ્ચલ, ચંચલતા રહિત થઈને ગુણો = ગુરુની સIR = સમીપમાં બિલીપ = બેસે. ભાવાર્થ - જિતેન્દ્રિય સાધુ ગુરુદેવની સમક્ષ હાથ, પગ અને સમસ્ત શારીરિક અવયવોને સંયમિત કરીને નિશ્ચલ થઈ સભ્યતાપૂર્વક બેસે. | ४६ ण पक्खओ ण पुरओ, णेव किच्चाण पिट्ठओ ।
ण य ऊरूं समासिज्जा, चिट्ठज्जा गुरुणंतिए ॥ છાયાનુવાદઃ ન પાત: ૧ પુરતા, નૈવ ત્યાનાં પૃષ્ઠ:I.
૧ ૨
न च उरु समाश्रित्य, तिष्ठेत् गुरूणामन्तिके ॥ શબ્દાર્થ-જિન્નાબં આચાર્યોની પણ = પાર્થભાગમાં, બાજુમાં પુર આગળ પિદુઓ = પાછળ મુરતિ = ગુરુદેવની સમીપે રહેતાં ઝરું માસિક = સાથળથી સાથળ અડાડીને વિફિઝ = ઊભો ન રહે. ભાવાર્થ- સાધુ, આચાર્ય ગુરુવર્યોની સમીપે રહેતાં તેઓની બાજુમાં કે તેઓની આગળ કે પાછળ અથવા સાથળથી સાથળ અડાડીને ઊભો ન રહે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં બહુશ્રુત શ્રમણની ઉપાસનાનું મહત્વ દર્શાવી તેઓની સમીપે મુનિને વિનય