________________
अध्य.-४७ ®वनिय
| ११८
छायानुवाद : यदा मुण्डो भूत्वा, प्रव्रजति अनगारिताम् ।।
तदा संवरमुत्कृष्टं, धर्म स्पृशत्यनुत्तरम् ॥१९॥ शEार्थ:- उक्किट्ठ- श्रेष्ठ संवरं- सं१२ने अणुत्तरं सर्वथा श्रेष्ठ धम्म भने फासे स्पर्श २ छ. ભાવાર્થ - જ્યારે સાધક મુંડિત થઈને અણગારપણું સ્વીકારે છે ત્યારે તે ઉત્કૃષ્ટ અને અનુત્તર સંવર ધર્મનો સ્પર્શ કરે છે.
जया संवरमुक्किटुं, धम्म फासे अणुत्तरं । २०
तया धुणइ कम्मरयं, अबोहिकलुसं कडं ॥ छायानुवाद : यदा संवरमुत्कृष्टं, धर्म स्पृशत्यनुत्तरम् ।
तदा धुनाति कर्मरजः, अबोधिकलुष कृतम् ॥ शEार्थ :- अबोहिकलुसं कडं = मिथ्यात्व३५ सुषितताथी ४२६।-Mil, मशानथी भने पा- य२९थी ४२६॥ कम्मरयं = भ२४ने धुणइ = via छ, २ ४३ ७. ભાવાર્થ:- જ્યારે સાધક ઉત્કૃષ્ટ અને અનુત્તર સંવર ધર્મનો સ્પર્શ કરે છે ત્યારે તે અબોધિ(અજ્ઞાન) અને કલુષિતતાથી(પાપાચરણથી) સંચિત કરેલા પાપકર્મના મેલને દૂર કરે છે.
जया धुणइ कम्मरयं, अबोहिकलुसं कडं । २१
तया सव्वत्तगं णाणं, दसणं चाभिगच्छइ ॥ छायानुवाद : यदा धुनाति कर्मरजः अबोधिकलुष कृतम् ।
तदा सर्वत्रगं ज्ञानं, दर्शनं चाभिगच्छति ॥ शार्थ :- सव्वत्तगं = सर्वत्रामी, पोलोव्यापी णाणं = वान दंसणं = ॥ शनने अभिगच्छइ = प्राप्त छे. ભાવાર્થ - જ્યારે સાધક અજ્ઞાન અને પાપાચરણ દ્વારા કરેલા કર્મરૂપી મેલને દૂર કરે છે, ત્યારે તે સર્વવ્યાપી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે.
जया सव्वत्तगं णाणं, दंसणं चाभिगच्छइ । २२
तया लोगमलोगं च, जिणो जाणइ केवली ॥ छायानुवाद : यदा सर्वत्रगं ज्ञानं, दर्शनं चाभिगच्छति ।।
तदा लोकमलोकं च, जिनो जानाति केवली ॥