________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ:- પહેલાં કે પછી થયેલા દોષોની કદાચિત્ તે વખતે બરાબર આલોચના ન થઈ હોય તો બીજીવાર પણ તેનું પ્રતિક્રમણ કરે અને ત્યારપછી કાયોત્સર્ગ કરી આ પ્રકારનું ચિંતન કરે.
९२
૧૯૪
अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया | मोक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥
छायानुवाद : अहो ! जिनैरसावद्या, वृत्तिः साधूनां दर्शिता । मोक्षसाधनहेतोः, साधुदेहस्य धारणाय ॥
शGEार्थ :- अहो = आश्चर्य छे }, "अहो" आा आह्लाह (भावयुक्त उभ्याए। छे जिणेहिं = ४िनेश्वरोने साहूण = साधुखने भाटे असावज्जा असावद्य-पाप रहित वित्ती गोयरी३५ वृत्ति देसिया - उपदेश खाप्यो छे मोक्खसाहणहेउस्स = ते भोक्ष साधनाना हेतु भूत साहुदेहस्स = साधुना शरीरने धारणा = धारा २वा भाटे छे.
=
ભાવાર્થ:- અહો ! શ્રી જિનેશ્વરોએ મોક્ષના સાધનરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારભૂત શ્રમણ દેહને ધારણ કરવા માટે કેવી નિર્દોષ(ગવેષણા)વૃત્તિ દેખાડી છે કે તેમાં કોઈપણ પાપ દોષ વિના શરીરનું સંરક્ષણ થાય છે અને મોક્ષની સાધનામાં પણ વિઘ્ન ન થાય.
९३
णमुक्कारेण पारेत्ता, करित्ता जिणसंथवं । सज्झायं पट्ठवित्ताणं, वीसमेज्ज खणं मुणी ॥ छायानुवाह : नमस्कारेण पारयित्वा कृत्वा जिनसंस्तवम् । स्वाध्यायं प्रस्थाप्य, विश्राम्येत् क्षणं मुनिः ॥
=
AGEार्थः- णमुक्कारेण = नमस्कार मंत्रथी पारित्ता = डायोत्सर्ग पाणीने करित्ता जिणसंथवं
लोगस्सना पाउनु उय्यारा रीने सज्झायं = स्वाध्यायने पट्ठवित्ताणं = संपूर्ण डरी मुणी भुनि खणं = क्षमात्र वीसमेज्ज = विश्राम से.
=
भावार्थ :- કાયોત્સર્ગમાં ઉપરનું ચિંતન કરી, નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ કરી, કાયોત્સર્ગથી નિવૃત્ત થયા, પછી મુનિ જિનેશ્વર દેવોની સ્તુતિરૂપ લોગસ્સના પાઠનું ઉચ્ચારણ કરે અને અલ્પ સ્વાધ્યાય કરીને ક્ષણવાર વિશ્રાંતિ કરે.
९४
वीसमंतो इमं चिंते, हियमट्ठ लाभमट्ठिओ ।
इ मे अणुग्गहं कुज्जा, साहू हुज्जामि तारिओ ॥