________________
૨૨૬
શ્રી દશવૈકાલિક સૂત્ર
છાયાનુવાદ: ચાલે નહષ્કા, સોમેન વિનિહિતે !
__मा मे इदं दापितं सत्, दृष्ट्वा स्वयमादद्याद् ॥ શબ્દાર્થ - સિયા = કદાચિત્ ફ = કોઈ એક સાધુ, તુચ્છ બુદ્ધિ સાધુ તડું = સરસ આહાર પ્રાપ્ત કરીને તો મેખ = પોતે જ ખાવાના લોભથી
વિક્ = નીરસ આહારથી તેને ગોપવે છે ને = કારણ કે તે વિચારે છે કે મને મળેલો આ આહાર ના લાઠ્ય સંત = કોઈને કંઈ દેવાનુ ન હોવા છતાં કૂળ = જો ગુરુ વગેરે કોઈ દેખશે તો જોઈને સનીયર = તે સ્વયં ગ્રહણ કરી લેશે. ભાવાર્થ - કદાચ કોઈ સાધુ સ્વયં સુંદર ભિક્ષા મેળવીને લોભ સંજ્ઞાથી અર્થાત્ "હું એકલો જ તે પદાર્થનો ઉપભોગ કરીશ" તેવા વિચારથી અને "મારે આ આહારમાંથી કોઈને કંઈ આપવું નથી છતાં જો બીજા મુનિ અથવા આચાર્ય દેખશે તો તે સ્વયં ગ્રહણ કરી લેશે, મને આપશે નહીં" તેવા વિચારથી તે મનોજ્ઞ આહારને બીજા આહારથી ઢાંકી દે છે. ३२
अत्तट्ठा गुरुओ लुद्धो, बहु पावं पकुव्वइ ।
दुत्तोसओ य से होइ, णिव्वाणं च ण गच्छइ ॥ છાયાનુવાદઃ આત્માર્થનુસુ, વહુ પાપ કરતિ
दुस्तोषकश्च स भवति, निर्वाणं च न गच्छति ॥ શબ્દાર્થ – મદુપુરા = સ્વાર્થથી ભારી થયેલો, સ્વાર્થમાં જ મગ્ન સુદ્ધો = લુબ્ધ સાધુ, લોભી સાધુ વહુ પ = ઘણા પાપકર્મોને, પાપને પજગુરુવ = ઉપાર્જન કરે છે તે = તે કુત્તોસો = અતૃપ્ત, સંતોષ ભાવથી રહિત, ખાવાથી પણ તે ક્યારેય તૃપ્ત થતો નથી હોડ = હોય છે વ્વિા વ = નિર્વાણ, મોક્ષ પણ ન છ = પ્રાપ્ત કરતો નથી. ભાવાર્થ- તે જિહાલોલુપી તથા સ્વાર્થી પેટભરો સાધુ ઘણું પાપ ઉપાર્જન કરે છે. તે અસંતોષી સાધુ ખાવામાં ક્યારેય સંતુષ્ટ થઈ શકતો નથી અને નિર્વાણને પામી શકતો નથી.
सिया एगइओ लद्धं, विविहं पाणभोयणं ।
भद्दगं भद्दगं भोच्चा, विवणं विरसमाहरे ॥ છાયાનુવાદઃ દેવ નવ્વા, વિવિધું પાનમોનન+I.
भद्रकं भद्रक भुक्त्वा , विवर्णविरसमाहरेत् ॥ શબ્દાર્થ-સિયા = કદાચિત્ = કોઈ એક સાધુ વિવિ૬ = વિવિધ પ્રકારના પાળભોયાં = અન્ન અને પાણી સદ્ધ = પ્રાપ્ત કરીને મારા માં = સારું સારું ભોડ્યા = ખાઈને વિવો =