________________
અધ્ય.−૮ : આચાર પ્રણિધિ
=
શબ્દાર્થ – પુદ્દો = પૂછવા પર વવિ = અથવા અનુકો = નહિ પૂછવા પર નિકાળ = સર્વ ગુણોથી યુક્ત આહારને મÄ = આ બહુ મસાલાદાર સુંદર છે રસખિગૂઢ = રસરહિત આહારને પાવન ત્તિ - આ ખરાબ છે ત્તામાતામ વા = આજે સુંદર આહારનો લાભ થયો છે અથવા લાભ નથી થયો, એમ છ બિદ્દિષે - ગૃહસ્થોને કહે નહીં.
=
=
ભાવાર્થ -- કોઈના પૂછવાથી કે પૂછ્યા વિના મુનિ આહારના સંબંધમાં રસાળ(મસાલેદાર) પદાર્થને આ બહુ સુંદર છે, બહુ સ્વાદિષ્ટ છે અને રસહીન પદાર્થોને આ ખરાબ છે, બેકાર છે; એવા રાગ–દ્વેષ કે આસક્તિ પૂર્ણ શબ્દોથી ન વર્ણવે, તેમજ ભિક્ષામાં આહારની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ વિષે પણ ગૃહસ્થને કાંઈ કહે નહીં. ण य भोयणम्मि गिद्धो, चरे उछं अयंपिरो । अफासुयं ण भुंजेज्जा, कीयमुद्देसियाहडं ॥
२३
છાયાનુવાદ : न च भोजने गृद्धः, चरेदुञ्छमजिल्पता । अप्रासुकं न भुञ्जीत, क्रीतमौद्देशिकाहृतम् ॥
૩૪૧
શબ્દાર્થ:- મોયળમ્નિ = સરસ ભોજનમાં શિદ્દો = ગૃદ્ધ બનીને ૫ ચરે = ન જાય અપિત્તે પરંતુ વ્યર્થ બોલ્યા વિના, કોઈને સાથે વાર્તાલાપ ન કરતાં ૐછ = અનેક ઘરોમાં થોડી થોડી ભિક્ષા માટે चरे = જાય ઞ।સુયં = અપ્રાસુક આહાર વર્ષીય = સાધુ માટે ખરીદેલો આહાર ઉદ્દેશિય = સાધુના ઉદ્દેશથી તૈયાર કરેલો આહાર આર્હે≤ = સન્મુખ લાવેલા આહારનું પ મુનિષ્ના = સેવન ન કરે.
ભાવાર્થ :- મુનિ સ્વાદિષ્ટ ભોજનમાં વૃદ્ધ થઈને એક જ ઘરમાં ગોચરી ન કરે પરંતુ અનેક ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે. ક્રીત, ઔદેશિક અને સામે લાવેલા એવા અપ્રાસુક આહારનો ઉપભોગ કરે નહીં. વ્યર્થ કે વિશેષ બોલ્યા વિના મૌન ભાવે ગોચરી માટે સંચરણ કરે.
२४
सण्णिहिं च ण कुव्वेज्जा, अणुमायं पि संजए । मुहाजीवी असंबद्धे, हवेज्ज जगणिस्सिए ॥
છાયાનુવાદ : સંનિધિ = ન ત્િ, અણુમાત્રમષિ સંયતઃ । मुधाजीवी असम्बद्धः, भवेज्जगन्निश्रितः ॥
=
શબ્દાર્થ:- સંન્દ્ = સાધુ અણુમાપિ = અણુમાત્ર પણ સ—િહૈિં = સંનિધિ, સંચય ળ વુધ્ધિના = ન કરે મુહાનીવી = મૂલ્ય ચૂકવ્યા વિના જીવન વ્યતીત કરનાર અસંબદ્ધે = ગૃહસ્થોના કોઈ ઘર કે ગામ સાથે પ્રતિબંધ ન રાખે અર્થાત્ તેના આશ્રિત જીવન ન ચલાવે પરંતુ વિશાલ ક્ષેત્રના આશ્રયે વિચરણ કરે નિિસ્લમ્ = જગતની નિશ્રાયે, વિશાલ ક્ષેત્રના કે જનપદના આશ્રયે હૈંબ્લિન્ગ = રહે.