________________
અધ્ય.-૬ : મહાચાર કથા
માટે કર્યો છે. મૈથુન ચારિત્ર ભેદ(ભંગ)ના સ્થાનરૂપ છે. તેથી નિગ્રંથ મુનિ તેનો ત્યાગ કરે છે. યથા– સ્ત્રીથી યુક્ત સ્થાનમાં રહેવું, સ્ત્રીકથા શ્રવણ, સ્ત્રીના અંગોપાંગ દર્શન, સ્ત્રી સાથે એકાંત ભાષણ વગેરે ક્રિયાઓ બ્રહ્મચર્ય વિઘાતક છે. બ્રહ્મચર્યની સુરક્ષા માટે સાધક તે સર્વ ક્રિયાઓનું વર્જન કરે છે. પાંચમું આચાર સ્થાન : પરિગ્રહ ત્યાગ :
१८
बिडमुब्भेइमं लोणं, तिल्लं सप्पि च फाणियं । ण ते सण्णिहिमिच्छंति, णायपुत्तवओरया ॥
છાયાનુવાદ : વિમુમેઘ તવળ, શૈત સર્પિશ્ચ ખિતમ્ । न ते संनिधिमिच्छन्ति, ज्ञातपुत्रवचोरताः ॥
૨૫૫
=
=
શબ્દાર્થ:- ખાયપુત્તવઓરયા = ભગવાન જ્ઞાતપુત્રના પ્રવચનોમાં રક્ત રહેનાર સાધુ તે = તેઓ વિડ = બળેલું લવણ ૩ભેરૂમ = અન્યશસ્ત્રથી ભેદાયેલું અચિત્ત તોળ = લવણ, મીઠું તિત્ત્વ = તેલ सप्पि ધૃત ૫ પળિય = દ્રવીભૂત ગોળ, ઢીલો ગોળ સહૈિં = સંચય કરીને રાત્રિમાં રાખવાની છ રૂચ્છતિ = ઈચ્છા કરે નહીં.
=
ભાવાર્થ:- જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના વચનોમાં અનુરક્ત મહામુનિ બલવણ(બળેલું મીઠું), અન્ય શસ્ત્ર પરિણત મીઠું(લીબુંના અથાણાંનું મીઠું) આદિ, તેલ, ઘી, ગોળ ઈત્યાદિ અથવા તેવી કોઈ પણ ખાધ સામગ્રીનો સંગ્રહ કરીને રાખે નહીં. તેમજ તેનો સંચય કરવાની ઈચ્છા માત્ર પણ કરે નહીં.
१९
लोहस्सेस अणुफासो, मण्णे अण्णयरामवि । जे सिया सणही कामे, गिही पव्वइए ण से ॥
છાયાનુવાદ : હોમÊોડનુસ્પર્શ, મન્ટેડન્યતરાત્રિ 1 य:स्यात् सन्निधिं कामः, गृही प्रव्रजितो नासौ ॥
શબ્દાર્થ:- જ્ઞ = ચારિત્ર વિઘ્નકારી આ સંચય અળવાવ = કોઈપણ પદાર્થની સંગ્રહવૃત્તિ લોહસ્ત્ર = લોભનો જ અણુાસે = અનુસ્પર્શ છે, સેવન છે, પરિણામ છે મળે = એમ તીર્થંકર પ્રભુ માને છે, તીર્થંકરોનું કથન છે કે ને - જે કોઈ સાધુ સખ્ખિěિ = ઉપરોક્ત ચીજોને સંચય કરવાની સિયા કદાચિત્ વામે = ઈચ્છા કરે તો છે - તે સાધુ નિહી = ગૃહસ્થ છે પવ્વÇ = પ્રવ્રુતિ નથી, સાધુ નથી.
=
ભાવાર્થ:- કોઈપણ પદાર્થનો સંચય કરવો તે કોઈપણ પ્રકારે લોભનો જ અનુસ્પર્શ—પરિણામ છે. અર્થાત્ આવી સંચય કરવાની ભાવનાથી લોભ સંજ્ઞાની પુષ્ટિ થાય છે. તેમ તીર્થંકર પ્રભુ માને છે, કથન કરે છે, માટે જે કોઈ સાધુ ઉપરોક્ત પદાર્થોના સંગ્રહ કરવાની ઈચ્છા પણ કરે તો તે સાધુ નથી પરંતુ ગૃહસ્થ જ છે.