________________
अध्य.-८,6.-४ : विनय समाधि
४३५
આત્મોત્કર્ષ કરનાર કહેવાય છે. સાધકે "હું જ સર્વથી શ્રેષ્ઠ વિનીત છું. ગુરુનું કાર્ય હું જ સારી રીતે કરી શકું છે; બીજા બધા તો મારી તુલનામાં આવે જ નહીં." એવું વિચારવું તે આત્માકર્ષ છે. આ પ્રકારનો આત્મોત્કર્ષ વિનયની સમાધિ રૂપ નહીં પણ વિનયની અસમાધિ રૂપ થાય છે. તેના પર અંકુશ ન રાખતાં તે એક જ અવગુણ વિનયથી પ્રાપ્ત સેંકડો ગુણોને મહત્વહીન બનાવી દે છે. માટે વિનય સમાધિના ઈચ્છુક સાધકે એવા આત્મોત્કર્ષના વિચારોથી દૂર જ નહીં, સેંકડો ગાઉ દૂર રહેવું જોઈએ.
આ રીતે સંક્ષેપમાં ગુરુના આદેશોને સમ્યગુ રીતે સાંભળવા, ગુરુની અને આગમની આજ્ઞાઓનું આરાધન કરવું અને તેનાથી પ્રગટ થતાં આત્મગુણોનું અભિમાન ન કરવું, તે વિનય સમાધિ છે. माणमएण:- भान मेले ममिमान भने भ६ मेट 6-भाद. ते संयुत १०६ ममिमाननी तीव्रताने સૂચિત કરે છે. आययट्ठिए :- ॥ शन। विभिन्न प्रा विभिन्न अर्थ थाय छ– (१) आयात + अर्थी = सायतार्थी- मोक्षार्थी. (२) आय + अट्ठिए = आत्म + अर्थिकः = आत्मार्था. (३) आयत + अर्थिक = भविष्याबीनमात्मसुमना छु, तेम ५ अर्थ थायछ.(४) आय एसोनी संप्राप्ति, आ४३५ संयमने आय उवाय, तेनो अर्थी भेटले संयभार्थी. (५) आयय + ट्ठिए = आयत + स्थितः = महमायत = aisी = ही लीन = पारलौटि = सोडोत्तर साधना, आराधनामा स्थित ते આયત સ્થિત કહેવાય છે. આ સર્વ અર્થ પ્રાસંગિક છે.
श्रुतसमाधि:
| ३ चउव्विहा खलु सुयसमाहि भवइ; तं जहा- सुयं मे भविस्सइ त्ति अज्झाइयव्वं भवइ, एगग्गचित्तो भविस्सामि त्ति अज्झाइयव्वं भवइ, अप्पाणं ठावइस्सामि त्ति अज्झाइयव्वं भवइ, ठिओ परं ठावइस्सामि त्ति अज्झाइयव्वं भवइ, चउत्थं पयं भवइ । भवइ य इत्थ सिलोगो ।
णाणमेगग्गचित्तो य, ठिओ य ठावयई परं ।
सुयाणि य अहिज्जित्ता, रओ सुयसमाहिए ॥ छायानुवाद : चतुर्विधः खलु श्रुतसमाधिर्भवति तद्यथा- श्रुतं मे भविष्यतीत्यध्येतव्यं भवति, एकाग्रचित्तो भविष्यामीत्यध्येतव्यं भवति, आत्मानंस्थापयिष्यामीत्यध्येतव्यं भवति, स्थितः परं स्थापयिष्यामीत्यध्येतव्यं भवति, चतुर्थं पदं भवति, भवति चात्र श्लोकः ॥
ज्ञानमेकाग्रचित्तश्व, स्थितः स्थापयति परम् । श्रुतानि चाधीत्य, रतः श्रुतसमाधौ ॥३॥