________________
| अध्य.-४ : ७ ®निय
| १०५
पायपुंछणसि वा रयहरणंसि वा गोच्छगंसि वा उंडगंसि वा दंडगंसि वा पीढगंसि वा फलगंसि वा सेज्जसि वा संथारगंसि वा अण्णयरंसि वा तहप्पगारे उवगरणजाए; तओ संजयामेव पडिलेहिय पडिलेहिय, पमज्जिय पमज्जिय, एगंतमवणेज्जा, णो णं संघायमावज्जेज्जा । छायानुवाद : स भिक्षुर्वा भिक्षुकी वा संयत-विरत प्रतिहतप्रत्याख्यात-पापकर्मा दिवा वा रात्रौ वा एक्को वा परिषद्गतो वा सुप्तो वा जाग्रद्वा अथ कीटं वा पतङ्ग वा कुन्थु वा पिपीलिकां वा हस्ते वा पादे वा बाहौ वा ऊरौ वा उदरे वा शिरसि वा वस्त्रे वा प्रतिग्रहे वा कम्बलके वा पादप्रोच्छनके वा रजोहरणे वा गोच्छके वा उन्दके वा दण्डके वा पीठके वा फलके वा शय्यायां वा संस्तारके वाऽन्यतरस्मिन् तथाप्रकारे उपकरणजाते; ततः संयत एव सन् प्रत्युप्रेक्ष्य प्रत्युप्रेक्ष्य प्रमृज्य प्रमृज्य एकान्तेऽपनयेन्नैनं सङघातमापादयेत् ॥ शEार्थ :- कीड वा = 0231, ASIने पयंग = पतंगने कुंथु = कुंथपाने पिवीलियं = 130 हत्थंसि = 12 ५२ पायंसि = ५॥ ५२ बाहुंसि = (मु० ५२ उरुंसि = साथ ५२ उदरंसि = पेट ५२ सीसंसि = शि२ ५२ वत्थंसि = वस्त्र ५२ पडिग्गहंसि = पात्र ५२ कंबलंसि = १ ५२ पायपुंछणंसि = पाई-प्रोच्छन् ५२ रयहरणंसि वा = २२९॥ ५२ गुच्छगंसि = २७। ५२ उंडगंसि = भात्राना मान ५२ दंडगंसि= ६ ५२ पीढगंसि= पालो ५२ फलगंसि = पाटिया ५२ सेजसि = शय्या ५२ संथारगसि = घासनी पथारी अण्णयरसि = अन्य तहप्पगारे = तेवा १२ना उवगरणजाए = 6५४२५५२ यढी आयत्यारे तओ-त्यारे संजयामेव - यतनापूर्व पडिलेहिय पडिलेहिय = sोने पमज्जिय पमज्जिय = पोंछ पोंछने, तेवोने एगंतवणेज्जा = ति स्थानमा भूडी हे णो णं संघायमावज्जेज्जा संघात न २, मेऽत्रितन ४३, पीडा न पडाया. ભાવાર્થ - મહાવ્રતધારી સાધુ અથવા સાધ્વી જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે, અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાળના પાપોને પ્રતિહત(નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે; તે સાધુ-સાધ્વી દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય; કોઈપણ અવસ્થામાં હોય; મુનિ હાથ પર, પગ પર તેમજ ભુજા, સાથળ, ઉદર, મસ્તક, वस्त्र, पात्र, पसल, होछन, २०३२९, गुच्छो, मान(मात्रानु), ६, पाठ, पाटिया, शय्या સંથારા(બેસવાના આસન) પર તેમજ તેવા કોઈ પણ અન્ય ઉપકરણો પર રહેલા કીડાને, પતંગિયાને, કંથવાને, કે કીડીને જુએ તો તેનું ઉપયોગપૂર્વક પ્રતિલેખન કરે, નિરીક્ષણ કરે, પ્રતિલેખન કરીને પ્રમાર્જન કરે અર્થાતુ પોંજણીથી પોંજે અને પછી તે જીવોને(દુઃખ ન થાય તેવા) નિર્જન સ્થાનમાં મૂકે; પણ તેને એકઠા કરીને રાખે નહીં, પીડા ઉપજાવે નહિ.