________________
૩૮૮]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ધ્યાય = અહિતને માટે હોદ્દ = હોય છે પર્વ = એ પ્રમાણે માય પિ = આચાર્યની પણ હીતયતો = અવહેલના કરનારો નવો = મૂર્ખ, અવિનીત નારૂપરું = જન્મ મરણ, એકેન્દ્રિયાદિ જાતિ પથમાં છ = જાય છે. ભાવાર્થઃ- કોઈ મૂર્ખ માનવ સર્પને નાનો જાણીને તેની કદર્થના કરે તો તે કદર્થના તેના માટે જ અહિતકારી થાય છે. તેવી જ રીતે આચાર્યની અવહેલના કરનાર સ્વયં વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે.
आसीविसो यावि परं सुरुट्ठो, किं जीवणासाओ परं णु कुज्जा ।
आयरियपाया पुण अप्पसण्णा, अबोहि आसायण णत्थि मोक्खो ॥ છાયાનુવાદ: સાવિખ્યા પરંતુષ્ટ, લિંક નીવિતનાશીન્યરંતુ કુર્યાત્ ?
आचार्यपादाः पुनरप्रसन्नाः, अबोध्याशातनया नास्ति मोक्षः ॥ શબ્દાર્થ –પરું = અત્યંત સુંદો = કુપિત થયેલો માણીવિલો યાવિ = આશીવિષ સર્પ પણ નવાસા = પ્રાણનાશથી પ = અધિક જિં " સુન્ના = શું કરી શકે છે? પુખ = પરન્તુ મારિયા પૂજ્યપાદ આચાર્યોને મ ળી = અપ્રસન્ન કરવામાં આવે તો કવોદિ = ધર્મનો અભાવ, મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે માસીયા = તેમની આશાતનાથી મોરવો = મુક્ત, અલગ સ્થિ = થતો નથી, થઈ શકતો નથી. ભાવાર્થ - જો આશીવિષ સર્પ ક્યારેક કુપિત થાય તો પ્રાણનાશથી અધિક કંઈ કરી શકે નહિ. પરંતુ જો આશાતના વડે પૂજ્ય આચાર્ય ગુવદિને અપ્રસન્ન-ખિન્ન કરવામાં આવે તો શિષ્યને અબોધિ તથા આશાતનાની પ્રાપ્તિ થાય છે પરંતુ તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
जो पावगं जलियमवक्कमिज्जा, आसीवीसं वावि हु कोवइज्जा।
जो वा विसं खायइ जीवियट्ठी, एसोवमासायणया गुरुण ॥ છાયાનુવાદઃ : પવવ વનિતનપામે, આશીવિષે વાર વતુ પત્ |
यो वा विष खादति जीवितार्थी, एषोपमाशातनया गुरूणाम् ॥ શબ્દાર્થ -નો જે કોઈ ગતિ = પ્રજ્વલિત પાવ = અગ્નિનું નવનિના = અપક્રમણ કરે આપીવીd f = આશીવિષ સર્પને પણ જોવફન્ના = ક્રોધિત કરે કવિયઠ્ઠી = જીવનનો ઈચ્છુકવિસં = હલાહલ વિષને વીચ = ખાઈ જાય સોવી = આ ઉપમાઓ ગુણ = ગુરુવર્યોની આલાવાયા = આશાતના સાથે સંબંધ રાખનારી છે. ભાવાર્થ-જેમ કોઈ જીવનનો ઈચ્છુક વ્યક્તિ બળતી અગ્નિમાં પ્રવેશ કરે દષ્ટિવિષ સર્પને કોપાયમાન કરે; કે વિષનું ભક્ષણ કરે, તેવા અણસમજૂ(સમજણ વિનાના) કૃત્યની ઉપમા ગુરુની આશાતના કરનાર શિષ્યને લાગુ પડે છે. અર્થાત્ તે સર્વે ક્રિયાઓ જેમ જીવન માટે હાનિકારક છે, તેમ ગુરુની આશાતના પણ