________________
અધ્ય.-૫, ઉર્દૂ.-૧ : પિંડૈષણા
१३
अणुण्णए णावणए, अप्पट्ठेि अणाउले । इंदियाणि जहाभागं, दमइत्ता मुणी चरे ॥
છાયાનુવાદ : અનુન્નતો નાવનત:, અપ્રદૃષ્ટોઽનાત: | इन्द्रियाणि यथाभागं, दमयित्वा मुनिश्वरेत् ॥
શબ્દાર્થ:- મુળી = મુનિ અણુળણ્ = ઉન્નત ન થાય, બહુ ઊંચુ મુખ ન રાખે, ઊંચુ જોઈને ન ચાલે બાવળ૬ = અવનત ન થાય, અતિ નીચું મુખ ન રાખે, અતિ નીચે જોઈને ન ચાલે, દીનતા ધારણ કરીને ન ચાલે અદ્દિકે - હર્ષિત થયા વિના ગળાન્તે = આકુલતા રહિત રૂપિયાડું - ઈન્દ્રિયોની નામાનું - પોત પોતાના વિષયોની આસક્તિને વમત્તા = દમન કરીને પરે = ચાલે.
=
૧૪૧
ભાવાર્થ:- માર્ગે ચાલતા મુનિ અતિ ઊંચું મુખ રાખીને ઉપર જોતાં–જોતાં ન ચાલે. તે જ રીતે અતિ નીચું મુખ રાખીને પણ ન ચાલે. અનુકૂલ સંયોગમાં બહુ હર્ષિત ન થાય. પ્રતિકૂલ સંયોગે દીનતા કરે નહિ અને પોતાની દરેક ઈન્દ્રિયોને પોતપોતાના વિષયમાં યોગ્ય રીતે દમન કરી સંયમમાં વિચરણ કરે.
१४
दवदवस्स ण गच्छेज्जा, भासमाणो य गोयरे । हसंतो णाभिगछेज्जा, कुलं उच्चावयं सया ॥
છાયાનુવાદ : દ્ભુત વ્રુત્ત ન ાછેત્, ભાષમાગશ્વ શોષરે । हसन्नाभिगच्छेत्, कुलमुच्चावचं सदा ॥
=
શબ્દાર્થ – જ્ઞેયરે – ગોચરીને માટે ઇન્વાવયં ત્ત્ત - ઉચ્ચ–નિમ્ન સર્વ કુલોમાં ક્ષા = સદા વવવસ્ત = ઉતાવળો ઉતાવળો માલમાળો = વાતો કરતો ખ લ્ઝેખ્ખા = ન જાય હસતો હસતો—હસતો ળામા∞ખ્ખા = ગમન કરે નહીં.
ભાવાર્થ:- હંમેશાં ધનવાન કે નિર્ધન ઘરોમાં ભેદભાવ વિના ગોચરી જનાર સંયમી સાધુ બહુ ઉતાવળે ન ચાલે, તેમજ હસતાં હસતાં કે વાતો કરતાં ન ચાલે.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં માર્ગગમન સંબંધી શિક્ષાવચન છે જેમાં બારમી ગાથામાં સ્વ–રક્ષા વિવેક, તેરમી ગાથામાં મન ઈંદ્રિય નિગ્રહ સૂચન અને ચૌદમી ગાથામાં ગમન સંબંધી વ્યવહારિક વિવેક નિર્દિષ્ટ છે. साणं सूइयं -- (૧) સાળ = ગોચરી માટે ભ્રમણ કરતા ભિક્ષુ કૂતરાના નજીકથી ન ચાલે પરંતુ તેનાથી પૂર્ણ સાવધાની રાખતાં દૂર રહીને ચાલે. કદાચ તે સાધુને દેખતાં જ ભસવા લાગે તો મુનિ ભયભીત તે