________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
પુત્રને તે મ્લેચ્છ લેાકા પણ મારતા નથી, તે આ અકૃત્ય કરવાથી મ્હારી શી ગતિ થશે ? હું વિષ્ણુધ ? આ સ ંબંધી મ્હને માલુમ નથી, હવે મ્હારે શુ કરવું ? એ પ્રમાણે રાજા અહુ વિલાપ કરવા લાગ્યા. મત્રીઓએ બહુ સમજાવ્યા પછી તેણે પોતાના પુત્રની આવ દૈહિક ક્રિયા કરાવી, અન્નુપાત પૂર્વક શેાકાતુર થઇ તે બેઠા.
ત્યારબાદ રાજાની આગળ હાથ જોડી મ`ત્રી એલ્યા. હુ સ્વામિન ! આ અજાપુત્ર આપના ઉપકારી છે. ઉપકારસ્મરણુ. તે સાંભળી રાજા અજાપુત્રના દર્શનથી બહુ રાજી થયા અને તેણે કહ્યું કે,-હે મિત્ર ? આ અતિશય તેજને પ્રકાશ ત્હારા જ છે, કારણકે સૂર્યની માફક તેજસ્વી એવા ત્હારાવડે મ્હારી આ દુશારૂપી રાત્રીનેા નાશ થયા. હું જે મ્હારા ઉપકાર કર્યા છે તેના બદલેા હું મ્હારૂં સ રાજ્ય આપુ તેપણુ વળે તેમ નથી. કારણ કે આખી દુનીચામાં પણ જીવિતદાન આપનારના બદલા હાતા નથી. ” સેંકડા ઉપકાર કરનાર પણ પ્રત્યુપકારી, પ્રથમ ઉપકાર કરનારની તુલનાને પામતા નથી. કારણકે ઉપકારી પુરૂષ ગુણ્ણાને જોયા વિના કાર્ય કરે છે અને પ્રત્યુપકારી તે ગુણુ જોયા પછી પ્રવૃત્ત થાય છે. એમ છતાં પણુ સ્ફુરણાયમાન વૈભવથી વિરાજમાન આ મ્હારૂ રાજ્ય તું ગ્રહણ કર અને કંઇક પણ મ્હને ઋણુ મુકત કર.
66
સજ્જનમૈત્રી.
એ પ્રમાણે રાજાની પ્રાર્થના સાંભળી અજાપુત્ર ખેલ્યે;– ભૂપતે ! આપનું કહેવું બહુ સારૂ છે, કમલમાં લક્ષ્મીની માફ્ક આપની બુદ્ધિ કૃતજ્ઞપણામાં રહેલી છે એ આશ્ચર્ય છે. તમ્હારૂ રાજ્ય એ હું મ્હારૂં જ સમજું છું, આપ આપનુ રાજ્ય સુખેથી ભેગવા. પરંતુ આપ મ્હારી સાથે મિત્રતાના સંબંધ રાખા, કારણ કે ... મૈત્રી સજનાને બહુ પ્રિય હોય છે ”
For Private And Personal Use Only