________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
શ્રી કુમારપાળચરિત્ર. હતું, ત્યારે દેવી બેલી, રાજન ? આ ચંદ્રાનના નગરીની અધિકાયિકા હું દેવી છું, જન્મથી જ તું મને બહુ પ્રિય છે, તેથી અનેક વિપત્તિઓથી મહે ત્યારૂ રક્ષણ કર્યું, તેમજ હાલમાં આ ઉત્તમ સમૃદ્ધિવાળું રાજ્ય આપી હારા સત્વની હે પરીક્ષા કરી. વત્સ ? હારૂં સત્ત્વ ફક્ત ઉપકારની ખાતર રહેલું છે. જેના વિના માણસ જીવતે છતાં પણ મરેલો ગણાય છે. મનુષ્યમાં બત્રીસ લક્ષણે અધિક ગણાય છે; પરંતુ તે પણ સત્વની આગળ સ્વપ ગણાય છે. જેથી પ્રાણુ જીવે છે, તેથી પણ આ સત્વ અધિક છે. માટે હે સત્ત્વાલય? અવિચ્છિન્ન આ રાજ્યનું ચિરકાલ તું પાલન કર. અને સાત્વિક રાજાઓમાં તું શિરોમણિ થા. એમ આશીર્વાદ આપી દેવી વાદળની છાયા માફક અંતર્ધાન થઈ ગઈ. પછી રાજાએ સ્નાનાદિક કરી પિતાના પરિવાર સાથે ભેજન કર્યું. સાત્વિકવૃત્તિને સ્વીકાર કરી સત્ય, કાંતિ અને પરાક્રમ
સહિત એવો તે અજાપુત્ર, સત્યભામા અને બલમેક્ષપ્રાપ્તિ. દેવ સહિત વિષ જેમ લેકેનું પાલન કરતો છતે
પુરૂષોત્તમ થયે. અન્યદા જ્ઞાની ગુરૂનાં દર્શન થયાં, સિદ્ધિ લગ્નમાં નિધન ચિંતામણિને જેમ રાજાએ સભ્યત્વ ગ્રહણ કર્યું. તેમજ તે શુદ્ધ સમ્યક્ત્વ પૂર્વક જૈન ધર્મને પ્રભાવ ફેલાવવા લાગ્યા અને દિગંતરમાં પિતાને યશ વિસ્તારી તેણે બહુ સમય સુધી રાજ્ય ચલાવ્યું. બાદ વૃદ્ધાવસ્થાને લીધે સંસારની અસારતા તેના હૃદયમાં વધવા લાગી, જેથી મુમુક્ષુની માફક તે રાજ્યાદિક વૈભવથી પરામુખ થયે. આ સંપત્તિઓ અને સ્ત્રીઓ ખલની માફક ચલાયમાન છે, તેમ વિરસ અને પિતાને વાધીન નથી એમ જાણું તેણે લક્ષમી અને સ્ત્રીઓને હંમેશાં અનાદર કર્યો. વિદ્યમાન વિષને ત્યાગ કરવામાં ગુણ હોય છે,
For Private And Personal Use Only