Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
॥ ॐ ॥
श्रीमद् महाकवि जयसिंहसूरि मणित
श्री कुमारपाल भूपाल
चरित्रमहाकाव्य
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुवाद कर्ता
प्रसिद्धवक्ता अजितसागस्सूरि
कि. रु. १-४-०
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्रीमद्-अजित सागर सूरिग्रन्थमालाग्रन्थाङ्क १३.
सद्गुरु श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः श्रीमत्कृष्णर्षीय महाकविश्रीजयसिंहसूरिप्रणीत.
श्रीकुमारपाल भूपाल.
चरित्रमहाकाव्य.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુવાદકર્તા,
પ્રતિક્તાશ્રીમદ્-અજિતસાગરસૂરિ,
અમદાવાદનિવાસી ઝવેરી મેાહનલાલ હેમચંદની આર્થિક 训 સહાયથી તેમના સગપૌત્ર શાંતિલાલના સ્મરણાર્થે.
છેાાપ્રાસઢકત્તા,
પીરસવત ૨૪૫૫. વિ. સ. ૧૯૮૫.
શ્રીઅજિતસાગરસૂરિશાસ્ત્રસ ગ્રહકાર્યાલય.
હા. શા. શામળદાસ તુળજારામ.
૩૦ પ્રાંતિજ.
ભેટ.
ઇસ્વીસન ૧૯૨૯, બુદ્ધિસંવત ૪.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અછતસાગરસૂરિશાસ્ત્રસંગ્રહકાર્યાલય.
શા. શામળદાસ તુરીજારામ. ઈ મુક પ્રાંતિજ, જીલ્લે–અમદાવાદ. શા. કાન્તિલાલ ગોપાળદાસની કંપની.
મુ–માણસા (મહીકાંઠા)
(વાયાકલેલ. )
મુદ્રક-શા. ગુલાબચંદ લલ્લુભાઈ.
ધીઆનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir Acharya S
www.kobatirth.org dooooooooooooo
शास्त्रविशारद जैनाचार्य योगनिष्टाध्यात्म ज्ञान दिवाकर पूज्यपाद सद्गुरु श्रीमद्बुद्धिसागरसूरीश्वरजी महाराज.
नवनवoodooooooo
Hoननननननननननननननननन
जन्म सं. १९३०
दीक्षा सं. १९५७ o आचार्यपद सं. १९७०
निर्वाणसमय सं. १९८१ मननननननननननननन
Phoenix P. Works Ahmedabad.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
?
સમર્પણ.
૦— ૦૦ન9000×300300×૦૦ વરુદ્090
ગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનદિવાકર શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સશુરૂદેવ ! પૂર્વ કે ચાની પદ્ધતિને આપે આધ્યાત્મિક ગ્રંથો રચી અનેકઘા છે. છે દીપાવી છે, તેમજ જેન તથા જૈનેતર સાક્ષરવર્ગને આ છું.
પની રચેલી ગ્રંથમાળા સોદિત અમંદ આનંદ આપી રહી છે. આપના સદ્દગુણોનું સ્મરણ કરતાં કયા સજજ છે નોને આનંદ ન થાય? આપે જે અનર્થ જ્ઞાનદાનવડે છે
હને ત્રણ બનાવ્યો છે, તેના સ્મરણથી પ્રેરાઈ હું પૂર્વા છું ચાર્ય પ્રણીત રાજર્ષિ શ્રીકુમારપાલ ચરિત્રને અનુવાદ રચી આપના ચરણકમળમાં સમર્પણ કરી અંત:કરણપૂર્વક અલ્પાંશ અનુણત્વની અભિલાષા રાખું છું.
લે. આપને ચરણપાસક,
અજીત,
80000580
cast
%8
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Q {{{{Ë
www.kobatirth.org
}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}
નિવેદન.
Ö}}}}}}}}}}}}}}}}}}}}}}}}Õ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા. ૧૮–૧૨-૨૮.
WWW.
શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય પ્રસિદ્ધવક્તા શ્રીઅજીતસાગરસૂરીશ્વરજી મહારાજે રાજર્ષિશ્રીકુમારપાલચરિત્રનું કરેલ ગુજરાતી ભાષાંતર-ગ્રંથાક ૧૩ મે આ સંસ્થા તરફથી સહર્ષ મહાર પડે છે. આચાર્યજી મહારાજની આવી શુભ પ્રવૃત્તિઓ માટે સમગ્ર જૈન સમાજ અને ગુર્જ રિંગરાના ઉપાસકે। સદાને માટે ઋણી રહેશે. આ પુસ્તક પ્રગટ કરવાની પરવાનગી આપવા માટે આચા જી મહારાજના તેમજ કાળજી પૂર્વક પ્રૂફ઼ા જોવા માટે આચાર્ય મહારાજના શિષ્યરત્ન મુનિ હંમે‘સાગરજી મહારાજને તથા વ્યાકરણાચાર્ય શ્રીયુત ભાઇશંકરભાઇ શાસ્ત્રીજીને અને ઉપાધાત તથા આર્થિક સહાયદાતાનાં જીવનચરિત્રાના લેખક રાજકાટવાળા જૈન ફીલેાસાફરી શ્રીયુત ગાકુલદાસ નાનજીભાઈ ગાંધીના અમે અંત:કરણ પૂર્વક ઉપકાર માનીએ છીએ. સાથે સાથે પ્રસ્તુત પુસ્તક છપાવવા આર્થિક સહાયદાયક અમદાવાદના પ્રખ્યાત ઝવેરી મણિલાલ મેહનલાલ હેમચંદને અમે શતશ: ધન્યવાદ આપીએ છીએ.
શ્રીઅજીતસાગરસૂરિશાસ્ત્રસંગ્રહકાર્યાલય
હા. શા. શામળદાસ તુલજારામ.
મુ॰ પ્રાંતીજ.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
स्तुमस्त्रिसंध्यं प्रभुहेमसूरे-रनन्यतुल्यामुपदेशशक्तिम् ।। अतीन्द्रियज्ञानविवर्जितोऽपि, यःक्षोणिभर्तुळधित प्रबोधम् ॥१॥ પ્રાચીન મહાન વિદ્વાન જૈનાચાર્યોએ રચેલે જૈન સાહિત્યરત્નાકર એટલે બધો વિશાલ અને ગહન છે કે, જેમ જેમ તેનું અવગાહન કરવામાં આવે છે તેમ તેમ તેમાંથી અપૂર્વ ગ્રંથરત્નો દષ્ટિગોચર થાય છે. વળી તે જેન સાહિત્યસાગરનો સુગમતાથી પાર પામવા માટે પ્રાચીન વિદ્વાનોએ (૧) દ્રવ્યાનુયોગ, (૨ ) ચરણકરણનુયોગ, (૩) ગણિતાનુગ, (૪) કથાનુયુગ એ ચાર વિભાગરૂપ તૈકાઓ તૈયાર કરેલી છે. તે ચાર પૈકીમાં જૈનકથાસાહિત્ય પ્રમાણમાં અતિવિશાલ છે. પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને ગુજરાતિ વિગેરે ભાષાઓમાં લખાએલા સેંકડો ગ્રંથ સાંપ્રતકાળમાં વિદ્યમાન છે. જેથી લેકામાં અદ્યાપિ ધર્મની જાગૃતિ અવિચ્છિન્ન રીતે પ્રવૃત્તિ રહી છે.
ધર્મ અને સમાજની ઉન્નતિ માટે સાહિત્ય એ એક સત્તમ સાધન છે. સાહિત્યની વૃદ્ધિમાં સામાજીક ઉન્નતિ સમાયેલી છે. સમાજના અભ્યદય માટે પરમ પવિત્ર ધર્મ પ્રચારક પૂર્વાચાર્યો, તેમજ ધર્મ પ્રભાવક રાજા મહારાજાએ, વીરપુરૂષો, સમાજના અગ્રગણ્ય નેતાઓ, દાનવીર શ્રીમંત અને દેશના સાચા હિતચિંતકનાં સત્ય જીવનચરિત્ર ઐતિહાસિક દષ્ટિએ લખાયેલાં છે. બુદ્ધિમાન પુરૂષો પિતાની બુદ્ધિને વૈભવ લેકોપકારમાં જ સફલ માને છે. આપણને આપણા પૂજ્ય આચાર્યો સાહિત્ય સમૃદ્ધિનો મોટો ફાળો આપી ગયા છે. તેમના આપણે પણ છીએ, માત્ર બુદ્ધિમાન પુરૂષો તેમનું પઠન પાઠન કરી ચરિતાર્થ કરે છે. હાલમાં પણ તેવી જ રીતે કેટલાક વિદ્વાન આચાર્યો સાહિત્ય વૃદ્ધિ તેમજ સમાજના હિત માટે અનેક શુભકાર્યો કરે છે તે બહુ પ્રશંસનીય છે. દેશ કે, ધર્મ સમાજમાં જ્યારે અજ્ઞાનતા પ્રસરે છે ત્યારે સમાજના ઉદ્ધાર માટે પ્રભાવિક પુરૂષો ઉત્પન્ન થાય છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भूतले । સદ્દા તવા મવત્યેવ, મહાપુરુષસમવ: || શ્ ॥
‘ જગની અંદર જ્યારે જ્યારે ધની હાનિ થાય છે ત્યારે ત્યારે મહાન પુરૂષાના અવશ્ય જન્મ થાય છે. ” વળી તે મહાત્માએ પેાતાની સદ્દબુદ્ધિના પ્રભાવથી અનેક પ્રકારનાં સાહિત્ય પ્રગટ કરી જનસમાજને સન્માર્ગે પ્રવર્તાવે છે. તેવા મહાપુરૂષાનું જીવન ચરિત્ર આદભૂત ગણી શકાય. જૈનશાસન પ્રભાવક સકલ શાસ્રનિષ્ણાત, ન્યાય, વ્યાકરણ, કાષ, કાવ્ય, છોલ કાર, ચંપૂ અને નાટકાદિ વિવિધ ગ્રંથ પ્રણેતા, ધર્મધુરંધર, પ્રાકૃત ભાષાના ઉત્પાદક પાણિનિ સમાન જૂની ગુજરાતી ભાષાના આદ્યપ્રવ કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય તથા પરમશ્રદ્ધાલુ તેમના પરમભકત પરમાતધર્માત્મા ચૌલુકયચૂડામણિ ગુર્જર દ્રરાજર્ષિશ્રીકુમારપાલ ભૂપતિના પવિત્ર અને મનેરજક અતિ ઉત્તમ જીવન ચરિત્રના સંબંધમાં અનેક જૈન વિદ્વાનાએ અનેક ગ્રંથની રચના કરી છે. તેમાં ઉપરોક્ત મહા પુરૂષોના જીવન સંબંધી પરમપવિત્ર આદર્શ આલેખવામાં આવ્યાં છે. તે આત્મિક ઉન્નતિ સાધવામાં અતીવ સહાયકારક થાય છે.
શ્રીહેમચંદ્રસૂરિ અને શ્રીકુમારપાલનરેશના સબંધમાં રચાયેલા હાલમાં મળી આવતા ગ્ર ંથાની યાદી તથા ગ્રંથ પ્રણેતાઓનાં નામ નિર્દેશનીચે મુજબ–
( ૧ )કુમારપાલ પ્રતિધ (હેમકુમાર ચરિત્ર) શતાથી સામપ્રભાચા કૃત. રચના સમય વિ. સંવત્ ૧૧૪૧-લાક સંખ્યા લગભગ (૯૦૦૦) આ ગ્રંથ રાજર્ષિ શ્રીકુમારપાલના સ્વર્ગવાસ પછી (૧૧) વષે લખવામાં આવ્યા છે.
( ૨ ) માહ પરાજય નાટક, અજયપાલ નરેશના મ ંત્રી યશઃપાલ કૃત. રાજર્ષિ શ્રી કુમારપાલે વિ. સ. ૧૨૧૬ માર્ગશીર્ષ સુદિ દ્વિતીયાના દિવસે જૈનધર્મના સ્વીકાર કર્યાં તેનું વર્ણન આ ગ્રંથમાં આપેલુ છે. ગ્રંથ રચના તેમના વ્રત સ્વીકારવાના સંવત્સરથી (૧૬) વર્ષની અ ંદર થયેલી જણાય છે.
(૩) પ્રબંધ ચિંતામણી, શ્રીમેરૂતુંગાચાય વિરચિત. આ ગ્રંથ ઐતિહાસિક ઘટનાઓથી ભરપુર છે, રાજશેખર કૃત રાજતરગિણીની માફક સંસ્કૃ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તગદ્યમાં લખાયેલું છે. આધુનિક વિદ્વાનો આગ્રંથને અન્ય ઐતિહાસિક ગ્રંથોની અપેક્ષાએ અધિક પ્રમાણભૂત માને છે. ગુજરાતના ઇતિહાસ માટે આ એક જ ગ્રંથ આધારભૂત છે. બંગાલ રોયેલ એશિયાટિક સોસાઇટી તરફ થી અંગ્રેજીમાં આ ગ્રંથનો અનુવાદ પ્રગટ કરવામાં આવ્યા છે. આ ગ્રંથના અંતમાં મહારાજા શ્રી કુમારપાળ તથા શ્રીમાન હેમચંદ્રસૂરિનું સવિસ્તર વર્ણન આપવામાં આવ્યું છે. વિ. સં. ૧૩૬૧ ના ફાગણ સુદિ (૧૫) ના દિવસે કાઠીયાડના સુપ્રસિદ્ધ વઢવાણ શહેરમાં આ ગ્રંથની સમાપ્તિ થઈ છે.
(૪) પ્રભાવક ચરિત્ર, શ્રીપ્રભાચંદ્રાચાર્ય કૃત. આ ચરિત્રની અંદર જૈનધર્મપ્રભાવક અનેક મહાપુરૂષોનાં જીવન ચરિત્રો આપવામાં આવ્યાં છે. તે સર્વ પદ્યમય સંસ્કૃત ભાષામાં રચેલાં છે. કાવ્યકૃતિ અતિ અદ્દભુત છે. આ ગ્રંથમાં (૨૩) પૂર્વાચાર્યોનું વર્ણન આપવામાં આવ્યું છે. છેવટમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યનું જીવન વૃત્તાંત સવિસ્તર આપેલું છે. ગ્રંથ રચના વિ. સં. ૧૩૩૪ માં, થયેલી છે એમ પોતે ગ્રંથકર્તા લખે છે કે
वेदानलशिखिशशधर-वर्षे चैत्रस्य धवलसप्तम्याम् ।
शुक्रे पुनर्वसुदिने, संपूर्ण पूर्वर्षिचरितम् ॥" શ્રીમાન પ્રદ્યુમ્નસૂરિ સંશોધિત આ ગ્રંથ નિર્ણયસાગર પ્રેસમાં મુક્તિ છે.
(૫) કુમારપાલ ચરિત્ર, આ ચરિત્ર ગ્રંથની કૃષ્ણષય ગચ્છના બીમહેંદ્ર સૂરિના વિદ્વાન શિષ્યષભાષા ચક્રવતી. શ્રીજયસિંહસૂરિએ ૧૪૨૨ માં રચના કરી છે, એમણે ન્યાયસારની ટીકા અને નવીન વ્યાકરણની રચના પણ કરી છે. આ પ્રસ્તુત કુમારપાલચરિત્રનું ભાષાન્તર અહારા તરફથી કરવામાં આવ્યું છે.
(૬) કુમારપાલ ચરિત્ર, શ્રીમતિલકસૂરિ કૃત. (૭) કુમારપાલ ચરિત્ર, શ્રીચારિત્રસુંદરગણિ પ્રણીત. (૮) કુમારપાલ ચરિત્ર (પ્રાકૃત) શ્રીહરિશ્ચંદ્ર વિરચિત. (૯) કુમારપાલ પ્રબંધ, શ્રીજીનમંડનગણિ કૃત.
વિ. સં. ૧૪૯૨ માં, તપાગચ્છાચાર્ય શ્રી સોમસુંદરસૂરિના સુપ્રસિદ્ધ વિદ્વાન શિષ્ય જનમંડન ગણિએ આ ગ્રંથની રચના સરલ ગદ્ય પદ્યાત્મક સંસ્કૃત ભાષામાં કરી છે. કેઈ કઈ ઠેકાણે પ્રસંગોપાત્ત પ્રાકૃત પદ્યા પણ આપવામાં આવ્યાં છે. આ ગ્રંથને ચરિત્રાત્મક વિભાગ કેવલ કવિની
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પનામય નથી. કિંતુ યથા ઐતિહાસિક ઘટનાને અનુસરતા છે. આ પ્રાધને પ્રમાણભૂત અને લેાકેાપયેાગી સમજી સાહિત્યપ્રિય મહારાજશ્રી સયાજીરાવ ગાયકવાડ-વડેાદરા નરેશે ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવી રાજ્ય તરફથી છપાવી પ્રસિદ્ધ કર્યાં છે. આ ગ્રંથમાં ગુજરાતના ઇતિહાસની ઘણી ઉપયાગી વસ્તુએ દાખલ કરવામાં આવી છે. અહિલપુર-પાટણની સ્થાપના વિ. સ. (૮૦૨) તેમજ મહારાજાશ્રીકુમારપાળની વિ. સં. ૧૨૩૦ સુધી ગુર્જર રાજ્ય પ્રવૃત્તિ વિગેરેનું સક્ષેપથી વર્ણન કરવામાં આવ્યું છે.
સિદ્ધરાજ જયસિંહને ગાલાના મહેાબકપુર-મહેાત્સવપુરના અધિપતિ મદનવર્મા નરેશ સાથે સમાગમ ડાવાના ઉલ્લેખ પણ આમ થમાંથી મળી આવે છે. તેજ ઉલ્લેખ જનરલ કનિંગહામના હિંદુસ્થાનની પ્રાચીન ભૂગોળવાળી હકીકતને પુષ્ટ કરે છે.
( ૧૦ ) િશિત પ્રબંધ શ્રીરાજશેખરસૂરિ કૃત. રચનાસમય વિ. સ. ૧૪૦૫. ( ૧૧ ) કુમારપાળરાસ, ગુર્જર ભાષામાં શ્રીજીનહવિ કૃત. ( ૧૨ ) કુમારપાળરાસ, શ્રેષ્ઠિવ શ્રીઋષભદાસ વિરચિત.
આ ઉપરાંત વિવિધ તીર્થંકલ્પ, ઉદેશપ્રાસાદ, ઉપદેરાતરગિણી આદિ અનેક ગ્રંથામાં ઉપરોક્ત મડાપુરૂષાનું વર્ણવેલું જીવન વૃત્તાંત જોવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથના મુખ્ય નાયક શ્રીકુમારપાળભૂપાળ છે માટે તેમના વંશનુ` સક્ષિપ્ત વર્ણન અહીં આપવું તે અસ્થાને નજ ગણાય. ચુલુક એટલે ખેાબલે અર્થાત્ સ ંધ્યા સમયે સૂર્યને અર્ધ્ય આપતા કાઇ મહાપુરૂષની અંજલિમાંથી જે વીરપુરૂષ પ્રગટ ચાલુ કચવ શ. થયા તે ચુલુકય નામે કૃષ્ણુસમાન સુપ્રસિદ્ધ રાજા થયા. તેના વશમાં જે રાજાએ થયા તે ચૌલુકય નામથી પ્રસિદ્ધ થયા. આ વૃત્તાંત વિક્રમાંકદેવ ચરિત્રના પ્રારભમાં પશુ દર્શાવેલ છે. દ્વાશ્રય મહાકાવ્યના સેાળમા સમાં પરમાર શબ્દની ટીકા કરતાં ટીકાકાર લખે છે કે, વિશ્વામિત્રની સાથે વિશઋષિને કામદુધા સબંધી જ્યારે લડાઇ થઇ ત્યારે વશિષ્ઠે પર્—શત્રુને મારી-મારનારા
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ч
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે યાહ્વો ઉત્પન્ન કર્યાં તે પરમાર થયા. તેના વંશજો તે નામથી પ્રસિદ્ધ થયા. એ પરમાર વંશમાં ચાલુકયવંશના સમાવેશ થાય છે, તેમ પ્રાચીન પર પરાએ જોતાં ચેદિરાજાએ કહેલાં વાયેાના આધારે આ વંશનું મૂળ કારણુ સામવશ પણ સમજાય છે, એમ કુત્રચિત્ ઉલ્લેખ જોવામાં આવે છે. ચૌલુકયવ શતા આદ્યપુરૂષ તેમજ ગુરૂ તરીકે ભારદ્વાજ હશે. એમ પણ ાશ્રયમાં છઠ્ઠા સના સાતમા શ્લોકની ટીકા ઉપરથી સૂચિત થાયછે. વસ્તુતઃ ચૌલુકય વંશના આદ્યપુરૂષ ચુલુકય થયા, જેની અંદર ધૈર્ય, ગાંભીય, ઔદાય, ચાતુર્યાં અને શૌર્યાદિ અનેક ગુણા જગતમાં ભ્રમણ કરી થાકી ગયા હાયને શુ ? તેમ ચિરકાલ વિશ્રાંતિ માટે સ્થિર થયા હતા. મપદ્મ નામે નગરમાં તેણે રાજ્ય સ્થાપન કર્યું હતું. તેના નામથી તેના વ ંશજો ચૌલુકય સત્તાધારક થયા. તેમજ તે મહાપુરૂષના વંશમાં અનુક્રમે વિક્રમરાજા થયેા. જેણે શ કરથી સુવર્ચુસિદ્ધિ મેળવી અનેક દાનાવડે જગત્ત્ને ઋણમુક્ત કર્યુ અને સમુદ્ર પત પેાતાના સવસર પ્રવર્તાવ્યા હતા. હૅના પુત્ર મહાપ્રભાવિક હરિ વિક્રમ થયા. હૅના પછી અનુક્રમે મહાપરાક્રમી (૮૫) રાજાએ થયા. ત્યારબાદ ન્યાયપ્રિય રામચંદ્ર સમાન રામરાજા થયા. ત્યારબાદ ત્રણલાખ ધાડાએના અધિપતિ શકાધિરાજને પદાતિની માફક હણીને આખી દુનીયામાં વિખ્યાત સહજરામ ભૂપતિ થયેા. તેના પુત્ર કુબેરસમાન દેદીપ્યમાન દડ નામે રાજા થયા. જેણે પિપાસ નામે મંડલેશ્વરને પેાતાના સ્વાધીન કર્યા હતા. ત્યારબાદ હૈની રાજગાદીએ મહાદાનેશ્વરી કાંચીબ્યાલ નામે રાજા થયા, તેના પછી ચક્રવાઁ સમાન સગ્રામજીત એવા રાજભૂપતિ થયા, જેણે ગુજ રાધિપતિ સામતસિંહુરાજાની વ્હેન લીલાદેવી સાથે લગ્ન કર્યું હતું. હેતેા પુત્ર મૂળરાજ પ્રસિદ્ધ અને સંપૂર્ણ લક્ષ્મીવાન થયા. વળી તે અયેાનિજ માતાના અકાલ મૃત્યુથી ઉદર ચીરીને કાઢેલ હાવાથી સજ્જનેાતે ચમત્કારજનક થયેા. જેણે બહુ પાક્રમી સામંતસિદ્ધ નામે પેાતાના મામાને ઉત્કટ શકિતવડે ણીને ગુર્જરદેશનુ રાજ્ય મેળવ્યું. :તેમજ તેણે સામનાથના પ્રભાવથી રણુસંગ્રામમાં કટીબદ્ધ થઇ સૌરાષ્ટ્રના ગ્રહરપુ અને કદેશના લક્ષરાજાને તેમની દુષ્ટતાને લીધે નિર્મૂળ કર્યા હતા. તેમજ તેણે વિ. સ. ૯૯૩ થી ૧૦પર વર્ષ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધી રાજ્ય ચલાવ્યું હતું. બાદ ચામુંડરાજ નામે રાજા થયા. જેણે ચામુંડાદેવીના વરદાનથી મદોન્મત્ત થયેલા સિંધુરાજ નામે રાજાને માર્યો હતો. વિ.સં. ૧૫૨ થી ૧૦૬૬ સુધી હેણે રાજ્ય ભોગવ્યું.તેને પુત્ર વલ્લભરાજ થયેજેણે અવંતિપતિ મુંજરાજાને બહુ દુઃખી કર્યો હતો. છ માસ સુધી તેણે રાજ્ય પાલન કર્યું. ત્યારબાદ તેની ગાદીએ દુર્લભરાજ નામે રાજા થયો. જેણે લાદેશના નરેશને પરાજય કરી પૃથ્વી સહિત ૯ની સવ સંપત્તિ પોતાના સ્વાધીન કરી હતી. વિ. સં. ૧૮૬૬ થી ૧૯૭૨ સુધી રાજ્યભોક્તા તે થયો. ત્યાર પછી (૮) વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા નાગરાજ ભૂપતિએ ચલાવી. ત્યારબાદ નાગરાજનો પુત્ર ભીમદેવ રાજ્યાધિપતિ થયો. જેના મહિમારૂપ હિમના આગમનથી ભોજરાજાનું મુખકમળ કર્માઈ ગયું હતું. વિ. સં. ૧૦૮૦ થી (૧૧૨૦) સુધી તે રાજ્યપાલક થયે. ભીમદેવને મહેટ હેમરાજ અને હાને કણરાજ એમ બે પુત્ર હતા. બન્નેની માતાએ ભિન્ન હતી. કર્ણરાજ કણ સમાન બહુ પરાક્રમી હતા.
પિતાના પિતાના વચનથી ક્ષેમરાજે કર્ણરાજને રાજ્ય આપ્યું. વિ. સં. ૧૧૨ થી ૧૧૫૦ સુધી તેણે રાજ્ય કર્યું. ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને દધિસ્થલીનું રાજ્ય આપ્યું. હેને પુત્ર ત્રિભુવનપાલ થયો. કર્ણરાજને મયણલ્લા નામે રાણી હતી, તેણીને જયસિંહ નામે એક પુત્ર થયો. તે બહુ ન્યાયી હતો. જેણે બાર વર્ષ સુધી પ્રચંડ સૈન્ય વડે યુદ્ધ કરી પોતાના પટ્ટહસ્તિવડે નગરનું પૂર્વકાર તોડીને ધારાનગરીને ઉસ્કિન કરી કતા. તેમજ તેણે નરવર્મા, તેને પુત્ર યશોવર્માઅને મહોબક નગરના અધિપતિ વિગેરે રાજાઓના પરાજય કર્યો હતો. પાટણમાં પૂર્ણિમાનાચંદ્રસમાન મને હર એક સરોવર બંધાવ્યું હતું. અનેક કીર્તિસ્તંભ સ્થાપના કરી જેણે બબર નામે દુષ્ટ અસુરને પરાજય કરી સિદ્ધચક્રવત્તાં એવું બિરૂદ સંપાદન કર્યું હતું. સિદ્ધરાજ ભૂપતિએ વિ. સં. ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી આરામિક ઉદ્યાનને જેમ પૃથ્વીનું પાલન
૧ ચશ્રય કાચની ટીકાની અંતે આપેલી ટીપ પ્રમાણે ભીમદેવનો પિતા નાગરાજ છે. અને પ્રસ્તુત ચરિત્રમાં તહેને દુર્લભરાજને પુત્ર કહ્યો છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
h
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યું હતું. સંવત્ ૧૧૯૬ ના તેના દોહદમાં મળેલા લેખથી જણાય છે કે તેણે સૌરાષ્ટ્ર અને માળવાના રાજાઓને કેદ કર્યા હતા. સિંધુરાજ અને ખીજા કેટલાક રાજાઓને નાશ કર્યાં હતા, તેમજ ઉત્તરદેશના રાજાએ ત્યેની આજ્ઞા માનતા હતા. કચ્છમાં ભદ્રેશ્વરના સવત્ ૧૧૯૫ ના શિલાલેખ ઉપરથી કચ્છ પ્રાંત હેના તાામાં હતા એમ જણાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, સિદ્ધરાજ જયસિંહે પિતૃ પ્રાપ્ત રાજ્ય અણુલિવાડ પાટણના બહુજ વિસ્તાર કર્યાં. કેટલાક પ્રશ્નલ રાજાએને માંડલિક બનાવ્યા. ચૌલુકય વશમાં મહા સમ્રાટાના બિરૂદો પ્રથમ જયસિંહનેજ લગાડવામાં આવ્યાં છે. મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારક, અવંતીનાથ, ત્રિભુવનગડ, સિદ્ધચક્રવર્તી, ખર– જીષ્ણુ વિગેરે વિશેષણા હેનાનામ સાથે જોડાયેલાં એમ લેખામાં મળી આવે છે. આચાર્યં શ્રીહેમચંદ્રસૂરિપરિચય.
કાટીગણ અનેવા શાખાવડે સુશાભિત ચંદ્રગચ્છમાં શુદ્ધ ચારિત્રધારી શ્રીદત્તસૂરિ થયા. જેમને વાણી વિલાસ બહુજ રસિક હતા. તેમના શિષ્ય યશાભદ્રસૂરિ થયા. જ્ઞાનના અતિશયથી પેાતાના મૃત્યુ સમય જાણી ગિરનાર પતપર તેઓ ગયા. ત્યાં સમાધિ પૂર્વક તેમણે સ્વર્ગવાસ કર્યા. તેમની પાટે વિશાળ ક્ષુદ્ધિમાન પ્રદ્યુમ્નસૂરિ થયા. પોતાના અભિધાનની ઇર્ષ્યાથી જેમ તેમણે કામનેા પરાજય કર્યાં હતા. તેમની ગુરુશ્રીને ધારણ કરનાર ગુણુસેનસૂરિ થયા. તેમના શિષ્ય દેવચંદ્રસૂરિ થયા. જેમના ગુણુ કીર્તનથી દેવતાએ પણ વિરમતા નહાતા. જેમના રચેલા ગ્રંથા સ્થાનાંગસૂત્ર વૃત્તિ, શ્રીશાંતિનાથ ચરિત્ર આદિ અનેક ગ્રંથ મૂર્ત્તિમાન જ્ઞાનાંશની માફક ખ્યાતિ ધરાવેછે. તેમના જૈનશાસનપ્રભાવશિષ્ય સકલશાસ્રનિષ્ણાત શ્રીહેમચંદ્રાચાય થયા. જેમને જન્મ ધંધુકા નગરમાં મેાઢજ્ઞાતીય ચાચીગ શ્રેષ્ઠીને ત્યાં પાહિની માતાની કુક્ષિથી વિ. સ. ૧૧૪૫ નાકાર્ત્તિક સુદી ૧૫ મે થયા હતા. તેમનુ નામ ચંગદેવ હતું. ખ'ભાત નગરમાં વિ. સ. ૧૧૫૪ માઘ શુકલ ચતુશી શનિવારે શુભયેાગમાં નવ વર્ષની ઉમરે ચંગદેવને દેવચંદ્રસૂરિએ દીક્ષા આપી હતી. દીક્ષા સમયે ઉજ્જવળ મુદ્ધિ હાવાથી સામચંદ્ર નામ રાખવામાં આવ્યુ હતુ. ઉદયનમંત્રીએ બહુ ઉત્સાહથી દીક્ષા મહાત્સવ કર્યો
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८
c.
હતા. તીવ્રબુદ્ધિનાયેાગથી સેામચંદ્રમુનિ સ્વપ સમયમાં સકલ શાસ્ત્રના પારગામી અને સવ પડિતામાં અગ્રગણ્ય થયા. તેમજ સરસ્વતી દેવીની પ્રસનતાથી અનેક ચમત્કારી વિદ્યાએ-કલાએ પ્રાપ્ત કરી. યેાગશક્તિના પ્રભાવથી સવ ઈંદ્રિયા તેમના સ્વાધીન હતી. તેમનું મનેાબળ એટલું બધુ પ્રશ્નલ હતું કે, કોઇપણ પદાં વ્હેમને અસાધ્ય નહતેા. તેમજ કાણુ વ્યક્તિ હેમને વૈરદૃષ્ટિથી બ્લેઇ શકતી નહેાતી. એમ અનેક ગુણેાથી વિરાજીત સામચંદ્રમુનિને જોઇ પોતાના ગુરૂ ખહુ પ્રસન્ન થયા, તેમજ તેમની જ્ઞાન શક્તિ, ચારિત્રની ઉત્કૃષ્ટતા અને અપૂર્વ વિદ્યા શક્તિથી સસ ંધમાં બહુ આનંદ પ્રસર્યાં. દરેક જૈન સંધના અતિ આગ્રહથી શાસનની ઉન્નતિ જાણી શ્રીદેવચંદ્રસૂરિએ નાગપુરમાં વિ. સં. ૧૧૬૬ માધ શુદ્ધિ ૩ ગુરૂવારે તેમને આચાર્ય પદવી આપી—તે સમયે હેમનુ હેમચંદ્રસૂરિ એવું નામ પ્રસિદ્ધ થયુ, શ્રીમદ્દ હેમચંદ્રસૂરિએ પ્રતિજ્ઞા કરી કે, આ જગમાં સર્વત્ર જૈનધર્મના પ્રચાર કરવા. પરંતુ જ્યાં સુધી રાજા મહારાજા કોઇ ધર્મનેતા ન થાય ત્યાં સુધી તે પ્રતિજ્ઞા સંપૂર્ણ સિદ્ધ થઇ શકેહિ એમ ધારી ભવ્યજનાને ઉપદેશ આપતા પોતે પાટણમાં આવ્યા. એક દિવસ સિદ્ધરાજ ભૂપત ડેસ્વાર સાથે રાજપાટીએ ફરવા નીકળ્યા. રાજમાર્ગીમાં હામાં આવતા સુરીશ્વર હૈતી જિંગાચર થયા. હેમની અદ્ભુત અને અતિ તેજસ્વી મૂર્ત્તિ જોઇ રાજા પોતાના મનમાં સંકેત થઇ ગયા. હાથીને સ્થિર કરી તેણે આચાર્યં મહારાજને વિનયપૂર્વક કહ્યું, હું સુનીંદ્ર ? સમયેાચિત વચનામૃતનું પાન કરાવેા. આચાર્ય મહારાજ મેલ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिद्धराज ! गजराजमुच्चकैः कारय प्रसरमेतमग्रतः ।
"
संत्रसन्तु हरितां मतङ्गजा -स्तैः किमद्य भवतैव भूर्धृता ॥ १ ॥
સિદ્ધરાજ નરેશ ! આ ગજેંદ્રને તુ આગળ ચલાવ, દિશાઓના હસ્તીએ ત્રાસ પામી ભલે ચાલ્યા જાય, તેની હવે કપણુ જરૂર નથી, કારણ કે, ખરેખર આ પૃથ્વીને સ્હેજ ધારણ કરેલી છે. ” એ પ્રમાણે અતિ અદ્ભુતવાણી સાંભળી પેાતાના મનમાં ચમત્કાર પામી વિનીત થઇ રાજાએ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ્યું કે, હે પ્રભ ? હંમેશાં આપશ્રીએ મહારી પાસે કૃપા કરી પધારવું. એમ કહી રાજા સૂરીશ્વરના ગુણોનું સ્મરણ કરતો આગળ ચાલતો થયો. ત્યારબાદ આચાર્ય મહારાજ રાજસભામાં ગુર્જરેશ્વર પાસે જવા લાગ્યા.
સિદ્ધરાજના હૃદયમાં ધર્મજીજ્ઞાસા પ્રગટ થઈ. જેથી નરેંદ્રની ધમજીજ્ઞાસા. લેણે દર્શનના વિદ્વાનોને પોતાની સભામાં લાવ્યા.
પિતતાના મતનું પ્રતિપાદન કરતા દર્શનકારોના વિરૂદ્ધ વાદને સાંભળી રાજાનું મન સંશયમાં પડયું. સત્યાસત્યના નિર્ણય માટે ભૂપતિએ શ્રી હેમચંદ્રસૂરિને પૂછવું, પ્રભો ! સર્વજ્ઞભગવાને પ્રરૂપેલા ધમના આ૫ જ્ઞાતા છો, આપને કોઇપર રાગદ્વેષ નથી. માટે યથાસ્થિત સત્ય ધર્મનું સ્વરૂપ મહને સમજાવો. આચાર્ય મહારાજે પુરાણોક્ત
ખશ્રેષ્ઠી અને હેની સ્ત્રી યશોમતી તથા અન્ય નવીન સ્ત્રીના દૃષ્ટાંતથી સત્યધર્મનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. આ કથા પૃષ્ટ (૨૯) થી ( ૩૩) સુધી પ્રસ્તુત ચરિત્રમાં આપેલી છે. પુનઃ સ્લેણે સામાન્ય ધર્મ વિષે પૂછયું, ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, રાજન્ ? સર્વ ધર્મનું મૂળ દયા છે, સર્વ પ્રાણીઓ ને હિતકર તેમજ દુષ્કર્મોને પ્રતિકુળ એ મુખ્ય ધર્મ દયારૂપ ગણવામાં આવ્યા છે. કારણ કે, મેઘવિના વૃષ્ટિ, બીજવિના અંકુર અને સૂર્યવિના દિવસને જેમ અસંભવ હોય છે તેમ દયાવિના ધર્મનો અસંભવ હોય છે. વળી તે દયાધર્મ ઉપકારથી સિદ્ધ થાય છે. ધર્મિષ્ઠ પુરૂષોએ હંમેશાં પરોપકાર કરવામાં લક્ષ રાખો. એ સંબંધ અભયંકર ચક્રવર્તીના દષ્ટાંતથી સૂરીશ્વરે ભૂપતિના હૃદયમાં સ્થિર કર્યો. આ કથા પ્રક. ૩૪ થી શરૂ થાય છે. આ પ્રમાણે ગુરૂશ્રીના વાણું સાંભળી સિદ્ધરાજે પોપકાર કરવાનો નિશ્ચય કર્યો અને તે પ્રમાણે પોતે આચરવા લાગ્યા. પિતાના કુલધર્મને તેણે ત્યાગ કર્યો નહોતો પણ જેનધર્મપર હેને ભકિતભાવ વિશેષ હતો. સિદ્ધરાજની પ્રેરણાથી આચાર્ય મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસનવ્યાકરણગ્રંથની રચના કરી. રાજાઓ સમાજ ધર્મના પાલક હોય છે. કોઈ ધર્મ પર હેમને દ્વેષ હોતો નથી, સિદ્ધરાજ ભૂપતિ ન્યાયી અને સત્ય ધર્મને પરીક્ષક હતો. જેથી તેના હૃદયમાં ગુરૂપ્રભાવવડે જૈનધર્મની રૂચિ પૂર્વક દઢતા હતી.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કુમારપાલેજન્મ.
www.kobatirth.org
૧૦
દધિસ્થલીનું રાજ્ય ત્રિભુવનપાલના હસ્તક હતું. તેની ી કશ્મીરદેવી ની કુક્ષિથી એક પુત્ર વિ. સ. ૧૧૪૯ માં થયા. આ બાલક કુમાર-કાર્ત્તિ કૅયની માફક પરાક્રમી અને પૃથ્વીનુ પાલન કરશે. એમ જાણી તેના પિતાએ કુમારપાલ નામ પાડયું. અનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થયા તે સમયે-
(6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्थैर्यं मेरुगिरिर्मतिं सुरगुरुर्गाम्भीर्यमम्भोनिधिः, सौम्यत्वं शशभृत्प्रतापमरुणः शौर्य च पञ्चाननः । औदार्य त्रिदशमः सुभगतां कामः श्रियं श्रीनिधिर्नूनं ढौकयतिस्म यौवनपदे दृष्ट्वा कुमारं स्थितम् ॥ १ ॥
યુવાવસ્થાને દીપાવતા કુમારપાલને જોઇ મેરૂપર્વતે સ્થિરતા ગુણુ, બૃહસ્પતિએ બુદ્ધિ, સાગરે ગાંભીર્ય, ચંદ્રમાએ મૃદુતા, રવિએ પ્રતાપ,સિંહું પરાક્રમ, કલ્પવૃક્ષે ઉદારતા. કામદેવે રૂપસૌંદ અને કુબેરે લક્ષ્મી અણુ કરી. ” ભાપલદેવી સાથે તેમનુ લગ્ન થયું હતું. વળી ત્રિભુવનપાલને મહીપાળ અને કીર્ત્તિપાળ નામે એ પુત્ર હતા. તેમજ પ્રેમલદેવી અને દેવલદેવી નામે બે પુત્રીઓ હતી. પ્રેમલદેવીને કૃષ્ણદેવ સાથે અને દેવલદેવી ને શાકભરી નરેશ–અણુરાજ સાથે પરણાવી હતી. ધર્મ, અર્થ અને ગ્રામની મૂર્ત્તિસમાન ત્રણ પુત્રાવડે ત્રિભુવનપાલની કાત્તિ સર્વત્ર પ્રસરી હતી.
એક દિવસ કુમારપાલ પાટણમાં ગયા, ત્યાં સિદ્ધરાજ ભૂપતિની સભામાં બેઠેલા શ્રીહેમચંદ્રસૂરિનાં દર્શન થયાં. તેમની અદ્ભુત મહાતેજસ્વી મૃત્તિ જોઇ કુમારપાલને નિશ્ચય થયા કે, આ કાઇ મહાન પુરૂષ સ` કલાઓના જ્ઞાતા છે. જેથી આચાર્ય મહારાજની બહુ ભાવથી તે સેવા કરવા લાગ્યા. અન્યદા ગુણુ સબંધી વ્યાખ્યાન ચાલતું હતું તે પ્રસ ંગે કુમારપાલે આચાય મહારાજને પુછ્યુ કે, સર્વ ગુણામાં કયા ગુણુ શ્રેષ્ઠ ગણાય ? શ્રી હેમચંદ્રસૂરિ એલ્બા, સત્ત્વગુણુ સમાન અન્ય કાઇપણ ગુણુ શ્રેષ્ઠ નથી. સત્ત્વગુણુથી સ કાર્ય સિદ્ધ થાય છે, એ સબંધમાં અજાપુત્રની પ્રાચીન અને અદ્ભુત એક
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપૂર્વ કચા સ ંભળાવી પૃષ્ઠ-૬૫ થી શરૂ ” જેથી કુમારપાલને જૈનધમ પર કંઇક શ્રદ્ધા થઈ. પરંતુ તે સમયે હેતે રાજ્ય સત્તાના અધિકાર નહોતા. ન્યાયપૂર્વક રાજ્ય ચલાવતા સિદ્ધરાજને પુત્ર નહી હેાવાથી ગુરૂમહારાજને સાથેલઈ તે યાત્રા માટે નીકળ્યા. પ્રથમ શત્રુંજયની યાત્રા કરી, ત્યાં ભાવપૂર્વક શ્રીઆદિનાથ ભગવાનની પૂજા કરી, ભાવના ભાવતાં ભૂપતિનેવિચાર થયા કે, આવા ઉત્તમ તીર્થમાં પેાતાની લક્ષ્મીને સદુપયેાગ ન થાય તેા પ્રાણીઓને ઉત્તમ પ્રકારની રાજ્ય સપત્તિએ કયાંથી મળે ? એમ જાણી હેણે શ્રીઆદિ નાથની પૂજા માટે આર ગામ આપ્યાં. તેમજ અનેક ભાજનશાળાએ બધાવી ત્યાંથી સધસહિત રૈવતાચલની યાત્રાએ ગયા. ત્યાં નેમિનાથ ભગવાનની પૂજા સ્નાત્ર કરી પ્રભાસપાટણ ગયા. સેામેશ્વરની યાત્રા કરી ત્યાંથી તેઓ કાડીનાર ગયા ત્યાં બિકાદેવીની પૂજા કરી સિદ્ધરાજે હેમચંદ્રસૂરિને પૂછ્યું, પ્રભા ? રાજ્યશ્રીના આલખનભૂત મ્હારે પુત્રનથી, માટે આપત્કૃપા કરી અભિકાને તુષ્ટ કરી પુછે, મ્હારે પુત્ર થશે કે, નહીં ? અને મ્હારા પછી રાજ્યાધિકારી ાણુ થશે ? એ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી આચાર્ય મહારાજે ત્રણુ ઉપવાસ કર્યાં. પ્રસન્ન થયેલી દેવીના વચનથી હેમણે કહ્યું કે, રાજન્? હારે પુત્ર થવાના નથી અને ત્હારા રાજ્યને ભાકતા કુમારપાલ રાજા થશે. એટલુ જ નહી... પણ તે સંપ્રતિ રાજાની માફક ભૂમ`ડલમાં જૈનધર્મના વિસ્તાર કરશે. એ પ્રમાણે ગુરૂનુ વચન સાંભળી શલ્યથી વિધાયેલાની માફક સિદ્ધરાજ યાત્રા પૂછ્યું કરી પેાતાની રાજધાનીમાં આવ્યેા. બાદ અંબિકાદેવીના વચનની પરીક્ષા માટે હેણે નૈમિત્તિકાને લાવી પુત્ર સબંધી પ્રશ્ન પુછ્યા. હેમણે પશુ નિશ્ચય કરી દેવીના કહ્યા પ્રમાણેજવાબ આપ્યા. ઉભયના વચનથી રાજાને વિશ્વાસ રહ્યો નહી. જેથી ત્હણે નિશ્ચય કર્યો કે, સામેશ્વરને પ્રસન્ન કરી જરૂર હું પુત્રવાન થાઉં, એમ ધારી તે પાયારી થઇ તપસ્વી વૃત્તિથી પુનઃ પ્રભાસમાં ગયા. શુદ્ધિ પૂર્ણાંક સ્ત્રી સહિત લ્હેણે ત્રણ ઉપવાસ કર્યાં. પ્રત્યક્ષ થઇ સામેશ્વરે કહ્યું, ત્યારે પુત્ર થવાનેા નથી. હારા રાજ્યના ભાતા બહુ પરાક્રમી કુમાર પ્રગટ થયા છે. તે સાંભળી સિદ્ધરાજને નિય થયા કે, મ્હારા રાજ્યના અધિકારી કુમારપાલ થશે. એવી ચિંતાથી આતુર
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૨
બની સિદ્ધરાજ કુમારપાલપર ઠેષ કરવા લાગ્યો, પિતાના સુભટ મારફતે અનેક વિપત્તિઓથી કુમારપાલને બહુ હેરાન કર્યો. પૃષ્ઠ ૧૨૯ થી” સિદ્ધરાજ ભૂપતિને સ્વગ વાસ વિ. સં. ૧૧૯૯ માં થા. તે સમયે શ્રી કુમારપાલ ભૂપતિને રાજ્ય સત્તા મળી. વિપત્તિ સમયમાં જેમણે સહાય આપી હતી હેમને પોતે કૃતજ્ઞ હોવાથી યોગ્ય અધિકાર આપ્યા. કારણ કે, અભ્યદયનું આ મુખ્ય ફલ છે, તેમજ;पुरजनपदग्रामत्राणं, भटवनसंग्रहः,
कुनयदलनं नीतेर्वेद्वि-स्तुलार्थमिति स्थितिः । व्रतिषु समता चैत्येष्वर्चा, सतामतिगौरवं, - પ્રશમનવિધિ નળે રાચે, થધાવિતિ પ્રમુઃ || ૬ |
“નવીન રાજ્યમાં શાંતિ ફેલાય એટલા માટે પુર, નગર, દેશ અને ગ્રામ વિગેરેની રક્ષા, ઉદ્દભટ સુભટોને સંગ્રહ, દુષ્ટ નીતિનો વિનાશ, સુનીતિની વૃદ્ધિ, તોલમાપની યોગ્ય વ્યવસ્થા, વ્રતધારીઓ ઉપર સમતા, જેને મંદિરોમાં પૂજા અને પુરૂષોને સત્કાર કરવાની શ્રી કુમારપાલ ભૂપતિએ વ્યવસ્થા કરી.” એમ પોતાના રાજ્યની વૃદ્ધિ માટે ભૂપતિએ અનેક પ્રકારની ઉદારતા પ્રવર્તાવી. તેમજ રાજ્ય પ્રાપ્તિ પછી લગભગ દશ વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા અને રાજ્યસીમા વધારવામાં પ્રયત્ન કરીને ઉન્મત્ત રાજાએને પણ પોતાની પ્રચંડ આજ્ઞાને સ્વાધીન ર્યા. તે સમયના રાજમાં કમરપાળ રાજા એક અદ્વિતીય વિજેતા અને વીર રાજ હતું. ભારતવર્ષમાં હેની બરોબરીમાં આવે તેવો કોઈ અન્ય રાજા નહોતે. રાજ્યસીમા બહુ વિશાલ હતી. “ઉત્તરદિશામાં તુર્કસ્થાન, પૂર્વમાં ગંગાનદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર પર્યત તેમનું રાજ્ય હતું.” એમ શ્રી મહાવીરચરિત્રમાં શ્રી હેમચંદ્રસૂરિએ લખ્યું છે. યાશ્રય મહાકાવ્યની પ્રસ્તાવનામાં પ્રો. મ. ન. દિ. લખે છે કે “ ગુજરાતના અથવા અણહિલવાડના રાજ્યની સીમા બહુ વિશાલ જણાય છે. દક્ષિણમાં કોલ્હાપુરના રાજા હેની આણ માને છે અને ભેટ મેકલે છે. ઉત્તરમાં કાશ્મીરથી પણ ભેટો આવેલી છે, પૂર્વમાં
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેદીદેશ તથા યમુનાપાર અને ગંગાપાર મગધ સુધી આણુ ગયેલી છે, પશ્ચિમે સૈારાષ્ટ્ર તે ગુજરાતને તાખે હતુ અને સિધ્દેશ એટલે સિ ંધ અને પજાબને કેટલાક પંચનદ આગળના ભાગ એ પણ ગુજરાતને તાબે હતા, તે સિવાય
ણાક દેશના રાજાનાં નામ આવે છે. એમને આળખવાનાં આપણી ખાસે હાલ સાધન નથી. ’ એ પ્રમાણે સ` રાજ્ય વ્યવસ્થા સુસ્થિત કરી. પરંતુ પરમેાપકારી શ્રીહેમચંદ્રસૂરીશ્વર હેમની સ્મૃતિમાં આવ્યા નહીં. બાદ શ્રીકુમારપાલ રાજાના રાજ્યામિષેકના સમાચાર કર્ણાવતી નગરીમાં આચાર્ય મહારાજના જાણવામાં આવ્યા. પ્રસન થઇ પાતે વિચાર કરવા લાગ્યા કે, નિમિત્ત જોઇ મ્હેં હૈને પ્રથમ રાજ્ય પ્રાપ્તિના સમય કહ્યો હતા. ત્યારે વ્હેણું ક્યુલ કર્યુ હતુ કે, રાજ્ય મળવાથી હું જૈનધર્મની બહુ ભક્તિ કરીશ. તે વૃત્તાંત હેને યાદ છે કે નહીં તેને તપાસ કરવા જોઇએ, એમ ધારી સૂરીશ્વરે પાટણુ તરફ વિહાર કર્યાં. સંધ સહિત ઉદયન મંત્રીએ મ્હોટા ઉત્સાહથી પ્રવેરા મહે।ત્સવ કરાવ્યા. સૂરીશ્વરે ઉદયનમ ત્રીને કહ્યું કે, એકાંતમાં કુમારપાળને ત્યારે કહેવુ કે, આજ રાત્રીએ નવીન રાણીના મહેલમાં તમ્હારે સુવું નહીં. એ સાંભળી રાજા બહુ આગ્રહથી પુછે તે મ્હારૂં નામ ત્હારે જાહેર કરવું. મંત્રીએ રાજાને ગુરૂએ કહેલું વૃત્તાંત નિવેદન કર્યું. કુમારપાળ તે રાત્રીએ નવીન રાણીના હેલમાં સુવા ગયા નહીં, રાત્રીના સમયે અકસ્માત્ વિદ્યુત્પાત થયેા, રાણી મરી ગઇ. તે સાંભળી રાજાને ચમત્કાર થયા. બહુ આગ્રહથી ભૂપતિએ પૂછ્યું, આ ચમત્કારી વાર્તા હને કાણે કહી ? એ પવિત્ર મહાત્માનું નામ શું ? એમણે મ્હને વિતદાન આપ્યું, મંત્રીએ કું, મહારાજ ! સ્ત ંભતીય-ખંભાતમાં આપ આવ્યા હતા ત્યારે આપને રાજ્ય પ્રાપ્તિના સમય જેમણે ચોક્કસ બતાવ્યેા હતેા. તેજ સદ્ગુરૂએ આ સૂચના આપી આપતી ઉપર મ્હોટી કૃપા કરી છે. એમ સાંભળતાં જ કુમારપાળ ભૂપતિને સૂરીશ્વરનું સ્મરણુ થયું, મ્હારા જીવનદાતા તે સૂરીશ્વર કયાં છે ? મંત્રીએ કહ્યું, આપને આશિષ આપવા અહીં તેઓ પધાર્યા છે. અસાધારણ ભક્તિપૂર્વક ગુરૂ મહારાજનાં દન કરી ભૂપતિ પેાતાના અપરાધનું સ્મરણુ કરી લજ્જીત થઇ સ્તુતિ કરવા લાગ્યા, હે ગુરૂ મહારાજ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પભાત નગરમાં રાજભયથી આપે મહા રક્ષણ કર્યું હતું તેમ રાજ્યાભિષેકનો ચોક્કસ સમય પત્રિકા દ્વારા બતાવી રહને શાંત કર્યો હતો. આપના આશીર્વાદથી હું અનેક સંકટમાંથી મુક્ત થયા છતાં આ રાજ્યવૈભવ પામી આપના સ્મરણથી વિમુખ થયે. એથી આ દુનીયામાં ખરેખર મહારા સરખે કાઈ કૃતધ્ર નથી. અને આપ જેવા કઈ કૃતજ્ઞ નથી. માટે હે કૃપાનિધાન ? હારા સમગ્ર અપરાધને ક્ષમા કરી આ રાજ્યલક્ષ્મીને આપ સ્વીકાર કરે. ગુરૂ મહારાજે ભૂપતિને આશીર્વાદ આપે -- नतामस्यः स्फूर्ति, दधति न वरं यस्य पुरतः,
श्रियस्तैजस्योऽपि, त्रिजगदवगहै करसिकाः । अचक्षुःसंलक्ष्यं, परिहृतपथं वाङ्मनसयो
महस्तद्राजंस्ते, शमयतु समन्तादपि तमः ॥१॥ રાજનું ? જેની આગળ અંધકારની છટાઓ ખુરતિ નથી, એટલું જ નહીં પણ ત્રણે લોકમાં અવગાહન કરવામાં રસિક એવી તેની પ્રભાએ પણ પુરી શકિત નથી, તેમજ ચક્ષુષથી અગ્રાહ્ય અને મન તથા વાણુને અગોચર એવું તે શાન સર્વ બાજુના હારા તમસઅજ્ઞાનને શાંત કરે.” એમ આશિષુ આપી ગુરૂ મહારાજ બોલ્યા, હે ગુજ રેશ? તું આત્મનિંદા શા માટે કરે છે? ઉપકાર કરવાને સમય હવેજ હને પ્રાપ્ત થયો છે. હે વિદ્વાન કૃતજ્ઞ પુરૂષમાં ચૂડામણિ સમાન તું છે. પિતાના પૂર્વજોની માફક ઉત્તમ પ્રકારની હારી ભક્તિ છે, વળી તું જે રાજ્યદાનની મહને પ્રાર્થના કરે છે તે હારી ભક્તિથી કંઈ, અધિક નથી. સર્વ સંગના ત્યાગી અમહારા સરખા મુનિઓને રાજ્યવૈભવ કપે નહીં, જલથી ચિત્ર જેમ રાજ્યવૈભવથી ચારિત્રધર્મ નષ્ટ થાય છે. માટે હે નરેન્દ્ર જેવું કૃતજ્ઞતાને લીધે પ્રત્યુપકાર કરવા ઈચ્છતો હોય તો દયામય શ્રીજીનશાસનની પ્રભાવના કર અને પ્રથમ કરેલી પ્રતિજ્ઞાને તું પૂર્ણ કર. એ પ્રમાણે ગુરૂમહારાજનું વચન સાંભળી ભૂપતિએ કહ્યું કે, હે પ્રભો ? આપના વચન પ્રમાણે હું વર્તીશ, પરંતુ પ્રતિદિવસ આપને સમાગમ હું ઈચ્છું છું, જેથી ને સત્ય તત્વ પ્રાપ્ત થાય.
-
-
-
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સત્સંગ સિવાય તત્વને લાભ થતો નથી. હંમેશાં સૂરદ્રના સમાગમથી રાજા નું હદય બહુ વિશુદ્ધ થયું. સમાચિત ધર્મકાર્ય પણ સાધો હતો. જેમકે - रक्षाऽऽयव्ययचिन्तनं पुरजनान्वीक्षा सुरार्चाऽशने,
कोशान्वेषणमन्यनीवृतिचरप्रेषोयथेच्छं भ्रमिः । हस्त्यश्वादिशराप्तनादिरचना जेतव्यचिंता समं,
सेनान्येति कृतिः क्रमेण नृपतेर्घस्रस्य भागाष्टके ॥१॥ “ દિવસના પ્રથમ ભાગમાં પ્રજા રક્ષણ, આવક અને જાવકનો વિચાર, બીજા ભાગમાં નગર નિરીક્ષણ, ત્રીજા ભાગમાં દેવપૂજન અને ભોજન, ચોથા ભાગમાં નિધાનોનું અવલોકન, પાંચમામાં દેશાંતરમાં ચરપુરૂષનું પ્રેષણ, છઠ્ઠા ભાગમાં યથેચ્છિત પરિભ્રમણું, સાતમા ભાગમાં હાથી, ધાડા અને ધનુષ્પબાણ વિગેરેની ગોઠવણ અને આઠમા ભાગમાં સેનાપતિ સાથે વિજયને વિચાર એમ દિવસના આઠે ભાગમાં કાર્યક્રમ સંભાળતે હતે” તેમજ – एकान्ते परमाप्तवाक्श्रुतिरतिप्रौढार्थशास्त्रस्मृति
स्तूर्यध्वानपुरस्सरं च शयनं निद्रा च भागहये । बुड्वा वाद्यस्वैरशेषकरणध्यानानि मंत्रस्थिति
. विप्राशीभिषगादिदर्शनमिति स्याद्रात्रिभागाष्टके ॥१॥ “રાત્રીએ પણ પ્રથમ ભાગમાં એકાંત સ્થળે બેસી પરમ આપ્તપુરૂષોની વાણુનું વિચાર પૂર્વક શ્રવણું, બીજા ભાગમાં આનંદજનક શાસ્ત્રાર્થનું સ્મરણ; ત્રીજા ભાગમાં વાછત્રના નાદપૂર્વક શયન, ચોથા અને પાંચમા ભાગમાં નિદ્રા, છઠ્ઠા ભાગમાં માંગલિક વાદ્યના નાદથી જાગ્રત થઈ સગ્રમ કર્તવ્યનો વિચાર, સાતમામાં મંત્રીઓની સાથે ગુપ્ત વિચાર અને આઠમા ભાગમાં વિપ્રોના આશીર્વાદ તેમજ વૈદ્ય વિગેરેનું દર્શન એ પ્રમાણે રાત્રિ દિવસને સમય રાદેદિત કર્તવ્ય પરાયણુજ વ્યતીત થતા હતા.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
મહારાજા કુમારપાલની અનિચનીય કૃતજ્ઞતા હતી, ભાવ ધ્યાલુ અને સ્વલ્પ સંસારી હતા, થેાડાજ સમયમાં મુક્તિગામી જૈનધમ સામ્રાજ્ય. હાવાથી તેમના હૃદયમાં શ્રીહેમચંદ્રસૂરિના વચનામૃતથી ખેાધિબીજ–સમકિત અંકુરિત થયું, ગુરૂના
ચરમાં પડી ભૂપતિએ કહ્યું, પ્રભા ? જીવનપર્યંત હું આપની આજ્ઞા પ્રમાણે વર્તીશ. આપ મ્હારા સ્વામી, ગુરૂ અને પ્રાણુ સ્વરૂપ છે. એમ રાજાના અભિપ્રાય જાણી ગુરૂ મહારાજનું હૃદય આદિત થયું. કુમારપાલે ગુરૂની આજ્ઞા પ્રમાણે પોતાના સમગ્ર રાજ્યમાંથી, હિસારાક્ષસીના દેશનિકાલ કર્યાં, સત્યનીતિના પ્રભાવથી, વૈર વિરાધ વિગેરે દૂષણ્ણા પલાયન થયાં, પશુથી આરંભી નાનાં મ્હોટાં અતિ સૂક્ષ્મ પ્રાણીઓને કાપણુ માણુસ હષ્ણુતા નહેાતા. મનુષ્યાને અવનતિદાયક છૂતાદિ સાતે વ્યસનાના પશુ દેશમાંથી બહિષ્કાર કર્યાં, રાજ્યમાં અનીતિ એ શબ્દ શ્રવણુ માત્ર હતેા, ગુરૂ મહારાજના ધર્મોપદેશથી કુમારપાળરાજા જૈનધમ માં દૃઢ શ્રદ્દાલુ થયેા. જગતના પ્રપંચ મિથ્યા ભાસવા લાગ્યા. અનુક્રમે સ'સારની નિઃસારતા અનુ. ભવમાં આવી. જેથી તેમણે યથાવિધિ ગુરૂ મહારાજની પાસે વિ. સં. ૧૨૧૬ માં શ્રાવકનાં ખાર વ્રતના સ્વીકાર કર્યાં. અનેકધા જૈનધમની તે પ્રભાવના કરવા લાગ્યા. સમગ્ર આર્યાવ્રત દેશમાં જૈનધર્મની પ્રશંસા થવા લાગી, એમ સર્વ પ્રકારની જૈનશાસનની ઉન્નતિ જોઇ શ્રીહેમચદ્રાચાર્ય પેાતાની પ્રતના સલ થયેલી જાણી આત્માને કૃતકૃત્ય માનવા લાગ્યા. સત્યયુગથી પશુ તે સમયની શ્રેષ્ઠતા માનવામાં આવી. શ્રીકુમારપાળની પ્રાર્થનાથી નિત્યપાઠ માટે આચાર્ય મહારાજે વીતરાગસ્તાત્રની રચના કરી. તેમાં કહ્યું છે કે, યત્રાત્ત્પનાવિજ્ઞાàન, સ્વદ્ધૌ માઘ્યતે 1
कलिकालः सएकोsस्तु, कृतं कृतयुगादिभिः ॥ १ ॥
66
હૈ વીતરાગ ભગવાન? જે સમયમાં તમ્હારા ભકતા સ્વલ્પ સમયવડે. ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે, તેવા તે એકજ કલિયુગ સદા રહેા, સત્ય યુગાદિવટે સર્યું. અર્થાત્ આ સમય ધર્મમય હોવાથી અતિ ઉત્તમ છે. ” વળી તેજ સ્તોત્રમાં આગળપર કહ્યું છે કે;
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश १ तत् । त्वच्छासनस्य साम्राज्य-मेकच्छत्रं कलावपि ॥१॥
હે જીનેંદ્ર? વિશુદ્ધ શ્રદ્ધાવાળા શ્રાવક શ્રેતા અને શાસ્ત્રનિષ્ણુત બુદ્ધિમાન વક્તા એ બંનેને જે વેગ હોય આ કલિયુગમાં પણ આપના શાસનનું એક છત્રથી સુશોભિત અખંડ સામ્રાજ્ય દીપે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, યુગાંત વર્તમાન શ્રીહેમચંદ્રસૂરિસમાન સકલ શાસ્ત્ર પારગામી જૈનધર્મના વક્તા અને ચૌલુકય ચૂડામણિ શ્રીમાન રાજર્ષિ કુમારપાળ દેવ સરખે શ્રોતા શ્રાવક વિદ્યમાન છે તે કલિકાલમાં જૈનધર્મનું એક છત્ર સામ્રાજ્ય હોય તેમાં આશ્ચર્ય શું ? ભગવાન હેમચંદ્રાચાર્યનું જીવન જગતમાં હંમેશાં અમર અને અન્ય
વિદ્વાનોને આશ્ચર્યજનક હોવાનું મુખ્ય કારણ હેમને સૂરીશ્વરની જ્ઞાનશક્તિ અગાધ જ્ઞાનગુણ હતો. હેમના સમાન સમસ્ત ભૂમંઅને ગ્રનિર્માણતા. ડલમાં અન્ય વિદ્વાનો તે સમયમાં અસ્તિત્વ ધરાવતા
નહોતા. આવી અપૂર્વ હેમની જ્ઞાનશક્તિથી પ્રમુદિત થઈ સર્વ વિદ્વાનોએ “કાલિકાલ સર્વજ્ઞ” પદવી આપી હતી. ખરેખર તે પદવી હેમને યોગ્ય હતી એમાં કંઇ અતિશયોક્તિ નથી. એની સત્યતા પૂરવાર કરવામાં હાલ હેમના રચેલા અનેક ગ્રંથરત્નો વિદ્યમાન છે. હાલના વિદ્વાને પણ સૂરીશ્વરના તવદર્શક ગ્રંથનું નિરીક્ષણ કરી “જ્ઞાનાવ” તરીકે હેમને સંબોધે છે. ગ્રંથનું પ્રમાણ સાડાત્રણ કરોડ શ્લોક છે, તેમાં કેટલોક ભાગ સમયના વ્યત્યાસથી મળી શકતો નથી. વિદ્યમાન ગ્રંથો બહુ પ્રમાણમાં દરેક સ્થલે વિદ્વાનોને આનંદ આપી રહ્યા છે. કોઈપણ વિષય એવો નહતો કે, જેને વિશદાર્થ આચાર્ય મહારાજે ન કર્યો હોય, વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેષ, છંદોલંકાર, યોગ, નીતિ, રસ્તુતિ વિગેરે વિષયો પર આચાર્ય મહારાજે અનેક ગ્રંથની રચના કરી હતી. તે પૈકી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર, સિદ્ધહેમ શબ્દાનુશાસન, બૃહદ્દવૃત્તિ, લઘુવૃત્તિ, બૃહન્યાસ, લઘુન્યાસ, અભિધાન ચિંતામણિ, કાવ્યપ્રકાશ, દેશીનામમાલા, અને કાર્યકેશ, અધ્યાત્મપનિષદ્ધ, પ્રમાણ મીમાંસા, દ્વયાશ્રય કાવ્ય વિગેરે કેટલાક ગ્રંથો હાલમાં વિદ્યમાન છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮'
ભગવન હેમચંદ્રસૂરિને શિષ્ય સમૂહ અત્યંત પ્રભાવિક અને તત્વજ્ઞાતા
હતું. સાધુ સમુદાયમાં સૂરીશ્વરજીના પટ્ટધર શિષ્ય શિષ્ય સમુદાય અને પ્રબંધશતકર્તા, કવિ કટારમલ, ઐવિવેદી મહાકવિ સ્વર્ગવાસ. રામચંદ્રસૂરિ (૧) શ્રી મહેંદ્રસૂરિ (૨) એમણે અને
કાર્થ કરવા કરેકૌમુદી નામે અનેકાર્થ કષની ટીકા પિતાના ગુરૂના નામથી પ્રસિદ્ધ કરી છે. અનેક વિદ્યાસંપન્ન શ્રીગુણચંદ્રમણિ (૩) શ્રી રામચંદ્ર કવિસમાન પ્રખર વિદ્વાન હતા. શ્રી વર્ધમાન ગણિ (૪) એમણે કુમારવિહારપ્રશસ્તિ કાવ્યપર વ્યાખ્યાદિકની રચના કરી છે. દેવચંદ્ર મુનિ (૫) એમણે ચંદ્રલેખાવિજય પ્રકરણની રચના કરી છે. યશશ્ચંદ્ર ગણિ (૬) નો પરિચય પ્રસ્તુત ચરિત્ર અને મેરૂતુંગાચાર્યે વિ. સં. ૧૩૬૧ માં રિચેલ પ્રબંધ ચિંતામણિના (સ. ૪ પૃઃ ૨૦૬-૨૩૩ ઉપરથી સૂચિત થાય છે. વિદ્યાવિલાસી ઉદયચંદ્રગણિ (૭) સારા વિદ્વાન હતા, જેમના ઉપદેશથી દેવેંદ્રસૂરિના શિષ્ય બુદ્ધિમાન કનકપ્રભ મુનિએ લધુ હેમન્યાસને ઉદ્ધાર કર્યો. કવિ બાલચંદ્ર (૮) રામચંદ્ર કવિના પ્રતિસ્પર્ધા અને અજયપાલ નરેશના મિત્ર હતા. હેમની રચેલી ‘ાતચાપ્રતિમ' વિગેરેની સ્તુતિ પ્રસિદ્ધ છે. અન્ય કૃતિ હાલમાં ઉપલબ્ધ નથી. એ સિવાય અન્ય વિદ્વાન શિષ્યો યણ હતા. શ્રાવક સમુદાયમાં અગ્રગણ્ય રાજર્ષિ કુમારપાળ દેવ, મહામાત્ય ઉદયન, રાજપિતામહ આમ્રભટ, દંડનાયક શ્રીવાગભટ, રાજઘરટ ચાહક, અને સલાક વિગેરે રાજવર્ગીય તેમજ પ્રજાવર્ગીય શ્રીમંતો લક્ષાવધિ ભક્ત હતા. વિવિધ તપશ્ચર્યાવડે ધર્મને વધારતા ચંદ્ર કુમુદને જેમ જેમ ધર્મને વિકસ્વર કરતા શ્રી હેમચંદ્રસૂરીશ્વરે ચેરાશિ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અદ્દભુત જ્ઞાનના અતિશય વડે પિતાના આયુષની સમાપ્તિ જાણી પિતાના ગુરૂ ભાઈ શ્રી પ્રદ્યુમ્નસૂરિને ગચ્છની ભલામણ કરી. બાદ પોતાના શિષ્ય સમુદાયને આત્મોન્નતિ સંબંધી વિવિધ પ્રકારની અમૃતસમાન દેશના આપી. તે સાંભળી શ્રીકુમારપાલનું હૃદય ભરાઈ આવ્યું. સૂરીશ્વરે મિષ્ટ વચને વડે રાજાને શાંત કર્યો. અંત સમયમાં ધ્યાનવડે ઈદ્રિયોને રોધ કરી બહુ સમય સુધી સમાધિપૂર્વક આત્મચિંતન કરતાં સૂરીશ્વરે બ્રહ્મરંધ્રધારાએ પ્રાણ ત્યાગ કર્યો, વિ. સં. ૧૨૨૯ માં અખિલ ભૂમંડલને શેકસાગરમાં ડૂબાવી શ્રીમાન
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રૂપ અલૌકિક ચંદ્ર અસ્તગત થયો. ખરેખર શ્રી હેમચંદ્રાચાર્ય એક અદ્વિતીય મહાપુરૂષ હતા. તેમના સંબંધમાં પ્રોટ પીટર્સન લખે છે કે, “હેમચંદ્રએ મહાન આચાર્ય હતા. દુનીયાના કોઈપણ પદાર્થ ઉપર તેમને તિલમાત્ર પણ મેહ નહોતું. તેમજ તે મહાત્માએ પિતાની મહેાટી આયુષ્ય અને જોખમદાર અંદગીને ખરાબ કામમાં ન રોકતા સંસારના ભલા માટે વ્યતીત કરી હતી તેઓએ કરેલા સુકૃત્ય બદલ આ દેશની પ્રજાએ તેમને મહેટો ઉપકાર માનવો જોઈએ.” શ્રી કુમારપાળ ભૂપતિના સમયમાં પાટણનગરમાં ૧૮૦૦ કરોડધિ
પતિ વસતા હતા. કોઈપણુ દુઃખી માણસને જોઈ ધાર્મિક જીવન. તેઓ તેની સહાય કરતા હતા, પોતાની પ્રજાને
આત્મવત્ પાળતા હતા. ગુણનારાગી અને દુર્ગુણેથી દૂર રહેતા હતા. એમની પ્રકૃતિ ધર્મમયી હતી. સત્યવાદી અને નિર્વિકાર દષ્ટિવાળા હતા. તેમજ પિતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીને તેઓ મા અને બહેન સમાન માનતા હતા, મહારાણું ભોપાળદેવીના મરણ પછી જન્મ પર્યત બ્રહ્મચર્યવ્રત પાળતા હતા. રાજકીય લેભથી દૂર રહેતા અને માંસ માદિક અભક્ષ્ય પદાર્થોનો સર્વથા હેમને ત્યાગ હતો. દીન દુઃખી અને યાચક વર્ગને અગણિત દાન આપતા હતા. ગરીબ અને અશક્ત શ્રાવકેનો નિર્વાહ માટે લાખો રૂપીયા રાજ્યના ખજાનામાંથી વાપરતા હતા. જેને શાના ઉદ્ધાર માટે લાખો રૂપીઆનો વ્યય કરી અનેક પુસ્તક ભંડાર સ્થા પન કર્યા. હજારો પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર તેમજ નવીન જૈન મંદિરે બંધાવીને ભારત ભૂમિને સર્વોત્તમ કરી. તારંગા તીર્થમાં શ્રીમાન કુમારપાળ ભૂપતિએ બંધાવેલું ભારત વર્ષની દીવ્ય શિ૯૫ કળાના અપૂર્વ નમુના રૂપ વિશાળ અને આકાશ સ્પર્શી મંદિર હાલમાં પણ તેમની જૈનધર્મ પ્રત્યેની પ્રિયતા સૂચવે છે. તેમજ અન્ય તીર્થોમાં પણ તેમનાં બંધાવેલાં ઘણું મંદિરો જાહેર છે. તે સંબંધમાં કોઈ કવિએ તેમના મરણ પછી લખ્યું છે કે –
लोको मूढतया प्रजल्पतु दिवं राजर्षिरध्यूषिवान् ,
यूमो विज्ञतया वयं पुनरिहैवास्ते चिरायुष्कवत् ।
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
स्वान्ते सच्चरितैर्नभोब्धिमुनिभिः कैलासवैहासिकः,
प्रासादैश्चबहिर्यदेष सुकृती प्रत्यक्ष्य एवेक्ष्यते ॥ १॥
શ્રીકુમારપાળ રાજર્ષિ સ્વર્ગમાં ગયા એમ અજ્ઞાનતાને લીધે લેકે ભલે બેલે, પરંતુ અમહેતા સમજીને કહીએ છીએ કે, તે ભૂપતિ ચિરંજીવીની માફક આ લેકમજ વિરાજે છે, કારણ કે, હૃદયમાં ઉત્તમ ચરિવડે અને બહારથી કૈલાસગિરિનું ઉપહાસ કરતા ચૌદસો ચાળીશ ૧૪૪૦ પ્રાસાદજીનમંદિર બંધાવવાવડે આ ભાગ્યશાળી રાજ પ્રત્યક્ષ જ દેખાય છે.” વળી અન્ય ચરિત્ર ગ્રંથ ઉપરથી સિદ્ધ થાય છે કે, જૈન મંદિરો ઉપરાંત તેમણે શિવમંદિર બંધાવ્યાં હતાં તેમજ ઘણાં મંદિરને સુવર્ણ કલશથી વિરાજીત કર્યા હતાં. જીર્ણોદ્ધાર તથા સર્વ સમાજોપયોગી ધર્મકાર્ય માટે સરોવરાદિક નિર્માણ કરાવ્યાં હતાં. અપુત્રક રૂદતી સ્ત્રીઓનું વાર્ષિક ધન (૭૨,૦૦,૦૦૦) રાજ્યમાં લેવાતું હતું તેને લેખ ફાડી નાખ્યો અને અધિકારીઓને આજ્ઞા કરી કે, આજથી રૂદતી ધન લેવું નહીં. એ સંબંધમાં કુમાપાળ પ્રબંધમાં ઉલ્લેખ છે કે, પરમહંત કુમારપાળે વિ.સં. ૧૨૩૦ માં ૩૦ વર્ષ નવમાસ સત્તાવીસ દિવસ રાજ્ય ભોગવી સ્વર્ગ વાસ કર્યો. પરમહંત શ્રી કુમારપાળે ૧૪૦૦ પ્રાસાદ બંધાવ્યા, ૭૨ સામંતો પર પોતાની આજ્ઞા ચલાવી. ૧૮ દેશોમાં જીવદયા પળાવી ૧૬૦૦૦ જીર્ણ મંદિરને ઉદ્ધાર કરાવ્યો. ૧૪૪ નવીન જન ચૈત્ય પર સુવર્ણ કલશ ચઢાવ્યા. ૯૮ લાખ રૂપીયા ઉચિત દાનમાં ખર્ચા. ૭ વાર તીર્થયાત્રા કરી. પ્રથમ યાત્રામાં ૯ લાખ રૂપીઆની કિંમતનાં નવ રત્ન થી પ્રભુપૂજા કરી હતી. ૨૧ જ્ઞાન ભંડાર લખાવ્યા. અપુત્રીયાઓનું દ્રવ્ય પ્રતિ વર્ષે ૭૨ લાખ રાજ્ય ભંડારમાં આવતું હતું તે સદાને માટે માફ કર્યું. ૭૨ લાખ રૂપીઆ શ્રાવકાને લેવાતો કર માફ કર્યો. અશક્ત શ્રાવકની સહાય માટે એક કરોડ રૂપીઆ દરેક વર્ષે આપવામાં આવતા હતા. પરનારી સહેદર (૧) શરણાગત વપંજર (૨) વિચાર ચતુર્મુખ (૩) પરમાહત (૪) રાજર્ષિ (૫) જીવનદાતા (૬) મેઘવાહન (૭) આદિ અનેક બિરૂદ પ્રાપ્ત થયાં હતાં. પિતાના રાજ્યમાંથી સાતવ્યસનને દૂર કર્યા હતાં. સંધભક્તિ, સ્વધર્મી વાત્સલ્ય, ત્રિકાલ દેવપૂજા, બંને કાલ આવશ્યક, પર્વ દિવસમાં
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
પૌષધ, જૈન શાસની પ્રભાવના, દીનાહાર, શાસ્ત્ર શ્રવણુ અને ગુરુસેવા વિગેરે અનેક પુણ્ય કાર્ય કરી પેાતાના આત્માને સદ્ગતિ ભાજન બનાવ્યા હતા. “ ઠુમારવામૂલ્ય, મેિન્દ્ર વર્જ્યતે ક્ષિતૌ ? । जिनेन्द्र धर्ममासाद्य, यो जगत्तन्मयं व्यधात् ॥ १ ॥
""
એ પ્રમાણે અનેક ધર્મ કાર્ય કરી શ્રીમાન ભૂપતિએ પેાતાના આ માદ્ધાર માટે સર્વત્ર અમારી પ્રવર્તાવી યજ્ઞ યાગાદિકમાં પણ હિંસાનું નિવાશુકરી અન્નાદિકહવ્યથી ધાર્મિક કાર્ય ચલાવ્યાં હતાં. તે સબંધમાં એક વિદ્વાન લખે છે કે “ કુમારપાળે જ્યારથી અમારી ધાણા કરાવી ત્યારથી યજ્ઞ યાગમાં પશુ માંસ ખળી અપાતા અધ થઇ ગયા, અને યવ તથા ડાંગર હોમવાના ચાલ શરૂ થયા. લેાકાને જીવ ઉપર અત્યંત યાવધી અને માંસ ભાજન એટલુ બધુ નિષિદ્ધ થઈ ગયું કે, આખા હિંદુસ્થાનમાં એકક બીજે પ્રકારે ઘેાડુ' ધણું માંસ કહેવાતા હિંદુ વાપરે છે, છતાં ગુજરાતમાં તા હૈની ગંધ આવે તેા પણ નાહી નાખે એવી લેાકાની વૃત્તિ તે સમયથી અધાયેલી તે અદ્યાપિ છે. ” વળી શ્રીકુમારપાળ નરેશના સબંધમાં એક વિદ્વાન લખે છે કે, કુમારપાળે જૈન ધર્મની અતિ ઉત્કૃષ્ટ રીતે રક્ષા કરી અને સમસ્ત ગુજરાતમાં એક જૈન ધર્મ નુંજ સામ્રાજ્ય પ્રગટ કર્યું. મહારાજા કુમારપાળ એક શ્રેષ્ઠ કવિ હતા તેમનાં બનાવેલાં તેાત્રા મળી આવે છે. શ્રીમાન કુમારપાળ રાજિષ પોતાના ગુરૂશ્રી હેમચંદ્રસૂરિના સ્વર્ગવાસ પછી છ માસે એટલે વિ. સ. ૧૨૩૦ માં એંસી (૮૦) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અનશન પૂર્વક દેહત્યાગ કરી સ્વર્ગવાસ પામ્યા. આ સબંધી ઘણી હકીકત મૂળ રત્રમાં આપેલી છે જેથી અહીં લખવાની જરૂર નથી,
કૃષ્ણર્ષીય ગચ્છના નાયક શ્રીમહેંદ્રસૂરિના શિષ્ય શ્રીજયસિંહસરિ હતા. જેમને પ્રતાપરૂપ સૂર્ય અજ્ઞાન તિમિરને પ્રસ્તુત ચરિત્રર્તા. ઉચ્છેદ કરી જગત વાને વિકસ્વર કરતા હતા. જેમની પ્રતિભા અસાધારણ હતી. તે ઉત્તમ પ્રકારના કવિ હતા. વ્યાકરણુ, ન્યાય અને કાવ્યાદિ રચવામાં અતિ નિપુણ હતા, વાદીરૂપ મૃગચૂથને ત્રાસ આપવામાં સિંહ સમાન હતા. તેમના પ્રશિષ્ય શ્રીનયચંદ્રસૂરિએ હમીર કાવ્યના ચાદમા સની પ્રશસ્તિમાં લખ્યું છે કે;
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
..
સર
जयति जनित पृथ्वीसंमदः कृष्णगच्छे । विकसितनवजातीगुच्छवत् स्वच्छमूर्तिः । विविधबुधजनाली भृङ्गसङ्गीतकीर्त्तिः,
कृतवसतिरजस्रं मौलिषु च्छेकिलानाम् ॥ १ ॥
ભૂમડલને પ્રમાદ આપનાર કૃષ્ણ ગુચ્છ જયવંત વર્તે છે, વિકસિત થયેલા નવીન જાઇના ગુચ્છની માફ્ક જેની મૂર્તિ સ્વચ્છ દીપે છે, અનેક વિદ્વાન લેાકા ભ્રમરની માફક જેના ગુણાનું કાન કરે છે, તેમજ બુદ્ધિમાન પુરૂષોના મસ્તક પર હંમેશાં જેનેા વાસ થાય છે.
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तस्मिन् विस्मयवासवेश्मचरितश्रीसूरिचके क्रमाज्जज्ञे श्रीजयसिंहसूरसुगुरुः प्रज्ञालचूडामणिः । षड्भाषाकविचक्रशक्रमखिलप्रामाणिकाग्रेसरं,
सारङ्गं सहसा विरङ्गमतनोद् यो वादविद्याविधौ ॥ २ ॥ श्रीन्यायसारटीकां, नव्यं व्याकरणमथ च यः काव्यम् ।
આવા માનવતે, જ્યાતઐવિવેલિવઝીતિ | ૩ || તે કૃષ્ણ ગચ્છની અંદર વિસ્મય કારક ચરિત્રથી વિરાજીત અનેક સૂરીશ્વરા થયા, અનુક્રમે પડિતામાં ચૂડામણી સમાન શ્રીજયસિંહસૂરિ થયા. જેમણે છ ભાષાઓના કવિઓમાં ચક્રવર્તી સમાન અને સમગ્ર નૈયાયિકામાં અગ્રેસર એવા સારંગ પડિતને વાદ વિદ્યામાં પરાજીત કર્યાં હતા. તેમજ ભાસજ્ઞ એ રચેલા ન્યાય સારની ટીકા અને નવીન વ્યાકરણના પ્રણેતા તે છે. વળી શ્રીકુમારપાળ ચરિત્ર રચવાથી · વૈવિદ્યવેદ્વિચક્રી ' એ પદવીથી તે પ્રખ્યાત છે. ન્યાયતાપ દ્વીપિકામાં આચાર્ય મહારાજે દરેક મતનાં
૧ જેણે સારગધર પદ્ધતિ નામે સાહિત્ય ગ્રંથ રચ્યા છે, તે ગ્ર ંથ-ડા॰ પી પીટસ સાહેબે મુદ્રિત કર્યાં છે. સાર ંગધર પોંડિત હમ્મીર રાજાનેા પ ંડિત હતા, દામેાદર પડિતના ત્રણ પુત્ર હતા, લક્ષ્મીધર અને કૃષ્ણથી આ સાર ંગધર નાના હતા. ખીજો મહાદેવના પુત્ર હતા. ત્રિો મુકું બુધ્ધના પુત્ર હતેા. તેમાં આ ગ્રંથને કર્તા હમ્મીર રાનના પડિત છે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
પ્રમાણેા પ્રતિપાદન કરેલાં છે. જે ન્યાયસાર ગ્રંથમાં પ્રત્યક્ષ અને અનુમાન એ એ પ્રમાણુ વૈશેષિકને અભિમત છે. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, અને શાબ્દ એ ચારને નૈયાયિકાદિક માને છે, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાબ્દ અને અર્થાત્ત એ પાંચ પ્રભાકર ભટ્ટ. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાબ્દ અર્થાંપત્તિ અને અનુપલબ્ધિ એ અને વિક્રાંતિ. તેમજ ઐતિદ્ય અને ચેષ્ટા સહિત આઠ પ્રમાણેાને પૌરાણિક માને છે વિગેરે પ્રમાણુ વિવાદને યથા વિચાર કરી ગ્રંથ કર્તા આચાય ભાસર્વને પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણાને વિસ્તાર પૂર્વક પ્રતિપાદન કરેલાં છે. અન્ય પ્રમાણેાના તેમાં અંતર્ભાવ થઇ શકે છે. પાંચ હેત્વાભાસ, વાદ, જપ. વિતંડા, છલ, જાતિ, નિગ્રહસ્થાન તેમજ અન્ય પદાથેŕનું પણ યથા નિરૂપણુ કરેલુ છે. ન્યાયસાર ગ્રંથના મંગલવાદથી આરંભી મહાન વિદ્વાનેાના હૃદયને આશ્ચર્યંજનક ઉકિત, પ્રત્યક્તિ, ઉદાહરણુ અને પ્રત્યુદાહરણુ સહિત તેમજ પ્રસંગેાપાત્ત અન્યમત નિરૂપણુના પ્રત્યાખ્યાન પૂર્વક સવ વાદિ પ્રતિવાદિઓના ભેદાદિકને સૂચન કરનાર આ ગ્રંથપર ટીકા રચેલી છે. જેના અવલાકન માત્રથી જયસિંહસૂરિની અલૌકિક વિદ્વત્તા જાય છે. તેમજ પ્રસ્તુત ગ્રંથકર્તો શ્રીમાન સૂરિના પ્રશિષ્ય મહાકવિ નયચંદ્રસૂરિ કાવ્યકલામાં તેમના સમાન હતા. જેમણે હમ્મીરમહાકાવ્ય અને રંભામ ́જરી નાટક રચ્યાં છે. જયસિંહરિને સત્તા સમય આ ચરિત્રના પ્રાંત ભાગમાં આપેલા श्रीविक्रमनृपाद्विએ શ્લાક પરથી વિ. સ. ૧૪૨૨ માં આ ગ્ર ંથની સમાપ્તિ કરી છે. તેથી વિક્રમની પંદરમી શતાબ્દીમાં સિદ્ધ થાય છે. આ ગ્રંથની ચેાજના દશ સમાં કરેલી છે. આ ગ્રંથ અતિહાસિક છતાં તેમાં પણ વિવિધ દૃષ્ટાંત સિદ્ધાંતની એવી રચના ગાઠવી છે કે, વાયકાને અપૂર્વ ખેાધ આનંદપૂર્વક મળી શકે તેમ છે. એ હેતુથી આ ગ્રંથના ગુર્જર ભાષામાં અનુવાદ કરવામાં આવ્યે છે. મૂળ ગ્રંથને અનુસારે ન્યૂનાધિક ન કરતાં કિલષ્ટતા રહિત સુગમ અને સરલ ભાષામાં રચાયેલા આ અનુવાદના આશય સમજી સજ્જના કર્તાના શ્રમને સફલ કરશે. સુ॰ માણસા ( મહીકાંઠા ) વીર સંવત્–૨૪૫૫કાર્તિક કૃષ્ણ–૧૧–શુક્ર.
""
',
અજીતસાગરસરિ.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपोद्घात.
ગુર્જર લેકે આ પ્રાંતમાં આવીને વસ્યા ત્યારથી આ પ્રાંતનું નામ ગુજરાત પડયું છે. કાઠિઆવાડની ઉત્તર સરહદે આવેલા પંચાસરના છેલ્લા મહારાજા જયશિખરીના પુત્ર વનરાજ ચાવડે ગુજરાતનું પાટનગર અણહિલપુર વસાવ્યું અને ત્યાં રાજગાદી સ્થાપી વનરાજને મુખ્ય આશ્રય આપનાર જૈનધર્મના શીલગુણુસૂરિજી હતા, વનરાજના સમયમાં જૈનધર્મના આગેવાનોએ ગુજરાતના રાજકારભારમાં આગેવાનભર્યો ભાગ લીધેલ. આ કારંણુથી ગુજરાતમાં જૈનધર્મ આગેવાન બનવાના પુણ્યવંતાપાયા રોપી શક્ય. વનરાજની ગાદીએ કેટલાક રાજા થયા પછી છેલ્લે સામંતસિંહ ચાવડે થયે. દારૂના બુરા વ્યસનથી એણે ચાવડા રાજ્યનો અંત આણ્યો. જેનધર્મના આગેવાનોની અપૂર્વ સહાયવડે બળવાન બનેલા ચાવડા રાજાઓનાં અવશેષ રાજયો આજે પણ ગુજરાતમાં માણસા, વરસડા વગેરે સ્થળે અસ્તિત્વ ધરાવે છે. સામંતસિંહ ચાવડાને મારીને તેના ભાણેજ સેલંકી મૂળરાજે ગુજરાતનું રાજ્યસન હાથ કર્યું. મૂળરાજ પિતે ગુજરાતને રાજા થયો. અણહિલ્લપુર પાટણમાં ચાવડા અને સોલંકી રાજાઓના અમલ દરમીયાન સાથી પ્રતિભાશાલી રાજા તો સિદ્ધરાજ જયસિંહ થયો. સિદ્ધરાજના જે રાજપ્રકરણમાં કુશલ બીજો એકેય રાજ ગુજરાતમાં આજ સુધી થયો નથી. સિદ્ધરાજના સમયમાં પ્રખ્યાત જૈન પંડિત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પ્રખ્યાતિમાં આવ્યા. આ પ્રસિદ્ધિનું કોઈ મોટામાં મોટું પરાક્રમ હેય તે તે સિદ્ધહેમ વ્યાકરણ છે. આ વ્યાકરણ પાણિની વિગેરે વ્યાકરણ કરતાં યે કેટલીક બાબતોમાં ચઢીઆનું લખાયું છે. કહેવાય છે કે, શ્રી હેમચંદ્રાચાર્યજીએ સાડાત્રણ કરોડ બ્લેક બનાવ્યા હતા, આજે એ સઘળા લેકે ઉપલબ્ધ નથી કદાચ પાંચેક લાખ લેકે ઉપલબ્ધ થતા હશે શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજના જે જે ગ્રંથે ઉપલબ્ધ થયા છે તે સઘળા પ્રતિભાથી પૂર્ણ છે.
સિદ્ધરાજ પોતે શિવધર્મ પાળ હતો એવું લેકે માને છે. ખરું
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોતાં રાજાના સર્વ ધર્માં હોય છે. રાજધર્મનું પાલન કરવામાં જ રાજાનુ કલ્યાણ સમાયલું છે, રાજા અમુક પંથમાં પ્રવેશીને માળા ગણ્યા કરે અને પ્રજાનું ગમે તે થતુ હાય તા તેવા સયાગામાં રાજા અમુક ધર્મમાં પ્રવેશૈલા છતાં પ્રવેશ્યા નથી પશુ ઉલટા એવા રા રાજધથી ભ્રષ્ટ થએલે લેખાય છે. રાજાને રાજધ-પ્રજા પાલનના શાસન પુરતા ઉપદેશ આપવે તે વિચક્ષણ ધર્માચાર્યાંની ક્રુજ છે. જૈન પડિત કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજીએ પણ સિદ્ધરાજને પ્રજા પાલન ધર્મને લગતા ઉપદેશ આપ્યા હતા.
સિદ્ધરાજ ધણા પ્રતિભાશાલી અને ગુણુના રાજા હેાવાથી તે વખતે જેના, શૈવ, વગેરે પોતપાતાના ધર્માંની મમ્મુતી કરવા અને બની શકે તે સિદ્ધરાજને પેાતાના પંથમાં ભાળવી દેવાના ભગીરથ પ્રયત્ન થઈ રહ્યા હતા. ભગવાન હેમચંદ્રાચાયે પણ જૈનધમ ને રાજધમ અને દેશધમ અનાવવા માટે વધારેમાં વધારે પ્રયત્ના કીધા હતા. આવા શુભ પ્રયાસેાનું સુંદર કુળ મહારાજા કુમારપાલના સમયમાં આવ્યુ હતુ. તે એ હતુ કે, મહારાજા. કુમારપાલે જૈનધર્મીના સ્વીકાર ઘણા જ પ્રેમ પૂર્વક કર્યાં હતા.
પૂર્વાચાયેČમાં મતસહિષ્ણુતાને ગુણુ ખાસ કેળવાયેા હતેા. એક વખતે સિદ્ધરાજની સાથે ભગવાન હેમચદ્રાચાર્યજી સામનાથની યાત્રાએ ગએલા ત્યાં સર્વાંના દેખતાં શ્રીહેમચદ્રાચાર્યજીએ મહાદેવને નમસ્કાર કર્યા હતા અને મહાદેવ માટે એક સુંદર તેંત્ર પણ ચેલ, જૈનધર્મીના પૂર્વાચાર્યોંએ મહાદેવની વ્યાખ્યા ઘણીજ ઉદાર રીતે બાંધેલી છે, જે દેવમાં કાપશુ જાતને દોષ નથી પણ કેવળ નિર્દોષ છે, નિષ્ફલક છે તેજ મહાદેવને આવા પરમપવિત્ર મહાદેવને નમસ્કાર કરવાને શ્રીહેમચંદ્રાચાર્ય જેવા ધમાયાર્યાં સદાયે ઉત્સુક હાય એમાં નવાઇ જેવું કશુયે નથી. જ્યારે મહારાજા કુમારપાલ સાથે શ્રીહેમચંદ્રાચાર્યજી સામનાથની યાત્રાએ ગયા હતા ત્યારે ઘણીજ ઉદારતાથી શ્રી હેમચદ્રાચાર્યજીએ જૈનધમી મહારાજા કુમારપાલને ઉપદેશ આપ્યા હતા કે, તમે આ સામનાથ મહાદેવના દેવાલયના કહ્રાર કરાવેા. આ ઉપદેશથી મહારાજા કુમારપાલે સેામનાથના દેવાલયના જીર્ણોદ્ધાર કરાવ્યા
૫
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા, આવી અપૂર્વ ઉદારતા વડે જ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સમગ્ર ગુજરાત અને ગુર્જરપતિને હાથ કરેલ હતા. - કુમારપાલ ઉપર શ્રી હેમચંદ્રાચાર્ય જીના ઉપકારે મહાન હતા. શ્રી હેમચંદ્રાચાર્યજીની સહાય ન હતી તે કુમારપાલની કેણ જાણે કેવી કે સ્થિતિ સિદ્ધરાજ જયસિંહે કરી હત. કુમારપાલ ગુણચાર નહતો પણ ગુણ ગ્રાહી હતું. એણે ભગવાન હેમચંદ્રાચાર્યજીના ઉપકારો યાદ રાખ્યા અને જૈનધર્મ પાળીને પિતાનું વચન મરણાંત સુધી બરાબર પાડ્યું. મહારાજા કુમારપાલના સમયમાં જેનધર્મ ફાલ્યો ફૂલ્ય અને ખૂબ વૃદ્ધિ પામ્યો.
ગુજરાતના સમગ્ર જેને, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજીએ અમારી પટલ વગડાવ્યો હતો એને સૌથી મહાન પરાક્રમ લેખે છે. શ્રી હેમ-ચન્દ્રાચાય છના ઉપદેશથી આખા ગુજરાતમાં શિકાર કરવાની અને બીજી રીતે જીવહિંસા કરવાની મનાઈ થઈ હતી. સર્વજ્ઞ પ્રાણરક્ષાનું સામ્રાજ્ય પ્રવન્યું હતું. એ સમય વીત્યા પછી આજ સુધીમાં ગુજરાતમાં ફરી અહિંસાને એવું સર્વોત્તમ સ્થાન કોઈએ અપાવ્યું નથી. અલબત અકબર બાદશાહના સમયમાં હીરવિજયસૂરિએ અહિંસાને પ્રચાર કરવા માટે કેટલાક શુભ પ્રયાસ કર્યા હતા અને તેનું રૂડું પરિણામ પણ આવ્યું હતું પણ તે મહારાજા કુમારપાળના સમય જેવું તે નહિ જ !
કેટલાક કહે છે કે, શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી ગુજરાતમાં પ્રાણી રક્ષાનો પ્રચાર થયો પણ લકે શસ્ત્ર વાપરતા બંધ થયા તેથી બાયલાપણું ફેલાયું એને જ પરિણામે ગુજરાતની પડતીનાં પગરણ શરૂ થયાં. આ એમનું કથન અસ્થાને છે. પ્રાણીની. હિંસા કરવામાં જેટલી બહાદુરીની જરૂર પડે છે તેના કરતાં પ્રાણીનું રક્ષણ કરવામાં અનંત ગણી વધારે બહાદૂરીની જરૂર પડે છે. ખરું જોતાં ભગવાન હેમચંદ્રાચાર્યજીએ તે ગુજરાત વાસીઓમાં પ્રાણી માત્રનું રક્ષણ કરવાનું મહાન પરાક્રમ ખીલાવ્યું હતું. પ્રાણી રક્ષામાં રહેલા મહાન પરાક્રમને નહિ સમજનારાઓ હિંસામાં પરાક્રમ સમજે છે. ખરું જોતાં હિંસામાં પરાક્રમ નથી પણ કરતા છે. રક્ષામાંજ પરાક્રમ છે. ગુજરાતનું રાજ્ય મહારાજ કુમારપાળે ગુમાવ્યું નથી પણ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७
સમગ્ર હિંતુ રાજ્ય ઇ. સ. ૧૮૧૮ માં ખડકી અને કારેગામનાં યુદ્ધમાં પેશ્વાઓ-બ્રાહ્મણાએ ગુમાવ્યું અને બ્રિટિશ સરકારને સાંધ્યું,
ભગવાન્ હેમચંદ્રાચાર્યે અમાસની પૂર્ણિમા કર્યાંના ચમત્કારની વાતે સમગ્ર ગુજરાતમાં થાય છે. જૈના કરતાં જૈનેતા આ વાતમાં વધારે રસ લે છે. આવા ચમત્કારા થવા એ મનેામય સૃષ્ટિની રચના છે. જેનું મન દૃઢ હોય તેજ ચમત્કાર કરી શકે છે અને જેનામાં પૂર્ણ શ્રદ્ધા હોય તેજ આવા સાત્ત્વિક ચમત્કાર જોઇ શકે છે. આદુનિયામાં ચમત્કાર માટે ઘણા જુના કાળથી એમત ચાલ્યા આવે છે. પ્રાચિન કાળમાં ચાર્વાક ઋષિ ચમકારાને માનતા નહતા, આજે પશુ અનેક ભાઇએ ચમત્કારને માનતા નથી. ચમકારા માનવા કે ન માનવા એ સૌ સૌની મરજી ઉપર આધાર રાખે છે. ગમે તેમ હા પણ ચમત્કાર નામની વસ્તુ અનાદિ કાળથી ચાલી આવે છે. ચમકારાનું મૂળ કારણુ સયમ છે, યૂરેપ અને અમેરિકા જેવા સુધરેલા દેશામાં પશુ ચમત્કારને માનવાવાળા અનેક છે. રસાયન શાસ્ત્ર જેમ રસાયનના પ્રયાગા વડે અનેક ચમત્કારો કરી બતાવે છે તેમજ સંયમવાન પુરૂષા માનસિક ખીલવટવડે અનેક પ્રકારના ચમત્કારા કરી શકે છે, અને દૃઢ શ્રદ્ધાવાન તેવા ચમત્કારી જોઇ શકે છે, જેમ સ્થલ સૃષ્ટિ છે તેમ ખીજી મનેઅય સૃષ્ટિ છે, અનેામય સૃષ્ટિની પ્રક્રિયા જ્યારે સ્થૂલ સૃષ્ટિમાં વિચરનાર પ્રાણીના જોવામાં આવે છે ત્યારે તે ચમત્કાર રૂપે ભાસે છે, મનેામય સ્॰ ષ્ટિમાં આજે પણ અનેક વિધ ચમત્કારી થઈ રહ્યા છે. દેવી દેવતા ઉપર આસ્થા રાખવામાં આવે છે અને કા ળિભૂત થાય છે એમાં પશુ મનની દૃઢતા મુખ્ય છે. મનની દૃઢતાવડે આજે પણ અનેક ચમત્કારા બતાવી શકાય છે. ભગવાન હેમચંદ્રાચાજીમાં સંપૂર્ણ સયમ હતા. એથીજ એમણે મહારાજા કુમારપાળને અનેક વખત ચમકારા બતાવ્યા હતા, બાદશાહને પલંગ સહિત મહારાજા કુમારપાળના મહેલમાં દાખલ કર્યાંના ચમત્કારને કેટલાક ભાઈઓ સમજી શકતા નથી, ખરૂં જોતાં આતા એક સામાન્ય ચમત્કાર છે. આખી દુનિયાને છક કરી શકે તેવા ચમત્કારા મહાપુરૂષો બતાવી શકે છે. ચમકાર શાસ્ત્ર તેા દુનીયાનાં શાસ્રા કરતાં ન્યારાં છે, જેમણે અધ્યાત્મ શાસ્ત્રમાં
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પ્રવેશ કરીને માનસિક સૃષ્ટિના વિચાર કર્યાં હાય છે તેવાઓજ ચમત્કારને સમજી શકે છે. દુનિયામાં ડાહ્યા કહેવાતા હોય તે સધળી આખતામાં ડાળા હાય એવું માનવાને કાંઇપણ કારણ નથી. અધ્યાત્મ ડહાપણુ તે સઘળાં દુન્યવી ડહાપણાથી નિરાળું છે. કાઇ વિરલાજ અધ્યાત્મ ડહાપણુને મેળવી શકે છે જેણે અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કર્યાં ન હેાય અને માત્ર દુન્યવી માયા જાળમાંજ રમણ કર્યું. હેાય એવા એક પક્ષી ભાઈઓ ભલે ચમત્કારને ન માને પશુ એથી ચમત્કારનું અસ્તિત્વ અને મહત્તા ઝાંખાં પડતાં નથી. ચમત્કાર નામની વસ્તુ હૈયાતી ધરાવે છે એ વાત તા નિવિવાદ છે, જેમણે અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કર્યાં. હાય છે મન ઉપર કાણુ મેળવ્યા હાય છે, એવા મહા શયા આજે પણ ચમત્કારીને જોઇ શકે છે અને બતાવી શકે છે. મારા તા સ્પષ્ટ અભિપ્રાય છે કે, આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ હયાત છે આ વાત કલ્પિત નથી પણ અનુભવ જન્ય છે. આવા ચમત્કારો માત્ર જૈન ધ માંજ છે એવું કાંઇ નથી, જે જે ધમ માં સયમવાન મહાપુરૂષો થઈ ગયા. છે તેમણે પેાતાના ભકતાને અને વિરેાધીઓને ચમત્કારો બતાવ્યા છે. શ્રી શંકરાચાર્યજીએ અમરક રાજાના મૃતક દેહમાં પ્રવેશ કર્યાં, પાડીને મુખે વેદ ખેલાવ્યા, શ્રી રામાનુજાચાયે સહસ્ર મુખે શાસ્રા કર્યાં, શ્રી કૃષ્ણ ભગવાને મુખમાં બ્રહ્માંડ બતાવ્યું, નરસિદ્ધ મહેતાને વિષ્ણુ ભગવાને હાર પહેરાવ્યા, મ્હામેરૂ પુ, હુંડી સ્વીકારી વગેરે ચમત્કારી ધણાજ જાણીતા છે. આવા ચમત્કારી થઇ શકે છે એમ હું તે માનું છુ. જેમણે ચમત્કારના માર્ગોમાં પ્રવેશ કર્યાં ન હેાય તેવાઓ ગમે તેમ ખેલે તેથી શું? ભગવાન્ હેમચંદ્રાચાર્યજી એ જેવા ચમત્કારી બતાવ્યા હતા તેવા ચમત્કારી સયમવાન પુરૂષ ક્રમાં પશુ બતાવી શકે છે. કાઇક સયાગા ઉત્પન્ન થાય ત્યારેજ આવા ચમત્કારી બતાવવામાં આવે છે. સ્થૂલ સૃષ્ટિના અભ્યાસી સાયન્સના ચમત્કારી જોઇ શકે છે એમજ સૂક્ષ્મ સૃષ્ટિના અભ્યાસીઓ સૂક્ષ્મ ચમત્કારે જેઈ શકે છે અને કરી શકે છે. સ્થૂલ સૃષ્ટિના માનવીએ સમ સૃષ્ટિમાં માથુ મારે તા જરૂર નિરાશાજ મેળવે.
ભગવાન હેમચંદ્રાચાર્યજીએ મહારાજા કુમારપાળને જૈન ધર્મોંમાં આણ્યા અને જૈન ધર્મને રાષ્ટ્ર ધર્માં બનાવ્યા. રાજાની પ્રજાને માત્ર માનવ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
જાતિ જ નથી, પશુ પક્ષીઓ પણ રાજાની પ્રજા છે. જે ધર્મ પ્રાણીમાત્રનું હિત જાળવે અને ન્યાય અપાવે તેજ રાષ્ટ્રધર્મ થઈ શકે છે. એ માત્ર એકજ ધર્મ છે અને તે જેનધર્મ મહારાજા કુમારપાળ પાસે અમારી પડ પ્રાણીમાત્રથી રક્ષાનું ફરમાન બહાર પડાવીને માનવ જાતિની સાથે પશુ પક્ષી એવગેરે બીજાં સઘળાં પ્રાણીઓને રક્ષણ અપાવ્યું હતું. પ્રાણીમાત્રનું હિન્દ જાળવવા માટે અને એમને ન્યાય અપાવવા માટે એકલે જૈનધર્મ ઘણા જૂના કાળથી મથન કરી રહ્યો છે, બીજા ધર્મે કેવલ સ્વાર્થપૂર્ણ છે. કેવળ માનવ જાતિના સ્વાર્થની વાતો કરે છે. જેનધર્મ માનવ જાતિના કલ્યાણની વાતો કરે છે ખરો પણ સાથે સાથે પશુ પક્ષીઓ વગેરેના હિતની પણ એટલાજ જોરશોરથી વાતો કરે છે, ઘણે લાંબે સમયે આજે પશુપક્ષીઓ તરફ જે કાંઈ જગત સહાનુભૂતિ બતાવનારું થયું છે તે કેવળ જૈનધર્મને ઉપકાર છે. જેમ ધર્મ કહે છે કે સર્વ જીવો સુખેથી જીવો, સુખેથી હરે ફરે અને આનંદ ભોગવો. આ સૃષ્ટિ સર્વ પ્રાણુ માટે છે બીજાં પ્રાણીઓને ભોગે માત્ર એક મનુષ્ય જાતિનેજ જીવવાનો અને આનંદ ભોગવવાનો અધિકાર નથી. બીજા પ્રાણીઓના હક્કો માનવ જાતે છીનવી લીધા છે અને તેમ કરવામાં બીજા ધર્મોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટેકો આપ્યા છે એનું પરિણામ એ આવ્યું છે કે પશુપક્ષીના જીવવાના હક્કોનો નાશ થયો છે. આ હક્કો પાછી અપાવવા માટે જૈનધર્મની મોટામાં મોટી લડત છે. જ્યારે માનવ જાતિની સાથે જગતનાં બીજાં સઘળાં પ્રાણીઓને ઈન્સાફ મળશે ત્યારે જૈનધર્મ એ માત્ર ગુજરાતનો જ કે મારવાડનો જ નહિ પણ આખી દુનિયાનો ધર્મ બનશે– અર્થત રાષ્ટ્રધર્મ થશે.
ભગવાન હેમચંદ્રાચાર્યજી અને મહારાજા કુમારપાળના સંબંધમાં આટલું ટુંકું કથન અસ્થાને લેખાશે નહિ.
રાજર્ષિ કુમારપાળ ચરિત્ર જેનધર્મના પ્રભાવશાળી આચાર્ય શ્રીમાન જયસિંહરિએ વિક્રમ સંવત ૧૪૨૨ માં રચ્યું છે. બીજી પણ અનેક દંતકથાઓ મહારાજા કુમારપાળ અને હેમચંદ્રાચાર્યજીના સંબંધમાં ચાલે છે. આ ચરિત્રનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને શાસ્ત્રવિશારદ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
એનાચાર્યજી માહાત્મા શ્રી અછતસાગરસૂરીશ્વરજી મહારાજે ગુજરાત ઉપર મહાન ઉપકાર કર્યો છે. ભાષાંતરની ભાષા સરળ અને સુગમ છે. જે ભાઈઓ સંસ્કૃત નથી જાણતા તેવા જૈન અને જૈનેતર ભાઈઓ માટે આ વસ્તુ ઉપકારક થઈ પડશે. ચાલુ જમાનામાં આવા પ્રયાસે ખાસ સ્તુતિપાત્ર લેખાય છે. શ્રી અજીતસાગરસૂરિજી મહારાજે અગાઉ “સુરસુંદરી ચરિત્રનું ભાષાંતર બહાર પાડયું હતું. અગાઉના ભાષાંતર કરતાં આ ભાષાંતર વધારે છટાદાર થયું છે. વીસમી સદીના છેલ્લા યુગમાં જૈન લેખકાએ ગુજરાતી ભાષાની જે સેવાઓ બજાવી છે તેમાં શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યજી મહાત્મા શ્રી અજીતસાગરસૂરીશ્વરજીનું સ્થાન અગ્રસ્થાને છે.
માણસા -મહીકાંઠા. !
ગોકુળદાસ નાનજીભાઈ ગાંધી,
પ્રાણરક્ષક સંસ્થા, રાજકોટ.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પૃષ્ઠ. વિષય.
૧ મંગલાચરણુ. ૩ કન્ય નિર્દેશ.
39
અહંકાર પરિહાર.
19
વંશવ ન. ૭ ચંદ્રગચ્છ,
૮ વિષ્ણુશર્મા.
૧૩ યોાભદ્રરાજા, ૧૫ હેમચંદ્ર જન્મ.
૧૮ દીક્ષામહાત્સવ.
શ્રીકુમારપાલચરિત્ર—— વિષયાનુક્રમ.
૩૪ લાભ્યાસ.
૨૬ સૂરિપદ. ૨૮ સિદ્ધરાજ.
૨૯ ધર્મોનાસા.
૩૩ યા ધ.
૩૪ અભયંકર ચક્રવર્તી.
૩૬ દીવ્ય પુરૂષ. ૪૦ ક્ષેમ કરરાજા. ૪૧ નૃસિંહરાજા.
www.kobatirth.org
૪૩ ધનવાનરાજા. ૪૬ તીર્થયાત્રા. ૪૦ સિદ્ધ્ યાગી. ૪૯ મણિચૂડ વિદ્યાધર. ૫૩ ચેકિંગની મૂર્છા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય.
પૃષ્ઠ. ૫૬ પ્રનાલેાક મંત્રો,
૬૦ ગુદેશના.
૬૨ કુમારપાલ જન્મ.
૬૪ ગુરૂ સમાગમ.
}પ અજાપુત્ર,
૬૭ અન્નપાલ.
૬૮ દેવી વચન.
૬૯ અાપુત્ર વિચાર.
૭૧ વૈદેશિક મહાત્મા.
૭૨ અદ્ભુત પરાપકાર. ૭૩ પ્રદાન.
પિ પુરૂષ.
""
૭૫ દીવ્ય તેજ. ૭૭ શિવકરા નગરી.
૭૯ નિષ્ફલ પ્રયાગ.
૮૦ મનુષ્યત્વ પ્રાપ્તિ.
૮૧ નૃપ મૂર્છા.
૮૨ ઉપકાર સ્મરણુ. સજ્જન મૈત્રી.
""
૮૩ માયાવી હસ્તી.
૮૫ મિત્ર ખેદ.
""
ચંડિકાદેવી. ૮૬ સર્વાંગસુંદરી.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭ વ્યંતરી પ્રાર્થના. ૮૮ વ્યંતરેંદ્રનું સ્થાન. ૮૯ વ્યંતરેંદ્રનો અતિથિ. ,, નરક સ્વરૂ૫. ૯૩ મિત્ર ચિંતા. ૯૪ અજાપુત્ર સંકટમાં.
, મિત્ર મિલન. ૯૫ સરોવર પ્રાપ્તિ. ૯૭ નગરપ્રવેશ. ૯૮ અષ્ટાપદ યાત્રા. ૧૦૦ દીવ્ય સંગીત ૧૦૧ પુણ્ય મહિમા. ૧૦૨ શરદ્દ ઋતુ, ૧૦૪ વિક્રમરાજા. ૧૦૫ વસંતોત્સવ. ૧૦૬ કેલિ મર્કટ. ૧૦૭ ઉન્મત્ત હાથી. ૧૦૮ વિમલવાહન, ૧૦૯ મહાન રાજા. ૧૧૦ રણસંગ્રામ.
, બુદ્ધિબલ મંત્રી. ૧૧૧ અજાપુત્રને બોધ. ૧૧૩ રાજ્યાભિષેક ૧૧૫ વિજય પ્રાપ્તિ. ૧૧૬ ચંદ્રાપીડરાજા,
નૈમિત્તિક વચન. ૧૧૭ મંત્રી ત્યાગ, ૧૧૮ સૈન્યની તૈયારી. ,, મંત્રી ભેદ
( ૧૧૯ વિજય પ્રયાણ. ૧૨૦ રાજ્ય પ્રાપ્તિ. ૧૨૧ ચમત્કારી શ્લેક. ૧૨૩ માતૃ શોધ.
, માત સમાગમ. ૧૨૪ દેવીને આશીર્વાદ ૧૨૬ મોક્ષ પ્રાપ્તિ. ૧૨૯ પુત્ર ચિંતા. ૧૩૦ ગુરૂ પ્રાર્થના. ૧૩૧ ગુરૂ નિસ્પૃહતા.
,, પ્રભુપૂજા. ૧૩૨ રૈવતક ગિરિ.
, અંબિકા આરાધન. ૧૩૩ સોમેશ્વર પ્રાર્થના. ૧૩૪ કૃષ્ણદેવ. ૧૩૬ ગુપ્ત પ્રયાણ. ૧૩૮ જટિલ શુદ્ધિ. ૧૩૯ ભીમસિંહ.
, મૂષકાવલોકન. ૧૪૦ દેવશ્રી. ૧૪૧ સજન કુંભકાર. ૧૪૨ ઓસરી મિત્ર. ૧૪૩ ભિક્ષા માતા. ૧૪૪ કૃતજ્ઞતા. ૧૪૫ રસ્તંભ તીર્થ ૧૪૬ બપ્પભદિસરિ: ૧૪૭ ભૂગ્રહ. ૧૪૮ વટવાન. | ૧૪૯ યોગી સમાગમ.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦ મંત્ર સાધના. ૧૫૧ ક્ષેત્રપાલ ઉપદ્રવ. ૧૫ર લક્ષ્મીદેવી. ૧૫૩ કાંચીપુરી. ૧૫૪ અમૃતસાગર. ૧૫૫ શિરમજન. ૧૫૬ બહુશ્રુત બ્રાહ્મણ. ૧૫૯ નૃપ પ્રશ્ન.
પ્રતાપસિંહરાજા. ૧૬૧ ચિત્રકૂટ ગમન. ૧૬૨ ભૂતાનંદ યોગી. ૧૬૩ ભૂતાનંદના અત્યાચાર. ૧૬૫ સ્વર્ણપુરૂષ. ૧૬૬ ફૂટ સુર. ૧૬૭ શંભલીશરાજા. ૧૬૮ બર્બરિકા વેશ્યા. ૧૭૦ અણહિલપત્તન. ૧૭૧ રાજ્યાભિષેક ૧૭ર રાજ્યતંત્ર. ૧૭૪ નૃપવોપાય. ૧૭૫ કૃષ્ણદેવ. ૧૭૭ કૃષ્ણદેવને શિક્ષા.
, પ્રત્યુપકાર૧૭૮ વિદ્યુત્પાત. ૧૮૧ શ્રી હેમચંદ્રસૂરિ. ૧૮૪ દિગ્વિજય. ૧૮૫ રાજસેવા. ૧૮૭ વિજય યાત્રા. ૧૦૦ મૂળરાજ.
૧૯૨ ગુર્જરેંદ્ર વિજય. ૧૯૫ રાજધાની પ્રવેશ. ૧૯૭ સૂરિ સમાગમ. ૧૯૮ અર્ણોરાજ નૃપતિ. ૨૦૦ ચૌલુક્યની કાપ. ૨૦૨ ચર પ્રેષણ. ૨૦૩ ચાલુક્ય પ્રયાણ ૨૬ વિક્રમસિંહ પરાક્રમ. ૨૦૭ શ્રી કુમારપાલ નિમંત્રણ. ૨૦૮ અર્ણોરાજને સૂચના. ૨૧૦ અર્ણોરાજ પ્રયાણ. ૨૧૨ ચારભર કુમાર. ૨૧૭ ગુર્જરેશ્વર. ૨૧૯ ચૌલુકય તથા અર્ણોરાજ ૨૨૫ રાજધાની પ્રવેશ. ૨૨૬ મલ્લિકાર્જુન ભટ. ૨૨૯ આમ્રભટનો વિજય. ૨૩૧ મલ્લિકાર્જુન મરણ. ૨૩૪ સોમનાથના પૂજારા. ૨૩૭ સોમનાથની યાત્રા. ૨૪૦ શંકરનો સાક્ષાત્કાર. ૨૪૧ ગુરૂ પ્રાર્થના. ૨૪૨ દેવબોધિ સંન્યાસી.
મરણાભિમુખ દીપક. ૨૪૪ સરસ્વતી દેવી. ર૪૫ દેવબોધી પ્રયાણ. ૨૪૬ દેવબોધિને ચમત્કાર. ૨૫૦ હેમાચાર્ય ચમત્કૃતિ. ૨૫૨ ગુરૂ મહિમા.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩ નૈવાણી. ૨૫૫ વીરાંગદકુમાર, ૨૫૬ વીરાંગદ અને સુમિત્ર. ૨૫૭ ભયાક્રાંત ચોર. ૨૬૧ શ્રાંગદ પ્રદેપ. ૨૬૩ પૌરજન વિનતિ. ૨૬૫ દેવનું આગમન. ૨૬૬ મણિપ્રદાન. ૨૬૭ સૂર્યોદય. ૨૬૮ ઉદ્યાન પ્રવેશ. ૨૬૯ મણિપ્રભાવ. ૨૭૦ દીવ્ય સમૃદ્ધિ. ૨૭૧ રાજ્યપ્રાપ્તિ. ૨૭ર સુમિત્ર વિચાર. ૨૭૩ સુમિત્ર ગવેષણ. ર૭૫ રતિસેના. ર૭૬ ભોગવિલાસ. ર૭૭ મણિઅપહાર... ૨૭૮ સુમિત્ર તિરસ્કાર, ૨૮૦ શૂન્યનગર. ૨૮૨ ચમત્કારી નેત્રાંજન. છે, જયાં અને વિજયા. ૨૮૪ સુશર્મા પરિવ્રાજક ૨૮૫ મનોવિકાર. ૨૮૬ ગંગાદિત્ય. ૨૮૭ પેટીની પધરામણી. ૨૮૮ મિથ્યા વિલાપ.
,, મર્કટી પ્રાદુર્ભાવ. ૨૮૦ પરિવ્રાજક મરણ
૨૯૧ રાક્ષસને ઉપવ. ૨૯૪ સિદ્ધપુરૂષ. ૨૯૫ રાક્ષસ પરાજય. ૨૯૮ રતિસેના વિલાપ૨૯૯ કુટિની પશ્ચાત્તાપ. ૩૦૧ સુમિત્રચાતુર્ય. ૩૦૨ મણિગ્રહણ ઉપાય. ૩ ૦૩ સુમિત્ર નૃપ સમાગમ ૩૦૪ શૂન્યનગર વાસ. ૩૦૫ હેમાંગદ અને સુબુદ્ધિ. ૩૦૬ પ્રભુદર્શન. ૩૦૯ ધર્મદેશના. ૩૧૦ શિવસુખ પ્રાપ્તિ. ૩૧૨ સમરસિંહરાજા. ૩૧૪ પુણ્યસાર અને મદનવતી. ૩૧૬ સરસ્વતીપ્રસાદ. ૩૧૭ પુણ્યસાર તિરસ્કાર. ૩૧૯ કામાયક્ષિણી અને કમલાદેવી. ૩૨. કામદેવ શ્રેષ્ઠી. ,, ગણપતિ આરાધના. ૩૨૨ પુણ્યસાર વિવા. ૩૨૪ પુણ્યસાર પ્રયાણ. ૩૨૫ ધનશ્રી પ્રલા૫. ૩૨૭ કન્યા વિલાપ. ૩૨૮ કામદેવ પ્રતિબોધ. ૩૨૯ ગુણશ્રી પ્રતિજ્ઞા. ૩૩૦ સમરસિંહ સમાગમ. ૩૩૧ રાજપુત્રી મદનવતી. ૩૩૪ પ્રિયવંદા સખી.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫ સમરશ્રી. ૩૩૬ ગુણશ્રી વિચાર. ૩૩૭ મદનવતી વિવાહ, ૩૩૯ પુણ્યસાર કુમાર. ૩૪૦ ગુણશ્રી મૈત્રી. ૩૪૧ સખીબાધ. ૩૪૩ સમરસિંહનો ઉપદેશ. ૩૪૪ ગુણશ્રીનો સંદેશ.
, ચિતાપ્રવેશ. ૩૪૬ પ્રિય સમાગમ. ૩૪૯ મદનવતી વિવાહ. ૩૫૦ મદનવતી પશ્ચાત્તાપ.
, વલભીપુર પ્રયાણ ૩૫૧ અગ્નિપ્રવેશ. ૩૫ર કામદેવ શ્રેષ્ઠી. ૩૫૩ નગર પ્રવેશ. ૩૫૪ સ્વપુર પ્રયાણ ૩૫૫ જાતિસ્મરણ. ૩૫૬ પૂર્વભવ સ્વરૂપ. ૩૫૯ કુટુંબ સમાગમ. ૩૬૦ દીક્ષા ગ્રહણ. ૩૬૨ ધર્મ પ્રરૂપણ.
, કર્મવિભેદ. ૩૬૪ શુદ્ધ દેવાદિ સ્વરૂપ. ૩૬૫ વ્રતાદિ સ્વરૂપ. ૩૭૨ ભીમકુમાર. ૩૭૩ કુમાર જન્મ. ક૭૪ વિમલબોધ મંત્રી. ૩૭૬ જ્ઞાની ગુરૂ.
૩૭૭ કાપાલિકા આગમન. ૩૭૮ વિદ્યાસાધના. ૩૮૨ કમલા યક્ષિણ. ૩૮૩ ભીમકુમાર બેધ. ૩૮૪ મુનિદર્શન. ૩૮૫ આકાશભુજા. ૩૮૬ કાલિકાદેવી. ,, કાપાલિક સાહસ. ૩૮૮ કાલિકા આગમન. ૩૮૯ નીમ અને મતિસાગર. ૩૯૧ કાપાલિક પ્રાર્થના. ૩૯૨ ગજાપહાર. ૩૯૩ શૂન્યનગર, ૩૯૪ રાજભવન. ૩૯૫ સર્વગિલ રાક્ષસ. ૨૯૭ ચારણ મુનિ. ૩૯૮ ચંદ્રવ્રુપતિ. ૩૯૯ અચંકારિત ભટ્ટિકા. ૪૦૦ સુબુદ્ધિમંત્રી. ૪૦૧ સ્ત્રીષ. ૪૦૨ પલીપતિ. ૪૦૩ ભદ્રિકા વિલાપ. ૪૦૪ ધનપાળ બંધુ. ૪૦૫ અશ્રદ્ધાળુ દેવ. ૪૦૬ દેવપ્રાદુર્ભાવ. ૪૦૭ યક્ષ આગમન. ૪૦૮ હેમરથરાજા. ૪૦૯ કાલિકાસુરી, ,, કમલાયક્ષિણ.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦ સ્વપુર પ્રવેશ.
૪૪૪ ચતુર્વિધ ધર્મ, ૪૧૧ પિત્રાદિ સમાગમ.
૪૪૬ વિક્રમરાજા. ૪૧૨ રાજ્યાભિષેક
૪૪૭ મુનિચંદ્ર ગુરૂ ૪૧૩ ગુરૂસદ્દબોધ.
૪૪૮ દાનમહિમા. ૪૧૫ જીવદયા.
, જીનરાજ આગમન. , માહેશ્વરવણિકુ.
૪૪૯ નીલકંઠ વિદ્યાધર. ૪૧૭ ચૂકાચૈત્ય,
૪૫૧ વિષાપહાર. ૪૧૮ નવરાત્રમાં દેવીપૂજક. ૪૫૩ રત્નમંજરી રાણી. ૪૧૯ કંટેશ્વરીદેવી.
૪૫૪ મણિમંદિર પ્રવેશ. ૪૨૦ કુષ્ઠરોગ,
, મદનવેગા વિવાહ. ૪૨૧ ઉદયનમંત્રી.
૪૫૫ મુનિચંદ્રસૂરિ ૪ર૩ મંત્રિત જળ,
૫૬ માયાવી અશ્વ. ૪ર૪ ગુરૂને ઉપકાર.
૪૫૭ દીવ્ય શ્રી યુગલ. ૪૨૫ જયંતચંદ્રરાજા,
૪૬૧ રત્નસારકુમાર, ૪૨૬ ચિત્રપટ સમર્પણ.
, મુનિદેશના. ૪૭ હિંસા વિનાશ.
૪૬૨ દીક્ષાગ્રહણ ૪૨૮ માહરાજા.
૪૬૩ ચંડસેન મૂચ્છ. ૪૩૧ વિમલચિત્તનગર.
૪૬૪ દેવતા વચન. » પુત્રીખેદ.
૪૬૬ મહાજન પ્રાર્થના. ૪૩૨ સમલચિત્તનગર.
૪૬૯ ગુરૂવંદન. ૪૩૩ સુમતિ દૂતી.
ચૈત્યનિર્માપણુ. ૪૩૪ કરૂણુ વૈમનસ્ય.
૪૭૦ રાજકૃતજ્ઞતા. ૪૩૫ કૃપાપરિણયન.
૪૭૨ ઉદયન અભિગ્રહ, ૪૩૬ ધર્મરાજ સ્થાપના.
૪૭૩ સમરસરાણે. ૪૩૭ મેહરાજ અને નાનાદર્શ દૂત. ૪૭૬ મંત્રી વિચાર. ૪૩૯ કુમારપાળ અને મહારાજાનું | ૪૭૭ સ્વર્ગવાસ, યુદ્ધ.
ક, કુમારપાળ વિષાદ. ૪૪ર ઠંધ યુદ્ધ.
૪૭૮ તીર્થોદ્ધાર. ૪૩ મહ૫રાય.
૪૭૯ ભીમવણિફ,
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૧ સાધર્મિક બંધુઓ. ૪૮૨ ભીમસત્કાર. ૪૮૩ દ્રવ્યનિધાન,
, કપદયક્ષ. ૪૮૪ ચૈત્યારંભ. ૪૮૫ ચિત્યપતન કારણ. ૪૮૬ નવીન ચિત્ય. ૪૮૭ મૂર્તિ પ્રતિષ્ઠા. ૪૮૮ આમ્રભટમંત્રી. ૪૮૯ મરણ સાહસ.
, પ્રભાક્યાદેવી. ૪૯૦ પ્રતિષ્ઠા મહોત્સવ. ૪૯૧ આરાત્રિક વિધિ. ૪૯૩ પદ્માવતીદેવી. ૪૯૪ યશશ્ચંદ્રગણિ. ૪૯૬ સૈધવદેવી.
ગણિ ચમત્કાર. ૪૯૮ ઉદાયનરાજા.
, વીતભયનગર. ૪૯૯ કુમારનંદી. ૫૦૦ બેગ પ્રાર્થના. ૫૦૧ ભારંડપક્ષીઓ.
,, નાગિલમિત્ર. ૫૦૨ વિદ્યન્માલી પશ્ચાત્તાપ. ૫૦૩ મિત્રપ્રબંધ. ૫૦૪ મહાવીરમૂર્તિ. ૫૦૫ પ્રભાવતીરાણું. ૫૦૮ ગાંધાર શ્રાવક છે કુજાદાસી.
| ૫૦૯ ચંડપ્રદ્યોતરાજા. ૫૧૦ વિદિશાનગરી, ,, યુદ્ધપ્રયાણ. ૫૧૩ દશપુરનગર, ૫૧૪ વાર્ષિકપર્વ. પ૧૫ ઉદાયન પશ્ચાત્તાપ. ૫૧૬ પ્રભુદેશના. ૫૧૭ રાજર્ષિ પીડા. ૫૧૮ વિષપ્રદાન. ૫૧૯ દૈવી પ્રાપ.
» પુનઃ મંત્રી પ્રશ્ન. પર ૦ શ્રાવકધર્મ પ્રાપ્તિ. પર૧ પ્રતિમા પ્રાપ્તિ. ૫૨૨ યાત્રાફલ ઉપદેશ. પ૨૩ યાત્રા પ્રયાણ. પ૨૪ ગુરૂકૃપા. પર૫ યાત્રા મહોત્સવ. પર૬ ધંધૂકા નગર. પર૭ પુંડરીકગિરિ.
,, માલા ગ્રહણ પ૨૮ પ્રભુભક્તિ. પર૯ ગુરૂકૃત સ્તુતિ. પ૩૦ ઉજજયંતગિરિ. પ૩૧ દેવપત્તન. ૫૩૩ જૈન તવબોધ. પ૩૪ જીવ અને અછવ. ૫૩૬ તીર્થકરાદિ ચરિત્ર.
- રાજ અભિગ્રહ. ૫૩૭ પ્રભાવિક ચમત્કાર,
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૮ ધર્મ નિયમ ૫૩૯ તુર્ક શાહ. ૫૪૦ દીવ્ય પલંગ. ૫૪૧ સૂરિ પ્રધ.
, કુમારપાલ વચન, ૫૪૨ વચન સ્વીકાર. ૫૪૩ રાજર્ષિ અભિગ્રહ. ૫૪૪ મુનિ પશ્ચાત્તાપ, ૫૪૬ રાજભક્તિ. ૫૪૮ દેવી પ્રાદુર્ભાવ. ૫૪૯ પલીપતિ.
, માલવ રાજા. ૫૫૦ નૃપતિ કોપ. ૫૫૧ શ્રીયશોભદ્રસૂરિ.
એકશિલાનગરી. ૫પર એાઢર છી. ૫૫૪ શાતબલરાજા.
| પપપ પદ્મનાભજીનેંદ્ર. ૫૫૬ સ્થિરદેવીદાસી. ૫૫૭ રાજ્યચિંતા. ૫૫૮ બાલચંદ્ર શિષ્ય.
» અંતિમદેશના. ૫૬૩ નરેંદ્ર વિલાપ. ૫૬૪ સ્વર્ગવાસ.
, કુમારપાલ મૂર્ણ. ૫૬૫ શિષ્યવગ. ૫૬૬ સ્વર્ગકાલ. પ૭ વિષપ્રયાગ. ૫૬૮ અંતિમક્ષમાપના. ૫૬૯ અનશન વ્રત. પ૭૦ રાજર્ષિ સ્વર્ગવાસ.
૫૭૨ અજયપાલ. | પ૭૪ ગ્રંથકાર પ્રશસ્તિ.
?
'
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પૃષ્ઠ. પતિ.
૧ ૧૫
८
૨૨
૧૨
૧૬
"
૨૦
..
૨૭
૩૪
૩૭
૪
૪૭
*
૫૬
*Z__&
}
"
૪
૧૫
૧૧
૯
૨૬
૧
૧૯
૫
1333
૧૩
૪
૨૩
૩
૩
www.kobatirth.org
શ્રીકુમારપાલચરિત્ર
શુદ્ધિપત્ર.
——
અશુદ્ધિ.
ભિ
શીલવતીએ
લેાકાના
કરાવાને
ત્રિરા
વનીય
વગેાત્તમ
લક્ષ્મીના
પ્રક્ષાનલના
રાજ્યશ્રીનુ
પુષ્પા
સ્વામા
કઠા
પ્રાદુભાંવ
ક્ષેત્રથા
विहरति
સત્ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
શુદ્ધિ.
નાભિ
શીલવતી
લેકાના
કરવાને
રાત્રિ
વંદનીય
વર્ગોત્તમ
લક્ષ્મીના
પ્રક્ષાલનના
રાજ્યશ્રીનું
પુષ્પા
સ્વામી
કહી
પ્રાદુર્ભાવ
ક્ષેત્રથી
विहरति
મિત્ર
3
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધી
, ૯૭
• -૧૦૨ ૧૦૪
૧૧
૫ ૧૩
સુધા ત્ય પૂાણમા
ત્યાં
પૂર્ણિમા
કર્યો
રહ્યો
- ૧૦૫
૧૧૦ ૧૧૮ ૧૨૨
અતિસાગર વાનર રહ્યો લાગે સ્તનમાંથી સંપ્રતિ સિદ્ધરાજ
૧૨૩
૧૩૩
નથી
અંતર્ધાન
૧૩૪ ૧૫૧ ૧૫૭
રહ્યા માતસાગર વાનર રહ્યા લાગ્યા સ્તનમાથી સંપ્રાત સિદ્ધરાજ નથા અંતયાન વક્રદંષ્ટ संचेलः આયા ચિતામાં ચિત્રકુટ भुमि વાત્તા શ્રાપની પછા અખેરાજે સેનાપતિ ભુજ હું હવે
- ૧૭૮
૧૭
૨૦૧
सचैलं આર્યા ચિંતામાં ચિત્રકુટ भुग्नि વાર્તા શાપની પછી અર્ણોરાજે સેનાપતિ ભુજ હું હવે
૨૦૫
૨૦૬
૨૧૦
૨૧૮
૨૨૨
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૯
)
કયાં
પ્રમાણ
૧૪
કહ૫દ્રમ
૨૩૪ ર૪૦ ર૫ર ૨૫૬
૬.
કલાવત શૂરાંગ સકાચથી પછીથી
૨૬૩
ક
દેવના એવા
૨૭૦ ૨૭૧ ૨૭૩ ૨૮૦
પ્રમાણે કલ્પકુમ કલાવંત શરાગદ સંકેચથી પછીથી કર્યો દેવની એવી કર્યો આનંદથી પર્વતો पौर्दि સુમિત્ર ઉષ્ટ્રી
ક
૨૧
આનંદથી પર્વતા प्रौढि સુમિત્ર
૨૯૧
૨૨,
૧૦ ૧૨ ૨૬ ૨૪ ૭
પુત્રા
શુન્ય
૩૦૨
• ૩૦૩ ૩૦૪ ૩૧૧ ૩૧૩ ૩૧૪
, ૩૨૧ ૩૨૩ ૩૨૭ ૩૪.
પુત્રી શૂન્ય काव्य રતિ આનંદ
૧ ૧૯ ૧૬
काव्ये રાત આનંદદા શ્રેષ્ઠા હે સાખ ! ગોપગાર શ્રેષા ઠરાવે છે
હે સખિ ગેપગિરિ શ્રેણી -
૧૫ ૧૧
કરાવે છે
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
૩૪૯ ૫૯
પ્રતિજ્ઞા અપકીર્તિ ગોપગિરિ સમરસિંહ
૫
૭૬૪ ૩૬૫ ૨૬૮
રાગ પરિચય
પ્રતિનાં અકીર્તિ ગોપાગરિ સમરસિહ રોગ પારચય સંતોષ ચાલવ સુધા શુન્ય કૌતુક તા પણું
૩૭૧ ૩૯૧
૨૨
સંતોષ ચલાવ સુધી શૂન્ય કૌતુક તે પણ
૩૯૬
૪૦૧
૨૦
પૂણે દુ
૧ ૨૬ ૧૪
રાહત જગે કમને રોમાંચિત
૪૩૩ ४४१ ૪૫૦ ૪૫૧ ૪૫૯ ૪૬૧ ૪૭૧
૭૪ ૪૯૨ ૫૧
તવા
કુમુદના
કા
૧૫ ૯ ૩ ૨૬ ૧૩
રહિત જો ક્રમને રોમાંચિત તેવા કુમુદની કર્યો તેમજ પંચશેલ નાગિલ તેજ વસ્ત્રો શ્રેણીના
તેમજ પંચશૈલી નાગલ તજને
અને
૫૦૩ ૫૦૭ ૫૦૮
વા શ્રેષાના
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
પર૩
પરક
""
૫૪૨
૧૪૬
.
૫૧
પર
૧૬૩
૫૬૭
૫}
૧૯
૧૫
૭
૫૪૮ ૧૬
૫૪૯
૩
૫૫૧
૫
૫૫૩
૫૫૪
૫૭૦
૫૭૫
૧
૨૧
૧૫
૨૬
૭
3
જ
૨૪
૧૧
૫
6
૨૪
www.kobatirth.org
વાતા
નગરશ્રેષ્ટી
મુનાંદ્ર
તમાં
સત્કાર્યા
પ્રાામ
સપતિ
દાસા
આઇ.ત્રી
પક્ષાપતિ
શ્રીયશાભદ્રસરિ
લાલ
ભાવષ્યમાં
રાહિત
ક્રીયાથી
કેટલુંક
કરવાના
૧૩
સમા
શુશોભિત
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર્તા
નગરશ્રેષ્ઠી
સુનીંદ્ર
તેમાં
સત્કાર કર્યા
પ્રાપ્તિ
અધિષ્ટાત્રી
પક્ષીતિ
શ્રીયશાભદ્રસૂરિ
સપત્તિ
દાસી
લિ ભવિષ્યમાં
સહિત
ક્રિયાથી
કેટલુક કરાવવાના
સમાન સુશાભિત
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
DOIlMIDDHIODI|||||ODIODIODIDIHIDDIllllllllllDal||||IDDITIODilll|ODINOD
gop||Dil.IODIOD|||||DIOD||ODIIODIllog
श्रीमहावीरजिनस्तवनम्।। (गजल-कव्वाली.)
- - भगवान् ! विभो ! कृपालो ! शरणं तवाऽऽगतोऽहम् । विधुनोतु पापपर्ने, कलिदोषदुष्टमनसाम् ॥ भगवान् ! १ विकरालकालपाशन-ननु मोचयाऽऽनिराशान् । त्रिशलाप्रमोददायिन् ! जगदेकसत्त्वतायिन् ! ॥ भगवन् ! २ . विशदार्थवादशोभिन् ! शिवसौधमार्गदर्शिन् । शरणागतं सुदीनं, परिपालय प्रभाविन् ! ॥ भगवन् ! ३ विनयं करोमि भगवन् !, विधिना नमोस्तु भवते । भवसागरं हि सुतरं, वितनुष्व मे दयालो ! ॥ भगवन् ! ४ गुणतायिनं भवन्तं, हृदये स्मरामि नित्यम् । तव दीर्घदृष्टिदृष्टो, विनयोदितप्रभावः ॥ भगवन् ! ५ अजितोदधिर्दयालो ! समभावमादधानः । स्तवनं करोति शिवदं, शुभभावदं त्वदीयम् ॥ भगवन् । ६
अजितसागरसूरि.
Dil|OOllICIRUIDDIODIHOlla Gll||QDIDDIQDill[DOl|IODIll||lod
GODillIDDITICICIHIDDIRIDICICI
C DI
DDID
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઈ શાન્તિલાલ મણીલાલ મોહનલાલ હેમચંદ.
જન્મ: સંવત ૧૯૬૪ ના શ્રાવણ વદ ૬.
અમદાવાદ.
અવસાન: સંવત ૧૯૮૨ ના અષાઢ સુદ ૮ તા. ૧૭ જુન ૧૯૨૬.
પેરીસ.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वर्गस्थशांतिलाल.
દોહરા
કુષ્મ ઉજાળી માતની, જગમાં કાઢ્યું નામ; પિતૃ લાજ વધારી હૈ, શાંતિલાલ સુખધામ. જીનવરની પૂજા રચે, તજી હુજારી કામ; માત પિતા સ ંતેાષતા, શાંતિલાલ સુખધામ. કામળતા દિલમાં ભરી, ધર્મે` ખરચે દામ; દુ:ખીઉં દેખી ના શકે, શાંતિલાલ સુખધામ, પુણ્ય કરી આ લેાકમાં, પરવરીએ પરગામ; પરમ શાંતિ પામી રહેા, શાંતિલાલ સુખધામ. અનંતકમ્ ના ક્ષય કરી, અનત સુખને પામ; અનત દન જ્ઞાનથી, શાંતિલાલ સુખધામ, આપણે જે મહાન વિશ્વમાં વિચરીએ છીએ એ વિશ્વ છ દ્રવ્યાનુ ખનેલુ છે. વિશ્વની મહત્તા અપાર છે. એના પારને કાઇ પામી શક્યું નથી, વિશ્વનું બીજું નામ લેાક છે- લેક તા મર્યાદાવાળા છે. નાનીપુરૂષોએ લેાકના છેડા દીઠા છે પણ લાકની પેલેપાર, લેાકને વીંટીને અલાક પડેલા છે. અલેક એટલેાધા મ્હોટા છે કે તેના છેડા આજ— સુધીમાં કાષ્ટ જોઇ શકયું નથી. એટલામાટે સર્વજ્ઞ મહાત્માઓએ અલાકને અનંત–અપાર કહેલ છે. અલેાની મ્હોટા પાસે લેક તા સમુદ્રમાં એક બિંદુ સમાન છે, લાકને ચૌદ રજવાત્મક કહેવામાં આવે છે. લાકનુ માપ ઘણુંજ ાટુ છે. સંપૂર્ણ જ્ઞાની સિવાય કાઇ લેાકના છેડાઆને યથારીતે અવલાકી શકતુ નથી. લાની મહત્તાની પાસે ભરતખંડની મહત્તા કાંઇ હિસાબમાં નથી. ભરતખંડમાં યે ગુજરાત અને ગુજરાતમાં યે અમદાવાદ અને અમદાવાદમાં કે ઝવેરીવાડા, ઝવેરીવાડામાં કે વાધણુપાળ વાળુપાળમાં યે ઝવેરી મેાહનવાલ હેમચંદ ધર, ઝવેરી
For Private And Personal Use Only
૩
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહનલાલ હેમચંદના ઘરમાં શાંતિલાલ-એમ અલેકથી માંડીને તે ઠેઠ શાંતિલાલ સુધીને વિચાર કરતાં આવા વિશાળ લેકાલેકમાં શાંતિલાલનું સ્થાન કર્યું અને કેટલું ? એ નક્કી કરતાં મતિ થાકી જાય તેવું ગહન છે. કાલોકના નકશામાં લેકનું સ્થાન એક બિંદુ સમાન છે, ભરતખંડનું સ્થાન અણુ સમાન છે. આવા સંયોગોમાં અમદાવાદનું સ્થાન કેવું કલ્પવું તે મહા મતિમાનનો વિષય છે. ભલે લોકાકાશના નકશામાં અમદાવાદનું સ્થાન નહિ જેવું જ હોય; છતાં સૂક્ષ્મ વિચાર કરતાં અલ્પમાં અલ્પ પણ સ્થાન તો છેજ. કાકાના નકશામાં જેમ સ્કૂલદષ્ટિએ ન જોઈ શકાય તેવું પણ અમદાવાદનું સ્થાન છે; તેમજ અમદાવાદના નકશામાં સ્વર્ગીય ભાઈ શાંતિલાલનું સ્થાન છે. ખરું કહીએ તે લોકાકાશના નકશામાં અત્યંત સુમરીતે અણુ અણુનું સંપૂર્ણ સ્થાન છે.
લેક મર્યાદાવાળે છે. લોક જે છ દ્રવ્યને બનેલું છે તે એ દ્રવ્ય પણ પિતપોતાની મર્યાદામાં રહેલાં છે. કોઈપણ દ્રવ્ય કદિ યે પિતાની મર્યાદાને ઓળંગતું નથી. ઓળંગવાને શક્તિમાન નથી. ધર્મસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાલ. આ છ દ્રવ્યોનો લક બનેલો છે. લેકમાં આ છજ દ્રવ્યો છે એવું સંપૂર્ણ જ્ઞાનીએ ભાખેલું છે. હલન ચલનમાં સહાય આપવાનો સ્વભાવ ધર્માસ્તિકાયનો છે, સ્થિર થવામાં સહાય કરવાનો સ્વભાવ અને ધર્માસ્તિકાયને છે, આકાશ અવગાહના આપે છે, મળવું અને વિખરાવું એ પુસ્લનો સ્વભાવ છે, દષ્ટાપણું એ છવને સ્વભાવ છે અને પરિવર્તન કરવું તે કાળને સ્વભાવ છે. છએ દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં સ્થિત છે. પિતપતાના સ્વભાવને કદિ કાઈપણ દ્રવ્ય પલટાવી શકતું નથી. અનંત જીવન જીવવાને સ્વભાવ જીવને છે. આ છએ દ્રવ્ય અનાદિકાળથી ચાલ્યાં આવે છે અને અનંતકાળસુધી શાશ્વત રહેશેમાટે જ સંપૂર્ણ જ્ઞાની પુરૂએ છયે દ્રવ્યોને શાશ્વત કહેલ છે. નિશ્ચયથી તો છ એ દ્રવ્યો શાશ્વત છે. છ દ્રવ્યમાં જીવ એક દ્રવ્ય છે. જીવ અનંતા છે. દષ્ટાપણાની સ્થિતિમાં કે અનંત જીવન જીવવાની સ્થિતિમાં સઘળા જીવ એકસરખા છે. નિશ્ચયની અપેક્ષાએ અનંતરાન, અનંતદર્શન, અ
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંતસુખ અને અનંતવીર્ય સર્વ જીવને સમાન છે એમ એકતા છતાં
વ્યક્તિગત જીવો જુદા જુદા છે અને અનંતા છે. અનંતા જીવમાંથી કેટલાક જીવો મેક્ષમાં અનંત સુખમય શાશ્વત જીવન જીવી રહ્યા છે અને કેટલાય છે આ સંસારમાં જુદી જુદી ગતિમાં ભમી રહ્યા છે. મેષગામી છો અનંત છે અને સંસારમાં પરિભ્રમણ કરી રહેલા છે પણ અનંત છે. કુલ્લે જી અનંતા છે. જેની સંખ્યા કેાઈ ગણી શક્યું નથી તેમજ ગણી શકશે નહિ. કઈક એવો મનુષ્ય, દેવાદિ ગતિના વ્યવહારમાં નહિ આવતાં અનાદિકાળથી અવ્યવહારમાં પડેલા છે. કઈ છ દેવ, મનુષ્ય, તીર્થંચ અને નારકરૂપી ચતુર્ગતિ વ્યવહારને પામી રહેલા છે અને જુદા જુદા વેશ પલટા કરી રહ્યા છે. ચારગતિના વ્યવહારને પામેલા જીવોમાં મનુષ્યનું સ્થાન સૌથી ઉંચું છે. ચાર ગતિમાં બ્રમણ કરવારૂપ પરતંત્રતામાંથી છૂટવાની સંપૂર્ણ સામગ્રીઓને મનુષ્યો જ મેળવી શકે છે. મનુષ્યભવમાં મળેલી પવિત્ર સામગ્રીઓને લાભ લઈને કઈક છવો નિર્વાણુરૂપ પરમશાંતિને પામેલા છે. કઈક છ પામી રહ્યા છે અને ભવિષ્યમાં કઈક જ પામશે. મનુષ્ય જન્મ મળે અને મળશે એમાં ઘણીવાર છે. વારે વારે મનુષ્ય જન્મ તે કાઈક ભાગ્યશાળીનેજ મળે છે. ઘણું જીવોને તેમ બનવું અશકય જેવું છે. મનુષ્ય માટે મોક્ષ માર્ગ ખુલ્લું હોવાથી મનુષ્યજન્મને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. આયુષ્યને કેાઈ નિરધાર નહિ હોવાથી મનુષ્યજન્મને લાભ વિજળીના ચમકારમાં મોતી પરોવી લેવાની પેઠે ઘણી ઝડપે લેવાનો છે, આવી ઝડપે લાભ લેનારા અનેક જી થઈ ગયા છે. એવી કેટીના છમાં સ્વર્ગસ્થ ભાઈ શાંતિલાલનું પણ સ્થાન છે. વિજળીના ચમકારમાં મોતી પરોવવાની પેઠે મનુષ્યજન્મને સફળ બનાવવાના પ્રબળ મનેર ભાઈ શાંતિલાલમાં ઉદ્દભવ્યા ત્યાં તો વિકરાલ કાળે એમને આ લેકમાંથી ઝડપી લીધા એજ દુઃખની વાત છે.
મનુષ્યભવમાં ઉચ્ચ કુલ, ગોત્ર અને જ્ઞાતિ પામવા એ પૂર્વના મહાન પુણ્યની વાત છે. જેણે પૂવે પુણ્યહાંસલ કરવા માટે પ્રબલ પુરૂષાર્થે 'આદર્યા હોય તેને જ ઉચ્ચ કુલ, ગોત્ર અને જ્ઞાતિમાં મનુષ્યજન્મ મળે છે. પ્રાચીન કાળમાં કુળગેત્રનાં નામાભિધાન હતાં. હમણું કુલ-ગોત્રના
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામાભિધાન મોટે ભાગે ભૂલાઈ ગયાં છે. પ્રાચીનકાળમાં ઋષિ મહર્ષિએના નામ ઉપરથી ગેત્રનાં નામ રચાયાં હતાં. શ્રી આચારાંગાદિ સૂત્રો ઉપરથી માલુમ પડે છે કે પ્રાચીનકાળે કેાઈનું કાશ્યપગોત્ર, કોઈનું વસિષ્ઠ ગોત્ર, કાષ્ટનું અગ્નિવૈશ્યાયન ગોત્ર, કોઈનું ભારદ્વાજ ગોત્ર, એવાં એવાં ગાત્રો હતાં. છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી પાંચસેક વર્ષ સુધી તે લેકને પિતાનાં ગોત્ર યાદ હતાં પણું ત્યારપછીથી લેકે પોતાનાં ગોત્ર ભૂલવા લાગ્યા. મહારાજા વિક્રમ અને મહારાજા ભોજના સમય પછી ભારતવર્ષમાં અંધાધુધી અને અજ્ઞાનતા ફેલાયાં. ધીમે ધીમે મુસલમાનકામે હિંદમાં પ્રવેશ કર્યો અને અશાંતિ ફેલાવી. આ બધું ઘણા સૈકા ચાલ્યું. એનું પરિણામ એ આવ્યું કે ઘણું જેનભાઈઓ આજે પોતાનું કયા ઋષિ મહર્ષિનું ગોત્ર છે એ વાત સમૂળી ભૂલી ગયા છે. હવે તે માત્ર લગ્ન પ્રસંગે મોટે ભાટે ગોત્ર દેવતાની સ્થાપના કરવામાં આવે છે. શેત્રને આટલો જ અવશેષ બાકી રહેલ છે. હમણાં તો કુલ અને જ્ઞાતિની વિચારણા જ બાકી રહી છે. સ્વર્ગસ્થભાઈ શાંતિલાલ ક્યા ગોત્રના હતા તે આપણે યથાર્થ જાણતા નથી. માત્ર એમનું કુલ અને જ્ઞાતિ જાણીએ છીએ. એમનું કુલ અસલના વારામાં ક્ષત્રિય અને હાલમાં જ્ઞાતિ તરીકે વિશાઓસવાળ વણક.
ઉંચું કુલ અને ઉંચું ગોત્ર, નીચું કુલ અને નીચું ગોત્ર એવો ઉંચ નીચને ભેદ છે જેનશાસ્ત્રોમાં મૂળથી જ ચાલ્યો આવે છે. શ્રી આચારાંગસૂત્રમાં સાધુઓને બાર કલની ગોચરી વહોરવાનું અને નિદિત તથા તિરસ્કૃત કુલેની ગોચરી નહિ વહોરવાનું સ્પષ્ટ ફરમાન છે. કુળ ગોત્રના ઉંચા નીચાપણાનો ભેદ દર્શાવવા માટે જૈનસૂત્રોમાં વારંવાર ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. જ્ઞાતિ સંબંધી વિશેષ ચર્ચા જૈનશાસ્ત્રોમાં નથી. જ્ઞાતિબંધન ઉપર કઈ જગાએ ખાસ ભાર મૂકવામાં આવ્યો નથી. બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે જ્ઞાતિના નામે તે પ્રાચીન જેનશામાં વાંચવામાં આવે છે પણ હાલના લેકે તરફથી જ્ઞાતિબંધન ઉપર એટલે ભાર મૂકવામાં આવે છે તેટલો ભાર તે વખતે મૂકવામાં આવ્યો નથી. ઘણી જગાએ જ્ઞાતિની શ્રેષ્ઠતા કરતાં પવિત્ર ગુણકર્મની વધારે શ્રેષ્ઠતા બતાવી છે. તેમ છતાં પ્રાચીન કાળમાં યે
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતિઓ તે હતી જ. એસવાળ વણિક જ્ઞાતિને ઈતિહાસ ઘણો જૂનો છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી સિત્તેર વર્ષથી એને ઇતિહાસ ઉપલબ્ધ થાય છે. મારવાડમાં જોધપુર શહેર હાલમાં જે રથળે છે, તે સ્થળની નજીકમાં અસલના વારામાં એસીયા નગરી હતી. શ્રી મહાવીર નિર્વાણ પછી સિત્તેર વર્ષે એસીયા નગરીમાં ઉત્પલદેવ નામને ક્ષત્રિય રાજા રાજ્ય કરતો હતો. જેનધર્મના મહાન આચાર્ય ભગવાન રત્નપ્રભસૂરિએ ઉપદેશ આપે અને ઉત્પલદેવ રાજાએ જૈન ધર્મને સ્વીકાર કર્યો. ઉત્પલદેવની સાથેજ ક્ષત્રિયાનાં બીજાં હજારો કુટુંબાએ જેનધર્મ સ્વીકાર્યો. જેનધર્મ પામેલા ક્ષત્રિય કુટુંબમાં શિકાર કરે, મદ્યપાન કરવું, વગેરે પાપવૃત્તિ પ્રવેશ ન પામે તેટલા માટે તેવાં ક્ષત્રિય કુટુંબોની એક જુદી જ જ્ઞાતિ સ્થાપવામાં આવી. આ જ્ઞાતિનું નામ એસીયા નગરી ઉપરથી એસજ્ઞાતિ કે ઓસવાળ જ્ઞાતિ આપવામાં આવ્યું. શ્રી રત્નપ્રભસૂરિ પછી અનેક આચાર્યોએ ક્ષત્રિયવંશના કુટુંબોને જૈનધર્મમાં લાવવાના પ્રયત્ન કર્યો અને સેંકડે ક્ષત્રિય કબે જેનધર્મમાં ભળ્યાં. એ સઘળાં કુટુંબોને ઓસવાળ જ્ઞાતિ સાથે ભેળવી દીધા. આવી શુભ પ્રવૃત્તિ વિક્રમના સત્તરમા સૈકા સુધી ચાલી હતી; હાલમાં પ્રમાદવશાત આવી પ્રવૃતિઓ તદ્દન બંધ પડી છે. વચલા યુગમાં એટલે વિક્રમની બારમી સદીમાં ખરતર ગચ્છમાં પ્રબલ પ્રતાપી શ્રી જીનદત્તસૂરિ થયા. એમણે હજારે ક્ષત્રિયોને જૈન ધર્મમાં સ્થાપિત કીધા હતા, આજે પણ સવાલ જ્ઞાતિ મહોટે ભાગે મારવાડ મેવાડ અને માળવામાં જોવામાં આવે છે. વિક્રમની સોળમી સદીના અંતમાં ગુજરાતને વહેપાર ઘણે ખીલવા પામ્યો હતો, લેકે ગુજરાતમાં વસવાટ કરવા લાગ્યા હતા. એ તકનો લાભ લઈને ઓસવાળ લોકે મારવાડમાંથી ગુજરાતમાં આવીને વસ્યા. વિક્રમની અઢારમી સદીમાં એસવાળ જ્ઞાતિના આગેવાન અને જૈનધર્મના ભૂષણરૂપ શેઠ શાંતિદાસ વિગેરે અમદાવાદમાં આવ્યા શેઠ શાંતિદાસની જૈનધર્મ પ્રત્યેની તીર્થ સંરક્ષણ વગેરે મહાન સેવાઓ ઇતિહાસ મશહુર છે. અમદાવાદમાં ઓસવાળ જ્ઞાતીય શેઠ હેમચંદ માણેકચંદનું કુટુંબ ઘણું પ્રખ્યાત છે, એમની વંશપરંપરાથી ચાલતી આવેલી જેનધર્મ પ્રત્યેની પવિત્ર લાગણીઓ સમગ્ર
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમાં જાણીતી છે. શેઠ હેમચંદ માણેકચંદના પુત્ર રત્ન શેઠ મોહનલાલ હેમચંદનું નામ ધાર્મિક ભાવનાઓ માટે એટલું જ મશહૂર છે, એમને જૈનધર્મ પ્રત્યેનો પ્રેમ અને કુટુંબ પ્રત્યેને સ્નેહ સમગ્ર જૈન સમાજમાં આદર્શ રૂપ છે. શેઠ મેહનલાલને શ્રી, મણીભાઈ, શ્રી. ભોળાભાઈ, શ્રી. ચીમનભાઈ, શ્રી. કસ્તુરભાઇ, શ્રી કલ્યાણભાઈ, શ્રી લાલભાઇ, શ્રી રમણિકભાઇ અને શ્રી રસિકભાઈ, એ આઠ પુત્રરત્નો પૂર્વ પૂણ્યના વેગે પ્રાપ્ત થયા, આજે શેઠ મેહનલાલનું બહાળું કુટુંબ જૈનધમ ના પસાયે દેવતાઈ સુખ અનુભવી રહ્યું છે. સંવત ૧૯૬૩ની સાલમાં ફ્રાન્સમાંથી એક મોટી કંપની મેતીને વેપાર ખેડવા અર્થે હિંદમાં આવી ત્યારથી આ ધર્મભાવનાશાળી પવિત્ર કુટુંબ એ કંપની સાથે મોતીના વેપારમાં ભાગીદારીથી જોડાયું છે. આજે આ કંપની મુંબઈમાં બેરીબંદર સામે આવેલા ટાઈમ્સ બીડીંગમાં પિતાનું મોતીના વેપાર સંબંધી કામકાજ કરે છે. હમણું હિંદમાં મોતીને જે માટો જથ્થો આવે છે તેને અરધે અરબ ભાગ તો આ કંપનીના હાથમાંથી પસાર થાય છે. મોતી વિધવા અને પરોવવાના કામમાં આ કંપનીએ આશરે બસેં કારીગરે રેકેલા છે. આ કંપની મોતી ઉપરાંત હીરા અને પન્નાનો ધંધે ઘણું હેટા પાયા ઉપર ખેડે છે, અને દર વરસે લાખોને નફો મેળવે છે. આવા ભાગ્યશાળી અને પુણ્યવંતા પવિત્ર કુટુંબમાં શેઠ મેહનલાલ હેમચંદના પુત્રરત્ન શ્રી મણિભાઈને ત્યાં શાંતલાલને જન્મ વિક્રમ ૧૯૬૪ ના શ્રાવણ વદ છઠ્ઠ-રાંધણ છઠ્ઠના રોજ શુભ યોગમાં જે હતો. ભાઈ શાંતિલાલનાં માતુશ્રીનું નામ સૌભાગ્યવંતાં શ્રી રતનબાઈ છે.
પુત્રના લક્ષણ પારણામાંથી જણાય’ એ પ્રાચીન કહેવત મુજબ કૌટુંબિક જન તથા અન્ય સંબંધીઓને જણાતું હતું કે ભાઈ શાંતિલાલ કઈ પ્રભાવક પુરૂષ થશે–પ્રારબ્ધવાન થશે. બાલપણુમાં લાઇ શાંતિલાલની શાંત પ્રકૃતિ અને કુદરતી પ્રેમ સહજપણે વર્તતાં હતાં જેથી સગાં સ્નેહીજનો ભાઈ શાંતિલાલને ઘણાજ સ્નેહ પૂર્વક ચાહતાં હતાં. પાંચ વર્ષની ઉમરે ભાઈ શાંતિલાલને ગુજરાતી શાળામાં અભ્યાસ અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. શાળામાં શિક્ષકો જે કાંઈ નવું શિખવતા હતા હેને ભાઈ શાંતિલાલ સત્વર ગ્રહણ કરી શકતા હતા. મુંબઈમાં અંગ્રેજી
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યારે હેમની ઉમર માત્ર તેર વર્ષની જ હતી. તેરમા વર્ષમાં જ ભાઈ શાંતિલાલના કાકા શ્રી રમણભાઈ તથા કાકી શ્રી સુશીલાબાઈ પેરીસ ગયાં. તેમની સાથે ભાઈ શાંતિલાલ પણ પિરીસ સિધાવ્યા, પેરીસ જેવા વૈભવશાલી શહેરમાં પણ ભાઈ શાંતિલાલ જૈનધર્મને એક ઘડી પણ ભૂલતા નહિ. મુંબઈમાં જે પ્રકારના આહાર વિહાર હતા. તે પ્રમાણે જ પેરીસમાં હતા. આહાર વિહારમાં કશેયે ભેદ ભાવ પડ્યો ન હતો. ધર્મ કેમ સચવાય તે તરફ વિશેષ લક્ષ હતું. પરીસિમાં ત્રણ વરસ સુધી ફ્રેંચ ભાષાને અભ્યાસ કર્યો અને તે ભાષા ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો, કૅચમેન જેવી રીતે ફેંચ ભાષા લખે છે.
લે છે અને વાંચે છે તેવી જ રીતે જાણે કે કેમ એક કેચમેન ન હોય તેવી રીતે ફેંચભાષામાં લખતા, બેલતા અને વાંચતા હતા, ભાઈ શાંતિલાલને સ્વભાવ ધણી જ મળતાવડા હતા. હિંદુસ્થાનમાંથી જે કોઈ નેહી સંબંધી પેરીસ જતું હતું તેને ભાઈ શાંતિલાલ તરતજ મળતા હતા. અને તેમની દરેક પ્રકારની સગવડતા સાચવતા હતા, જેનધર્મ પ્રત્યેની અસાધારણ શ્રદ્ધાના બલવડે ભાઈ શાંતિલાલમાં અપૂર્વ સહન શક્તિ ખીલવા પામી હતી. મોટા મહાટા મહાત્માઓમાં જે પ્રકારની સહન શકિત હોય છે તેવી સહન શકિત ભાઈ શાંતિલાલમાં હતી; કોધને જીતનાર પરમ પદને પામે છે. ભાઈ શાંતિલાલે ક્રોધને જીત્યો હતે, પ્રાણી માત્રને સુખ અને સંતોષ પમાડ એ મહાપુરૂષોનો સ્વભાવ હોય છે. ભાઈ શાંતિલાલ દરેક તરફ સુખ અને સતિષ ઉપજે તેવું વર્તન સ્વાભાવિક રીતે રાખતા હતા, બહુજ અલ્પ અને સંપૂર્ણ સત્ય બોલવું એ એમના જીવનનો મુદ્રાલેખ હતો, ભાઈ શાંતિલાલ પેરીસમાં ત્રણ વરસ રહ્યા ત્યાં મુંબઈથી શ્રી ચીમનભાઈ કુટુંબ સાથે પેરીસ ગયા. કુટુંબનાં સઘળાં બાળ બચ્ચાંઓની સંભાળ ભાઈ શાંતિલાલ ઘણી જ કાળજીથી રાખતા હતા તેથી તે વખતનાં તમામ બાળ બચ્ચાંઓ ઉપર ભાઈ શાંતિલાલના પવિત્ર અને ઉચ્ચતર જીવને અજબ અસર કરી છે. અભ્યાસ કરીને એક ફ્રેંચમેન જેવા કુશળ બની ગયા પછી ધંધામાં જોડાવાની સંપૂર્ણ લાયકાત આવી ગઈ. દરમીયાન સર્વભક્ષી કાળને ઝપાટો ભાઈ શાંતિલાલ તરફ ધસાર કરવા લાગ્યો. ઉધરસ અને સહેજ સાજ તાવ શરૂ થયો. ભાઈ શાંતિલાલે તે તરફ લક્ષ નહિ આપતાં અભ્યાસજ શરૂ રાખ્યો.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છેવટે શરદી લાગી અને ડાકટરને ખેાલાવ્યા, ડેાટાના અભિપ્રાય પડયા કે આંતરડામાં પાણી થવા લાગ્યું' છે. આવા પ્રકારના રાગને ‘પ્લવેજી? હેવામાં આવે છે, ડાકટરેાની સલાહથી ભાઈ શાંતિલાલને સ્વીટઝર્લીડમાં
માણસા–ગુજરાત. તા. ૨૨-૧૦૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
લેઝી' નામની ટેકરી ઉપર ‘મેાંખ્યાં' નામનાં સેનીટારીઅમમાં લઇ જવામાં આવ્યા. આ સેનીટેારીઅમ હોટેલ રૂપમાં છે. ત્યાં આવા પ્રકારના દરદીઓની ઉત્તમ પ્રકારે સારવાર કરવામાં આવે છે. આ ટેકરી સાત હજાર ફીટ ઉંચી છે. ત્યાં વરસમાં છ મહીના સુધી તેા બરફ્ રહે છે અને ઉનાળામાં માત્ર બે મહિનાજ ખુલ્લું રહે છે. એ ખુલ્લા દિવસેામાં અવાર નવાર વરસાદ તેા પડયાજ કરે છે. ધુમ્મસ પણ ચાલુ રહે છે. શીતળતાનેા ઠંડીના ત્યાં પાર નથી. ‘ પ્લરેજી ’ના દરદીને માટે આ ટેકરીની હવા ખાસ અનુકુળ છે. ખરાખર છ મહિના ભાઈ શાંતિલાલને ત્યાં રાખવામાં આવ્યા તીઅત વચ્ચે ઠીક જણાતી હતી પણુ શરદીનું દરદ વધતું ચાલ્યું અને કલેજાં હાટુ થતું ચાલ્યું. છેવટે સધળી આશાએ નિરાશામાં બદલાઇ ગઇ. ભાઇ શાંતિલાલને સ્વિટઝર્લીડમાંથી પેરિસ લાવવામાં આવ્યા. પેરિસમાં દસ દિવસ જીંદગી ટકી, ભાઇ શાંતિલાલના દિલમાં હિંદમાં આવવાની અને દાદાશ્રી મેાહનલાલને મળવાની પ્રબળ ઈચ્છા હતી. ગુજરાતની ભૂમિ ઉપર ખારાક લેવાની ધારણા મનની મનમાં રહી ગઇ. ભાઇ શાંતિલાલની તખીયત વધારે નરમ થયાના તારથી સમાચાર આવતાં તેમના પિતાશ્રી મણિભાઇ યૂરોપ ગયા હતા અને એક મહિના સાથે રહ્યા હતા એથી ભાઇ શાંતિલાલના મનમાં પારાવાર શાંતિ પ્રગટી હતી. માંદગીના દિવસેામાં ભાઇ શાંતિલાલનુ ચિત્ત જૈનધર્મી ઉપર વિશેષ ને વિશેષ દૃઢ થતું ગયું. અને છેવટે પરમ શાંતિથી દેવગુરૂ ધનુ શરણુ યાદ કરીને વિક્રમ સંવત્ ૧૯૮૨ ના અજ્ઞાડ શુદિ આમના રાજ આ ફાની દુનિયાને ત્યાગ કરીને સ્વ'માં વાસ કર્યાં. જન્મ અને મૃત્યુ એ આ દુનિયામાં એક અનિવાર્ય ઘટના છે. જન્મ મૃત્યુની ઘંટીમાં આખુ જગત્ દળાઇ રહ્યું છે. આ ચક્કીમાંથી ખચવાના માત્ર એકજ ઉપાય છે. અને તે શ્રી જીનશાસનનુ શરણુ છે.
{
ગાકુળદાસ નાનજીભાઇ ગાંધી. પ્રાણીરક્ષક સંસ્થા, રાજકોટ,
For Private And Personal Use Only
ॐ शांतिः ३
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
III
પ્રસિદ્ધ વક્તા આચાર્ય શ્રીમદ્દ અજીતસાગર સૂરિ,
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
IIIIIIIIIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
com
গীয়ঞ্জঘনাঘালয়ঃ शास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाऽध्यात्मज्ञानदिवाकरपरमपूज्यसद्गुरुश्रीमद्बुद्धिसागरसूरीश्वरपादपद्मभ्योनमः ॥ तपोगच्छचूडामणिश्रीमद्कृष्णर्षीय श्रीजयसिंहमूरिप्रणीतंश्रीकुमारपालचरित्रम्.
અનુવાદક–પ્રસિદ્ધવક્તા જેનાચાર્ય શ્રીમદ્દ અછતસાગરસૂરિ.
श्रीवीरः सुखदोऽस्तु सर्वनगतां वीरप्रभुं संस्तुवे, __वीरेणाऽभिहतो मनोभवरिपुर्वीराय तस्मै नमः । वीरात्कर्महतिः कृतिर्विजयते वीरस्य तीर्थेशितु
वीरे भक्तिरजस्लमस्तु विमला वीर प्रभो ? पाहि माम् ॥१॥ કમલને વિષે હંસીની માફક જેને વિષે શિવલક્ષમી કીડા
કરે છે, તે ચિદાકાર આનંદના એક કંદરૂપ મંગલાચરણ.
* પરમાત્માને નમસ્કાર. જે પરમાત્માએ મુકિત અને મોક્ષના ઉપદેશથી સજજનોને બન્ને પ્રકારનું પણ સુખ બતાવ્યું છે તે શ્રીમાન્ નાભિરાજાના પુત્ર આદિનાથ ભગવાન સર્વ જગતનું રક્ષણ કરે.
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ઞપ્રાન્ત-ભવભ્રમણરહિત ( આકાશના પ્રાંત ભાગમાં) સ્થિતિ નિવાસ વડે શેાલતા, નિર ંતર જ્ઞૌમુત–પૃથ્વીને વિષે આનંદ ( કમલસમૂહ ) ને વિસ્તારતા, મૃગના લાંછનથી સુÀાભિત શ્રી શાંતિનાથ ભગવાન ચંદ્રનીપેઠે અજ્ઞાનરૂપ અંધકારના સમૂહુને દૂર કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યામ કાન્તિથી વિરાજમાન એવા પણુ જે ભગવાન્ ધ્યાન કરાયા છતા ઉત્તમ લક્ષ્મીને પુષ્ટ કરે છે, આશ્ચયના અદ્વિતીયનિધિરૂપ તે શ્રીમાન નેમિનાથ ભગવાન તમારી સમૃદ્ધિ માટે થાઓ.
હૃદયમાંથી ઉભરાતું હાય તેમ જેમના મસ્તક ઉપર સ્ફુરણાયમાન ફીંદ્રની ામાં રહેલા મણિના મિષથી ઉત્કૃષ્ટ તેજ શાલે છે તે શ્રી પાર્શ્વનાથ ભગવાન્ તમ્હારી ઉત્તમ લક્ષ્મીને પ્રગટ કરે.
જે ભગવાનના જ્ઞાનરૂપી સૂર્ય અજ્ઞાનરૂપ અંધકારના નાશ કરવાથી સજ્જનાને શ્રેષ્ઠ માર્ગ બતાવનાર થયા તે શ્રી વીરભગવાન્ કલ્યાણુના વિસ્તારક થાએ.
જેમના તપવડે સર્વલબ્ધિઓ દાસીઓની માફક સ્વાધીન થઇ હતી, તે ગણધરામાં મુખ્ય એવા શ્રી ગાતમભગવાન મારી ઉપર તુષ્ટ થાઓ.
ધ્યાનીજનાના સર્વ મનેારથ સિદ્ધ થવાથી કલિયુગને લીધે ભય પામેલી કામધેનુ જેના નામમાં લીન થઇ હાયને થ્રુ ? તે શ્રી કૃષ્ણમુનિ મ્હારા હુ ને માટે થાએ.
સર્વ કવિઓએ કરી છે ઉપાસના જેની, સજનાના તાપને હરણ કરનારી અને કમલાસન વડે શેલતી એવી સરસ્વતી દેવી મને પવિત્ર કરે.
ક્ષાયિક સમ્યકૃત્વને પ્રાપ્ત થયેલા, પ્રભાવશાલી અને શાસનને
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૩ )
દીપાવનારા શ્રેણિક નૃપતિ વિગેરે ઘણાયે શ્રાવકા ક નિર્દે શ. થઇ ગયા, તે પ્રભાવિક શ્રાવકામાં, અમારી પ્રવોવવાવડે વસ્તુતઃ કુમારપાલ રાજા સર્વ નક્ષત્રામાં તેજવડે ચંદ્રનીમાફક મુખ્ય છે. માટે તેમના ગુણગ્રામના સાન્હ રૂપ સંપત્તિવડે પ્રેરાયેલા હું પાતે શુદ્ધ થવાની ઇચ્છાવડે એમનુ કઈક–સ ક્ષેપથી ચરિત્ર લખું છું.
ક્ષુદ્રબુદ્ધિમાન ચરિત્રકર્તા હું કયાં ? અને આ રાજર્ષિનું પવિત્રચરિત્ર ક્યાં ? તેમ છતાં હું જે પ્રવૃતિ કરૂ છું તે અહંકાર પરિહાર. આંગળીઓથી આકાશની સીમા માપવાની ઇચ્છા ખરાખર છે. અથવા આ ચિંતા કરવાની કઇ જરૂર નથી, કારણ કે ગુરૂકૃપાથી તેમનું ચરિત્ર રચવામાં હું શક્તિમાન્ થઇશ, ચંદ્રના ઉત્સંગ-ખાળામાં રહેલા મૃગલા થ્રુ આકાશમાં નથી ખેલતા ?
શ્રીકુમારપાલરાજા ચાલુકય વંશમાં ચૂડામણિ સમાન હતા. તેથી ઇતિહાસની પરંપરા પ્રમાણે તેમની વિશાળ ઉત્પત્તિ પ્રથમ વિસ્તારવામાં આવે છે.
પ્રથમ કૃષ્ણની માફ્ક સર્વ જગા ઉદ્ધાર કરવામાં ધુર ંધર અને સુપ્રસિદ્ધ ક્ષત્રિયવંશમાં ઉત્તમ ચુલુક્ય વંશવર્જુન નામે રાજા હતા. ધૈર્ય, ગાંભીર્ય, ચાતુર્ય, આદાય અને શાર્યાદિ અનેક ગુણ્ણા જગતમાં પરિભ્રમણ કરવાથી થાકી ગયા હોયને શુ ? તેમ જે રાજાને વિષે અવિશ્રાંતપણે સ્થિરતા પામ્યા હતા. વળી રણસંગ્રામમાં નિપુણ્ બુદ્ધિવાળા જે ચુલુક્યરાજાએ પ્રાણીઓને ભયંકર ત્રાસ આપવામાં દૈત્ય સરખા શત્રુઓના સમૂહેાને તીક્ષ્ણ ખવડે નિર્મૂલ કરી ભૂમંડલને નિર્ભય બનાવી મધુપદ્મ નામે નગરમાં સ્વર્ગ ભુવનને ઉપહાસ કરનારી છે લક્ષ્મી જેની એવું રાજ્ય સ્થાપન કર્યું હતું.
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
શ્રીકુમારપાળચરિત્ર. તેના નામથી વિશ્વવિખ્યાત, નરરત્નના આકર-જન્મસ્થાન અને અનેક વિબુધની શ્રેણથી વિરાજમાન ચૌલુક્ય એ પ્રમાણે પ્રસિદ્ધ વંશ થયે. તેના વંશમાં એક બીજાની ઈષ્યોથી પ્રવૃત્ત થતા ધર્મ અર્થ અને કામના સંસર્ગથી મનહર વૈભવવાળા તેમજ જગતમાં વખાણવા લાયક પરાક્રમવાળા ઘણુ રાજાઓ થયા. ત્યારપછી તેમાં અનુક્રમે શ્રી વિકમસિંહ નામે રાજા થયે, જેણે મહેશ્વર-શંકર થકી સુવર્ણસિદ્ધિ મેળવીને અનેક દાનેથી ભૂમંડળને જાણ–દેવા રહિત કરી સમુદ્ર પર્યત પોતાને સંવત્સર પ્રવર્તાવ્યો હતો. તેને પુત્ર હરિવિકમ નામે વીરપુરૂષમાં ચૂડામણિ સમાન મહાપરાક્રમી થયા, જેણે પોતાની કીર્તિરૂપ કેતકકેવડાના સુગંધવડે દિશાઓને સુગંધિત કરી હતી. તે પ્રભાવિક રાજાથી અનુક્રમે વિસ્મયકારક પ્રભાવવાળા પંચાશી રાજાઓ વિરાજમાન થયા. જેમના પ્રતાપરૂપ અગ્નિને બહુ પરાક્રમી શક કર્તા રાજાઓ પણ સહન કરી શક્યા નહી. તેના વંશમાં ખરદૂષણ-નામે રાક્ષસ=કઠિન દૂષણને ઉછેદ કરનાર અને ન્યાયને એક નિવાસ સ્થાન રામના સરખે રામરાજા થયે. ત્યારબાદ સહજામ નામે રાજા થયે, જે ભૂપતિ પિતાના પરાક્રમવડે ત્રણ લાખ ઘોડાને અધિપતિ એક શકપતિ રાજાને પરિ–પાયદળની માફક હણીને આખી દુનીયામાં સુભટ તરીકે વિખ્યાત થયે. તેનો પુત્ર શ્રી દડક નામે લક્ષમીવડે કુબેરસમાન દીપતો હતો, જેણે પિપાસ નામે મંડલેશ્વરરાજાને સિંહ હાથીને જેમ જીન્યો હતો. ત્યારબાદ તેની રાજ્યગાદીએ કાંચિકળ્યાલ નામે રાજા થયે, જેના દાનવડે યાચક પણ કલ્પવૃક્ષની માફક દાન આપવામાં પ્રવીણ થયા. ત્યારબાદ અનેક સંગ્રામમાં વિજય મેળવનાર રાજી નામે રાજા ચકવત સમાન પ્રખ્યાત થયે, વળી સદાચારથી પવિત્ર જે રાજ શ્રી સેમિનાથના વચનથી દેવનગર-પ્રભાસમાં યાત્રા કરી
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
સ્વાધીન વૃત્તિવાળી લક્ષ્મીની માફક જગમાં એક વીરપુરૂષને પ્રગટ કરનારી લીલા નામે ગુજરાધિપતિ સામંતસિંહ રાજાની બેનને પરણ્યા હતા. તેમનો પુત્ર શ્રી મૂલરાજ નામે પ્રસિદ્ધ અને સંપૂર્ણ લક્ષ્મીવાન થયે, વળી તેને જન્મ અનિજ હેવાને લીધે સજજનોને ચમત્કાર જનક થયો. જે મૂળરાજ નૃપતિએ બહુ પરાક્રમી સામતસિંહ નામે પોતાના મામાને શક્તિવડે હણુને ગુજરદેશનું રાજ્ય મેળવ્યું, તેમજ તેણે સોમનાથના પ્રભાવથી રણભૂમિમાં કટીબદ્ધ થઈ વિજય મેળવનાર લક્ષ નામે રાજાને નિમૅલ કર્યો હતે. ત્યારપછી ચામુંડ નામે રાજા થયે, ચામુંડાદેવીના વરદાનથી ઉદ્ધત બની જેણે ગજેદ્રની માફક મદોન્મત્ત થયેલા સિંધુરાજ નામે રાજાને રણસંગ્રામમાં માર્યો હતો. તેને પુત્ર વલ્લભરાજ નામે રાજા થયો, જેના પ્રતાપગ્નિથી બહુ તપી ગયેલો અવંતીદેશને અધિપતિ મુંજરાજા ધારાયંત્રમાં પણ શાંતિ પામ્યું નહી. ત્યારબાદ તેની ગાદીએ ન્યાયરૂપી બગીચાને પ્રફુલ્લ કરવામાં મેઘ સમાન દલભરાજ નામે રાજા થયે, જેણે લાટ દેશના રાજાને પરાજય કરી પૃથ્વી સહિત તેની સંપત્તિ પિતાને સ્વા. ધન કરી. તેને પુત્ર ભીમદેવ નામે રાજ્યાધિપતિ થયે, જેના મહિમારૂપી હિમનું આગમન થયે છતે ભેજરાજા કમળની માફક ગ્લાની પાપે હતું, તે છે. ભીમદેવને બે સ્ત્રીઓ હતી. બન્નેને એકેક પુત્ર હતા, હાટાનું નામ ક્ષેમરાજ અને નાનાનું નામ કર્ણરાજ હતું. વળી તે કર્ણરાજા પરાક્રમમાં કર્ણ સમાન હિતે, પોતાના પિતાએ દશરથ રાજાની પેઠે તેની માતાને પ્રથમ વચન આપેલું હતું, જેથી ક્ષેમરાજે પોતાના લઘુ બંધુ કર્ણ રાજને રાજ્યપદ આપ્યું. ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ નામે મહાન ઉદયથી વિરાજમાન અને દેવતાની માફક સેવક જનને બહુ
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
શ્રીકુમારપાળચરિત્ર પ્રિય હતે. ભકિતથી ઉલ્લસિત છે હદય જેનું એવા તે દેવપ્રસાદને જીવિકા માટે કર્ણરાજાએ પ્રસન્ન થઈ મૂર્તિમાન પોતાના પ્રસાદની માફક દધિસ્થલીનું રાજ્ય આપ્યું. ત્યાંના વહિવટકર્તા દેવપ્રસાદને એક પુત્ર થયે, જેનું નામ ત્રિભુવનપાલ હતું. વળી તે બહુ વિનયી હતે, શત્રુઓ તેને કાળ સમાન દેખતા હતા. કર્ણરાજાને મયણલા નામે રાણી હતી, જેની કુક્ષિરૂપ શુક્તિકા (છીપ)માંથી મોકિતક સમાન જયસિંહ નામે પુત્ર થયે તે બહુ ન્યાય માર્ગને પ્રવર્તક રાજા થયે, વળી જે જયસિંહ રાજાએ બાર વર્ષ સુધી પ્રચંડ સૈન્યના સમુદાય વડે યુદ્ધ કરી પોતાના પટ્ટહાથીવડે નગરનું પૂર્વદ્વાર તેડીને ધારા નગરી છિન્નભિન્ન કરી નાખી. પશ્ચાત્ તેણે નરવર્મા રાજાને બાંધી તેના પાદાગની ચામડીથી બનાવેલા કોશ (મીયાન) માં પિતાનો ખ બંધ કરી પોતે કરેલી દરેક પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરી હતી. તેમજ તેણે મહાબક નગરના અધિપતિ મદનવર્મા નામે રાજાને પરાજય કરી તેની પાસેથી છનું કરાડ સેનૈયા તેના માનની માફક ગ્રહણ કર્યા હતા. તેમજ જે જયસિંહ રાજાએ શ્રીપત્તન (પાટણ) માં ઉછળતા જળ તરંગેની લીલાઓ વડે આકાશને સ્પર્શ કરતું સાક્ષાત્ પૂર્ણિમાના ચંદ્રમંડળ સમાન એક મનોહર તળાવ બંધાવ્યું હતું. તેના કીનારે કૈલાસગિરિની માફક મનહર, પવનથી ઉડતી પતાકાઓથી સુશોભિત, મૂર્તિમાન પિતાના યશનીમાફક કીર્તિસ્તંભ સ્થાપન કર્યો હતો. જેણે ભુજબળવડે બર્બરક નામે દુષ્ટ સુરને પરાજીત કરી સિદ્ધચક્રવર્તી એવું નામ ઉપાર્જીત કર્યું અને તે નામ સર્વ જનમાં માન્ય હતું. વત્સલતારૂપ કુલ્યા (નીકે) વડે સિંચન કરતે, ભયંકર ઉપદ્રવને નિવારતો તે જયસિંહ રાજા આરામિક (માળી) બગિચાને જેમ પૃથ્વીનું પાલન કરે છે.
હવે શ્રીકેટીકગણ રૂપી એક વૃક્ષ છે. જેને વિસ્તાર દરેક
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચંદ્રગચ્છ,
પ્રથમસ.
( ૭ )
દિશાઓમાં વ્યાપી રહ્યો છે. જેની વજી નામે શાખા છે, તેમાં ગુચ્છની માફક ચંદ્રગચ્છ શાલે છે. તે ચદ્રગચ્છમાં વાદી જનાને ત્રાસ આપતા, પોતાના દાસની માફક કામને ધિક્કારતા, અને વિશુદ્ધ ચારિત્રવડે પરિપૂર્ણ એવા શ્રીદત્તસુરીશ્વર હતા. જેમના વચનવિલાસ દ્રાક્ષા સમાન સુકેામળ હતા, આર્ટ્ઝ માત્ર એ હતું કે તેવી સુકેામલ છતાં પણ તે વાણી સજનાના દુર્ભેદ્ય મેહાદ્રિને પણ ભેદતી હતી. ભવ્ય પ્રાણીરૂપ કમલેાને પ્રફુલ કરવામાં સૂર્ય સમાન તે શ્રીદત્તસૂરિ અન્યદા વિહાર કરતા કરતા વાગડ દેશમાં સવ સમૃદ્ધિથી ભરપુર એવા વટપદ્ર નામે નગરમાં ગયા. ત્યાં સજ્જનાને સુખદાયક ચોાભદ્ર નામે રાજા રાજ્ય કરે છે, જેના પાસમાં હમ્મેશાં અનેક રાજાએ વિરાજમાન હૈાય છે. તે યશેાભદ્ર રાજાના મહેલની પાસે દ્વેષ રહિત એક ઉપાશ્રયમાં નિવાસ કરી શ્રીદત્તસૂરિ ભવ્યજનાને ધર્મોપદેશ આપતા હતા. તે વાત યશેાભદ્ર રાજાના જાણવામાં આવી અને તેણે જાણ્યુ કે સાક્ષાત પુણ્યમૂત્તિસૂરીશ્વર પધાર્યા છે, એમ સમજી તે ત્યાં ગયે અને ગુરૂમહારાજને વંદન કરી યાગ્ય સ્થાને બેઠા. આ રાજા મેપિદેશને લાયક છે એમ માની શ્રીદત્તસૂરિએ સર્વ શાકને દૂર કરનાર શ્રીજીને દ્ર ભગવાને પ્રરૂપેલા ધર્મપદેશના પ્રારંભ કર્યો-ડે ભવ્યાત્માએ ! નરક સ્થાનમાં પડતા પ્રાણિઓને અપાર સમુદ્રમાં તરવાને વહાણુની માફ્ક ધર્મ એજ આશ્રય છે. સંસારમાં પરિભ્રમણુ કરતા પ્રાણીઓના માતા, પિતા, બંધુ, સ્વામી, મિત્ર અને અંગરક્ષક–સેવક પણ ધમ કહ્યો છે. અતિ ખેદ્ય જનક છે કે જેઓ ધર્મ કર્યાં સિવાય રાજ્યાક્રિક સંપત્તિઓની આશા રાખે છે, તેએ વૃક્ષને નિર્મૂલ કરી લ ખાવાની કલ્પના કરે છે. જ્યાં સુધી પ્રમળ પુણ્યરૂપી વર્ષા ઋતુના મેઘ વૃષ્ટિ કરતા નથી ત્યાંસુધી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
શ્રીકુમારપાળચરિત્ર. પ્રાણિઓને મનોરથરૂપી વૃક્ષ લાંબી મુદત ટકી શકતો નથી. જે મૂઢપ્રાણું દુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત કરી ધર્મને આરાધતો નથી તે મનુષ્ય વિપ્રની માફક મહાકષ્ટથી પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને સમુદ્રમાં ખરેખર પાડી નાખે છે. નિર્ધનતાને દેશવટો આપનાર લમીનું મૂલસ્થાન અને
ગોદાવરી નદીના કાંઠાને સંપૂર્ણ દીપાવનાર વિષ્ણુશર્મા. પ્રતિષ્ઠાનપુર નામે એક નગર છે, જેની અંદર
શ્રી મુનિસુવ્રત સ્વામીનું મંદિર છે, અપૂર્વ શોભા યુક્ત તે મંદિર ભવસાગરમાં ડુબતા એવા ભવ્યાત્માએને વહાણની માફક સહાય કરે છે. તેજ નગરમાં વેદપાઠી વિષ્ણુશમનામે એક બ્રાહ્મણ રહેતું હતું, ચંદ્રની ભાર્યા રોહિણી
જેમ શીલવતી નામે તેની સ્ત્રી હતી. સર્વ કલાઓમાં તે વિપ્ર બહુ નિપુણ હતા છતાં પણ તેના પ્રાચીન કર્મના દોષથી લક્ષ્મીદેવી, દરિદ્રિીને સ્ત્રી જેમ સન્મુખ થતી નહોતી, લક્ષમી અને સરસ્વતી દેવીને પરસ્પર વૈર છે એ લેકવાણું ખરેખર સત્ય છે. અન્યથા લક્ષ્મીદેવી સરસ્વતીના ઉપાસક લોકોને શા માટે તજે? વારાંગનાની માફક દુષ્ટ આશયવાળી આ લક્ષમીદેવી પ્રાયે કુલ રૂપ, ગુણ કે વિદ્યાથી રકત થતી નથી. હવે નિધન અવસ્થામાં બન્ને સ્ત્રી-પુરૂષ પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. એમ કરતાં અનુક્રમે મૂર્તિમાન ચિંતા લતા કિંવા સાક્ષાત્ વિપત્તિઓની મૂર્સિસમાન તે દરિદ્રીને ત્યાં ઘણી પુત્રીઓ જન્મી. એક તરફ નિર્ધનતા અને બીજી તરફ બહુ પુત્રીઓની ચિંતાથી પીડાયેલી શીલવતીએ એક દિવસ દિનમુખથી પોતાના સ્વામીને કહેવા લાગી કે હે પ્રાણપતે ? પ્રથમ તો આપણે બન્ને જ હતાં, તેથી જેમ તેમ દાણુ માગીને પણ આપણે નિવાહ થતા હતા. હવે તે બહુ કન્યાઓ થઈ છે, થોડા સમયમાં તેમને પરણાવવી પડશે, તેને કંઈ તમે વિચાર કરો છે? ધનવિના તમે શું કરશે? ધન વિનાના માણસેમાં ગૃહ
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૯ )
સ્થધર્મ, જ્યાં ન્યાય ન મળતા હોય ત્યાં સ્વામિપણ્ અને શીલથી ભ્રષ્ટ થયેલામાં ચારિત્ર ધમ કેવી રીતે સ ંગત થાય ? આ દુનિયામાં આંધળા, બેખડા–મુ ંગા, પંગુલીંગડા અને હું । માણસ કઈંક સારા ગણાય છે, પરંતુ સમગ્ર વિપત્તિએ જેને વીંટાઇ વળી હોય તેવા દરિદ્રી માણુસ સર્વ પ્રકારે નિર્દનીય છે. ગૃહસ્થધર્મમાં જોડાયેલા પુરૂષ ધનાઢ્ય હાય તાજ લેાકમાં પૂજાય છે અને મુનિજન તે દ્રવ્યને ત્યાગ કરવાથી જ પૂજ્ય અને છે. આ મને જણ વિપરીતપણાને પ્રાપ્ત થાય તેા તે એકેની શેાભા ગણાય નહી. માટે હે સ્વામિન્ ! આપ કટિબદ્ધ થઇ ઉદ્યમ કરે, અને પુષ્કળ ધનસંપત્તિ મેળવા, કારણ કે ઉદ્યમ કરવાથી મનુષ્યાનું દરિદ્રપણ દૂર થાય છે એ લૈાકિક વાણી સત્ય છે. તે પ્રમાણે પેાતાની સ્ત્રીનુ વચન સાંભળી વિષ્ણુશર્માં વિચાર કરવા લાગ્યા, અરે આ દુનીયામાં મારા સરખા દુર્ભાગી કાઇક જ હશે, કારણ કે જન્મકાળથી જ હું દરિદ્રતાને વશ થયેલા જી. વળી અન્ય લેાકેામાં કાઇક વખત નિ નતા અને કેાઇક સમયે સધનતા દેખવામાં આવે છે અને મ્હારે તે હમ્મેશાં નિર્ધનતા જ રહેલી છે, હવે નિરાશ થયેલા હું કયે માગે જાઉં અને મારે શે। ઉપાય કરવા. વળી આ જગમાં નિર્ધનતા સમાન બીજો કાઇ પ્રખલ દોષ નથી.
गुणा यान्ति ध्वंसं नयविनयदाक्ष्यार्जवमुखाः,
न मान्यत्वं लोके प्रसरति न कीर्त्तिर्विलसति । कुटुंबं पार्थक्यं प्रथयति विरज्यन्ति तनयाः,
न कान्ताऽपि स्नेहं कलयति घिगेतामधनताम् ॥ १ ॥
“ જેને લીધે નીતિ, વિનય, ન્રુક્ષતા, અને નમ્રતા, વિગેરે ગુણ્ણા નાશ પામે છે, લેાકમાં માન્યતા નષ્ટ થાય છે, કીર્ત્તિના લાપ થાય છે, કુટુંબીજના સંગ કરતા નથી, પુત્રા વિરક્તપણે
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રીકુમારપાળચરિત્ર. વર્તે છે અને પિતાની સ્ત્રી પણ સ્નેહ રાખતી નથી એવી નિધનતાને સર્વથા ધિક્કાર છે.”
મૃત્યુ અને નિર્ધનતા એ બન્નેમાં મૃત્યુ કંઈક સારું ગણાય છે, પણ દરિદ્રતા તે સર્વથાનેષ્ટ છે. કારણ કે મૃત્યુથી થોડું દુઃખ થાય છે અને નિર્ધનતાથી દરેક સમયે બહુ દુઃખ થાય છે. માટે દેશાંતરમાં જઈ ઘણું ધન મેળવી અહીં હું આવું, એમ વિચાર કરી વિશાળ બુદ્ધિમાન તે વિષ્ણુશર્મા એકલો પિતાના ઘેરથી નીકળે. ચાલતાં ચાલતાં ઘણા દેશ તથા સમુદ્રો ઉલ્લંઘન કરતા, તેમજ પિતાની સર્વ કલાઓની અજમાશ કરી, દાની જનેને મેળાપ પણ સારી રીતે સિદ્ધ કર્યો, પરંતુ કેઈપણ રીતે તેને જોઈતી લક્ષમી મળી નહીં. કારણ કે દેશાંતરમાં પણ પૂર્વોપાર્જીત કર્મની સ્થિતિ બદલાતી નથી.
ધનની ઈચ્છાથી કેઈ માણસ વેપાર કરે, રાજાને આશ્રય કરે, સ્વર્ગ લોકમાં પ્રવેશ કરે, પાતાલમાં પ્રયાણ કરે, ધનપતિકુબેરની સેવા કરે, કિંવા દરેક શાસ્ત્રનો અભ્યાસ કરે, તપશ્ચર્યા કરે અને સર્વ કલાઓ શિખે પરંતુ કેઈપણ સમયે પ્રાચીન કર્મ અન્યથા થતું નથી.”
ત્યારબાદ બહુ દુઃખી થયેલા તે વિષ્ણુશર્માને કઈક હોંશીયાર એક વૃદ્ધ બ્રાહ્મણ મળે તેની આગળ તેણે પોતાની દુર્દશા કહી, ને તેને દ્રવ્ય મેળવવાનો ઉપાય પૂ. વૃદ્ધ બ્રાહ્મણ બોલ્ય-સમુદ્રની અંદર એક રત્નદ્વીપ છે તેમાં રત્નખીણ ની અધિષ્ઠાત્રી દેવી રહે છે, તેનું આરાધન કરવાથી તે દેવી પ્રસન્ન થઈ ભાગ્ય પ્રમાણે રત્ન આપે છે. મંદ ભાગી પુરૂષ પણ તે દેવીએ આપેલા દીવ્યરત્નના પ્રભાવથી ઉત્તમ પ્રકારના વૈભવ મેળવી રાજા મહારાજાની માફક હમેશાં આનંદ ભેગવે છે. આ પ્રમાણે વૃદ્ધ બ્રાહ્મણના ઉપદેશથી વિષ્ણુ
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
( ૧૧ ) શર્મા પણ મનના સરખા વેગવાળા વહાણુમાં બેસી સમુદ્રમાર્ગે ચાલતો થયે, અનુક્રમે તે રત્નદાયિની દેવી પાસે ગયા અને તેને પ્રસન્ન કરવાને આદરવાન થયે. પ્રથમ સ્નાન કરી ધોયેલાં શુદ્ધ વસ્ત્રાપવસ્ત્ર ધારણકરી સુવાસિતપુપથી દેવીનું પૂજન કયો બાદ હાથ જોડી તે બે હે દેવિ ? તું કલ્પ વલ્લીસમાન દારઘને દૂર કરનારી છે. એમ સાંભળી લક્ષમીની પ્રાપ્તિ માટે બહુ ભક્તિપૂર્વક હું તારી પાસે આવ્યો છું. માટે હારી ઉપરતું તેવી રીતે પ્રસન્ન થા કે જેથી હું સર્વ સંપત્તિઓનો નિધાન બનું. નહિ તો પત્થરના ટુકડાઓની માફક મારા પ્રાણે હું તારી ઉપર છેડી દઉ છું. એમ કહી વિષ્ણુશર્માદેવીની આગળ એક ચિત્તે ગીંદ્રની માફક નિશ્ચલ આસને બેઠે અને દેવીનું ધ્યાન કરવા લાગ્યા. એમ ધ્યાન કરતાં તેને એકવિશદિવસ થયા એટલે વિજળીની માફક ભવ્ય કાંતિમય તે દેવી પ્રગટ થઈ તેને કહેવા લાગીરે વિપ્ર ? તું શા માટે પ્રયત્ન કરે છે? પૂર્વભવમાં હું કોઈપણ પ્રકારનું ઉત્તમ પુણ્ય ઉપાર્જન કર્યું નથી, બીજ વિના અંકુરાએની માફક પુણ્ય વિના ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી. માટે જલદી અહીંથી તું ઉઠ, હારા મંદિરમાંથી બહાર ચાલ્યા જા, નહિ તે ઢેફાની માફક ઉપાડી હું સમુદ્રમાં ફેંકી દઈશ. વિષ્ણુશર્મા પ્રણામ કરી બોલ્યા–દેવી ? પ્રાર્થના કરનારને તું કલ્પવૃક્ષ સમાન ફલદાતા ગણાય છે છતાં તું આ પ્રમાણે બેલે છે તે હવે હુને જીવતે જોઈશ નહીં, વળી હે દેવિ? જે પુણ્યથી લક્ષમી મળે તો પછી ત્યારે વૈભવ શા કામને? પચ્ચ ભેજનથી રેગની શાંતિ થતિ હોય તો વૈદ્યને આશ્રય લેવાની શી જરૂર? દેવતાદિકના પ્રસાદથી નિપુણ્યક જીવ પણ સંપત્તિ મેળવે છે.
સ્પર્શમણિ–પારસમણિના સ્પર્શથી લેહખંડ શું સુવર્ણ નથી બનતું? હે સુરાંગને ? પ્રથમ હે સેવકજનેના મનોરથ કલપ
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રીકુમારપાળચરિત્ર,
વૃક્ષની માફક પૂર્ણ કર્યો છે અને હવે તું કૃપણુતાનુ શરણ લે છે, એથી તું કેમ લજજા પામતી નથી ? અચેતન એવા કલ્પવૃક્ષાદિ પણ ઇષ્ટ વસ્તુ આપે છે તે હું સચેતને ? તું ખેાલ મ્હારા મનેરથ કેમ પૂણૅ કરતી નથી ? માટે હે દેવી ? કૃપા કરી ઉત્તમ પ્રકારનુ એક ચિંતામણિરત્ન આપ. જે રત્નના પ્રભાવથી કુબેરના સરખા હું વૈભવશાળી થાઉ જો હુને આ વખતે તું રત્ન નહીં આપે તે અવશ્ય મ્હારૂ મરણુ તુ જોઇ લે. એમ કહી તરત જ તે વિષ્ણુશર્માએ ચકચકાટ ધારાવાળી તરવાર લઈ કુષ્માંડ-કાળાની માફ્ક પેાતાનુ મસ્તક છેદવાની તૈયારી કરી. તેટલામાં ત્હના અપૂર્વ સાહસથી એકદમ તે દેવી પ્રસન્ન થઇ અને સાક્ષાત્ પેાતાના પુણ્યની માફક દેવીએ તેને એક દિવ્યમણિ આખ્યા. પછી તે દેવી જળના રેલાની માફક અદૃશ્ય થઇ ગઇ. વિષ્ણુશર્માએ પણ પેાતાનુ ં કાર્ય સિદ્ધ થયુ' એટલે ત્યાંથી ઘેર જવાની તૈયારી કરી. વહાણુમાં બેસી બહુ ઝડપથી સમુદ્રમાગે તે ચાલવા લાગ્યા. સમુદ્રમાં ચાલતાં રાત્રી પડી એટલે અંધકારથી ઘેરાયેલેા નાવિકલેાકાને મા પ્રગટ કરાવાને જેમ પૂર્ણિમાને ચંદ્ર ઉદિત થયા. સમુદ્ર પેાતાના પુત્ર ચંદ્રને જોઇ તેને આલિંગન કરવાની ઇચ્છાવાળા હાયને શું ? તેમ પેાતાના હસ્તની માક ચંચળ તર ંગાને ઉંચે પ્રસારવા લાગ્યા. વિશેષ કાંતિમય ચંદ્રને જોઇ વિષ્ણુશર્માએ જાણ્યું કે આ મ્હારા મણિ તે નહીં હાય ? એમ ધારી તેણે તે મણિને જોવા માટે પોતાના હાથમાં લીધે અને તે મણિ તથા ચંદ્રબિ અને વારંવાર જોતા હતા તેવામાં તેના હાથ વહાણુની મહાર હાવાથી તે મણિ સમુદ્રમાં પડી ગયા. પેાતાના છવતની માફ્ક તે ચિંતામણી પડી જવાથી તે બ્રાહ્મણ તત્કાળ મૂતિ થઇ ગયા. એમાં કઇ આશ્ચર્ય નથી. કેટલીક વાર પછી તે કઇક શુદ્ધિમાં આન્યા એટલે પેાતાની મૂઢતાને વારંવાર ધિક્કારવા લાગ્યા અને
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૧૩ )
અહુ દુ:ખને લીધે લુટાએલાની માફક અનહદ શેાક કરવા લાગ્યા. હે ભવ્યાત્મા એન્ટિમ તે મૂઢ બ્રાહ્મણે સમુદ્રમાં ચિ'તામણિ ગમાન્ચે તેમ ધર્મ વિનાના મનુષ્ય ખરેખર માનવભવ વૃથા ગમાવે છે. માટે હું યશેાભદ્ર ? સર્વ સંપત્તિઓના સાધનભૂત આ માનવભવ પામી પેાતાના કલ્યાણુ માટે સારી રીતે તું સુકૃત સંપાદન કર.
એ પ્રમાણે ગુરૂમહારાજના ઉપદેશથી સુગંધથી જેમ તેનું હૃદય સુવાસિત થયું. જેથી તે તત્વની માફક ધર્મને યોાલક રાજા. માનવા લાગ્યા. પાતાનુંહિત કયા માણસ નમાને! અર્થાત્ સર્વાંને સ્વહિત તા પ્રિયજ હાય. ગુરૂ મહારાજના વિહાર કર્યો બાદ પણ નિર્ધન માણસ નિધાનને જેમ ગુરૂમહારાજે કહેલા ધર્મ ને તે યશાભદ્ર સારી રીતે પાલતા હતા. અન્યદા યશેાભદ્ર મયૂરના ટાકારથી મનેાહર વર્ષા ઋતુના પ્રારંભમાં પેાતાનાં ક્ષેત્ર જોવા માટેઘેરથી નીકળ્યે. ક્ષેત્રામાં જઈ તે તપાસ કરવા લાગ્યું, તેવામાં ત્યાં પેાતાના ચાકરી ઘાસ વિગેરેનાં મુળી ખાળતા હતા, તેની દર મળી ગયેલી એક ગર્ભવતી પિણી તેના જોવામાં આવી. તેથી તે બહુ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને તેના મનમાં આવ્યુ કે જે મનુષ્યા આવાં ક્ષેત્રાનાં નિષિદ્ધ કામ કરાવે છે તેએ ધિક્કારને પાત્ર છે. કારણ કે જેની અંદર આવા પંચેન્દ્રિય પ્રાણીઓને વધ થાય છે. એ બહુ ખેદની વાત છે. એક જીવના વધ કરવાથી પણ પ્રાણીઓની કાઇપણ સમયે મુકિત થતી નથી તેા અનેક જીવાના વધુ થયે છતે અરેરે હવે મ્હારી શી ગતિ થશે ? મનુષ્યા પેાતાના કુટુંબના પાષણ માટે આરંભ સમારભ કરે છે પર ંતુ તજજન્ય દોષથી તે કર્તા એકલેા નરકાવાસમાં અહુ હેરાન થાય છે. મ્હારા સરખા અતિશય પાપ કરનારા પ્રાણીઓની વધારે સંખ્યા આ દુનીયામાં ન હેાય તે। આ સમગ્ર નરક સ્થાનેા ભરાયેલાં કયાંથી રહે ? જીનેદ્ર ભગવાનના સિદ્ધાન્તમાં નરકસ્થાન સાતજ કહેલાં
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રીકુમારપાળચરિત્ર. છે, તો તે સાત ભૂમિમાંથી આવા પાપ કરનારા અમે કઈ ભૂમિમાં ઉત્પન્ન થઈશું ? વળી જે મનુષ્ય સમસ્ત આરંભને ત્યાગ કરી અને ભગવાને કહેલા દીક્ષા વ્રતને ગ્રહણ કરી પાપ રહિત જીવન ગાળે છે તેઓને ધન્યવાદ ઘટે છે અને વિવેકી પણ તેઓજ છે. એ પ્રમાણે વિચાર કરી યશભદ્ર ડોકમાં હાર પહેરી જેન ધમી પોતાના મંત્રીને સાથે લઈ ડિટ્ટાણુક ગામમાં વિરાજમાન થયેલા પોતાના ગુરૂની પાસે ગયે. ત્યાં ગુરૂ મહારાજને વંદન કરી પોતાના પાપનું તેણે નિવેદન કર્યું અને આંખમાંથી અશ્રુ વરસાવતો તે બે, હે સૂરીશ્વર? મધુક્ત પાપનું પ્રાયશ્ચિત્ત મને આપે, જેથી મહારો ઉદ્ધાર થાય. તે સાંભળી ખુલ્લી રીતે સૂરિ એ કહ્યું હે નરેશ ? હવે તું સાવધાન થઈ સાંભળ, સર્વ પાપની અપેક્ષાએ પ્રાણુને વધ કરે તે વ્હોટું પાપ ગણાય છે. તેમાં પણ જે પંચૅક્રિયને વધ કરવો તે અધિક પાપ છે. કારણ કે જે પંચેંદ્રિયના વધથી પર્વતના શિખર પરથી પડેલા પાષાણની માફક પ્રાણી અધોગતિને પામે છે. માટે આ પાપથી છુટવા માટે તારે ચારિત્રધર્મ પાળવો પડશે, તે શિવાય હારી મુક્તિ થવાની નથી. અમૃતપાનને ત્યાગ કરી વિષભક્ષણથી મનુષ્ય જીવિ શકે ખરો ? એ પ્રમાણે ગુરૂ મહારાજનું વચન સાંભળી યશોભદ્ર વૈરાગ્ય પાયે અને પિતાના અમૂલ્ય હારથી એક જીનમંદિર બંધાવીને શ્રીદત્ત ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. બાદ તે યશોભદ્ર મુનિએ તેજ દિવસે ગુરૂની આગળ છ વિકૃતિવિગાઈને ત્યાગ કર્યો અને દેહાંત સુધી એકાંતર ઉપવાસને અભિગ્રહ લીધે. વળી તે મુનીશ્વર સર્વ સિદ્ધાન્તને અભ્યાસ કરવા લાગ્યા, અને દુશ્મર તપશ્ચર્યા કરવા લાગ્યા. અનુક્રમે ગીતાર્થ થયા બાદ ગ્યતા જાણ સૂરીશ્વરે તેમને પોતાની પદવી આપી–સૂરિપદ આપ્યું. યશેભદ્રસૂરીંદ્ર અજ્ઞાનરૂપી અંધકા
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૧૫) રના સમૂહને નિવૃત્ત કરતા ભવ્યાત્મરૂપ કમળને વિકાસ આપતા સૂર્યની માફક દીપવા લાગ્યા. તે સૂરદ્ર પોતે જ્ઞાનના અતિશયથી પિતાનું મરણ જાણું ત્રદશ ઉપવાસ કરી શ્રી રૈવતકાચલ ગિરિ ઉપર સ્વર્ગવાસ પામ્યા. તેમની પાટે વિશાળ બુદ્ધિમાન પ્રધુન્નસૂરિ થયા. જેમણે પોતાના સમાન નામના રેષથી જેમ પ્રદ્ય-કામને જીત્યા હતા. ત્યારબાદ તેમના ગણની શોભાને ધારણ કરનાર શ્રી ગુણસેનસૂરિ થયા, જેમણે ગુણરૂપી સેનાવડે નાયક બની વિશ્વને પરાજય કર્યો હતો. તેમના સ્થાનમાં વિશુદ્ધ એવા આત્મિક ગુણેથી વિરાજમાન અને ગર્વહીન શ્રી દેવચંદ્ર નામે સૂરિ થયા, જેમના ગુણુવર્ણનથી દેવતાઓ પણ શાંત થતા નથી. જેમણે રચેલા સ્થાનાંગવૃત્તિ, શ્રી શાંતિનાથચરિત્ર આદિ અનેક ગ્રંથો મૂર્તિમાન જ્ઞાનાંશ જેમ પ્રખ્યાતિ ધરાવે છે. તે સૂરીશ્વર વિહાર કરતા પિતે મૂર્તિમાન્ ધર્મ જેમ ગુર્જરદેશમાં રહેલા ધંધુકા નામે સુપ્રસિદ્ધ નગરમાં ગયા. તે નગરમાં રહેલા સમસ્ત સંઘના લેક સૂરીશ્વરના દર્શનથી સૂર્યના પ્રકાશથી કમલેની માફક પ્રફુલ્લ થયા તે ચગ્ય છે. તેજ નગરમાં મઢ જ્ઞાતિમાં પ્રદીપ સમાન મેરૂ ગિરિની
માફક ગાંભિર્યાદિગુણે વડે અતિ પ્રઢ, શ્રેષ્ઠ હેમચંદ્રજન્મ. બુદ્ધિથી વિરાજમાન અને ધર્મકાર્યમાં અને
ચાચિગ નામે શ્રેષ્ઠી-શેઠ હસે, અમારા વૈરી એવા દયાદાક્ષિણ્યાદિગુણેમાં આ શેઠ હંમેશાં આસક્ત રહે છે એમ જાણું કોપાયમાન થયેલા હોય તેમ દુર્ગણે કેઈપણ સમયે જેને સ્પર્શ કરતા નહોતા. દરેક ભાગ્યના ચિન્હાથી વિભૂષિત મૂર્તિમાન લક્ષમી સમાન પાહિની નામે તે શ્રેણીની સ્ત્રી હતી. વળી તે સ્ત્રી કામને હરણ કરવામાં ખીલા સમાન શીલવતની ક્રીડાને જ પ્રસંન કરતી હતી, એક દિવસ તે પાહિની સુખનિદ્રામાં સુતી હતી તેવામાં તેણીને સ્વાવસ્થામાં ઉત્તમ એક ચિંતામણિ પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
શ્રી કુમારપાળચરિત્ર, થયે અને તે ચિંતામણી તેણીએ ગુરૂ મહારાજને અર્પણ કર્યો, પછી તત્કાળ તે જાગી ઉઠી. બાદ પોતાના ગુરૂ દેવચંદ્રસૂરિ પાસે તે ગઈ, વંદન કરી સ્વનું ફલ તેણુએ પૂછયું, દેવચંદ્રસૂરિ બાલ્યા–ભદ્રે? સર્વત્ર ઉત્તમ સ્થિતિવાળો એક પુત્ર તારે થશે. સ્વમમાં પ્રાપ્ત થયેલ જે ચિંતામણિ હું ગુરૂ મહારાજને આપે તેથી હું જાણું છું કે ત્યારે પુત્ર આચાર્ય થઈને જેન શાસનને મહિમા ફેલાવશે. એ પ્રમાણે અમૃત સમાન મનહર ગુરૂની વાણું સાંભળી પાહિની શેઠાણીએ ગુરૂ મહારાજ ? આપની વાણું સત્ય થાઓ એમ કહીને શકુન ગ્રંથી બાંધી પોતાના સ્થાનમાં આવી. તેજ રાત્રિએ તેની કુક્ષિમાં એક પુણ્યશાળી જીવ સરોવરમાં રાજહંસ જેમ અવતર્યો. અનુક્રમે ગર્ભનો સમય પૂર્ણ થયે એટલે તેણીએ સર્વ લેકને ઈષ્ટ એવા કલ્પવૃક્ષને મેરૂગિરિની ભૂમિ જેમ ઉત્તમ પુત્રને જન્મ આપે. તે સમયે આકાશવાણું થઈ કે આ પુત્ર તત્ત્વને જાણકાર થશે અને જીનેશ્વરભગવાનની માફક તે જૈનધર્મનું સ્થાપન કરનાર મુખ્ય આચાર્ય થશે. ત્યાર બાદ પિતાના વૈભવ પ્રમાણે ચાચિગ શ્રેષ્ઠીએ પુત્રનો જન્મોત્સવ કરીને ચંગદેવ એ પ્રમાણે તેનું નામ પાડયું. પુત્રની ઉમર બહુ નાની હતી છતાં તેની બુદ્ધિ અગાધ હતી. જેથી સર્વ લેકમાં તેને અતિશય મહિમા બહુ પ્રસરી ગયા; ઉદય પામતા સૂર્યની અભુત કાંતિ વિશ્વાતિશાયી શું નથી હોતી? એક દિવસ મઢ ચિત્યમાં દેવચંદ્ર આચાર્ય પધાર્યા હતા, તે સમયે ચંગદેવને સાથે લઈ પાહિની ત્યાં દર્શનાર્થે આવી. ગુરૂમહારાજ ચિત્યની, પ્રદક્ષિણા કરી દેવવંદન કરે છે તેટલામાં બાલપણાને લીધે ચંગદેવ ગુરૂના આસન ઉપર બેસી ગયા. તે જોઈ સૂરિએ તેની માતાને કહ્યું-ભદ્દે ? આ વાત ૯ને સાંભરે છે? કે સ્વમમાં ચિંતા મણિ લઈને હું ગુરૂને આપે. હાલમાં આ હારા પુત્રે પિતાની
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ,
( ૧૭ ) મેળે જ તે ગ્ય કાર્ય કરી લીધું, કારણ કે પુણ્ય પ્રભાવથી પ્રાપ્ત થયેલું સ્વપ્ર પ્રાયે નિષ્ફળ થતું નથી. માટે હે ભદ્દે ? પવિત્ર બુદ્ધિમાનું આ બાલક તું અમને આપી દે, જેથી આ બાલક આચાર્ય પદ ધારણ કરી સર્વ જગત્માં જૈનધર્મનું સામ્રાજ્ય પ્રગટ કરે. હારા ઘરની અંદર રહેલો આ બાલક કોઈ ઠેકાણે પ્રખ્યાત થશે નહી અને જે તે આચાર્ય થશે તે સર્વ જગતમાં શ્રી છનશાસનની હયાતિ સુધી તેની ખ્યાતિ રહેશે. આ પ્રમાણે ગુરૂની વાણી સાંભળી ભક્તિ ભાવથી આકર્ષિત થયેલી પાહિની બેલી. ભગવદ્ ? આપનું કહેવું સત્ય છે, પરંતુ આ બાબત એ ના પિતાને તમારે કહેવી જોઈએ. પછી સૂરીશ્વરે ચાચિગ શ્રેષ્ઠી ને બહુ બધ આપીને સમજા અને હેના કુળની લક્ષ્મીના સર્વસ્વની માફક તેની પાસેથી ચંગદેવને લઈ લીધે. તેજ વડે સૂર્ય સમાન તે ચંગદેવને લઈ દેવચંદ્રસૂરિ ત્યાંથી વિહાર કરી સ્તંભતીર્થ–ખંભાત ગયા. બહસ્પતિ સમાન તે બાળકની અતિ શય બુદ્ધિ જોઈ સૂરીશ્વરે સંભાવના કરી કે આ બાલક શાસ્રરૂપી સાગરને પાર ગામી થશે. માણિક્ય રનમાં તેજસ્વિતા અને પુષ્પમાં સુગંધતાની માફક શાસ્ત્રમાં પ્રવેશ કરવાથી તે બાળકની અંદર અદ્ભુત ચતુરાઈ પોતાની મેળે જ વિલસી રહી છે. એમ વિચાર કરી દેવચંદ્રગુરૂએ જીનશાસનને પૂર્ણ રાગી અને શ્રીમાલ વંશમાં જન્મેલા ઉદયન નામે મંત્રીને પોતાની પાસે બોલાવી કહ્યું કે મંત્રિન ? ચાચિગષ્ટીનો આ પુત્ર છે એનું નામ ચંગદેવ છે અને તે દીક્ષા ગ્રહણ કરવામાં બહુ ઉત્સાહ ધરાવે છે, એની બુદ્ધિ બહુ સ્થિર છે તેથી તે દીક્ષા લઈ જીનશાસનને ઉદ્યોત કરનાર થશે. માટે એનો દીક્ષા મહોત્સવ ત્યારે કરવાનો છે, એ વાત પોતાને હિતકર જાણે શુભકાર્યમાં ઉત્કંઠાવાળે તે
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
શ્રી કુમારપાળચરિત્ર. ઉદયનમંત્રી પુણ્યને આકર્ષણ કરનારી હોયને શું ? તેમ સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ દીક્ષા મહોત્સવની સામગ્રી તૈયાર કરાવવા લાગ્યું. મહા સુદિ ૧૪ શનિવારે રોહિણી નક્ષત્રને ચંદ્ર તેમજ અન્ય
શુભાગનો સમાગ છતાં તેરમે રવિયોગ દીક્ષા મહોત્સવ. હતો. સુર્યાદિ સાત ગ્રહ ઉચ્ચ સ્થાનમાં રહ્યા
હતા, વૃષલગ્નના શુભ નવમાંશમાં, દર્શન માત્રથી પાપ પડલને દૂર કરનાર શ્રી વર્ધમાન જીતેંદ્રના મંદિરમાં શ્રી સૂરિમંત્રના સ્મરણથી અભુત અતિશયશાળી શ્રીમાન દેવચંદ્રસૂરિએ પિતાના પવિત્ર હસ્તે ચંગદેવને દીક્ષા આપી. વિશુદ્ધ યશ અને મુખવડે આ મુનિએ બે વાર ચંદ્રને પરાજય કર્યો હતે તેથીજ એનું નામ સેમચંદ્ર રાખવામાં આવ્યું. બાદ આચાર્ય મહારાજે ઉદયનમંત્રીને આશીર્વાદ આપી કહ્યું કે બહુ ઉત્સાહથી મહાન આ દીક્ષા મહોત્સવ કરવાથી ઉદયન મંત્રીએ પાપને દૂર ક્ય, પિતાની લક્ષમી સફલ કરી અને શુભ પુણ્ય મેળવ્યું. હવે કંઇપણ કર્તવ્ય બાકી રહ્યું નહીં. પછી બહુ બુદ્ધિશાળી સેમચંદ્ર મુનિએ અભ્યાસ માટે બહુ ઉત્સુક થઈ પિતાના ગુરૂ પાસે સર્વ શાસ્ત્રો ભણવા માટે પ્રારંભ કર્યો, ગુરૂ પણ અન્ય શિષ્યો કરતાં તેને સારી રીતે અભ્યાસ કરાવવા લાગ્યા “પ્રાયે બુદ્ધિમાન પુરૂષ સત્પાત્રમાં જ ખરેખર પ્રયત્ન કરે છે. ” પ્રમાદરહિત નિરંતર અભ્યાસ કરતા તે સેમચંદ્રમુનિ અલ્પ સમયમાં પ્રજ્ઞા-બુદ્ધિરૂપી નાવ વડે શાસ્ત્ર સમુદ્રના પારગામી થયા. અન્યદા સર્વ વિદ્વાનામાં પ્રધાનપદ પામેલા સોમચંદ્ર મુનિના સાંભળવામાં આવ્યું કે પ્રથમના સૂરિએ વિદ્યામાં પ્રેઢ અને એક પદ ઉપરથી સર્વ પદ જેમની બુદ્ધિમાં કુરતાં હતાં તેવા સર્વ પૂર્વાચાર્યો હારે સ્તુતિ કરવા લાયક છે. કે જેઓ પદાનુસારી બુદ્ધિ વડે ચતુર્દશ પૂર્વ ભણ્યા હતા. આ સમયના અમારા સરખા મંદબુદ્ધિવાળા
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૧૯) એને સર્વથા ધિક્કાર છે કે જેઓ ગુરૂઓને અતિશય કલેશ ઉપજાવે છે અને કઈ પણ તેઓ સમજતા નથી. માટે હું જે કે વિદ્વાન થયે છું તો પણ દરેક વિદ્યામાં નિપુણ એવા કાશમીર દેશમાં જઈને મ્હારે સરસ્વતીને પ્રસન્ન કરવી. એમ નક્કી ધારી સોમચંદ્ર તે વાત પિતાના ગુરૂને કહી. ગુરૂએ જ્ઞાનના અતિશયથી સરસ્વતીનું સન્મુખ આગમન જાણું તે વાત કબુલ કરી. ત્યારબાદ સોમચંદ્ર મુનિએ ગુરૂની આજ્ઞા લઈ આનંદપૂર્વક શુભ દિવસે કાશમીરદેશમાં જવા માટે ઉજજયંતાવતાર નામે ચિત્યમાં પ્રસ્થાન કર્યું. ત્યાં પ્રથમ મંત્ર સ્નાન કરી જ્યોતિર્મય પરમાત્માનું સ્મરણ કરતા તે મુનિ તેજ રાત્રિએ સરસ્વતીનું ધ્યાન ધરી દઢાસને એકાંતમાં બેઠા. સર્વજગતને અભય આપનાર, વામહસ્તમાં પુસ્તક અને દક્ષિણુકરમાં અક્ષમાલા ધારણ કરનાર ભક્તજનોને વાંછિત વર આપનાર, કપૂરના રાશિ સમાન ઉક્વલ કાંતિવડે દિગમંડલને દીપાવતી, પ્ર એવા કમલ પત્ર સમાન નેત્રની કાંતિવડે નિરીક્ષણ કરતી અને તેજોમય એવી સરસ્વતીદેવીનું હૃદયમાં ધ્યાન કરતા સમચંદ્રના ધ્યાન બળથી ખેંચાયેલી જેમ તે દેવી ક્ષણમાત્રમાં પ્રત્યક્ષ થઈ બ્રહ્માની પુત્રી સાવિત્રીની માફક સ્નેહાદ્ધ દષ્ટિપાતવડે પ્રસાદને જણાવતી હોય તેમ તે દેવી મુનિને કહેવા લાગી. વત્સ? તું હુને પ્રસંન કરવા માટે કાશમીરદેશમાં જઇશ નહી, હાલમાં હું હારી ભક્તિ અને ધ્યાનવડે અહીં પણ પ્રસન્ન થઈ છું. અધુના મહારા પ્રસાદવડે સારસ્વત મંત્ર લ્હને સિદ્ધ થયેલ છે. એમ કહી તે દેવી તરતજ વિજળીની માફક અદશ્ય થઈ ગઈ. તે સમયે ફુરણાયમાન સારસ્વતમંત્રના પ્રભાવથી સૂર્યની પ્રભા જેમ સેમચંદ્રની બુદ્ધિ સર્વ સ્થાનમાં–મતમાં પ્રસાર પામી. બાદ સરસ્વતીનાં નવીન રચેલાં સ્ત વડે શેષ રાત્રી નિર્ગમન કરીને કૃતાર્થ થયેલા સેમચંદ્ર
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પ્રભાતકાલમાં પોતાના ગુરૂ પાસે ગયા. સૂર્યના પ્રકાશથી પ્રફુલ થયેલા કમલને જોઇ ભ્રમર જેમ દેવચંદ્રસૂરિ સરસ્વતીના પ્રસાદથી ભવ્ય કાંતિમય પેાતાના શિષ્યને જોઇ બહુ ખુશી થયા. માદ સામચદ્ર સરસ્વતી પ્રસન્ન થયાનું ત્રિરા વૃતાન્ત નિવેદન કર્યું. તે સાંભળી ગુરૂમહારાજ પાતે પ્રસન્ન થઇ તેમની સ્તુતિ કરવા લાગ્યા, કારણ કે “ગુણવાન્ અને સુપાત્રની પ્રશંસા કાણુ ન કરે ?” શ્રીમતી વાન્દેવીના પ્રસાદથી સેમચંદ્ર મુનિ ચારે વિદ્યાનો તત્ત્વજ્ઞાતા થયા અને સલાકાના સંશયરૂપ અંધકારને સૂર્યની માફ્ક દૂર કરવા લાગ્યા. અન્યદા દેવચંદ્રસૂરિએ પોતાના શિષ્ય સાથે ત્યાંથી વિહાર કર્યાં. અને ગામેાગામ વિચરતા ભવ્યજનાના ઉદ્ધાર કરતા તેઓ નાગપુર નામે નગરમાં ગયા. ત્યાં આગળ હ ંમેશાં સૂરીશ્વર ધર્મોપદેશરૂપી અમૃતના પ્રવાહવડે તે નગરના વિવેકશાળી ભવ્યાત્મરૂપ વૃક્ષાને સિ ંચવા લાગ્યા. સામચંદ્ર મુનિ પેાતે માલયમાં હતા છતાં પણ દ્વિતીયાનાચંદ્રની માફક એક વિદ્વત્તારૂપી કલાને લીધે સર્વ વિદ્વાનેાને વદનીય થયા. હવે તેજ નગરમાં પારલેાકાના બહુમાનને લીધે ગારકાંતિ વાળા બહુ ધનવાન અને લેાક માન્ય ધનદ નામે એક શ્રેષ્ઠી રહે તે હતા, તે શેઠ યૂથ–ટાળાને નાયક અન્ય હસ્તીઓ વડે જેમ પ્રતિ દિવસ બહુ મહિમાને લીધે યાગ્યતાને પાત્ર બનેલા પુત્ર પૌત્ર અને દોહિત્ર ના પરિવારથી મહુવિધ ગયા. સદ્ભાગ્યને લીધે તેના ત્યાં લક્ષ્મીદેવીએ વાસ કર્યા હતા અને સર્વ સ ંતાપને શાંત કરનાર તે લક્ષ્મી શુકલ પક્ષના ચંદ્રની કલા જેમ બહુ વધતી ગઇ. તે જોઇ શ્રેણી માર્ગમાં રહેલા ફૂલથી ભરપૂર વૃક્ષની માફક સર્વ લેાકેાના ઉપકાર કરતા છતે! લક્ષ્મીદેવીનું અસ્થિર પણું જાણુતા હોય ને શુ ? તેમ પેાતાની લક્ષ્મીને સાર્થક કરતા હતા. વેપારમાં રાકેલું ન કોઇ વખત નાશ પામે એમ જાણી તેણે ઘણું દ્રવ્ય પૃથ્વીમાં
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
( ૨૧ ) દાટયું; એક સ્થળે ભંડારેલું ધન મળે તે બધુ મળે નહીં તો એક સાથે સર્વ ચાલ્યું જાય એમ સમજી ફરીથી તેણે ભિન્ન ભિન્ન ઘણા સ્થાનમાં બહુ ધન ગુપ્ત રીતે ભંડાર્યું. એમ કરતાં તેનો ઘણે સમય સુખમાં પ્રસાર થયા. તેવામાં તેના અભાગ્યના યેગને લીધે જ કૃષ્ણ પક્ષના ચંદ્રની કલા જેમ સંપત્તિઓ ક્ષીણ થવા લાગી. ઘર, દુકાનો અને વેપારમાં રહેલી લક્ષમી દિવસે દિવસે ગ્રીષ્મઋતુમાં નદીની માફક અનુક્રમે વિનાશ પામી અને લક્ષ્મીને નાશ થવાથી તેના ગુણે પણ નાશ પામ્યા. કારણ કે દિવે નષ્ટ થયા પછી તેને પ્રકાશ કયાંથી પ્રસરી શકે?” વળી લક્ષમી એ સ્ત્રી જાતિ છે તે પણ તેની શકિત બહુ ચમત્કારી હોય છે, કારણ કે જેણીના આવવાથી ન હોય છતાં પણ સમસ્ત ગુણે પ્રાપ્ત થાય છે અને તે શકિત જ્યારે ચાલી જાય છે ત્યારે ક્ષણમાત્રમાં સર્વ ગુણે ચાલ્યા જાય છે. હવે તે ધનદ શ્રેષ્ઠી એકદમ બહુ દુ:ખમાં આવી પડે. અને એટલું બધું દારિદ્ય તેને વીંટાઈ વળ્યું કે ભેજન માત્રનો પણ સર્વથા સંદેહ થઈ પડયે. પછી તેને વિચાર થયે કે આ દુરંત સંકટના સમયમાં પ્રથમ દાટેલા ભંડાર આસમયે ઉપગી નહી થાય તો તેઓ શા કામમાં આવશે એમ જાણી શેઠ અને પિતાને દિકરે બંને જણ પિતે તૈયાર થઈ સર્વ નિધિસ્થાને ખોદવા લાગ્યા, જે જે ભંડાર ખુલ્લા કરી જુવે છે તે તે નિધાનોમાં તેના દુર્ભાગ્યને લીધે કેવલ કોલસા ભરેલા હતા. તે જોઈ શેઠ તે એકદમ પિતાની છાતી ફૂટવા લાગ્યો અને આમ તેમ મસ્તક ફેડવા મંડી પડે એમ બાહા અને આંતરિક પીડાને લીધે ક્રોધાયમાન સપના કરડવાથી જેમ તત્કાળ તે મૂછ પામ્ય અને પૃથ્વી પર પડી ગયા. ક્ષણમાત્ર પછી તે ધીમે ધીમે સચેતન થયે એટલે રંકની માફક દીન સ્વરે વિલાપ કરવા લાગ્યા. અરે ? દેવ ? આવું દારૂણ દુઃખ હુને શા
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
શ્રીકુમારપાળચરિત્ર,
ને
માટે હું' આપ્યું ? વેપાર વિગેરેમાં રહેલી બહારની લક્ષ્મીના સંહાર કરવાથી ત્હારા હૃદયમાં સ ંતેષ ન થયા ! જેથી ભોંયમાં દાટેલા ગુપ્ત ભંડાર પણ ન્હેં ખાલી કરી નાખ્યા. બહારનું ધન કદાચિત્ ચાલ્યુ' જશે તે પણ અંદરનુ ધન મ્હારે ઉપયેાગી થશે એવી બુદ્ધિથી મ્હે આ કામ કર્યું હતુ, તે પણ રચના સ્હે વૃથા કરી.” રે દેવ જ્યાં સુધી મનારથરૂપી રથના વિશાલ અને ગહન માર્ગમાં તું પ્રતિકૂલ નથી થતા ત્યાં સુધી મનુષ્યેાની બુદ્ધિ સ્ફુરે છે, શાસ્ત્રના સિદ્ધાન્તા યાદ આવે છે, પરાક્રમ ઉડ્ડાસ પામે છે અને ઉચ્ચ પ્રકારના મહિમા પ્રાપ્ત થાય છે.” અથવા એવા હારા સ્વભાવ છે કે ધનવાન પુરૂષ ભિક્ષુકની માફક નિન બને છે અને નિર્ધન હેાય તે ચક્રવર્તીની માફક લક્ષ્મીવાન થાય છે. એમ વિલાપ કરી ધૈર્યથી પેાતાનું હૃદય હૃઢ રાખી તેણે તે કાલસાએ બહાર કઢાવીને મહાર ઘરના એક ખુણામાં ઢગલા કરાવ્યા. ત્યાર બાદ ધનદ શ્રેણી મહાજનમાં શરમાવા લાગ્યા અને અહુ કષ્ટથી દુ:ખાવસ્થાના દિવસેાને નિર્ગમન કરવા લાગ્યા. એક દિવસ સામચંદ્ર મુનિ સહિત વીરચંદ્ર ગણી આપત્તિને ભાંગવા માટે જેમ ક્રતા ફરતા ભિક્ષા લેવા માટે તે શેઠના ઘરમાં ગયા. તે સમયે નિનામાં અગ્રેસર તે ધનદ શ્રેષ્ઠી પેાતાના પિરવાર સાથે બહુ કષ્ટથી મળેલી રાખ દૂધની માફ્ક પીતા હતા. ધીમે ધીમે પાછળ ઉભા રહેલા સામચંદ્ર મુનિએ ચારે બાજુએ તેનું ઘર અને તે રૂક્ષ ભાજન જોઇ વીરચંદ્રને કહ્યું, આ શેઠ બહુ ધનાઢ્ય છે છતાં પણ નિધનની માફક રામનુ ભાજન કેમ કરે છે ? રાજાની માફક ઉત્તમ પ્રકારની રસાઇ શા માટે જમતા નથી ! તે સાંભળી ગણિએ કહ્યું, તું મ્હાટા શેઠીઆ આના ઘેરથી મિષ્ટાન્ન લાવી ભાજન કરે છે તેથી નિ નેાની સ્થિતિ કેવી હાય છે તે તું ખરેખર જાણતા નથી. હે મુને ? કદાચિત્
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૨૩) દરિદ્ધિઓના સહવાસમાં તું રહ્યો હોત તે હને તેમની સર્વ સ્થિતિનો અનુભવ સારી રીતે થાત. સેમચંદ્ર ફરીથી બોલ્યા, આ શેઠ નિર્ધન શાથી કહેવાય છે? કારણ કે એના ઘરના ખુણાએમાં સેનાના ઢગલા હું દેખું છું. તે ઢગલા કયાં છે? એમ પૂછવાથી સોમચંદ્ર મુનિએ મંગળના તારાની માફક ચળતા સેનારાના ઢગલા તરતજ ગણિને બતાવ્યા. તે જોઈ વીરચંદ્ર ગણી એકદમ ચકિત થઈ ગયા. નજીકમાં બેઠેલા શ્રેષ્ઠીએ પણ તે વાત સાંભળી અને તેણે પૂછયું કે આ નાના મુનિએ તમને શું કહ્યું ? હને તે કંઈ કહ્યું નથી એમ કહી ગણુ મહારાજ ન રહ્યા. પછી શ્રેણીએ બહુ આગ્રહ કર્યો એટલે ગણીએ સમચકહેલી વાર્તાશેઠને કહી દીધી. સેમચંદ્રની દ્રષ્ટિએ કોલસાના સુવર્ણરાશિ થયેલા જોઈ નવીન દ્રવ્યના લાભથી જેમ શેઠ તો બહુજ ખુશ થઈ ગયા. અને પવિત્ર બુદ્ધિવડે તેણે સોમચંદ્ર મુનિના પગમાં પડી પોતાનું સઘળું વૃત્તાન્ત નિવેદન કર્યા બાદ જીવિતદાયકની માફક તેમને માનીને કહ્યું, હે મુનીંદ્ર ! હું માનું છું કે પુણ્યવંત પુરૂમાં તમેજ મુખ્ય છે. જેનો બાલ વયમાં પણ અભુત પ્રભાવ પ્રકાશી રહ્યો છે. વળી તૃષાતુર ચાતકને મેઘ જેમ સુવર્ણરૂપી જળ વડે મહારા કુટુંબને ખરેખર આપે છવાડયું. પરંતુ કૃપા કરી પોતાના હસ્તથી આ સુવર્ણરાશિને સ્પર્શ કરે. જેથી આપના ગયા પછી પણ આ સેનાના ઢગલાઓ બદલાઈ જાય નહીં. સેમચંદ્ર મુનિએ દયાવડે તે પ્રમાણે સ્પર્શ કર્યો. પછી શ્રેષ્ઠીએ મુનિના દેખતાં સઘળું ધન પિતાના ખજાનામાં ભરી દીધું. ત્યારબાદ મુનિઓની સાથે શ્રેષ્ઠી દેવચંદસૂરિ પાસે આવ્યા. ગુરૂને વંદન કરી તેણે સોમચંદ્રમુનિને સર્વ પ્રભાવ નિવેદન કર્યો અને પ્રાર્થનાપૂર્વક કહ્યું કે હે પ્રભે ? પ્રસન્ન થઈ મહને આજ્ઞા કરે, આપના શિષ્યના અતિશય-પ્રભાવથી સુવર્ણરાશિ મહને પ્રાપ્ત થયેલ છે તે સર્વ ધન આપનું જ હું
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 28 )
શ્રીકુમારપાળચરિત્ર.
માનુ છું. હવે તે ધન કયા કયા સ્થાનમાં મ્હારે વાપરવુ ? સર્વથા લાભના ત્યાગી એવા જ્ઞાની ગુરૂ ખેલ્યા, હૈ મહેશ્ય ! આવી ઉત્તમ પ્રકારની ત્હારી ભક્તિ હાય તેા વિમાન સમાન અને ભગવાનનું એક મંદિર તું ખંધાવ, તે સાંભળી શ્રેણીને સાષ થયા. પછી તેણે ઉત્તમ પ્રકારનુ સર્વોત્તમ ચૈત્ય બંધાવ્યુ અને દેવચ દ્રસૂરિએ તેમાં પ્રતિષ્ઠા કરીને વીર ભગવાનની મૂર્ત્તિ પદ્યરાવી. સર્વ નગરના લાફા તેવુ' અદ્દભુત ચરિત્ર સાંભળી પોતાના મનમાં અતિશય ચમત્કાર પામ્યા અને માગધ ચારણની માફક સામચંદ્રસુનિની બહુસ્તુતિ કરવા લાગ્યા કે શ્રી સેામચંદ્રમુનિ આ લેાકમાં ચિરકાલ સુધી આનંદ પામેા, માલ્યાવસ્થામાં પણ જેના દ્રષ્ટિપાતથીજ સિદ્ધરસના સ્પર્શથી લેાહરાશિની માફક અંગારાના રાશિ સુવણૅ થઈ ગયા. હવે તે નગરમાંથી દેવચંદ્રસૂરિએ પેાતાના પરિવાર સહિત વિહાર કર્યાં, પવિત્ર ચરણરજવડે પૃથ્વી પીઠને પવિત્ર કરતા તેઓ અણહિલ્લપત્તન-પાટનગરમાં આવ્યા. ત્યાં ચંદ્ર ને કુમુદની માફ્ક સામચંદ્રમુનિના મિત્ર દેવેદ્રસૂરિ રહે છે, આશ્ચર્ય માત્ર એ છે કે તેમાં જડત્વ નથી.
કે માળફ
ત્યારબાદ કાઈક સમયે તે ખને જણે ગડદેશના રહીશ એક માણસના મુખથી સાંભળ્યુ કે જળના સમુદ્ર જેમ લાભ્યાસ. સર્વ કલાઓના ખજાના ગોડદેશ છે. પછી તેઓએ વિચાર કર્યા કે આપણે બન્નેએ ગડદેશમાં જઇને કોઇપણ આશ્ચર્ય કારક કલાભ્યાસ કરવા. કારણ પણ કલાના ચેાગથી મ્હાટા માણસામાં પણ માન મેળવે છે. આ આમતના દ્રષ્ટાંતમાં શ ંકરના મસ્તકે રહેલા ચંદ્ર સ્પષ્ટ છે. વળી દ્રવ્ય અચેતન છે છતાં પણ તે કલાંતર-બ્યાજ વૃદ્ધિથી દિવસે દિવસે વધે છે તેા સચેતન કલાના આશ્રયથી કેમ ન વધી શકે ? એમ નક્કી કરી તે અને મુનિએ પોતપોતાના ગુરૂઓની બહુ
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૨૫) મહેનતે આજ્ઞા લઈ સાયંકાળે પ્રસ્થાન કરી પાટણથી નીકળ્યા અને ખેરાલું ગામે રહ્યા. ત્યાં તે બંનેને વિદ્યાધર સમાન કેઈ એક વૃદ્ધ યતિ મળ્યા અને તે બંને જણે વૃદ્ધમુનિને વિનયાદિક બહુ સત્કાર કર્યો. પછી વૃદ્ધ મુનિએ પૂછયું, તમે બંને કયાં જાઓ છે? ત્યારે તેઓએ પિતાને અભિપ્રાય જાહેર કર્યો. તે સાંભળી ફરીથી વૃદ્ધમુનિ બોલ્યા, જે કલા શિખવા માટે આ તમારે સમારંભ હોય તો વિના કારણે શરીરને દુઃખી કરનાર દેશભ્રમણ કરશો નહીં. હું પોતેજ સુંદર એવી સર્વ કલાઓ તમને આપીશ, પૂર્ણિમાના ચંદ્રની માફક હારો આ દેહ સર્વ કલાઓથી ભરેલે છે. પરંતુ તમે બંને જણ કેઈપણ રીતે સ્વને ઉજજયંત પર્વતપર લઈ જાઓ. જેથી ઔષધિઓની યેજના કરી તમારે મનેરથ હું પૂર્ણ કરૂં. સત્પાત્રને વિદ્યા આપવાથી હારૂં મન શાંત થાય પછી તમે નિર્વાણ ક્રિયા કરાવો એટલે હું પરકમાં સધાવું. એ પ્રમાણે વૃદ્ધમુનિનું વચન સાંભળી તે બંને પ્રસન્ન થયા અને ગામના મુખી મારફત પાલખી મંગાવી તેમજ તેને ઉપાડનાર માણસ તૈયાર કરાવ્યા પછી રાત્રીએ તેઓ સુઈ ગયા. ક્ષણમાત્ર સુઈ રહી તેઓ જાગી ઉઠયા. રૈવતાચલ ઉપર રહેલા પોતાને જોઈ તે બંને જણ મનમાં બહુજ આશ્ચર્ય પામ્યા અને વિચારમાં પડયા. અરે તે ગામ અને આપણું તે સ્થાન ક્યાં ગયું? વળી તે વૃદ્ધ મુનિ કયાં ગયા? આપણે બંને આ રૈવતાચલ ઉપર કયાંથી આવ્યા ? આ સર્વ આશ્ચર્યકારક બનાવ ક્યાંથી થયો ? એમ બંને મુનિઓ વિચાર કરતા હતા તેટલામાં પ્રચંડ સૂર્યને નિસ્તેજ કરતા કાંતિમંડળથી વિરાજમાન કેઈક દેવી પ્રગટ થઈ બેલી, હું શાસનદેવી છું, તમારા ભાગ્યથી ખેંચાયેલી હું કલા
માં લુબ્ધ થયેલું તમારૂં ચિત્ત જોઈ તે કલાઓ આપવા માટે અહીં આવી છું. વૃદ્ધ મુનિને સમાગમ વિગેરે આ સર્વ પ્રપંચ
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
તમને અહીં લાવવા માટે મ્હેજ કર્યો છે. ખરેખર આ મ્હાટ્ટુ તીર્થ છે. આ તીર્થના નાયક શ્રીનેમિનાથ ભગવાન છે. અહીંઆં દીવ્ય ઓષધિયા તથા અતિકૂળદાયક મંત્રા રહેલા છે. એમ કહી તુષ્ટ થયેલી તે શાસનદેવીએ રાજા અને દેવતાઓને વશ કરવામાં મળવાન અને પઠનમાત્રથી સિદ્ધ એવા ઘણા મંત્રા તેમને આપ્યા. ત્યારબાદ તેઓને વશ થયેલી તે દેવીએ પર્વતના શિખરમાં ફ્રી ફ્રીને તત્કાળ પ્રતીતિ આપનાર જંગલની ઔષધિઓ પણ ઓળખાવી દીધી. આ મુનિઓને મ ંત્રાદિક ઔષધિઓનું વિસ્મરણ ન થાય એટલા માટે દેવીએ પેાતાનુ કમંડલુ હાથમાં લઇ અમૃતપાન કરાવવા માટે પ્રાર્થના કરી કહ્યું કે મુનીદ્રા ? આ મ્હારા કમંડલુમાં રહેલા અમૃતનુ' તમે પાન કરા જેથી તમને મંત્રાદિક વિદ્યાનુ` વિસ્મરણ થાય નહીં. તે સાંભળી દેવેદ્રસૂરિ મેલ્યા. અમે જૈનસાધુએ છીએ માટે રાત્રિએ અમૃતપાન પણ અમ્હારે કલ્પે નહીં તેા તે વાત અમ્હારાથી બની શકે તેમ નથી. અહા ? “ મુનિઓને વ્રત પાળવામાં કેવી દઢતા હૈાય છે ? ” આાદ ઉત્સર્ગ અને અપવાદના વિચાર કરી મહાન બુદ્ધિશાલી સેામચંદ્ર મુનિએ બહુ ઉત્કંઠાવડે કંઠ સુધી દેવીએ આપેલું અમૃત પીધું. તેથી તેમને તે મંત્રાદિકનુ સર્વ સ્મરણુ આખાદ રહ્યું. અને દેવચંદ્રસૂરિએ અમૃતપાન ન કર્યું તેથી તેમને તે સ` વિસ્મરણ થઇ ગયુ. “ ભાગ્ય સિવાય બુદ્ધિ સ્ફુરતી નથી. ” પછી પવિત્ર તીર્થાધિદેવનુ વંદન કરી કૃતાર્થ થયેલા તે બંને મુનિએને તે દેવી પાતેજ રાત્રીના અવસાનમાં ઉપાડીને ગુરૂમહારાજની પાસમાં લાવી મૂકયા. અતિ આશ્ચર્ય કારક આ વૃત્તાન્ત પ્રભાત કાલમાં તે અને મુનિઆએ પોતપોતાના ગુરૂની આગળ નિવેદન સૂરિપદ. કર્યું–તે વાર્તા જાણવાથી સકલ સંઘને પણ બહુજ આનંદ થયા. ત્યારખાદ દેવચંદ્ર ગુરૂએ વિચાર
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
( ૧૭ ) કર્યો કે હારી પાસે શિષ્યસમુદાય તે ઘણોય છે પરંતુ ગચ્છનો નાયક તે આ સોમચંદ્રજ થઈ શકે તેમ છે. એની બુદ્ધિ બહુ વિશાલ છે. તેમજ શાસ્ત્રને પારગામી પણુએજ છે. એમ જાણે તેમને સૂરિપદ આપવા માટે ગુરૂશ્રીએ બહુ ઉત્સાહથી તૈયારી કરી. અને સંઘની આજ્ઞા લઈ ગણક–જેજ્યોતિષીઆઓને બોલાવીને આચાર્ય મહારાજે તેમની પાસે સર્વ જગતને પણ કલ્યાણકારી ઉત્તમ પ્રકારનું આચાર્ય પદવીનું મુહૂર્ત કઢાવ્યું. તે નીચે મુજબ-મહા સુદી ૩ અને ગુરૂવારે કર્ક લગ્નમાં બૃહસ્પતિ, કન્યારાશિમાં રાહુ, ધનરાશિઓ મંગળ, મીનરાશિ એ શુક્ર, બુધ અને રવિ બંને મેષ સ્થાનમાં, ચંદ્ર અને શનિ વૃષસ્થાનમાં, કર્ક લગ્નને સ્વામી ચંદ્રમા, હારાકાણ વોત્તમ નવાંશ અને દ્વાદશાંશ બહુ ઉચ્ચ પ્રકારે રહેલા હતા. શુકને તૃતીય ત્રિશાંશ ચાલુ હતે. આવા ઉત્તમ પ્રકારના માંગલિક મુહૂર્તમાં સંતોષ પામતા શ્રી સંઘે મહોત્સવ કરે છતે ગુરૂ શ્રીએ ઉત્કૃષ્ટ પ્રકારે નંદિવિધાન કરી સેમચંદ્ર મુનિને જીનશાસનના સર્વસ્વની માફક આચાર્ય પદવી આપી. આ સૂરિ કાંતિમાં સુવર્ણ સમાન અને આનંદ આપવામાં ચંદ્ર સમાન છે એ હેતુથી જ ગુરૂ મહારાજે તેમનું નામ હેમચંદ્ર એ પ્રમાણે જાહેર કર્યું. તે સમયે વિવિધ પ્રકારનાં વાછત્રો વાગતાં હતાં, જેમના પ્રચંડ નાદને લીધે સર્વ દિશાઓમાં વેંઘાટ થઈ રહ્યો. અને તે માંગલિક વાજીત્રાના શબ્દો મેહરાજાને બીવરાવવા માટે નવીન સૂરીંદ્રને જાહેર કરતા હોય ને શું? વળી કેટલાક લોકો હર્ષથી નાચ કરવા લાગ્યા, કેટલાક ગીત ગાતા હતા, કેટલાક વાજીંત્રો વગાડતા હતા, કેટલાક ગુણાનુવાદ કરતા હતા. સદ્દગૃહસ્થ શેઠીઆઓ સંતત ધારાઓથી સોના રૂપાની વૃષ્ટિ કરવા લાગ્યા. વષોકાલમાં મયૂરનાં ટેળાં જેમ યાચકલાકે બહુ આનંદ પામ્યા. વળી હેમચંદ્રાચાર્ય સૂરિપદ પામ્યા તે સમયે ભવ-સંસાર ભયભીત થઈ ગયો,
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ ).
શ્રીકુમારપાળચરિત્ર. અમાંગલિક કાર્યોને અભાવ થયે, મિથ્યાત્વની જાગ્રતી બંધ પડી કુવાસના દેશાંતર ચાલી ગઈ, ધર્મકાર્ય આનંદથી પ્રવૃત્ત થવા લાગ્યાં. સંયમની સ્કુરતી થવા લાગી, તપની જાગ્રતી થઈ અને સર્વત્ર જ્ઞાનને વિકાસ થવા લાગ્યું હોય તેમ દેખાવા લાગ્યું. એક દિવસ તે નગરના રાજા સિદ્ધરાજ ઘોડેસ્વાર થઈ રાજ
પાટીએ ફરવા નીકળ્યા, તેવામાં તેણે રાજમાસિદ્ધરાજ. ર્ગમાં હામા આવતા હેમચંદ્ર આચાર્યને
જોયા. ત્યારે અદ્ભુત કાંતિમય તેમની સ્મૃતિ જોઈ રાજાના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેથી તેણે પોતાને હાથી ઉભે રાખીને કહ્યું કે મુનીંદ્ર? આ સમયે કંઈક બેલ ? એકદમ ગજેંદ્રને રેકી ઉભા રહેલા રાજાને જોઈ હેમચંદ્રાચાર્ય આનંદ પૂર્વક સમયેચિત એક લેક બેલ્યા –
सिद्धराज ? गजराजमुच्चकैः, कारय प्रसरमेतमग्रतः। संत्रसन्तु हरितां मतङ्गजा-स्तैः, किमद्य भवतैव भूधृता॥१॥
“સિદ્ધરાજ નરેશ? આ ગજેને તું આગળ ચલાવ, દિશાએના હસ્તિઓ ભલે ત્રાસ પામી ચાલ્યા જાય. તેઓની હવે કંઈપણ જરૂર નથી. કારણ કે ખરેખર આ પૃથ્વીને ધારણ કરનાર હવે તું જ છે.” એ પ્રમાણે અતિ અદ્ભુત વાણી સાંભળી રાજા પિતાના હૃદયમાં ચક્તિ થઈ ગયે અને તેણે કહ્યું કે પ્રત્યે? હંમેશાં આપને હારી પાસે પધારવું એમ કહી રાજા ચાલતા થયેલ. ત્યારબાદ આચાર્ય મહારાજ રાજાની પાસે જવા લાગ્યા. એક દિવસ મધ્યાન્હસમયે સૂરીશ્વર રાજા પાસે ગયા. અમૃત સમાન વચનોથી રાજાને બહુ ખુશી કર્યો.
બાદ સિદ્ધરાજને ઈચ્છા થઈ કે સમ્યક્ પ્રકારે શુદ્ધધર્મનું સ્વરૂપ મહારે જાણવું જોઈએ, એમ જાણી તેણે ષદર્શનના
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
(RE)
ધજીજ્ઞાસા.
વિદ્વાનોને મેલાવ્યા અને ધર્મનું સ્વરૂપ પૂછ્યું. પછી સર્વ દનકારા એક બીજાના દનની નિંદા કરવા લાગ્યા અને પાત પેાતાના મતને અનુસારે પેાતાના ધર્મની પ્રશ'સા કરવા લાગ્યા. તાતાના ધર્મને સ્થાપન કરનાર દર્શનવાદિએનાં વચન સાંભળી રાજા બહુ સંદેહમાં પડ! ગયા, કયા ધર્મ સત્ય અને ક્યા અસત્ય એ સંશય દૂર કરવા માટે નૃપતિએ હેમચંદ્રસૂરિને પૂછ્યું, પ્રભા ? સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા ધમને જાણવાવાળા આપ છે અને આપને કોઈપર દ્વેષપણુ નથી, માટે યથાસ્થિત ધનુ સ્વરૂપ હુને જણાવેા. જેથી હું તેનું આરાધન કરી કૃતાર્થ થાઉં, કારણ કે ધર્મ વિનાના મનુષ્યજન્મરૂપી વૃક્ષ વાંઝીએ કહેલા છે. આપ સરખા ગુરૂ મહારાજ વિદ્યમાન છતાં પણ ધર્મના સંશય રહેતા તે ચિંતામણિરત્ન પાસમાં.રાખેલા માણસને વીંટાઇ વળેલા દારિજ્ઞની માફક અતિ આશ્ચય ગણાય. ખાદ ચારે વિદ્યાએના પારગામી આચાર્ય મહારાજ પુરાણેાક્ત એક કથા રાજાની આગળ કહેવા લાગ્યા. જેના શ્રવણ માત્રથી સત્યધર્મનું સ્વરૂપ સમજાય. તદ્યથા શંખપુર નામે એક પ્રાચીન નગર હતુ, જેના વૈભવના તે પારજ ન હેાતા, લંકા નગરીની મા જે નગરી અનેક પુણ્યજનભાગ્યશાળી જનાથી ભરપુર હતી. તેમાં શ ંખની માફક નિર્મલ આશયવાળા અને સત્યવાદી શ`ખનામે શ્રેણી હતા, આશ્ચર્ય માત્ર
એટલુ જ હતું કે તેનું હૃદય બહુ સરલ હતુ. યોામતી નામે તેની સ્ત્રી હતી, વળી તે પ્રેમરસનું એક પાત્ર હતી અને ઉલ્લાસ માન લાવણ્યરૂપી રસ વડે કામરૂપી વૃક્ષને હ ંમેશાં સિ ંચતી હતી. પેાતાના સ્વામીની સેવામાં તત્પર રહેતો હતી છતાં પણ કાઈક દોષને લીધે વિરક્ત થયેલા તેના પતિએ તેના ત્યાગ કર્યો અને ઉત્તમ રૂપવાળી ખીજી સ્ત્રીને તે પરણ્યા. ખાદ તે નવીન સ્ત્રીએ કામણુ કરી પેાતાના પતિ બહુચતુર હતા છતાં પણ તેને દાસ
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
ન
ની માફક પેાતાને સ્વાધીન કર્યા. નવીન સ્ત્રી ઉપર બહુ રાગી થયેલ તે શ ંખ જીની સ્ત્રીને દૃષ્ટિથી પણુ દેખતા ન હેાતા. અથવા સર્વ લેાકેાના એવા સ્વભાવજ હાય છે કે “ નવીન નવીન વસ્તુ પ્રિય લાગે છે.” હવે યશેામતી પેાતાના પતિના અપમાનને લીધે બહુ દુ:ખ પામવા લાગી, તેમજ તેની સપત્ની-શાક તરફથી તેની ઉપર તિરસ્કારની વૃષ્ટિ થવા લાગી. દાવાનળથી મળેલાની માફ્ક યશામતી હૃદયમાં અતિશય મળવા લાગી. જેથી તે વિચારવા લાગી. वरं गेहत्यागो वरमुरुविरागो भवसुखे, वरं क्ष्वेडग्रासो वरमभिनिवासो वनभुवि । वरं कंठे पाशो वरमखिलनाशो मृगदृशां,
નતુ પ્રેયાન દટ: થમષિ સપત્નીવાળતઃ ’॥ ? |
“ ઘરના ત્યાગ કરવા, સંસારસુખના સર્વથા ત્યાગ કરવા, વિષ ભક્ષણ કરવું', જંગલમાં નિવાસ કરવા, કંઠમાં પાશ નાખી પ્રાણત્યાગ કરવા અને સર્વ સ્ત્રીએના સર્વથા નાશ થવા એ સારૂ પણ શાયને વશ થયેલ પતિના તાબે રહી તેનું નિરીક્ષણ કરવું શ્રેષ્ઠ નથી.” એમ જાણી બહુ દુ:ખી થયેલી યશેામતી પેાતાના પતિને વશ કરવા માટે અન્ન વસ્ત્રાદિકથી કલાઓમાં પ્રવીણ એવા ઘણા લેાકેાને સ ંતુષ્ટ કરી પૂછવા લાગી કે ભાઇએ ? તમે વશી કરણની વિદ્યા જાણું! છે ? એમ પુછતાં પુછતાં તેના ત્યાં ગોડદેશમાંથી કોઇ એક કલાવાન હાંશિયાર પુરૂષ આવ્યા. વળી તે વશીકરણ વિદ્યામાં બહુ પ્રવીણ હતા, તે વાત યશેામતીના જાણવામાં આવી તેથી તેણીએ બહુ તેની સેવા કરી. પછી યશે.મતીએ પેાતાના વિચાર તેને જણાવ્યેા અને વિશેષમાં કહ્યું કે, બુદ્ધિમન ? નાથેલા બળદની માફક મ્હારા પતિ મ્હારે વશ થાય તેવા ઉપાય મ્હને તુ બતાવ. ધૃત્ત ખેલ્યા, ખાઇ ! હું હૅને
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૩૬ )
જે વસ્તુ આપુ છુ તે ત્હારા પતિને તું ભાજનની અંદર ખવરાવી દેજે. જેથી ત્હારૂં કાર્ય સિદ્ધ થશે, એમ કહી તે ધૂતે યશેામતીના હાથમાં કઇક આષધ આપીને પેાતાના રસ્તે ચાલતા થયા. માદ યશેામતી એ ધૂતે આપેલું ચૂર્ણ પાતાના સ્વાધીન રાખ્યું. જ્યારે ક્ષયદ્ભિવસ–શ્રાદ્ધતિથિ આવી ત્યારે દુધપાક ખનાબ્યા, તેની અંદર ચૂર્ણ નાખી પેાતાના સ્વામીને જમાડ્યો. અને તે પરમાન્ન જમવાથી તરતજ તે શંખ શ્રેષ્ઠી મળદ થઇ ગ્યા. યશેામતી પણુ જન્માંતર પામેલાની માફક તેને જોઇ બહુ ચિકત થઇ ગઇ અને વિચાર કરવા લાગી કે નાથેલા બળદની માફક મ્હારાપતિને મ્હેં વશ કરવાનું કહ્યું હતું પણ તે છે ખરેખર હેને ખળદ કરી મૂક્યા. તે કપટી પિશાચની માફક વાકૂ છળથી ઠગાઇ કરી વિશ્વાસમાંને વિશ્વાસમાં મ્હને છેતરી ગયે, અરે હવે શું કરવું ? મ્હારી ઇચ્છાતા પતિને વશ કરવાની હતી છતાં હું પતિને પણ ગુમાવી બેઠી, લાભ મેળવવાના લાભથી મૂળ ધન પણ ચાલ્યુ ગયું “ તે કહેવત સત્ય થયુ, ” જે વિચાર કર્યા વિના સરલ સ્વભાવથી કામ કરે છે તે મનુષ્ય મ્હારી માફ્ક પશ્ચાત્તાપરૂપી અગ્નિથી હુંમેશાં ખળી મરે છે.” તે વાત તેની શાકયને જાણવામાં આવી તેથી તેણીએ યશેામતીને કહ્યું, રે દુષ્ટે ? આ વ્હે' શું કર્યું ? જેથી મ્હારા પ્રાણપ્રિય પતિને હે બળદ કરી નાખ્યા. રે દુ છે ? હું જે કામ કર્યું તે કાઇપિશાચી અથવા કોઇ ભૂતડી પણ કોઇ સમયે ન કરી શકે. પ્રથમ સમયમાં પણ સ્ત્રીએ કામણુ ટ્રુમણુ વિગેરે વશીકરણ ક્રિયા કરતી હતી પણ હારી માફક કાઇએ પેાતાના પતિને પેઠીએ બનાવ્યા નહાતા. વળી કાઇ અન્ય માણસની પણ આવી વિડંબના કરવાથી મહાપાપ થાય છે તે જેનું સર્વસ્વ ભાગવવામાં આવે છે તે પેાતાના પતિનુ તે કહેવું જ શું ? એ પ્રમાણે પેાતાની શેકયે ધિક્કારેલી યશેામતી
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
શ્રીકુમારપાળચરિત્ર.
પેાતાના સ્વામીને મનુષ્ય બનાવવાના ઉપાય નહીં જાણવાથી બહુ દુ:ખી થઇ અનેક પ્રકારના સતાપ કરવા લાગી. ખાદ તે પોતાના ધણીને દોરડાથી બાંધી નગરની બહાર ગોચર ભૂમિમાં ચરવા લઇ જાય છે, ત્યાં સુકેામળ દુર્વા વિગેરેને ચારા હુંમેશાં પેાતાની દેખરેખ નીચે ચરાવે છે. એક દિવસ યશેામતી પાઠીઆને લઇ જ ંગલમાં ગઇ, બહુ તાપને લીધે ગ્રીષ્મનેા સમય ભયકર દેખાતા હતા, મધ્યાન્હકાળને સૂર્ય બહુ તપવા લાગ્યા, અસહ્ય તાપને લીધે તે ખીચારી બળદને લઈ એક ઝાડને નીચે ગઈ, ત્યાં તેની નીચે લીલું ઘાસ ઉગેલું હતું. મળદ ચરવા લાગ્યા. યશામતી વારંવાર સ્મરણ કરવા લાગી અરે ? મ્હારા જેવી ૬ભગિણી સ્ત્રી કાણુ હાય ? પોતાના પતિની આવી દુરવસ્થા કરી. આથી કુકર્મ ખીજું શું ? એમ વિચાર કરતી તે દુ:ખ સાગરમાં ડુબેલાની માફક દીન સ્વરથી અત્યંત વિલાપ કરવા લાગી. તેવામાં દૈવયેાગે વિમાનમાં એસી શંકર અને પાર્વતી અને આકાશમાર્ગે ઝડપથી ચાલ્યાં જતાં હતાં, યશેામતીના વિલાપ તેમના સાંભળવામાં આવ્યા. પાર્વતીને તેણી ઉપર દયા આવી. જેથી તેણી એ શંકરને પૂછ્યું, આ સ્ત્રી જંગલમાં શામાટે ફ્દન કરે છે ? શ કરે તેણીના દુ:ખનું સ્વરૂપ યથાસ્થિત પાર્વતીને કહી સંભળાવ્યુ. પછી શંકરે પાર્વતીને કહ્યું કે જો ત્હારી જાતિની સ્ત્રીઓ કેવી હાય છે ? બહુ ખેદની વાત છે કે જે સ્ત્રી પાતાના વશમાં રહેલા મનુષ્યને પણ બળદ મનાવે છે, એમ કહી પાર્વતીને અહુ હસાવી. તે બળદ વૃત્તાન્ત સાંભળી પાર્વતીને બહુ અચંબા થયા અને લજ્જાપણુ આવી, પછી પાર્વતીએ પોતાના પતિને પૂછ્યું, હું સ્વામિન ? પુન: એને મનુષ્ય કરવાનુ કંઇ પણ ઔષધ છે કે નહીં તે મ્હને કૃપા કરી કહેા. એમ પાર્વતીના બહુ આગ્રહને લીધે શકરે કહ્યું, હે પ્રિયે ? આ વૃક્ષનેજ નીચે ઔષિધ ઉગેલી
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
( ૩૩ )
છે કે જેના ખાવાથી તરતજ મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. એમાં કેઈપણ પ્રકારને સંદેહ નથી તે વાત ત્યાં ઉભેલી યશોમતીના સાંભળવામાં આવી કે તરતજ તે વૃક્ષના મૂળમાં રહેલું દુવા કુરાદિ સઘળું ઘાસ કાપી કાપીને બળદને ખવરાવવા લાગી, જો કે યશેમતી માનવભવદાયક ઔષધિને ઓળખતી નહોતી પરંતુ તે ઔષધિ ઘાસની અંદર ખાવાથી એકદમ વૈક્રિયરૂપ ધારી દેવની માફક તે બળદ મનુષ્ય થઈ ગયે. તે જોઈ સ્ત્રી બહુ ખુશી થઈ, એટલે શંખે તેને પૂછયું કે અહીંયાં આપણે આવવાનું શું કારણ? પછી તે સ્ત્રીએ પોતાનું કુકમ પોતાના પતિ આગળ નિવેદન કરી વારંવાર ક્ષમા માગી. એમ વાર્તા કહ્યા બાદ હેમચંદ્રસૂરિએ કહ્યું કે હે રાજન ! દદિકના અંકુરાઓથી જેમ દીવ્ય ઔષધિ આછાદિત થઈ ગઈ તેમ આ યુગમાં સત્ય ધર્મ અન્ય ધર્મોથી તિરોહિત થયો છે. પરંતુ સમગ્ર ધર્મોનું સેવન કરવાથી દર્માદિક ઘાસની અંદર રહેલી દિવ્ય ઔષધિની માફક કેઈક સમયે કેક માણસને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે હેપ? સમસ્ત ધર્મનું બહુ આદર પૂર્વક તું આરાધન કર. જેથી બન્ને પ્રકારની સિદ્ધિ તને તત્કાલ પ્રાપ્ત થશે. એ પ્રમાણે સર્વ ધર્મને અનુકૂલ એવી સૂરીશ્વરની વાણુ સાંભળી સર્વ સભ્ય જને બહુ પ્રસન્ન થયા તે સિદ્ધરાજ ભૂપતિની વાત જ શી કરવી, પછી સિદ્ધરાજે હેમચંદ્રસૂરિને પૂછયું, ગુરૂ મહારાજ ? ત્રણે લેકને સંમત અને સર્વ સામાન્ય ધર્મ કર્યો હશે ? તે આપ કૃપા કરી કહા. આચાર્ય મહારાજ બોલ્યા નરેંદ્ર ? સર્વ પ્રાણીઓને
હિતકર અને કુકર્મોને પ્રતિકુલ એવો મુખ્ય દયાધર્મ. ધર્મ દયા મૂળ ગણવામાં આવ્યું છે. કારણ
કે મેઘવિના વૃષ્ટિ, બીજ વિના અંકુર અને સૂર્ય વિના દિવસ હોઈ શકે જ નહિ. તેમ દયા વિના
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
ધર્મ હોતેા નથી. વળી તે યા ધમાણિકય રત્નથી આભૂષણ જેમ ઉપકાર વડે સિદ્ધ થાય છે. જેમની અંદર દયા ધર્મ હુંમેશાં તરૂણાવસ્થા ભાગવે છે. માટે વિદ્વાન પુરૂષાએ નિરંતર પરોપકાર કરવામાં પ્રયત્ન કરવા. કારણ કે પદ્મની અંદર લક્ષ્મી જેમ ઉપકાર વ્રતમાં પુણ્ય તત્ત્વ રહે છે. અન્ય ધર્મ માં સર્વ દુનિએ પરસ્પર વિવાદ કરે છે, પર ંતુ સર્વ સંમત ઉપકાર વ્રતમાં કાઇ પણ વિવાદ કરતા નથી. રાજન્ પ્રથમકાલમાં અભયંકર ચક્રવતી ઉપકાર કરવાથી અપાર લક્ષ્મીના અધિપતિ થયે તે વૃત્તાંત યથાર્થ પણે તું સાંભળ.
દક્ષિણ વિદેહમાં પુષ્કલાવતી નામે વિજય છે, તેમાં ઈંદ્રપુરી સમાન લક્ષ્મીને ધારણ કરતી પુડઅભયંકર ચક્રવર્તી. રકિણી નામે નગરી છે. જેની અ ંદર રાજમહેલાની ભીંતામાં જડેલાં માણિકય રત્નાની દીવ્યકાંતિ વડે દિવાઓની શ્રેણી ઝાંખી દેખાય છે, તે નગરીમાં પ્રજાના હિતમાંજ પ્રવૃત્તિ કરનાર ક્ષેમ કર નામે રાજા રાજ્ય કરતા હતા. જે રાજા સગ્રામમાં બહુ કુશલ હેાવાથી વીરપુરૂષામાં મુકુટ સમાન ગણાતા હતા. હું માનુ છુ કે બ્રહ્માએ વડવાનલ વડે જેના પ્રતાપની રચના કરી હશે, અન્યથા અતિશય ક્ષારમય શત્રુની સ્ત્રીઓનાં અશ્રુપાન કરી તે કેવી રીતે વૃદ્ધિ પામે. હુંમેશાં બહુ આભૂષણૢાથી વિરાજમાન અમરસેના જેમ પ્રશસ્ત પ્રેમવાળી અમરસેના નામે તેની સ્ત્રી હતી, તેણીના અંગેાપાંગમાં ધારણ કરેલાં ભવ્ય આભૂષણેાની શાભાને લીધે મને સ્ત્રી પુરૂષના હૃદયમાં કામદેવને નિવાસ રહેતા હતા, સંપૂર્ણ સુખમાં તેમના દિવસે વ્યતીત થતા હતા. એમ કરતાં કેટલેાક સમય ગયે, એક દિવસ અમરસેના રાણી પેાતાના શયનસ્થાનમાં સુઇ રહી હતી ત્યારે તેણીએ સ્વપ્નાવસ્થામાં દેવતાને પણ દુલ ભ એવાં ઐાદ સ્વપ્ન જોયાં. જેમ કે સિંહ, હાથી, વૃષભ, લક્ષ્મી, ચંદ્ર, સૂર્ય, પુષ્પમાલા, ધ્વજ,
કે
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૩૫ )
સમુદ્ર, સરેાવર, વિમાન, રત્નનેા ઢગલે, પૂર્ણ કલશ અને અગ્નિ એમ ચૌદ સ્વપ્ન જોઈ તે જાગ્રત થઇ અને તરતજ ત્યાંથી નિકળીને પેાતાના સ્વામી પાસે ગઇ. વિનયપૂર્વક ભવ્ય સ્વપ્નાનુ વૃત્તાંત નિવેદન કર્યું, માદ બહુ બુદ્ધિશાળી તે અમરસેનાએ પોતાના સ્વામીને પૂછ્યું, પ્રાણપ્રિય ? આ ચાદ સ્વથી આપણને શુ ફૂલ થશે ? રાજાએ વિચાર કર્યો અને તે સમયે કે આ સ્વપ્ન અતિ ઉત્તમ લ આપનાર છે. એમ જાણી તે મેલ્યા, સુભગે ? આ સ્વપ્નાના પ્રભાવથી ચક્રવતી એક પુત્ર ત્હારે થશે. આપનું વચન સત્ય થાએ એમ કહી અમરસેના પેાતાના પતિનાં વચન અનુમેાદવા લાગી. ખાદ રત્નભૂમિ ઉત્તમ નિધિને જેમ તેણીએ ગર્ભ ધારણ કર્યા. જે જે દાહલાએ ઉત્પન્ન થયા તે સવે ભૂપતિએ પૂર્ણ કર્યા, ગર્ભ સમય પૂર્ણ થવાથી પૂર્વ દિશા તેજસ્વી સૂર્યને પ્રગટ કરે તેમ અમરસેનાએ પુત્રને પ્રગટ કર્યો? તેના પિતાએ જન્માત્સવ કર્યા, તેમાં શી નવાઇ? કારણ કે તેના જન્મથી પ્રસન્ન થયેલા નગરના લેાકેાએ પણ મ્હાટા ઉત્સવેા કર્યા. આ પુત્ર સર્વ લેાકેાને અસય કરનાર થશે એમ જાણી રાજાએ તેનું નામ અભય કર પાડયું. પ્રાથમિક ખેદને દૂર કરવા માટે દયા દાક્ષિ શ્યાદિક સગુણા વસ ંતઋતુમાં વૃક્ષ જેમ તે અભયંકરમાં વાસ કરી રહ્યા અને બહુજ આનંદ પામવા લાગ્યા. સર્વ કલાઓને ધારણ કરતા અને કુવલય=રાત્રિવિકાસી કમલ સમૂહ=ભૂમંડલને આનદ આપતા પૂર્ણ ચંદ્ર જેમ અભયંકરકુમાર મનેાહર યુવાવસ્થાને દીપાવવા લાગ્યા. દેવાંગનાઓને વિમેાહિત કરનાર અને અદ્ભુત કાંતિમય તેનું તાણ્ય જોઇ કાઇપણ એવી સ્ત્રી નહેાતી કે તેને વરવા માટે પેાતાના મનમાં ઇચ્છા ન કરે ?
એક દિવસ તે રાજકુમાર પાતાના ઘરમાં સૂતા હતા. રાત્રીના
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
શ્રી કુમારપાળચરિત્ર.
અવસાનમાં એ જલાશયની પાર રહેલા વનમાં દિવ્યપુરૂષ. પિતાને જોઈ આ શું? એમ કહી તે એકદમ
સંબ્રાંત થઈ મનમાં સંકલ્પ વિકલ્પ કરતો હતે. તેવામાં ત્યાં દીવ્ય મૂર્ણિધારી કેઈપણ પુરૂષ તેને મળ્યો અને તે સ્પષ્ટ રીતે કહેવા લાગ્યો કે, હે કુમાર? તું બીલકુલ ગભરાઈશ નહીં, હું પોતેજ લ્હને અહીં લાવ્યો છું, તેનું કારણ ક્ષણમાત્ર પછી તરતજ હારા જાણવામાં આવશે. તે સાંભળી કુમાર બહુ ખુશી થયે અને કંઈક બોલવાનો વિચાર કરે છે તેટલામાં તે દિવ્યપુરૂષ વિજળીની માફક અંતર્ધાન થઈ ગયા. તેટલામાં સ
ન્માર્ગને બતાવનાર ભૂપતિની માફક સૂર્યનો ઉદય થયે, સર્વ પ્રકારની અનીતિની માફક રાત્રીનો ક્ષય થયે. તે સમયે સમગ્ર અંધકાર સૂર્યના ભયથી જેમ એકઠું થઈને ઘુવડના નેત્રોમાં પેશી ગયું. અન્યથા તેનું અંધપણું ક્યાંથી હોય? દિન-દિવસ=કિંવા ભાગ્યને ઉદય થવાથી હું પોતે ચાલીને સુત=સંકુચિત=કિંવા નિરૂદ્યમીને આશ્રય કરૂ છું એમ વિજ્ઞ પુરૂષોને જણાવતી હોય તેમ લક્ષમીશોભા કિવા લક્ષ્મીદેવીએ કમલ વનનો આશ્રય લીધે. દેશાંતરથી આવેલા પોતાના સ્વામીની માફક સૂર્યને જેવા માટે પવિનીએ આનંદથી પત્રરૂપી નેત્રોને વિકાસ કર્યો. પ્રભાતને સમય બહુ રમણીય જોઈ તે કુમાર વનની અંદર ફરવા લાગ્યો. સર્વ હતુઓથી સુશોભિત તે વનમાં વસંતની શોધમાં ફરતો કામદેવ હાય ને શું ? તેમ તે દીપતે હતો. નંદન વનની માફક તે વનની શોભા જોઈ કુમારની દષ્ટિ સ્થિર થઈ ગઈ અને પોતાના મનની માફક સ્વચ્છ માનસ નામે એક સરોવર તેના જેવામાં આવ્યું. તેની ઉqલતા એટલી હતી કે જે હંમેશાં જલની અધિષ્ઠાત્રી દેવીઓને રત્નના આરિસાનું કામ કરતું હતું. વળી જે સરોવર અમૃતમય અને તાપને શાંત કર
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૩૭) વાના સ્વભાવથી રાહુના ભયને લીધે ત્રાસ પામી ત્યાં આવી રહેલે જાણે ચંદ્ર હોય તેમ દેખાતું હતું. કુમાર તેના કીનારે ગયે અને સ્નાન કરવા લાયક સુંદર પાણી જોઇ તેણે સ્નાન કર્યું, પછી તે વનની અંદર પુનઃ ફરવા લાગ્યું, આગળ જતાં એકાંત જગાએ મનોહર એક મઠ તેના જેવામાં આવ્યો. તેના દ્વાર આગળ જઈ તપાસ કરવા લાગ્યા, તેના અંદરના ભાગમાં પડ્યાસનવાળી બેઠેલો કાંતિવડે સૂર્યસમાન અંતરાત્માનું ધ્યાન કરતે હોય તેમ આંખ મીચેલી એકલો છતાં પણ શરીરના તેજવડે જાણે સભાના મધ્યપ્રદેશમાં રહેલું હોય અને સાક્ષાત્ ગની મૂત્તિસમાન ધ્યાનમાં કુશલ એવા એક ગીંદ્રને જોઈ અભય કર કુમાર તરતજ તેની પાસે ગયો અને બહુ ભક્તિપૂર્વક યોગીને ન. ગદ્દે ધ્યાનથી મુક્ત થઈ પ્રસન્ન દષ્ટિએ કુમારને આ શીર્વાદ આપ્યો. પછી બંને જણે પરસ્પર કુશલવાર્તા પૂછી, એક બીજાની હકીકત પૂછતાં લાંબે વખત વ્યતીત કર્યો. કારણ કે સજજનેનો સમાગમ સુખકારક હોય છે એટલું જ નહીં પણ વાર્તા કરવાને ટાઈમ પણ પુરે મળતું નથી. ત્યારબાદ ગીએ કહ્યું, હે કુમાર ? હારા હિતના માટે જ હું હને અહીં લાવ્યું છું, તે બાબત આગળ ઉપર હું હને જણાવીશ એમ કહી ચોગીએ ધ્યાન કરી દીવ્ય રસોઈ પ્રગટ કરી કુમારની આગળ મૂકી અને ભોજન માટે તેણે પ્રાર્થના કરી. કુમાર હાથ જોડી બે, જેગીં? આપના દર્શનરૂપી અમૃતરસથી હું કંઠ સુધી ધરાઈ ગયે છું, હવે મહુને બીલકુલ ભજનની રૂચી નથી. આ રસોઈ જમવાથી થોડા વખતની તૃપ્તિ થાય પરંતુ આપના વચનામૃતના પાનથી હને જીવન પર્વતની તૃપ્તિ થઈ છે. એ પ્રમાણે બોલતા કુમારને બહુ યુકિતઓથી ભેગીએ જમવાની હા પડાવી. પછી બંને જણ સાથે બેસી જમ્યા, મુખ પ્રક્ષાલનો સમય થયો
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
ધાઈ
એટલે આકાશમાંથી જળ ભરેલી ઝારીએ આવી, મુખ તૈયાર થયા. યાગીએ હુંકારા કર્યા કે તરતજ ભાજનાદિક સર્વ સામગ્રી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. પછી કપૂર વિગેરેથી સુંદર અનાવેલું પાન ખીડું કુમારને આપ્યુ....ચિંતામણિ સમાન પેાતાના પ્રભાવથી કાઇ વસ્તુની અપૂર્ણતા જોવામાં આવતી નહેાતી. પછી કુમારને ખુશી કરવા માટે તે યાગીએ અપ્સરાઓના વૃંદૅ ત્યાં એલાવ્યા અને તેમની પાસે બહુ સુ ંદર હાવભાવ સાથે નાટ્ય કરાવ્યું. જેની અંદર અનેક પ્રકારનાં દીવ્ય વાજીંત્રા વાગતાં હતાં, ગીતરૂપી અમૃતનાં ઝરણાં વહેતાં હતાં. અહા ? ચેાગના પ્રભાવ અચિત્ય હાય છે. દેવની માફ્ક આ યાગીના અદ્ભુત ચમત્કાર જોઇ રાજકુમાર મનમાં વિચાર કરવા લાગ્યા, અહા ? આ ચેગી બહુ પ્રભાવશાળી છે. સાક્ષાત્ એકત્ર થયેલી સિદ્ધિઓની માક એની મૂર્તિ ચગચગે છે. એ પ્રમાણે કૌતુકથી પ્રમુર્ત્તિત થયેલ તે કુમારના તે દિવસ ક્ષણની માફક ચાલ્યેા ગયા એમાં કઇ આશ્ચર્ય નથી. કારણ કે “ સજ્જનના સમાગમ હુંંમેશાં સુખમય હાય છે” અને તે ક્ષણમાત્રમાં વ્યતીત થાય છે. એ પ્રમાણે કુમાર વિચાર કરતા હતા તેટલામાં અપાર આકાશરૂપી અરણ્યમાં ભ્રમણ કરવાના શ્રમને લીધે જેમ સૂર્યદેવે પશ્ચિમ સમુદ્રમાં સ્નાન માટે ઝ ંપાપાત કર્યો, તે સમયે પૃથ્વીરૂપ આંગણામાં બહુ તેજને વિસ્તારી તેનુ આકષઁણુ કરતા સૂર્યની પાછળ રહેલા તેના અંશ જેમ દિવાએ દીપવા લાગ્યા. વળી હું માનુ છુ કે, અંધકારરૂપ કાદવમાં ખુંચી ગયેલ ગામડલ-ગાયાનુ મંડલ=કાંતિમંડલનો ઉદ્ધાર કરવા માટે વિષ્ણુભગવાન જેમ પ્રોઢ તેજસ્વીચ'દ્ર પ્રગટ થયા. ચંદનના રસ વડે સિંચાયેલુ, કપૂરના પરાગ વડે પૂરાયેલું અને ઉચ્છળતા ક્ષીર સાગરના તરંગા વ છવાયેલું ડાય ને શું? તેમ તે ચંદ્રના કિરણા વડે સર્વ જગત્
ઃઃ
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસંગ,
( ૩૯ ), વ્યાપ્ત થઈ ગયું. પછી ભેગીએ અભયંકર કુમારને કહ્યું, ભાઈ ! હારી પાસે સેંકડથી પણ વધારે બહુચમત્કારી વિદ્યાઓ છે, તેઓને યોગ્ય સ્થાને માં હેં નિગ કર્યો છે. પરંતુ હજુ પણ ખસિદ્ધિ કરનારી એક વિદ્યા મ્હારી પાસે રહેલી છે, જેના પ્રભાવથી મનુષ્ય દેવતાઓને પણ અજય થાય છે. વળી ગ્ય પાત્ર નહીં મળવાથી તે વિદ્યા કેઈપણ સ્થાને મહેં આપી નથી. કારણ કે “અગ્યને વિદ્યા આપવાથી વિદ્યાવાનું પુરૂષ તેને ઘાતકી બને છે.” આવી ઉત્તમ વિદ્યાને લાયક હુને કોઈ માણસ મળે નહીં અને હારૂ આયુષ્પ હવે થોડું રહ્યું છે એમ હું ચિંતા કરતો હતો તેવામાં તે વિદ્યાજ પોતે હારી પાસે આવી મહને કહેવા લાગી, વત્સ તું ચિંતા કરીશ નહિ, પ્રભાત કાળમાં કોઈપણ ઉત્તમ પુરૂષ હું હને લાવી આપીશ, તેને મહારૂં દાન કરી તું સુખી થા. એમ કહી તે દેવીએ કેઈક વ્યંતરને મોકલી હને અહીં લવરાવ્યા છે. માટે આ વિદ્યાને તું ગ્રહણ કરી મ્હારી ચિંતાને દૂર કર. “સુપાત્રને વિદ્યા આપવાથી ગુરૂને પણ મહિમા બહુ વૃદ્ધિ પામે છે. ” જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બી તેના ધણને બહુ લાભદાયક નિવડે છે. વળી છીપલીના ગથી જલ જેમ મુક્તાપણું પામે છે. તેમ વિદ્યાપણુ સત્પાત્રના ગથી અધિક મહિમા વાળી થાય છે. વળી આ વિદ્યા હારા ગુણોમાં લુબ્ધ થયેલી કન્યા જેમ હારી ઉપર બહુ ખુશી થયેલી છે. આ વિદ્યાદાનમાં હું તો નિમિત્ત માત્ર છું. માટે આ વિદ્યા હારે લેવી જ પડશે. એ પ્રમાણે ગીનું વચન સાંભળી કુમાર બે, જેગીંદ્ર ?' આપના દર્શનથી જ સર્વ સિદ્ધિઓ હુને મળી ચૂકી છે, એક આ ખરું સિદ્ધિનું હારે શું પ્રજન છે. આ લોકનું સુખ આપનાર ચિંતામણિ વિગેરેનું દર્શન તે સુખેથી થઈ શકે છે, પરંતુ બંને લોકનું સુખ આપનાર સંતપુ.
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
રૂપાનું દર્શન બહુ દુલ ભ હાય છે. વળી સત્પુરૂષના સમાગમ પૂર્વ જન્મનાં અનેક પાપાને દૂર કરે છે, પુણ્યને વિસ્તારે છે, સદ્બુદ્ધિને પ્રગટ કરે છે, નવીન નવીન કલાને પવિત કરે છે, અજ્ઞાનરૂપી અંધકારના ક્ષય કરે છે, અને પર બ્રહ્મનુ સુખ આપે છે, અધિક શું કહેવું ? કલ્પવૃક્ષની માફક દરેક વાંછિત પૂર્ણ કરે છે. એમ ખેલતા કુમારને જો કે વિદ્યા લેવાની ઇચ્છા નહેાતી છતાં ચેાગીએ બહુ આગ્રહથી તેને વિદ્યા આપી અને તે વિદ્યાનુ આરા ધન પણ આદ્ય ત યથાસ્થિત કહ્યું. અહા ? “ આ દુનિયામાં મનુધ્યેાને અખંડિત એક ભાગ્યજ ખરેખર ઇચ્છિત વસ્તુ આપી શકે છે. ” જે ભાગ્યથી દુલ ભ એવું પણ સસ્તુ હસ્ત ગેાચર થાય છે. યાગીની પાસમાં રહેલા કુમારને તત્કાલ વિદ્યાસિદ્ધ થવાથી બહુ આનદ થયા. પછી ચેાગીએ તરતજ હેને તાપાસે પેાતાના સ્થાનમાં પહોંચાડી દીધા.
ત્યારબાદ તેના પિતા ક્ષેમ કર રાજાએ પણ પોતાના પુત્રને આવેલા જોઇ નવીન જન્મેલાની માફક જાણી ક્ષેમ કરરાજા મ્હોટા ઉત્સવ કરાવ્યા. અને તે એક્લ્યા, હે પુત્ર? આ રાજ્યના અધિકાર હવે હુને સાંપવામાં આવે છે. કારણ કે કુલમાં ધુરંધર પુત્ર થયે છતે આપણા વંશજોને ગૃહસ્થાશ્રમમાં રહેવું તે ઉચિત ગણાતું નથી, અર્થાત્ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરવી લાયક છે. એ પ્રમાણે પિતાનું વચન સાંભળી અમૃતમય વાણીવડે ભિકતરૂપ વેલીને પવિત કરતા હાય તેમ વિનયગુણથી નમ્ર અનેલા અભયંકર કુમાર પોતાના પિતાને પ્રાર્થના પૂર્વક કહેવા લાગ્યા, પ્રત્યેા ? અને પ્રકારે નર કાંત—નરકદાયક આ રાજ્યથી હુને શા ફાયદા છે ! સુરકાંતસ્વર્ગ સુખ આપનાર આપની ભકિતરૂપ સમૃદ્ધિ હુને મળે તે હું બહુ આન ંદ માનું. આપના ચરણકમલમાં સત્યાસત્યની પરી
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ. '
( ૪૧ ). ક્ષામાં હેતુભૂત રાજહંસ પણું હુને ગમે છે પણ કલંક દાયક રાજ્ય પદવી મ્હને રૂચતી નથી. એ પ્રમાણે રાજ્યની ઈચ્છા ન હોતી છતાં પણ અભયંકરને રાજ્યાભિષેક કરી ક્ષેમંકર રાજાએ પિતે કલ્યાણકારી દીક્ષા ગ્રહણ કરી. હવે સજજન રૂપી ચક્રવાકને આનંદ આપનાર અભયંકર રૂપી સૂર્યને ઉદય થવાથી એકદમ મિત્રવર્ગ પદ્યની માફક પ્રફુલ થવા લાગ્યો અને શત્રુઓ કુમુદની માફક મીચાવા લાગ્યા. વળી તે રાજા હંમેશાં નીતિની રીતમાં તત્પર હતા છતાં પણ સર્વ પ્રજા વર્ગ અનીતિ-અન્યાય મયજ હતો એ વ્હોટું આશ્ચર્ય હતું એમ નહીં પણ અનીતિસર્વ ઉપદ્રવ રહિત હતો, એમ આનંદથી અભયંકર રાજા રાજ્ય ચલાવતા હતા. એક દિવસ અભયંકર રાજા સભામાં બેઠા હતા ત્યારે પુપપુર
નગરને સ્વામી નૃસિંહ રાજા ત્યાં આવ્યા અને નૃસિંહરાજા. રાજાને નમસ્કાર કરી બે, હે પ્રભે! દાવા
નળથી બળેલા વૃક્ષને જેમ વર્ષાકાલ પ્રફુલ્લ કરે છે તેમ શત્રુઓથી ભ્રષ્ટ થયેલા રાજાઓના ઉદ્ધાર કરનારા આપ છે. વળી હે રાજન! નીચે પડતા હસ્તીઓને ખરો આધાર જેમ પૃથ્વી છે તેમ પદભ્રષ્ટ થયેલા રાજાઓના આધાર ભૂત આપ છો.
હારે આપને વિનતિ કરવાની એ છે કે તમારા નામે એક નગરી છે તેમાં ઘનવાહન રાજા રાજ્ય કરે છે. તે વિના કારણે હાર હેપી બને છે. અને હાલમાં તેણે હુને પદભ્રષ્ટ કરી હારું રાજ્ય પોતાને તાબે કર્યું છે. આ અન્યાય એના વિના બીજે કેણ કરે ? ક્ષીણમંડલ થવાથી ચંદ્ર જેમ સૂર્યને પ્રાપ્ત થાય છે તેમ ક્ષીણબળ થવાથી હું આપને મિત્ર જાણું હારા ઉદ્ધારની ઈચ્છા માટે આપના શરણમાં આવ્યો છું. માટે પ્રસિદ્ધિ વિગેરે સહાય આપી હને તેજસ્વી કરે, જેથી હું બલિષ્ટ થઈ
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
શ્રી કુમારપાળચરિત્ર. શત્રુને સંહાર કરી પિતાની રાજ્ય લક્ષ્મી સ્વાધીન કરું. અભય. કર રાજાએ તરતજ તેનું વચન માન્ય કર્યું અને તેના ઉતારા માટે અધિકારીને આજ્ઞા કરી એટલે તે ત્યાંથી વિદાય થયે. પછી સુમતિ નામે તેના મંત્રીએ રાજાને પ્રાર્થના પૂર્વક કહ્યું કે હે દેવ? આપની ઉદારતા તે સીમા વિનાની દેખાય છે, કારણકે બળ માત્રની ઈચ્છાવાળા આ રાજાને ખદ્ગસિદ્ધિ આપવા માટે આપે કબુલ કર્યું. કેઈપણ બુદ્ધિમાન પુરૂષ એ ન હોય કે માત્ર એક રાત્રી રહેવાની ઈચ્છાવાળાને ઘરનું દાન કરે, અથવા ફળમાગનારને બગિચે અર્પણ કરે અને દુધ માગનારને ગાયનું દાન કરે ??? વિશ્વને જય કરનારી આવી ખવિદ્યાને ક્ષણ માત્રમાં કોણ આપે? કારણકે સ્વર્ણસિદ્ધિની માફક સદ્વિદ્યા તે સજજનોને પણ દુર્લભ છે. તે સાંભળી અભયંકર રાજા બલ્ય, મંત્રિન? હારૂં કહેવું સત્ય છે, પરંતુ તેણે તે જ વિદ્યા મ્હારી પાસેથી માગી છે, હવે હારે શું કરવું ? વિદ્યા પણ સત્પાત્રને આપવામાં આવે છે તે સ્થિર થાય છે અને તે પોતાની પાસે રહેવાથી ટકી શકતી નથી. દષ્ટાંત તરીકે શંકરને અર્પણ કરેલી ચંદ્રની કળા હંમેશાં સ્થિર હોય છે અને તેની પાસમાં રહેલી કલાઓમાં વારંવાર અસ્થિરતા ખુલી રીતે દેખવામાં આવે છે. વળી બહુ કલેશથી મેળવેલી કલા અને લક્ષ્મી બંને પણ જે લાંબા વખત બીજાઓને ઉપયોગમાં ન આવે તે તે વૃથા છે. એમ સુમતિ મંત્રીને સારી રીતે સમજાવ્યા બાદ રાજાએ બલ-સન્ય સહિત ખસિદ્ધિ આપી નૃસિંહરાજાને શત્રુ તરફ લડાઈ માટે મોકલ્યા. નૃસિંહરાજાએ પણ વિદ્યાના બળથી બહુ શૂરવીર બની ઘનવાહન રાજાને જીતી વિના પ્રયાસે શત્રુના રાજ્ય સાથે પોતાનું રાજ્ય લઈ લીધું. પછી નૃસિંહ રાજા ફરીથી નિકંટક રાજય સુખ ભોગવવા લાગ્યો. “ જળમાં રહેલી ઉષ્ણતાની માફક સજજનની દુર્દશા ક્ષણ માત્ર હેય છે.”
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૩ ) હવે શત્રુના હસ્તમાં પોતાનું સર્વસ્વ જવાથી ઘનવાહન રાજા શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની માફક હૃદયમાં અતિશય પીડા પામતે વિચાર કરવા લાગ્યા, અહા હું સ્વપ્નમાં પણ જાણતો નહોતો કે આ નૃસિંહરાજા પરાક્રમી બની હારી રાજ્ય લક્ષ્મી લઈ લેશે, અથવા આ બાબતમાં એને કઈ પણ દોષ નથી, કારણ કે એને તો પોતાની સિદ્ધિ માટે ઉપાય કરવો જોઈએ, પરંતુ દેષ માત્ર હારેજ છે, જ્યારે હું એનું પ્રથમ રાજ્ય લીધું ત્યારે તે ઉદ્ધત બની મહારા સ્વામો થયે, નહીં તે એને આ કાર્ય કરવાની જરૂર પડત નહીં, ખરેખર અસંતોષ એ નાશરૂપ તરૂનું
વ્હોટું મૂળ છે, કારણ કે પરરાજ્ય ભેગવવાની ઈચ્છાથી પિતાનું રાજ્ય પણ હું ગમાવી બેઠા. વળી વિવેકી પુરૂષોએ પિતે મેળવેલી લક્ષ્મીથી તૃપ્ત થવું જોઈએ, અન્યની લક્ષમી ઉપર તૃષ્ણા રાખવી નહીં, પારકી સંપત્તિની પૃહા રાખનાર લોભીઓ માણસ હારી માફક પિતાની સંપત્તિથી પણ વિમુખ થાય છે. હવે હું શું કરું! કયાં જાઉં? કેનું સ્મરણ કરૂં! અને કેનો આશ્રય લે? હસ્તમાંથી ગયેલા રત્નની માફક ફરીથી હારૂં સ્થાન અને ક્યાંથી મળે? એમ વિચાર કરતાં તેણે જાણ્યું કે જેની સહાયથી આ નૃસિંહરાજાએ મહને જીત્યા છે તે જ અભયંકર રાજાની પાસે હું પણ જાઉં, એમ ધારી ઘનવાહન રાજા પુંડરીકિશું નગરીમાં ગયે
અને અભયંકર રાજાને પ્રણામ કરી તે બોલ્યા. ઘનવાહનરાજા. શેષનાગ, કૂર્મ વિગેરે પૃથ્વીને ધારણ કરે છે એમ
રૂઢિ માત્રથી કહેવાય છે, પરંતુ આ પૃથ્વીના ખરા ઉદ્ધારક અને ઉપકારી તો આપ એક જ છે, આ દુનીયામાં વડવાનલ સરખા કેવલ ઉદરંભરિ કોણ નથી !, પણ મેઘની માફક પરોપકારની બુદ્ધિવાળા તે કઈક જ હોય છે. વળી જે દીન બની
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
શ્રી કુમારપાળચરિત્ર. બીજાની યાચના કરે અને જે શક્તિમાન છતાં અન્યનું રક્ષણ કરતે નથી તેવા પુરૂષને જનનીએ ઉત્પન્ન કર ન જોઈએ. કારણ કે તેવાઓને જન્મ આપવાથી પોતાનું વન વૃથા ગુમાવે છે. હે દેવી
હારી વિનંતિ એ છે કે આપની સહાય મેળવી નૃસિંહરાજા બહુ બળવાન થયે, હુને જીતીને હારૂં સર્વસ્વ પિતાને તાબે કરી તેણે દેગંબરી દીક્ષામાં હુને લાવી મૂક્યો છે. ભૂપતે ! મહને આવે ત્રાસ આપે તે આપને ઉચિત નથી, કારણ કે ચંદ્રની માફક સંત પુરૂષ બંને પક્ષમાં સમાન ભાવે વર્તે છે. જડત્વને લીધે ચંદ્રમા કમળમાંથી લક્ષમીને અપહાર કરી કુમુદ વનને શોભાવે છે, પરંતુ હે રાજન્ ! આપ તે વિદ્વાન છે છતાં મ્હારી સંપત્તિને અપહાર કરી નૃસિંહરાજાને તે કેમઅર્પણ કરી ? એટલા જ માટે નરેંદ્ર ! રેગી માણસ વૈદ્યને જેમ આશ્રય લે તેમ હું આપની પાસે આવ્યો છું, હવે જલદી કૃપા કરે, જેથી હું સુખી થાઉં. એ પ્રમાણે ઘનવાહનનું વચન સાંભળી અભયંકર શર્માઈ ગયો અને તેણે ઘનવાહનને કહ્યું કે હારી હેટી ભૂલ થઈ છે, એ કાર્યમાં હારે ન પડવું જોઈએ, મહેં જે ત્યારે અપકાર કર્યો છે તેની હું ક્ષમા માગું છું, હે બુદ્ધિમન્ ! આ સંબંધી ત્યારે મનમાં બેટું લગાડવું નહીં, આ લોકિક સમૃદ્ધિ માટે મુઝાઈશ નહીં, ક્ષણ માત્રમાં હું હને સુરેંદ્ર સમાન લક્ષ્મીવાળે કરીશ. એમ કહી તે અભયંકર રાજા ઉદાર ચિત્તથી તેજ વખતે પિતાના બંધુની માફક ઘનવાહન ને પોતાની રાજ્યગાદીએ બેસારે છે તેટલામાં તેને મંત્રી બેલી ઉઠ્યો, રાજન ? આવી ઉદારતા આપની પાસે જ જોવામાં આવે છે, કારણ કે પિતૃ પરંપરાથી પ્રાપ્ત થયેલું રાજ્ય તૃણની માફક એને આપવાને તમે તૈયાર થયા છે, વળી રાજ્ય એજ રાજાઓની સંપત્તિ ગણાય છે, રાજ્ય વિના તેઓ નિર્ધન ગણાય છે. સરોવરને ત્યાગ કરવાથી કમળવન શોભે ખરું? જ્યાંસુધી લક્ષમીને ભંગ ન થાય ત્યાંસુધી રાજા પણ
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ
(૪૫) પૂજાય છે, તેમજ સ્વજન વર્ગ પણ પક્ષીઓ સૂકાઈ ગયેલા વૃક્ષને જેમ નિર્ધન રાજાને ત્યજે છે. કેવળ મનુષ્યને જ લક્ષ્મી પ્રિય હેય છે તેમ નથી દેવતાઓને પણ તે બહુ પ્રિય હોય છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે સૂર્યાદિક ગ્રહો હમેશાં સુવર્ણગિરિ-મેરૂની આસપાસ ભમે છે. જીવતા-રેગિઓને જીવાડનારા આ દુનીયામાં ઘણા હોય છે પણ મૃતપ્રાયમરેલાઓને જીવાડનાર તો ત્રણે લેકમાં એક લક્ષમી જ જોવામાં આવે છે–અર્થાત્ લક્ષ્મીને પ્રભાવ અલૈકિક છે, માટે એને દેશ વિગેરે કંઈક આપીને ખુશી કરે. પ્રાણથી પણ અધિક એવા રાજ્યને તમે ગમાવશો નહી, આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી અભયંકર રાજા બે, મંત્રિનું ! હારૂં કહેવું સત્ય છે, પરંતુ હારા બળને લીધે આ પુરૂષ રા
જ્યથી ભ્રષ્ટ થયેલ છે. આ રાજા બહુ દુઃખી થયા છે એને જે હું રાજ્ય ન આપું તે લજજાને લીધે હારે એને કેવી રીતે મુખ દેખાડવું? વળી પાત્રને આપેલી સંપત્તિ વિકસ્વર થઈ પુન: પ્રાપ્ત થાય છે, સજજન એવા વણિક લેકેએ આપેલું દ્રવ્ય વૃદ્ધિ પામીને શું ફરીથી પ્રાપ્ત થતું નથી ? સપુરૂષોને જે કંઈ દ્રવ્ય આપવામાં આવે છે તે તરત જ અલૌકિક ફલ આપનાર થાય છે, કારણ કે ગાયને ઘાસનું પુળીયું નીરવામાં આવે છે તે તે પણ અમૃતમય દુધ આપ્યા વિના રહેતું નથી. વળી કેઈક વખત મંત્રાદિકના મહિમાથી વિજળી પણ સ્થિર થાય છે, પરંતુ તેનાથી પણ આ રાજ્યલક્ષમી તે અતિશય ચંચલ છે, તેથી તે રાજ્યશ્રી ગુણેથી પણ રાજી થતી નથી અને બંધનથી બાંધેલી પણ રહી શકતી નથી, તે તે પય સ્ત્રીની માફક રાજ્યલક્ષ્મી ઉપર મિથ્યા મમત્વ શા શાટે કરવું જોઈએ ? કેટલાક સત્પરૂષ પરોપકારની ખાતર પોતાના પ્રાણ પણ અર્પણ કરે છે છતાં હું આ લક્ષ્મી માત્ર જે ન આપે તે હારી શી ગતિ થાય?
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
,,
રાજ્યશ્રીનુ પાલન કરવું એ રાજાના મુખ્ય ધર્મ છે પરંતુ, તેનુ મુખ્ય કારણ સુકૃત કહેલુ છે, તે તે પરાપકારક સુકૃત મેળવીશ, તેમાં મ્હારૂ અયેાગ્ય આચરણ શું છે ? તે તું બતાવ, એ પ્રમાણે મંત્રીને સમજાવી અભયંકર રાજાએ ઘનવાહનને પાતાની રાજ્ય ગાદીએ બેસાડ્યો. “ અહા સત્પુરૂષાની ઉદારતા નિરવધિ હાય છે. જેએ પાપકાર માટે રાજ્યને તૃણ સમાન ગણે છે અને પ્રાણાને કાંકરા સમાન ગણે છે તેવા ધીર પુરૂષા કાને સ્તુત્ય ન હાય ? તેવા પવિત્ર ચરિત્રવર્ડ અભયંકર રાજા કયા સત્પુરૂષાના મનેમાં આશ્ચર્ય ન પ્રગટ કરે ? ચતુરંગ સેનાવડે અલિષ્ઠ એવા અદ્ભુત રાજને પામી ઘનવાહનરાજા નામ અને અર્થ એમ અને પ્રકારે સત્ય થયા. પછી તે ઘનવાહન રાજા હંમેશાં અભય કરની સેવામાં હાજર રહેતા અને તે અભયંકર રાજા પેાતાના સ્થાનમાં મુનિની માફક નિશ્ચિત રહેતા હતા.
એક દિવસ અભય કર રાજા તી યાત્રાની ઇચ્છાથી હાથમાં તર વારલઇ એકાકી પેાતાનાનગરમાંથી બહાર નીકળ્યા. તીર્થ યાત્રા. તે સમયે નગરના લેાકેા અને મ ંત્રી વિગેરે રૂદન કરતા તેની પાછળ ચાલ્યા અને હાથ જોડી વિનય પૂર્ણાંક વિનંતી કરવા લાગ્યા. હે દેવ ! પ્રથમ તે આપે આ રાજ્યના ત્યાગ કર્યો અને હાલમાં આ નગરના પણ ત્યાગ કરે છે. વળી અમે આપના સેવક છીએ છતાં અમારા પશુ ત્યાગ કરી આપ કયાં પધારા છે ? આપ અહીંથી જશે। એટલે આ નગર વસ ંત ઋતુથી ત્યજાએલા બગીચાની માફક નિસ્તેજ થશે. આપના વિદેશ પ્રયાણથી આ સમગ્ર પ્રજાવગ દ્વીપાંતરમાં ચદ્રગમનથી કુમુદવન જેમ મીચાઇ જશે. પ્રા ? વળી આપને તીર્થયાત્રાની ઘણી ઉત્કંઠા હાય તા અમને પણ આજ્ઞા કરો, જેથી અમે આપ ની સાથે આવીએ. હે નાથ ! આપની સાથે ચેાગ્ય વાહન નથી,
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૪૭) હોંશિયાર નોકર ચાકર નથી તેમજ સાથે જોઈતું ધન પણ લીધુ નથી. પ્રયાણ કરવાની આવી રીત હાલમાં નવીન દેખવામાં આવે છે. માટે કૃપા કરી હાલમાં પ્રયાણ બંધ રાખે અથવા સાથે આવવા માટે મહેરબાની કરી અમને આજ્ઞા આપ. એમ તેઓનું વચન સાંભળી અમૃત વૃષ્ટિમય દષ્ટિવડે સિંચન કરતો હોય તેમ રાજા તેમને કહેવા લાગ્ય, વિનોચિત આ સર્વ તમારી વિનંતિ હું સત્ય માનું છું, પરંતુ તીર્થયાત્રાથી પાપ રાશિ દૂર થાય છે અને પુણ્યરાશિ પ્રગટ થાય છે. માટે હું આ કાર્યમાં ઉઘુકત થયે છું. તમે મહને વિઘભૂત થશે નહીં, તહારે કઈ બાબતની ચિંતા કરવી નહીં. આ નગર તથા સર્વ પ્રજા વર્ગને આ ઘનવાહન રાજા ચાતક પક્ષીઓને મેઘ જેમ મહારી માફક સંતુષ્ટ કરશે. વળી “સિંહ અને પુરૂષો દેશાંતર જતાં અન્ય સહાયની અપેક્ષા રાખતા નથી.” તેજસ્વી પુરૂષોનો આ સ્વભાવ જ હોય છે. હારી સાથે ચાલવાથી તમને નકામો પરિશ્રમ થાય છે અને હુને પણ પગ બંધન થાય છે, માટે હવે મહેરબાની કરી તમે અહીં ઉભા રહો તો બહુ સારૂ એમ કહી મંત્રી વિગેરેને ત્યાં ઉભા રાખ્યા અને ઘનવાહન રાજાને પૂછીને અભયંકર રાજા એકલે તીર્થયાત્રા માટે ચાલતો થયે. માર્ગમાં ચાલતા રાજાને વેલીએને નચાવવામાં કલાચાર્ય સમાન, પુષ્પાના સુગંધને હરણ કરવામાં ચાર સમાન અને સરોવરના બિંદુએથી શીતલતાને વહન કરતો પવન સેવતો હતો. દરેક તીર્થોને નમન કરતે, જીરેંદ્ર ભગવાનની પૂજા કરતો અને પોતાની શકિત મુજબ તપશ્ચર્યા કરતો તે રાજા બહુ સુકૃત ઉપાર્જન કરવા લાગ્યો. એ પ્રમાણે પૃથ્વી ઉપર ફરતે ફરતો અભયંકર કોઈ એક
પર્વતની ગુફામાં જઈ પહોંચ્યા, સૂર્યાસ્ત થઈ ગયે, સિદ્ધયોગી. ઘેર અંધારૂ પ્રસરી ગયું, એકાકી છતાં તેનું મન બહુ
અડગ હતું, હૈયે રાખી આમ તેમ ફરતે હતે.
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮ )
શ્રી કુમારપાળચરિત્ર તેવામાં બહુ દૂરથી નીકળતે કરૂણ શબ્દ તેના સાંભળવામાં આવ્યા, કે તરતજ વિચારમાં પડ્યો. અરે ? આ શૂન્ય પર્વતની ગુફામાં કેણ રેતું હશે ! રાત્રીના પ્રસંગે અહીં માણસ કયાંથી? અને આ શબ્દ કે માણસને હવે જોઈએ. ચાલે ત્યાં જઈ હું તપાસ કરૂં, એમ વિચાર કરી રાજા તે શબ્દને અનુસાર આગળ ચાલ્યા. તેવામાં ત્યાં બળતા અગ્નિને એક કુંડ તેના જેવામાં આવ્યું અને તેની પાસમાં ઉભેલી એક સ્ત્રી હતી, જેના શરીરે રકત ચંદનને લેપ કર્યો હતો, કંઠમાં કરેણના પુષ્પની માળા પહેરેલી હતી, વળી કામદેવ સમાન તેજસ્વી કઈકગી તરવાર ઉગામી મૃત્યુની માફક તેને મારવા તૈયાર થયે હત, રે સૂર્ય? તું જગત્ ચક્ષુ કહેવાય છે. માટે હું હારી યાચના કરું છું કે હા રક્ષક અહીંયાં કે ન હોય તે અન્યદ્વીપમાં થી તું કેઈને લાવી આપ. જેથી તે હારૂં રક્ષણ કરે. હે રાગભેં? પૃથ્વીદેવિ ? આ અબળાનો ત્રાસ અટકાવનાર કેઈ શૂરવીર છે? જે કૃપાલુ પુરૂષ મૃત્યુ સમાન આ દુષ્ટના મુખમાંથી હુને મુક્ત કરે. એ પ્રમાણે પ્રલાપ કરતી તેણુના શબ્દોથી સર્વત્ર ઘોંઘાટ થઈ રહ્યો હતો, મુખપર આંસુના પ્રવાહ ચાલતા હતા, હવે શો ઉપાય કરે અને ક્યાં જવું એમ શૂન્યચિતે સ્થિર ઉભી હતી, રૂપવડે રતિ સમાન તે સ્ત્રીની દુર્દશા જોઈ રાજાના મનમાં બહુ દયા આવી અને તરતજ તેણે યોગીને કહ્યું, આ હારી આકૃતિ વડે તું યેગી નથી પરંતુ તેનાથી પણ કોઈ મહા પુરૂષ દેખાય છે. છતાં આ ખરાબ કામ કરવા હું તૈયાર થયે છે, તે હારા મહત્વને લજાવનાર છે. “સપુરૂષે પોતાના પ્રાણે ચાલ્યા જાય તો પણ અનુચિત કાર્ય કરતા નથી.” ચંદન વૃક્ષે ને છેદવાથી પણ તેઓ દુર્ગધ આપતા નથી. માટે મહાશય ? કૃપા કરી આ સ્ત્રીને તું છેડી દે. કારણ કે અપરાધ હોય છતાં પણ
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
(૪૯ )
સત્પુરૂષો સ્ત્રીજાતિ ઉપર શસ્ત્ર ચલાવતા નથી. અમૃતમય તેની વાણીવડે સિ ચાયેલી તે સ્ત્રીને શાંતિ મળી અને તે પરાક્રમી રાજાને જોઇ પુન: તેણીએ જીવનની આશાધારણ કરી. પછી યાગીએ કહ્યું, રાજન્ ? આવા ઉત્તમ લક્ષણેાથી તું પણ ચક્રવત્તી' દેખાય છે, સામાન્ય નથી. વળી આ સ્રીવધ કરવા તે અયેાગ્ય છે પરંતુ મ્હારૂં વાકય તું સાંભળ, પછી એના ખચાવને તુ વિચાર કર. હારા સરખા મહાત્માઓની આગળ ગુપ્ત વાર્તા કહેવા માટે હરકત નથી.
વૈતાઢચ પર્વતની ઉત્તર શ્રેણીમાં શ્રીરથનૂપુર નામે નગર છે, તેમાં વિદ્યાધરાના અધિપતિ રત્નચૂડ વિદ્યાધર. નામે રાજા છે. નિષ્કલંક ચંદ્રની રેખા સમાન રત્નમ જરી નામે તેની સ્ત્રી છે, મણિચૂડ નામે પ્રખ્યાતિ પામેલા હું તેના પુત્ર છું, અપરાજીત નામે અમારા કુલની વિદ્યા છે, તે બહુ સુખદાયક હાવાથી સાક્ષાત્ સિદ્ધિની માફક તેના આરાધન માટે મ્હે પ્રારંભ કર્યો હતેા. શુદ્ધ જગાએ એસી હું જાપ કરતા હતા. સમાપ્તિના દિવસે દીવ્ય સ્વરૂપ ધારણ કરી વિદ્યાધિષ્ઠાત્રી તે દેવી મને પ્રત્યક્ષ થઇ, જેનું સ્વરૂપ વિજળી સમાન ચળકતુ હતુ, અને તે મેલી, હે વત્સ ! ઉચ્છળતા તરગવાળી ગંગાને સ્થિર કરનાર આ હારી સેવાથી હૅને વર આપવા માટે હું પ્રસન્ન થઇ છું, પરંતુ મળતા અગ્નિ કુંડમાં ખત્રીશ લક્ષણી સ્ત્રી અથવા પુરૂષના હામ કરી તુંવરદાન માગ, જેથી ત્હને ઇચ્છિત સિદ્ધિ હું આપીશ. મ્હારી પ્રસન્નતા માટે આ કાં તું નહીં કરે તેા પાકેલા ચિભડાની માફક ત્હારૂં મસ્તક જરૂર કુટી જશે. એ પ્રમાણે દેવીનુ વચન મ્હેં કબુલ કરી સ્વાર્થ સિદ્ધિ માટે ખત્રીસ લક્ષણી સ્ત્રીની શોધ માટે હું પૃથ્વીપર ફરવા
૪
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦)
શ્રી કુમારપાળચરિત્ર. નીકળે. તપાસ કરતે કરતે સિંહપુરનગરમાં હું ગયે, ત્યાં તે નગરના રાજાની યથાત લક્ષણવાળી આ કન્યાને જોઈ હું હેને અહીં લાવ્યો છું. અને દેવીને માટે હાલમાં હામ કરવાની હારી ઈચ્છા છે. માટે હે રાજન્ ? એને છોડાવીને તું હારી સિદ્ધિને શામાટે નાશ કરે છે? હર્ષની વાત તો એ છે કે સજજન પુરૂ સ્વાર્થની માફક કદાપિ પરકાર્યને નાશ કરતા નથી. ખરેખર એકનું કાર્ય બગાડવું અને બીજાનું સુધારવું એ ધર્મ સમાન દષ્ટિવાળા સપુરૂએ કઈ સ્થળે માન્ય કર્યો નથી. વળી પિતાનું ઉદર ભરનાર આ સ્ત્રીને જ તું પ્રિય માને છે, ઘણું લેકને ઉપકાર કરનાર હું રાજપુત્ર લ્હારા હિસાબમાં નથી. એ પ્રમાણે ગીનાં વચન સાંભળી અભયંકર બા. હારૂં કહેવું ઠીક છે. પરંતુ આ સ્ત્રીને વધ કરો તે હને લાયક નથી કારણ કે, સ્ત્રી વધ કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે. જે પ્રાણુને વધ કરવાથી સિદ્ધિ થાય તેવી સિદ્ધિથી શું ફળ? વળી જે હિંસા કરવાથી પ્રાપ્ત થાય તેવી લક્ષમીથી પણ સર્યું. હેયોગીંદ્ર? તું સમજું છે પણ હારેહને કહેવું પડે છે કે સર્વ સિદ્ધિઓ ધર્મથી સિદ્ધ થાય છે. અધર્મ કરવાથી નથી થતી. મેઘ વરસવાથી નદીઓને પ્રાદુર્ભાવ થાય છે, ગ્રીષ્મના તાપથી તેઓ સૂકાઈ જાય છે. જે એક પ્રાણુના ઘાતથી સિદ્ધિ મળતી હોય તો તે ઘણું પ્રાણીઓના વધ કરનાર મનુષ્યને સર્વ સિદ્ધિઓ કેમ સિદ્ધ થતી નથી? વળી સ્ત્રીને વધ કરવાથી દેવી પ્રસન્ન થાય છે તે વાત કઈ વખત જોવામાં આવી નથી. તેમજ સાંભળવામાં પણ આવી નથી. માત્ર કૂટ કાર્યમાં કુશલ એવી તે દેવીએ ત્વને છેતર્યો છે. કિવા દેવીએ લ્હને સત્ય કહ્યું હશે છતાં પણ આ બીચારી સ્ત્રીને છોડી દઈ મ્હારા મસ્તકનો હોમ કરી આય? તું પોતાનું કાર્ય સિદ્ધ કર. હે વિબુધ? એમ કરવાથી વિદ્યાદેવી હુને પ્રસન્ન થશે, આ સ્ત્રી જીવતી રહેશે અને મહારે સત્કાર પણ સારી રીતે
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૧૧ )
સચવાશે. પછી મણિચૂડ ખેલ્યા, નરેંદ્ર ? આ હારૂં સમજવું ભૂલ ભરેલું છે. કારણ કે એક સ્ત્રીને માટે ચક્રવત્તીને લાયક આ શરીરના ત્યાગ કરવા તું તૈયાર થયા છે. આ સ્ત્રીનું રક્ષણ કરવાથી તે જીવતી રહીને અસાધ્ય કાર્ય શુ કરી શકશે ? વળી તું જીવતા ઇશ તા પિતાની માફ્ક હુંમેશા પ્રજાનું રક્ષણ કરીશ. તેમજ તુ પેાતાના શરીરને બદલે આ સ્ત્રીને બચાવવાની ઇચ્છા કરે છે તે કાટીરત્ના આપીને એક પાષાણના ટુકડા લેવાની ઇચ્છા કરે છે. અલ્પ વસ્તુના બદલે જે વધારે લે છે તે બુદ્ધિમાન ગણાય, પણ એનાથી વિપરીત કરનાર તા મૂખના શિરામિણ ગણાય. તે સાંભળી પેાતાના દાંતની સુ ંદર કાંતિના મિષથી હૃદયમાં ઉછળતા ઊઁચા રૂપી ક્ષીરસાગરને બતાવતા હાય તેમ રાજા ક્રીથી એલ્યા. યેગીંદ્ર ? આ ત્હારાં વચન સ્નેહને ઉચિત છે પણ ધર્મને ઉચિત નથી. પેાતાના પ્રાણાથી પણ અન્ય જીવને બચાવ કરવા એ મ્હોટામાં મ્હોટા ધર્મ છે. વળી આ દેહને સારી રીતે ન્હેવરાવે, ચંદનના લેપ કરે, અલકારાથી શણગારા અને સારા ભાજનથી તૃપ્ત કરી, પણ તે ખલની માફક પેાતાના સ્વાધીન કાર્ય દિવસ થવાના નથી. તેમજ જે શરીરની આખર સ્થિતિ કૃમિ કીડા તેમાં અથવા ભસ્મ થાય છે, તેા તેના બદલે હુ પરાપકાર કરૂ છુ, મ્હારી અણુસમજ શી છે ? રાગેાથી ભરેલા શરીરવડે જે પુરૂષ સુકૃત મેળવે છે તે પ્રાણુનાશક વિષને બદલે અમૃતરસ ખરીદે છે. તેમજ કોઇક જ્ઞાની પુરૂષજ બહુ મળથી ભરેલા, ક્ષણમાત્રમાં નાશવાન, માત્ર આ લાકમાં રહેનાર, અધમ સ્થિતિવાળા, પરાશ્રીન અને હ ંમેશાં વૈર વધારનાર આ શરીરવડે શુદ્ધ, સ્થિર, સાથે રહેનાર, અતિશ્રેષ્ઠ, પેાતાને સ્વાધીન અને સુખદાયક સુકૃતને ગ્રહણ કરે છે. આ લેાકમાં કીર્ત્તિમય અને પરલેકમાં ધમય શરીર ઉપર સજનાની શ્રદ્ધા હાય છે, પણ ક્ષણભંગુરુમા શરીર
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પર)
શ્રીકુમારપાળચરિત્ર. પર આસ્થા હોતી નથી, કેઈ માણસ વેપારમાં હારી જાય છે વળી કેઈક લાભ પણ મેળવે છે, પરંતુ સ્ત્રી અથવા પુરૂષને જીવન આશા તે સરખી જ હોય છે. માટે તું સમજીને આ હારૂં ખહને આપ. જેથી મસ્તકનો છેદ કરી હું ત્વને અર્પણ કરૂં. આ સ્ત્રી ઘણુ કાલ જીવતી રહે અને હારી વિદ્યા પણ સિદ્ધ થાઓ. એ પ્રમાણે રાજાએ ઘણું કહ્યું છતાં પણ મણિચડે તેને ન આપ્યું નહી, એટલે રાજાએ વિદ્યાધરની ઈચ્છા નહોતી પણ બહુ આગ્રહ કરી તેની પાસેથી તરવાર લઈ લીધી. રાજાનું શરીર બહુ ગેર હતું અને હાથમાં તરવાર આવવાથી ભુજંગથી વીંટાએલા ચંદન દુમની માફક તે દીપવા લાગ્યું. પછી મુખની આકૃતિ પ્રફુલ્લ અને કંઈક હાસ્યથી સુશોભિત દેખાતિ હતી એવા રાજાએ પોતાના હસ્તવડે સુથાર કાણ પર કુઠાર જેમ સ્કંધ-ડેક પર તરવાર ચલાવી તે સમયે પરસ્પર મિત્રની માફક રાજાનો સ્કંધ તરવારનો સ્પર્શ થવાથી મૂર્તિમાન હર્ષ જેમ રોમાંચિત થઈ ગયે. ત્યારબાદ શક્તિમાન એવા રાજાને હાથ મસ્તક છેદવા માટે ઘણેએ ચલાવ્યું છતાં પણ કોઈએ ખંભાળે હાય તેમ તે સ્થિર થઈ ગયે. પછી રાજાએ વિચાર કર્યો, અરે? આ હારે દક્ષિણભુજ પ્રથમ મન્મત્ત હસ્તીઓનાં ગંડસ્થલ ભેદવામાં બલવાન હતા, તે હાલમાં આવો નિર્બળ કેમ થઈ ગ? એમ ચિંતાતુર થઈ સ્વામીનો દ્રોહ કરનાર ભૂત્યની માફક દક્ષિણ હસ્તપર કોપાયમાન થયેલા રાજાએ તેનો ત્યાગ કરી ડાબા હાથમાં ખડ્ઝ લીધું અને તરત જ તેણે પિતાના સ્કંધપર ચલાવ્યું. ખની ધાર બહુ તેજસ્વી હતી છતાં પણ તે પત્થરપર પછડાયેલાની માફક કુંઠિત થઈ ગયું. હાથની મંદતા અને ખડનો પ્રહાર નિષ્ફલ થવાથી દુ:ખસાગરમાં આવી પડેલે રાજા દીન મુખે મંત્રથી તંભિત થયેલ સર્પ જેમ પિતાના હૃદયમાં બહુ બળવા લાગ્યો અને બુદ્ધિપૂર્વક વિચાર કરવા લાગ્યું,
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૫૩) અરે? હારા દુર્ભાગ્યને ધિક્કાર છે, આ પરે પકારની લાગણું પણ હારાથી ન બની શકી. જેઓ પરોપકાર કરવામાં પૃહાલુ હોય છે તેવા પ્રાણુઓને ધન્યવાદ ઘટે છે, તેમજ જેઓની પરોપકાર ની ઈચ્છા સિદ્ધ થાય છે તેવા સત્પરૂષે તે વારંવાર ધન્યવાદને લાયક થાય છે. એમ કહી રાજા એકદમ પિતાનું મસ્તક કાપવા માટે ચો
ગીની યાચના કરે છે તેટલામાં તે યોગી પણ મૂયોગીની મૂચ્છ. છિત થઈને છેદેલા દુમની માફક પૃથ્વી પર પડે.
તે જોઈ રાજાને વિસ્મય થયે. અહ? એકદમ આ ગીને શું થયું ? એમ ચિંતવન કરતાં રાજાને પણ દુઃખથી મૂચ્છો આવી ગઈ અને બેભાનમાં પડેલા રાજાએ આકાશમાં રહેલા દેવતાઓને હાહાકાર સાંભળ્યો. ક્ષણવાર પછી રાજા સચેતન થયે અને પોતાની આગળ ઉભેલી એક દેવી તેણે જોઈ, તે દેવી મેઘમાળાની માફક કમંડલુના જળથી સિંચન કરતી, પ્રદીપની માફક પોતાની કાંતિવડે અંધકારને દૂર કરતી, દીવ્ય આભરણેની રચના વડે કલ્પલતાની માફક દીપતી, જમરીઓવડે પવિની જેમ દેવાંગનાઓ વડે સેવાતી, મનોહર દર્શનથી ચંદ્રલેખા ની માફક આનંદ આપતી, બહસ્નિગ્ધ દ્રષ્ટિવડે માતાની માફક વારંવાર અવલોકન કરતી અને જેના શરીરની કાંતિ સુવર્ણ સમાન ચળકતી હતી એવી તે દેવી બોલી, વત્સ ! તે અપરાજીતા દેવી હું પોતે છું. હારા સાહસવડે હું પ્રસન્ન થઈ છું. હારી ઈચ્છા પ્રમાણે વર માગ. પ્રણામ કરી અભયંકર બોલ્યા, દેવિ ? જે તું મહારી પર તુષ્ટ થઈ હોય તે કાર્ય કરવામાં ઉઘુક્ત થયે. લા આ હારા ભુજને સ્તંભનથી મુક્ત કર. જેથી મહારા મસ્તકના દાનવડે આ હારા ભક્ત યોગિની વિદ્યાસિદ્ધિને સિદ્ધ કરૂં. હારે રાજ્યાદિક સમૃદ્ધિનું કંઈ પ્રજન નથી. વળી જો તું આ
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
શ્રી કુમારપાળચરિત્ર. કાર્ય કરવાને શક્તિમાન ન હોય તે આ મણિચૂડની સિદ્ધિ પરિપૂર્ણ કર. તે સાંભળી દેવી બોલી, સિદ્ધિની વાર્તા દૂર રહી પરંતુ આ પાપીને સચેતન કરવાની પણ હારી ઈચ્છા નથી, કારણ કે આ દુષ્ટ અધમ એ સ્ત્રીવધ કરવાને પ્રારંભ કર્યો છે. વળી આ દુષ્ટ એટલાથી પણ નહીં અટકતાં કલ્પવૃક્ષ સમાન જગતનું રક્ષણ કરનાર હુને હણીને પોતાનો સ્વાર્થ સાધવા માટે તૈયાર થયા છે. વળી હે પુત્ર! આ અનિષ્ટ કાર્ય એના સત્ત્વની પરીક્ષા માટે મહેં એને કહેલું હતું, પરંતુ આ દુબુદ્ધિગી તે સ્ત્રીને મારવા માટે ખરેખર તૈયાર થઈ ગયે. તેથી હારા હાથ તથા ખને મહે સ્તંભાવી દીધા અને આ દુષ્ટ પર હુને બહુ ક્રોધ ચઢ, તેથી એને આ દુર્દશામાં લાવી મૂકે છે. સ્ત્રી વધ કરવામાં એણે દુર્બદ્ધિ વાપરી તેથી એને સિદ્ધિ કેવી રીતે મળે? “પાપી પુરૂને સંપત્તિઓની માફક કલાઓ સિદ્ધ થતી નથી.”
અપરાધ વિનાના પ્રાણીઓની હિંસા કરનાર આળસુ અને સર્વવિનાના પ્રમાદી પુરૂષે ધર્મ અને અર્થને સિદ્ધ કરી શકતા નથી. માટે આ દુષ્ટના કારણને લીધે તું પિતાના આત્માને હણવા માટે
ગ્ય નથી. કારણ કે ભસ્મના માટે ક૯૫વૃક્ષને કઈ પણ બાળે નહીં. વળી આ આત્મઘાતરૂપી અકૃત્ય તું કરીશ તે પણ આ દુર ત્યારે ઉપકાર માનવાને નથી. કારણ કે વૃષ્ટિ થવાથી પણ ક્ષાર ભૂમિમાં એગ્ય ફલ થતું નથી. તે સાંભળી રાજા બોલ્યા, દેવિ? આ પુરૂષની સિદ્ધિ ને ઈષ્ટ છે, વળી તું એને નિષેધ કરે છે, તે બેલ ! તું શા માટે હુને પ્રસન્ન થઈ? આ પુરૂષ ભલે ગમે તે હોય પણ એની ઉપર ત્યારે અનુગ્રહ કર્યા વિના ચાલશે નહીં શું શંકર પોતાને આશ્રય રહેલા સર્પ ઉપર પણ ક્રોધાયમાન થાય છે? વળી આ પુરૂષને સિદ્ધિ ન પ્રગટ થાય તે હારી પ્રતિજ્ઞાને ભંગ થાય; માટે પ્રાણ જવાથી જેમ જીવતે પણ હું
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
મરેલે ગણાઉં, જે પુરૂષ પ્રાણથી પણ અધિક પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરે છે તે અધમ પુરૂષ સજજનેને નિંદવા લાયક થાય છે એટલું જ નહીં પણ તેનું જીવન નિષ્ફળ થાય છે. માટે હે દેવિ ? તું અહીંથી સ્વેચ્છા પ્રમાણે ચાલી જા, હું આ અગ્નિમાં પ્રવેશ કરૂ છું, એમ કહી રાજા તરતજ અગ્નિમાં પિતાના દેહનું બલિદાન આપવા તૈયાર થયે, તે જોઈ અરે આ રાજા મહારા માટે મરવાને તૈયાર થયો છે, હુને ધિક્કાર છે એમ બોલતી ત્યાં ઉભેલી તે સ્ત્રી પણ મૂર્ણિત થઈ એકદમ પૃથ્વી પર પડી ગઈ. ત્યારબાદ દેવીએ રાજાને અગ્નિમાંથી બહાર કાઢી કહ્યું કે હું હારી ઉપર બહુ પ્રસન્ન થઈ છું, તું જે ? લ્હારા માટે આ બંનેને હું સજીવન કરું છું. એમ બેલી તે દેવીએ અમૃત સમાન પોતાના કમંડલનું પાણી છાંટી મણિચડ અને કુમારીને જીવતાં કર્યો. પછી તે કન્યા રાજાને જીવતે જોઈ બહુરાજી થઈ અને પિતાના મનમાં તેણીએ રાજાને વરવાની ઈચ્છા કરી, કારણ કે તેવા ગુણવાન પુરૂષને વરવા માટે કેની ઈચ્છા ન થાય? રાજન્ ? હારા આગ્રહને લીધે આ ગીને હું પ્રસન્ન થઈ છું એ પ્રમાણે કહી દેવી ઘણું કાલથી છેલી સિદ્ધિ ગીને આપી અદશ્ય થઈ ગઈ. તેટલામાં તેવા અદ્દભુત કાર્ય કરવામાં સાહસિક અભયંકર રાજાનું મુખાવેલેકને કરવાને જેમ સૂર્યનો ઉદય થયો. પ્રભાતકાલને સમય થવાથી એકદમ પૃથ્વી અને આકાશમંડલને ભેદનાર તેમજ સર્વ દિશાઓને ગજાવનાર ઘનઘોર શબ્દ રાજાના સાંભળવામાં આવ્યા કે તરતજ તે ભ્રાંતિમાં પડો. અરે આ શું ? એમ સંભ્રાંત બની જેટલામાં દ્રષ્ટિ પ્રસાર કરે છે, તેટલામાં તેની આગળ ચતુરંગ સૈન્ય આવી ઉભુ રહ્યું. પછી તેમાંથી એક હોંશિયાર પુરૂષ ચમત્કારી વાણુ વડે હાથ જોડી રાજાને વિનતિ કરવા લાગ્યું.
લક્ષમીની લીલાથી સુશોભિત લક્ષમીપુર નામે નગર છે,
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬)
શ્રીકુમારપાળચરિત્ર.
તેમાં શત્રુરૂપ હસ્તીઓને વિદારવામાં સિંહ સમાન પ્રણાલમંત્રી. અરિકેસરીનામે દેવસમાન રાજા રાજ્ય કરતો હતો.
શત્રુરૂપ વાંસડાઓને બાળવાની ઈચ્છા કરતા જેના પ્રતાપરૂપી અગ્નિને અતિપ્રબલ એવું શા પવનની સહાય આપતું હતું. તે રાજા હાલમાં સ્વર્ગવાસી થયે છે તેથી તેમનું રાજ્ય સ્વામી વિનાનું સાયંકાલના વાદળ સમાન થઈ ગયું છે. ત્યારબાદ તેના સુમિત્ર મંત્રી વિગેરે પ્રધાનવને એકઠામળી અપરાજીતા કુલદેવીની આરાધના કરી, પ્રસન્ન થઈ કુલદેવીએ આજ્ઞા કરી છે કે તે રાજ્યને લાયક આપે છે અને તે દેવીના કહેવાથી આપને તેડવા માટે અમે અહીં આવ્યા છીએ. આપના દર્શનથી આ સૈન્યને તથા અમને બહુ આનંદ થયે છે. વળી આ રાજ્યલક્ષમી આપના આશ્રયથી ઈંદ્ર સહિત સ્વર્ગશ્રીની માફક પ્રકાશિત થાઓ. હે નરદેવ ? હું આરકેસરી રાજાને વંશપરંપરાને મંત્રી છું, હારૂ નામ પ્રનાલોક છે, આ હકિકત નિવેદન કરવા માટે હું આવેલ છું. એમ વિનતિ કરી તે મંત્રી મન રહ્યો, એટલે તરતજ તે અપરાજીતા દેવીએ ત્યાંજ સુવર્ણમય સિંહાસન પર અભયંકર રાજાને બેસારી રાજ્યાભિષેક કર્યો. તેમજ તે યોગીની પાસમાંથી બચાવેલી કન્યા રાજાને આપીને તે દેવી અંતર્ધાન થઈ ગઈ. જુઓ કરેલે ઉપકાર અભયંકર રાજાનેતેજ વખતે સફલ થયે.” અહ? પરોપકારનો પ્રભાવ?— हरति विपदं सूते कीर्ति निकन्तति वैरितां,
जनयति जने मानाधिक्य, वशीकुरुते रमाम् । मदयति दयासारं धर्म, तनोति महोदय,
किमिव मुधियां नाधत्तेऽसौ परोपकृतिः कृता ॥१॥
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ. .
(૫૭) “સજજનેએ કરેલે ઉપકાર વિપત્તિને દૂર કરે છે, કીર્તાિને પ્રગટ કરે છે, વૈરને ઉછેદ કરે છે, લોકોમાં માન વધારે છે, લક્ષમીને વશ કરે છે, દયામૂલક ધર્મને ઉત્પન્ન કરે છે અને સર્વત્ર મહોદયને ફેલાવે છે, ” વળી કોઈપણ વસ્તુ એવી નથી કે પર પકારથી સિદ્ધ ન થાય. પછી મણિચુડે કહ્યું કે હે રાજ? આપના પ્રભાવથી હુને સિદ્ધિ મળી છે, હે દેવ મહારા પુણ્યને લીધે જ આપનો જન્મ થયો હશે, કારણ કે આ હારી સિદ્ધિને દૂર રહી પણ આપ ન હોત તે હારા પ્રાણ પણ તુલની માફક દેવીના ક્રોધરૂપી પવનથી ઉડી જાત. વળી હે નરેંદ્ર મૃત્યુના મુખમાંથી કેવળ આ સ્ત્રીનું જ રક્ષણ કર્યું છે એમ નહી પરંતુ સ્ત્રીહત્યાના પાતકથી મહારે પણ ઉદ્ધાર કર્યો. પિતાના દેહથી નિ:સ્પૃહપણે સવે લોકોનો તમે ઉપકાર કરો છો અને પરોપકારને માટે જ ચંદનની માફક સર્વસ્વને વ્યય કર્યો છે. માટે આપ ચિરકાલ આનંદ પામે. હે રાજન્ ? દુ:ખી થયેલાં મહારાં માતાપિતાને પિતાના દર્શનરૂપ અમૃતનું સિંચન કરી હું ફરીથી આવીશ. એ પ્રમાણે અભયંકર રાજાની આજ્ઞા લઈ મણિચંડ વિદ્યાધર પોતાના સ્થાનમાં ગયે. ત્યાર બાદ અરિકેસરી રાજાના મંત્રી વિગેરે સર્વ લેકે નવીન સ્તૂપની માફક બહુ આનંદ આપતા રાજાને પ્રણામ કરવા લાગ્યા. બાદ બહુ વિનયપૂર્વક તેઓએ પોતાના નગરમાં જવા માટે રાજાને પ્રાર્થના કરી, પછી રાજાએ પણ તેમના કહેવા પ્રમાણે તૈયારી કરી. કારણ કે “મહાત્માઓ અન્યની પ્રાર્થનાનો ભંગ કરતા નથી. પોતાના પૈર્યને પરાજય થવાથી સેવા માટે આવેલ મેરૂ પર્વત હોયને શું ? તેવા ઉન્નત અંગવાળા હાથીપર રાજાએ સ્વારી કરી. તેમજ તેના મસ્તકપર પૂર્ણિમાના ચંદ્રના ગર્વને અપહાર કરનાર અને સાક્ષાત્ મૂર્તિમાન યશ હેય તેમત છત્ર ધારણ કર્યું હતું, મુખરૂપી ચંદ્રની સર્વત્ર પ્રસરતી કાંતિના
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮).
શ્રી કુમારપાળચરિત્ર. બે વિભાગની માફક વેત કાંતિમય બંને ચામરેથી તેનાં બંને પડખાં વીઝાતાં હતાં, તેમજ હું રાજા પોતે અહીં આવ્યો છું માટે મહને નમવા માટે આવે એમ અત્યંત રાજાઓને દિગંતર ગજાવતાં પાત્રોના નાદવડે જણાવતે, ભાટ ચારણેના જય જય એવા ઘોષથી લોકોને બધિર કરતે, સૈન્યના ચરણ ઘાતથી ઉડેલા રજકણથી આકાશ ભૂમિને પુરત, સ્નિગ્ધ દષ્ટિના પ્રસારથી નગરવાસી જનેને પ્રમુદિત કરતે, પિતાના દર્શનરૂપ ચંદ્રવડે પીરાંગનાના પ્રેમરૂપી સાગરને તરંગિત કરતો હોયને શું ? તેમ અભયંકર રાજા નાગરિક લોકોએ ધ્વજ, પતાકા અને તોરણથી શણગારેલા લક્ષમીપુરની શોભાને દષ્ટિગોચર કરતો છતે રાજમહેલમાં ગયા. ત્યાં પ્રધાન વળે તૈયાર કરેલા સુવર્ણના સિંહાસન પર અભયંકરરાજા પૂર્વાચલના શિખર પર સૂર્ય જેમ આરૂઢ થયે. બાદ સામતરાજાએ ભેટણ લઈ રાજાને નમ્યા. અને તેની સેવામાં હાજર થયા. ત્યારબાદ સિંહપુરના રાજાએ પોતાની પુત્રીનું વૃત્તાંત જાણ્યું, એટલે તે પણ ત્યાં આવ્યા અને પોતાની પુત્રીને અભયંકરરાજા સાથે તેણે પરણાવી. તે કન્યા પણ કામદેવ સમાન તેજસ્વી એવા પતિને પામી રતિની માફક અલૈકિક શેભાને પાત્ર થઈ. પછી પ્રથમના ઉપકારનું સમરણ કરતા નૃસિંહ તથા ઘનવાહનરાજા તેમજ કૃતશિઓમાં ચૂડામણિ સમાન મણિચંડ વિદ્યાધર અને બીજા પણ કેટલાક રાજાએ રત્નાદિક દીવ્ય ભેંટણાં લઈ ત્યાં આવ્યા, અને દેવતાઓ અને જેમ અભયંકરરાજાને નમનપૂર્વક બહુ સત્કાર કર્યો. એ પ્રમાણે અનેક રાજાઓ તરફથી આવેલી ભેટની સમૃદ્ધિઓ વડે તેનો વૈભવ નદીઓના પાણીથી સમુદ્રનું જલ જેમ બહુ વૃદ્ધિ પામ્યો. એક દિવસ આયુધ શાળાના અધિકારીએ રાજાની પાસે આવી ચકવરીને લાયક એવા ચકરત્નની વધામણ કહી. રાજાએ બહુ હર્ષથી તેને સત્કાર કર્યો
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૫૯) અને તે તરતજ શસ્ત્રશાળામાં ગયો. સૂર્યમંડલની શોભાને તિરસ્કાર કરતું ચરિત્ન તેના જેવામાં આવ્યું. ચંદનાદિક પૂજાના સામગ્રીવડે ચક્રની પૂજા કરી અષ્ટાબ્દિક મહત્સવ પણ કર્યો, કારણ કે “મહાન પુરૂ પૂજ્યને પૂજવામાં સાવધાન હોય છે.” વળી તે અભયંકરરાજાને ત્યાં બીજાં પણ સેનાની–સેનાપતિ વગેરે કેટલાંક રનો પ્રગટ થયાં. અહે? “મહાન પૂણ્યશાલીજનેને આ દુનીયામાં કેઈપણ વસ્તુ દુર્લભ નથી” ત્યારબાદ અભયંકર ચક્રવતી ચક્રોવડે સ્થિર એવા પર્વતને પણ ચલાયમાન કરતે સર્વ દિશાઓને જીતવા માટે ચક્રરત્નની પાછળ ચાલ્યા. પૃથ્વીને આક્રમણ કરતા ચક્રવત્તીના સેન્યરૂપી સમુદ્રની અંદર મોટા પર્વતે પણ ડુબી ગયા તે અન્ય લોકોની શી ગણતરી ? તેના તેજથી સર્વ શત્રુઓ પિતાની મેળે જ દબાઈ ગયા અને કૅશિક–ઘુવડ સૂર્યને જેમ કેઈપણ શત્રુ તેના સન્મુખ આવી શકતો નથી. પખંડ પૃથ્વીમાં વિજય મેળવીને નવનિધિ પિતાને તાબે કર્યા. પછી તે ચક્રી પોતાના સૈન્ય સાથે નિવૃત્ત થઈ પિતાના નગરમાં આવ્યો. બાદ બાર વર્ષ સુધી ચક્રવતીને અભિષેક થયે. તે સમયે અભયંકર ચક્રીએ પોતાની ઉદારતાથી યાચક લોકોને કુબેર સમાન ધનવાન કર્યા. વળી હંમેશાં તે બહુ છુટથી યાચક વર્ગને દાન આપતો હતે. રાજ્ય વૈભવના ઉદાર લેગ પણ ભગવતે હતે. પંડિતલેકે નિરંતર તેને આશ્રય લેતા હતા. એમ અનેક પ્રકારના સુખથી પરિપૂર્ણ અભયંકર ચક્રીએ બહુ સમય સુધી ઇન્દ્રની માફક રાજ્ય ચલાવ્યું. ત્યારબાદ ગુરૂમહારાજનું આગમન જાણું શિષ્યની માફક અભયંકર ચડી બહુજ પ્રસન્ન થયા અને તેમની પાસે જઈ પ્રણામ કરી દેશના સાંભળવા બેઠો.
ગુરૂમહારાજ બોલ્યા, હે ભવ્યાત્માઓ ? આ જગતમાં
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૬૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
ગુરૂદેશના.
દુલ ભ એવા મનુષ્યભવ પામી બુદ્ધિમાન પુરૂષ એવું કાર્ય કરવું કે જેથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય, વળી તે અક્ષય સુખ મુક્તિમાં રહેલ' છે, અને તે મુક્તિના ઉપાય તા અનેશ્વર ભગવાને સમ્યક્ ચારિત્રવ્રત કહેલુ છે. સર્વ સાવદ્ય વસ્તુના ત્યાગ કરવા તેનું નામ સભ્યશ્ચારિત્ર કહેવાય છે, વળી તે ચારિત્ર ગ્રહણ કરવાથી આ લેાકમાં પૂન્યતાનું પાત્ર બને છે. અને પરલેાકમાં મેાક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે, હું ભવ્ય ! વ્હેને આવા મનેાહર સિદ્ધિ યોગ પ્રાપ્ત થયા છે. માટે તું વ્રત ગ્રહણકર, જેથી ત્હને મેાક્ષ સિદ્ધિ પાતેજ સ્વયંવરા થઇ વરશે. એ પ્રમાણે ગુરૂમુખથી દેશના સાંભળી ચક્રવત્તી મુકિત સુખ મેળવવામાં બહુ ઉત્સુક થયા અને વૈરાગ્યરસમાં ગરક બની તેણે પેાતાના પુત્રના રાજ્યાભિષેક કર્યો, પછી તેણે બહુ આનંદ પૂર્વક શુરૂ મહારાજની પાસેથી ચારિત્રવ્રત લીધુ. માદ અભયંકર મુનિ વૈરાગ્યભાવથી અતિ દુસ્તપતપશ્ચર્યા કરવા લાગ્યા, તપશ્ચર્યાંરૂપ તીક્ષ્ણ કુઠાર વડે પ્રાચીન દુષ્કર્મ રૂપી જંગલને મૂલમાંથી ઉચ્છિન્ન કરી કેવલજ્ઞાન પામ્યા, પછી ઘણા લેાકેાને આધ આપી વિશુદ્ધ પરિણતિ વડે તેઓ મેાક્ષ પદ પામ્યા. હૈ સિદ્ધરાજ નરેશ ? અભ ચકર ચક્રવત્તીએ કરેલા ઉપકારમય ધથી આવા મહાપદની પ્રાપ્તિ માની હંમેશાં પરોપકાર કરવા એ ત્હારે ભૂલવું નહીં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ગુરૂની વાણી સાંભળી દયાળુ એવા તે જયસિંહ રાજાએ ગુરૂ સમક્ષ પેાતાના હૃદયમાં પરાપકાર વ્રતના નિશ્ચય કર્યો અને તે વ્રતને ઉત્તમ માનતા હુંમેશાં તેનું આચરણ કરવા લાગ્યા. આ પ્રમાણે ઉત્તમ વાણીરૂપ કીરણાવડે જયસિંહુ નરેશના અનેક સંશય રૂપ અંધકારને દૂર કરતા અને
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(११) જૈન મતરૂપી કમલને વિકસ્વર કરતા સૂર્યની માફક શ્રી હેમચંદ્ર આચાર્ય દીપતા હતા. इतिश्रीशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारगामिश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमहुद्धिसागरसूरीश्वरशिष्यरत्न श्रीमद्-अजितसागरसुरिविरचिते परमार्हतश्रीकुमारपालचरित्रमहाकाव्यभाषान्तरे श्रीहेमचन्द्रसूरिजन्मवर्णनोनामप्रथम
सर्गः समाप्तः
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અથદ્વિતીયસ છે
વિવિધ સંપદાઓથી પરિપૂર્ણ દધિસ્થલી નામે નગરી છે,
તેની અંદર પોતાની પ્રજાનું પાલન કરવામાં કુમારપાળ જન્મ કુશળ ત્રિભુવનપાલ નામે રાજા હતા અને તે
સંપત્તિઓવડે કુબેર સમાન પ્રખ્યાત હતો, જેના નિર્દોષ માનસમનમાં સજજન પક્ષનું અવલંબન કરનાર ધર્મ હંમેશાં માનસરોવરમાં ઉજવળ પાંખોવાળા રાજહંસની માફક વિલાસ કરતે હતે. શત્રુઓના વધથી રૂધિર વડે લાલ કાંતિને ધારણ કરતી તરવારરૂપી વેલડી સંગ્રામ ભૂમિમાં બહુ રાગથી મનહર અને મૂર્તિમાન જય લક્ષમી હોય તેમ તેના કરકમલમાં શેભતી હતી. તેની સ્ત્રીનું નામ કમીરદેવી હતું, તે રાણું બહુજ પ્રેમાળ, સદગુણોથી સુશોભિત અને શરીરની કાંતિવડે સાક્ષાત્ લક્ષમી સમાન દીપતી હતી. તેમજ વિદ્યમાન છતાં પણ અસ્થિર અને બાહ્ય એવા અલંકારેને ત્યાગ કરી અંતરંગ અને સ્થિર શીલરૂપ આભૂષણથી તે પોતાનું અંગ ભાવતી હતી. તેની સાથે ત્રિભુવનપાળ નરેશ લમી સાથે વાસુદેવ જેમ આનંદ પૂર્વક વિષયસુખ ભોગવતો હતે. અન્યદા પ્રજાની ઉન્નતિ માટે ક્ષેત્રભૂમિ બીજને જેમ કમીર દેવીએ ગર્ભધારણ કર્યો, બાદ તે શુભ ગર્ભના પ્રભાવથી સમુદ્ર સુધી પૃથ્વીનું રક્ષણ, પ્રાણીઓને અભયદાન અને સાતે વ્યસનેને નિષેધ કરાવવાની રાણીને ઈચ્છા થઈ. બહુ પ્રેમને લીધે રાજાએ તે દહલા પૂર્ણ કર્યા, ગર્ભના દિવસે પૂર્ણ થવાથી દ્વિતીયતિથિ ચંદ્રને જેમ રાણીએ પુત્ર પ્રગટ કર્યો. તે સમયે આકાશવાણી થઈ. આ બાલક બહુ પરાક્રમી અને ગુણવાનું થશે, વળી પૃથ્વીને
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૬૩) છતી ધર્મનું સામ્રાજ્ય મેળવશે. તેમજ બુહુ વિશાલ તે બાલકના શરીરની કાંતિ વડે સૂતિકાગ્રહના દિવાઓ હડતાલ સરખા નિસ્તેજ થઈ ગયા. તેના જન્મ સમયે મનુષ્યને આનંદ થાય તેમાં શી નવાઈ? કિંતુ પવનથી કંપતી ધ્વજાઓ રૂપી હાથ વડે નગર પણ અતિ આનંદથી નૃત્ય કરતું હોય તેમ દીપવા લાગ્યું. બહુ હર્ષથી જન્મત્સવ થયે. બાદ આ કુમાર કાર્તિકેયની માફક પરાક્રમી થશે અને પૃથ્વીનું પાલન કરશે એમ જાણું ત્રિભુવનપાલે તે બાળકનું કુમારપાલ એવું નામ પાડયું. અમૃતના પૂરની માફક તે બાલકના મુખની કાંતિરૂ૫ રસનું અતિશય પાન કરતાં રાજા અને રાણી બહુ આનંદ પામતાં હતાં. કદાચિત્ પુત્ર પણ વિનયહીન થાય તે અગ્નિની માફક સમગ્ર કુલનો નાશ કરે છે, અને તેજ પુત્ર કલાવ થાય તે ચંદ્રની માફક શંકરના મસ્તક પર પણ વિલાસ કરે છે. એમ વિચાર કરી પિતાએ પ્રેમપૂર્વક શસ્ત્ર અને શાસ્ત્રવિદ્યામાં બહુજ કુશલ કર્યો. બાદ તે કુમારપાળે અદ્ભુત કાંતિમય વન અવસ્થામાં પ્રવેશ કર્યો. स्थैर्य मेरुगिरिम॑तिं सुरगुरुगांभीर्यमम्भोनिधिः,
सौम्यत्वं शशभृत्प्रतापमरुणः शौर्य च पञ्चाननः । औदार्य त्रिदशद्रुमः सुभगतां कामः श्रियं श्रीनिधि
नूनं दौकयतिस्म यौवनपदे दृष्ट्वा कुमारं स्थितम् ॥१॥ “તે સમયે યુવાવસ્થાને દીપાવતા કુમારને જોઈ મેરૂ પર્વતે સ્થિરતા ગુણ, બૃહપતિએ બુદ્ધિ, સાગરે ગાંભીર્ય, ચંદ્રમાએ મૃદુતા, રવિએ પ્રતાપ, સિહે પરાક્રમ, કલ્પવૃક્ષે ઉદારતા, કામદેવે મને હરતા અને કુબેરે લક્ષ્મી અપર્ણ કરી.” બાદ તેના પિતાએ પલદેવી નામે કન્યા સાથે તેને પરણાવ્યું, તેણીની સાથે તે હંમેશાં રતિ સાથે કામદેવ જેમ ભેગવિલાસ કરતે
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. હતો. વળી તે ત્રિભુવનપાલને બીજા બે પુત્ર હતા, એકનું નામ મહીપાલ અને બીજાનું નામ કીર્સિપાલ હતું. તે બંને ભાઈઓ માનની લાગણી ધરાવતા હતા, તેમજ પ્રેમલદેવી નામે એક તેને પુત્રી હતી. તે દેવીની માફક દીવ્યકાંતિથી દીપતી. હતી, તેને તેના પિતાએ મહેોટા ઉત્સવથી કૃષ્ણદેવ સાથે પરણાવી. વળી તેને બીજી પુત્રી દેવેલ દેવી નામે બહુ સૈદર્યનું સ્થાન ગણતી હતી, તેને શાકંભરી નગરીના અધિપતિ અરાજની સાથે પરણાવી. એ પ્રમાણે સાક્ષાત્ ધર્મ, અર્થ અને કામની મૂર્તિ સમાન ત્રણે પુત્રે વડે ત્રિભુવનપાલની કીર્તિ ત્રણે લોકમાં પ્રસરી ગઈ. બાદ એક દિવસ કુમારપાલ પાટણમાં ગયા. ત્યાં જયસિંહરાજાની પાસે બેઠેલા શ્રી હેમચંદ્રસૂરિનાં દર્શન
થયાં, આ મહાન પુરૂષ સર્વ કલાઓના જાણગુરૂસમાગમ. કાર છે એમ જાણ બહુ વિનયભાવથી કુમાર
પાલ હંસ કમલવનની જેમ તેમની સેવા કરવા લાગ્યો. એક દિવસ ગુણેનું વ્યાખ્યાન ચાલતું હતું તે સમયે કુમારપાલે આચાર્ય મહારાજને પુછ્યું, દરેક ગુણેમાં ક્યા ગુણની મુખ્યતા જાણવી ? ત્યારે શ્રી હેમચંદ્ર આચાર્ય બોલ્યા, સર્વ ગુણેમાં સત્ત્વગુણ ખરેખર સાર્વભૌમ તરીકે ગણાય છે. અન્ય સર્વ ગુણે જે સત્ત્વગુણની પાછળ કુલવાન નેકરની માફક દોડે છે. એક સત્ત્વગુણ સિદ્ધ થવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. અન્ય ગુણે એની આગળ વૃથા છે. જે સત્ત્વગુણથી ચિતામણિ રતથી જેમ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. વ્યસન-દુઃખ રૂપી સાગરમાં પડેલે પ્રાણી અજાપુત્રની માફક સત્ત્વગુણવડે લક્ષમીને ભકતા બને છે. વળી તે અજાપુત્રની પ્રાચીન કથા હું કહું છું તે તું સાંભળ.
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| દ્વિતીયસર્ગ. આ જ બુદ્વીપમાં ભરત નામે ક્ષેત્ર છે. તેમાં ચંદ્રાનના
નામે નગરી છે. જેની સંપત્તિઓ સ્વર્ગલોકની અજપુત્ર સમૃદ્ધિઓને ઉલ્લંઘન કરે છે. વળી જે નગરીની
અંદર શિવ–શિવા શુભ કાર્ય=પાર્વતીથી યુકત, વિશાલ ભૂતિ-સમૃદ્ધિ ભસ્મને ધારણ કરતા, ભેગ-વિલાસ= સર્પથી અલંકૃત, વૃષ-ધર્મ=વૃષભ પર બહુરાગી અને મહેશધનાઢ્યું=શંકરની લીલાને ધારણ કરતા લોકો વસે છે. પણ આશ્ચર્ય માત્ર એટલું હતું કે કોઈ પણ માણસ તેમાં વિષાદી–દુ:ખી= વિષભક્ષી નહોતે. તેમજ તે નગરીમાં સાક્ષાત્ શંકર સમાન મહાપરાક્રમી ચંદ્રાપીડ નામે રાજા રાજ્ય કરતો હતો. પરંતુ તે બીલકુલ શાંત પ્રકૃતિને હતો. વળી તે રાજા પૃથ્વીને જીતવા માટે જ્યારે નીકળે ત્યારે જલ અને ઘાસને સર્વ ઠેકાણે અભાવ થઈ ગયો. કારણ કે બહુ બલિષ્ઠ સન્યના ચાલવાથી ઉડેલી ધૂળવડે સરેવર વિગેરેમાં રહેલાં પાણી ઢંકાઈ ગયાં અને ઘરની અંદર રહેલા શત્રુઓએ પિતાના રક્ષણ માટે દાંતની અંદર ઘાસ લીધાં જેથી બંનેને દુષ્કાલ થયો. તેમજ તે નગરીમાં ધર્મોપાધ્યાય નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે વિપ્ર કલાનિધિ-કલાઓને ખજાનો હતું, પરંતુ તે કુરંગ-શેક=મૃગને તાબે રહેતે નહીં. બહુ પ્રેમાળુ અને આનંદપાત્ર ગંગા નામે તેની સ્ત્રી હતી. જેની અંદર પવિત્રતા અને રસવત્તા એ ગુણે મુખ્ય હતા. બંને સ્ત્રી પુરૂષ હંમેશાં ઈચ્છા મુજબ સંસાર સુખ ભોગવતાં હતાં. તેવામાં તેમને એક પુત્ર જન્મે. જેના શરીરની કાંતિ બહુ જ રમણીય હતી, જેના જન્મ સમયે પાંચ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા, જેથી ધર્મોપાધ્યાયે તેનું જન્મ લગ્ન જોઈ વિચાર કર્યો કે આ હારે પુત્ર આવા ઉત્તમ લગ્નના પ્રભાવથી રાજ્ય
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
શ્રી કુમારપાળચરિત્ર. પ્રાપ્ત કરશે અને તે મદેન્મત્ત બની બ્રહ્મ કર્મથી ભ્રષ્ટ થશે. એને ઉપવીત સંસ્કાર થવાને નથી, સાંગવેદાદિકનું તે અધ્યયન પણ કરવાનું નથી, યજ્ઞાદિક ક્રિયાકાંડ પણ તેના હાથે થવાને નથી અને વિવેક બુદ્ધિ પણ તેનામાં રહેવી મુશ્કેલ છે. સ્વાભાવિક પ્રવર્તતા પાપથી તેમજ બહુ આરંભ વિગેરેના પાપથી, આ હારો પુત્ર નરક સ્થાનમાં જશે એ બહુ ખેદની વાત છે. હવે શું કરવું ? વળી આ પુત્ર જ કેવળ નરકમાં જશે. એટલું જ. નહી પણ એના સર્વવંશજોની પણ નરક સિવાય અન્યગતિ નથી. અરે? આ દુષ્ટ દેવને ધિક્કાર છે. વળી આ પુત્ર મહોચ્યો થશે ત્યારે કુલને નાશ કરશે. જેમ વૃદ્ધિ પામવાથી પીપળાનું ઝાડ દેવમંદિરને ઉચ્છિન્ન કરે છે, તેમ આ પુત્ર બહુ દુઃખદાયક થશે. માટે વેલાસર એને કોઈ ઠેકાણે વિદાય કરે જોઈએ, એમ વિચાર કરી તે બ્રાહ્મણે પોતાની સ્ત્રીને કહ્યું, ભદ્રે? આ પુત્રને જલદી તું બહાર કઈ ગુણ ઠેકાણે મુકી આવ. એને રાખવાથી આપણને સુખ પડવાનું નથી. એ પ્રમાણે પોતાના સ્વામીનું વચન સાંભળી સ્ત્રીના હૃદયમાં અગ્નિજવાલા પ્રગટ થઈ અને બહુ શોચ કરતી તે ગંગા પોતાના સ્વામીને કહેવા લાગી, હે સ્વામિન્ ? આ તમે શું બેલ્યા! પુત્રી પણ એકદમ ત્યાગ કરાતી નથી તે ચંદ્રસમાન નેત્રને આનંદ આપતા આવા પુત્રની તો વાત જ શી કરવી ? હે સ્વામિન્ ? ચિંતામણિ અને પુત્ર એ બંને આ દુનીયામાં બહુજ દુર્લભ હોય છે. કેઈ પુણ્યશાળીને તેઓ પ્રાપ્ત થાય છે તો આપણને પ્રાચીન પુણ્યગથી આ પુત્ર થયે છે, હવે એને ત્યાગ કેવી રીતે થઈ શકે ? જેના માટે વિબુધજને પણ અનેક ઉપાય નિરંતર કરે છે, છતાં પણ પુત્રસુખના ભેગી થતા નથી. તે તેના પુત્રને કો બુદ્ધિમાન ત્યજી દે? બ્રાહ્મણે પોતાની સ્ત્રીને કહ્યું, સુભગે? હારું કહેવું સત્ય છે પરંતુ
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ
( ૬૭ )
જે પેાતાના કુલની ઉન્નતિ કરે તેવા પુત્રનું પાલન કરવું ઉચિત છે. આ પુત્રમાં કુલક્ષણ રહેલાં છે, જેથી તે પુલને નાશ કરનાર થશે. માટે તું એને જલદી બહાર મૂકી આવ, હવે મિથ્યાવિચાર તું કરીશ નહીં, તે સાંભળી સ્ત્રીના મનમાં વિચાર થયા કે કુલીન સ્ત્રીઓને પુત્રથી પણ પેાતાના સ્વામીનુ વચન પ્રિય હાય છે. એમ સમજી તે સ્ત્રી શેાકાતુર બની પુત્રને તેડી લીધે અને અશ્રુ પ્રવાહથી વક્ષસ્થલને તથા સ્તનમાંથી ઝરતા દુધવડે પૃથ્વીને સિંચન કરતી, વારંવાર તે માલકના મસ્તક પર ચુખન કરતી, તેણીએ રત્નની માફક કોઇક જગાએ તેને મૂકી દીધેા. અને તે સ્ત્રી પોતાને ઘેર આવી. તેટલામાં ત્યાં એક અજા-અકરી આવી તે આ બાળકના પૂર્વજન્મની માતા હતી. માર્ગમાં પડેલા ખાળકને જોઇ તે તેની પાસે ગઇ કે તરતજ પૂર્વ સંબંધને લીધે તેણીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યુ. તે દુધ બાળકના મુખમાં પડવાથી કાંઇક તેને શાંતિ થઇ.
અકરીની પાછળ આવતા વાગ્ભટ નામે ગેાવાળના જોવામાં આ સઘળી હકીકત આવી, તેથી હેને દયા અન્નપાલ. આવી અને તરતજ તે બાળકને લઇ ઘેર ગયે. પછી તેણે પેાતાની સ્ત્રીને તે માળક અર્પણુ કર્યા. અજાપાલની તે સ્ત્રી પણ પેાતાને પુત્ર નહીં હાવાથી હેને પુત્ર તરીકે પાલવા લાગી. તૃષાતુર માણસ પાણી મળવાથી જેમ તે સ્ત્રી પુત્ર મળવાથી બહુજ આનંદ પામી. આ ઉપરથી માત્ર આ દુનીયામાં દેવનેા મહિમા સ્તુતિ કરવા લાયક છે. વિપત્તિ કિવા સપત્કાળમાં પણ અન્ય કોઇ સમર્થ થઇ શકતા નથી. કારણ કે જન્મ્યા કે તરતજ આ બાળકને તેના માતા પિતાએ જંગલમાં મૂકી દીધેા, તેમજ અજાપાલને ત્યાં તેને ફ્રીથી તેજ વખતે સમાવેશ થયે તેનું કારણુ ખાસ દૈવજ્ર થયું. હવે અજાપાલ અને એની સ્રીએ વિચાર કર્યો કે આ બાળકને અજા—
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( * )
શ્રીકુમારપાળચરિત્ર.
અકરીએ દુધ પાન કરાવ્યુ તેથી એનુ નામ અજાપુત્ર રહેવુ જોઇએ, એમ જાણી બહુ ઉમગથી તેઓએ તે નામ જાહેર કર્યું. સગુણ્ણાના આશ્રય અને પૂર્વાજિત પુણ્યને લીધે ભવિષ્ય કાળમાં અત્યંત સંપત્તિના પાત્રરૂપ તે માળક અજાપાલને ત્યાં જળમય ભૂમિમાં કમળ જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે ખાલવયમાં પણ તેનું તેજ મડ઼ે વધવા લાગ્યું. જેથી તે ખાળક જગને જીતનાર અપૂર્વ તેજના સમૂહથી સૂર્ય જેમ દિવસના કર્તાપણાને ચાગ્ય થાય છે તેમ રાજ્યની ચેાગ્યતાને લાયક દેખાવા લાગ્યા. વળી વૃદ્ધિ પામતા સર્વે ગુણરૂપી વૃક્ષામાં વસ ંતની માફક તે બાલકની અંદર રસની માફ્ક બહુ અદ્ભુત પ્રકારનું સત્ત્વ-પરાક્રમ પ્રાપ્ત થયું. વિના પ્રયાસે પણ તેના હૃદયમાં નિર્મલ જલથી ભરેલા સરાવરમાં ચદ્રબિષની માફક સર્વ કલાએ સ્ફુરવા લાગી. એક દિવસ તેના પિતાને તાવ આવ્યેા, જેથી તે અકરાંમાં જવાને અશક્ત થયા એટલે તેની આજ્ઞાથી તે અજાપુત્ર ખકારાંના ટાળાને લઇ અરણ્યમાં ચારવા માટે ગયા. ત્યાં આગળ તે અકરીએ પેાતાની ઇચ્છા પ્રમાણે ચરવા લાગી, અને તે અજાપુત્ર બહુ આનંદથી એક વડની છાયામાં બેઠા હતા, તેવામાં બહુ વિશાળ તે વડની નીચે સીકારના પ્રયાસથી બહુ તપી ગયેલા ચંદ્રાપીડ નામેતેજનગરના રાજા આળ્યે, જેની કાંતિ ચ ંદ્રસમાન દીપતી હતી, બહુ શ્રમ લાગવાથી તે રાજા પાતાના પરિવાર સહિત સુંદર વડની છાયામાં બેઠા, તેટલામાં દિવ્ય કાંતિથી દિશાઓને પ્રકાશિત કરતી કેાઇ એક દેવી પ્રગટ થઇ અને તરતજ તે ખાલી, હે રાજન ! આ અજાપુત્ર લાખ સૈનિકાના અધિપતિ થશે, અને તે ખાર વર્ષ પછી તને મારીને આ નગરના અધિપતિ થશે. એમકહી તે દેવી અંતર્ધાન થઇ ગઇ, પછી રાજાની દૃષ્ટિ અજાપુત્ર તરફ ગઇ, બહુ શેચવા
દેવીવચન.
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ
( ૯ )
લાયક તેની દશા જોઇ રાજાના મનમાં ગ થયા કે આ બિચારા શું કરવાના છે ? એમ તેને તૃણુ સમાન ગણી પાતે વિચાર કરવા લાગ્યા. તે દેવીએ જે વચન મ્હારી આગળ કહ્યુ તે અયેાગ્ય છે. કારણ કે તેજસ્વી સિંહની આગળ અકરાને શો હિસાબ છે? કદાચિત્ પાંગળા માણુસ જો મેરૂ પર્વત પર ચઢતેમજ હાથ વિનાના ઠુઠા માણસ સમુદ્ર તરીચ્હાની પાર જઈ શકે તેા આ ખાળક હુને મારવાને શક્તિમાન થાય. એમ ગર્વના શિખરે ચઢેલા તે રાજા માન રહ્યો. ત્યારે તેના સુમતિ નામે મ ંત્રીશ્વરે કહ્યું, સ્વામિન ? નાના પણ શત્રુની ઉપેક્ષા કરવી તે ઠીક નહીં, કારણ કે વ્યાધિ અને શત્રુ એ અને એક સરખા કહ્યા છે, તેમની ઉપેક્ષા કરવાથી હેાટા સ્વરૂપમાં તેઓ આવી જાય છે ત્યારે બુદ્ધિશાળી પુરૂષા પણ તેમને ઉત્થાપી શકતા નથી. માટે આપના પર દયા લાવી કેાઇક આ દેવીએ આપના હિતની વાત કહા છે. જો કે પાષણ લેખ અસ્થિર થઇ શકે પણ દિવ્યવાણી કેાઇ સમયે મિથ્યા થાય નહીં. પ્રાયે આ શત્રુ ખાલ્યાવસ્થાને લીધે કંઇપણ અપકાર કરી શકે તેમ નથી. તાપણુ એને આપના દેશમાંથી ચારની માફ્ક કોઇપણ સ્થાને વિદાય કરવા તે ઠીક છે. એ પ્રમાણે પાતાના મંત્રીના વિચાર ચેાગ્ય માનીં રાજાએ કેાઈપણુ જંગલમાં તેજ વખતે પોતાના આસ પુરૂષા મારક્ત અજાપુત્રને વિદાય કરાવ્યેા.
માતા પિતાથી વિયુક્ત થયેલા ભયંકર વનમાં પડેલે આ માલક એકાકી છતાં પણ વિદ્વાનની માક અજાપુવિચાર. પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા. અરે ! મ્હારા કાઇપણ પ્રકારના અપરાધ નથી છતાં આ રાજાએ હુને અધમ અપરાધીની માક શામાટે દેશપાર કર્યો ? એમ વિચાર કરતાં તેના જાણવામાં આવ્યુ કે આ દેવીની વાણીથી તે રાજાના મનમાં ભય ઉત્પન્ન થયા,
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
શ્રીકુમારપાળચરિત્ર. જેથી એણે પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે હુને પિતાના દેશમાંથી કાઢી મૂક્યો. જીવિત અને રાજ્ય એ બંને મનુષ્યને બહુજ પ્રિય હોય છે, જેના માટે ડાહ્યા માણસો પણ અતિશય અનુચિત કાર્યો કરે છે. અરે? આ મનુષ્યકીટથી શું થવાનું છે? આ દુનીયામાં એક પરાક્રમ જ બસ છે. જેથી આવા પાપીઓનો સંહાર કરી બલિષ્ઠ રાજ્ય તાબે કરાય છે. એમ વિચાર કરી, ધૂવડે મનને દઢ કરી તે અજાપુત્ર સિંહની માફક નિર્ભય થઈ આગળ ચાલતો થયો. ઘોર વનમાં પ્રયાણ કરતા નીડર એવા પણ સિંહાદિક પ્રાણુઓ, બહુ પરાક્રમવાળા અજાપુત્રના દર્શનથી રંક બની ગયા અને ચિત્રામણુમાં આલેખ્યાની માફક સ્થિર થઈ ગયા. વન ફલથી આહાર વૃત્તિ ચલાવતા અને શુદ્ધ તરવરેની છાયામાં વિશ્રામપણ તે લેતે હતો, એમ કરતાં તે અજાપુત્ર તપસ્વી જેમ સંસાર પારને પામે તેમ વનના પ્રાંત ભાગમાં આવી પહેચે. ત્યાં આગળ એક નગરી તેના જેવામાં આવી, તેથી તે બહુ ખુશી થયે અને તરત જ તે નગરીને ઉદ્દેશી ચાલતે થયા. માર્ગમાં ચાલતાં એક યક્ષનું મંદિર આવ્યું, જેની શોભા બહુ મનહર હતી. વળી તેની પાસમાં એક અગ્નિનો કુંડ હતો. અને તેમાંથી ચારે તરફ અગ્નિની જ્વાલાઓ નીકળતી હતી. તેની આસપાસ ચોકીદારની માફક ચાર પુરૂષે ઉભા હતા. કેપીન માત્ર ધારણ કર્યા હતાં, મુખ પણ શ્યામ હતાં એવા દીન અવ
સ્થામાં આવી પડેલા તે પુરૂષને જોઈ ચકિત થયેલ અજાપુત્ર નિખાલસ બુદ્ધિથી તેમને પૂછવા લાગ્યો. હે મહાશયો ? આ અગ્નિ કુંડ શા માટે રચે છે ? અને તમે આવી આકૃતિએ અહીં શા માટે ઉભા છે? તમે કોણ છો? જે મહને કહેવામાં કંઈ અડચણ ન હોય, તો આ બાબત હુને જણાવે. તે પુરૂષ બેલ્યા, ભાઈ? તું બાલક છે, અમારું કામ બહુ મહેોટું છે, તેથી
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ.
( ૭૧ )
ત્યુને શું કહીએ ! ત્હારાથી આ કાર્ય ખની શકે તેમ નથી, અજાપુત્ર ખેલ્યા. માટુ કામ મ્હાટાએજ કરે, નાના માણસ ન કરી શકે એમ તમારૂ જે ધારવું છે તે તદ્ન ખાટુ છે. મ્હાટા માણસ જે કાર્ય ન કરી શકે તે કા` નાના માણુસ પણ કદાચિત્ કરે છે. મ્હાટા ભાલાએથી જે પત્થર ટુટતા નથી, તેજ પત્થરાને શુ ટાંકણાં તાડી શકતાં નથી ? એ પ્રમાણે તે ખાલકનું ચમત્કારી વચન સાંભળી વિસ્મિત થયેલા તે પુરૂષા બેાલ્યા. ભાઈ ? એવી હારી હીંમત હાય તા અમારી હકીકત તું સાંભળ,
સર્વ સમૃદ્ધિએથી ભરપુર અને નિષ્કપ–ભય રહિત ચંપા નામે નગરી છે. તેની અંદર અમે ચારે ભાઈઆ વૈદેશિકમહાત્મા રહીએ છીએ, એક બીજાપર અમારા સ્નેહ અહુ સચાટ રહેલા છે અને હુંમેશાં એક એકની આખાદી ઇચ્છીએ છીએ, અમારે આ નાના ભાઇ છે તેને ઘણા ઉપાચા કરવાથી એક પુત્ર થયા, તેની બુદ્ધિ બહુજ પવિત્ર અને કાંતિ જોતાં સુવર્ણ સમાન દીપે છે, એક દિવસે તેને બહુજ અસાધ્ય વ્યાધિ પ્રગટ થયા, સેકડા વૈદ્યલેાકેાએ ઉપચાર ઘણા કર્યો પણ કિંચિત્માત્ર હૈને આરામ થયેા નહીં. તેમજ હકિમ વિગેરે અન્ય લેાકેાએ પણ તેના આરામ માટે ઘણા ઉપાચા કર્યા છતાં પણ દુનને વિષે સત્કારની માફક તે સર્વ પ્રયાસ વ્યર્થ નીવડ્યા. ત્યારે અમે ચારે ભાઇએ તે ચિંતા સાગરમાં માછલાઓની માફક તરફડતા હતા, તેવામાં પેાતાના પૂર્વજની માફક કોઇ એક દયાલુ વૈદશિક મહાત્મા આવ્યે અને તેણે અમને કહ્યુ કે આ બાબતમાં તમે પ્રીકર કરશેા નહીં. અગ્નિ વૃક્ષનું પાકેલુ લ એને આપે. અમૃત સમાન સ્વાદિષ્ટ એવા તે લનુ ભક્ષણ કરવાથી આ ખાલક સાજો થશે. તે
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
અગ્નિવૃક્ષ કાદ બર વનના પ્રાંતભાગમાં યક્ષનુ મંદિર છે, તેનો પાસમાં મળતા અગ્નિકુંડમાં રહેલા છે, ત્યાં તમે જાઓ અને તે લ લાવી એને આપેા. તે સાંભળી તરત જ અમે અહીં આવ્યા છીએ અને તેના કહેવા પ્રમાણે નિશાની સાથે સર્વ હકીકત સત્ય મળી છે. હવે અમે કોપીન માત્ર ધારણ કરી આ અગ્નિમાં બહુ ઉત્સાહથી પડવા ધારીએ છીએ પરંતુ આ બળતી વન્તુિવાળાએના ભયથી અમે પડી શકતા નથી, તેથી અમે બહુ દુ:ખના માર્યો આ અગ્નિની પાછળ ફેરા મારીએ છીએ. હવે આપણે શું કરવું એમ એક બીજાના સ્હામુ અમે જોઇ રહ્યા છીએ.
આ વાત સાંભળી અજાપુત્રને દયા આવી અને તેમને કહ્યુ કે ભાઇએ ? તમે દુ:ખી થશે। નહીં, હું આ અદ્ભુતપરાપકાર. અગ્નિવૃક્ષનું ફૂલ તમને અંદરથી લાવી આપીશ, ચિંતા કરવાનું કઇ પણ કારણ નથી. પુરૂષા મેલ્યા, ભાઇ ? આ ભયંકર અગ્નિમાં ત્હારે પેસવુ' તે યેાગ્ય નથી. કારણ કે શક્તિ છતાં પણ પારકાને માટે મરણુ સંકટમાં કયેા માણસ પ્રવેશ કરે ? વળી અગ્નિવૃક્ષથી તમારી પાસે જે મૂળ મગાવવુ તે પ્રાણૅ ક–પરાણા પાસે સર્પ મરાવવા ખરીખર છે. માટે આ પુરૂષ ? તું તારૂ પેાતાનુ કામ કર, આ અગ્નિમાંથી ફળ તા અમારામાંથી કોઇપણુ એક જણ લાવશે. એમ સાંભળી ીથી પણ અજાપુત્ર ખેલ્યા, હું સજજના ? એમ તમારે ખેલવું નહીં. કારણ કે સત્પુરૂષા પરાપકારને જ સ્વાર્થ માને છે. સજન પુરૂષા વિના સ્વાથે પરાપકાર માટે પ્રયત્ન કરે છે, જગતને આનંદ આપવામાં તત્પર એવા મેધ વિગેરેને તમે શું નથી જોતા ? વળી પેાતાની માફક પરતું કાર્ય જે મનુષ્ય નથી કરતા તેનું બહુ વિઘ્નથી ભરેલુ આ શરીર શા કામમાં આવવાનું ? અતિ ખેદની વાત છે કે જેનામાં શક્તિ છતાં પરા
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૭૩). પકારથી વિમુખ રહે છે. એ પ્રમાણે ફલાથી પુરૂષને સમજાવીને અજાપુત્ર જળના કુંડમાં જેમ તે અગ્નિકુંડમાં પડયે અને તેમાંથી બે ફળ લઈ તરત જ બહાર નીકળે. સિદ્ધની માફક તેના શરીરે બીલકુલ અગ્નિને સ્પર્શ ન થયેલ જોઈ તેઓ ચકિત થઈ ગયા અને બંદીની માફક તેની સ્તુતિ કરવા લાગ્યા. હે સાત્ત્વિક પુરૂષની અંદર પ્રશંસા કરવા લાયક એક આ
પજ છે, ચંદનની માફક આપને આ દેહ પાર ફળપ્રદાન. કાઓના તાપને શાંત કરનાર છે, આ દુનીયામાં
સ્વાર્થ સાધવામાં કુશલ એવા શુદ્ધ માણસો ઘણાય છે, પરંતુ આમ્રવૃક્ષની માફક પરકાર્ય સાધવામાં પ્રવીણ તે આપ એક જ છે એ પ્રમાણે બહુ સ્તુતિ કર્યા બાદ તેઓએ પૂછ્યું કે હે ઉત્તમ પુરૂષ? તમે સત્ય વાત કહો, અગ્નિમાં પડવાથી તમે બન્યા નહીં તેનું શું કારણ? અને બે ફળ કેવી રીતે લાવ્યા ? અજપુત્ર બલ્ય, અગ્નિવૃક્ષ પર નિવાસ કરી રહેલી કેઈ દેવીએ હને બે ફળ આપ્યાં તે લઈ હું અક્ષત અંગે બહાર નીકળી આવ્યું. બાદ તે પુરૂએ એક ફળ બહુ આગ્રહ કરી અજાપુત્રને આપ્યું અને એક ફળ પિતાના પુત્રને ખવરાવી સાજો કર્યા પછી તેઓ આનંદ પામ્યા. હવે અજાપુત્ર ત્યાંથી આગળ નીકળે અને નગરપ્રત્યે
ચાલતો થયે, બહુ આનંદથી તે જતો હતો કપિપુરૂષ. તેવામાં તે માર્ગમાં પાંચજનેને આનંદ આપ
નાર એક તળાવ આવ્યું. તે જોઈ તેનું હૃદય બહુ પ્રસન્ન થયું, જે સરવર શીત અને વેત રસમય કમળોના સુગંધમાં લુબ્ધ થયેલા જમાના નાદ વડે અમૃતકુંડની માફક પચિન્દ્રિઓને બહુ આનંદ આપતું હતું, તેમજ તેને ઘેરા
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
તે
માળાકાર અને મનેાહર હતા, જેની પાળી ઉપર ચારે તરફ વૃક્ષાની પક્તિ શાભતી હતી અને તે વૃક્ષેા ઉપરથી પડેલાં શ્વેત પુષ્પા મૈાક્તિક-મૈાતીએના દ્વાર તરીકે દ્વીપતાં હતાં. તેથી તે અદ્ભુત સરાવર પૃથ્વરૂપ સ્ત્રીના કુંડલ સમાન શાભતું હતું, અજાપુત્રને મહુ તૃષા લાગી હતી તેથી અગ્નિવૃક્ષનુ લ એક વસ્ત્રના છેડે આંધી તેને સરેાવરના કીનારે મૂકી અંદર ઉતરી તે પાણી પીવા લાગ્યા. તેટલામાં મુક્તાહારથી સુÀાભિત કઠવાળા કોઇક વાનર દૈવયેાગે આમતેમ ફરતા ફરતા તે સરોવરમાં આવ્યેા. બહુ સુંગધને લીધે નાસિકાને આનંદ આવવાથી વાનરે જાણ્યુ કે આ સુગંધ આ લમાંથી આવે છે, એમ જાણી ઝડપથી તે ફૂલ વસ્ત્રના છેડેથી છેાડી લઈ એકદમ નાશી ગયા. જલપાન કરી અજાપુત્ર તરતજ પાછા મળ્યા અને વસ્ત્ર જોયુ તા તેના છેડે ફૂલ જોવામાં આવ્યું નહીં, એટલે સર્વસ્વહીન થયે હેાય તેમ તે ચારે દિશાએ તપાસ કરવા લાગ્યા. વળી તેણે વિચાર કર્યાં કે આ નિર્જન વનમાં કેાઈ માણુસનું આગમન સંભવતું નથી તે કલ્પવૃક્ષના લ સમાન આ ફળ કોણ લઈ ગયું હશે ? અરે ! દેવને ધિક્કાર છે કે જેણે વેરીની માફક આટલે પણ ઉચ સહન ન કર્યા? અથવા “ મંદ પુણ્યવાળા પ્રાણીઓના હાથમાંથી આવેલી વસ્તુ ચાલી જાય છે. ” જે હું તે ફૂલ કેડે બાંધીને પાણી પીવા ગયેા હાત તા તે મ્હારી પાસમાંથી જાત નહીં. કિવા ભવિતવ્યતા કાઇથી દૂર થતી નથી, એમ વિચાર કરતા અજાપુત્ર શૂન્ય હૃદયથી ત્યાં ઉભા હતા, તેટલામાં હારથી સુશાશિત કડવાળા કાઇ પુરૂષ તેને કહેવા લાગ્યા, હું વાનર હતા, તારા વસ્ત્રમાંથી લીધેલા લનું દીઠું ખાવાથી ઉત્તમ દેવસમાન હુ હાલજ આવેા ઉત્તમ પુરૂષ થયા છું. હું સત્પુરૂષ ? કેવલ મ્હારા હિતના માટે જ હાર્ અહીં આગમન થયું હશે. અન્યથા ભવાંતરથી મેળવી શકાય
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ .
( ૫ ) તેવા આ માનવદેહ મ્હને કયાંથી મળી શકે ? માટે હું ઉપકારન આ ત્હારૂ અક્ષત ફલ તેમજ આ મ્હારા અમૂલ્ય માક્તિક હાર હું તુને અર્પણ કરૂ છુ, તેના તું સ્વીકાર કર અને આજથી મ્હને દાસ તરીકે ગણવા, જેથી હું કૃતાર્થ થાઉં. એમ કહી વાનર પુરૂષે તેને હાર તથા ફૂલ આપ્યાં, બંનેની પ્રાપ્તિથી ખુશી થયેલા અજાપુત્ર પણ તેને સ્વીકાર કર્યો અને તેને પેાતાના માણસ તરીકે કરી લીધે..
દીવ્યતેજ.
આ લ પશુઓને પણ મનુષ્યત્વ આપનારૂં છે એમ પોતાના હૃદયમાં નિશ્ચય કર્યો, વળી આ ફૂલને મહુ અલૈાકિક પ્રભાવ છે. એ પ્રમાણે વિચાર કરતા તે અજાપુત્ર બહુ ચિકત થઇ ગયા “એકલાએ પથ કરવા ચેાગ્ય નથી. ” એ વાકયનું સ્મરણ કરતા અજાપુત્ર વાનર પુરૂષને સાથે લઇ સ્થિર મનથી આગળ ચાલતે થયા. ચાલતાં ચાલતાં સૂર્યાસ્ત થયા, તેવામાં ત્યાં એક સુંદર અવિચ્છિન્ન દેવમંદિર આવ્યું, તે જોઇ અજાપુત્ર વિશ્રાંતિ માટે ત્યાં રહ્યો. તેજસ્વી પણ દેવની આજ્ઞા ઉલ્લંઘન કરવા શક્તિમાન થતા નથી એમ. ડાહ્યા માણસાને બોધ આપવા જેમ સૂર્ય પણ તે સમયે અસ્ત થયે. જ્યાં સુધી દિવસ રહે ત્યાં સુધી હું કમલ-ગુણવાન પુરૂષોમાં રહું છું એમ પ્રસિદ્ધ કરતી હોય તેમ શ્રી એટલે શૈાભાલક્ષ્મીએ સાયંકાળે કમલાના ત્યાગ કર્યાં. જગત્પી ઘરમાં પ્રદીપ સમાન સૂર્ય અસ્ત થયા એટલે ષ્ટિના રાધકરનાર કેવલ અંધકાર વ્યાપી ગયું. તારાઓના સમૂહથી ઝગઝગતું આકાશ માતીઆથી ભરેલા મરકત મીના પાત્રની માફક અતિશય દ્વીપવા લાગ્યુ. હુંમેશાં હું અંધકારના નાશ કરૂં છું છતાં તે વારંવાર કેમ પ્રગટ થાય છે એમ ધારી બહુ રાષથી લાલ થયેા હાય તેમ
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
તે વખતે ચંદ્રમા પ્રકાશવા લાગ્યા. એ પ્રમાણે રાત્રીના પ્રસાર ખરાખર થઇ રહ્યો, એટલે પેાતાની સાથે રહેલા વાનરપુરૂષ સુઇ ગયા. પછી તે દેવમંદિરની અંદર જળહળતું તેજ અજાપુત્રના જોવામાં આવ્યુ, તેણે વિચાર કર્યાં, એકદમ તેજના પ્રાદુર્ભાવ શાથી થયા ? અત્યાર સુધી ખીલકુલ દેખાતા નહાતા હાલમાં આ કયાંથી આવ્યુ ? શુ આ તેજ દૈવી હશે ? કિવા અગ્નિનુ હશે ? અથવા તેા નાગના મણિથી થયેલું હશે ? એના તપાસ તા કરવા જોઇએ, એમ ધારી તપાસ કરવા માટે અજાપુત્ર તે પ્રકાશ તરફ્ ચાલ્યેા, ત્યાં આગળ એક સૂરગ દ્વાર દેખવામાં આવ્યું. તે જોઇ તેને ઇચ્છા થઇ કે જોઇએ તેા ખરા આગળ શુ છે ? એમ જાણી તે ભેાંયરામાં ઉતર્યો, જેમ જેમ તે ચાલતા ગયા તેમ તેમ તે દીવ્ય તેજ નીચે નીચે દેખાવા લાગ્યું, અજાપુત્ર પણ મૂઢની માફક તેની પાછળ લાગ્યા રહ્યો. તેના પરિશ્રમના માટે જેમ તે તેજ બહુ નીચે જવા લાગ્યું', અજાપુત્ર પણ ધૈર્ય રાખી તેની પાછળ ચાલતાં બહુ ભૂમિ ઉલ્લંઘન કરી આગળ ચાલ્યા ગયા. એટલે ત્યાં સરખી જમીન આવી અને જે તેજ દેખાતુ હતુ તે પણ બંધ થઇ ગયુ. તેમજ તે પ્રદેશમાં એક નગરી તેના જોવામાં આવી અને તે વિચાર કરવા લાગ્યા. અરે તે દેવમ ંદિર ક્યાં ગયુ` ? મારેા મિત્ર કયાં ગયા ? વળી તે દ્વિવ્ય તેજ કયાં ગયું ? આ જમીન ક્યાંથી આવી ? અને આ નગરી કયાંથી આવી ? અહા ! દેવના વિલાસ કેાઇ વિચિત્ર છે. ભૂવિવરમાં મા બતાવનાર તેજના અભાવ થવાથી આ પુરૂષ આગળ કેવી રીતે ચાલી શકશે ? એમ દયાના પ્રાદુર્ભાવથી તે સમયે સૂર્ય પ્રગટ થયા. સૂર્ય ના ઉદ્ભય થયા કે તરતજ દિશાઆનુ` અંધારૂં દૂર થઇ ગયું. કારણકે તેજ અને અંધકારની એક
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૭૭ ) સાથે સ્થિતિ કઈ કાળે ઘટતી નથી. ત્યારબાદ અજાપુત્ર નવીન કેતુક જોવામાં બહુ ઉત્સુક થયે અને પોતાની પાસે રહેલા ફલનું ચૂર્ણ કરી હારની સાથે કેડમાં બાંધી આગળ ચાલતો થયે. નગરીની પાસમાં સર્વત્ર પરિભ્રમણ કરતાં મૃગલાં,
શિયાળવાં વિગેરે પ્રાણીઓને જે તે વિચાર શિવંકરાનગરી. કરવા લાગે કે આ નગર તે ઉજજડ છે?
કિંવા કેઈ વસ્તિવાળું છે? એમ શંકિત મનથી અજાપુત્ર ધૈર્ય રાખી નગરના મધ્ય પ્રદેશમાં ગયે, ત્યાં બંધુઓના મરણથી જેમ શોકાતુર થયેલા લોકોને જોઈ બહુ ખેદ કરતો રાજમાર્ગમાં ગયે. ત્યાં પણ શૂન્યતા જોઈ તે રાજદ્વાર આગળ ગયે. દુ:ખથી બળેલાઓની માફક શ્યામ મુખવાળા દ્વારપાળને જોઈ હૈયે રાખી અજાપુત્ર તેમને પૂછવા લાગે. આ નગરીનું નામ શું છે ? અહીં રાજા કોણ છે ? આ લેકે શોકાતુર કેમ થયા છે ? તમે પણ આવી દુર્દશામાં શાથી આવી પડ્યા છો? સજ્જને? સત્ય હકીક્ત શી છે તે આપ નિવેદન કરે, દ્વારપાલ બોલ્યા, વૈભવમાં સ્વર્ગપુરી સમાન શિવકરા નામે આ નગરી છે. બહુ તેજસ્વી દુર્જય નામે આ નગરીનો રાજા છે તે એક દિવસ બહુ પાપ ભરાઈ જવાથી શીકાર માટે બહાર નીકળ્યો. જેની સાથે ઉત્સાહ ધરાવતા અનેક સૈનિક નીકળ્યા, જેથી પૃથ્વતલ કંપવા લાગ્યું. વળી ક્ષેત્રપાલની માફક ભયંકર કેટલાક કુતરાઓ તેની સાથમાં લીધા હતા. કેટલાક સુભટએ ગણેશની માફક હાથમાં કુઠાર ધારણ કરેલા હતા અને જેમનાં ઉદર બહુસ્થલ દેખાતાં હતાં. કેટલાક અધર્મને ધારણ કરનાર એવા ત્રિીશલધારી શંકરની માફક ચાલતા હતા. કેટલાક શ્યામ શરીરવાળા મુરારી-કૃષ્ણ સરખા, કેટલાક ખર્શધારી અને પ્રૌઢ ઉત્સાહ ધારી જીગીષની માફક રાજસેવકો શીકાર કરવાની બુદ્ધિવાળા થઈ રાજાની
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
શ્રી કુમારપાળચરિત્ર. સાથે શેભતા હતા, સિંહનાદ, ભેરી, ધનુના ટંકારવ અને નિશાનના નાદવડેદિશાઓને ગજાવતો તે રાજા પશુઓને સંહાર કરવામાં મૃત્યુ સમાન થઈ હેણે વનમાં પ્રવેશ કર્યો. તે સમયે મુગલાઓ ચારે દિશાએ નાસવા લાગ્યા, રૂરૂ નામે મૃગલાઓ ભયભીત થઈ ગયા. કૃષ્ણસાર મૃગે સારવિનાના થઈ ગયા, શિયાળવાઓ મરણ દશાને પામ્યા, વાનરાએ શેકાતુર થઈ ગયા, સાંઢનાં પણ અંગ સદાવા લાગ્યાં. હાથીઓના મનમાં બહુ ક્ષેભ થવા લાગ્યા, ડુક્કર પણ બલહીન થઈ ગયા, અને સિંહ તે બહુ ક્રધાતુર થઈ ગયા. એ પ્રમાણે રાજાનાં બાણ છુટવાથી ખળભળાટ થઈગયે તેમજ તેના સુભએ પણ અતિશય ખર્ગના પ્રહારથી મેઘની માફક આરણ્યક પશુઓને મ્હોટી આપત્તિમાં નાંખ્યા. એ પ્રમાણે ભવ્ય સ્ત્રીની માફકમૃગયા–શીકારમાં આસક્ત થયેલે રાજા પોતાના સૈન્યને છોડી દઈ પોતે એકલો બહુ દૂર નીકળી ગયે, મધ્યાહુકાળનો સમય થયે, તૃષાથી બહુ પીડાવા લાગ્યો, પોતાની પાસમાં પાણી મળે નહીં તેથી રાજા બહુ ગભરાયે, અરે દેવ? હવે શું થશે? એમ ચિંતાતુર થઈ પાછું માટે વનની અંદર નિર્ધન જેમ ધનને માટે તેમ રાજા ફરવા લાગ્યું. પર્વતમાં રસ, દુર્જનમાં સેજન્ય અને મરૂદેશમાં આમ્રવૃક્ષ જેમ તે વનમાં એક હદ-ધરે રાજાની દષ્ટિગોચર થયે. અમૃત કુંડની માફક તે હદને જોઈ રાજા બહુ ખુશી થયે અને તેની અંદર તેણે હંસની માફક પાણી પીવા પ્રવેશ કર્યો. સ્વચ્છ જલપાન કરવાથી તરતજ દુર્ભય ભૂપતિ વાઘ થઈ ગયે. અહ? જળમાં પણ કેવો હોટ ચમત્કાર રહેલા હોય છે! અમૃત સમાન ઉજવલ અને અપૂર્વ શુદ્ધિમય જલ તપશ્ચર્યાથી પ્રગટ થયેલા તેજની માફક દુષ્ટ આશ્રયને લીધે તે રાજાને અનર્થદાયક થયું. તે જલના પ્રભાવથી વાઘના સ્વરૂપને પ્રાપ્ત થતા રાજાને તેની પાછળ જતા નૃસિંહ નામે તેના પુત્રે જે, તેમજ તેના
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
() સૈનિકે એ પણ જે. વાઘ થયેલા પોતાના પિતાને જોઈ નૃસિંહ કુમાર “ અરે મારા પિતાને એકદમ આ શું થયું ! ” એમ હૃદયમાં શોક કરતે બહુ વેગથી તેની પાસે દોડતે તે ગયે. તેટલામાં બહ ક્ષુધાતુર થયેલો વાઘ પાણીમાંથી બહાર નીકળી ભયંકર મુખ ફાડીને તે પોતાના પુત્રને જ ખાઈ ગયે. અહે! પશુએમાં વિવેકપણું કયાંથી હોય !”વાઘ થયેલા રાજાને તેમજ તેણે ખાધેલા તેના પુત્રને જોઈ તેના વર્ગના સર્વ લોકે રૂદન કરવા લાગ્યા. જેને કોલાહલ સર્વત્ર વ્યાપ્ત થઈ ગયો. વળી બીજા પિતાના માણસોને પણ ખાવા માટે બહુ ક્રોધથી દોડતા તે સિંહને લોઢાની વિશાળ સાંકળેથી જેમ તેમ કરી મહામુસીબતે સેનિકોએ બાંધી લીધે, પછી તેઓ લોઢાનું મજબુત એક પાંજરું લાવ્યા, મહા અનર્થની મૂર્તિ સમાન તે પાંજરાની અંદર વાઘને પુ, બાદ મંત્રી લકે એ તે પાંજરૂ રાજમહેલમાં લાવીને મૂકયું છે. - હવે રાજાનું વ્યાધ્રપણું કેવી રીતે દૂર થાય તે વિચાર માટે
મંત્રીઓ એકઠા થયા. માંત્રિક લોકેએ મંત્રના નિષ્ફલપ્રયોગ. ઉપચાર કર્યા, યંત્ર તંત્રના જાણકારોએ પિત
પિતાના ઉપાય કર્યા, વૈદ્ય લકે એ પણ ઔષધાદિકના પ્રયોગો સારી રીતે કર્યા, પરંતુ તે વ્યાધ્રપણું દુષ્કર્મ ની માફક દૂર થયું નહીં. मंत्रादिस्मरणं शुभानुसरणं पृथ्वीपसंसेवनं,
शास्त्राद्यभ्यसनं गुणाधिगमनं सद्देवताराधनम् । શત્રુઘોદ્દનં પરોવર નજરોજીંઘ,
दैवे हि प्रतिकूलतां कलयति व्यर्थ समस्तं नृणाम् ॥१॥ મંત્રાદિકનું સ્મરણ, શુભ કાર્યનું આચરણ, ભૂપતિનું સેવન, શાસ્ત્રાદિકને અભ્યાસ, સદ્ગુણેની પ્રાપ્તિ, ઉત્તમ દેવતાઓનું
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે તાત્ર બોલે,
મનુષ્ય
(૮૦)
શ્રી કુમારપાળચરિત્ર. આરાધન, શત્રુઓનું ઉચ્છેદન, પરોપકાર વૃત્તિ અને સમુદ્રનું ઉલ્લંઘન એ સર્વે દેવની અનુકૂલતાથીજ સિદ્ધ થાય છે.” અન્ય થા તે સઘળું નિષ્ફળ થાય છે. હે પુરૂષ? આ પિતાના સ્વામી ના દુઃખથી સર્વ લેક શેકાતુર થઈ ગયા છે. “રાહુના ગ્રહણ કરવાથી ચંદ્રના કિરણે વિકસ્વર કેવી રીતે રહી શકે ?” તે વૃત્તાંત સાંભળી અજાપુત્ર બોલ્યા, ભાઈ? આ મહાકષ્ટ
- જો તમારે દૂર કરવું હોય તે તે વાઘ કયાં છે? મનુષ્યત્વ પ્રાપ્તિ. હુને બતાવે, હું જલદી તેને મનુષ્ય બનાવું,
આ બાબતની ચિંતા કરશે નહીં. પછી અજાપુત્રને તે પુરૂષ રાજમહેલ આગળ લઈ ગયે. દ્વારપાલેએ આ વાત મંત્રીને જણાવી, મંત્રીએ તરત જ હુકમ કર્યો એટલે સાક્ષાત ઉપકારની માફક અજાપુત્રને અંદર તેઓએ પ્રવેશ કરાવે, અજાપુત્રને આવતા જોઈ મંત્રી એકદમ ઉભું થયે અને બહુ આનંદ માનતો મોટા અમૂલ્ય આસન ઉપર તેને બેસાર્યો, પછી વિનયપૂર્વક તે બે, હે મહાશય? આપની આગળ દ્વારપાલે જે રાજાની વાર્તા કહી છે તે સત્ય છે. વળી આ રાજાની કુળદેવી અગ્નિમમાં રહે છે, તેણીની આરાધના હાલ હેં કરી હતી, જેથી પ્રસન્ન થઈ તે દેવીએ આજે હુને સ્વમમાં કહ્યું હતું કે હે મંત્રિન! હવે તું બીલકુલ ખેદ કરીશ નહીં, પ્રભાતમાં પવિત્ર છે બુદ્ધિ જેની એવો અજાપુત્ર અહીં આવશે અને આ રાજાનું પશુ પણું દૂર કરશે. તે સાંભળી હે દેવીને પૂછયું. એ અજાપુત્ર કેણ છે ! અને હાલમાં તે કયાં રહે છે? તેમજ તે કેવી રીતે અહીં આવશે? ફરીથી દેવી એ હુને કહ્યું, અજાપુત્ર અનેક પ્રકારના દેશવિદેશ જેવાની ઈચ્છાથી પૃથ્વી પર ફરતે ફરતે અરયના પ્રાંત ભાગમાં રહેલા દેવાલયની અંદર હાલ રહેલે છે. પ્રકાશને પ્રપંચ કરી તેતે વસ્તુ જોવામાં લુબ્ધ બનેલા તે
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૮૧ ) અજાપુત્રને હું પિતે જ અહીં લાવીશ એમાં તહારે કંઈ ચિંતા કરવાની નથી, એમ તે દેવીના આશ્વાસનથી અંત:પુર તથા સર્વ પરિવાર સહિત અમે રેગી માણસ ઉત્તમ વૈદ્યની જેમ તમ્હારી વાટ જોઈ બેઠા છીએ. અહારા ભાગ્યથી જેમ દેવ ઈ
છાએ તમ્હારૂં આગમન થયું છે, હવે રાજાનું દુઃખ દૂર કરી આ રાજ્યને તમે સનાથ કરે. એમ મંત્રીની વિનંતી સાંભળી અજાપુત્ર વાઘની પાસે ગયે અને અગ્નિવૃક્ષના ફલનું ચૂર્ણ આપી તેને માણસ બનાવી દીધું. હવે દુર્જયરાજા બાળકની માફક પોતાનું વૃત્તાંત નહીં
જાણતે છતો બે -આ શું છે? આ લેક નૃપમૂછ. શા માટે એકઠા થયા છે ? એ પ્રમાણે ચકિત
થઈ તે પૂછવા લાગ્યા. મંત્રીએ જવાબમાં જણાવ્યું કે આપ વાઘના સ્વરૂપને પામ્યા હતા અને આપે આપના કુમારને મારી નાખે, તે સાંભળી રાજા વજપાતની માફક તેજ વખતે મૂચ્છિત થઈ પૃથ્વી પર પડયે. મંત્રી વિગેરે સર્વ પરિવાર ઉપચાર કરવા લાગ્યા. ચંદનાદિક દ્રવના સિંચનથી રાજા સચેતન થયે, પછી તે પુત્રના ગુણેને સંભારી સંભારી દુખથી બહુ વિલાપ કરવા લાગ્યો. હા વત્સ? મહને મૂકીને તું ક્યાં ગયે ? હા પુત્ર ? શું તું નથી જાણતો કે આ મહારાવિના નહીં જીવી શકે? લોકમાં તેમજ શાસ્ત્રમાં પણ પ્રથમ કોઈ વખત આ બીના બની નહોતી કે મનુષ્ય વાઘપણું પામી શકે ? આ એક આશ્ચર્ય થયું. તે હું માનું છું કે હારા મરણ માટે જ દૈવે આ સિદ્ધ કરી બતાવ્યું. હા પુત્ર ! હારૂં મરણ પોતે જ કર્યું છે તે હવે હું કેને ઠપકે દઉં, ? અન્ય માણસને ઠપકો આપી શકાય પરંતુ જે કાર્યને પિતે વિનાશ કરે હેને ઠપકો આપી શકાય નહીં. પિતાના
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
પુત્રને તે મ્લેચ્છ લેાકા પણ મારતા નથી, તે આ અકૃત્ય કરવાથી મ્હારી શી ગતિ થશે ? હું વિષ્ણુધ ? આ સ ંબંધી મ્હને માલુમ નથી, હવે મ્હારે શુ કરવું ? એ પ્રમાણે રાજા અહુ વિલાપ કરવા લાગ્યા. મત્રીઓએ બહુ સમજાવ્યા પછી તેણે પોતાના પુત્રની આવ દૈહિક ક્રિયા કરાવી, અન્નુપાત પૂર્વક શેાકાતુર થઇ તે બેઠા.
ત્યારબાદ રાજાની આગળ હાથ જોડી મ`ત્રી એલ્યા. હુ સ્વામિન ! આ અજાપુત્ર આપના ઉપકારી છે. ઉપકારસ્મરણુ. તે સાંભળી રાજા અજાપુત્રના દર્શનથી બહુ રાજી થયા અને તેણે કહ્યું કે,-હે મિત્ર ? આ અતિશય તેજને પ્રકાશ ત્હારા જ છે, કારણકે સૂર્યની માફક તેજસ્વી એવા ત્હારાવડે મ્હારી આ દુશારૂપી રાત્રીનેા નાશ થયા. હું જે મ્હારા ઉપકાર કર્યા છે તેના બદલેા હું મ્હારૂં સ રાજ્ય આપુ તેપણુ વળે તેમ નથી. કારણ કે આખી દુનીચામાં પણ જીવિતદાન આપનારના બદલા હાતા નથી. ” સેંકડા ઉપકાર કરનાર પણ પ્રત્યુપકારી, પ્રથમ ઉપકાર કરનારની તુલનાને પામતા નથી. કારણકે ઉપકારી પુરૂષ ગુણ્ણાને જોયા વિના કાર્ય કરે છે અને પ્રત્યુપકારી તે ગુણુ જોયા પછી પ્રવૃત્ત થાય છે. એમ છતાં પણુ સ્ફુરણાયમાન વૈભવથી વિરાજમાન આ મ્હારૂ રાજ્ય તું ગ્રહણ કર અને કંઇક પણ મ્હને ઋણુ મુકત કર.
66
સજ્જનમૈત્રી.
એ પ્રમાણે રાજાની પ્રાર્થના સાંભળી અજાપુત્ર ખેલ્યે;– ભૂપતે ! આપનું કહેવું બહુ સારૂ છે, કમલમાં લક્ષ્મીની માફ્ક આપની બુદ્ધિ કૃતજ્ઞપણામાં રહેલી છે એ આશ્ચર્ય છે. તમ્હારૂ રાજ્ય એ હું મ્હારૂં જ સમજું છું, આપ આપનુ રાજ્ય સુખેથી ભેગવા. પરંતુ આપ મ્હારી સાથે મિત્રતાના સંબંધ રાખા, કારણ કે ... મૈત્રી સજનાને બહુ પ્રિય હોય છે ”
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૮૩) वितरति मति, हंति लेशं, निगृहति दूषणं,
प्रथयति गुणवातं सातं तनोति घिनोति च । रचयति यशः सूते धर्म, प्रसारयति श्रियं,
કૃતિ માં મૈત્રી નિ, પ્રિયં સુરધેનુવા છે ? ||
વળી સજજનેની મૈત્રી બુદ્ધિને વિસ્તારે છે, કલેશને નાશ કરે છે, દૂષણોને નિવારે છે, અનેક ગુણોને પ્રગટ કરે છે, સુખ આપે છે, હદયને પ્રસન્ન કરે છે, કીર્તિને પલ્લવિત કરે છે, ધર્મને વધારે છે, લક્ષ્મીને પ્રસારે છે એટલું જ નહીં પણ કામધેનુની માફક ચિંતિત વસ્તુની પ્રાપ્તિ કરે છે. એ પ્રમાણે અજાપુત્રનું વચન માન્ય કરી ભૂપતિએ મૈત્રી કબુલ કરી. પછી તેણે પોતાના બંધુની માફક નેહાદ્ર હૃદયથી નવીન નવીન દીવ્ય ભગવડે તેને પ્રસન્ન કર્યો. ત્યારબાદ પ્રમુદિત થયેલ તે અજાપુત્ર સિદ્ધની માફક અદ્ભુત
પ્રકારનું પોતાનું કલાકૌશલ્ય ત્યાં રહીને રાજાને માયાવીહતી. બતાવવા લાગે, એમ કરતાં ત્યાં તેણે કેટલાક
સમય વ્યતીત કર્યો. પછી તેણે વાઘ બનાવનાર તે સરોવરનું પાણું જોવા માટે રાજાને પ્રાર્થના કરી, એટલે દુર્જયરાજા અજાપુત્રને સાથે લઈ નગરમાંથી બહાર નીકળ્યો, કવિના મુખમાંથી લોક જેમ અને ધનુષમાંથી બાણ જેમ બહુ વેગથી ઘોડેસ્વારો તેની પાછળ નીકળ્યા. જેથી ઘણી ભૂમિ છવાઈ ગઈ અને ચાલતા ચાલતા તેઓ વનની અંદર ગયા. ત્યાં સમુદ્રની માફક સ્વચ્છ જળથી ભરેલો તે હદ પિતાના મિત્રને રાજાએ બતાવ્યો. તે હદ બહુ ગંભીર છે. છતાં પણ સચેતન હાય ને શું ? કુગ્રહ-કદાગ્રહ અથવા ખરાબ મઘરાદિક પ્રાણુઓથી વ્યાત, મુનિની માફક વૃત્તગોળાકાર છતાં પણ કુશાસન-ખરાબ પ્રવૃત્તિ અથવા ખરાબ
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ )
શ્રી કુમારપાળચરિત્ર દર્દાદિકથી ઘેરાયેલે, સ્વચ્છ જળથી ભરેલે પણ નીલકમલમાં બેઠેલા ભમરાઓની કાંતિને લીધે અથવા અંદર પ્રતિબિંબિત થયેલા આકાશના સંક્રમણથી જેમ શ્યામ કાંતિને ધારણ કરતે, પોતાના ખોળામાં રમતા પુત્રની માફક કમલવડે સુશોભિત, જીવન-જીવિકા અથવા પાણિ મળવાથી સંતુષ્ટ થયેલા સુભટોની માફક પક્ષીઓ વડે વીંટાએલા તે હદને જોઈ અજાપુત્ર પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. અહ? આ હદ જડ=જળમય છે તે પણ તેને કેટલે મહિમાસ્યુરી રહ્યો છે? પછી રાજા બે મિત્ર? આ પાણું તું જે એના મહિમાને પાર નથી, કારણ કે પ્રથમ એણે હુને વાઘ બનાવ્યું તેથી ત્યારે સમાગમ મહને થયે. જે. અજ્ઞાનથી હે આ પાણી ન પીધું હોત તો હાર સરખે દુર્લભ મિત્ર હને કયાં મળત? પછી અજાપુત્ર છે. આ પાણું અને બીજા પાણીનું સ્વરૂપ તે એક સરખું દેખાય છે. કંઈપણ ભેદ દેખાતું નથી. છતાં આવી શક્તિ એનામાં શાથી આવી હશે? અથવા “દરેક વસ્તુની નિમણુતા વિચિત્ર હોય છે.” એ પ્રમાણે બંને જણ વાત કરતા હતા તેટલામાં તે હદમાંથી જેમ સમુદ્રમાંથી એરાવત હસ્તી નીકળે તેમ મહાન એક હાથી નીકળે. બાંધવાના દેરડાની માફક સુંઢના આઘાતવડે મહેટા જળતરંગોને વિદારણ કરતા અને પગે બાંધેલી સાંકળની માફક શેવાલવલ્લરીનું આકર્ષણ કરતા તે હાથી માયાવી હસ્તીની માફક હદમાંથી બહાર નીકળી અજાપુત્રને એકદમ જળમાં ખેંચી ગયે. હે હસ્તિન? ચેરની માફક હારા મિત્રને હરણ કરી તું કયાં જાય છે? એમ કહી તરવાર ખેંચીને રાજા તે હાથીની પાછળ ધડો. પાણીની * અંદર હાથી બહુ વેગથી આગળ ચાલ્યા જાય છે અને રાજા જલદી માવતની માફક તેની પાછળ જાય છે. એમ કરતાં કરતાં તેઓ
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ
( ૫ )
અને પાણીની અંદર ઘણા નીચા ઉતરી ગયા, પછી હસ્તી એકક્રમ અદૃશ્ય થઇ ગયા.
મિત્રખેદ.
મિત્ર સહિત હસ્તીને અદશ્ય થયેલા જોઇ રાજા લક્ષ્યથી ભ્રષ્ટ થયેલા સિંહની માફક બહુ ખેદમાં પડી ગયા. મ્હારા દેખતાં છતાં આ મ્હારા મિત્ર ક્યાં ગયે ? એમ ચકિત થયેલા રાજા આગળ ચાલવા લાગ્યા. કંઇક દૂર ગયેા એટલે સાનાના એક મહેલ તેના જોવામાં આવ્યેા. દૈદીપ્યમાન સુવણૅ માંથી નીકળતા કાંતિના સમૂહવડે ચારે તરફ પ્રસરતા ખાલ સૂર્યના કિરણાથી જેમ દિગ્મંડલને પિંજર કરતા, દેવવિમાનની માફ્ક તેજસ્વી અને અલૈકિક લક્ષ્મીવડૅ વિભૂષિત તે મ ંદિરને જોઇ રાજા વિચાર કરવા લાગ્યા; તે હાથી, મ્હારા મિત્ર, તે હદ અને તે પાણી કયાં ગયાં ? તેમજ આ ભૂમિ અને મંદિર ક્યાંથી દશ્ય થયાં ? સ્વપ્ન સમાન આ શું ? ? વિસ્મિત થયેલે રાજા તે મદિરની અંદર ગયા. ત્યાં દીબ્ય પૂજાથી સુશોભિત ચડીકાદેવીનાં તેને દર્શન ચડીકાદેવી. થયાં, ખાદ રાજાએ દેવીને પ્રણામ કર્યા. પછી રાજાના મનમાં બહુ પશ્ચાત્તાપ થયા કે મ્હારા દેખતાં હાથી મ્હારા મિત્રને હરી ગયા છતાં મ્હારાથી તેનુ રક્ષણ ન થઈ શકયું. માટે હું ધિક્કારને પાત્ર છું, એમ તે દુયરાજા અહુ દુ:ખી થયા. છતા તે દેવીની પૂજાને ઇચ્છતા હોય તેમ તે દેવીની આગળ મસ્તકરૂપી કમળને ખ{વડે છેઢવા માટે તૈયાર થયા. અડા? “ સજ્જન મૈત્રી કેવી અલૈાકિક હાય છે? ” દુય ભૂપતિ કમલની માફક પોતાના મસ્તકને છેદવા માટે જેટલામાં ખડ્ગ ઉપાડે છે તેટલામાં મહા તેજસ્વિની તે દેવી રાજાની આગળ પ્રગટ થઈને તેને કહેવા લાગી. હે રાજન ! મિત્ર માટે વૃથા
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬)
શ્રી કુમારપાળચરિત્ર. શિરછેદ કરવાની કોઈ જરૂર નથી, શા માટે તુ દુઃખી થાય છે ? હારા પુણ્યને લીધે છ માસ પછી હારા મિત્રને સમાગમ હુને જરૂર થશે, ચિંતા કરીશ નહીં. એમ કહાબાદ દેવી તેના કાનમાં કઈ કહીને પશ્ચાત્ દીવ્ય ઔષધ આપીને પોતાના સ્થાનમાં ચાલી ગઈ. તેવામાં અદ્દભુત શૃંગારથી વિભૂષિત કેઈક સ્ત્રી ચંદનપુષ્પ વિગેરે પૂજાપ લઈ દેવીને પૂજવા માટે ત્યાં આવી. તે સ્ત્રીને જોઈ રાજા વિચાર કરવા લાગ્યા. જરૂર આ માનુષી નથી, કારણ કે હુને જેવા માટે તેણુંની દષ્ટિ નિનિમેષ-સ્થિર હોય તેમ દેખાય છે. અથવા લાવણ્યના સ્થાનરૂપ આ ખરેખર રતિ હશે. કારણ કે એના દર્શનથી પણ સવીગે કામની કુરતિ થાય છે. એમ રાજા વિચાર કરતા હતા તેટલામાં તે સ્ત્રીએ દેવીની પૂજા કરીને કામના બાણ સમાન મારેલા કટાક્ષવડે તે રાજાને વિહિત કર્યો. તેમજ કાંતિવડે સુકેમલ રાજાના મુખ ચંદ્રનું અવલોકન
કરતી તે સ્ત્રીને પ્રેમરૂપી સાગર બહુ ઉછળવા સર્વાંગસુંદરી. લાગે. એ ઉચિત છે, રાજાના દર્શન માત્રથી
તરતજ તે સ્ત્રી અત્યંત કામાતુર થઈ ગઈ અને કટાક્ષવડે તેને જોતી જોતી પોતાના સ્થાનમાં તે ચાલી ગઈ. પછી રાજા વિચારમાં પડે. આ કોણ હશે? અને અકસ્માત્ અહીં કયાંથી આવી? સ્નેહરષ્ટિથી કામાતુર થયેલા હુને વારંવાર તે શા માટે જોતી હશે? એમ રાજા પોતાના મનમાં વિચાર કરતે હતા તેવામાં કેઈક સ્ત્રી ત્યાં આવી અને અમૃતમય વાણીવડે રાજાને કહેવા લાગી. રાજન્ ? બહુ તેજસ્વી અને ગજગામિની સર્વાંગસુંદરી નામે વ્યંતરદેવી અહીં નજીકમાં રહે છે. તે અ. મારી સ્વામિની છે. તે આ દેવીને પૂજવા માટે અહીં આવી હતી, કામ સમાન તેજસ્વી એવા આપના દર્શનથી બહુ પ્રેમને લીધે તે આપને પોતાને ત્યાં બોલાવે છે. માટે
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૮૭) તેના સ્થાનમાં પધારે, તેણુના સત્કારને આપ સ્વીકાર કરો અને મહેરબાની કરે. તે સાંભળી રાજાને આશ્ચર્ય થયું કે હારું ભાગ્ય બહુ બલવાન છે. એમ પોતાના મનમાં આનંદ માનતે રાજા તે સ્ત્રીને આગળ કરી વ્યંતરીના સ્થાનમાં ગયો. ત્યાં કોઈ ઠેકાણે સ્ફટિક રત્નથી બંધાવેલી અને ઉત્તમ કમ
થી વિરાજમાન વાપિકાએ ક્રીડા માટે રહેલી છે, કેઈ સ્થલે સુગંધિત પુષ્પ તરફ ભ્રમણ કરતી ભ્રમરીઓના નાદરૂપ સંગીતથી વાચાલિત ઉદ્યાન રહેલા છે, કોઈક જગાએ પુષ્પની શય્યાઓથી અતિ શીતલ કદલીગૃહો દીપે છે, કઈક સ્થલે દીવ્ય આભ રણેથી વિભૂષિત દાસીઓ ઉભેલી છે, કોઈ ઠેકાણે સુધામય વાણીનો અભ્યાસ કરવામાં લુબ્ધ એવા પિપટ રહેલા છે, કઈ ઠેકાણે કુદકા મારતા કસ્તૂરીઆ મૃગ રહેલા છે, કેટલાક સ્થળે કપૂર, કસ્તુરી, ચંદન અને કેસરના ઢગલાઓ રહેલા છે, તે જોઈ રાજા બહુ વિસ્મય પામ્યા અને તે વ્યંતરીનો પાસે ગયે. બાદ તે વ્યંતરીએ દીવ્યસ્નાન, વસ્ત્ર અને આસનાદિવડે તેને
ગ્ય સત્કાર કર્યો, પછી તેણીએ રાજાને કહ્યું, હે વ્યંતરીપ્રાર્થના. દેવ ! સહારા દર્શનથી મહારા હૃદયમાં ઘણું
પ્રીતિ થઈ છે, માટે હું પ્રાર્થના કરું છું કે આપ કૃપા કરી હારી સાથે ભેગવિલાસ કરે. આ પ્રાસાદ, આ લક્ષમી, પ્રીતિની રીતથી ખેંચાયેલી હું પોતે અને આ મહારે પરિવાર એ સઘળું આપનું છે. એ પ્રમાણે વ્યંતરીનું વચન અંગીકાર કરી દિવ્ય અલંકારોથી વિભૂષિત તે વ્યંતરીની સાથે બહુ આનંદથી રાજાએ ઉન્મત્ત દેવી સાથે દેવ જેમ ક્રિીડા કરી. તેવા અદ્ભુતસ્થાનમાં નિવાસ કરતા રાજા વ્યંતરી સાથે ક્રીડા કરતો છતો સ્વર્ગમાં વાસ કરતા અને તૃણ સરખો પણ માનતું ન હતું. “દેવની અનુકૂળતા હોય તે વિપત્તિ પણ સંપત્તિદાયક થાય છે.” જે
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
શ્રી કુમારપાળચરિત્ર. એમ ન હોય તે હદમાં પડવાથી તેને સુખ કેમ થયું ? ત્યાં દુર્જયનુપને બહુ આનંદ હતે છતાં પણ તેના હૃદયમાં મિત્રના વિરહરૂપ એક મોટું દુ:ખ જાગ્રત હતું. હવે તે હાથી અજાપુત્રને ઉપાડી હદની નીચે ગયો અને વ્યંત
રેના સ્થાનમાં તેને મૂકીને અદશ્ય થઈ ગયે. અંતરેન્દ્રનું સ્થાન કેઈ સમયે નહીં જોયેલી તે સર્વ ભૂમિને નાના
પ્રકારના મણુઓથી વ્યાપ્ત જોઈ તેને અજાપુત્ર પિતાના મનમાં રોની ખાણ તરીકે માનવા લાગ્યા. આ હાથી કેણ હશે? અને અહીં શામાટે તે મૂકી ગયે? અને તે પોતે કયાં ગયો? એમ વિચાર કરતા તે અજાપુત્રને કેઈક વ્યંતરે જે. આ મહાટું આશ્ચર્ય છે કે આ બિચારે મનુષ્ય અહીં કયાંથી ! એમ વિમિત થયેલ તે દેવ તેને વ્યતરંદ્રના સ્થાનમાં લઈ ગયે. જેની ચારે બાજુએ સુવર્ણ કિલે શોભે છે, જે કિલ્લાની ઉપર રત્રના કાંગરાઓ દીપે છે, જેને નીચેનો ભાગ મણુઓથી બાંધેલે છે, જેની અંદર ઉંચાં તારણે બાંધેલાં છે, સંપત્તિઓનું કીડા સ્થાન, હૃદયને રતિભવન અને ચક્ષુષને સ્તંભન કરવાનું જાણે ઔષધ હોય તેવું તે વ્યંતરેનું સ્થાન જોવામાં આવ્યું. તેમાં બંને પ્રકારે પણ ઉત્તમ છાયા-તડકાને અભાવ–કાંતિવાળા, બંને પ્રકારે પ્રેક્ષણ-નૃત્ય અવલોકન ને ઉચિત, અને બંને પ્રકારે અપૂર્વ કલ્યાણ-સુખસુવર્ણથી સંપૂર્ણ એવાં વ્યંતરોનાં ઘરો હતાં. તે જોઈ અજાપુત્ર બહુ આનંદ પામ્ય, લાવણ્યના સ્થાનભૂત, શૃંગારને ખાસ દીપાવનારી અને કામદેવને જીવાડનારી વ્યંતરદેવીઓને પિતાના વરૂપવડે મોહિત કરતો, સ્વપ્નમાં પણ નહીં જોયેલ દેવીઓએ રચેલા ફાર સંગીત રૂપી અદ્દભુત અમૃતનું નેત્રથી પાન કરતા, નાસિકાને આનંદ આપતા કલ્પવૃક્ષના પુષ્પોની સુગંધવડે આનંમાં મગ્ન થયેલે અજાપુત્ર વ્યંતરેંદ્રના મહેલમાં ગયે.
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયસ
( ૮૯ )
તે મ્હેલની અંદર કેંદ્રની સભા સંબંધી સવ લક્ષ્મીને હરણુ કરનાર, અને પ્રાચીન અપૂર્વ પૂણ્યરૂપી વૃક્ષના વ્યતરેન્દ્રનાઅતિથિ. રૂપ સભામાં વિરાજમાન થયેલા, મહાત્ તેજસ્વી તારાઓના મધ્યમાં રહેલા શરદ્યુનમના ચંદ્રની માફક દેવાના મધ્ય ભાગમાં બેઠેલા, કારસના સમુદ્ર સમાન, દાક્ષિણ્યના એક આશ્રય અને સેવકાના મનેારથ પુરવામાં કલ્પવૃક્ષ સમાન વ્યતરે દ્ર તેના જોવામાં આવ્યેા. અજા પુત્ર તેને પ્રણામ કર્યાં. પ્રસન્ન થયેલા વ્યંતરે ખેલ્યા, તુ કાણુ છે? અહીં શામાટે તું આવ્યેા છે? એમ પૂછવાથી અાપુત્રે પેાતાનુ સર્વ વૃત્તાંત વ્હેને કહી સભળાવ્યું, વ્યંતરેત્રે કહ્યું; ભાઇ ? અહીં ત્યારે કોઇ પ્રકારની ચિંતા રાખવી નહી, પાતાના પિતૃગૃહની માફક અહીં સુખેથી તું રહે, આ સ્થાનને ત્હારે નિ ય સમજવું, એમ કહી તેણે હુકમ કર્યા, જેથી દેવ અને દેવીઓએ પાતાના અંધુની માફક હેને સ્નાન કરાવ્યું, ઉત્તમ પ્રકારના અલંકારોથી અલંકૃત કર્યાં અને દીવ્ય ભાજન જમાડી સ’તુષ્ટ કર્યાં. પછી બહુ પ્રકારના ઉદાર સત્કારાવડે હ ંમેશાં બહુ આદરથી પિતાની માફક વ્યંતરે અજાપુત્રને પ્રસન્ન કરતા હતા. અમૃત સમાન ધગાછી અને મનેાહર કુતૂહલેાને લીધે અજાપુત્ર સર્વ દેવીઓને પેાતાના પ્રાણથી પણ અધિક પ્રિય લાગતા હતા. દીવ્ય વસ્ત્ર અને આસન ભાજન વિગેરેથી દેવીઓ હમેશાં તેની સેવા કરતી હતી. તેથી તે અજાપુત્ર માનને લીધે પેાતાના હૃદયમાં મનુષ્ય છતાં પેાતાને દેવ માનવા લાગ્યા.
નરસ્વરૂપ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ અજાપુત્ર અને વ્યતરે આન ંદથી બેઠા હતા, વાતચિત ચાલતી હતી. તેવામાં અજાપુત્રે કુતૂહલથી વ્યંતરદ્રને પૂછ્યું. હું પ્રા? આ વ્યંતર ભૂમિની નીચે થ્રુ હશે ? વ્યતરાધિ
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ )
શ્રીકુમારપાળચરિત્ર. પતિએ કહ્યું; આની નીચે દુઃખના એરડા સમાન સાત નરકસ્થાન છે. જેમની અંદર અત્યંત દુઃખથી પીડાતા નારકી જીવ રહે છે. હું કેવી રીતે તે સ્થાને જોઈ શકું? એ પ્રમાણે કેતુકથી તેણે પૂછયું, ત્યારે તેના મસ્તક ઉપર વ્યંતરેકે ગુરૂની માફક પોતાને હસ્ત મૂકો. તેના પ્રભાવથી સિદ્ધાંજનના પ્રક્ષેપથી જેમ ક્ષણમાત્રમાં જ્ઞાનીની માફક તે દીવ્ય ચક્ષુષવાળે થયે અને તે નરકસ્થાનનું અવલોકન કરવામાં શક્તિમાન્ થયે. રત્નપ્રભાદિક સાત નરકસ્થાને નીચે રહેલાં તેઓ અનુક્રમે તત્કાલ તેના જેવામાં આવ્યાં. તે સાત ભૂમિકાઓમાં અનુક્રમે ૩૦–૨૫–૧૨–૧૦–૩ પાંચ ઓછા એકલાખ અને પાંચ એમ એકંદર ૮૪ લાખ નરકાવાસ છે. તે સાતે ભૂમિકાઓ દુર્ગધ અને પ્રસાર પામતી ખરાબ ચરબી, રૂધિર વિગેરે અશુચિથી ભરેલી છે. રત્નપ્રભાદિ ત્રણ ભૂમિકાઓમાં અગ્નિથી પણ ઘણું ઉષ્ણ, ચોથી ભૂમિકામાં ઉપર ઘણા અતિ ઉષ્ણુ અને નીચે કિંચિત્ ઠંડા, પાંચમી ભૂમિકામાં બહુજ અયુષ્ણુ, અને હિમથી પણ કંઈક ઠંડા તેમજ છઠ્ઠી અને સાતમી ભૂમિકામાં સર્વત્ર શીતમય એવા નરકાવાસ નીકળવાના માર્ગથી અજ્ઞાત અને અંધકારથી વ્યાસ ગર્ભાવાસની માફક અજાપુત્રે જોયા. ત્યાં આગળ નિર્દય એવા અંબાદિક પરમાધાર્મિક દેવતાઓ કેટલાક જીવોને શુલીઓ ઉપર ફેંકે છે, કેટલાકને ચિતાગ્નિમાં નાખે છે. કેટલાકને વા સમનિ તીક્ષણ કાંટાઓમાં અફળાવે છે, કેટલાકને આરાદિકથી વિંધે છે, કેટલાકને દેરડાઓ બાંધે છે, કેટલાકનાં કુઠાર, ત્રિશૂલ, ભાલા, તરવાર, ગુપ્તિ, શક્તિ અને તેમરોવડે ઉદર અને હૃદયને ચીરે છે, તેમજ ચરબી, માંસ, આંતરડાં અને કેશને ખેંચે છે, કેટલાક તે મસ્તક, બાહુ, કેડ, હાથ, પગ અને આંગળીઓને ભાગી નાખે છે, કેટલાક મહાકુંભી-કુંડ અને કઢાઈ વિગેરેમાં જીવેને રાંધે છે, તેમજ તેઓના શરીરમાંથી
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૧ ) સુરિકાદિકવડે કકડા કરીને અસ્થિ સહિત માંસના ટુકડાઓને વારંવાર સ્વાદ લે છે. કેટલાકને છાયા માટે અસિપત્રના વનમાં લઈ જાય છે. તેમની ઉપર પડતાં આ વિગેરે શસ્ત્રોવડે કેટલાકના હાથ, પગ, કાન, નાક અને એક કપાઈ જાય છે. અત્યંત ઉષ્ણુ રેતીમાં ચાલતા કેટલાક પ્રાણીઓ ધાણુની માફક સેકાઈ જાય છે. તેમજ તેમના હાડકાઓના તડતડ અવાજ થાય છે. ચરબી અને કહેલા કેશ, અસ્થિ તથા રૂધિરથી ભરેલી વેતરણ નદીમાં કેટલાકને ડુબાવે છે, કેટલાકને તપાવેલા સીસાના પ્રવાહમાં અનેક પ્રકારે ફેરવે છે, કેટલાકને ઉકાળેલાં તેલ, તાંબુ અને સીસાનું પાન કરાવે છે, કેટલાકના ઓષ્ઠ પલ્લવને વજસમાન સોયાવડે સીવી લે છે, કેટલાકને સાક્ષાત્ અગ્નિની ધગધગતી પુતલીઓ સાથે વારંવાર બઝાડે છે, કેટલાકને વજ કંટકની શય્યાઓમાં બલાત્કારે સુવાડે છે, કેટલાકને ઉંચાં મુખ અને નીચા પગે પશુની માફકટંગવે છે, પછી નીચે અગ્નિ સળગાવી તેમને શેકીને દરેકનાં અંગોપાંગ છેદે છે, કેટલાકને પાપડના પીઠાની માફકમુષ્ટિના આઘાતથી કુટે છે, તેમજ કેટલાકને તીક્ષણઅગ્રવાળાં કરવતથી કારની માફક ફાડી નાખે છે, લેઢાના લકુટેવડે જીર્ણપાત્રની માફક કેટલાકને ફેડી નાંખે છે, મોટા પાષાણ ઉપર બેબી વસ્ત્રને જેમ કેટલાકને પછાડે છે. આ પ્રાણું મારા પૂર્વ જન્મને વેરી છે એવા વિચારથી બહુ દેધ વડે પરસ્પર સેંકડે શસ્ત્રોના પ્રહારોથી કેટલાકને બહુ પીડે છે, બહુ વ્યથાને લીધે પવનથી ઉછાળેલા પત્રની માફક પચ્ચીશ પેજને ઉંચે જઈને પુનઃ તેઓ નીચે પડે છે, એવી રીતે સાતે નરક ભૂમિકાઓમાં શસ્ત્ર વિના પણ ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી પીડાઓ પરસ્પર ભેગવે છે, પાંચ ભૂમિકાઓમાં શસ્ત્ર જન્ય અને ત્રણમાં દેવતાઓએ કરેલી પીડા હોય છે.
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી કુમારપાળચરિત્ર. તેમજ સુધાતૃષા વિગેરે બીજી દશ પ્રકારની મહાવ્યથાઓને સહન કરે છે, ત્યાં નિમેષાધિ પણ સુખ હેતું નથી. દશ પ્રકારની વ્યથા નીચે મુજબન્નેરથા વિહં, વેય પશુમમાળા વિસિ तद्यथा-सीयं १ उसिणं २ खुहं ३ पिवासं ४ कंडं ५ परब्भं ६ મયં ૭ સૌi ૮ નાં ૨ વાર્દિ ?!” શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખર્જન, પરતંત્રતા, ભય, શાક, જરા અને વરકુછ વિગેરે વ્યાધિઓ ભેગવવી પડે છે. તેમજ શ્યામ અંગવાળા, નિંદવાને લાયક, છિન્ન ભિન્ન અંગવાળા અને આંતરડાં બહાર નીકળવાથી ભયંકર એવા નારકી જીવને જોઇ અજાપુત્ર અજાયબ થઈ ગયે. તેમનું દુઃખ જેવાથી સાક્ષાત્ અનુભવથી જેમ અજાપુત્ર એકદમ મૂછિત થઈ મુડદાની માફક પૃથ્વી પર પડી ગયો. પછી વ્યંતર લોકોએ શીતાદિક બહુ ઉપચાર કર્યા, જેથી તે સચેતન થઈ ગયું. એટલે બહુ શકાતુર થઈ ગયું અને પોતાના મનમાં સંસાર સ્થિતિને વિચાર કરવા લાગે. ધિક્કાર છે આ સંસારને કે જેની અંદર મધના બિંદુ સમાન સુખ રહેલું છે અને દુઃખ તે સમુદ્ર સમાન અપાર રહેલું છે. છતાં શેચનીય એ છે કે પ્રાણીઓ તેમાં લુબ્ધ થાય છે. અરે? આ પ્રાણીઓને પણ વારંવાર ધિકાર છે, કારણ કે તેઓ બહુ આરંભ સમારંભથી હંમેશાં અટકતા નથી, જેથી તેના પાતકે વડે પ્રેરાયેલા પ્રાણીઓ અધોગતિને પામે છે. માત્ર આરંભમાં જ સરસ અને પરિણામે નીરસ કિંયાક વૃક્ષના ફલ સમાનદુષ્ટ એવા પાપ તારૂના ફલને ધિક્કાર છે, હું માનું છું કે સંસારમાં જ્યાં સુધી ધમાંમૃતનું તૃપ્તિ પર્યત પાન કરાતું નથી ત્યાં સુધી પાપથી પ્રગટ થયેલ તાપ શાંત થતું નથી. માટે હું મહારા સ્થાનમાં જાઉં અને કંઈક હવે આત્માનું હિત સાધન કરું, જેથી શાંત થઈ મહારે આત્મા સર્વથી નિવૃત્ત થાય.
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૯૩) એ પ્રમાણે વિચાર કરી અાપત્ર વ્યંતરેશ્વરને બહુ પ્રાર્થના
પૂર્વક પૂછયું કે, હવે તે સરોવરની તીરે જવા મિત્રચિન્તા. ની હારી બહુ ઈચ્છા થઈ છે. વ્યંતરાધિપે
રૂપાંતર કરવાની એક ગુટિકા–ગોળી તેને આપી અને પોતાના વ્યંતરે પાસે તેને સરોવરના કિનારે પહોંચાડયો. ત્યારબાદ અજાપુત્ર ત્યાં જેવા લાગે, પણ દુર્જયરાજા તેના જેવામાં આવ્યું નહીં. ત્યારે તેની શોધ માટે તે તળાવની પાળીના વૃક્ષઉપર પક્ષિની માફક ચઢી ગયા. પરંતુ રાજા તેના દેખવા માં આવ્યો નહીં. તે અરસામાં બહુ અધીર બનેલા રાજાના સૈનિકે દીનતાપૂર્વક અજા પુત્રને પૂછવા લાગ્યા કે, અમારો રાજા કયાં ગયે? ત્યારે તે બે , હું જાણતો નથી, સૈનિકેએ કહ્યું, સરોવરના કિનારેથી તમને ખેંચીને હાથી જળની અંદર ડૂબી ગયા કે તરતજ બહુ દુઃખને લીધે તેઓ તેની પાછળ છેડેલા છે. શરીરમાં રહેલા આત્માને જેમ આ હદના કીનારે સેવકએ રાજા ને બહુ શોધ કર્યો પરંતુ કોઈ ઠેકાણે તેનો પત્તો લાગ્યું નથી, તેમજ અમે પણ આ પ્રદેશમાં સર્વત્ર ફરી ફરીને થાકયા છતાં અભવ્ય પ્રાણીઓ સંસારમાં ધમને જેમ રાજાનાં દર્શન થયાં નહીં, તેથી નગરના સર્વે લોકોમાં બહુ શોક ફેલાઈ ગયો છે. અને સર્વ નાગરિક નિર્જીવની માફક અચેતન થઈ ગયા છે. તે સાંભળી અજાપુત્ર હાહાકાર કરવા લાગ્ય, અરે? મ્હારા માટે એ ભાગ્યશાળીને આ શું થયું ? હવે હું વ્યંતરેંદ્રની પાસે જઈ તેને પૂછીને રાજાને તપાસ કરું એમ વિચાર કરી અજાપુત્રે જળ કીડાની ઈચ્છાથી જેમ હદની અંદર વિજળીની માફક કૃપાપાત કર્યો. “અહિ મૈત્રી તે આવી જ હેવી જોઈએ” જેમકે – त्रैलोक्योपकृतौ कृतीति तपने प्रीतिव्यधाद्वासर
स्तेनाप्यस्य प्रथुप्रकाशजननी कापि प्रतिष्ठा ददें।
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
अस्तं यांतममुं विलोक्य विकलः सोप्येतदास्तिनुते । मैत्री घस्त्रपतंगयोरिव भवेत् पुण्यात् कयोश्चिद् दृढा ||३१७ ||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tr
ત્રણે લેાકના ઉપકારમાં મહુ કુશલ છે એમ જાણી દિવસે સૂર્ય સાથે પ્રીતિ કરી, ત્યારે સૂર્યે પણ અહુ પ્રકાશ કરનારી કાઇ અદ્ભુત પ્રતિષ્ઠા તેને આપી. પુનઃ સૂર્યના અસ્ત જોઇ દિવસ ઝાંખા થઇ અસ્ત થઇ ગયા. આવા દિવસ અને સૂર્યની માફક કાઈક પુણ્યશાળી પ્રાણીઓની સચાટ મૈત્રી હોય છે. ”
વ્યંતરની સહાય વિના હુદના જળમાં પડયા કે તરતજ અજાપુત્રને કાઇક મઘરે પકડયા અને કટી સુધી અજાપુત્રસ કટમાં ગળી ગયા તેટલામાં તે હુદજળના પ્રભાવથી અજાપુત્રનું અર્ધું અંગ વાઘનું થઇ ગયુ. તેથી મધર પણ તેને ગળી શકયા નહીં. તેમજ અજાપુત્રની કહેડે રહેલા ચણના સ્પર્શ વાળા પાણીના મુખમાં પ્રવેશ થવાથી તે મઘર પણ મનુષ્ય થઇ ગયા. હવે અર્ધું અંગ વાઘનુ અને અર્ધું અંગ મનુષ્યનું ધારણ કરતા અજાપુત્ર અચેતન થઈ ગયા. પછી તર ગાની લેહરથી તે કીનારાપર આવી પડયેા, અહા ? દેવની વિચિત્ર ગતિ છે, “મનુષ્ય માત્ર પેાતાના હૃદયમાં કંઇક અન્ય ચિંતવે છે ત્યારે દૈવ કંઇક અન્ય પ્રગટ કરે છે. ” કારણ કે અજાપુત્ર રાજાને માટે જતા હતા ત્યારે તે પેાતે જ સંકટમાં આવી પડયા. “ અરે ? બુદ્ધિમાન અને સમર્થ પણ માસ શું કરે? હુ ંમેશાં કારણુ વિના પણ જેવુ દેવ વેર શેાધ્યા કરે છે.
,,
તેવામાં ત્યાં દેવ ઇચ્છાથી સર્વાંગસુંદરીની દાસીએ—બ્બતરીએ ભૂતલમાંથી રમવા માટે આવી. કીનારે પડેલા અજાપુત્ર તેમના જોવામાં આવ્યે. નરસિંહની માફ્ક મનુષ્ય અને સિંહૅતુ વિચિત્ર
મિત્રમિલન.
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૫ ) સ્વરૂપ આ અહીં કયાંથી? એમ ચકિત થયેલી તે વ્યંતરીએ તેને ઉપાડી પિતાની સ્વામિનીની પાસે લઈ ગઈ. ત્યાં રહેલે દુર્જય રાજા આ અભુત સ્વરૂપ જોઈ આશ્ચર્ય પામ્યું કે આ શું? પછી તેના હૃદયમાં ચંડિકાનું વચન યાદ આવ્યું. હું જ્યારે શિર છેદ કરતા હતા ત્યારે દેવીએ હુને કહ્યું હતું કે છ માસ પછી માનવ અને સિંહના સ્વરૂપમય હારા મિત્રને હવે સમાગમ થશે. એમ સ્મરણ થયા બાદ તે ભૂપતિએ દેવીએ આપેલા ઓષધ રસનું સિંચન કર્યું કે તરતજ અજાપુત્ર મનુષ્યરૂપી મઘરના મુખમાંથી બહાર નીકળે, વળી મઘરતો તે જ પ્રમાણે મનુષ્પાકાર સ્થિતિમાં ઉભે રહ્યો અને અજાપુત્ર પણ મનુષ્યના સ્વરૂપને પ્રાપ્ત થયે, બંને જણ દેવગથી સચેતન થઈ ગયા. બાદ રાજાએ અજપુત્રને ઓળખીને તેના વિગ વ્યથાની આતુરતાને લીધે અંદર પ્રવેશ કરવાને જેમ દઢતર આલિંગન કર્યું. પરસ્પર એકબીજાના વૃત્તાન્તના નિવેદનરૂપ અમૃતના સિંચન
વડે તેઓ બંને જણ ચિરકાલ પ્રીતિરૂપ વેલડીને સરોવરપ્રાપ્તિ. પલ્લવિત કરવા લાગ્યા. સર્વાંગસુંદરી દેવીએ
તેમજ દુજયરાજાએ પણ સત્કારપૂર્વક મઘરપુરૂષ સહિત અજા પુત્રને પોતાના સ્થાનમાં રાખ્યો અને તેઓ ત્યાં સુખેથી રહ્યા. એક દિવસ પ્રસન્ન થયેલે અજાપુત્ર અતિશય સફુરણયમાન દાંતની કાંતિવડે દિશાઓને ઉજવલ કરતો છતે, દુર્જયરાજાને કહેવા લાગ્યો. હે દેવ? આપના નીકળ્યા પછી આ પના વિરહ દુઃખથી આપને સમસ્ત પરિવાર પણ અગ્નિમાં ડૂબેલાની માફક બહુ દુઃખી થયો છે. માટે તમે પોતાના સ્થાનમાં ચાલે, અને પિતાના દનરૂપ અમૃતરસવડે ચંદ્રની માફક આપ સર્વ પરિવારનું જલદી સિંચન કરો. એ પ્રમાણે પોતાના મિત્રનું વચન સાંભળી રાજા પોતાના નગરપ્રત્યે હાથી વિંધ્યાચલ પ્રત્યે જેમ ઉત્સાહવાળે થયો અને તે વાત સર્વાંગસુંદરી દેવીને તેને પૂછી.
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. ભવિષ્યના વિરહ દુઃખને લીધે પીડાયેલી તે દેવી ચક્રવાકીની માફક શુન્ય બની ગઈ અને શાકને લીધે ગણદકંઠરાજાને કહેવા લાગી. હે દેવ? હારી દાસીઓ તે સરોવર ઉપર ક્રીડા કરવા આવેલી હતી. ત્યાં હુને કામદેવથી પણ અધિક રૂપવંત જે હારી પાસે તેઓ આવી અને તે વાત મહેને જણાવી. તે સાંભળવાથી પૂર્વ જન્મની સ્ત્રીની માફક હું હારી ઉપર બહુ પ્રેમથી આસકત થઈ ગઈ. ત્યારબાદ પુણ્યવંત પુરૂષમાં ચૂડામણિ સમાન તને અહીં લાવવામાં મહારું સામર્થ્ય ચાલી શકયું નહી, તેથી હસ્તીનું સ્વરૂપ ધારણ કરી લ્હારા દેખતાં હારા મિત્રને હું અન્યત્ર લઈ ગઈ, પછી હે રાજન? તેના દુખને લીધે મહારા ભાગ્યથી તું અહીં આવ્યો, આજ સુધા મ્હારી સાથે હે અપૂર્વ સુખ ભોગવ્યું. હવે તમે તમારા સ્થાનમાં જવાની ઈચ્છા કરે છે તે હું તમને શું કહું? કારણ કે “ગમન અને મરણની ઈચ્છાવાળાઓ કેઈથી પણ રોકી શકાતા નથી. પરંતુ હે સ્વામિન ? મ્હારૂં મન તહારી સાથે આવશે. કારણ કે પોતાને પ્રાણનાથ પ્રયાણ કરે ત્યારે ભૂત્યની માફક મન રહેતું નથી. વળી હંમેશાં સ્વતંત્ર વિચરનાર પુરૂષને જન્મ ઉત્તમ ગણાય છે. અને જીવન પર્યત પરાધીન વૃત્તિવાળી સ્ત્રીઓને જન્મનિંદિત–અધમ ગણાય છે. “મેક્ષસુખનાકારણભૂત એવા જન્મનો અભાવ કંઈક સારે પણ સવે દુ:ખના હેતુભૂત સ્ત્રીએને જન્મ બલકુલ સારે નહીં.” સંગ થયે છતે સુખ ઘેટું હોય છે અને વિયેગમાં ભારે દુઃખ થાય છે એમ જાણતે છતે પણ મોહિત થયેલો સ્ત્રીવર્ગ પ્રિયને વિષે આસકત થાય છે, એ બહુ શોચનીય છે. હે સ્વામિન્ ? હું દૂર છું છતાં પણ હુને આપને સ્વાધીન માનશે. વળી મહારે કંઈપણ અવિનય થયો હોય તો આપ કૃપા કરી ક્ષમા કરશો. એમ કહી સર્વાંગસુંદરીએ દીવ્ય વસ્ત્રાભૂષણથી તૃપાદિક ત્રણે પુરૂષને અલંકૃત કર્યા પછી તેમને તેણીએ તે સરોવરના કિનારે પહોંચાડ્યા.
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૭ ત્યારબાદ ગ્રહણ કર્યું છે વાઘ બનાવનાર પાણી જેણે એવા
અજાપુત્રને અને મઘરપુરૂષને લઈ દુર્જય
રાજા ત્યાંથી ચાલતે થય, સુમતિ વગેરે અમાએ પ્રવેશ મહોત્સવ કરાવ્ય, દુર્જયભૂપતિએ મિત્ર સહિત પિતાના મહેલમાં પ્રવેશ કર્યો. ત્ય આગળ રાજાના આગ્રહથી અજાપુત્ર કેટલાક દિવસ રહ્યો, પછી ત્યાંથી નીકળવાની રજા તેણે મહા મુશિબતે મેળવી, રાજાએ સુવર્ણ રત્નાદિક કેટલીક સંપત્તિ ભેટમાં તેને આપી, અજાપુત્ર તે રત્નાદિકને તૃણની માફક ત્યાં મૂકીને મઘરપુરૂષને પિતાની સાથે લઈ ત્યાંથી નીકળ્યો અને તેજ સુરંગ દ્વારાએ તે યક્ષના મંદિરમાં આવ્યો, ત્યાં સુઈ ગયેલા વાનર પુરૂષને ઉઠાડીને બંને પુરૂષને સાથે લઈ પોતાના નગરમાં જવાની ઈચ્છાથી અજાપુત્ર ત્યાંથી આગળ ચાલ્યા, ત્યાં મેઘના અથડાવાવડે આકાશમાંથી પડેલી પૂણમાના ચંદ્રની મંડલી હોયને શું ? તેવી એક સ્ફટિક રત્નોથી બંધાવેલી કીડાવાવ તેના જેવામાં આવી. તેમજ તે વાપિકાની ચારે બાજુએ કાંતિના સમૂહથી દેદીપ્યમાન, અને અનેક પ્રકારની શોભાથી વિભૂષિત તારામંડલની માફક બહુ રૂદ્ધિવાળાં ઘણું વિમાનો જોયાં, તે વાપીની અંદર કામદેવની સ્ત્રી–રતિથી અધિક રૂપવાન , ઈંદ્રાણુના સરખી તેજસ્વી અને લક્ષ્મીદેવીને અનુકરણ કરતી હોય તેવી કેટલીક સ્ત્રીઓને કીડા કરતી જોઈ, વળી તે સ્ત્રીઓ પાણીના ખેબા ભરી એક બીજીની ઉપર હાસ્યપૂર્વક ફેંકતી હતી. તે જોઈ અજાપુત્રને સંદેહ થયો કે આ મનુષ્ય જાતિ હશે? કિંવા દેવાંગનાઓ હશે? એમ તે વિતર્ક કરતે હતે. તેટલામાં તેમનાં નેત્રો વારંવાર મિમ્પિષ થવાથી તેને સંશય દૂર થઈ ગયે. પછી અજાપુત્ર તેઓ ન દેખે તેવી રીતે તેમનું લાવણ્ય જોઈ વિસ્મય પામે. અને ચિરકાલ વિચાર કરવા લાગ્યા. આ સ્ત્રીઓના મુખની કાંતિ આગળ ચંદ્રિકા પણ નિસ્તેજ
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮).
શ્રી કુમારપાળચરિત્ર. થાય છે, શરીરની કાંતિ સુવર્ણને ઝાંખુ કરે છે, સદ્ભાવથી સ્નિગ્ધ એવી એમની દષ્ટિ આગળ અમૃતની વૃષ્ટિ વૃથા છે, અને એમની વાણી જે સાંભળી હોય તે વિણા નાદ પ્રીતિકારક થાય નહીં. પછી ક્રીડા કરતી તે સ્ત્રીઓને કેકિલાઓના આલાપ સમાન મધુર આલાપ નજીકમાં રહેલા અજાપુત્રના સાંભળવામાં આવ્યો કે, હે સખીએ ? હાલમાં અષ્ટાપદગિરિ ઉપર જવા માટે બહુ સમય થઈ ગયેલ છે અને ત્યાં આગળ દેવાંગનાઓ સહિત દેવેંદ્ર હાલ આવ્યો હશે. માટે આ જલક્રીડા હવે રહેવા દે, જલદી બહાર નીકળે. વાવમાંથી કમળો લઈ વિમાનવડે અહીંથી ચાલવા માંડે. એ પ્રમાણે વિદ્યાધરની સ્ત્રીઓએ વિચાર કરી ત્યાંથી ચાલવાની તૈયારી કરી. તે સાંભળી અજાપુત્રને બહુ આનંદ થયો અને તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે; પૃથ્વી પર પરિભ્રમણ કરવાથી મનુષ્ય લોકની સઘળી વ્યવ
સ્થા જોઈ, તેમજ વ્યંતરેંદ્રના પ્રભાવથી નરક સ્થાનપણ જોયાં, વળી હાલમાં નાના પ્રકારના વૈમાનિક દેવે જેવા જોઈએ, જેમને વિષે લક્ષ્મી સાથે અપાર સુખ રહેલું છે. માટે હાર અને જળ સહિત આ બંને પુરૂષોને અહીં મૂકી વ્યંતરે આપેલી ગુટિકાવડે ભ્રમરનું સ્વરૂપ ધારણ કરી હું પોતે સ્ત્રીઓના હાથમાં રહેલાં કમળાપર ઈચ્છા મુજબ સ્થિતિ કરતો કરતે અષ્ટાપદ તીર્થની યાત્રા કરૂં અને પોતાના આત્માને કૃતાર્થ કરૂં. એમ વિચાર કરી અજા પુત્ર તેજ વખતે ભ્રમરનું સ્વરૂપ કરીને વિદ્યાધરીઓના હસ્તમાં રહેલાં કમળ પર બેસી તેઓની સાથે ચાલતો થયો. હવે તે ભ્રમરરૂપ થયેલો અજાપુત્ર વિદ્યાધરીઓના હસ્તક
મળમાં ઈચ્છા પ્રમાણે પરિભ્રમણ કરતો સુંદર અષ્ટાપદયાત્રા. શું જારવવડે તે સ્ત્રીઓને વારંવાર મોહિત કરવા
લાગ્યો. કર્ણને અમૃતના પ્રવાહ સમાન ઝંકા
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
રવડે આનંદ પામતી તે સ્ત્રીઓ માર્ગમાં અહીં આવ, અહીં આવ એમ તે ભ્રમરને પોતાની પાસમાં બોલાવતી હતી. ભ્રમર પણ સિદ્ધની માફક તેમને ભાવ સમજી તેમની પાસે જઈને સુંદર સ્વરવડે તેમના કર્ણ માર્ગમાં અમૃતની વૃષ્ટિ કરતા હોય તેમ આનંદ આપતો હતો. એ પ્રમાણે વિદ્યાધરીએથી ડગલે ડગલે સત્કાર પામતો ભમર આકાશને સ્પર્શ કરતું છે શિખર જેનું એવા અષ્ટાપદ પર્વત પર ગયે. તેની ચારે બાજુએ વહેતી ગંગાના અગાધ પાણીમાં પડેલા પ્રતિબિંબવડે હંમેશાં પોતાનું સંદર્ય જેતે હોય ને શું ? વળી ચંથી ઉત્પન્ન થયેલા અને ચારે તરફ પ્રસરતા પુણ્યથી જેમ અથવા યશવડે જેમ દેદીયમાન સ્ફટિક રત્નોના શરીરવડે વિશુદ્ધ કાંતિમય, સર્વત્ર રત્નમય હોવાથી સર્વ પર્વતના જયવડે પ્રગટ થયેલી કીત્તિઓને ઝરણાઓના મિષથી સાક્ષાત્ ધારણ કરતો હોય ને શું ? વળી ઉંચાઈમાં આઠ જન અને આઠ જેનાં પગથારીયાં રહેલાં છે એવા તે અષ્ટાપદગિરિને અજા પુત્ર સર્વ બાજુએ જેવા લાગ્યા. તેમાં ઉંચાઈ અને કાંતિવડે પૃથ્વી ઉપર રહેલા સમસ્ત પ્રાસાદેને મહેદી પતાકારૂપી આંગળીઓના હલાવવાવડે તિરસ્કાર કરતો હોય, ઉત્તમ સુવર્ણને પ્રકાશિત કરનાર તિષ્ય મંડલને લીધે પીતવર્ણ, જેથી બહારના ભાગમાં ચારે તરફ કેસર ચંદનના લેપવાળે હાય ને શું? આ દુનીયામાં હારા સરખો કોઈપણ પ્રાસાદ છે કે નહીં તે જોવા માટે પર્વતના ઉંચા શિખર પર આરૂઢ થયેલો હોય ને શું ? વળી ચાર દ્વાર, ત્રણ કેશ ઉંચાઈ અને લંબાઈ ને પહોળાઈમાં એક જન સિંહનિષદ નામે સુવર્ણમય એક અદ્ભુત ચિત્યનાં દર્શન થયાં, તે જોઈ ભ્રમરરૂપ અજા પુત્ર પિતાના મનમાં વિચાર કરવા લાગે; આ શું પુણ્યને ઢગલે હશે ? કિંવા પરામસંબંધિ તેજ હશે ? કિંવા મોક્ષ
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રીકુમારપાળચરિત્ર. સ્થાન હશે? એમ ક્ષણમાત્ર વિતર્કકરી સુગંધમય અને પ્રફ મંદારતરૂનાં પુષ્પમાં ગુલતાન બનેલા તેમજ ગુંજારવ કરતા ભમરાઓના ઝંકારાઓવડે વાચાલિત હોય ને શું ? કેતુકથી નિશ્ચલ અંગે ઉભેલી દેવાંગનાઓ હોય ને શું? તેમ ચારે તરફ ગોઠવેલી મણિમય પુતળીઓ વડે વિભૂષિત, તેમજ પંચવણી
રણયમાન અનેક રત્નથી બાંધેલું છે ભૂતલ જેનું એવા તે પ્રાસાદના મધ્યભાગમાં તે ભ્રમર આશ્ચર્ય પામતે સ્થિર થયે. તે પ્રાસાદની અંદર પૂર્વાદિક ચારે દિશાઓમાં પિતપોતાના
વર્ણ અને પ્રમાણથી યુક્ત, રત્નના પીઠ દિવ્યસંગીત. ઉપર પ્રતિષ્ઠિત કરેલા અને દરેક દિશામાં
અનુક્રમે બે, ચાર, આઠ અને દશ એમ આદિનાથ આદિ વીશ તીર્થકરોની વિધિ પ્રમાણે વિદ્યાધરીઓએ પૂજા કરી પછી તેઓ ભક્તિ વડે સ્તુતિ કરવા લાગી. તેવામાં ત્યાં ઈદ્વાણ વિગેરે પિતાના પરિવાર સાથે અભુત શોભાયુક્ત ઇંદ્રપણું આવ્યું. જેના શરીરની અપૂર્વ કાંતિવડે સૂર્ય પણ ઝાંખે પડી ગયે, તેમજ અનુત્તમ દેવદૂષ્ય અને દીવ્ય અલંકારોથી સુશોભિત એવા તે ઇંદ્રની સાથે બહુ દેવતાઓ આવેલા હતા, બહુ આનંદથી પુષ્પાંજલિપૂર્વક જીનેંદ્ર ભગવાનનું સ્નાત્ર કરીને વિવિધ પ્રકારનું પૂજન કર્યું. પછી ઇંદ્ર મહારાજ નૃત્ય ગીત માટે રંગમંડપમાં ગયા. તું બુરૂ વિગેરે દેવગાયકો ગાવા લાગ્યા. જેમને અવાજ કોકિલના ધ્વનિને અનુસરતું હતું, તાલ અને ગીતને બહુ ઉચિત લાગે તે પ્રમાણે વાત્ર વાગવા લાગ્યાં. ઈંદ્રાણું વિગેરે દેવાંગનાઓ ચાર પ્રકારના અભિનય-કરચેષ્ટાદિ સહિત, લાસ્ય-સ્ત્રીગીત અને તાંડવ–પુરૂષ ગીતના વિવિધભેદવડે વિચિત્ર પ્રકારનાં નૃત્ય કરવા લાગી. દેવતાઓની સભામાં મનુષ્યજાતિ રત્નના ઢગલામાં કાચના ટુકડા બરેબર ગણાય એમ
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિયસર્ગ.
(૧૦૧) રામર બનેલા અજાપુ પણ તે સર્વ પ્રક્ષણાદિક જોયું. નૃત્ય પૂર્ણ થયા બાદ ઈદ્ર મહારાજે ફરીથી ગાવા માટે તું બુરૂને આજ્ઞા કરી. ખરેખર રમ્યત્વએજ ગણાય કે જેની વારંવાર રૂચિ થાય.” તે અરસામાં અજાપુત્રને વિચાર થયે કે આ સભામાં કલાવડે હારે પ્રગટ થવું જોઈએ, કારણ કે પ્રકાશમાં આવ્યા વિના પુરૂકને જન્મ પશુની માફક વૃથા છે. એમ જાણે અજાપુત્ર ભ્રમર પણું ત્યાગ કરી તંબુરૂનું સ્વરૂપ ધરી સ્વર, ગ્રામ અને મૂચ્છનાના ભેદથી સ્પષ્ટ રીતે ગાયનની શરૂઆત કરી, તેના મુખમાંથી નીકળતી શ્રુતિ-ધ્વનિ સાક્ષાત્ અમૃતના પ્રવાહ વડે સિંચન કરતી હોય તેમ સભાસદના હદયમાં પ્રીતિરૂપ વેલડીને પલ્લવિત કરતી હતી. તે ગીતના આસ્વાદથી તુષ્ટ થયેલા શ્રોત્ર-કાનને જોઈ સભામાં રહેલા દેવતાઓનાં બીજાં ઇન્દ્રિયો રસાસ્વાદમાં અજ્ઞાત હોવાને લીધે આપણે છેતરાયાં એમ માનવા લાગ્યાં, જે કે કાન વિનાના સર્વોપણુ ગીતથી પ્રસન્ન થાય છે તે સકર્ણ એવા પ્રાણીઓ તેના રસાસ્વાદમાં આસક્ત થાય તેમાં શું કહેવું.? તે ગીતનું અતિશય માધુર્ય સાંભળી ઈંદ્રાદિક દેવે વિચાર
કરવા લાગ્યા, આજે તંબુરૂના કંઠનું માધુર્ય પુમહિમા. આટલું બધું શાથી? તે સમયે ગાયનાદિકના
ગુણવડે તુલ્ય એવા તે અજાપુત્રરૂપ તું બુરૂને જોઈ આ નવીન તંબુરૂ કોણ છે? એ પ્રમાણે દેવતુંબરૂપણ બહુ વિસ્મય પામે. પછી ઇદ્ર હેને તુષ્ટિદાન આપવા માટે પોતાની પાસે બોલાવ્યો એટલે અજાપુત્ર તંબુરૂના સ્વરૂપને ત્યાગ કરી મનુષ્ય થઈ તેની આગળ ઉભો રહ્યો, તેને જોઈ સભામાં બેઠેલા સર્વ દેવતાઓ ચકિત થઈ ગયા અને ઈપણ વિસ્મય પામ્યું. પછી તેણે પૂછયું તું કોણ છે? અને અહીં આવવાનું શું કારણ? ત્યારે અજાપુત્રે પિતાનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. બાદ તેના અદ્દભુત ગુણેથી
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
શ્રી કુમારપાળચરિત્ર. મોહિત થયેલા ઈ દીવ્ય વસ્ત્રાદિક આપી તેને બહુ સત્કાર કર્યો, અહો ? રૂપ, અહે? કાંતિ, અહે? સંપત્તિ, અહવૈભવ, અહાર ઇંદ્રાણી વિગેરે દેવીઓ અને આ સર્વ સમૃદ્ધિ લેકેત્તર દેખાય છે. એ પ્રમાણે અપાર ઇંદ્રની શેભાવડે હરાયું છે મન જેનું એ અજાપુત્ર તેને પૂછવા લાગે. હે દેવેંદ્ર? આ અદ્દભુત લક્ષ્મી આપને શાથી પ્રાપ્ત થઈ હશે ? તે સાંભળી ઈ બેલ્યો स्वर्गे स्थानं विमाने वसतिरनुपमे ज्योतिरुद्योति देहं,
पारेवाग्वति वीर्ये नवनवविलसद्रूपनिर्माणसिद्धिः । लक्ष्मीस्त्रैलोक्यकाम्या गतिरनुपहता गीतनृत्यादि रम्यं, शच्याद्या भोगपात्रं ममसुकृतवशाज्जातमैश्वर्यमेतद ॥ १ ॥
સ્વર્ગમાં સ્થાન, અતિ ઉત્તમ વિમાનમાં નિવાસ, તેજના પ્રભાવથી ઉદ્યોતિત શરીર, વાણીથી ન વર્ણવી શકાય તેવું પરાક્રમ, અનેક પ્રકારનાં નવીન અને વિકસ્વર સ્વરૂપ નિર્માણની સિદ્ધિ, ત્રણે લોકને ઈચ્છવા લાયક લક્ષમી, અકુંઠિત ગતિ, મનોહર ગીત અને નૃત્યાદિક તેમજ ઇંદ્રાણી વિગેરે ભેગ પાત્ર, એ સર્વ ઐશ્વર્ય મહારા પુણ્યને લીધે મને પ્રાપ્ત થયું છે.” અથવા ઈંદ્રાદિકની પદવી એ ખરેખર ધર્મરૂપી વૃક્ષનું પુષ્પ છે. અને ચિદાનંદમય મોક્ષ ધામ એ તેનું ફલ છે. તે ધર્મને મહિમા અપાર અને અદ્ભુત અમે માનીએ છીએ. જે ધર્મ માત્ર આશ્રય કરવાથી માનવ, દેવ અને મોક્ષની સંપત્તિને આપે છે. એ પ્રમાણે ઈદ્રના ઉપદેશથી અને તેની સંપત્તિના અવલ
કનથી અજાપુત્રની શ્રદ્ધા ધર્મમાં બહુ દઢ થઈ, શરદઋતુ. પછી અજાપુત્રને પોતાના સ્થાનમાં પહેચાડવા
માટે એક દેવને આજ્ઞા આપીને ઈંદ્ર પોતે સ્વર્ગ સ્થાનમાં ગયે. ઉત્તમ ભાવનાવડે અજાપુ પણ તીર્થને નમસ્કાર
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૧૦૩) કર્યો. બાદ તે દેવતાએ તેને ઉપાડી ત્યાંથી વાવના કીનારે મૂક્યો, ત્યાં પોતાના બંને પુરૂષો સુઈ ગયા હતા, તેમના પડખામાં અજાપુત્ર પગથી તે મસ્તક સુધી દીવ્ય વસ્ત્ર ઓઢીને સુઈ ગયા. ક્ષણમાત્ર પછી જાગી ઉઠેલા બંને પુરૂષો વિચાર કરવા લાગ્યા. દીવ્ય વસ્ત્ર ઓઢી આ કણ સૂતો છે? તેટલામાં અજાપુત્ર બેઠે થ અને પિતાની ઓળખાણ આપી તેમને તેણે વિસ્મિત કર્યા. ત્રણે જણ પરસ્પર વાતચિત કરી સમયકાલ વ્યતીત કરતા હતા. તેવામાં પંક-કાદવ=પાપને દૂર કરનાર, બહુ પ્રકારનાં ધાન્ય બહુ ધાર્મિક જનોની વૃદ્ધિ કરનાર એવા સત્પરૂષ સમાન સર્વને પ્રિય એ શરકાલ આવ્યો. જે શરદ્દ ઋતુની અંદર સકુરણાયમાન કમલેના સમૂહ રહેલા છે અને ફલના ભારથી નમતા ડાંગરના છોડવાઓ સતપુત્ર માતાને જેમ પૃથ્વીને શોભાવે છે. તે સમયે મયૂરના શબ્દો કઠોર લાગતા હતા અને હંસના શબ્દો મધુર લાગતા હતા, અથવા હંમેશાં રમણીયતા કેનામાં રહે છે? તેમજ શર૬ ઋતુમાં લક્ષ્મીથી વિશાલ સરલ અને પંક રહિત માર્ગો સજજનની માફક સેવવા લાયક થયા. મેઘ મંડલ નિવૃત્ત થઈ ગયું, તેથી આકાશ જાણે ઉંચું ગયું હોય, દિશાઓ પાછી પડી હોય ? આકાશ અને પૃથ્વીને મધ્યભાગ જાણે વિશાળ થયું હોય તેમ દેખાવા લાગ્યું. બાદ અર્થ અને કામ સહિત ધર્મની માફક બંને પુરૂષ સહિત અજાપુત્ર ત્યાંથી નગરી પ્રત્યે ચાલતો થયો અને પિતાના મનમાં વિચાર કરવા લાગે, હેં ત્રણે લેકને દષ્ટિગોચર કર્યો. તિર્યંચાને મનુષ્ય બનાવવાનું ચૂર્ણ દુર્લભ છતાં પણ મહે તે મેળવ્યું, તેમજ મનુ
ને તિર્યંચ બનાવનાર જલ પણ મેળવ્યું, ચૂર્ણના વેગથી આ બંને તિર્યંચને મનુષ્ય બનાવ્યા અને તેઓ સેવકની માફક મારી આજ્ઞામાં રહે છે, માટે મારે જન્મ સફલ થયે, વળી
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪)
શ્રીકુમારપાળચરિત્ર. મારૂ ભાગ્ય પણ પ્રબલ છે એમ આનંદમાનત છતે તે જયંતી નગરીમાં ગયો. મનને સ્થિર કરનારી તે નગરીની શેભાને સર્વત્ર જેતે જેતે અજાપુત્ર બહબુદ્ધિ નામે શેઠને ત્યાં ગયે. શ્રેણી એને જોઈને સમકે આ કોઈ ઉત્તમ પુરૂષ છે, એમ જાણી તેણે પિતાના ઘરમાં તેને ઉતારે આપે. અજાપુત્ર પણ બંને પુરૂષો સહિત ત્યાં રહ્યા. અહો? સત્યરૂષોને સર્વત્ર સત્કાર થાય છે. હવે પિતાની પાસે જે હાર હતું તે તેણે સંરક્ષણ માટે
શેઠને મૂકવા આપ્યો અને જે ચૂર્ણ હતું તે કપિ વિક્રમરાજા. પુરૂષને આપ્યું, પછી અજાપુત્ર નખ ઉતરાવવા
માટે હજામના ઘેર ગયે. તેના ઘેરથી નીકળતાં અજાપુત્રની કહેડેથી બંને દીવ્ય વસ્ત્ર દૈવયોગે પડી ગયાં. તે વસ્ત્રો હજામે લાંબા હાથે લઈ લીધાં. બહુ સુકોમલ હોવાથી તેણે જાણ્યું કે આ દેવલોકનાં વસ્ત્ર છે તેથી એની કિંમત વધારે હશે, એમ ધારી તેણે શેઠને ત્યાં વેચી દીધાં. શેઠે જાણ્યું કે આ દીવ્ય વસ્ત્ર રાજાને લાયક છે, એમ સમજી તેણે પોતાની નગરીને અધિપતિ વિકમરાજા હતા તેને ભેટમાં આપ્યાં, તે અરસામાં ક્ષીણ થયેલા કામદેવનું બળ વધારવા માટે ઉત્તમ પ્રકારનું રસાયન હોય તેમ વસંત ઋતુ પ્રગટ થયે. બાલપલેના સમૂહથી રક્ત થયેલી વનભૂમિ વસંત રૂપ પોતાના પતિ પ્રત્યે રાગને પ્રગટ કરતી હોય તેમ દેખાવા લાગી. મકરંદ-રસના પાનથી ઉન્મત્ત થયેલા અને ગુંજારવ કરતા ભ્રમરાઓ જાણે ઋતુ રાજાની બિરૂદાવલી બેલતા માગધ હેય ને શું? તેમ શોભતા હતા. વિયેગી સ્ત્રીના હૃદયમાં રહેલા વિરહાગ્નિને પ્રદીપ્ત કરવા જેમ મલયાચલને વાયુ વિશેષવાવાલાગ્યા. ઋતુરૂપી પતિનું આગમન થયે છતે ચંચલ પવડે નૃત્ય કરતી, પુપાવડે હાસ્ય કરતી અને અમરાઓના ગુંજારવવડે સંગીત કરતી હોય તેમ વનભૂમિ
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૧૦૫) સુરવા લાગી. ચારે તરફના વનપ્રદેશ પુથી દીપવા લાગ્યા, બ્રમરાઓ મદોન્મત્ત થઈ ગુંજારવ કરવા લાગ્યા, કોકિલાએ મનહર નાદ કરવા લાગ્યા, સુગંધમય પવનને પ્રસાર થવા લાગ્યા, સ્વચ્છ કાંતિમય ચંદ્રનો પ્રકાશ થવા લાગે અને કામદેવનું બળ વધવા લાગ્યું. વસંત સમયમાં કેમ આનંદ ન થાય? એ રમણીય વસંત સમય જાણે સર્વે નાગરિક કે
અમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ પહેરી વસંત વસતિત્સવ. ઉત્સવ માટે ઉત્તમ બગિચાઓમાં ગયા, તેમજ
ભેટમાં આવેલાં તે દીવ્ય વસ્ત્ર ધારણ કરી શ્રીવિક્રમરાજા પણ પિતાની રાણીઓ સાથે ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયો. ત્યારે બહુ બુદ્ધિશેઠને પુત્ર માતસાગર પણ અજાપુત્રને હાર પહેરી તેજ ઉદ્યાનમાં દેવગે ગયો. રાજાએ તેના કંઠમાં રહેલ હાર જો કે તરતજ તેણે ઓળખે, આ હાર હારે છે, એમ જાણી તેણે પોતાના સુભટોને આજ્ઞા કરી એટલે તેઓએ મતિસાગરને રાજા પાસે લાવીને ઉભે કર્યો. રાજાએ હેને પૂછયું, સત્ય બેલ, આ અમૂલ્ય હાર તું કયાંથી લાવ્યે? મહિસાગર કંઈ ઉત્તર આપી શકે નહીં અને મન મુખે ઉભું રહ્યો. પછી રાજાના હુકમથી સુભટેએ તેને મજબુત બાંધીને દંડમુષ્ટિઓના પ્રહારથી ખુબ ફૂટયે, જેથી તેના મુખમાંથી રૂધિર નીકળવા માંડયું અને અચેતનની માફક પૃથ્વી પર તે આળોટવા લાગ્યા. આ હારનું વૃતાંત બહુબુદ્ધિશેઠના જાણવામાં આવ્યું, પોતે બહુ બુદ્ધિમાન હતું, તેથી અજાપુત્રને સાથે લઈ રાજાની પાસે ગયા. રાજાએ પૂછયું, હે શેઠ? આ હાર કેનો છે? શ્રેષ્ઠીએ કહ્યું; રાજ ? આ હાર આ અજાપુત્રને છે, હારા પુત્રને તહે શા માટે માર્યો? તે સાંભળી રાજાએ શેઠના પુત્રને પડતો મૂકી અજાપુત્રને કબજામાં લઈ પૂછયું, શું
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
આ હાર હૈ' ચાર્યો છે ? કાતુકથી તેણે હા કહી. ત્યારે રાજાએ હુકમ કર્યાં કે, હું સુભટે ? આ ચારને મેષની માફક મારા. પછી અજાપુત્ર આવ્યેા, હે દેવ ? મ્હારૂં એક વચન સાંભળે. જે પરવસ્તુની ચારી કરે હને મારવા એ આપના ન્યાય છે, પરંતુ ખીજે પણ ચાર હાય તેને પણ જરૂર તમ્હારે મારા એ વાત પત્ર પર લખા. “ આ ઉપરથી અજાપુત્રનું કહેવુ' એમ હતુ કે તમે પણ ચાર છે. ” આવા એના અભિપ્રાય નહીં જાણવાથી રાજાએ રાષથી તે હકીકત પત્રમાં લખાવી, ખાદ અજાપુત્ર આલ્યા, રાજન ! આ ન્યાય આપને પાળવા પડશે. રાજાએ તે વાત કબુલ કરી, પછી અજાપુત્ર મેલ્યા, આપની પાસે એ વસ્ર છે તે મ્હારાં છે, તેથી તમે પણ ચાર છેા, રાજન્ મ્હારૂં કહેવુ' જો આપ અસત્ય માનતા હાવ તા આ વસ્ત્રો તમને ક્યાંથી મળ્યાં તેની પર પરાના તમે તપાસ કરેા. રાજાએ તે વસ્ત્ર આપનારને પૂછયું, આ વસ્ર કેાનાં છે ? શ્રેષ્ઠીએ કહ્યું, આ વસ્ત્ર હુને હજામે આપ્યાં હતાં, હજામને પૂછવાથી જવાખમાં તેણે જણાવ્યુ કે આ વસ્ત્ર અજાપુત્રનાં છે. આ વાત સાંભળી વિક્રમરાજાનું મુખ કઇક ઉતરી ગયું અને તેણે અજાપુત્રને કહ્યું, અન્ય પુરૂષના આપવાથી આ વસ્ત્ર હું લીધાં તેથી હું ચાર નજ ગણાઉ', તે સાંભળી અજાપુત્ર પણ હાસ્ય કરી બેન્ચે, જો આપનું સમજવુ એ પ્રમાણે હાય તે હું પણ ચાર ન જ ગણાઉં, કારણ કે મ્હને આ હાર બીજાએ આપેલા છે.
ત્યારબાદ રાજાએ હારની તપાસ માટે પોતાના કાશાધિપતિને ખેલાવીને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે હે દેવ ? આપની કુંવરીને પહેરવા માટે આ હાર મ્હે' તેને આખ્યા હતા, પછી પાતાની પુત્રીને મેલાવી વિક્રમરાજાએ પુછ્યુ, વત્સે ? ત્હારી પાસે
કૅલિમ ટ.
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"C
દ્વિતીયસ .
(200)
હાલમાં હાર છે કે નહીં ? પુત્રીએ જવાખ આપ્યા, પિતાજી ? નગરીની બહાર ફ્રીડાવાવમાં હું સખીઓ સાથે રમતી હતી ત્યારે કીનારે મૂકેલા હાર કેલિમર્કટ લઈને નાશી ગયા. તેને દરેક ઠેકાણે ઘણા તપાસ કર્યો પણ ચારની માફક તેનેા પત્તા લાગ્યે નહીં, આ વાત આપની આગળ બીકની મારી મ્હે કહી નથી. આ વાત કર્પિપુરૂષના સાંભળવામાં આવી અને તરતજ તેણે રાજકુમારીના સ્વામુ જોયુ એટલે ફરીથી વાનર થવાની ઇચ્છા તેને થઇ, “ અહા ! પોતાની જાતિનું ભાન દુપ્ત્યજ હાય છે, ” હવે તે કિપ પુરૂષે પશુત્વકારક જળ પીધુ કે તરત જ તે વાનર થઇ ગયા અને કુદકા મારી એકદમ રાજકુમારીની પાસે ગયા, તેણીએ પણ પોતાના કેલિમર્કટ એળખ્યા અને તેને પાતાના ખેાળામાં બેસાડયે. કારણ વિના સ્નેહ થતા નથી. ” બીના જોઇ રાજા વિસ્મિત થઇ ગયા અને તે અજાપુત્રને આ હકીકત પૂછવા લાગ્યા. ત્યારે તેણે વાનરનુ વૃત્તાંત જણાવીને તે હાર વિક્રમ રાજાને આપ્યા. પછી રાજાએ પણ પોતાના હાર અંગીકાર કરી અને દીવ્ય વસ્ત્રો અજાપુત્રને આપ્યાં. બાદ પોતાના અવિનયની માી માગી અને વસ્ત્રાભૂષણથી તેના સત્કાર કરી અહુ આનંદથી અજાપુત્રને વિદાય કર્યા. એ પ્રમાણે તે નગરની અંદર પેાતાને પ્રગટ કરી ચૂર્ણ અને પશુત્વકારક પાણી લઇને મધરપુરૂષની સાથે અજાપુત્ર ત્યાંથી ચાલતા થયે.
આ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉન્મત્તહાથી.
દેશાટનની ઇચ્છાથી અજાપુત્ર પ્રયાણ કરવા લાગ્યા. ક્રેાણ– સમુદ્રની ભરતીથી વીંટાયેલ, પત્તન-દેશાંતરથી આવતા યાણાનું મથક, સંખાધ-અહુ લેાકેાના સમાગમવાળું સ્થાન, ગ્રામ અને આકર વિગેરે સ્થાનામાં સિદ્ધની માફક પરિભ્રમણ કરતા અજાપુત્ર પાતાની દૃષ્ટિ સફળ કરતા હતા. એક દિવસ તે વનની અ ંદર ચાલતા
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮)
શ્રી કુમારપાળચરિત્ર. હતે, તેવામાં મધ્યાન્હ સમયે હાથીએ હરણ કરેલે કઈ પુરૂષ તેના જેવામાં આવ્યો. એટલે તે હેની નજીકમાં ગયો અને તે હાથીના કુંભસ્થલ ઉપર અચેતનની માફક રહેલા પુરૂષને જોઈ તેને સ્વસ્થ કરવાની ઈચ્છા થઈ, કારણ કે “પપકાર એ સત્પરૂનું લક્ષણ છે.” બહુ ઝડપથી ચાલતા તે હાથીને અટકાવવા અજાપુત્રની શકિત ચાલી નહીં. તેથી તેણે અગ્નિવૃક્ષના કુલના ચર્ણ વડે તે હાથીને મનુષ્ય કર્યો અને ઠંડા ઉપચાર વડે પુરૂષને પણ સચેતન કર્યો, પછી અજાસુતે હેને પૂછયું, ભાઈ? તું કેણ છે? તેણે પણ પોતાનું વૃત્તાંત કહેવાને પ્રારંભ કર્યો. અહીંયાં વિજયપુર નામે નગર છે, જેની સમૃદ્ધિને દેવતાઓ
પણ વખાણે છે, તેમાં મહાસેન નામે રાજા વિમળવાહન. રાજ્ય કરે છે, વળી તે પરાકમમાં ઇંદ્ર સમાન
ગણાય છે, રણસંગ્રામમાં યમ સમાન જેના ખડની ધારારૂપી જળમાં ડૂબકાં મારતા શત્રુઓ સુખેથી સ્વર્ગ વાસ પામ્યા છે. તેમજ પૃથ્વી પર રહેલી જાણે ઈંદ્રાણી હોય તેવી સુકમલ કાંતિથી ભરપુર શીલવતી નામે તેની સ્ત્રી છે. તેને હું પુત્ર છું, મહારું નામ વિમલવાહન છે. આ હસ્તીને વશ કરવા હું આરૂઢ થયે, મન્મત્ત થયેલે આ હાથી યમની માફક બહુ રોષથી મહુને ઉપાડીને ચાલતો થયો. તેને સ્થિર કરવાને મહેં ઘણે પ્રયાસ કર્યો પરંતુ તે માતંગ-હાથી છે તે નામનું સાક્ષ્ય માતંગ-ચાંડાલપણુ જાહેર કરવાને જેમ તેણે શ્રમાદિકને લીધે મુડદા સમાન હુને કરી દીધો. કાષ્ટની માફક અચેતન થયેલ અને પ્રાણું પણ છોડીને ચાલ્યા ગયા હોય તેમ બેભાન થયેલા હુને આપે જીવિતદાન આપ્યું. માટે હે મિત્ર? આપે કયે ઉપકાર ન કર્યો ગણાય? કુલવાન, ધનવાન, વિદ્વાન, ધનુષધારી, વિનયવાન અને નીતિમાન પુરૂષ આ દુનીયામાં
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ
( to )
સુલભ હાય છે, પરંતુ પરાપકારી બહુ દુર્લભ હેાય છે. પછી મનુષ્ય થયેલા હાથીને અને રાજકુમારને ભાતુ આપી જમાડયા. એ બંનેને પેાતાની સાથે લઇ અજાપુત્ર આગળ ચાલ્યા. સૂર્યો સ્ત થયા, રાત્રિએ એક દેવાલયમાં નિવાસ કર્યો, હસ્તિપુરૂષ મધરપુરૂષ અને અજાપુત્ર એ ત્રણે જણુ સુઇ ગયા, રાજકુમાર– વિમલવાહનને નવીન દુ:ખને લીધે નિર્ધનને સત્કાર જેમ નિદ્રા આવી નહીં. તેવામાં તે દેવાલયમાં મેના પોપટનુ એક જોડવુ મનુષ્ય વાણીથી ખેલતુ હતું. તે સાંભળી વિમલવાહન વિશેષ સાંભળવાની ઇચ્છાથી તેની પાસે ગયા. અને ગુપ્ત રીતે ત્યાં ઉભે રહ્યો. મેનાએ પૂછ્યું, આજસુધી તું ક્યાં રહ્યો ? અને કેવી રીતે ત્યાંથી મુક્ત થયા ? તે સાંભળી પોપટ ખેલ્યા, તે વખતે ભિન્ન
મ્હને પકડીને વિજયપુરમાં લઇ ગયા, ત્યાં તે ક્રૂર ભિલે દાસની માક રાજાની દાસીને ત્યાં હૅને વેચ્ચે, દાસીએ મહા સેન રાજાની સ્ત્રી શીલવતીના હાથમાં હુને આપ્યા, રાણીપણુ હુને જોઇ પેાતાના મનમાં બહુ ખુશી થઇ. મનુષ્ય વાણી અને મ્હારા મુખમાંથી ઉત્તમ àાકે સાંભળીને સંતુષ્ટ થયેલી રાણીએ મ્હને સેાનાના પાંજરામાં નાખ્યા. કારણ કે-“ અધિક ગુણી અંધનનું કારણ થાય છે.” બહુ પ્રેમને લીધે શીલવતી હમેશાં હુને મિષ્ટ ભેાજન આપતી હતી, સારાં વચને પણ શીખવતી હતી અને પોતાના પુત્રની માફક તે મ્હને હાથમાંથી દૂર કરતી નહેાતી.
એક દિવસ રાજાના મુખ્ય હાથી ઉન્મત્ત થઇને કદની માફ્ક બ ંધન સ્ત ંભને ઉખેડી નાંખી બહાર નીકળ્યેા, મહાસેનરાજા. અને મહુ રાષમાં આવી ગયા. જેથી પેાતાના કુંભસ્થળપર રહેલા અંકુશને ઘાસના પૂળાની માફક આકાશમાં ફેંકી દીધા. તેમજ હસ્તિપક–મહાવત લેાકેાને પણ કાંકરાની માફ્ક દૂર ફે'કી દીધા. યમરાજાના ઈંડાગની માફક
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
શ્રીકુમારપાળચરિત્ર. શુંડાદંડને ખેચરને દલવા માટે ઉછાળતા હતા અને પિતાની આગળ જે માણસને દેખે તેમને મારવા માટે યમની માફક છેડતે, પ્રલયકાળમાં શુભિત થયેલા સમુદ્ર સમાન નગરને વ્યાકુલ કરતો તે હાથી ઈચ્છા પ્રમાણે વિચારવાને જેમ વન પ્રત્યે ચાલતા થયા. નગરના લોકેએ વિમલવાહનને રેકયે છતાં પણ તેને શાંત કરવાની ઈચ્છાથી તે રાજકુમાર વૃક્ષ પ્રત્યે વાનર જેમ તે હાથીપર ચઢી ગયો. એટલામાં હેને વશ કરવાની શરૂઆત કરી તેટલામાં ભૂત વળગેલાની માફક તે હાથી લેકોના દેખતાં છતાં એકદમ ધેડીને કેઈ સ્થળે ચાલ્યો ગયો. તે સાંભળી મહાસેનરાજા અચેતન થઈ ગયા અને શૂન્યતાને લીધે તે રાજ્યાદિકની કંઈ વાત પણ કરતા નથી. તે વાત જાણવાથી પૂર્વના વૈરી એવા સીમાડાના રાજાઓએ ચઢાઈ કરી અને ઘણા સૈન્ય સાથે આવીને તે નગરને ત્રણવાર ઘેરી લીધું. મહાસેનરાજા પણ પિતાના સૈનિકે સહિત તૈયાર થઈ તેમની
સાથે યુદ્ધમાં ઉતર્યો. “કારણ કે તેજસ્વી પુરૂષ રણસંગ્રામ. સિંહની માફક પરાજય સહન કરતા નથી.”
શત્રુઓનું ઘણું બળ હોવાથી મહાસેનરાજાનું સૈન્ય ભાગી ગયું. છતાં પણ તેણે અનેક પ્રકારે તેમની સાથે યુદ્ધ કર્યું, છેવટે કપટી અને બલવાન શત્રુઓવડે તે મરા. દેવગથી સૂર્યની માફક મહાસેનરાજાને અસ્ત થયે. તેથી લોકમાં શોક રૂપી અંધકારને સમૂહ ફેલાઈ ગયો છે. - ત્યારબાદ બહબુદ્ધિશાળી બુદ્ધિબળનામે તેના મંત્રીએ
દરેક શેરીઓના રસ્તાઓ શેકીને નગરની રક્ષા બુદ્ધિબળમંત્રી. કરાવી તેમજ પોતાના મનમાં બહુ દયા લાવીને
બંદીખાને રહેલા સર્વેકેને તેણે છુટા કર્યા. કારણકે તેવા બુદ્ધિશાળી પુરૂષ સમયના જાણકાર હોય છે. અરે!
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ
( ૧૧ )
રાણીની ચાકરીમાં મ્હારૂં પણ મ્હાત આવ્યું એમ કહી, હે પ્રિયે! એક દાસીએ મ્હને પણ પાંજરામાંથી છૂટા કર્યો. વળી હૈ પ્રિયે ! એક રાજપુત્ર-વિમલવાહન વિના, ભેાજન વિનાના શરીરની માફ્ક સર્વ લોકો મૃતપ્રાય થઇ ગયા. તે રાજ્યની પ્રથમ સ્થિતિ કેવી હતી અને હાલમાં ધ્રુવયેાગે કેવી થઇ !!! “ પ્રાયે સંસારની સ્થિતિ એક સરખી રહેતી નથી.” નગરની અંદર બુદ્ધિશાલી મંત્રી રહેલા છે અને મહારે લાખા શત્રુઓના સૈનિકા પડેલા છે. હવે ભવિષ્યમાં શુ થશે તે તેા કેવલીભગવાન જાણે ખીજો કાઇ પણ જાણી શકે તેમ નથી. હાલમાંજ હું તે નગરમાંથી અહીં આવું છું, એ પ્રમાણે પાતાની સ્ત્રીને કહી શુક્ર-પાપટ મુનિની માફક સૈાન રહ્યો.
દુ:શ્રાવ્ય પેાતાના પિતાનુ વૃત્તાંત સાંભળી વિમલવાહન શસ્ત્રથી હણાયેલાની માફ્ક મૂતિ થઇ એકઅજાપુત્રનામેાધ. દમ દેવાલયમાંથી નીચે પડી ગયા. પતનના શબ્દથી અજાપુત્ર જાગી ઉઠયેા. પેાતાની પાસમાં સૂતેલા રાજકુમાર જોવામાં આવ્યેા નહીં, તેથી તે ઉલ્લેા થયે અને ચારે ખાજુએ તેનેા તપાસ કરવા લાગ્યા, ફરતાં ફરતાં દેવળની નીચે પડેલા રાજકુમાર તેની દ્રષ્ટિગેાચર થયા, જેથી તે અગ્નિથી દાઝેલાની માફક વ્યાકુલ થઇ ગયા, પછી તેણે તરતજ શીતાદિક ઉપચાર કર્યો, મહામુશીખતે તેને સ્વસ્થ કર્યો, પછી અજાપુત્રે તેને પૂછ્યું; એકદમ હને શું થયું ? અને મૂર્છિત થવાનું શુ કારણ ? તે સાંભળી નેત્રામાં અધારાને વહન કરતા વિમલવાહન કઇપણ બેાલી શકયા નહીં, પછી તેણે રૂદ્ધક શુકે કહેલું વૃત્તાંત કહી સભળાવ્યુ, બાદ પોતાના અસમાન પ્રેમાળુ અજાપુત્ર એફ્યેા. રાજપુત્ર ? સ સારની સ્થિતિને તું વિચાર કર. તું રાઇશ નીં અને શેક પણ કરીશ નહીં. ઘણા વખત કાના માતાપિતા જીવે છે ? લાંબે વખત હુંમેશાં કાણુ સુખી હોય છે ?
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧ર) શ્રી કુમારપાળચરિત્ર. અને શત્રુઓના ઉપદ્રવથી કોનું રાજ્ય રોકાતું નથી? પ્રાણીએને ઉદય કેવળ પતન માટે થાય છે. જીવન મૃત્યુ માટે અને વિરેાધ દુઃખને માટે થાય છે. સંસારની આ સ્થિતિ અનાદિકાળની ચાલી આવે છે. જ્યાં સુધી પુરૂષનું ભાગ્યઅક્ષત હોય ત્યાંસુધી જ ઉદય હોય છે. શુકલપક્ષનો ક્ષય થવાથી ચંદ્રની વૃદ્ધિ કયાંથી થાય? એમ સમજી શેકરૂપી શલ્યને દૂર કર અને હૃદયમાં ઘેય રાખ, દુ:ખ સમયે જે ધૈર્ય રાખે છે તે પુરૂષ ધીર ગણાય એમ મહારૂં માનવું છે. વળી અગાધ એવા વ્યસનરૂપી સાગરમાં પડેલા મહા પુરૂષને સમુદ્ર ઉતરવામાં પૈર્યજ એક નાવ સમાન થાય છે. એ પ્રમાણે સચનેથી સંબંધે વિમલવાહન બે , હવે હાલમાં મહારે શું કરવું? અજાપુત્ર બેલા, તું શત્રુઓથી બહીશ નહીં, સિંહની આગળ મૃગલાઓ જેમ એ રંક પુરૂષ હારી આગળ શા હીસાબમાં છે? પરંતુ જ્યાં સુધી હું જાઉં ત્યાં સુધી એક લેખ લખીને આ શુકની સાથે ત્યાં મેકલા, જેથી મંત્રીના હૃદયમાં શાંતિ થાય. એમ કહી શુકને બોલાવીને અજપુત્રે મૃદુ વચનથી કહ્યું, તું ? વિમલવાહન આ પોતે જ મહાસેનનો પુત્ર છે, જે તું એની માતાના સ્નેહથી અનૃણપણું ઈચ્છતો હોય તો એના ઉપકાર માટે મંત્રીને આ લેખ આપી આવ, એ પ્રમાણે અજાપુત્રની પ્રાર્થના કબુલ કરી શકે તેણે આપેલ લેખ લઈ દેવની માફક ત્યાં જઈને બુદ્ધિબલમંત્રીને તે લેખ આપે. “જેનો તેને પણ કરેલું ઉપકાર ફલદાયક થાય છે.” જુઓ ? તે શુકે કેવા સમયમાં કેવી રીતે પત્ર પહોંચાડયે ? માત્ર જેવાથી હૃદયને આનંદ આપનાર તે લેખને મિત્ર સમાન અંગીકાર કર્યો, પછી મંત્રીએ બહુ પ્રેમથી વાંચવા માંડે, તદ્યથા–“ સ્વસ્તિ શ્રીમમહાસેનરાજાને પુત્ર વિમલવાહન બાહુના આલિંગન સાથે મંત્રીને નિવેદન કરે છે કે, અહિંયાં
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૧૧૩ ) કુશલ છે. તમારી તરફના સર્વ સમાચાર પોતાના સેવકના સમાન આ શુકના કહેવાથી હે જાણ્યા છે. હવે તમારે કંઈ ચિંતા કરવી નહીં, જે થવાનું હતું તે થઈ ગયું, હું જલદી આવું છું, ત્યાંસુધી પોતાના નગરની બરાબર સાવચેતી રાખવી, એ પ્રમાણે લેખ વાંચવાથી રાજકુમારનું આગમન જાણું મંત્રી સ્વામી સહિત હોય તેમ પ્રમુદિત થયો. હે શુક? આ સમયે હું જે મહારે ઉપકાર કર્યો એટલે મ્હારા બંધુએ પણ નથી કર્યો. એ પ્રમાણે મંત્રીએ શુકને ઘણે આભાર માન્યો. કુમારને જલદી અહીં મોકલો એમ શુકને ઉપદેશ આપી મંત્રીએ વિદાય કર્યો. શુકે પણ ત્યાં આવી કુમારને તે વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારબાદ અજા પુત્ર પ્રયાણ માટે તૈયાર થયો અને ગુટકાના
પ્રયાગવડે ભાખંડ પક્ષિનું સ્વરૂપ ધારણ કર્યું, રાજ્યાભિષેક. પછી પોતાનાં બાળકોની માફક સર્વે કુમારાદિકને
પાંખોની અંદર ગોઠવી આકાશમાગે ઉડીને ક્ષણમાત્રમાં વિજયપુરમાં ગયે. અહો ! “ઉત્કૃષ્ટ સિદ્ધિનો મહિમા અલૌકિક હોય છે.” શત્રુઓનો નાશ કેવી રીતે કરે તે ઉપાય બતાવ્યું, જેથી રાજકુમાર સ્વસ્થ થયા. પછી વિમળવાહન સહિત અજાપુત્ર દરવાજા આગળ ગયા. કુમારના આવવા પહેલાં જ મંત્રીએ દ્વારપાલને કહી રાખ્યું હતું, જેથી તેણે માર્ગ બતાવ્યો એટલે તેઓ રાજમહેલમાં ગયા. વિમલવાહન કુમારે અજાપુત્રનું વૃત્તાંત કહ્યું. તે સાંભળી મંત્રી અજાપુત્રને પોતાના પૂર્વજથી પણ અધિક માનવા લાગે. કારણ કે “ઉપકારી પુરૂષ કોને પ્રિય ન થાય?” પ્રભાતકાળમાં અજાપુત્રેવિમલવાહનને રાજ્યગાદીએ સ્થાપન કર્યો. મંત્રીએ નગરમાં મહોત્સવ કરાવ્યું. નવીન રાજા-ભૂપતિ =ચંદ્રને ઉદય થવાથી આકાશની માફક તે રાજ્ય દીપવા લાગ્યું. અને લોકે
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીકુમારપાળચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ )
કુમુદૃવનની માફક પ્રફુલ્લ થયા. વિમલવાહનના રાજ્યાભિષેકમાં જે વાત્રાના નાદ થયા, તેજ વૈરીઓના મરણાંતના પટતુધ્વનિ થયા. પછી અજાપુત્રની સ ંમતિથી રાજાએ પેાતાના દૂત મારફત શત્રુઓને કહેવરાવ્યું કે સર્વ રાજાઓએ યુદ્ધમાં હાલ તૈયાર થવું, વિશેષમાં તેણે અજાપુત્રને કહ્યું કે પ્રથમ તમ્હે' જે પટ્ટહસ્તીને પુરૂષ કયાં છે તે હસ્તી જો હાલમાં ડાય તે ક્ષણુમાત્રમાં સ શત્રુઆને હું નાશ કરૂં તે સાંભળી અજાપુત્ર દેવની માફક તેજ વખતે ઉંઘના જળવડે તે પુરૂષને ફરીથી પટ્ટહસ્તી કર્યાં અને વિમલવાહન રાજાને આપ્યા. ત્યારમાદ અજાપુત્ર નગરની મહાર ગયા અને સરેાવરના પાણીમાં મનુષ્યકારક ચૂર્ણ નાખ્યું. તે પાણી પાવાથી વેરીએના સર્વ ઘેાડા અને હાથીઓને મનુષ્ય કરી નાંખ્યા. તે લક્ષ સ ંખ્યાથી અધિક અને પ્રચંડ સુભટાને પોતાની પાસમાં રાખ્યા. પછી તેણે મઘરપુરૂષને માકલી રાજાને કહેવરાવ્યું કે પટ્ટહસ્તીપર બેસી તું સૈન્ય સહિત નિય થઇ સિહુ મૃગલાઆને જેમ પેાતાના વેરીઆના પરાજય કર. લાખ્ખા સુભટોની સાથે હું બહાર ઉભેા છું, ત્હારા હાથમાંથી નાઠેલા શત્રુઓને આ મ્હારા સુભટા મારશે. પછી અજાપુત્રના કહેવા પ્રમાણે વિમલવાહન રાજા તૈયાર થઇને તીવ્ર દાવાનળની માકૅ શત્રુરૂપી વનમાં નીકળી પડયા. અત્યંત અદ્યવાન, પર્વત સમાન ઉંચા અને મદોન્મત્ત તે પટ્ટહસ્તી મથાચલની માફક શત્રુએના સૈન્યરૂપ સાગરનું અતિશય મથન કરવા લાગ્યા. કેટલાકને પગના ઝપાટેથી, કેટલાકને શુંઢના આઘાતથી, કેટલાકને દાંતરૂપી પ તથી પછાવાવડે ચૂર્ણ સરખા પિષી નાખ્યા. રાજાએ પણ વર્ષાકાલના મેઘની માફક બહુ ઝડપથી માણુની વૃષ્ટિ કરી, જેથી તેણે મૂકેલી અને ચારે તરફ ફેલાએલી ખાણાની શ્રેણીઓવડે શત્રુએ પેાતાના મનમાં હૅને અને પ્રકારે જયવંત માનવા લાગ્યા. મસ્થળને
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૧૧૫) ભેદનાર બાવડે રાજાએ શત્રુઓને તેવા અંધકારમાં નાખ્યા કે બહુ ઉતાવળથી નાસવાને તેમને માર્ગ પણ જડે નહીં. હાથી અને ઘોડા વિનાના તે વેરીરાજાઓને પદાતિ–કિંકરની માફક વિમલવાહને જીતી લીધા અને પિતાના તાબે કર્યા. ત્યારબાદ જ્યલક્ષ્મીના આલિંગનથી સૈભાગ્યને પ્રાપ્ત થયેલે
વિમલવાહન રાજા સુભટો સાથે ત્યાં જઈને અજવિજયપ્રાપ્તિ. પુત્રના પગમાં પડયે. લક્ષ સૈનિકેથી વીંટાયેલા
ચકી સમાન તે મહાપુરૂષને જોઈ બીજા રાજાઓ પણ બહુ આશ્ચર્ય પામ્યા. પછી વિમલવાહનરાજા અજાપુત્રને મહોત્સવપૂર્વક પોતાના સ્થાનમાં લઈ ગયા અને વિનયપૂર્વક નેહચિત વચનવડે કહેવા લાગ્યા, હે દેવ? પ્રથમ હે મહને જીવિતદાન આપ્યું હતું, હાલમાં આ રાજ્ય પણ હું આપ્યું અને આ મહારા સર્વ ભાવિ વૈભવના હેતુપણ તમેજ છો. વળી તહારૂં પરાક્રમ કોઈ અલોકિક છે, જેથી ક્ષણમાત્રમાં બીજાને રાજ્ય પણ આપે છે અને પોતે કંઈપણ ઈચ્છતા નથી. તેપણું પિતાના ગુણોથી ખરીદેલું આ રાજ્ય આપ સુખેથી ભેગ, હું તે શ્રીરામની હનુમાન જેમ આપની સેવા કરીશ. અજાપુત્ર બે, હે રાજન ? હારી આટલી બધી ભક્તિ છે તે હવે હારે કંઈ ન્યૂનતા નથી, રાજ્યનું હારે કંઈ કામ નથી. જેઓ ઉપકાર કરી પારકાનું કંઈ પણ લેતા નથી તેજ સત્પરૂષ કહેવાય એમ હારું માનવું છે. તેથી હારે કંઈપણ જોઈએ નહીં, કારણ કે તે ગ્રહણ કરેલી વસ્તુઓ વડે પોતાના શુભચારિત્રની કિંમત લીધી ગણાય છે. રાજાની પ્રાર્થનાવડે અજાપુત્ર ત્યાં બહુ સત્કારપૂર્વક રહ્યો, રાજાએ હેટા ઉત્સવથી તેને પ્રસન્ન કર્યો, બાદ તે કેટલાક દિવસ ત્યાં રહો.
પિતાના ની કમાન છે આટલી છે
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
ચંદ્રાપીડરાજા.
ચંદ્રાપીડરાજાએ પ્રથમ કરેલા પરાજયનું સ્મરણુ કરી અજાપુત્રે પોતાના સૈન્ય સહિત તેને જીતવાની ઇચ્છાથી પ્રયાણ કર્યું. ચૂના પ્રયાગથી પ્રથમ જેમને મનુષ્ય કર્યા હતા તેમને ફરીથી હદના જળવડે હાથી અને ઘેાડા બનાવ્યા. માર્ગમાં ચાલતા અજાપુત્રના સૈનિકાની મ્હાટી સ ંખ્યા હેાવાથી શત્રુઓના મુખમાં ઘાસ રહ્યું અને તેમની સ્ત્રીએના નેત્રામાં જળના દેખાવ રહ્યો. અર્થાત્ ઘાસ પાણીના અભાવ થઇ ગયા. સેંકડા વાહિની-સેના નદીઆથી સંકીણું, અજાપુત્રના સૈન્યરૂપ સાગરમાં પક્ષ–સહાય=પાંખા છતાંપણુ કયા ભૂપ–રાજા=પતા મ થાચલની દશાને ન પામ્યા ! તેના હસ્તીઓના મટ્ઠજળવડે નિર્જલ પ્રદેશ સજલ થયા અને ઘેાડાઓએ ઉડાડેલી ફૂલવડે જલવાળા પ્રદેશ નિર્જળ થઇ ગયા. તેમજ સમુદ્રના પૂરની માફક ખળભળેલુ તેનું સૈન્ય ચારે તરફ પ્રસરે છતે અન્ય રાજાઓએ વૈતસીવૃત્તિના આશ્રય લીધેા, અર્થાત નમી પડયા.
સાયકાલના સમયે ચંદ્રાપીડરાજા પેાતાના સ્થાનમાં બેઠે હતા તેવામાં દીવ્ય વાણી થઇ કે થાડા સમયમાં નૈમિત્તિકવચન. ચંદ્રાપીડરાજા મરણ પામશે, તે સાંભળી રાજા પોતાના મનમાં બહુ શેાકાતુર થઇ ગયા, પ્રભાતમાં સત્ય નામના એક ઉત્તમ જોષીને એટલાબ્યા, પછી તેણે પૂછયું, મ્હારૂં મરણુ શાથી અને કયારે થશે ? ત્યેાતિષિકે લગ્ન કુંડળીના નિશ્ચય કરી કહ્યું, રાજન ? લક્ષ સૈન્યના અધિપતિ એવા અજાપુત્રથી ત્હારૂં મરણ થશે અને તે પંદર દિવસ પછી થશે એમાં સંશય નથી. વળી હું ભૂપાલ ? દેવી, ખાળક અને તપસ્વિએનુ વચન જ્યેાતિષિકેાના વચનની માફક પ્રાયે સત્ય હૈાય છે. દૈવજ્ઞતુ તેવુ વચન સાંભળી શલ્યથી વીંધાયેલાની માફ્ક ચંદ્રા
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ .
( ૧૧૭ )
પીડરાજા બહુ દુ:ખી થઇ ગયા અને એકદમ સૂચ્છિત થઇ પૃથ્વીપર પડયા. મૃત્યુ એ બે અક્ષરને વિષથકી પણ અધિક હુ માનુ છું, કારણ કે વિષનું ભક્ષણ કરવાથી પ્રાણી મૂર્છા પામે છે અને મૃત્યુને સાંભળીને પણ મૂતિ થાય છે એ મ્હાટુ આશ્ચર્ય છે. અથવા મૃત્યુના અને અક્ષર ખરેખર સર્વ દુ:ખમય છે, અન્યથા એના શ્રવણથી લેાકેા દુ:ખી થવા ન જોઇએ.
હવે અજાપુત્રની તપાસ માટે ચંદ્રાપીડરાજાએ ચારે દિશાઆમાં અશ્રુ સમાન બહુ વિશ્વાસી પામંત્રીત્યાગ. તાના ચરપુરૂષાને માકલ્યા. પરંતુ તે વૃત્તાંત જાણીને દેવમાયાથી માહિત થયા હાય તેમ કેટલાક ચરપુરૂષા પાછા આવ્યા નહીં, તેથી રાજા સ્વસ્થ થયા. અને હુ ંમેશાં તેની શેાધ કરાવતાં રાજાનુ ધીમે ધીમે આયુષ્નીમાફક પખવાડીયુ' પુરૂ' થવા આવ્યું. તે અરસામાં કાઇક અપરાધને લીધે ક્રોધાતુર થયેલા ચદ્રાપીડ રાજાએ સુબુદ્ધિ નામે પેાતાના મંત્રીને પેાતાના નગરમાંથી કાઢી મૂકયા. ક્રોધાંધ થયેલા તે રાજાએ નગરમાંથી મંત્રીને દૂર કર્યો એમ નહીં પણ ખરેખર પેાતાના શરીરમાંથી બુદ્ધિના ત્યાગ કર્યો. આ પ્રમાણે રાજાના અપમાનથી મત્રીના મનમાં ખડ઼ે ગુસ્સા થયા અને તેણે નિશ્ચય કર્યો કે ગમે તે ઉપાય કરી એનું વેર વાળવું, એવા વિચારથી આમતેમ ફરતે ફરતા જ્યાં અજાપુત્રનું સૈન્ય હતું ત્યાં તે ગયા. અનેક હાથી, ઘેાડા, પાયદલ અને રથાદિકના સમૂહથી વ્યાકુલ સૈન્યને જોઇ એકત્ર થયેલું જગત્ હાયને શુ ? તેમ તે મંત્રીના માનવામાં આવ્યું. આ સૈન્ય ચંદ્રાપીડરાજાને જીતવા જાય છે એમ જાણી મ ંત્રીને નિશ્ચય થયા કે દેવીનું વચન સત્ય છે. તેથી પેાતાનુ કાર્ય સિદ્ધ થશે એમ સમજીને બુદ્ધિમાન મંત્રી અજાપુત્રની પાસે ગયા અને પેાતાનુ તેણે વૃત્તાંત નિવેદ્યન
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
કર્યું, અજાપુત્રે વિધિના પણ બહુ સત્કાર કર્યો, જેથી તેણે પોતાના વિરેાધિના મરણના ઉપાય બતાવ્યા.
અજાપુત્ર પેાતાની બુદ્ધિ માકૅ સુબુદ્ધિમત્રીને આગળ કરી ચંદ્રાનનાનગરીની પાસમાં ગયા, એક દિવસ સૈન્યનીતૈયારી. તેના મરણના ખાકી રહ્યા હતા. બહુ સૈન્ય સાથે અજાપુત્રને નગરની પાસમાં રહેલા જોઇ ચંદ્રાપીડના હૃદયમાં ભારે ત્રાસ અને ખેદ પ્રગટ થયા, જેથી તે વિચાર કરવા લાગ્યા. એના તપાસ કરવા ચરપુરૂષને મ્હે. માકલ્યા હતા તેમાંથી કેઇએ પણ અહીં આવીને એની હકીકત કહી નહીં અને આતા અહીં આવી ગયા દેખાય છે, શુ ? આ એકદમ આકાશમાંથી પડ્યો ? અથવા દેવી અને દૈવજ્ઞનુ વચન સત્ય કરવા માટે કાઇ અપૂર્વ દૈવી માયા અહીં પ્રગટ થઇ હશે ? એમ હશે તેા પણ ઠીક છે; પરંતુ એને હું પોતાના ભુજબળવડે ઉચ્છિન્ન કરીશ. એ પ્રમાણે થય રાખી રાજાએ સેનાપતિને હુકમ કર્યો, જેથી તેણે સૈન્યને તૈયાર કર્યું.
મત્રીભેદ.
રાત્રિએ સુબુદ્ધિમત્રી નગરમાં ગયા અને રાજ્યના આગેવાનાને તેણે કહ્યું કે દેવીનું વચન સત્ય છે, કારણ કે અજાપુત્ર અહીં આગૈા છે. પ્રભાતમાં લક્ષ સૈનિકા સાથે તે યુદ્ધમાં આવશે અને ચંદ્રાપીડને મારશે. માટે જો તમારે ચિરકાલ જીવવાની ઇચ્છા હાય તે જલદી તે અજાપુત્રની સેવામાં તમે હાજર થાઓ. ઉદયવાન પેાતાના સ્વામી અથવા અન્ય હાય તા પશુ તેની સેવા કરવી એ ઉચિત છે, પેાતાના સ્વામીહાય છતાં પણ તેના ક્ષય થતા હાય તા ત્યાગ કરવા જોઇએ. આકાશ પણ ચદ્રના અસ્ત થવાથી સૂર્યના આશ્રય લે છે. નીતિ શાસ્ત્રનું રહસ્ય જાણવામાં નિપુણ્ એક અધકારની અને સ્તુતિ કરીએ છીએ, જે અંધારૂ છાયાના
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ .
( ૧૧૯ )
મિષવડે શત્રુરૂપ દીવાના આશ્રય લઈ આનંદ માને છે. મા ખામત આપના હિતની ખાતર કહેવા માટેજ હું આવ્યો છું. પ્રથમથી જ હિત કહેવું તેજ મુદ્ધિમાન ગણાય, તેમજ “ વિષ્યના સુખનુ ચિંતન કરવું એજ ડહાપણ કહેવાય, અન્યથા ડાહ્યો માણસ જડની માફ્ક દુ:ખી થાય તે ખંનેમાં ક ઇવિશેષતા ગણાય નહીં. ” માટે તમે તૈયાર થઇ બધાયે અહીં ઉભા રહા. અજાપુત્ર અહીં આવશે એટલે હું તમને તેની સાથે મેળવી દઇશ. પેાતાને હિતકારક આ વચન સાંભળી પ્રધાન લેાકેાએ કબુલ કર્યું, પછી મત્રીએ તેજ વખતે નગરની બહાર આવી પાતાના અધિપતિને તે વૃત્તાંત નિવેદન કર્યું.
પ્રભાતકાળના આવિોવ થયા, પૂર્વાંચલના શિખરપર અરૂ@ાઢય થયા, સૂના પ્રકાશનિંગ તરને જોવાને વિજયપ્રયાણુ. જેમ પ્રસરવા લાગ્યા. પક્ષિઓના મધુર શબ્દો આળસુનુ ખાષિય દૂર કરવા લાગ્યા, ઉદ્યોગી જના પાતપેાતાના કાર્ય માં તૈયાર થવા લાગ્યા. તેમજ અજાપુત્રના સૈન્યમાં યુદ્ધની તૈયારી થઇ, શત્રુઓના પ્રાણહારક વાજીંત્રા વાગવા લાગ્યાં, સુભટાએ સર્વાંગે શસ્ત્ર ધારણ કયાં, જેથી તેઓ લાહમય હાય તેવા દેખાવા લાગ્યા, મુખેથી સિંહનાદ કરતા હતા, તેથી તેઓ કેવળ શબ્દમય દેખાવા લાગ્યા. સાક્ષાત્ તેજોમય મૂર્ત્તિમાન્ ઉત્સાહની મૂત્તિ એ સમાન, આગળ ઉભેલા શરીરધારી અહુંકાર અને એકત્ર થયેલ પ્રતાપના પિંડ સમાન તેઓ દેખાતા હતા. તેમજ સગ્રામના ઉત્સાહથી ઉંચી લગા મારતા, જયજયના આદ્યાષવડે વાચાલિત અને શત્રુઓને સંહારવામાં ઉત્કંઠિત એવા પદાતિ–સુલટાને આગળ કર્યો, પછી સંગ્રામમાં ઉન્મત્ત થયેલા સાદિ-ગજારૂઢ, નિષાદિઘેાડેસ્વાર અને ઘણા રિકાને જગતને હેરવા માટે અનેકરૂપધારી યમરાજાના દૂત હાય ને શુ ? તેમ
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
( ૧૧૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
સાથે લઇ સ્કાર પરાક્રમી અજાપુત્ર ચૈત્ર-જય આપનાર હસ્તીપર આરૂઢ થઇ શત્રુઓને પરાજય કરવા નીકળ્યેા. સુબુદ્ધિ મ ંત્રીના કહેવાથી પ્રથમ દરવાજાના રક્ષકાના સંહાર કર્યા. અને તે સ્થાનમાં પેાતાના નવીન રક્ષકા મૂક્યા. ખાદ અજાપુત્રે લશ્કર સાથે નગરની અંદર પ્રવેશ કર્યો. સુબુદ્ધિમત્રીએ ભેદ્દેલા સ પ્રધાના સ્નેહી ખ એની માક અજાપુત્રને મળી ગયા. ત્યારબાદ રાજદ્વારમાં તેઓ ગયા. અને ત્યાં રહેલા પ્રાઝુરિક લેાકેાને મારીને બીજા દ્વારપાલ મૂક્યા, નીતિશાસ્ત્રનું રહસ્ય એ છે કે “ કાઇના વિશ્વાસ રાખવા એ નુકશાન છે. ”
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ્યપ્રાપ્તિ.
ચદ્રાપીડરાજા તે વૃત્તાંત જાણી બહુ શાકાતુર થઇ ગયા અને લડાઇ માટે તૈયાર થઇ સ્લામે આળ્યે, તેટલામાં એકદમ અજાપુત્ર વચ્ચે આવી પડ્યો. સૈન્ય અને પરાક્રમ એમ બંને પ્રકારે અજાપુત્રનું પ્રચ ડખલ તેમજ તેને મળી ગયેલા પેાતાના પ્રધાનાને જોઇ ચ દ્રાપીડ ભયબ્રાંત થયા અને ક્ષણમાત્રમાં બહુ ગભરાઇ ગયા. મ્હારૂં ક્ષત્રિયપણૢ કલંકિત થશે એમ જાણી તેણે લડાઈના ઉત્સાહ ધારણ કો, પછી તે પેાતાનું મઙ્ગ લઇ યુદ્ધ માટે અજાપુત્રની સાથે તૈયાર થયેા. અજાપુત્ર પણ બહુ ક્રોધને લીધે પ્રચંડ ધારવાળી તરવાર લીધી અને તે સિંહુની માફ્ક મહાપરાક્રમી શત્રુની સન્મુખ ગયા. મલ્લની માફક અનેજણુ વળગવા લાગ્યા, ચક્રની માક વાર'વાર પરિભ્રમણ કરતા, અશ્વની માફ્ક પાદના આઘાત વડે પૃથ્વીને ઉખેડતા, પરસ્પર ખ{વડે પ્રહાર કરતા અને તેના અચાવ કરતા તે મને સુભટા મદોન્મત્ત હસ્તીઓ જેમ યુદ્ધ કરવા લાગ્યા. એક બીજાના દાવપેચથી જામેલા તે સંગ્રામાત્સવ વાઢિ પ્રતિવાદિના વિવાદની માફક સર્વને પ્રિય થઇ પડ્યો. એ પ્રમાણે અનેનું ભારે યુદ્ધ થયુ. પછી અજાપુત્ર સમય જોઇ ખડ્ગવડે
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસગ.
(૧૨) કમલનાળની માફક ચંદ્રાપીડનું મસ્તક છેદી નાખ્યું. અજાપુત્રના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને સુગંધમય તેની કીર્તિભૂતલથી આકાશમાં ગઈ. તે સમયે અજાપુત્રના જથધ્વનિને માગધલેકે ઉચ્ચારવા લાગ્યા, તે શબ્દો શત્રુઓના ઉચ્ચાટન મંત્રના ફકારરૂપ થયા. તે સમયે સુબુદ્ધિ મંત્રીએ શુભ લગ્નમાં વૈરીઓના મસ્તક પર જેમ તે રાજ્યમાં અજાપુત્રને અભિષેક કર્યો. રાજ્યગાદીએ બેઠેલા અજાપુત્રને પ્રસન્ન જોઈ સર્વે મંત્રીઓ અને નગરના લોકો પણ પ્રીતિવડે કલ્પવૃક્ષની માફક તેને અભિષેક કરવા લાગ્યા. તેમજ સીમાંતરાજાઓ ઉત્તમ પ્રકારનાં ભેટણ લઈ ત્યાં આવ્યા અને દ્વિતીયાના ચંદ્રની માફક તેને બહુ હર્ષથી નમવા લાગ્યા. પછી પોતાની મેળે સ્વયંવર માટે આવેલી, પૃથ્વી પર આવેલી જાણે દેવીઓ હોય ને શું ? તેવી અનેક હાંશિયાર રાજકન્યાઓને અજાપુત્ર પરણ્ય. એ પ્રમાણે અનેક પરાક્રમવડે ચંદ્રાપીડને મારી અજાપુ
તેનું રાજ્ય પિતાને સ્વાધીન કર્યું અને તે કૃતાર્થ ચમત્કારીક થયે. પછી તે પોતાની સ્ત્રીઓ સાથે ઈદ્રદેવીઓ
સાથે જેમ ક્રિીડા કરતે છત કામરૂપી સમુદ્રને પારગામી થશે. તેમજ અજાપુત્રને૯૮૦૦૦ પવનવેગી અશ્વહતા, બેહજાર હાથી, બેહજાર રથ હુતા અને પદાતિ–પાયદળને તે પારજ નહોતે, એમ સર્વ સમૃદ્ધિયુક્ત રાજ્યભવ તે ભેગવત હતે. તેવામાં વસંતરૂતુનો પ્રાદુર્ભાવ થયે, શિશિરરૂતુના પ્રભાવથી મંદ પડેલા વન અને કામદેવના શૃંગારેને ઉત્તેજીત કરવા જેમ વનસ્થલીમાં તે પ્રસરવા લાગ્યું. જગને લક્ષ્ય કરવાથી કામદેવનાં પ્રાચીન પુષ્યરૂપી અશ્વો નષ્ટ થયાં છે એમ માનીને જેમ વસંત નવીન પુના સમૂહ પ્રગટ કર્યો. મલયાચલમાં રહેલા સર્પોના વિષથી વ્યાપ્ત હાયને શું? એ મલયગિરિને પવન વાવા
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૨)
શ્રીકુમારપાળચરિત્ર. લાગ્યા. કારણકે એના સ્પર્શથી વિરહાતુર લેકે મૂચ્છિત થઈ ગયા. વળી આ વસંતરૂતુમાં ઉત્તમ પ્રકારની જાતિ–જાઈ વૃક્ષ જ્ઞાતિ હાતિ નથી અને મદ્યપાન કરનાર અથવા ભ્રમરાઓ માન્ય હોય છે એટલા માટે વસંતરૂતુ સંતપુરૂષને અપ્રિય હોય છે. ઉદ્યાનપાલ કામદેવનાં શસ્ત્રસમાન વસંતનાં પુષ્પોની માળાઓ લઈ રાજદ્વારમાં આવ્યા અને રાજાની આગળ તેણે ભેટ મૂકી. રાજા સુગંધિત પુષ્પ જોઈ માળી પર પ્રસન્ન થયે, પારિતોષિકમાં સુવર્ણ આપ્યું. વસંતકીડાની ઈચ્છા થઈ, અજાપુત્ર પોતાની સ્ત્રીઓ સાથે બલભદ્રસહિત કૃષ્ણ જેમ વનસ્થલીમાં ગયે. પુષ્પગ્રહણ, નૃત્ય અને હીંડાલાદિક ક્રિયાઓ વડે નંદન વનમાં ઈદ્રની માફક ભૂપતિ ક્રીડા કરવા લાગ્યા, ત્યારબાદ વનની અનુત્તમ શોભા જેવા માટે તે અજાપુત્ર ફરતું હતું, તેવામાં એક લોક વારંવાર તેના સાંભળવામાં આવ્યું કે, જ્યાં તું રહ્યો છે ત્યાંજ પિતાની માતા રહેલી છે, છતાં તે હંસ-આત્મન ? તેને જોયા વિના તું જે ભજન કરે છે તે હારા હંસપણને ધિક્કાર છે. તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો. આ લેકવડે કેઈપણ માણસ આ નગરમાં રહેતી હારી માતાને સૂચવે છે. હને ધિક્કાર છે, મદિરાથી જેમ હંમેશાં લક્ષમીવડે મત થઈ હું ફરું છું અને પિતાની માતાને પણ હું સંભારતા નથી. અરે!! આ હેં શું કર્યું? જીવનપર્યત સજજનેએ પિતાની માતાની સેવા કરવી જોઈએ એમ સપુરૂષ કહે છે. માતાનું વિસ્મરણ કરી મહે તે વચનને જલાંજલિ આપી. જે પુરૂષ માતા, પિતા, વિદ્યાદાતા-ગુરૂ, ભયથી રક્ષણ કરનાર અને રાજા એ સર્વનું અપમાન કરે છે તે પિતાના સુકૃતને હારે છે, તે જ વખતે રાજાએ મંત્રીને પૂછ્યું, હારી માતા આ નગરની અંદર કેઈ પણ જાએ રહેલી છે, માટે હાલમાં તેના દર્શનવિના હું ભજન કરવાનું નથી.
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૧૨૩) વનકડાદિક સર્વક્રિયાને વિષસમાન ત્યજી દઈ રાજા પોતાના
મહેલમાં આવ્યું અને પ્રાચીનકાળના અને માતૃશે. બેલાવી તેણે કહ્યું કે કિલ્લાની બહાર દક્ષિણ
દિશામાં વાગભટનામે ગોવાળ રહે છે હેને તમે પૂછે કે ત્યારે પુત્ર થયા હતા કે નહીં ? ચરેએ વાગુભટને પૂછ્યું તેણે જવાબ આપે, મહારે ત્યાં પુત્ર જન્મે નથી. પરંતુ માર્ગમાંથી એક પુત્ર હને પ્રાપ્ત થયેલ હતું. તે પણ કેઈ ઠેકાણે ચાલ્યા ગયે છે, તે હું જાણતો નથી. તે વૃત્તાંત ચરોએ આવીને અજાસુતને કહ્યું. તેથી તેના હૃદયમાં સંશય થયે અને તેજ વખતે માતાની શોધ માટે નગરમાં તેણે પટહવગડાવ્યું કે જે માણસ આ નગરમાં રહેલી રાજમાતાને જાહેર કરશે તેને તુષ્ટ થયેલે રાજા ઈચ્છિત દાન આપશે. એ પ્રમાણે પટહ વગડા પણ કેઈએ તેની ખબર કહી નહીં, તેથી રાજા બહુ શોકાતુર થઈ ગયે અને ભેજન પણ કરતો નથી. જેથી તેને પરિવાર બહુ શોકમાં પડી ગયા. કારણ કે દીવો બુઝાઈ જાય ત્યારે તેને પ્રકાશ બંધ પડી જાય. ત્યારબાદ રેગથી ઘેરાયેલી કાઈક સ્ત્રી ત્યાં આવી રાજાને
વિનયપૂર્વક કહેવા લાગી. નરનાયક? જે તમે માસમાગમ. મહારો રોગ દૂર કરો તે હું તમ્હારી માતાને
બતાવું. તે સાંભળી રાજા ખુશી થશે અને તે બોલ્યા, હે ભદ્દે ? મ્હારી માતાને જોયા પછી લ્હારા રેગને દૂર કર્યા વિના હું પાણી પણ પીશ નહીં. પછી તે સ્ત્રી તેજ વખતે દેવીની માફક કેઈ પણ ઠેકાણે જ હેની માતા ગંગાને લઈ આવી અને આ હારી માતા એમ કહી રાજાને સેંપી. પોતાના પુત્રને જેવાથીજ ગંગાના બંને સ્તનમાંથી હદયમાંથી બહાર નીકળતે મૂર્તિમાન પ્રેમ હોયને શું? તેમ દુધની ધારા નીકળવા
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪)
શ્રી કુમારપાળચરિત્ર લાગી. તેમજ રાજા પણ પિતાની જનનીને ઓળખતે નહોતા છતાં પણ તેના દર્શન માત્રથી ઉછળતા હર્ષના મિષથી રોમાંચવડે અત્યુત્થાન આપતો હોય ને શું? તેમ વિનીત બની ગયા. તે[ના સ્તનમાંથી દુશ્વસાવ જોઈ રાજાને પ્રતીતિ થઈ કે આ હારી માતા છે, એમ જાણું તત્કાલ તે ઉભે થે અને વિધિ પ્રમાણે પિતાની ગાત્રદેવીની માફક માતાને પ્રણામ કર્યો. પછી તેણે પૂછયું, હે જનનિ ? મ્હારા પિતા કયાં છે? ગંગાએ કહ્યું, ત્યારા પિતાને સ્વર્ગવાસ થયો છે. ફરીથી તેણે પૂછયું, હે માતા ! આપણા બંનેને વિયોગ શા કારણથી થયો? તે સાંભળી ગંગાનાં નેત્ર આંસુથી ભરાઈ ગયાં અને તે બેલી, વત્સ? લ્હારાપિતા બહુ વિદ્વાન હતા, તેમનું નામ ધર્મોપાધ્યાય હતું, મ્હારૂં નામ ગંગા અને હું હારી માતા છું, ત્યારે જન્મ થયો ત્યારે લ્હારા પિતાએ હારૂં જન્મ લગ્ન જોયું, તેથી તેમના જાણવામાં આવ્યું કે આ પુત્ર ભવિષ્યમાં રાજા થવાને છે, માટે રાજ્ય સંબંધી પાપને લીધે મહારે પુત્ર નરકગામી થશે, એટલું જ નહીં પણ એના વંશ જે પણ એ પ્રમાણે દુર્ગતિમાં જશે. એમ જાણી તેમણે બલાત્કારે મહારી પાસે નગરની બહાર લ્હને મૂકાવી દીધો. ત્યારબાદ તું કોઈને ત્યાં મોટો થયે તે હું જાણતી નથી. ફરીથી પોતાના પુણ્યની માફક આજે હે હને જોયે. એ પ્રમાણે પોતાની માતાનું વચન સાંભળી રાજા પિતાના
મનમાં વિચાર કરવા લાગ્યો, અહો? કર્મની દેવીને આશીર્વાદ. ગતિ વિચિત્ર છે. કયાં પિતા? કયાં માતા?
અને કયાં પુત્ર? પછી તેણે પોતાની માતાને બહુ સત્કાર કર્યો અને હેને અંત:પુરમાં મોકલી દીધી. ત્યારબાદ રાજાએ ગ્ય વૈદ્યોને બોલાવ્યા. રેગથી ઘેરાયેલી સ્ત્રીને બતાવી રાજાએ કહ્યું કે આ સ્ત્રીને ઔષધેવડે તમે જલદી સાજીક,
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૧૨૫) વિદ્ય લોકોએ રેગને તપાસ કરી રાજાને જણાવ્યું કે આ સ્ત્રીનાં આંતરડાં સડી ગયાં છે માટે અમારાથી કંઈ પણ ઉપાય થઈ શકશે નહીં, એમ કહી તેઓએ તેજ વખતે તેમની આગળ તે સ્ત્રીને વમન કરાવ્યું તેમાં દુર્ગંધમય માંસના ટુકડાઓ અંદરથી નીકન્યા. જેથી તે સ્ત્રી એકદમ અચેતન થઈ ગઈ. ફરીથી રાજા એ વૈદ્યોને કહ્યું, જે કે આ રોગ અસાધ્ય છે તે પણ કૃપા કરી ગ્ય ઔષધેથી એને ઉપચાર કરો. એ પ્રમાણે રાજાના બહુ આગ્રહથી તેના સ્વાધીન વિદ્વાન વૈદ્યોએ ઓષધ પ્રયોગ કર્યા, પરંતુ અતિ ઉગ્ર ઔષધોના શેષને લીધે મૂછિત થઈ તે સ્ત્રી પૃથ્વી પર પડી. રાજાએ શીતાદિક ઘણા ઉપચાર કરાવ્યા પણ તે મુડદાની માફક કોઈ પ્રકારે સચેતન થઈ નહીં. રાજા બહુ ચિંતાતુર થઈ ગયે, હવે આ સ્ત્રીને કેવી રીતે સ્વસ્થ કરવી? એમ તે વિચાર કરતો હતો તેવામાં કંઈક વૈદેશિક વૈદ્ય ત્યાં આવ્ય, રેગની પરીક્ષા કરી તેણે કહ્યું કે; બકરીના દુધથી પુષ્ટ થયેલા પુરૂષની જીભ કાપી તેનું માંસ જે એને આપવામાં આવે તે જરૂર એને રેગ મટી જાય. જો એમ કરવાથી આ સ્ત્રી નરેગી થાય તો હારે કંઈ બાકી રહ્યું નહીં, એમ કહી રાજા બહુ ખુશી થયા અને તે જ વખતે છરી લઈ પોતાની જીભ છેદવા માટે તૈયાર થયો. “પ્રાયે સાધુ પુરૂષ પરોપકાર માટે પોતે પણ દુઃખી થાય છે.” શું? લેકોપકાર માટે કપાસ દુ:ખ સહન નથી કરતે ? એકદમ સાહસ કરી અજાપુત્ર જીભ કાપવા તૈયાર થાય છે તેટલામાં આકાશવાણી થઈ કે, હે રાજન્ ? તું સાહસ ન કર, પછી તરત જ તેની આગળ દેવી પ્રગટ થઈ અને તે રેગી સ્ત્રી અને વૈદ્ય બંને મેઘની માફક અદશ્ય થઈ ગયાં. તે જોઈ રાજા સંભ્રાંત થઈ ગયા અને વિચાર કરવા લાગે, તે રોગાસ્ત્રી અને તે વૈદ્ય કયાં ગયાં ? આ દીવ્યવાણી અને આ દેવી કયાંથી ? આ એક આશ્ચર્ય છે, એમ તે ચિંતવતો
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
શ્રી કુમારપાળચરિત્ર. હતું, ત્યારે દેવી બેલી, રાજન ? આ ચંદ્રાનના નગરીની અધિકાયિકા હું દેવી છું, જન્મથી જ તું મને બહુ પ્રિય છે, તેથી અનેક વિપત્તિઓથી મહે ત્યારૂ રક્ષણ કર્યું, તેમજ હાલમાં આ ઉત્તમ સમૃદ્ધિવાળું રાજ્ય આપી હારા સત્વની હે પરીક્ષા કરી. વત્સ ? હારૂં સત્ત્વ ફક્ત ઉપકારની ખાતર રહેલું છે. જેના વિના માણસ જીવતે છતાં પણ મરેલો ગણાય છે. મનુષ્યમાં બત્રીસ લક્ષણે અધિક ગણાય છે; પરંતુ તે પણ સત્વની આગળ સ્વપ ગણાય છે. જેથી પ્રાણુ જીવે છે, તેથી પણ આ સત્વ અધિક છે. માટે હે સત્ત્વાલય? અવિચ્છિન્ન આ રાજ્યનું ચિરકાલ તું પાલન કર. અને સાત્વિક રાજાઓમાં તું શિરોમણિ થા. એમ આશીર્વાદ આપી દેવી વાદળની છાયા માફક અંતર્ધાન થઈ ગઈ. પછી રાજાએ સ્નાનાદિક કરી પિતાના પરિવાર સાથે ભેજન કર્યું. સાત્વિકવૃત્તિને સ્વીકાર કરી સત્ય, કાંતિ અને પરાક્રમ
સહિત એવો તે અજાપુત્ર, સત્યભામા અને બલમેક્ષપ્રાપ્તિ. દેવ સહિત વિષ જેમ લેકેનું પાલન કરતો છતે
પુરૂષોત્તમ થયે. અન્યદા જ્ઞાની ગુરૂનાં દર્શન થયાં, સિદ્ધિ લગ્નમાં નિધન ચિંતામણિને જેમ રાજાએ સભ્યત્વ ગ્રહણ કર્યું. તેમજ તે શુદ્ધ સમ્યક્ત્વ પૂર્વક જૈન ધર્મને પ્રભાવ ફેલાવવા લાગ્યા અને દિગંતરમાં પિતાને યશ વિસ્તારી તેણે બહુ સમય સુધી રાજ્ય ચલાવ્યું. બાદ વૃદ્ધાવસ્થાને લીધે સંસારની અસારતા તેના હૃદયમાં વધવા લાગી, જેથી મુમુક્ષુની માફક તે રાજ્યાદિક વૈભવથી પરામુખ થયે. આ સંપત્તિઓ અને સ્ત્રીઓ ખલની માફક ચલાયમાન છે, તેમ વિરસ અને પિતાને વાધીન નથી એમ જાણું તેણે લક્ષમી અને સ્ત્રીઓને હંમેશાં અનાદર કર્યો. વિદ્યમાન વિષને ત્યાગ કરવામાં ગુણ હોય છે,
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયસ.
( ૧૨૭ )
અવિધમાનના તેા હાતા નથી. એટલા માટે અજાપુત્ર વિષ સમાન વિદ્યમાન વિષયાના ત્યાગ કર્યો. દેહની અંદર રહેલ પાંચે ઇંદ્રિયાના જે હું વિજય નહીં કરૂ' તે મ્હારા જ્ઞાની ખામી ગણાય એમ જાણી તેને પાંચે ઈંદ્ધિને જીતવાની ઇચ્છા કરી. પછી પાતાનું રાજ્ય નીતિમાન પોતાના પુત્રને આપી અજાપુત્ર ગુરૂપાસે સંચમશ્રીને સ્વીકાર કર્યાં. કષાય રૂપી યામિકાથી વીંટાચેલા સંસારરૂપ કારાગૃહમાંથી નીકળવાની ઇચ્છાવાળા હાય તેમ તે મુનિ જલદી શુદ્ધ ક્રિયા કરવા લાગ્યા. સંસાર રૂપી સ્મશાનમાં મેાહ પિશાચ હુને છેતરશે એમ જાણી હંમેશાં આગમમંત્રનુ આરાધન કરવા લાગ્યા. નહીં આપવાથી જલદી ક્ષીણ થાય છે, અને આપવાથી વૃદ્ધિ પામે છે એમ જાણી તે મુનિ ચિંતામણિ રત્નથી અધિક એવું જ્ઞાનદાન મુનિએને આપવા લાગ્યા. અન્ય સ્ત્રી પણ શીલ રહિત પુરૂષને ઇચ્છતી નથી તે મેાક્ષરૂપી સ્ત્રી તા કયાંથી ઇચ્છે ? એ હેતુથી જેમ તે મુનિ ઉત્સાહથી બ્રહ્મચર્ય પાળવા લાગ્યા. સ’સાર સાગરતું પાન કરવામાં અસ્તિ સમાન કૈવલ તપશ્ચર્યા છે એમ જાણી અતિ દૃસ્તપ તપ કરવા લાગ્યા. ભાવના રૂપ રૂતિ વિના મુકિત સાનુકૂલ થતી નથી એમ જાણી શાંત એવા પેાતાના અંત:કરણમાં ભાવના ભાવવા લાગ્યા. એ પ્રમાણે દાન, શીલ, તપ અને ભાવનારૂપ ચાર પ્રકારના ધર્મને સચમી છતાં પણ તે મુનિ યુદ્ધમાં ગૃહસ્થ જેમ ચારે પ્રકારના તે સંસારને પિષવા માટે આરાધવા લાગ્યા. એ પ્રમાણે અપૂર્વ ચારિત્ર પાલન કરી સભ્યશ્રીને ધારણકરતા તેરાજી પ્રાંતસમયે વિધિપૂર્વક અનશનવ્રત ગ્રહણકરી કાળધમ પામી સ્વર્ગ લાકમાં ગયા. અને પ્રાચીનપરિણમેલાશુભપુણ્યનાયાગથી મહાન્ શ્રેષ્ઠ સ ંપત્તિઓના પાત્ર રૂપ ઈંદ્રના વૈભવ પામ્યા. ઇંદ્રની ઋદ્ધિ ભાગળ્યા માદ ત્યાંથી ચવીને તે અજાપુત્ર મનુષ્યભવ પામી
·
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
દત્તનામે મ્હોટા વૈભવશાળી થયા અને શ્રીચંદ્રપ્રભજીનેદ્રની પાસે ગણધર થઇને અનુત્તમ કેવલી થયા પછી મેાક્ષ સુખ પામ્યા. એ પ્રમાણે સત્વ સંબંધી અજાપુત્રની કથા સાંભળી શ્રી કુમારપાળ રાજા પેાતાના હૃદયમાં તે ઉપદેશને ધારણ કરી દધિસ્થતી નામે પેાતાના સ્થાનમાં ગયા અને ધર્મ, અર્થ, તથા કામને આરાધતા છતા દિવસેા વ્યતીત કરવા લાગ્યા.
इतिश्रीजैनशासनोन्नतिकारक स्वपर समयपारावारपारगामिश्रीमत्तपा
गच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर
श्रीमद्बुद्धिसागरसूरीश्वर शिष्यरत्न श्रीमद्-अजित
सागरसूरिविरचिते परमार्हत श्रीकुमारपालचरित्र
महाकाव्यभाषान्तरे गुर्जर भाषायांत जन्मवળનોનામદિરીયોઃ ॥ ર્ ॥
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11 અથવૃત્તીય સર્નઃ ॥
શ્રીસિદ્ધરાજભૂપતિ રાજ્યચલાવતા હતા, તેનાં ઘણાં વર્ષ દિવસેાની માફક સુખમાંને સુખમાં ચાલ્યાં ગયાં. પુત્રચિંતા. પર ંતુ ગૃહસ્થધમ રૂપી વૃક્ષના ફૂલ સમાન પ્રજા થઇ નહીં, તેથી શલ્યવર્ડ વીંધાયેલાનીમાફક તે અહુ દુ:ખી થયા. અને વિચાર કરવા લાગ્યા કે મ્હારૂં મસ્તક ધાળુ થયું છે. જેથી વૃદ્ધ અવસ્થાના સંભવ થયા છે, છતાં હાલમાં પણ પુણ્યહીન માણુસ દ્રવ્ય નિધાનને જેમ મ્હે પુત્રસુખ દેખ્યું નહીં, સ` સમૃદ્ધિથી સંપૂર્ણ એવું આ કુળપણુ પુત્રવના જળથી ભરેલું સરોવર કમળ વિના જેમ તેમ શેાલતું નથી. વળી સૂર્ય વિના દિવસ, દાન વિના વૈભવ, મહત્વ વિના ઔચિત્ય, ગારવ વિના સત્કાર, કમલ વિના સરાવર, સમુદ્ધિ વિના મંદિર તેમજ પુત્રવિનાનું કુલ ખરેખર શાભતું નથી. આ સંસારમાં પુત્ર અને વૈભવ એ મને સાર છે. તેમાંથી એક વિનાના માણસનાજન્મ નિષ્ફલ છે. જળના પરપોટા, વિજળીને! પ્રકાશ અને સ ંધ્યા કાળના રંગ જેમ પુત્ર વિના પ્રાણીઓનું કુલ ક્ષણમાત્રમાં નષ્ટ થાય છે. એ મહા ખેદની વાત છે એમ ચિંતાતુર થયેલા રાજાએ પુત્ર માટે નાના પ્રકારના ઘણા ઉપાય કર્યો પણ પુત્ર થયા નહિ. કારણ કે ભાગ્ય વિના સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. સંતાન વિના સિદ્ધરાજ ખિન્ન થઇ ગયા, ત્યારે હને વિચાર થયા કે; હવે તીથૅયાત્રા કરવી એ ચેાગ્ય છે. એમ જાણી પાતાના ગુરૂ શ્રી હેમચંદ્રઆચાર્ય નેસાથે લઇ તે તીર્થોટન કરવા નીકળ્યા. હેમચંદ્રસૂરિને માર્ગમાં પગે ચાલતા જોઇ રાજાએ કહ્યુ, મહારાજ ? આપ શામાટે પગેચાલા છે? આપના
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦)
શ્રીકુમારપાળચરિત્ર. માટે પાલખી તૈયાર છે, એમ બહુ આગ્રહ કર્યો પછી ગુરૂમહારાજ બોલ્યા, રાજન ? વાહનાદિકમાં બેસવાથી અન્ય પ્રાણીઓને બહુ દુઃખ થાય છે, માટે મુનિઓ કેઈપણ વાહનમાં બેસતા નથી. તેમજ જેઓ ઉઘાડા પગે ઉપયોગ પૂર્વક દિવસે ચાલે તે જ ચારિત્રધારી મુનિઓ કહેવાય, વાહનમાં બેસનાર મુનિ ગણાય નહીં. દરેક જીના સુખદુઃખને પ્રિય અને અપ્રિયને જાણનાર દયાળ જૈન મુનિએ પરપ્રાણીઓને કેમ દુઃખી કરે? એ પ્રમાણે કહી સૂરિએ વાહનને નહીં સ્વીકાર કરવાથી રાજાનું મન દુઃખાયું, તેથી બહુ ક્રોધાતુર થઈ તેણે કહ્યું, આપ મહાત્મા થયા તે પણ જડ જેવા છે એમ કહી તે આગળ ચાલ્યો. માર્ગમાં ચાલતાં ત્રણ દિવસ ગયા, પરંતુ કેઈ ઠેકાણે
સૂરદ્રને સમાગમ થયા નહીં, તેથી રાજાએ ગુરૂપ્રાર્થના. પિતાના મનમાં જાણ્યું કે જરૂર હારી ઉપર
આચાર્ય મહારાજ કોપાયમાન થયા. ચોથા દિવસે સૂરીશ્વરને પ્રસન્ન કરવાની ઈચ્છાથી સિદ્ધરાજ પોતે મહાભયંકર ગુરૂદ્વારમાં સેવકની માફક ગયો. બહાર રહેલા રાજાએ, કાંજી સાથે ભિક્ષાન્નનું પરિવાર સહિત ભેજન કરતા આચાર્યને જોયા. પછી રાજાને વિચાર થયે, આ મહાત્માઓ હંમેશાં કેવી તપશ્ચર્યા કરે છે? જળમિશ્ર ભિક્ષાન્ન જમે છે અને માર્ગમાં પગેથી ચાલે છે. માટે અન્યજનની માફક સામાન્ય બુદ્ધિવડે, આ માનવા લાયક મહાત્માનું હારે અપમાન કરવું ઉચિત નથી. પરંતુ મહેશની માફક માનવા ચોગ્ય છે. એમ વિચાર કરી રાજા આ ચાર્યના ચરણમાં પડયો અને તે કહેવા લાગ્ય, પ્રભે! આપે વાહનની નાપાડી તેથી રોષને લીધે હું આપને જે કંઈ કહ્યું તે ક્ષમા કરો. આપને બેસવા માટે હે પાલખી મંગાવી ત્યારે આપે તેને અનાદર કર્યો તેથી મહે કહ્યું કે તમે જડ છે. પણ એ વચન
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૩૧) ઓં દ્વેષથી કહ્યું નથી. વળી હે ધમેનાયક? માર્ગમાં આપનાં દર્શન ન થયાં તેથી રિસાયેલા જાણી આપને મનાવવા માટે હું આવ્યો છું. ગુરૂમહારાજ બેલ્યા, નરેંદ્ર? હૈ શો અપરાધ કર્યો છે? જેની
હું ક્ષમા કરૂ? કારણ કે તમ્હારા સરખા મહાગુરૂનિસ્પૃહતા. પુરૂષ અપરાધી હોતા નથી. વળી માર્ગમાં કઈ
પણ ઠેકાણે હું તમને મળે નહીં એ હુને ક્રોધ થયા તેથી નહીં. પરંતુ તમને મળવાનું મહારે કંઈ પણ કારણ નથી. માર્ગમાં હું પગથી ચાલુ છું, રસવિનાનું ભિક્ષાત્ર દિવસમાં એક વાર જમું છું, જીર્ણ વસ્ત્ર પહેરું છું, રાત્રિએ જ ક્ષણમાત્ર ભૂમિપર શયન કરૂ છું. સર્વથા સંગરહિત વતુ છું, હંમેશાં સમતા ગુણમાં રમું છું, અને હૃદયમાં પરમજ્યોતિષનું ધ્યાન કરૂ છું, હવે રાજાનું હારે શું કામ ? તે સાંભળી જીવન મુકતની માફક સંતુષ્ટ મનવાળા તે સૂરીશ્વરને પ્રણામ કરી સિદ્ધરાજનરેંદ્ર પિતાના સ્થાનમાં ગયે. ત્યારબાદ સિદ્ધરાજભૂપતિ જગમતીર્થ સમાન ગુરૂમહા
રાજને આગળ કરી પોતાના પરિવાર સહિત પ્રભુપૂજા. વિમલાચલ ઉપર ગયે. ત્યાં મનહર ભકિત
પૂર્વક રાજાએ શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરીને નેત્ર અને જન્મનું અનંત ફલ મેળવ્યું. સ્થિર દષ્ટિવડે આદિનાથ ભગવાનને વારંવાર જે તો તે રાજા પિતાના આત્માને ઉભયથા મહા આનંદના સ્થાનભૂત માનતો હતો. હેમાચાર્ય પણ ભકિતરૂપ વેલડીથી ઉન્ન થયેલા પુષ્પના ગુચછ સમાન નવીન નવીન સ્તોત્રો વડે શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તે તીર્થમાં વાણીથી અગોચર એવું તીર્થકરેનું મહાસ્ય જોઇ સિદ્ધરાજની શ્રદ્ધા જૈન ધર્મમાં બહુ દઢ થઈ. જે આવા ઉત્તમ તીર્થમાં પિતે લક્ષમીને નિયોગ ન કરે તે જન્માંતરમાં પ્રાણીઓ
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ને ઉત્તમ રાજવૈભવ કયાંથી મળે ? એમ વિચાર કરી રાજાએ અગણ્ય પુણ્યરૂપ ક્રયાણાની ઇચ્છાથી શ્રીઆદિનાથભગવાનની પૂજા માટે ખારગામ આપ્યાં. તેમજ અમૃત સમાન સ્વાદિષ્ટ ભાજનેાવડે બહુ છુટથી ઘણી ભાજનશાળાએ બંધાવી. નવીન દુકૂલ, પૃથ્વી, અનેક હાથી અને ઘેાડાઓના દાનવડે યાચકાને રાજા સમાન કર્યા. અહા ? એની દાન શકિત કેટલી ?
ત્યાંથી ઉતરીને સિદ્ધરાજનૃપતિ રેવતાચલ ઉપર ગયા. ત્યાં કામદેવને નિર્મૂલ કરનાર શ્રીનેમિનાથભગરૈવતગિરિ. વાનને ભૂપતિએ ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો. પછી શ્રીખંડ, કુસુમ, સુવર્ણ અને રતાદિક વડે પોતાના આત્માને પૂજ્ય બનાવવાની ઇચ્છાથી જ જેમ ભગવાન ની પૂજા કરી. રાજાની ભકિત જોઇ વિનીત એવા પૂજારી સેવા આસન લાવ્યા, પરંતુ રાજાએ તેના સ્વીકાર કર્યા નહીં, અને સર્વ સમક્ષ કહ્યું કે; આ તીમાં રાજાએ પણ આસનપર બેસવું નહીં. ખાટલામાં સુવું નહીં, ભાજન સમયે આગળ આડણી મુકવી નહી, તેમ જ સ્ત્રીએ પ્રસૂતિ કરવી નહીં અને દહીંની છાશ કરવી નહીં. એ પ્રમાણે ધર્મની શ્રદ્ધાવાળા પ્રાણીઓએ વ્યવસ્થા પાળવી.
શ્રીહેમચંદ્રઆચાર્ય પણ ઉલ્લાસ પામતી કવિતારૂપ વેલડીના લરૂપ સ્તાત્રાને અને દ્રભગવાનની ભેટમાં અંબિકાઆરાધન. મૂકયાં. બાદ ત્યાંથી ઉતરીને તેઓ પ્રભાસપાટણમાં ગયા. ત્યાં સામેશ્વરની યાત્રા કરી કોડીનાર નગરમાં ગયા. ત્યાં જગઢ મા સમાન અબાદેવીની સિદ્ધરાજે પૂજા કરી, પછી પુત્રની ચિંતાથી આતુર થયેલા ભૂપતિએ હેમચંદ્રસૂરીશ્વરને પેાતાના અભિપ્રાય જણાવ્યે, હું ભગવન ? મ્હારે ત્યાં રત, સુવર્ણ, હાથી, ઘેાડા વિગેરે સર્વ સપત્તિઓ રહેલી છે. પરંતુ રાજ્યશ્રરૂપ વેલીને વૃક્ષ સમાન એક પુત્ર નથી, માટે કૃપા કરી
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ,
(૧૩૩) આપ આ અંબાદેવીને પૂછે કે, હારે પુત્ર થશે કે નહીં ? અને હારી પછી કોણ રાજા થશે? એ પ્રમાણે રાજાની વિનંતિ સાંભળી આચાર્ય મહારાજે ત્રણઉપવાસવડે અંબાદેવીની આરાધના કરી. પ્રસન્ન થઈ દેવીએ કહ્યું તે પ્રમાણે પુન: રાજાને ગુરૂએ કહ્યું કે હે દેવ? તું ગમે તેટલા ઉપાય કરીશ તો પણ ત્યારે પ્રજા થવાની નથી, વળી હારી પાછળ જે રાજા થશે તે પણ તું સાંભળ. કર્ણદેવને પુત્ર ક્ષેમરાજ અને તેને પુત્ર પવિત્રબુદ્ધિમાન
દેવપ્રસાદનામે દધિસ્થતિમાં રહે છે. તેને પુત્ર સેમેશ્વરપ્રાર્થના. ત્રિભુવનપાલ છે, જેનું સત્વ બહુ અગાધ છે,
અને જેના ભુજારૂપી વિંધ્યાચલમાં શૌર્ય રૂપી હાથી હંમેશાં ક્રીડા કરે છે. તેના ત્રણ પુત્ર છે, શ્રી કુમારપાલ, મહીપાલ અને કીર્તિપાલ, જેમનું અપાર સત્ત્વ વિલસી રહ્યું છે. વિશ્વવિખ્યાત શ્રી કુમારપાલ હારા રાજ્યને ભક્તા થશે, તેમજ તે રાજા સંપ્રાતરાજાની માફક ભૂમંડલમાં જૈનધર્મને વિસ્તાર કરશે. એ પ્રમાણે સૂરીશ્વરના વાયરૂપી ભાલાવડે હૃદયમાં વિધાયેલે રાજા વાણું અને મનથી ન કળી શકાય તેવી ચિંતામાં પડે. બાદ યાત્રાવડે પવિત્ર છે આત્મા જેને એ સિદ્ધરાજ ગુર્જરાધીશ,શ્રી હેમચંદ્રઆચાર્ય સાથે પોતાની રાજધાનીમાં ગયે. અંબાદેવીના વચનની પરીક્ષા માટે શ્રીકર્ણદેવના પુત્ર સિદ્ધરાજ ભૂપતિએ ઉત્તમ પ્રકારના દૈવને બોલાવ્યા, હારે પુત્ર થશે કે નહીં? વળી ભારી રાજા હારી ગાદીએ કેણુ થશે? એ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી તાત્કાલિક લગ્ન ઉપરથી તેનો નિશ્ચય કરી નૈમિત્તિકોએ દેવીના કહ્યા પ્રમાણે ઉત્તર કહ્યો. કારણ કે જ્યોતિષશાસ્ત્ર અન્યથા થતું નથી. દેવી અને નૈમિત્તિકેના વચનથી રાજાને વિશ્વાસ રહ્યો નહીં તેથી તેણે સોમેશ્વરની આરાધના કરીને પુત્ર મેળવે એ નિશ્ચય કર્યો. બાદ પગે ચાલતે, માર્ગમાં
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪)
શ્રી કુમારપાળચરિત્ર. દાણા વીણુને વૃત્તિ ચલાવતે, કાર્તિકેયની માફક સિદ્ધરાજ પ્રભાસમાં ગયો. ત્યાં સ્નાન કરી સ્ત્રી સહિત રાજાએ ત્રણ ઉપવાસ કર્યા. પુષ્પાદિકથી પૂજન કરી શ્રીમનાથને બહુ પ્રસન્ન કર્યા. શારીરિક જળહળતા તેજના સમૂહવડે રાત્રિને પણ દિવસ કરતા સેમે. શ્વર દેવ પ્રત્યક્ષ થઈ બોલ્યા, રાજન ? તું શા માટે અહીં આવ્યો છે? તેમજ હૈ હારૂં શામાટે સ્મરણ કર્યું છે? રાજાએ નમન કરી કહ્યું કે, હે ભગવન્! હારી વૃદ્ધ અવસ્થા છે. છતાં હારે એક પણ પુત્ર નથી, પિતાને વંશ નિરાધાર છે. દેવ? આપનો હું સેવક છું, છતાં પણ હારે પુત્ર નહીં તે કલ્પવૃક્ષને આશ્રય રહેલા પુરૂષને ભૂખે મરવા જેવું છે. માટે કૃપા કરી જલદી હુને એક પુત્ર આપે. વૃક્ષ પર લતા જેમ જેના આશ્રયથી રાજ્યશ્રી સ્થિર થાય. વિચારકરી સેમેશ્વરે કહ્યું, રાજન ? ત્યારે પુત્ર થવાને
નથી. રાજ્યને લાયક, બહુ પરાક્રમી કુમાર તે કૃષ્ણદેવ. પ્રથમ જનમ્યું છે. ફરીથી દીન મુખે રાજા
બે, ભગવદ્ ? આપ અભીષ્ટ ફલ આપનાર છે એમ અમે સાંભળ્યું છે, છતાં એક પુત્ર નહીં આપે તે તમહારૂં અભીષ્ટદાયિપણું ક્યાં રહ્યું? તું પુત્ર પ્રાપ્તિને લાયક નથી. હું શું કરું? “ ગ્યતા શિવાય કેઈથી પણ કંઈ કરી શકાય તેમ નથી.” એમ કહી સોમેશ્વર મહાદેવ અંતધોન થઈ ગયા. સિદ્ધરાજ બહુ શોકાતુર થયે, પુત્રની અપ્રાપ્તિવડે પિતાને નિંદતે છતે પિતાના નગરમાં પાછા આવ્યું. હવે દેવી, દૈવજ્ઞ અને સેમેશ્વરના વચનથી રાજાએ નક્કી જાણ્યું કે આ રાજ્યને ભેક્તા કુમારપાળ થશે. એવી ચિંતાથી આતુર બની તે કુમારપાળ ઉપર બહુ દ્વેષ કરવા લાગ્યા. પ્રથમ તેના પિત્રાદિકને મારી પછી હેને મારી નંખાવ એવી બુદ્ધિથી પિતાના ઘાતકી તેને
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( ૧૩૫ )
મેકલી તેણે પ્રથમ ત્રિભુવનપાળને સ્વસ્થ કર્યાં. શ્રીકુમારપાળે પિતાની દાહાદિક ક્રિયા કરી, તેના મરણનું કારણ કેટલાક હાંશિયાર રાજવર્ગના પ્રધાનાને એકાંતમાં પૂછ્યું. પેાતાના હિતકારી કોઇક પુરૂષે મરણુનું કારણુ કહ્યું, તેથી મુનીંદ્રની માફક કુમારપાળ ઉદાસીન વૃત્તિથી પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા, રાયસ પત્તિને ધિક્કાર છે, જેના માટે મૂઢ પુરૂષા વીરપુરૂષોના ઉચિત ભાગને હિતકારી ભુજમળવાળા પિતા, ભ્રાતા અને પુત્રાદિકને શત્રુની માક મારી નાખે છે, જેઓ બંધુઓના ઘાત કરી લક્ષ્મીને સ્થિર કરવાની ઇચ્છા કરે છે, તે મૂઢ પુરૂષષ બળતા દાવાગ્નિના યાગથી વેલીને પ્રફુલ્લ કરવા ધારે છે. દરિદ્રતા, ભિક્ષા અને પ્રાણના ત્યાગ થાય તે પણ સારૂં, પરંતુ પેાતાના વંશજોના ઘાતથી ઉત્પન્ન થયેલા પાતકવાળી લક્ષ્મી સારી નહીં, જે રાજ્યથી ગગનાંગણથી જેમ અવશ્ય અધેાપતન થાય છે. જે રાજ્યને વિષે યુદ્ધભૂમિની માફ્ક ડગલે ડગલે મહાન કલેશ રહ્યો છે. સ્ત્રીના મનની માફ્ક રાજ્ય સ્થિર રહેતું નથી, છતાં પણ રાજાએ પેાતાના કુળના નાશ કરીને પણ તે રાજ્ય ભેગવવાની ઇચ્છા કરે છે, કેટલાક પુરૂષ કંઇક કારણને લીધે શત્રુતા કરે છે. પરંતુ દુરાશય આ સિદ્ધરાજતા દેવની માફક વિના કારણે વૈરી થયા છે. મહા દ્વેષી આ રાજા જયાંસુધી હુને ન મારે તેટલામાં કાઇ પણ સ્થળે પરિવારને મૂકીને હું મ્હારા આત્માનું રક્ષણ કરૂં તેા ઠીક. એમ વિચાર કરી કુમારપાળ ગુપ્ત વિચાર માટે પેાતાના બનેવી ક્રૃષ્ણદેવની પાસે ગયા, પોતાના અભિપ્રાય જણાન્યેા. હવે મ્હારે શું કરવું ? એમ પૂચ્છવાથી મહાબુદ્ધિશાળી કૃષ્ણદેવ આલ્યા, મસ્તકપર વક્ર-વાંકા=વિપરીત ચંદ્ર-દૈવના રહેવાથી શ કરે પણ ભિક્ષાંન્નથી ગુજરાન ચલાવ્યુ તેા અન્યની શી વાત ? જ્યાંસુધી દેવની અનુકૂળતા છે, ત્યાંસુધી પોતાના પરિવાર દધિસ્થલીમાં મૂકીને હું શ્રીમન ? તુ દેશાંતર
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬) શ્રીકુમારપાળચરિત્ર. માં કાળક્ષેપ કર. સૂર્ય પણ રાત્રિએ નિસ્તેજ થાય છે ત્યારે દેશતરમાં જાય છે. ફરીથી તેજસ્વી થઈ પ્રભાતમાં પોતાના સ્થાનમાં આવે છે. અહીંની રાજવ્યવસ્થા હું હને ચરપુરૂષોવડે જણાવીશ. અન્ય વેષ ધારણ કરી તું પૃથ્વી પર પરિભ્રમણ કર અને કેટલાંક વર્ષ નિર્ગમન કર. પિતાની પલદે સ્ત્રી અને જાત્રાદિક પરિવારને દધિસ્થલી
માં મૂકી શ્રી કુમારપાળ રાત્રિએ એકાકી નીકગુપ્તપ્રયાણ. જે. જટાધારી થઈ કેઈ પણ સ્થળે પિતાને
નહીં પ્રસિદ્ધ કરતે અને અનેક પ્રકારનાં કૅતુક જેતે કુમારપાળ ધૂર્તની માફક પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા, સિદ્ધરાજે તેને મારવા માટે સુભટેને આજ્ઞા આપી, પરંતુ ત્યાં તે નહી હોવાથી વિલક્ષ થઈ સુભટે પાછા ગયા. પછી રાજાએ હુકમ કર્યો કે અહીંયાં કુમારપાળ આવે કે તરત હુને ખબર આપવી. કુમારપાળે પરિવ્રાજકનો વેષ લીધે છે અને કેટલોક સમય દેશતરમાં વ્યતીત કરી ફરતે ફરતે પરિવ્રાજકની મંડળી સાથે રાજ્ય વ્યવસ્થા જાણવાની ઈચ્છાથી તે પાટણમાં આવ્યા. રાજકીય સુભટોએ તેની દક્ષતાથી હેને ઓળખે. પછી તત્કાળ તેઓ રાજાની પાસે ગયા અને તેમણે જણાવ્યું કે, સ્વામિન્ ! આપને શત્રુ અહીં આવ્યું છે. તેના વધને ઉપાય નક્કી કરી દુષ્ટ રાજાએ પિતાના પિતાના શ્રાદ્ધ દિવસે સર્વ પરિવ્રાજકને જમવા માટે બોલાવ્યા, સિદ્ધરાજના સુભટેએ કહને ઓળખે છે એમ નહીં જાણતા કુમારપાળ જટાધારી બની પરિવ્રાજકના મંડળના સાથે રાજભવનમાં ગયે. શત્રુને ઓળખવા માટે રાજા પોતે તેમના એકે એકે પગ ધોવા લાગ્યું. ઊર્વ રેખાદિકના ચિન્હોવડે કુમાર પાળને ઓળખે. તેથી રાજા એકદમ પોતાના હૃદયમાં બળવા લાગ્યું અને ફરી દષ્ટિથી હેને જેવા લાગે, તે પરથી કુમારપાળ
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતીયસર્ગ.
(૧૩૭) સમજી ગયો કે, આ રાજાએ મને ઓળખ્યો છે. ભેજન કર્યા પછી એને મરાવીશ એમ રાજાને વિચાર થયે. ભેજન કરી હું જલદી પલાયન થઈશ એમ ધારી કુમારપાળ ભજન કરવા બેઠો. ધોયેલાં વસ્ત્ર લેવા માટે રાજા કેશગૃહની અંદર ગયે એટલે કુમારપાળ ભેજન કરી વમનના મિષથી જલદી ત્યાંથી નીકળી ગયે. ભંડારમાંથી વસ્ત્ર લઈ રાજા બહાર આવ્યું અને જટિલને વસ્ત્ર આપતાં કુમારપાળ તેના જેવામાં આવ્યું નહીં; તેથી તે બહુ ક્રોધાતુર થઈ ગયે અને એકદમ સેનાપતિને હુકમ કર્યો. અહીંથી કુમારપાળ નાશી ગયો છે, હેને જીવતે તું અહીં પકડી લાવ. નહિ તે તેના સ્થાને હારૂં મરણ થશે. રાજાના હુકમથી સેનાપતિ યમરાજાની માફક સેન્સ સહિત જે દિશામાં કુમારપાલ ગો હતા તેજ દિશામાં દેવગે ગયે. ગરૂડના સરખા બહુ વેગવાળા ઘડાઓ વડે ચાલતે સેનાપતિ તેની પાછળ જઈ પહોંચે. આકાશમાં ઉડતી ધૂળ જોઈને અને ઘોડાઓના હેષારવ સાંભળી પાછળ આવતા સેન્યને તેણે જાણ્યું કે તરત જ તે સંભ્રાંત થઈ પાછળ જેવા લાગ્યો. તેટલામાં સુશિત થયેલા સાગરની માફક નજીકમાં આવેલા સૈન્યને જે તે ગભરાઈ ગયું. હવે હું શું કરું? ક્યાં જવું? કોને આશ્રય લેવો? એમ સન્યના અવલેકનથી હણાતો હોય તેમ આકુળવ્યાકુલ થઈ ગયો. ત્રાસ પામેલા મૃગલાની માફક દિશા તરફ તે દષ્ટિ કરતો હતો તેવામાં એક બદરીવન તેના જેવામાં આવ્યું. તેમાં કેઈક ખેડુતે બેરડીના પાંદડાને ઢગલે કરેલ હતું, ત્યાં ગયો અને ત્યાં ઉભેલા ખેડુતને તેણે કહ્યું, ભાઈ ! હારી પાછળ સૈનિકે યમદૂતની માફક અપરાધ વિના મહને મારવા માટે આવે છે, તે માટે આપ દયા કરી આ પાંદડાની અંદર હને સંતાડો અને હારું રક્ષણ કરે. તપસ્વીનું રક્ષણ કરવાથી તમને ઘણું પુણ્ય થશે. તે સાંભળી ખેડુતને દયા
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮)
શ્રીકુમારપાળચરિત્ર. આવી, તું બહીશ નહીં એમ કહી ખેડુતે હેને પાંદડાંમાં ગેપવી દીધો અને તેની પાસે તે ઉભું રહ્યું. “ખરેખર દુ:ખીને ઉપકાર કેણુ ન કરે?” નીચે અને ઉપર મર્મસ્થલને ભેદનાર તીક્ષણ કાંટાઓથી પીડાતો કુમારપાલ આંખ મીચી મુડદાની માફક ઢગલાની અંદર પડી રહ્યા. ક્ષણમાત્રમાં જીવની પાછળ પોતે કરેલાં કર્મ જેમ સૈન્ય સહિત સેનાપતિ તેનાં પગલાં જેતે જેતે તેની પાછળ તે સ્થાનમાં આવ્યું. ત્યાંથી આગળ હેનું પગલું સેનાપતિના જોવામાં આવ્યું નહી. તેથી તેને બહુ ક્રોધ થયે અને શંકરની માફક કપાયમાન થઈ ખેડુતને પૂછવા લાગ્યો રે કર્ષક? સ્કૂલ ખભા, મહેટા ભુજ અને માથે જટાવાળે કોઈ યુવાન પુરૂષ અહીંથી નીકળતાં હું જે છે કે નહીં? જલદી બેલ! ખેડુત છે, હું હારા કામમાં ગુંચવાય છું, આ બેરડીએનાં પાનાં પાડુ છું, અહીં તેવો કોઈ માણસ મહારા દેખવામાં આવ્યું નથી. ત્યારબાદ સેનાપતિએ ચારે દિશાઓમાં હેની શોધ માટે
પોતાના સુભટેને મોકલ્યા અને પોતે પણ જટિલ શુદ્ધિ. સંસારમાં જીવની માફક તે સ્થાનમાં વારંવાર
કરવા લાગ્યું. તે સુભટે પણ ચારે તરફ ફરી ફરીને થાકી ગયા. પછી સેનાપતિને આવીને કહેવા લાગ્યા, કે પણ જગાએ એ જટિલને પ લાગતું નથી. તે સાંભળી સેનાપતિ ભયભીત થઈ ગયે. પછી તે રાજાની પાસે ગયે, સર્વ વૃત્તાંત યથાસ્થિત ભૂપતિને નિવેદન કરી બહુ શોકાતુર થઈ ગયે. બાદ રાજાએ હુકમ કર્યો કે જે કઈ માણસ કુમારપાલને પત્તા લગાડશે તેને મનવાંચ્છિત ધન હું આપીશ, એમ કહી તેણે ચારે દિશાએ પોતાના સુભટને મોકલ્યા.
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( ૧૩૯ )
રાજાના સૈનિકે નિરાશ થઇ ત્યાંથી ચાલ્યા ગયા, પછી ખેડુ
ભીમસિંહ.
તને વિચાર થયા કે; હવે અહીં કાઇ છે નહીં એમ જાણી એક પ્રહર રાત્રિ ગઇ ત્યારે પાંદડાંના ઢગલામાંથી કુમારપાલને બહાર કાઢયા. તેના શરીરે બહુ કાંટા વાગેલા તેથી સર્વાંગે રૂધિરના પ્રવાહ ચાલતા હતા, તે સમયે ઝરતા ધાતુઓના રસથી ખરડાએલા પર્વતની માફક તે શાભતા હતા. વળી તે વખતે કુમારપાલ નેત્રકમલ ખુલ્લાં કરી જીવલેાકને જોવા લાગ્યા. અને વધ્યસ્થાનમાંથી મુકત થયેલા પશુ સમાન પેાતાને માનવા લાગ્યા. પછી કુમારપાલે ખેડુતને કહ્યું, મ્હારા દુ:ખના સમયે તું આધાર થયા અને હુને પ્રાણ સંકટમાંથી હું અચાળ્યા, ત્હારી સહાયથી આજે હું શત્રુના સૈન્યમાંથી છુટયા . આ દુ:ખમાંથી મ્હને બચાવીને સ્હે. કા ઉપકાર ન કર્યો ? “ સ ઉપકારામાં પ્રાણીના પ્રાણનું રક્ષણ કરવું એ મુખ્ય ઉપકાર છે, ’ તું મ્હને જીવિતદાન આપનાર છે, માટે તેના બદલે મ્હારાથી કાઇ રીતે વળે તેમ નથી, તા પણ પોતાના બંધુની માફક હું' ત્હારી સમય ઉપર ઉપકાર કરીશ. એમ કહી ભીમસિંહ એ પ્રકારે હેતુ નામ ધારી લઇ કૃતજ્ઞ પુરૂષામાં ડામિણ સમાન તે કુમારપાલે હેને વિદાય કર્યો
કુમારપાલે જટા કાઢી નાંખી અને અન્ય વેષ ધારણ કર્યાં, જેથી તે ઓળખી શકાય નહીં, પછી પાતાના મૂષકાવલાન. પરીવારને મળવા માટે ત્યાંથી દુષિસ્થલી તરક્ ચાલ્યેા. મા માં ચાલતા હતા તેવામાં એક વૃક્ષ આવ્યા, તેની છાયામાં વિશ્રાંતિ માટે તે બેઠા. ત્યાં એક જગાએ ઉંદરનુ ખિલ હતુ, તેમાંથી એક ઉંદર રૂપાની મુદ્રા ( રૂપીઆ ) મુખ વડે ખેંચતા હતા, તે તેના જોવામાં આવ્યુ. તે ઉંદર કેટલી મુદ્રાઓ લાવે છે તેવી જીજ્ઞાસાથી કુમારપાલ
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
તે તરફ જોઇ રહ્યા તેટલામાં એકવીશ મુદ્રાએ તે ખેંચી લાવ્યેા. તે મુદ્દાઓને જોઇ અહુ હર્ષથી ઉંદર ઉંચા થઈ વારંવાર નૃત્ય કરવા લાગ્યા. તે જોઇ કુમારપાલને વિચાર થયા કે;—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नो भोगो न गृहादिकार्यकरणं नो राजदेयं किमप्यन्यस्याऽपि न सत्कृतिर्न सुकृतं सतीर्थयात्रादिकम् । यद् गृह्णन्ति तथाऽपि लोलुपधियः सूच्याननाद्या घनं,
तन्मन्ये भुवनैकमोहनमहो ! नास्मात्परं किंचन ॥ १ ॥
“ અશનાદિક ભાગ લેાગવવાના નથી, ગૃહાર્દિકનું કંઈ કામ નથી, ક ંઈ રાજાને આપવાનુ નથી, અન્ય લાકોને પણુ આપવાનુ' નથી, સત્કાર કરવાનેા નથી, પુણ્યેાપા નથી, ઉત્તમ તીર્થની યાત્રાદિક નથી, છતાં પણ લેાભમુદ્ધિથી ઉંદર વિગેરે પ્રાણીએ જે ધન ગ્રહણ કરે છે તેથી હું માનુ છું કે; અહા ? જગતને ખાસ માહિત કરનાર ધન શિવાય અન્ય કાઇ વસ્તુ નથી. ” તે ઉંદર મુદ્રાએની ઉપર ક્ષણમાત્ર બેસે છે, ક્ષણમાં સુઇ જાય છે એમ કરતા છતા તેમાંથી એક મુદ્રા લઇ પેાતાના મિલમાં ગયા એટલે બાકીની મુદ્રાઓ લઇને કુમારપાલ ગુપ્તરીતે ત્યાં ઉભે રહ્યા. એક મુદ્રા અંદર મૂકી ઉંદર પાછે! આવ્યે અને ત્યાં જોયુ તેા બીજી મુદ્રાઓ મળે નહીં, તેથી તે ઉંદર અહુ દુ:ખી થઇ તરતજ ત્યાં મરી ગયા. તે જોઇ કુમારપાલ ચિંતાતુર થઇ ગયા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા, અરે ? આ મ્હેં શું કર્યું ? એમ મહુ શાકાતુર થઇ ત્યાંથી તે આગળ ચાલ્યા.
દેવશ્રી.
કુમારપાલને ભાજન કરે ત્રણ દિવસ થયા, તેથી તપસ્વિની માફક તે સર્વાંગે દુ લ થઇ ગયા, કુક્ષિમાં કુવા પડી ગયા, પ્રચંડ મૂર્છાથી સર્પ શેલાની માફ્ક આંખા મીચાવા લાગી, આવી દુર્દશામાં
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરીયસર્ગ.
(૧૪૧) આવી પડેલો કુમારપાલ રથમાં બેસી પોતાના સાસરેથી પીયર જતી કેઈક સ્ત્રીના જોવામાં આવ્યો. તેને જોઈ સ્ત્રીના હદયમાં દયા આવી, અરે ? આ કોઈ મહા પુરૂષ દુઃખમાં આવી પડે છે, એમ જાણું તેણીએ બંધુના નેહથી કુમારપાલને પિતાના રથમાં બેસાડ અને કપૂરના ચૂર્ણથી સુગંધમય ચેખાને દહી મિશ્રિત રાંધેલા ભાત હેને આપે તેથી તે શાંત થયે. અહે? દુ:ખ સમયે પણ દેવને ચિંતા હોય છે એમાં સંશય નથી. ઉદંબર નામે ગામમાં દેવસિંહની પુત્રી અને દેવશ્રી તેનું નામ એવી રીતે પિતાની ઉપકારિણી જાણીને તેણે કહ્યું કે, હે ભગિનિ ? મહારા રાજ્યાભિષેક સમયે ત્યારે મને તિલક કરવું એમ કહી કુમારપાલ સંપત્તિથી સ્થલ એવી દધિસ્થલી પ્રત્યે ગયે. પ્રથમથી ત્યાં મૂકેલા રાજાના સુભટોએ અહીં કુમારપાલ આવ્યો
છે એ પ્રમાણે પોતાના સ્વામીને નિવેદન કર્યું. સજજનકુંભકાર. તે વાત સાંભળી રાજાએ તેને મારવા માટે ત્યાં
સૈન્ય મેકલ્યુંસૈન્યના સંચારથી ઉડેલી ધૂળવડે સૂર્ય પણ ઢંકાઈ ગયે. અનુક્રમે સૈનિકે નગરીની નજીકમાં ગયા અને ચારે દિશાઓમાં ઘેરે ઘા, કુતરાઓના મંડલમાંથી સસલાની માફક કુમારપાળે ત્યાંથી નીકળી જવાને ઘણાએ ફાંફાં માર્યો પરંતુ કંઈ લાગ ફાવ્યું નહીં. તેવામાં એક સન નામે કુંભાર ઈટને નિભાડે પકવતું હતું. તે તેને જોવામાં આવ્યું કે તરત જ તે તેની પાસે ગયે અને પ્રાર્થના કરી કહ્યું કે,
આ નિભાડાની અંદર સ્તુને સંતાડીને મહારૂં તું રક્ષણ કર. કુંભાર પિતે સજજન હોવાથી નિધાનની માફક કુમારપાલને તે છેટેના પાકની અંદર પવીને તેની પાસમાં ત્યાં ઉભો રહ્યો. ઈટેની વચ્ચે રહેવાથી તેનું શરીર બહુ પીડાવા લાગ્યું અને શ્વાસના રેકાણથી જીવતે મુડદા સમાન થઈ ગયે. સૈનિક દધિસ્થલીની અંદર
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ગયા. ચૈત્ય, આરામ અને મઠ વિગેરે સર્વ સ્થાનામાં તપાસ કર્યો, પણ કોઇ ઠેકાણે કુમારપાલના પત્તો લાગ્યા નહી, પછી તે સૈન્ય ત્યાંથી પાછુ ગયું. ત્યારબાદ સજજને કુમારપાલને નિભાડામાંથી બહાર કાઢયા, ખાદ પોતાને ઘેર લાવી સ્નાનાદિક શુદ્ધિ કરાવી મિત્રની માફ્ક સુંદર રસાઇ કરી તેને જમાડયેા.
ત્યારપછી વિશ્વાસના સ્થાનભૂત અને સરલ હૃદયને બેાસરી નામે કુમારપાલના મિત્ર દ્વિતીય-બીજી પેાતાનું મેસરીમિત્ર. જીવિત હાય ને શું ? તેમ તેની પાસે ગયે અને બહુ પ્રેમથી મન્યેા. તે રાત્રીએ ત્યાં હૅને રાજ્ગ્યા. સજ્જન અને એાસરની આગળ કૃતજ્ઞતાને ઉચિત એવાં કેટલાંક વચન કુમારપાલે કહ્યાં કે; હે સજ્જન ? પિતાની માફક આ સમયે હું મ્હારૂં રક્ષણ કર્યું, તેથી હું માનું છું કે, હું હુને પુનર્જન્મ આપ્યા. આ જગમાં બે પુરૂષાજ પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ છે, એક તે પરોપકારી અને બીજો કૃતજ્ઞ, ખાકીના પુરૂષા પૃથ્વીને ભારભૂત થાય છે.” કેટલાક નામથી અને કેટલાક ગુણાથી એમ ઘણા સજજના હેાય છે. પરંતુ બ ંને પ્રકારે સજ્જન તા હાલમાં તુ એકજ છે. ગુજરેંદ્ર-સિદ્ધરાજની માફક દેવ પણ હાલમાં હૅને પ્રતિકૂલ છે. જેથી તે દરેક સ્થળે હુને પ્રાણઘાતક ક્લેશ આપે છે. માટે હે સજજન ? મ્હારા કુટુંબને અહીંથી તું ઉજ્જયનીમાં લઈ જા; અને હું આ મિત્રની સાથે દેશાંતરમાં જઇશ. એ પ્રમાણે કુમારપાલ વાત કરતા હતા તેવામાં ખાંખારાથી જેમ તેના વાર્તાલાપના અવાજથી સજ્જનનાં માપિતા જાગી ગયાં. રાત્રીના ઉજાગરાને લીધે તે અને જણ વૈરીની માફક ખેલવા લાગ્યાં. દુષ્ટો ? વૃથા ઉજાગરાથી તમે શામાટે રાત્રી ગમાવા છે ? હું એાસરી ? આ રાજા થઈને શું હૅને લાટ દેશનું રાજ્ય આપવાના છે ? હું સજ્જન ? હુને શુ` ચિત્રકૂટના પટ્ટો આપશે ?
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૪૩) રાજાની માફક તમે બંને નિશ્ચિત થઇને શામાટે સુઈ રહ્યા નથી? એની માફક શું તમ્હારે પણ કંઈ વિચાર કરવાને છે કે ? એ પ્રમાણે સજજનના પિતાનું વચન સાંભળી કુમારપાલે પિતાના વસ્ત્રાંચલે શકુનની ગાંઠવાળી અને મર્મસ્થાનમાં આઘાત લાગ્યાની માફક તે વિચાર કરવા લાગ્યો. પ્રાણુઓનું દારિદ્ર એજ દેર્ભાગ્ય છે, જેના આશ્રયથી બોલતા પણ માણસ બીજાઓને શત્રુ સમાન અપ્રિય થાય છે. ગુણજ્ઞ, કૃતજ્ઞ, કુલીન, મહાન, પ્રિયવાદી અને દક્ષ એ પણ પ્રાણી જે નિર્ધન હોય તે તે કપ્રિય થત નથી. એમ વિચાર કરી કુમારપાલે પોતાનું કુટુંબ સજન સાથે ઉજજયનીમાં કહ્યું અને પોતે વેષાંતર કરી બેસરી સાથે ચાલતો થયો. આખા દિવસની મુસાફરી કરી પણ તે દિવસે તેમને કંઈપણ
ભેજન મળ્યું નહીં, બીજે દિવસે મધ્યાન્હકાળ ભિક્ષામાતા. થયે, એટલામાં એક ગામડું આવ્યું, સુધા
અને તૃષાની પીડાથી કુમારપાલે પોતાના મિત્રને કહ્યું, હવે કંઈક ઉપાય કર, જેથી કંઈક ખાવાનું મળે, બ્રાહ્મણ બોલ્યા, હારી માતા ભેજન આપશે, કુમારપાલ બે, હારી માતા કયાં છે? બેસરીએ કહ્યું, મિત્ર? ભિક્ષા એજ હારી માતા છે. “સર્વસ્થલે સુલભ અને અભીષ્ટ ભેજન આપનાર ભિક્ષા એજ ભિક્ષુકોની નવીન માતા છે.” એમ કહી હૈયે ધારણ કરતે બ્રાહ્મણ તે ગામમાં ગયા અને એક ઘડો ભરી કરંભકતથા પુષ્કળ ભિક્ષા લઈ ત્યાંથી ચાલ્યો. ઘડે પોતાના વસ્ત્રમાં ગોપળે અને ભિક્ષા# કુમારપાલની આગળ મૂકી બંને જણ ખુબ ધરાઈને જમ્યા, પછી તેઓ એક મઠમાં સુઈ ગયા. શત્રુની ભીતિથી કુમારપાલને નિદ્રા આવી નહીં પણ કપટથી ઊંઘી ગયે. બ્રાહ્મણ હેને ઉંઘેલ જાણું ઘડામાંથી કરંભકરાબ કાઢીને ખાવા બેઠે, તે જોઈ કુમારપાલવિચાર
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કૃતજ્ઞતા.
www.kobatirth.org
( ૧૪૪ )
શ્રીકુમારપાળરિત્ર.
૧.
કરવા લાગ્યા. આ બ્રાહ્મણને ધિક્કાર છે. જે મ્હારાથી પણ સંતાડીને રકની માફ્ક ખાય છે. અથવા બ્રાહ્મણના એ સ્વભાવ છે કે કાઇ દિવસ તેઓ ભાજનથી તૃપ્ત થતા નથી. એ કારણથી એણે આ અન્ન છાનું રાખ્યું છે. એમ કુમારપાલ ચિતવતા હતા તેવામાં એસરી લેાજન કરી ઉભા થયા અને માકીના કર લક વસ્ત્રમાં સ ંતાડી મૂક્યો. કુમારપાલ જ્યારે નિદ્રામાંથી ઉઠયો ત્યારે બ્રાહ્મણે કહ્યું, મિત્ર? તમને જો ભાજનની ઇચ્છા હાય તા આ કર ભક જમા. એમ કહી કુમારપાલને તે કર ભક આપ્યા. કુમારપાલ બેલ્વે, પ્રથમš એકલે શા માટે ભાજન કર્યું ? બ્રાહ્મણ એક્ષ્ચા, ભિક્ષા માગતાં હૅને એક બ્રાહ્મણીએ કહ્યું હતું, આ કર ભકના ભરેલા ઘડા છે, પરંતુ રાત્રિએ ઉઘાડા હતા, તે તમ્હારે જોઇએ તે ચૈા, પર`તુ એમાં મ્હને કોઇપણ પ્રકારના દોષ આપશે। નહીં. ખીજી ભિક્ષા મળશે કે નહીં મળે ? એમ ધારી તૃષ્ણાથી મ્હેં તે ઘડા લઇ લીધા. “ બ્રાહ્મણની પ્રકૃતિ બહુ લાલી હાય છે. ” અહીં આવ્યા પછી તે ઘડા હું તમને દેખાડયા નહીં, કારણ કે ક્ષુધાને લીધે કદાચિત્ તમે તે ખાઇ જાએ અને તેમાંથી કંઇ વિકાર થાય તેવી બીકને લીધે હું તે છાનુ રાખ્યું હતું. મ્હારૂં મરણ થાય તેા ક ંઇ હરકત નથી પણ એનુ મ્હારે રક્ષણ કરવુ જોઇએ, કારણ કે જે કાલે રાજા થઈ પિતાની માફક પૃથ્વીનુ પાલન કરશે. એમ વિચાર કરી તમે ઉંઘી ગયા એટલે તે કર બક મ્હેં ખાધા, તેથી તેને નિર્દોષ જાણી હાલમાં હું તમને કહું છું કે તમને ભુખ લાગી હાય તેા જમા. કુમારપાલે વિચાર કર્યાં. અહા ! મ્હારી ઉપર એને આટલે મધે સ્નેહ છે. હે તે નીચની માફક કઈક બીજો વિચાર કર્યો તેથી મ્હને ધિક્કાર છે, એ પ્રમાણે પાતાને નિ ંદતા કુમારપાલ કરંભક જમીને રામને વિષે કૃષ્ણ જેમ બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા, ત્યાંથી તેઓ આગળ ચાલ્યા.
tr
""
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતીયસર્ગ.
(૧૪) અન્યદા ભ્રમણકર કુમારપાળ સ્તંભતીર્થ–ખંભાત
નગરમાં ગયે, ત્યાં હેમચંદ્રાચાર્યની પાસે સ્થંભતીર્થ. નિમિત્ત પૂછવા માટે તે ગયો, તે સમયે હેમ
ચંદ્રસૂરિએ કુમારપાલને ઓળખે, તેની સાથે સૂરિએ સારી રીતે વાતચિત કરી, કારણ કે ” સંતપુરૂષો ઉચિત સમયના જાણકાર હોય છે.” કુમારપાલે મુનિની માફક વિનયપૂર્વક સૂરીશ્વરને પૂછયું, ભગવદ્ ? ભવિષ્યમાં પણ હુને સુખ મળશે કે નહીં ? આચાર્ય મહારાજ કંઈક નિમિત્ત જોઈ અને અંબાદેવી નું વચન સંભારી હેને કહેતા હતા તેવામાં ત્યાં ઉદયનમંત્રી આવ્યું. તે મંત્રીને જણાવવા માટે સૂરિએ કુમારપાલને કહ્યું, કેટલોક સમય ગયા બાદ તું પૃથ્વીને અધિપતિ થઈશ. નિ:શ્વાસનાખી તેણે કહ્યું, સૂરી? આપ શા માટે આવું મિથ્યાવચન બેલેછો? નિર્ધનની માફક હુને ભેજન પણ મળતું નથી તે રાજ્યની શી વાત? જે આપ જાણતા હોવ તે મહને રાજ્ય કયારે મળશે તેને વર્ષ, માસ વિગેરે ચક્કસ સમય કહે. નહીં તો હું આપની માફક કોઈપણ ઠેકાણે પરલોકનું કાર્ય સિદ્ધ કરૂં. સૂરિએ વિચાર કરી કહ્યું, સંવત્ ૧૧૯૯ ના માર્ગશીર્ષ વદી ૪ અને પુષ્ય નક્ષત્ર ના ચંદ્રમાં મધ્યાન્હ સમયે જે હવે રાજ્ય સંપત્તિ ન મળે તો પછીથી હું હારા નિમિત્ત જેવાને ત્યાગ કરૂ છું. એ પ્રમાણે સૂરિએ પ્રતિજ્ઞા કરી ને તેજ વખતે તે પ્રમાણે પત્ર લખી ઉદયન મંત્રી ને આપે, દેવની માફક આચાર્યના જ્ઞાનથી ચમત્કારપામેલ કુમારપાલ હાથ જોડી ગુરૂ મહારાજને કહેવા લાગ્યા, જે આપનું આ વચન સત્ય થશે તો આપ રાજા અને હું તો રાજહંસની માફક આપના ચરણ કમલની સેવા કરીશ. એમ બોલતા કુમારપાલને સૂરિએ કહ્યું, હારે રાજ્યનું શું કામ છે? સૂર્યની માફક હંમેશાં હારે જૈનમત રૂપી કમળને વિકસ્વર કરવું.
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
કુમારપાલે તે વચનના સ્વીકાર કર્યો, ત્યારે સૂરિએ ઉડ્ડયનમંત્રીનેએકાંતમાં પેાતાના અભિપ્રાય જણાવ્યેા, અપ્પટ્ટિસૂરિ કન્યકુબ્જ રાજાનેા પુત્ર આમકુમાર અપમાન પામી જેમ પૃથ્વીપર ફરતા ફરતા પ્રથમ માઢેરા નગરમાં ગયા હતા, ત્યાં શ્રીસિસેનસૂરિએ તેને એળખીને આની માફ્ક તેના સત્કાર કર્યા અને ગુણગારવથી ખુશી કરી તેને પેાતાની પાસે રાખ્યા હતા. પછી હેને રાજ્ય મળ્યુ ત્યારે તેણે સિદ્ધસેનસૂરિના શિષ્ય બપ્પભટ્ટિસૂરિને બહુ હર્ષથી ગુરૂ કર્યો અને કૃતજ્ઞપણાથી જૈનમતના ઉદ્યોત કર્યા. તેવીજ રીતે હાલમાં શા ભોગવતા આ ભાવીરાજા અહીં આવેલા છે તેના તમે પેાતાના સ્વામીની માફક ધનાદિક વડે ઉપકાર કરશે તે આમ રાજાની માફ્ક આ કુમારપાલ પણ ભૂપતિ થઈને પરમ શ્રાવક અની જૈન મતના ઉદ્યોત કરશે, એ પ્રમાણે સૂરીશ્વરની આજ્ઞાથી ઉદયન મંત્રી કુમારપાલને પેાતાના ઘેર લઇ ગયા, અને ભેાજનવસ્ત્રાદિક વડે બહુ સત્કાર કર્યો. બાદ ત્યાં રહેલા કુમારપાલ ચરાના જાણવામાં આવ્યા, એટલે તેઆએ નિષ્કારણ વૈરીખનેલા સિદ્ધરાજને તે વાત નિવેદન કરી. તેજ વખતે સિદ્ધરાજે હુકમ કર્યાં, શત્રુને મારવામાં લંપટ અનેલા સુભટા ખંભાતમાં આવ્યા અને નગરની અંદર ચારે બાજુએ તેના શેાધ કરવા લાગ્યા. ઉદયનમ ત્રીના આવાસમાંથી નીકળી કુમારપાલે શરણુની ઇચ્છાથી મૈનાકપ તે સમુદ્રને જેમ હેમચંદ્રસૂરિના આશ્રય લીધા અને તેણે કહ્યું કે સિદ્ધરાજના સુભટા હૅને મારવા માટે પ્રચંડ પિતૃના વૈરથી જેમ શેાધે છે, માટે હું આપને શરણે આવ્યે છું. હે પ્રભા ? વાઘથી અકરાનુ જેમ તે ઘાતકી સુલટાથી દયાવડે મ્હારૂં પણ રક્ષણ કરે. અથવા આપનું જ્ઞાન સત્ય કરવાની ઇચ્છાવડે પણુ આપે મ્હારૂં રક્ષણ કરવું જોઇએ, એપ્રમાણે કુમારપાલનું વચન સાંભળી દયાના સાગરસૂરીંદ્ર
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
( ૧૪૭ ) વિચાર કરવા લાગ્યા, એક તરફ રાજાને દ્રોહ થાય અને બીજી તરફ એનું રક્ષણ કરવું જોઈએ; રાજદ્રોહમાં મરણ થાય અને એનું રક્ષણ કરવાથી મોટું પુણ્ય થાય, આ બંને કાર્યમાં હાલ હારે શું કરવું ? રાજા કોપાયમાન થાય કિંવા પ્રાણુ ચાલ્યા જાય તે પણ એનું રક્ષણ તે કરીશ.” કારણ કે આ ક્ષત્રિયકુમાર જનશાસનનો બહુ પ્રેમી છે એમ વિચાર કરી સૂરિએ પિતાના સ્થાનમાં ભેંયરાની અંદર
હેને ઉતાર્યો અને તેનું દ્વાર પુસ્તકે વડે ઢાંકી ભૂગૃહ.
દીધું. તેટલામાં ક્રોધથી ધમધમેલા રાજાના સુભટે
નગરની અંદર તપાસ કરતા ત્યાં આવ્યા અને સૂરિને કહેવા લાગ્યા. તહારા મઠની અંદર કુમારપાલ છે? પ્રાણીને બચાવ કરવો તે મહાટું પુણ્ય છે અને મિશ્યા વચન બેલવામાં
ડું પાપ છે, એમ જાણતા સૂરિ બોલ્યા, અહીંયાં તે કુમારપાલ છે જ નહીં, તે સાંભળી સુભટ બેલ્યા, જે અહીં કુમારપાલ ન હોય તો રાજાની પ્રતિજ્ઞા કરો. પ્રતિજ્ઞા કરવાથી પ્રાણ હાનિ થશે એમ જાણતા છતાં પણ પુણ્યાથી' સૂરિએ પ્રતિજ્ઞા કરી. કોઈ દુષ્ટના કહેવાથી અહીં કુમારપાલ છે એમ જાણી સુભટેએ તે સ્થાનની અંદર બલાત્કારે બહુ તપાસ કર્યો, જોતા જોતા તેઓ ભયરાના દ્વાર આગળ આવ્યા, ત્યાં પુસ્તકોનો ઢગલો અને તાડપત્રોથી પુરેલા તે દ્વારને દેવબલથી તેમણે તપાસ કર્યો નહીં. બાદ ત્યાંથી વિલક્ષ થઈ તેઓ ચાલ્યા ગયા. કુમારપાલને સૂરિએ બહાર કાઢી કહ્યું કે સુભટનાં વચન હું સાંભળ્યાં હતાં કે નહીં ? હાથ જોડી કુમારપાલ બોલ્યો, પ્રભે ? એમનું અને તમ્હારૂં વચન અંદરથી હેં સાંભળ્યું હતું. जिता पृथ्वी पृथ्वी, दलितमखिलं शात्रवकुलं,
कृतः कोशो भूयान् कनकनिकरायजनितैः ।
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮)
શ્રી કુમારપાળચરિત્ર.
मुदा राज्यं भुक्तं सुचिरमधुना बन्धुहननात् ,
__ वृथा वृहः सिद्धक्षितिपतिरयं किं रचयिता ? ॥१॥
વિશાલ એવી પૃથ્વીને જીતી, સમગ્ર શત્રુઓનાં કુલહાર્યા, ન્યાયપૂર્વક સંપાદન કરેલા સુવર્ણના સમૂહવડે ઘણું ખજાના ક્ય, લાંબી મુદત આનંદથી રાજ્યસુખભેગવ્યું, હાલ વૃદ્ધાવસ્થામાં સિદ્ધરાજભૂપતિ વિનાકારણે બંધુઓના હનનમારવાથી શું કરવા ધારે છે?” વળી હે સૂરદ્ર ! આપે મૃત્યુનો સ્વીકાર કરી જીમૂતવાહનરાજાએ ગરૂડથી શંખચૂડનાગને જેમ સિદ્ધરાજે કરેલાં સંકટાદિકથી હારૂં સંરક્ષણ કર્યું, આપને ધર્મ દયામય છે એમ મહે પ્રથમ સાંભળ્યું હતું, પરંતુ હાલમાં
હારા રક્ષણથી મહને સાક્ષાત્ તેનો અનુભવથ. વળી આ સમયમાં સુખની અંદર પણ ઉપકાર કરનાર પાંચ કિંવા છે એમ પરિણિત હોય છે. પરંતુ પ્રાણાંતમાં રક્ષણ કરનાર તે આપ એક જ છે. શ્રેષ્ઠ અને અનેક આપના ગુણો વડે પ્રથમ પણ આપને હું ભકત હતા, હાલમાં તે જીવિતદાન આપવાથી ખરેખર હું આ પને દાસ છું. નિમિત્ત કહેવાથી પ્રથમ મહું આપને રાજ્ય આપવું કબુલ કર્યું છે. હાલમાં મહારું જીવિત પણ આપને માટે અર્પણ કરૂ છું. એ પ્રમાણે કુમારપાલના કેટલાક ઉગાર સાંભળી સૂરિ બોલ્યા, કુમારેંદ્ર ? હાલમાં ઘણું કહેવાની કંઈ જરૂર નથી, પછીથી સર્વ હકિકત તું જાણીશ. એમ કહી સૂરિએ ઉદયનમંત્રી પાસેથી ઘણું ભાતું હેને અપાવ્યું, પછી તેને પાછા લીસતને ત્યાંથી વિદાય કર્યો. કુમારપાલ ત્યાંથી નીકળી પૃથ્વી પર ફરતો ફરતો વડેદરા
શહેરમાં ગયો. ત્યાં બહુ ક્ષુધા લાગવાથી વટપત્તન. કટક-કડવા શેઠની દુકાને તે ગયે, ત્યાં તેણે
એક વિશપક (પાલી) ચણ માગ્યા, વાણું
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ .
( ૧૪૯ )
આએ ચણા આપી તેની પાસે પૈસા માગ્યા, કુમારપાલે તેના બદલામાં પેાતાની તરવાર મૂકવા આપી. વાણીએ સમજી ગયા કે એની પાસે કઇપણ ધન નથી પછી તેણે કહ્યું, મ્હારે કઇપણ લેવું નથી, આ ચણાત્હારા સુખને માટે થાએ, તે સાંભળી કુમારપાલ ખુશી થયા અને તેનુ નામ, સ્થાન વિગેરે પુછીને પુન: જટાધારી થયા. ત્યાંથી નીકળી આમતેમ ફરતા ફરતા તે ભરૂચ નગરમાં આવ્યા. ત્યાં એક શનવેદી મારવાડી રહેતા હતા, કુમારપાલ તેની પાસે ગયા અને પ્રાર્થના કરી બેન્ચેા, આપ શકુન શાસ્ત્રના જાણકાર છે, માટે શકુન જોઇ કહેા કે મ્હને સુખ સંપત્તિ ક્યારે મળશે ? પ્રભાતકાળમાં શકુનવેદી કુમારપાલને સાથે લઈ નગરની બહાર ગયા અને મ ંત્રલા ચાખા કે કીને દેવ ચકલીને એલાવી, તેજ વખતે શ્યામ રંગે, મુખમાં ધાન્યને ગ્રહણ કરતી અને પુષ્ટ અંગવાળી તે દુર્ગા શ્રીમુનિસુવ્રતસ્વામીના મંદિર
પર આવીને બેઠી. પછી વિકસ્વર નાદથી બે વખત આમલસારા પર તે એલી, કલશપર બેસીને ત્રણવાર અને ધ્વજદ ડપર બેસીને ચારવાર ખાલી, તે સ્વરના વિચાર કરી શકુનવેલી એલ્યા, મદિ૨પર બેસીને આ દેવ ચકલી ખેાલી છે તેમજ તેના વિકસ્વર નાદવડ
જીને ભગવાનની ભક્તિથી ત્હારા મ્હોટા ઉદ્દય થશે. એ પ્રમાણે શાકુનિકનું વચન સાંભળી કુમારપાલ બહુ પ્રસન્ન થયા અને દ્રવ્યાદિકડે હૈને ખુશી કર્યો. પછી તે જટાધરના વેશછેડીન્નઇ ઉજ્જયિની નગરી તરફ ગયા. ત્યાં પેાતાના કુટુ ંબના સમાગમ થયા.
પેાતાની પાછળ આવેલા શત્રુના સુલટાને જોઇ કુમારપાલ ત્યાંથી એકદમ નાઠી અને કાલ્લાપુર નગરમાં ચોગી સમાગમ ગયા. ત્યાં તે કરતા હતા તેવામાં સિદ્ધિઓના કર'ડીઆસમાન સર્વાર્થસિદ્ધિનામે એક ઉત્તમ ચૈાગી તેની નજરે પડયા. કુમારપાલ તરતજ તેની પાસે ગયા
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦)
શ્રી કુમારપાળચરિત્ર અને પ્રણામ કરી તેની આગળ બેઠે. યોગી પિતાનું ધ્યાન સમાપ્ત કરી પ્રસન્ન નેત્રાથી અવલેન કરતે બે. હારા લક્ષણે વડે તું રાજ્યને લાયક છે છતાં હારી આવી અવસ્થા શાથી થઈ છે? કારણ કે “ઉત્તમ રત્ન ધૂળમાં રખડતું ઉચિત ગણાય નહીં.” કુમારપાલ બે, હે ગિન? હારી આ દુર્દશા આજ સુધી હતી, પરંતુ સૂર્યના દર્શનથી રાત્રી જેમ આપના દર્શનથી હવે હારી દુરવસ્થા રહેવાની નથી, મેઘના અવલકનથી મેરને જેમ આપના સમાગમથી હુને પણ ઘણે આનંદ થયે છે પ્રસન્ન થઈ તમે કઈપણ એ તેજસ્વી અને ચિંતામણું સમાન એક મંત્ર આપે, જેના સ્મરણથી હું મહાન વૈભવશાળી થાઉં, યોગીએ તુષ્ટ થઈ કહ્યું, હારી પાસે બે મંત્ર છે, એક સામ્રાજ્યદાયી છે અને બીજે યથેષ્ટ ધન આપનાર છે, પરંતુ તે બંને મંત્ર ઉપદ્રવ સહિત છે. જે તું તે સાધવાને સમર્થ હોય તે તે બંનેમાંથી એક મંત્ર હું હને આપું, તેને તે સ્વીકાર કર. મહેટી મહેરબાની એમ કહી કુમારપાલે યોગી પાસેથી રાજ્યદાયક મંત્ર રાજ્યની માફક વિધિપૂર્વક ગ્રહણ કર્યો. કુમારપાલે પ્રથમ ત્રણ ઉપવાસ કર્યા, બ્રહ્મચારીની માફક
બ્રહ્મવ્રત ધારણ કર્યું, કેઈ એકાંત સ્થલમાં છ મંત્રસાધના. માસ સુધી તેણે તે મંત્રનો જાપ કર્યો, પછી
કાળી ચૌદશની રાત્રીના પ્રથમ પ્રહરમાં સાક્ષાત્ ઉત્સાહની મૂર્તિહાયને શું? તે કુમારપાલ પૂજાનાં સાધનો સહિત મંત્રારાધન કરવા માટે સ્મશાનભૂમિમાં ગયા. ત્યાં કોઈ ઠેકાણે ભયંકર અસ્થિ-હાડકાઓના ઢગલા પડેલા છે, કવચિત્ વેતાલ લેકેના ઠઠ જામેલા છે, કવચિત્ ચિતાગ્નિની જવાલા દેખાતી હતી, કવચિત્ મુડદાંઓ ખડકેલાં હતાં. ક્વચિત્ પિશાચનાં ટેળાં નૃત્ય કરતાં હતાં, ક્વચિત દુષ્ટ શાકિનીએ ફરતી હતી, કવચિત
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( ૧૫૧ )
સેકડા ભૂતા ભ્રમતાં હતાં, તેમજ કાઇક ઠેકાણે મુડદાંઓનાં માંસ ખાતી રાક્ષસીઓ નજરે પડતી હતી. ક્વચિત્ ભયંકર અને સ્કાર શિયાળીઆએના શબ્દો સંભળાતા હતા, કાઇ ઠેકાણે ઉચ્છળતા ધૂમના ફેલાવથી આકાશ છવાઈ ગયું હતું અને યમરાજાનું ક્રીડાવન હાયને શુ' ? તેવા તે સ્મશાનમાં એક મુડદુ લાવીને તેના વક્ષસ્થલમાં એક અગ્નિકુંડ કર્યાં, તેની અંદર અગ્નિ સળગાવ્યા, જેની જવાલાએ ચારે તરફ અખ ંડિત દ્વીપવા લાગી. તે મુડદાના નાભિ પ્રદેશમાં બેસીને કુમારપાલે વિધિ પ્રમાણે તેનું પૂજન કર્યું, પછી મેસમાન સ્થિરપણે મયંત્રનુ સ્મરણ કરતા કુમારપાલ અગ્નિકુંડમાં હામ કરવા લાગ્યા. હામ કરતા કુમારપાલને જોઇ તે પ્રેતવનના અધિપતિ વક્રદુષ્ટનામે ક્ષેત્રપાલ કાલની માફ્ક કપાયમાન થયા.
જેના કેશ પિળા અને ઉપર ઉપર બહુ સ્ફૂર્ત્તિવાળા ચળકતા હતા તેમજ જેની આકૃતિ બહુજ ઊંચી હેાયાથી ક્ષેત્રપાલ ઉપદ્રવ જાણે ઉપરભાગમાં મળતા દાવાનળની જવાલાએથી વીંટાયેલા પર્વત હેાયને શુ ? સુખની અંદર બહુ લાંબી દાંતની પક્તિવડે ભયંકર દેખાવ આપતા, જાણે પેાલની અ ંદર રહેલા સૌથી વ્યાકુલ વૃક્ષ હાયને શુ? આકાશને સ્પર્શી કરતા મસ્તકવડે તારાઓને નીચે પાડતા હોય ને શું? મુખમાંથી નિકળતી અગ્નિની જ્વાલાએ વડે અંધકારને ગળતા હાયને શુ ? ક્રૂર પ્રસરી ગયેલા હસ્તવડે વૃક્ષાને ખેંચતા હાયને શુ ? પ્રચ ંડ ચરણના આઘાતવડે પૃથ્વીનેનીચે ફેંકતા હાય ને શુ ? વળી અંજનિરિસમાન શ્યામ, મદરાદ્રિસમાન સ્થૂલ અને વિકરાલષ્ટિથી નિરીક્ષણ કરતા તે ક્ષેત્રપાલ કુમારપાલની આગળ પ્રગટ થયા. તે દૃષ્ટ કુમારપાલને ડરાવવા માટે પગના આઘાતથી નજીકમાં રહેલા પર્વતા સાથે વેલીની માફક
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
પૃથ્વીને કપાવવા લાગ્યા, બ્રહ્માંડ રૂપી પાત્રને ભેદવામાં સમર્થ એવા લાખા કિલકિલારવ સુભટ સિંહનાદને જેમ તે કરવા લાગ્યા; ભૂમિક પથી અને તેના પ્રચંડ ધ્વનિથી સિંહનાદથી હસ્તીવૃંદ જેમ પિશાચ વગેરે નાશી ગયા, તા શિયાળ વિગેરેતા રહેજ કયાંથી ? ? યમરાજાની જીહ્વા સમાન ભયંકર અને તેને હણવાની ઇચ્છાવડે ધાડતા સર્પાદિકને વારંવાર વિષુવીને તે દુષ્ટ ક્ષેત્રપાલ કુમારપાલને ઠ્ઠીવરાવવા લાગ્યા. મંત્ર ઉપદ્રવ સહિત છે એ પ્રમાણે ગુરૂ વચનનું સ્મરણ કરતા કુમારપાલને તેણે ઘણા ઉપદ્રવ કર્યા પણ તે ખીલકુલ ક્ષેાભ પામ્યા નહીં, ઉલટા નિભાઁય થઇ તે ધ્યાનકમ માં બહુ સ્થિર થયા. પવને કપાયેલા પર્વત છું ચલાયમાન થાય ખરા ? પછી તે ક્ષેત્રપાલ ખલની માફક નિષ્ફળ થઈ ત્યાંથી વિદાય થયે। અને કુમારપાળે પણ જાપ તથા હેામપૂર્વક મંત્રારાધનની ક્રિયા પૂર્ણ કરી. પોતાના તેજવડે આકાશને સૂર્યંની શ્રેણિમય કરતી અને સાક્ષાત્ પુણ્યશ્રીની મૂર્ત્તિ હાય તેમ લક્ષ્મી લક્ષ્મીદેવી. દેવી કુમારપાલની આગળ પ્રગટ થઇ. દારિદ્રયને દેશવટા આપનાર પેાતાની માતાસમાન લક્ષ્મીને જોઇ કુમારપાલનું મુખ પ્રફુલ્લ થઇ ગયું અને તરતજ તેણે નમસ્કાર કર્યા. દેવી એલી, વત્સ ? ત્હારા મત્રની અધિષ્ઠાયિકા લક્ષ્મીદેવી હું પાતે છુ, ઉત્કૃષ્ટ વેલવેાના સ્થાનભૂત હને જાણી હું હારી પાસે આવી છું. ક્ષેત્રપાલે કરેલા ક્ષુદ્ર ઉપદ્રવે વડે ધ્રુવની માફ્ક નિશ્ચલ હારૂં ધૈર્ય જોઈ હું હારીપર પ્રસન્ન થઈ છું. માટે તુ વર માગ. કુમારપાલ મેલ્યા, ખરેખર આજે મ્હારા પુણ્યરૂપી વૃક્ષ અંકુરિત થયા. કારણ કે કલ્પવત્તી સમાન દુ`ભ એવી તુ સ્તુને પ્રત્યક્ષ થઇ.
गार्हस्थ्यं स्थितिमेति यात्युपचयं पुण्यं प्रतिष्ठैधते, साफल्यं दधते कलाः प्रतिकलं सौख्यं समुन्मीलति ।
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
सर्वस्योपकृतिः स्फुरत्यपमला कीर्त्तिः समुज्जृम्भते, कीर्त्तिःसमुज्जृम्भते,
For Private And Personal Use Only
( ૧૧૩ )
विश्व लक्ष्मि ! भवत्कटाक्षकणिकाच्छोटेन जीवत्यदः ॥ १ ॥ વળી હું લક્ષ્મી ? ત્હારા કટાક્ષ લેશની છાયાથી ગૃહસ્થાશ્રમ સ્થિર થાય છે, પુણ્યની વૃદ્ધિ થાય છે, પ્રતિષ્ઠા વધે છે, કલા સફળ થાય છે, દરેક ક્ષણમાં સુખ સંપત્તિ પ્રગટ થાય છે, સા ઉપકાર થાય છે અને નિર્મૂલ કીર્તિના ફેલાવ થાય છે એટલુ જ નહીં પણ આ જગત્ જીવા એનાથી જીવે છે.” હે ક્ષ્મીદેવી! વાણી એ સરસ્વતી દેવી પ્રસિદ્ધ છે અને તુ તે સારસ્વતી-સમુદ્રમાંથી પ્રગટ થયેલી કહેવાય છે, પરંતુ તેનાથી તું માત્રાવડે અધિક છે તે ગુણાવડે પણુ કેમ અધિક નહી ? વળી હે લક્ષ્મીદેવી ? ત્હારા આશ્રિત જનેની સ્તુતિએ વડે વિદ્વાન એવા પેાતાના પુત્રાનું પેષણ કરતી સરસ્વતી ત્હારી સાથે જે સ્પર્ધા કરે છે તેથી તે કેવલ મૂર્ખ છે. તેમજ ત્હારા આશ્રય કરવાથી કૃષ્ણે પણુ પુરૂષાત્તમ થયા અને ત્હારા અનાદર કરવાથી શ'કરને ભિક્ષાટન રહ્યું, માટે હે લક્ષ્મી ? પેાતાના પુત્રની માફક મ્હારી ઉપર જો પ્રસન્ન થઇ હાયતા તું પ્રેમ વલ્લીના લપ એશ્વર્ય મ્હને આપ. લક્ષ્મીએ વર આપ્યું કે આજથી પાંચમે વર્ષે ત્હારા મનારથરૂપી વૃક્ષ લશે. એમ કહી લક્ષ્મીદેવી અંતર્ધ્યાન થઇ ગઇ. પછી કુમારપાલ તે યાગી પાસે ગયા, પ્રભાતમાં સર્વ રાત્રિવૃત્તાંત નિવેદન કર્યું, ચાગી પ્રસન્ન થઇ બેન્ચે, ખરેખર તું ભાગ્યશાલી છે, કારણકે આવા મહાન્ કઠીન મંત્ર હૈ... ઉત્કૃષ્ટ ધર્મ ક્રિયાની માફ્ક સિદ્ધ કર્યાં.
સિદ્ધ થયા છે મંત્ર જેને એવા કુમારપાળ યાગીને પ્રણામ કરી ત્યાંથી નીકળ્યા, દેશાટન કરતા તે કર્ણાટક કાંચીપુરી. દેશની શાલારૂપ શ્રીની ટીમેખલા સમાન કાંચીપુરીમાં ગયા. અંદરના ભાગમાં તે ફરતા હતા તેવામાં પાણી ભરતી સ્ત્રીઓનું ટોળું તેના જોવામાં
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪ )
શ્રીકુમારપાળચરિત્ર. આવ્યું, કેતુક સાંભળવાની ઈચ્છાથી તે પણ ત્યાં ગયે. શત્રુએ. મસ્તક ઉડાવી દીધેલું એવું કોઈક પુરૂષનું ધડ ત્યાં પડેલું હતું તે જોઈ પનીહારીઓ પરસ્પર બેલતી હતી, અહો ! એને કેશકલાપ કે સુંદર અને લાંબા દેખાય છે? અહો ! એના કાન કેવા દીર્ઘ છે? અહે! એની દાઢી બહુ ગાઢ છે? અહે! મુકતાવલિ સમાન દેદીપ્યમાન દાંતની પંક્તિ અભુત શોભે છે? અહે ! હંમેશાં પાનખાવામાં આ પુરૂષ બહુ વ્યસની છે. એ પ્રમાણે તે સ્ત્રીઓનું બોલવું સાંભળી કુમારપાલ ચકિત થઈ ગયે અને વિચાર કરવા લાગ્યું કે આ પુરૂષનું મસ્તક નથી, છતાં આ સ્ત્રીઓ કેશકલાપાદિકની સ્થિતિ કેવી રીતે જાણે છે? એમ વિચાર કરી તેણે સ્ત્રીઓને પૂછયું, એના મસ્તક વિના તમે એનું વર્ણન શા ઉપરથી કરે છે ? હાસ્ય કરી સ્ત્રીઓ બેલી, હે સુભગ ૧ વસ્તુનું નિરીક્ષણ કરીને મૂર્ખાઓ પણ બેલે છે, પરંતુ બુદ્ધિમાન તે તેઓ જ ગણાય કે જેઓ જોયા વિના પણ વર્ણન કરે, જે આ ધડના પૃષ્ઠ ભાગપર ચેટલાને ઘસારે પડે છે તે પરથી એને કેશપાશ લાંબે હે જોઈએ. કુંડલેનાં ચિન્હ એના સ્કંધપર પડેલાં છે તેથી તેના કાન લાંબા હોવા જોઈએ. નાભિ સુધી એના હૃદયને ભાગ ઉજવલ દેખાય છે તેથી દાઢીના વાળ બહુ લાંબા હશે. તેમજ ટચલી આંગલીને પ્રાંત ભાગ લાલ છે અને અંગુઠો ચુનાથી ધોળે દેખાય છે તે પરથી તાંબુલ ખાવાને એને વધારે અભ્યાસ હશે એ પ્રમાણે એના ચિન્હ ઉપરથી તે વાત સાબીત થાય છે. એમાં સ્ત્રીઓની બુદ્ધિવડે કુમારપાલ બહુ ખુશી થયા અને ત્યાંથી આગળ ચાલ્યો. આગળ જતાં અમૃતસાગર નામે એક તળાવ આવ્યું
જેની મનોહર પાળ ઉપર ગાઢવૃક્ષણિશોભતી અમૃતસાગર. હતી, કુમારપાળે અંદર ઉતરી સ્નાન કર્યું,
પછી તેના કાંઠા પર રહેલા ભવ્ય મંદિરમાં તે
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૫૫) ગયે, ત્યાં લેકે દેવની માફક એક મસ્તકની પૂજા કરતા હતા તે જોઈ કુમારપાળે પૂજા કરતા એક માણસને પુછયું, એહીંયાં આ દેવમૂત્તિઓને ત્યાગ કરી તમે આ મસ્તકને શામાટે પૂજે છે? પૂજક બોલ્યા, હે દેવ? એની હકીકત આપ સાંભળે, પૂર્વકાળમાં જેના જયથી ભય પામેલી અમરાવતી સ્વર્ગલોકમાં ગઈ હોય તેવી આ કાંચીપુરી છે. રૂપમાં કામદેવ સમાન મકરધ્વજનામે રાજા અહીં રાજ્ય કરે છે. સન્માનપૂર્વક દાનથી જે નરેંદ્ર મુનિઓને પણ માનવાલાયક છે એ હેટું આશ્ચર્ય છે. વળી જેના ખડગ્રરૂપી મેઘ વર્ષે છતે હંસની માફક ભયબ્રાન્ત થઈ શત્રુઓ દરેક દિશાએમાં નાસી ગયા, તે મકરધ્વજરાજાએ કેતુકથી આ હેટું સરોવર બંધાવ્યું છે. જેની શોભા અને પાણી જોતાં માનસરોવર પણ ભૂલી જવાય તેમ છે. એક દિવસ આ સરોવરમાં કમલની મધ્યમાંથી સુંદર
કુંડલોથી સુશોભિત એક મસ્તક બહાર નીકળી શિરમજન. “બુડે છે, બુડે છે, બુડે છે.” એમ ત્રણવાર
બેલી જળની અંદર બુડી ગયું. એવી રીતે હંમેશાં કહીને તે નિમજજન કરતું હતું, તે વાત રાજાના સાંભ ળવામાં આવી, એટલે મકરધ્વજ રાજા પણ પિતે ત્યાં જોવા માટે આવ્યું. તે જોઈ રાજાના મનમાં વિચાર થયે કે આ બનાવ અમંગલિક છે. એમ જાણું તેના મનમાં કંઈક ભીતિ લાગી, તેથી તેણે પિતાના શ્રેષ્ઠપંડિતને બોલાવ્યા અને પૂછ્યું કે સરોવરની અંદર તે મસ્તક ત્રણવાર બોલીને ચાલ્યું જાય છે તેનું તાત્પર્ય શું છે? તે સ્પષ્ટ રીતે મને સમજાવે. સિદ્ધાંતસાગરના પાર ગામી બ્રાહ્મણે પણ જડપુરૂષની માફક તેનું તત્વ કંઈ પણ જાણું શક્યા નહીં, તેથી રાજાને બહુ ક્રોધ થયે અને તેણે કહ્યું કે, રે મૂખાઓ? લાકડાની તરવારથી હારું ધન તમે ખાઓ છે પરંતુ
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૬)
શ્રીકુમારપાળચરિત્ર.
કંઇ જાણતા નથી. ખરેખર તમે કાચસરખાછે છતાં હું ઇન્દ્રનીલમણિની ભ્રાંતિથી તમ્હારા સત્કાર કર્યો, કારણકે એક પણ મ્હારા સ ંદેહ તમે ભાગી શકયા નહીં. તે સાંભળી પડિતાએ કહ્યું, રાજન્ ? આ પ્રશ્નના ઉત્તર અમે ચાર મહીને આપીશું, એમ કહી રાજાને શાંત કરી તેઓ એકાંતમાં વિચાર કરવા લાગ્યા, “ એક વૃદ્ધ માણસ જે જાણે, તે કરાડ યુવાન્ પુરૂષો પણ જાણી શકતા નથી. ” એ વાત લેાકમાં પ્રસિદ્ધ છે. માટે આ ખાખત કોઇ વૃદ્ધપુરૂષને પૂછવી જોઈએ. વળી તેવા વૃદ્ધપુરૂષા પ્રાયે મરૂદેશમાં સાંભળાય છે, તેથી ચાલેા આપણે મારવાડમાં જઇએ અને કાઇ મારવાડી-મર્દેશના વૃદ્ધપડિતને પૂચ્છીએ, એમ વિચાર કરી તે ચારે બ્રાહ્મણે ત્યાંથી નીકળ્યા. અનુક્રમે મર્દેશમાં જઇ પહોંચ્યા. કારણ કે દરેક માણસા પેાતાનુ કાર્ય પ્રથમસિદ્ધ કરે છે.
તપાસ કરતા તે બ્રાહ્મણેા વિક્રમપુરનામે નગરમાં ગયા, તેની અંદર એક બ્રાહ્મણ રહેતા હતા, તે મહુબહુશ્રુત બ્રાહ્મણુ, શ્રુત અને બહુ પ્રસિદ્ધ હતા, જેની સેવામાં બુદ્ધિ મેળવવાની ઇચ્છાથી આચાર્યની પાસે શિષ્યસમુદાય જેમ ઘણા જીજ્ઞાસુઓ રહેતા હતા, હૃદયમાં નહી માવાથી ઉપર નીકળી આવેલા મૃત્તિ માન્ બુદ્ધિના અંકુરા હાયને શું! તેવીરીતે જેના મસ્તકપર કાસના પુષ્પ સમાન ઉજ્વલ કેશ દ્વીપતા હતા. હુંસની શ્રેણીવડે સરાવર જેમ ૧૦, ૮૨, ૬૦ અને ૩૮, વર્ષ ના અનુક્રમે પુત્રપૌત્રાદિક પિરવાર વડે ઘેરાયેલે હતા, વળી વૃદ્ધઅવસ્થા છતાં પણ જેનું શરીર યુવાનના સરખું લષ્ટપુષ્ટ હતું અને ઉંમરમાં તે એકસાવીસ વર્ષના હતા, તેને જોઈ તે તેની પાસે ગયા. વિનયપૂર્વક નમસ્કાર કરી તેની પાસમાં તે બેઠા. બ્રાહ્મણે પૂછ્યું, ભાઈ! તમે ક્યાંથી અને અહીં શામાટે આવ્યા છે ? બ્રાહ્મણેાએ મૂળથી મારભી મસ્તક મજ્જનની
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
(૧૫૭ )
સર્વ વાર્તા કહી, પછી તેમણે કહ્યું કે, હે વૃદ્ધ ? આ રાજ પ્રશ્નને જવાબ અમારે કેવી રીતે આપવા તે આપ કૃપા કરી કહેા. મહુશ્રુતના ખળથી વૃદ્ધબ્રાહ્મણે તેનું તાત્પર્ય શેખી કાઢ્યુ અને પોતાના મનમાં નક્કી કરી તેમને કહ્યું કે પ્રથમ તમે ભાજન કરી, પછી એના ઉત્તર હું તમને કહીશ. તે સંબ ંધી કંઇપણ ચિંતા કરશે! નહીં. બ્રાહ્મણેા જમવા ઉઠ્યા, જમી રહ્યા બાદ ફરીથી વૃદ્ધની પાસે ગયા અને પેાતાની હકીકત પૂછી. વૃદ્ધ ખેલ્યા, તમારા પ્રશ્નના જવાબ હું પછી આપીશ, પરંતુ મારા કહેવા પ્રમાણે એક કામ કરો, કંઇપણ એક વસ્તુ તમે અહીંથી ગ્રહણ કરા, જેથી તમારા માના ખરચા પૂરા થાય. તેઓ ખેલ્યા, અહીંયાં અમારે લેવાલાયક કઇ વસ્તુ છે? ત્યારે વૃધ્ધે કહ્યું, ચાર નાના કુતરાએ દરેકની કમ્મરે તમે એસારી ધ્યેા. તમારા દેશમાં તેએ નહીં મળવાથી તેમાંથી તમને ઘણુ' ધન પ્રાપ્ત થશે. બ્રાહ્મણેા લાભમાં પડી ગયા, જેથી કુતરાનાં બચ્ચાં પેાતાની કહેડ એસારી લીધાં, તે જોઈ વૃદ્ધવિપ્ર હસતે મુખે પેાતાનું રહસ્ય કહેવા લાગ્યું કે—
श्वान गर्दभचांडाल - मद्यभांडरजस्वलाः ।
देवार्चकं च संस्पृश्य, सचेलः स्नानमाचरेत् ॥ १ ॥
“ શ્વાન, ગર્દભ, ચાંડાલ, મદિરાપાત્ર, રજસ્વલા સ્ત્રી અને દેવપૂજક-દેવદ્રવ્ય ખાનાર એ સર્વના સ્પર્શ કરવાથી સર્ચલસ્નાન કરવું પડે, ” એમ શાસ્ત્રમાં કહેવાથી અન્ય વર્ગના લેાકેાને પણ શ્વાનના સ્પર્શ નિષેધેલા છે, તેા તમે બ્રાહ્મણુ થઇ તમારા શરીર પર આ કુતરાઓને બેસાયા છે, આ શું કહેવાય ? આપના કહેવાથી અમેએ લાભથી આ કામ કર્યું છે. એમ તેનુ વચન સાંભળી ક્રીથી વૃદ્ધ ખેલ્યા, જો એમ હાય તા આ જગત્ લાભને લીધે પાપરૂપ સમુદ્રમાં ડુબે છે. એ વાત સત્ય છે. વળી—
alpog
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮).
શ્રી કુમારપાળચરિત્ર. यन्नीचाश्रयणं यदुग्रभुजगव्याघ्रद्विपादिग्रहो
यत्पाथोधिविगाहनं गिरिमहाकान्तारचारोऽपियत् । यन्मातापितृबान्धवादिहननं चौर्यादि दुष्कर्म य
तल्लोभस्य गुणौघमेघपवनस्यात्यूर्जितं स्फूर्जितम् ॥ १ ॥ “લેભનું પરાક્રમ એટલું બધું બળવાન છે કે જેને લીધે નીચ મનુષ્યનો આશ્રય લેવો પડે છે, તેમજ પ્રચંડ સર્પ, વ્યાઘ અને હસ્તીઓનું ગ્રહણ, સમુદ્રપ્રવેશ, પર્વત અને ભયંકર વનની અંદર ગમન, માતા, પિતા અને બાંધવાદિકનો ઘાત, તથા ચોર્યાદિ દુષ્કર્મ કરવાં પડે છે. એટલું જ નહી પણ અનેક સદ્દગુણરૂપી મેઘને વિખેરવામાં પવન સમાન તે લોભ જ ગણાય છે.” કોધાદિક પણ લેભથી પ્રગટ થાય છે, સર્વ વિપત્તિઓનું સ્થાન લેભ છે, તેમજ લોભમાં સર્વ દોષ રહેલા છે, લોભથી પ્રાણને વિનાશ થાય છે. માટે હે વિપ્રે? જ્યારે તે મસ્તક બહાર નીકળી “બુડે છે” એમ કહે ત્યારે તમારે તેની આગળ લેભથી બુડે છે એ પ્રમાણે ઉત્તર આપે. તે સાંભળી ફરીથી તે મસ્તક પાણીની બહાર નીકળશે નહીં. એમ છતાં કદાચિત્ તે નીકળે તે મને ખબર આપજે, એટલે હું પોતે ત્યાં આવી તેને બંધ કરીશ. તે સાંભળી બ્રાહ્મણે ચકિત થયા, કુતરાઓને ફેંકી દઈ વૃદ્ધને કહેવા લાગ્યા, સર્વશની માફક તમારી બુદ્ધિ દરેક માર્ગમાં પ્રવીણ છે. વળી આપની બુદ્ધિરૂપી નાવને સમાગમ અમને ન થયો હોત તો અમે ખરેખર અપાર સંશયરૂપ સાગરમાં ડૂબી જાત, એ પ્રમાણે વૃદ્ધની સ્તુતિ કરી બ્રાહ્મણે ખુશી થયા પછી તેણે બ્રાહ્મણને વિદાય કર્યા.
ચાર માસની સમાપ્તિના અંતિમ દિવસે બ્રાહ્મણે પિતાની કાંચીપુરીમાં ગયા. પ્રભાત કાળમાં રાજાએ તેમને બોલાવ્યા, મરૂદેશસ્થ વૃદ્ધવિપ્રનું સર્વ વૃત્તાંત રાજાની આગળ બ્રાહ્મણોએ કહ્યું,
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૫૯) પછી રાજાની સાથે તેઓ સરેવર પર ગયા. હંમેશને સમય થયે એટલે તે મસ્તકે બહાર નીકળી “બુડે છે” એમ ત્રણવાર કહ્યું ત્યારે લોભથી ડુબે છે એવો બ્રાહ્મણને જવાબ મળવાથી હસીને ફરીથી તે બોલ્યું, મહારે આશય બરાબર તમે સમજી શક્યા છે. રાજાએ મસ્તકને પૂછયું, તું કેણ છે? આ પ્રમાણે બોલવાનું
ત્યારે શું પ્રયોજન છે? મસ્તકે કહ્યું, મસ્તકમાં પપ્ર. રહેલે કેલીકિલ નામે હું વ્યંતર છું અને
આપના પંડિતોની હશીયારી જેવા માટે એ પ્રમાણે મ્હારૂં બોલવું થતું હતું. આજે એને ઉત્તર મળવાથી હવે હું અહીં આવીશ નહીં. એમ કહી તે વ્યંતર ત્યાંથી અદશ્ય થઈ ગયે. રાજાએ પંડિતોને બહુ સત્કાર કર્યો. આ મસ્તકવા
ની પ્રસિદ્ધિ માટે ભૂપતિએ આ ચૈત્ય બંધાવ્યું છે. અને એની અંદર પાષાણુનું મસ્તક બનાવરાવીને સ્થાપન કર્યું છે, તેથી સર્વ લેક એની પૂજા કરે છે, કારણકે રાજઆજ્ઞા બહુ બળવાન હોય છે. આ પ્રમાણે તે મસ્તકની વાર્તા સાંભળી કુમારપાલનું હદય આશ્ચર્યથી ભરાઈ ગયું, પછી તે વનની અંદર કેસરી જેમ કાંચીપુરીમાં ગયે. ત્યાં અનેક પ્રકારનાં કૅતુક જેવાથી આનંદને આધીન થયેલા કુમારપાલે રાજાની માફક સ્વસ્થ ચિત્તે કેટલાક સમય વ્યતીત કર્યો. ધર્મશ્રદ્ધાલુ અને નિર્દોષ ભક્તિમાન કુમારપાલત્યાંથી પ્રયાણ
કરી આગળ ચાલ્ય, નિરંતર પ્રયાણવડે તે પ્રતાપસિંહરાજા. મહિનાથ દેશના આભૂષણ સમાન કલંબ
નગરમાં ગયે. અરણ્યમાં પ્રયાણ કરવાથી બહુ શ્રમને લીધે સુંદર છાયાવાળા વૃક્ષેથી વિભૂષિત એક સરોવરના કાંઠા પર ગજેદ્રની માફક તે વિશ્રાંતિ લેવા બેઠો. મયુરના કલાપને તાંડવ કરાવતે, વારંવાર જલબીંદુઓનું પ્રેક્ષણ-સિંચન કરતા
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
અને કુમારપાલના સુગ ંધમય આતિથ્યને વિસ્તારતા સાવરને વાયુ ચારના જાણકારની માફ્ક આચરણ કરવા લાગ્યા. તેજ રાત્રીએ પ્રતાપસિંહનામે કાલ અરાજાને સામેશ્વરનામે દેવે સ્વપ્નમાં કહ્યું કે પ્રભાતકાલમાં અહીં ત્હારા ઉપવનમાં કુમારપાલ આવશે. અને પરાક્રમના આશ્રય સમાન તે ગુજ રદેશના રાજા થવાના છે. માટે વ્હારે તેના સ્હામું જવું અને વિનયપૂર્વક પ્રવેશ મહેાત્સવ કરી એની બહુ ભક્તિ કરવી. પ્રભાતમાં ચક્રવર્તીની માફક બહુ સૈનિકે લઇ પ્રતાપસિહુરાજા તેની સન્મુખ ગયા અને સરાવરના કિનારે બેઠેલા કુમારપાલને તેણે જોયેા. સ્વચ્છ બુદ્ધિવાળા તે રાજા પોતાના જ્યેષ્ઠ બંધુની માફક કુમારપાલને બહુ માનપૂર્વક પોતાના ઘેર લઇ ગયા. અનન્ય સેવા ભક્તિથી તેને ખુશી કર્યો. ખાદ બહુ આન ંદથી ત્યાં રહેતા કુમારપાલે રાજાને પૂછ્યુ, મ્હારા આવા અપૂર્વ સત્કાર તમ્હે શામાટે કર્યો? રાજાએ કહ્યું, સેામેશ્વરદેવની આજ્ઞાથી મ્હે આપની ભક્તિ કરી. દેવના સત્કારવડે કુમારપાલ પેાતાને અહુ પુણ્યશાળી માનવા લાગ્યા. પ્રતાપસિંહનરેશના બહુ માનવડે કુમારપાલ ત્યાં કેટલાક દિવસ રહ્યો. અને તેની સાથે તેણે મિત્રતાને સંબંધ જોડ્યો. સજ્જનનુ આ મુખ્ય કર્ત્તવ્ય છે. પછી કુમારપાલ તેની આજ્ઞા લઇ વક્રગતિ પામેલા ગ્રહની માફ્ક ત્યાંથી પાછા ફર્યા અને શિપ્રા નદી જેના નજીકમાં રહેલી છે એવી ઉજિયની નગરીમાં આવ્યા. વિરહાનલથી અત્યંત તપીગયેલા હૃદયને પેાતાના કુટ્ટુ ખના સમાગમ રૂપ જલસિંચનથી તેણે શાંત કર્યું, પછી સ્વર્ગ સમાન રૂઢિવાળી તે નગરીનું અવલેાકન કરતે કુમારપાલ કુંડગેશ્વર નામે દિવ્ય પ્રાસાદમાં ગયા. ત્યાં મધ્ય ભાગમાંથી નીકળેલી પાર્શ્વનાથ ભગવાનની મૂર્ત્તિ સમધી ભુજંગની ફાવડે ઉન્નત એવું શંકરનુ લિંગ જોઇ કુમારપાલને બહુ આન ંદ થયા, પ્રેમપૂર્વક તેણે નમસ્કાર કર્યાં, લિંગની અંદર રહેલી પાર્શ્વનાથ ભગવાનની મૂત્તિનાં
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૬) દર્શનકરી કુમારપાલ નંદ્રભગવાનનું ધ્યાન કરતા શંકરને પણ પિતાના હૃદયમાં બહુ માનવા લાગે. પછી સર્વને આનંદદાયક
અતિ અભુત તે મંદિરની શોભા તે જેતે હતું, તેવામાં ત્યાં દીવ્ય કાવ્યથી લખેલી એક પ્રશસ્તિ કુમારપાલની નજરે પડીકે તરત તે વાંચીને તેમાં શ્રીવિક્રમરાજાનું નામ લખેલું તેની આગળ શ્રી સિદ્ધસેન દિવાકરે એક આર્યા લખેલી હતી તે પણ તેણે વાંચી. તેને ભાવાર્થ એ હતો કે, હેવિક્રમનરેંદ્ર? વિ. સં. ૧૧૯ પૂર્ણ થવાથી હારા સરખો સમૃદ્ધિવાળે કુમારપાલરાજા થશે. એ પ્રમાણે આયો–કને ભાવાર્થ પોતાના મનમાં વિચારી તેને નિશ્ચય થયો કે હું રાજ્યપાલક થઈશ. તેમજ જૈનમુનિઓમાં જ્ઞાનને પ્રભાવ બહુ રહેલે છે એમ વિશાળ બુદ્ધિમાન તે માનવા લાગ્યો. - બેસરી, સજજન અને પિતાના કુટુંબને સાથે લઈ કુમારપાળ
ત્યાંથી નીકળીને ચિત્રકૂટગિરિ પર ગયે. ત્યાં ચિત્રકૂટગમન. શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં શ્રીરામ
નામે મુનિ રહેલા હતા, તેમને વંદન કરી કુમારપાલે પૂછયું, મુનીંદ્ર? આ પર્વતને ચિત્રકૂટ શાથી કહેવામાં આવે છે? મુનિ બોલ્યા, અહીંથી ત્રણ કેશ ઉપર સ્વર્ગપુરી સમાન ઋદ્ધિશાલી મધ્યમાં નામે નગરી છે, તેમાં ત્રણે લોકના ચિત્તને પોતાના પવિત્ર ચરિત્રેવડે ચકિત કરતો અને પૃથ્વીને વિષે ઇદ્ર સમાન ચિત્રાંગદ નામે રાજા હતા. તે હંમેશાં અનેક શત્રુઓને અસત્ એવા એક ભયનું પ્રદાન કરતા હતા, જેથી દાનવીર પુરૂષ પણ પિતાના હૃદયમાં વિસ્મય પામતા હતા. સુમતિ નામે સત્યવાદી તેને મંત્રી હતા, જેની બુદ્ધિ રાજ સંપત્તિરૂપ વેલીને પલ્લવિત કરવામાં મેઘ સમાન વર્તતી હતી.
૧૧
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨)
શ્રીકુમારપાળચરિત્ર. એકદિવસ દેવસભામાં સુરેંદ્ર જેમ ચિત્રાંગદરાજા સભામાં બેઠે
ન હતું, તેવામાં દર્શનની ઇચ્છાથી ભૂતાનંદ ભૂતાનંદગી.
નામે એક ચગી ત્યાં આવ્યું. સુંદર સ્વાદિષ્ટ કેટલાંક ફળ રાજા આગળ મૂકી તેની સાથે કંઈક વાર્તાલાપ કરી ક્ષણમાત્ર વિનેદ કરી તે ચાલ્યો ગયે. બીજે દિવસે પણ તે કેટલાંક બીજાં ફળ લઈ પૂર્વની માફક ત્યાં આવ્યું અને સુખ વાર્તામાં કેટલોક સમય વ્યતીત કરી પુન: પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. એવીરીતે નિત્ય નવનવા ફલવડે તે યોગીએ દેવની માફક રાજાની છમાસ સુધી સેવા કરી, પરંતુ કંઈપણ કાર્ય તેણે જણાવ્યું નહીં. પછી ચિત્રાંગદરાજા તેની ઉપર પ્રસન્ન થયા અને તેણે પૂછયું,
ગિન? તું શા માટે હારી ભક્તિ કરે છે? જે કંઈ કાર્ય હાય તે તું સુખેથી કહે. એકાંતમાં યોગીએ રાજાને કહ્યું કે, સુવર્ણ પુરૂષ સિદ્ધ કરનાર મંત્ર ગુરૂ પાસેથી મહાકષ્ટ વડે મ મેળવેલ છે. તેની પૂર્વ સેવા છમાસ સુધી વિધિ પ્રમાણે હે કરી છે, હવે તમ્હારી સહાયથી ઉત્તર ક્રિયા કરવાની હારી ઈચ્છા છે. અને તે કિયા કાળીચદશની રાત્રીએ શમશાનભૂમિમાં અગ્નિની અંદર હેમ કરવાથી સિદ્ધ થાય છે, અન્યથા સિદ્ધ થતી નથી. નરેંદ્ર ? હાલમાં સત્ત્વ, ઉપકાર, દાક્ષિણ્ય અને શોર્ય વિગેરે ગુણશાલી પુરૂષોમાં આપ મુખ્ય છે, માટે આપની હું પ્રાર્થના કરું છું, કૃપા કરી ને તમે ઉત્તર સાધક થાઓ તે આપની સહાયથી
હાર મંત્ર સિદ્ધ થાય, ચિત્રાંગદરાજાએ અતિ દાક્ષિણ્યતાને લીધે તેનું વચન કબુલ કર્યું. કારણ કે “પોપકાર કરવામાં મહામાઓ વ્યસની હોય છે.” તે વાત પિતાની બુદ્ધિથી મંત્રીના જાણવામાં આવી, તેના મનમાં શંકા થઈ કે, રાજા બહુ ભયમાં આવી જશે એમ જાણી તેણે રાજાને એકાંતમાં લાવી કહ્યું કે, પ્રભે? દેવની માફક આપ પોતે સર્વ જાણે છે, તોપણ
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( 1૬૩)
સ્નેહને લીધે મ્હારે આપને કઇક કહેવાનુ છે, ચેાગિની આગળ આપે જે સહાયતા કબુલ કરી છે તે ચાગ્ય છે, પરંતુ એનુ પરિણામ બહુ ખરાબ છે એમ મ્હારી બુદ્ધિથી હું.. ધારી છું. કારણ કે એવા દુષ્ટ યેાગીએ પેાતાનાં કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી પિશાચની માફ્ક ઉત્તમ પુરૂષને છેતરીને મારે છે. તેમજ અત્યંત નિ ય એવા તે દુષ્ટા પ્રાણીઓના ઘાતજન્ય પાપથી કસાઇએ જેમ યમથી પણ ીતા નથી. આ યાગી સ્વર્ણ પુરૂષની સિદ્ધિ માટે તમ્હારી માગણી કરે છે, કારણ કે સ્વર્ણ પુરૂષની સિદ્ધિ તા ખત્રીશ લક્ષણા પુરૂષના હામ શિવાય થઇ શકતી નથી. માટે સારા લક્ષણેાથી સંયુક્ત આપને જોઇ; એ દુષ્ટબુદ્ધિ કદાચિત્ અનિષ્ટ કરે તેથી હું આગ્રહપૂર્વક આપને કહું છું કે એ બાબતમાં આપને પડવું ઉચિત નથી, રાજાએ કહ્યું, હું આ હકીકત જાણતા નહાતા, તેથી મ્હે એનું વચન કબુલ કર્યું છે, હવે હું નીચની માફક પેાતાનુ વચન કેવી રીતે અન્યથા કરૂ` ? મંત્રી એલ્યા, જો એમજ આપને કરવાનુ... હાય તે ៩ સેવકની માફક આપની સાથે આવું અને ગુપ્ત રહી યથાચિત મ્હારૂં કામ હું કરીશ. એ પ્રમાણે મંત્રીના વિચાર રાજાએ કબુલ કર્યા.
અત્યાચાર.
કાળીચોદશના દિવસે પૂજાની સામગ્રી લઈ ભૂતાન ચેાગી રાજા પાસે આન્યા. રાત્રીના સમયે તેની ભૂતાનદા સાથે ચિત્રાંગદરાજા હાથમાં તરવાર લઈ શ્મશાન તરફ ચાલ્યા, તેની પાછળ શ્રેષ્ઠ બુદ્ધિ માન તેને મત્રી પણ ગુપ્તપણે નીકળ્યા. શ્મશાનના દેખાવ બહુ ભયંકર લાગતા હતા, નિર્ભય મનથી ભૂતાનંદ સ્મશાન ભૂમિકામાં ગયા, ત્યાં પૂજાને સામાન એક બાજુએ મૂકયા. પછી તેણે એક અખડિત મંડલ ખેંચ્યુ, તેની અંદર સુંદર એક અગ્નિકુંડ ખનાબ્યા, કુ ંડની અંદર ખેરનાં પુષ્કળ
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪)
શ્રી કુમારપાળચરિત્ર. લાકડાં નાંખી પિતાને બાળવા માટે જેમ તેણે અગ્નિ સળગાવ્યું. તે સમયે અગ્નિ સાતછલ્લાથી પ્રસિદ્ધ છે છતાં પણ સેંકડે
વાલારૂપ છઠ્ઠાઓથી વ્યાકુલ થઈ ભૂતાનંદને ભક્ષણ કરવામાં ઉત્સુક થયો હોય તેમ બહુ વાલાઓ કેવા લાગે. પછી તે
ગીએ રક્ત ચંદન, પુષ્પ અને અક્ષતાદિ વડે તે મંડલની પૂજા કરી. ધ્યાનમાં એકતાન થઈ મંત્ર સ્મરણનો પ્રારંભ કર્યો, રાજા પણ હાથમાં તરવાર લઈ મૂર્તિમાન પરાક્રમ હેય ને શું ? તેમ નિયચિત્ત યોગીની રક્ષા કરવા તૈયાર થઈ ઉભે રહ્યો. તેની પાછળ મહાન બુદ્ધિમાન તેને મંત્રી પણ ગુપ્તપણે ઉભે રહ્યો અને તે દુષ્ટ લેગીનું કર્તવ્ય જેવા લાગે, યોગીએ પ્રથમ મંત્રનો જાપ કર્યો, પછી વિધિ પ્રમાણે અગ્નિકુંડમાં હેમ કર્યો, ત્યારબાદ તેણે અગ્નિકુંડની ત્રણ પ્રદક્ષિણા કરી. પછી તે અગ્નિકુંડમાં ફેંકવાની ઈચ્છાથી દુષ્ટયેગીએ રાજાને કહ્યું. નરેંદ્ર? તું પણ આ અગ્નિકુંડની ત્રણ પ્રદક્ષિણાઓ કર, જેથી મારી માફક કેઈક સિદ્ધિ હારા પણ હાથમાં આવે. અને સારા ઉદ્યોગની માફક હારા આ પ્રયાસ પણ સફલ થાય. એ પ્રમાણે તેના વચનથી શત્રુ સમાન તેની દુષ્ટતા જાણું અને મંત્રીની હિતશિક્ષા સ્મરણ કરી રાજાએ કહ્યું, હે યોગિન્ ? આ સિદ્ધિ માત્ર ત્યને જ પ્રાપ્ત થાય એટલે બસ છે, મહારે એનું કંઈપણ પ્રજન નથી. ત્યારે મને રથ સિદ્ધ થવાથી હારે પ્રયાસ હું સફલ માનું છું, તે સાંભળી યોગીનાં નેત્ર લાલ થઈ ગયાં અને તે રોષથી બોલ્ય, અરે અધમ? મ્હારૂં વચન કેમ માનતા નથી? હાલ જ ન્હને યમ રાજાને અતિથિ કરૂં છું, એ પ્રમાણે બેલતા તે મેગીને જ સુમતિ મંત્રીએ કાષ્ટના ટુકડાની માફક ઉપાડીને અગ્નિકુંડમાં ફેંકી દીધો. તેમાં પડે કે તરત જ તે બળીને ભસ્મ થઈ ગયે અને એકદમ તે સુવર્ણપુરૂષ થઈ ગયે. અહ?
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતીયસર્ગ.
(૧૬૫) મંત્રનો મહિમા બહુ અદ્દભુત હોય છે, અહી ? દેવગતિ બલવાન છે, એગીએ રાજા પર જે વિચાર ધાર્યો હતો તે પોતાને જ માટે થઈ પડે. અથવા “જે માણસ પરનું અહિત ચિંતવે છે તે પિતાનું જ અહિત કરે છે” એ વાત સત્ય છે. અગ્નિકુંડની અંદર સ્વર્ણ પુરૂષને જોઈ ચિત્રાંગદરાજા બહુ
- વિસ્મય પામ્યું અને મંત્રીને કહેવા લાગ્યા, સ્વર્ણ પુરૂષ. અહે? હારૂં દીર્ઘદશિપણું? હારા બુદ્ધિ
વૈભવને ધન્ય છે, અહે? હારી સ્વામીભક્તિ? અહે? હારી સાવધાનતા તેમજ હે મંત્રી? પુણ્યની માફક તું
મ્હારી સાથે અહીં ન આવ્યો હોત તે આ યોગી અગ્નિકુંડમાં હવ્યની માફક હુને ફેંકી દેત. એ પ્રમાણે રાજાની સ્તુતિથી ઋણ થયેલે મંત્રી બોલ્યા, હે દેવ? પુણ્યબળને લીધે આપ સર્વત્ર કુશલપણે વર્તે છે, જેમકે– अरिमित्रं वादिः, स्थलमनलकीलाम्बुलहरी,
तमस्तेजोऽरण्यं, नगरमुरगो दाम भवति । रणः क्रीडास्थानं, विषममृतमस्त्रं सरसिज,
विपत्तिः संपत्तिः, स्फुरति सुलते प्राग्भवकृते ॥ १ ॥
પૂર્વભવમાં કરેલા સુકૃતના બલથી શત્રુ મિત્રસમાન, સમુદ્ર ભૂમિસમાન, અગ્નિજ્વાલા પાણીનો લહેર સમાન, અંધકાર તેજ સમાન, જંગલ નગર સમાન, સર્ષ પુષ્પમાલા સમાન, રણસંગ્રામ કીડાસ્થાન, વિષ અમૃતસમાન, શસ્ત્ર પુષ્પ સમાન અને વિપત્તિ સંપત્તિ સમાન થાય છે.” મહાન પરાક્રમી રાજાએ કુંડમાંથી સ્વર્ણપુરૂષને બહાર કાઢી અને મંત્રી સહિત રાજાએ તે રાત્રી ત્યાંજ વ્યતીત કરી, પ્રભાતકાલ થયો એટલે તેઓ બંને જણ સ્વર્ણ પુરૂષને લઈ પોતાના સ્થાનમાં આવ્યા, પછી ભૂપતિએ
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૬)
શ્રીકુમારપાળચરિત્ર. સ્વર્ણ પુરૂષની પૂજા કરી પોતાના ભંડારમાં સુવર્ણરાશિની માફક તેને સ્થાપન કર્યો. સાક્ષાત્ સિદ્ધરસથી જેમ તે સ્વર્ણ પુરૂષથી હંમેશાં પુષ્કળ સુવર્ણ મળવા લાગ્યું, જેથી ચિત્રાંગદરાજાએ સ્વર્ગ સમાન રાજ્ય પદ્ધતિ ચલાવી. ખજાનાઓ સુવર્ણ રાશિથી ભરાઈ ગયા, જેમની રક્ષા માટે એક મોટા કિલ્લાની જરૂર પડી. તેની તપાસ માટે રાજા પોતે ફરવા લાગ્યા, ફરતાં ફરતાં ચિત્રગિરિની પાસે કુટ નામે આ પર્વત તેની ધ્યાનમાં આવ્ય, મેરૂ સમાન ઉન્નત એવા આ પર્વત પર અતિ દુલ્હા-અજેય કિલ્લે બંધાવવાને તેણે બહુશ્રમથી પ્રારંભ કર્યો. દિવસે એટલે તૈયાર કરવામાં આવે છે તેટલે કિલે રાત્રી
એ મૂલમાંથી પડી જાય છે. એમ કરતાં છ ફૂટસુર.
માસ ચાલ્યા ગયા. તે પણ ભૂપતિ પિતાના
કાર્યથી અટકતો નથી, પછી તે કૂટગિરિને અધિષ્ઠાયક ફૂટ નામે સુર–દેવતા પ્રગટ થઈ બોલ્ય, રાજની શા માટે તું દુઃખી થાય છે? અહીંયાં કિલો કરવા માટે કેઈપણ શકિતમાન નથી. ચિત્રાંગદ , આ પ્રારંભેલું કાર્ય પ્રાણતમાં પણ હું છોડવાનો નથી. દેવ બલ્ય, જે ત્યારે એ જ નિશ્ચય હોય તે ચિત્રગિરિ ઉપર તું કિલ્લાની ગોઠવણ કર. અને
એ કિલો મ્હારા નામથી પ્રસિદ્ધ કરે, જેથી હંમેશાં હું એની રક્ષા કરીશ. રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું, દેવ બહુ ખુશી થયે અને પોતાના સ્થાનમાં તે ચાલ્યા ગયે. તે કિલ્લો એટલો બધો ઉ લીધે કે આકાશને અડકવા લાગે, પછી ચિત્રાંગદરાજાએ ચિત્રકૂટ એવું તેનું નામ પ્રસિદ્ધ કર્યું. જેથી તે મેરૂ સમાન ' વિખ્યાત થયે. તેની અંદર રાજાએ અતિ મને હર પ્રાસાદ, સરે વર અને બગીચાઓ તૈયાર કરાવ્યા, તેમજ પોતાની રાજધાની પણ ત્યાં લઈ ગયે, તે સમયે ત્યાં ચાદસો કેટી ધ્વજાવાસ હતા, વળી
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તતીયસ,
( ૧૭ )
ઉપર અને નીચે મળીને હજારા લક્ષાધિપતિયે હતા, સર્વ સમૃદ્ધિઆને વિસ્તારતી ચિત્રકૂટની સંપત્તિ જોઇ કયા માણસ વિચાર ન કરે કે ચિત્રાંગદરાજા સ્વ સ ંપત્તિના લુટારા નથી ? એ પ્રમાણે ચિત્રકૂટની જાહેાજલાલી હતી.
અન્યદા મહાન પરાક્રમી શત્રુઓને નિર્મૂલ કરનાર શબલીશ નામે કન્યકુબ્જ દેશના રાજાના સાંભળ શલલીશરાજા. વામાં આવ્યુ કે ચિત્રાંગદની પાસે સુત્ર દાયક સ્વર્ણ પુરૂષ રહેલા છે, તેને લેવા માટે શ’ભલીશ રાજાએ સુભટા સાથે ચિત્રાંગદપર તૈયારી કરી, પ્રલયકાલમાં ક્ષુભિત થયેલા સમુદ્રોની માફક અતિખલવાન સૈન્યેાવડે પૃથ્વીતલ ને પ્લાવિત કરતા શ ભલીશ રાજા ચિત્રકૂટગિરની પાસમાં આવી પહોંચ્યા અને તેના નીચે તેણે નિવાસ કર્યાં. ચિત્રાંગદરાજાને ખબર પડી કે કન્યકુબ્જના રાજા સૈન્ય સાગર સાથે નીચે આવી પડયે છે, તે પણ સ્નુ સ્થની માફ્ક તેના મનમાં કિંચિત્ માત્ર ભીતિ થઇ નહીં. ચિત્રકૂટ પર રહેલા લેાકેા પણ વિમાનમાં રહેલા દેવાની માફક આનંદથી ઇચ્છાપૂર્વક વિલાસ કરતા હતા, ત્યાર માદ શ ંભલીશરાજાના હુકમથી મટ્ઠાન્મત્ત તેના સુભટા ઉન્મત્ત થયેલા હસ્તીઓની માફક કિલ્લે તેડવાને ઉદ્યમ કરવા લાગ્યા. કેટલાક સુભટા ટાંકણાં લઇ તેાડવા લાગ્યા, કેટલાક પાષાણાથી ભેદવા લાગ્યા પરંતુ વાથી અનાવેલા હૈાય તેમ તે કિલ્લાને કાઇપણ સ્થળેથી તેઓ તાડી શકયા નહી, આખરે તેઓ થાકી ને બેઠા. રાજાએ વિચાર કર્યો-“ ઉત્સાહ રાખવા એ લક્ષ્મીનુ મૂળ છે એમ નીતિકારા કહેછે. માટે આપણે ઉદ્યમ છેડવા નહી', એમ જાણી ઉદ્ધૃત એવા પેાતાના સુભટાવડે કિલ્લાને રોકી ત્યાંજ હૅણે પડાવ કર્યો, તેથી કિલ્લામાં રહેલા લેાકેાને કાઈ પ્રકારેહરકત થતી નથી, કારણ કે એમને નીચે આવવાનું કંઇ
""
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮)
શ્રીકુમારપાળચરિત્ર. પ્રોજન હેતું નથી, એમ કરતાં ઘણે સમય વીતી ગયે શત્રુ રાજા ગભરાયે હવે શું કરવું ! પછી તેણે કિલ્લાનું વૃત્તાંત જાણવા માટે પિતાના આસ અને બહુ હોંશીયાર ચરપુરૂષોને દુર્ગની અંદર મોકલ્યા. કિલ્લાની અંદર પ્રવેશ કરી તેઓ સ્વર્ગ કરતાં પણ અધિક અને સર્વ વ્યાસ એવી તેની લક્ષમી જઈને પિતાના હૃદયમાં વિસ્મિત થયા, શત્રુઓને ભેદવાની ઈચ્છાવડે તેઓ ચારે તરફ ફરવા લાગ્યા, ફરતા ફરતા તેઓ સુમતિ મંત્રીના મકાનમાં ગયા, જેની શોભા બહુ અદ્દભુત હતી, તેજ અરસામાં તે મંત્રીની રત્નાવતી નામે પુત્રી પિતાને પુત્ર સાથે લઈ, ગવાક્ષમાં બેઠેલા પોતાના પિતાને નમવા માટે ગઈ. પિતાને નમસ્કાર કરી ઉભી રહી અને કિલ્લાની નીચે રહેલા લશ્કરને જેતી છતી સરલ સ્વભાવને લીધે તે ચરેને સાંભળતાં બેલી, હે તાત? કિલ્લાની નીચે આ વેપારીઓ શા માટે રહેલા છે? હજુ સુધી એમને વિદાય કેમ નથી કરતા ? અહીં એ લોકોને ઘણો સમય વ્યતીત થયે, હાસ્ય કરી મંત્રી બલ્ય, પુત્રિ ? એ વેપારી નથી, પરંતુ કન્યકુમ્ભ દેશને રાજા પિતાના લશ્કરવડે કિકલાનો વેધ કરી પડેલો છે, વળી હે પુત્રિ ? હારા જન્મ દિવસે આ રાજા અહીં આવેલ છે, હારૂં લગ્ન થયું અને ત્યારે પુત્ર પણ થયે છતાં એની સ્થિતિ તેવી ને તેવી છે, તે વાત સાંભળી ચકિત થયેલા ચરપુરૂષે તરતજ ત્યાંથી નીચે ઉતર્યા અને પિતાના સ્વામી પાસે આવી મંત્રી અને તેની પુત્રીની વાર્તા નિવેદન કરી, આ સાંભળતાં જ શંભલીશરાજાના હૃદયમાં હર્ષ, આશ્ચર્ય અને વિષાદ વિગેરેને પ્રવેશ થશે અને તે અગાધ ચિતામાં પડ કે આ અજેય કિલે કેવી રીતે પોતાને સ્વાધીન કરો.
એક દિવસ ચિત્રાંગદરાજાથી માન પામેલી બર્બરી બર્બરીકવેશ્યા.
નામે વેશ્યા કન્યકુ રાજાની પાસે ગઈ અને તેણે કહ્યું કે,
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૬૯) आरोहत्यचलेश्वरं किमु सिशुः ? पोतोज्झितः किंतर
त्यम्भोधिं ? किमु कातरः सरभसं संग्राममाक्रामति । शक्येष्वेव तनोति वस्तुषु जनः प्रायः स्वकीयश्रम, तदुर्गग्रहणग्रहे अहिलतां त्वं शंभलीश ! त्यज ॥ १ ॥
બાલક શું મેરૂ પર્વત પર ચઢી શકે ખરા? વહાણ વિના મનુષ્ય સમુદ્ર તરી શકે? કાયર માણસ રણસંગ્રામમાં ઉતરવાનું સાહસ કરે ખરો ? પ્રાચે માણસ માત્ર એગ્ય કાર્યમાં જ પ્રયત્નશીલ થાય છે માટે હે શંભલીશ? તું સમજીને આ કિલ્લે ગ્રહણ કરવાનો આગ્રહ છેડી દે,” એ પ્રમાણે વેશ્યાના માર્મિક વચનવડે અંકુશના પ્રહારથી હસ્તી જેમ તે રાજા હૃદયમાં ખેદ પામી વિલક્ષ થઈ ગયે. પછી તેણે બહુ ધન આપી વેશ્યાને પોતાની તરફ મેળવી લીધી. બાદ તેણીએ આત્મ હિત મિત્રની માફક એકાંત સ્થલમાં જઈને દુર્ગ ગ્રહણ કરવાનો ઉપાય બતાવ્યું. ચિત્રાંગદરાજાને એવો નિયમ છે કે હંમેશાં દરેક દરવાજાએ ખુલ્લા કરી ભેજનાથી પ્રાણીઓને જમાડી યુધિષ્ઠિર રાજાની માફક પોતે જમે છે. જ્યારે હું ગવાક્ષમાં બેસી રહારો કેશપાશ છુટ મૂકે ત્યારે ત્યારે જાણવું કે દરવાજાઓ ઉઘડ્યા છે, તે સમયે તરતજ ત્યારે અંદર પ્રવેશ કરે એ પ્રમાણે વેશ્યાએ બતાવેલા ઉપાયથી શંભલીશરાજાએ દરિદ્રીના ઘરમાં જેમ ચિત્રકૂટની અંદર ઉદ્ધત સૈનિકે સાથે પ્રવેશ કર્યો. શક સમાન પરાક્રમી ચિત્રાંગદરાજા શત્રુ સાથે યુદ્ધ કરવા તૈયાર થયે અને તેણે બાણેની વૃષ્ટિથી મોટું યુદ્ધ કર્યું. આખરે દુર્વાર એવી શત્રુ બાણેની વૃષ્ટિ વડે વ્યાકુલ થયેલે ચિત્રાંગદ અશકત બની વરસાદના કરાઓ વડે સાંઢ જેમ પલાયન થયે. બાદ પોતાના ખજાનામાંથી સુવર્ણપુરૂષને લઈ તેણે સજલ ફૂપમાં પાપાત
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
કર્યાં. અહેા ભયને લીધે માશુસ શુ નથી કરતા ? શાંભલીશ રાજાના સુભટે તેની પાછળ ગયા અને તે કૂવામાં ઘણુ તપાસ કર્યાં પણ અધિષ્ઠાયક દેવતાની સહાયથી સ્વર્ણ પુરૂષના પત્તો લાગ્યા નહીં, પછી શ’ભલીશભૂપતિએ કેટલીક સારભુત લક્ષ્મી પોતાને સ્વાધીન કરી અને તે રાજ્યમાં ચિત્રાંગદના પુત્ર વારાહગુપ્તને સ્થાપન કરી તે પેાતાના નગરમાં ગયા. એ પ્રમાણે ચિત્રકૂટગિરિની ઉત્પત્તિ આનંદ પૂર્વક કહી શ્રીરામચંદ્ર મુનિ કેાલિની માક વિરમીને પેાતાના ધ્યાનમાં બેઠા.
આચાર્ય મહારાજે કહેલા રાજ્ય પ્રાપ્તિના સમય નજીક આવ્યે એમ જાણી કુમારપાલ કુટુંબ સહિત અણુહિલપત્તન. પાટણમાં ગયા, ત્યાં પોતાના બનેવી શ્રીકૃષ્ણદેવ ગારવ પૂર્વક પેાતાના ઘેર તેમને લઇ ગયા અને સર્વના અહુ સત્કાર કર્યો. પછી પ્રેમલદેવી ભગિનીએ પેાતેજ કુમારપાલને ન્હેવરાવ્યેા. તે સ્નાનજલમાં મધુર માલતી દુર્ગાચકલીએ સ્નાન કર્યું. તે ઉત્તમ પ્રકારના શકુનને જોઇ કાઇક શકુનવેત્તા આલ્યા, હું કુમારપાલ ? સાત દિવસની અ ંદર આ રાજ્ય હને જરૂર મલશે. “એ પ્રમાણે અસ્તુ” એમ કહી તેના વાકયને સ્વીકાર કરી સમયવેદી કુમારપાલે દ્રવ્યાદિક દાન વડે તે પંડિતના સત્કાર કર્યાં, તેજ વખતે દેવયેાગે જયસિંહરાજા ચિરકાળ આપૃથ્વીને ભાગવી દેવલાક પામ્યા. બાદ સામંત, અમાત્ય અને સભ્ય જાના એક વિચાર મેળવી કૃષ્ણદેવ, એ અન્ય રાજકુમાર અને એક કુમારપાલ એમ ત્રણેને સ્નાન કરાવી આભૂષણૢાથી અલકૃત કરી દીવ્ય ઘેાડાઓપર બેસારી મંત્રીએ સાથે રાજમદિરમાં લઇ ગયા. એ ત્રણ કુમારામાં રાજ્યને લાયક કાણુ છે ? એની સારી રીતે પરીક્ષા કરવા માટે મુખ્ય મંત્રીઓએ તેમને રાજ્યાસને એસવાની આજ્ઞા કરી. તેમાંથી એક રાજકુમાર ઉભા થયા,
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( ૧૭૧ )
વિનય પૂર્વક હાથ જોડી કૃષ્ણુદેવ વિગેરેને નમસ્કાર કરી તે સિ ંહાસનપર બેઠા. વિનયગુણ સંપન્ન અને પેાતાના ભૃત્યાને પણ હાથ જોડી નમન કરતા આ રાજકુમાર નિળનીમાફક દુય શત્રુઓને પેાતાના તેજ વડે કેવીરીતે વશ કરશે ? જે રાજા સૂર્ય સમાન એજસ્વી હેાય તે ઉત્તમ ગણાય છે. માટે આ કુમાર નિ`ળ હેાવાથી રાજ વૈભવને લાયક નથી. એમ વિચાર કરી મુખ્ય મત્રીઓએ હૈને સિંહાસનપરથી ઉઠાડી મૂક્યો. કારણ કે “ ધ્રુવપ્રતિકુલ હાય ત્યારે ગુણુપણુ દોષરૂપે પરિણમે છે. ” ત્યારમાદ મત્રીઓના કહેવાથી બીજો રાજકુમાર રાજગાદીએ બેસવાની ઇચ્છાથી ઉભા થયા. જેનાં વસ્ત્રો અંગેાપાંગથી ચલિત થતાં હતાં. નેત્રામાં અધીરતા દેખાતી હતી અને સંકુચિત 'ગથી શૂન્યની માફક તે સિ ંહાસનપર બેઠા. એકપેાતાનુ અંગપણ ઢાંકવાને આ શિતમાન્ નથી તેા બલિષ્ઠ એવા સપ્તાંગ રાજ્યનું સંર ક્ષણ કેવી રીતે કરશે ? વળી એના હૃદયનું ઠેકાણું નથી, નેત્રની સ્થિરતા નથી. માટે આમ્રવૃક્ષની મંજરીને કાગડા જેમ આ કુમાર પણ રાજ્ય સંપત્તિને લાયક નથી. એમ વિચાર કરી સ અધિકારીઓએ તત્કાળ તેને પણ સિ`હાસનપરથી ઉઠાડી મૂક્યા અને કુમારપાલને આજ્ઞા કરી કે આપ રાજ્યાસનપર એસેા. અને ખભાપર વસ્ત્ર-ખેસ નાખેલા, મુખના વ્હેરા અતિ પ્રફુલ્લ, પ્રતા૫માં સૂર્યથી અધિક, સ્ફાર અલંકારાથી વિભૂષિત અને હસ્તમાં ખડગ્ને કંપાવતા કુમારપાલ ઉંચા શ્વાસે સિંહની માફ્ક ઉદ્ધૃત પ્રકૃતિ વડે સિંહાસન ઉપર બેસી ગયા. ઉત્તમ પ્રકારની તેની ચેષ્ટા જોઇ કૃષ્ણદેવ વિગેરે અધિકારીએ પ્રસન્ન થયા અને તેઓ મેલ્યા કે ખરેખર રાજ્યને લાયક આ કુમારપાલ મહીપાલ છે.
કૃષ્ણદેવ વિગેરે સામત અને મંત્રીએ રાજ્યાભિષેકને માટે
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૭૨)
શ્રીકુમારપાળચરિત્ર.
એકત્ર થયા. વિક્રમ સ ંવત્ ૧૧૯ ના માર્ગશી રાજ્યાભિષેક વદી ૪ રવિવાર પુષ્યનક્ષત્રના ચંદ્ર, સૂર્યાદિ સ ગ્રહેાનાખલ સહિત મીન લગ્નવિગેરે શુભ સમયે બ્રહ્મા સમાન વેદપારગ પુરાધસને મેલાવી ચક્રવર્તીની માફક કુમારપાલના રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ પ્રેમલદેવી વગેરે અતિભાગ્યવતી હેનાએ મૂર્તિમાન જયની માફક બહુ ઉત્કટ તેની મંગલક્રિયા કરી. સામત રાજાએ હજારા હાથી વિગેરે ભેટણાં લઇ ત્યાં આવ્યા અને તે બહુ હુ થી નવીન ચંદ્નની માફક તેને નમવા લાગ્યા. તે સમયે વૈતાલિક લેાકેા ખિદાવલી એલવા લાગ્યા. ગાંધર્વ લેાકેા ગાયન કરવા લાગ્યા, નર્તકીઓ નૃત્ય કરવા લાગી. એમ અનેક પ્રકારના ઉમંગથી મહાત્ ઉત્સવ જામ્યા. આ પાંચમા લેાકપાલ નવીન પ્રગટ થયા, એ પ્રમાણે માંગલિક વાજી ંત્રા દિશાઓના અધિપતિઓને જણાવતા હાય ને શુ ? તેમ પોતાના ઉદ્યમથી વિરમતાં નહાતાં. કુંકુમના પાણીથી રંગાયેલી નગરની સર્વ મા ભામએ સુંદર અને નવીન સ્વામીને પામી સ્પષ્ટ રાગવાળી હાય તેમ દીપતી હતી. તેમજ રાજ માર્ગોમાં એટલા બધા પુષ્પાના ઢગ થયેલા હતા કે જાણે પૃથ્વી દેવી નવીન પેાતાના સ્વામીને જોઈ હસતી હેાય તેમ દેખાતી હતી. દરેક દુકાનાની શ્રેણીએ લાલપતાકાએથી શૈાલતી હતી. જેથી તે નગર સર્વત્ર તેના રાજ્યમાં મુખ્ય શેાલા પાત્ર હાય તેમ દીપતું હતું. વળી મિત્રરૂપ કમલેાને પ્રફુલ્ર કરતા અને શત્રુરૂપ કુમુદ્રવ ને હરણુ કરતા કુમારપાલ રાજા ચંદ્રની માફ્ક કેને કાતુકદાયક ન થતા હતા ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાદ કુમારપાળભૂપતિએ પેાતે આનંદપૂર્વક પ્રીતિરૂપ વેલીના ફૂલની માક ભાપલદેરાણીને પટ્ટરાણી પદ્મ આપ્યુ’. ઉદયનમંત્રીએ દુ:સ્થિતિના
રાજ્યતંત્ર.
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
( ૧૭૩)
સમયે ઉપકાર કરેલો તેના પ્રત્યુપકારમાં તેને મુખ્યમંત્રી કર્યો, અને મહા પ્રભાવિક તેના પુત્ર વાભટ્ટને અમાત્યપદ આપ્યું. તેમજ પોતાના જ્ઞાતિમાન્ય જેઓ સત્કાર કરવા લાયક હતા તેમને ચેપગ્ય અધિકાર આપ્યા. કારણકે અસ્પૃદયનું આ મુખ્ય ફલ છે. વળીपुरजनपदग्रामत्राणं भटब्रजसंग्रहः,
कुनयदलनं नीतेर्वृद्धिस्तुलार्थमिति स्थितिः । प्रतिषु समता चैत्येष्वर्चा सतामतिगौरवं;
प्रशमनविधिं नव्ये राज्ये व्यधादिति स प्रभुः ॥ १ ॥ “નવીન રાજ્યમાં શાંતિ ફેલાય એટલા માટે પુર, નગર, દેશ અને ગ્રામ વિગેરેની રક્ષા, ઉભટ સુભટનો સંગ્રહ, ખરાબ નીતિનો વિનાશ, સુનીતિની વૃદ્ધિ, તલની ચોગ્ય સ્થિતિ, વૃતધારીઓને વિષે સમતા, મંદિરમાં પૂજા અને સજજનેને સત્કાર એ પ્રમાણે શ્રીકુમારપાલ ભૂપતિએ વ્યવસ્થા કરી.”હવે રાજાની આગળ હિલચાલકરતા નવીન અમાત્ય મંડલને જોઈ પ્રથમના જુના મંત્રીઓ કે પાયમાન થયા, કારણકે દરેક લોકો પોતાની જાતિને સહન કરતા નથી. તે પ્રાચીન મંત્રીઓ એકઠા થઈ વિચાર કરવા લાગ્યા. આ રાજાની નીતિ કોઈ વિચિત્ર છે, રાજ્ય ધુરંધર આપણે છીએ છતાં આપણે ત્યાગ કરી એણે નવીન અમાત્યને અગ્રણી કર્યા. અથવા આ જાલ્મ-ફૂરને એક શિરોમણિ રાજ્યતંત્રમાં શું સમજે.? કારણકે “દુધ અને પાણીના વિવેકમાં બગલાની હોંશિયારી નજ હોય.” વળી સ્વામીને અનુસરીને ભૂત્યવર્ગ પણ આચરણ કરે છે. કારણકે મૂર્ખના શિરોમણિ આ રાજાએ પોતે મંત્રીઓ પણ મૂખ શેધી કાઢ્યા છે. જડ પુરૂષ અભ્યદય પામીને ઉજ્વલ
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૪)
શ્રી કુમારપાળચરિત્ર. ગુણોને વમી દે છે, ઉદ્ધત બનેલી સમુદ્રની ભરતી શું રત્નોને બહાર નથી ફેકી દેતી ! હજુ આપણે ચેતવાને સમય છે. જ્યાં સુધી એનું મૂલ બં
ધાણું નથી ત્યાં સુધી તેને નિગ્રહ સુખેથી કરી નૃપવપાય. શકાશે. છેવટે તેમણે નકકી કર્યું કે ઘાતક
પુરૂષ પાસે એનો ઘાત કરાવીને હાલમાં બીજાને રાજ્યગાદીએ બેસાડવે. જેથી તે આપણા વચનને ઉલ્લંઘન નહીં કરે, અન્યથા આ ઉદ્ધતરાજા શલ્યની માફક આપણને દુઃખદાયક થશે, એ પ્રમાણે ગોઠવણ કરી પ્રાચીન મંત્રીઓએ પોતાના આત્માને જેમ કુમારપાળને મારવાની ઈચ્છાવડે અંધકારથી વીંટાએલા તેના ઘરના દ્વાર આગળ રાત્રીના સમયે ઘાતકી પુરૂ
ને તૈયાર રાખ્યા. આ સઘળું વૃત્તાંત કેઈ આપ્તજનના જાણ વામાં આવ્યું જેથી તેણે સર્વ હકીકત ભૂપતિને નિવેદન કરી. ખરેખર “ જ્યાં સુધી પુણ્યની જાગ્રતી હોય ત્યાંસુધી સજજન પર શત્રુઓનું ધારવું નિષ્ફળ થાય છે.” ભૂપતિએ તેજ વખતે પિતાના સુભટને હુકમ કર્યો કે તરત જ તેઓ ઘરની અંદર પિઠા અને શસ્ત્રધારી તે સુભટેને શોધી કાઢી યમદૂતની માફક તેઓએ પકડીને નરેંદ્રની આગળ ઉભા કર્યા કુમારપાળે પૂછ્યું, તમને કોણે મોકલ્યા હતા ? સુભટ બેલ્યા, મહારાજ ! અમને પ્રાચીન મંત્રીઓએ મોકલ્યા હતા, એમરાજ વિરૂદ્ધ સર્વ વૃત્તાંત યથાર્થ પણે તેમણે નિવેદન કર્યું. રાજાએ કોધથી તેમને બેલાવીને પૂછયું. મંત્રીઓએ પોતાને દોષ કબુલ કર્યો. પછી ભૂપતિએ તેજ ઘાતકોની પાસે તેમને સંધ્યા, જેથી તેઓએ પોતાનું ઘાતકીપણું સિદ્ધ કર્યું. અહો ? રાજદ્રોહી પુરૂષનું કલ્યાણ કયાંથી થાય ! ખરેખર શોચનીય છે કે જેઓ મહાન્ પુરૂષને મારવાની ઈચ્છા કરે છે તેઓ પોતે જ મોટી આપત્તિમાં આવી
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ
(૧૭૫) પડે છે. પર્વતને ભાગવામાં ઉઘુક્ત થયેલા હાથીઓના દાંત શુ નથી ભાગતા? એ પ્રમાણે વૃદ્ધ મંત્રીઓને નાશ જોઈ બીજા લેકે રાજસેવામાં સારી રીતે વર્તવા લાગ્યા. સત્ય વાત એ છે કે જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર. પ્રાયે ભય વિના લેકો વશ થતા નથી. કૃષ્ણદેવને અહંકાર થયે કે કુમારપાળ રાજ્યગાદીએ બેઠે
પણ તે હારો સાથે થાય છે અને એને રાજ્ય કૃષ્ણદેવ. પણ હે અપાવ્યું છે તે હારે એને માન
વાની શી જરૂર છે? એમ જાણી તે હંમેશાં કુમારપાળનું ઉપહાસ કરતા અને તેની આજ્ઞા પણ માનતા નહોતું. તેમજ સભામાં અને રાજપાટીમાં ફરવા નીકળે તે સમયે હાસ્યવડે તે રાજાને તેની પૂર્વ અવસ્થાની દુર્દશા વારંવાર સંભળાવ હતો. તેવાં માર્મિક તેનાં ઉપહાસ વચનોથી વજીના પ્રહારથી પર્વત જેમ રાજા બહુ દુઃખી થઈ કૃણદેવને એકાંતમાં બેલાવી કહેવા લાગ્યો કે તમે મ્હારા બનેવી છે, માટે હું તન્હારે હાસ્યપાત્ર છું, પરંતુ સમય વિના સર્વથા તે શોભતું નથી. વળી તમે જે કંઈ બોલે છે તે મર્મભરેલું જ હોય છે. તેમજ જે વચન મનુષ્યના હૃદયમાં શલ્યની માફક દુઃખ દે તેવું ખરાબ વચન બોલવું પણ ઉચિત નથી. “જે પોતાના દૂષણની માફક પરફ્રષણને પ્રગટ કરતો નથી તે પુરૂષ અખિલ વિશ્વને વશ કરવા માટે આ દુનીયામાં સમર્થ બને છે.” વળી ગમે તેટલે માટે માણસ હોય તો પણ પ્રારબ્ધને દુરવસ્થા કોણે નથી ભેગવી ? જેથી તું વારંવાર ખેલની માફક મ્હારી દુરવસ્થાનું વર્ણન કરે છે?” સંપત્તિ અને વિપત્તિ પણ મહાન પુરૂષને પ્રાપ્ત થાય છે.” અન્યને તેને સંભવ હોતો નથી. ક્ષય અને વૃદ્ધિ ચંદ્રમાની જ હોય છે તારામંડળની હોતી નથી. વિશેષમાં આપને
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
કહું છું કે સારૂ અથવા નરસુ જે કઈ આપને કહેવાનું હોય તે એકાંતમાં સુખેથી મ્હને કહેવું, પર ંતુ સભાની અંદર મહાત્માની માફક તમારે શાંતમુદ્રાએ બેસવુ. એ પ્રમાણે શ્રીકુમારપાળનાં શિક્ષા વચન સદ્ગુરૂનાં દુષ્ટ શિષ્ય જેમ રાજ્ય અપાવવાના ગર્વથી છકી ગયેલ કૃષ્ણદેવે માન્ય કર્યાં નહીં, તેમજ પેાતાની હાસ્ય પ્રવૃત્તિ પણ છેડી નહી. ખાદ અનુચિત હાસ્યને લીધે કુમારપાળને બહુ ક્રોધ ભરાઇ ગયા. તેથી તેણે કૃષ્ણદેવને કહ્યુ, મમ્ડ હને ઘણીવાર ના પાડી છતાં તુ હાસ્યપ્રકૃતિને કેમ છેાડતા નથી ? પવનથી દાવાનળની માફક જે હાસ્ય કરવાથી ક્રોધની વૃદ્ધિ થાય છે અને તેથી વૃક્ષાની માફક સહસા સર્વ બાંધવાના પણ અંત આવી જાય છે, માટે જો તું પેાતાનુ જીવિત ઈચ્છતા હાય તા; હૈ ગિનીપતે ! કુકૃત્યથી જેમ આ હાસ્યથી તુ નિવૃત્ત થા. તે સાંભળી ક્રૂર વચનાના મિષથી ક્રોધાનળના તણખા એને બહાર કાઢતા હાય તેમ કૃષ્ણદેવ રાજાપર ગુસ્સે થઇ ખેલ્યા, દુ શાના ઉદ્ધાર કરી સ્હેજ હને રાજ્યાસને સ્થાપન કર્યા છે, તે ઐશ્વર્યના મદથી હાલમાં મ્હને
tr
આ પ્રમાણે તુ ધિક્કારે છે. ભિક્ષુકની માફ્ક પ્રથમ ઘર ઘર તું ભિક્ષા માગતા હતા, તે દુઃસ્થિતિ મ્હારા ઉપકારની માફક અરે? શુ ભૂલી ગયા ? ખરેખર “ નીચને મ્હાટ્ટુ સ્થાન આપવામાં આવે તાપણુ તે પોતાના સ્વભાવ છેાડતા નથી, ’ ઉચ્ચ આસને બેઠેલેા કાકા કરતા કાગડા કઇ દિવસ હુંસની ચેષ્ટા કરે નહીં. વળી દુન અને અગ્નિ એ ખને સરખા કહેલા છે. કારણ કે તે અને જણ પેાતાની ઉન્નતિ કરનારના પણુ જલદી નાશ કરે છે. એ પ્રમાણે પેાતાની મરજી મા તે ખેલતા હતા, જેથી રાજાને અહુ ક્ષેાભ થયા છતાં તેણે સમુદ્રની માફક પેાતાના હૃગત ભાવ બહાર પાડયે નહીં.
ખલપુરૂષની માફક હંમેશાં આ અધમવિદ્ધવાદથી અટકતા નથી.
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( ૧૭૭ )
માટે જરૂર એ શિક્ષાને પાત્ર છે એ પ્રમાણે ભૂપતિએ પેાતાના મનમાં વિચાર કરી હૅને તે સમયે વિદાય કર્યા. કૃષ્ણુદેવનેશિક્ષા. બીજે દિવસે કુમારપાળરાજા એકાંતમાં બેઠા હતા, ત્યાં સેવા માટે આવેલા કૃષ્ણદેવને પ્રથમ સāત કરી રાખેલા મજબુત શરીરવાળા મલ્વેએ પકડી લીધે અને તેનાં સર્વ અંગે સધિમાંથી ઉતારી નાખ્યાં, પછી ભૂપતિએ જીવિતની માફક તેનાં ખને નેત્ર ખે`ચી લેવરાવ્યાં. જેથી વાર વાર તે ખૂમેા પાડવા લાગ્યા, પછી તેનાં અંગ સાજા કર્યા અને રાજાએ પેાતાની બેનને ત્યાં ભેટની માફક હેને માકલી દીધેા. રાજ્ય સંપત્તિ અપાવવામાં મુખ્ય અને બનેવીના સંબંધથી પૂજ્ય એવા કૃષ્ણદેવના અંધત્વની વાત સાંભળી બીજા સર્વ સામતા સમજ્યા કે, “દુધ પાઇને ઉચ્છેરેલા સાપ, નવીન ધૃતથી તૃપ્ત કરેલા અગ્નિ, સેંકડા વાર સત્કાર કરેલા દુર્જન અને પોતે સ્થાપન કરેલા રાજા પણ કેઇ દિવસ પેાતાનેા થતા નથી,” એ વાત યાદ રાખી નીતિ મામાં પ્રવીણ એવા તે સામંત લેાકેા દેવેદ્રને દેવતાઓ જેમ કુમારપાળરાજાને સેવવા લાગ્યા. વળી સિદ્ધરાજના ધર્મપુત્ર ચારભટનામે મહુ બળવાન સુભટ હતા, તે ચાલુકયની આજ્ઞા નું અપમાન કરી અણ્ણીરાજનરેદ્રની સેવામાં ગયેા, એ પ્રમાણે શ્રીકુમારપાળરાજાએ નિષ્કંટક રાજ્ય કરી દેશમાં સર્વત્ર મસ્તકપર શેષા–આશિકા જેમ પેાતાની આજ્ઞા સ્થાપન કરી.
રાજા પાતે કૃતજ્ઞ હાવાથી જે જે પેાતાના ઉપકારી હતા તે ખેડૂત વિગેરેને પેાતાના માણસા મેકલી મદ
પ્રત્યુપકાર.
લે આપવા માટે પેાતાની પાસે ખેલાવ્યા. જે દચાલુએ ઓરડીના પત્રની અંદર સ્થાપન કરી રક્ષણ કર્યું" હતુ તે ભીમસિહુને પેાતાના અંગ રક્ષક કર્યો. જે
૧૨
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી કુમારપાળચરિત્ર. સ્ત્રીએ દયાવડે માર્ગમાં ત્રણ દિવસના ભુખ્યાકુમારપાલને જોઈ પોતાના ગાડામાં બેસારી બહુ આદરથી જોજન કરાવ્યું હતું તે દેવશ્રીને પોતાની બેન માની લીધી અને તેની પાસે ભૂપતિએ તિલક કરાવ્યું, પછી તેને એક ગામ આપ્યું. “સપુરૂનું વચન કેઈ કાળે અસત્ય થતું નથી. તેમજ સજજન કુંભારે પિતાના ઈટવાડાની અંદર કુમારપાલને ગોપની રક્ષા કરી હતી તેને ચિત્રકુટ પર્વત પર સામંત પદવી આપી, માર્ગમાં પોતાની સાથે રહીને જેણે સેંકડો કષ્ટ સહન કર્યા હતાં તે બેસવી નામે પિતાના મિત્રને લાટદેશ આપે. અને વિશેષમાં તેણે જણાવ્યું કે સજજન ? ઉજાગરેથી પીડાયેલાં હારાં માબાપ જે વચન બોલ્યાં હતાં તે સત્ય થયું એ પ્રમાણે હારાં માતાપિતાને તું જરૂર કહેજે ભૂલીશ નહીં. ઉપકાર બુદ્ધિએ જેણે ચણ આપ્યા હતા તે કક-કડવા શેઠને વટપદ્રક (વડેદરા) આપ્યું, ઉપકારી માણસને કેરું સત્કાર ન કરે ? “દરેક વ્રતની અંદર ઉપકારવ્રત એ મુખ્ય વ્રત છે, કારણકે જેઉપકાર આલોકમાં પણ તત્કાળ સુંદર ફળ આપે છે. નીચ માણસને પણ કરેલે ઉપકાર ફલદાયક થાય છે, તે મહાન કૃતજ્ઞપુરૂષોને તે ફળદાયક થાય તેમાં કહેવું જ શું? એ પ્રમાણે કુમારપાળભૂપતિએ પોતાના જે જે ઉપકારી હતા તે સર્વેને સત્કાર કર્યો, માત્ર ધર્મપ્રાપ્તિના અંતરાયને લીધે શ્રીહેમચંદ્રઆચાર્યનું સ્મરણ થયું નહીં. કર્ણાવતી નગરીમાં શ્રીમાન હેમચંદ્રસૂરિને સમાચાર મલ્યા
કે શ્રી કુમારપાળરાજાને પાટણની રાજગાદી વિદ્યુતપાત. મળી, બાદ સૂરીશ્વરે ધર્મિષ્ટ સજજનેને આ
વાત જણાવી, જેથી તેઓ બહુ ખુશી થયા. વળી પિતે વિચાર કરવા લાગ્યા કે નિમિત્ત જોઈ મહેં હેને રાજ્ય પ્રાપ્તિને સમય કહ્યો હતો, ત્યારે હેણે હારી આગળ કબુલ
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતીયસર્ગ.
(૧૭) કર્યું છે કે રાજ્યમળવાથી હું જૈનધર્મની બહુ ભક્તિ કરીશ. માટે તે વાર્તા હેને યાદ છે કે ભૂલી ગયે? હેને તપાસ કરે જોઈએ; એમ ધારી રાજહંસ માનસરોવર પ્રત્યે જેમ સૂરીશ્વરે પાટણ તરફ વિહાર કર્યો. સંઘસહિત ઉદયનમંત્રી સૂરીશ્વરના સ્વામે આવ્યો અને તેણે હેટા ઉત્સવ સાથે નગરના અંદર પ્રવેશ કરાવ્યા, સૂરીશ્વરે એકાંતમાં ઉદયનમંત્રીને પૂછ્યું, શ્રીકુમારપાળરાજા હાલમાં રાજવૈભવની ધમાલમાં ને સંભારે છે કે નહીં? ઉદયનમંત્રી બોલ્યા, રાજાની ઉદારતા બહુ અદ્ભુત છે, પિતાના બંધુઓની માફક સર્વઉપકારી જનેનો તેણે સારી રીતે સતકાર કર્યો છે, માત્ર આપનું મરણ થયું નથી. સૂરીશ્વરે મંત્રીને કહ્યું, આજે એકાંતમાં રાજાને ત્યારે કહેવું કે, આજ રાત્રીએ નવીન રાણીના મહેલમાં તહારે સુવું નહીં. તે સાંભળી રાજાને ચમત્કાર થશે અને જે તે પૂછે કે, આ વાત લ્હને કણે કહી ? એ પ્રમાણે બહુ આગ્રહથી પુછે તે હારૂં નામ તેમની આગળ ત્યારે જાહેર કરવું. ઉદયનમંત્રી આ પ્રમાણે સૂરીશ્વરનું વચન સ્વીકારી રાજા પાસે ગયો, આ સર્વ હકીકત નિવેદન કરી. રાજાએ પણ તે પ્રમાણે સ્વીકાર કર્યો. રાત્રીનો સમય થયો, નવીન મહેલની ઉપર વિજળી પડી, જેથી નવીન રાણી બળી ગઈ, તે સાંભળી રાજાને ઘણે ચમત્કાર થયા, પ્રભાત કાળમાં રાજાએ મંત્રીને પૂછયું. આ ચમત્કારી વાત લ્હને કણે કહી હતી? તે જ્ઞાની મહાત્મા હારા જીવનદાતા છે. આ બાબત મેહને ન સૂચવી હોત તો હું પણ જરૂર બળી જાત. માટે એ મહાત્મા કોણ છે? તે તું જલદી કહે, મંત્રી બલ્ય, રાજન? આ સમય તે વાત કહેવાને નથી, કારણ કે રાજ્યલીલાને લીધે તે વાત સાંભળવાની બીલકુલ આપને ફરસદ નથી. રાજાએ બહુ આદરપૂર્વક કહ્યું, મંત્રીશ્વર? તું એમ કેમ બેલે છે ?
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૦ )
શ્રીકુમારપાળચરિત્ર,
મ્હારા પ્રાણરક્ષકને પણ શું હું નહી સાંભળુ' ? એ પ્રમાણે ભૂપ તિએ બહુ આગ્રહ કર્યો ત્યારે મંત્રીએ કહ્યુ, રાજન ? પ્રથમ સ્ત’ભસ્તી –ખ'ભાતમાં આપે પૂછ્યુ` હતુ` કે મ્હને સુખશાંતિ કયારે મળશે ? તે પ્રશ્નના જવાબમાં જેમણે રાજ્યપ્રાપ્તિની એક પત્રિકા લખી હુને આપી હતી, તે શ્રીહેમદ્રસૂરિએ આ ખામત જણાવી હતી. એમ કહી મત્રીએ તે પત્રિકા રાજાને ખતાવી, અને રાજાએ તરતજ તે વાંચીને વિસ્મિત થઇ સૂરીશ્વરનું સ્મરણ કર્યું પછી તે ખેલ્યા, મંત્રીશ્વર ! અહા આ સૂરીશ્વરતુ જ્ઞાન કેવું અદ્દભુત છે ! રાજ્ય મળવાના સમય તેમજ આજે વિદ્યુત્પાતની સૂચનાથી મ્હારૂં મન એમનાપર બહુ વિશ્વસ્ત થયું છે. હાલમાં તે સૂરીશ્વર કયાં છે ? મંત્રીએ કહ્યું, આપને આશિષ આપવાની ઇચ્છાથી હાલમાં તે અહીં પધાર્યા છે. ભૂપતિએ કહ્યું કે એમને અહીં ખેલાવા, ઉડ્ડયનમંત્રી આચાર્ય પાસે ગયા અને સર્વ હકીકત નિવેદન કરી, હેમચદ્રસૂરિને પેાતાની સાથે લઇ રાજસભામાં આવ્યા. સૂરીંદ્રને આવતા જોઇ વિનયથી નમ્ર અનેલા ભૂપતિએ વર્ષાઋતુના મેઘને જોઇ મયૂરજેમ અભ્યુત્થાન આપ્યુ અને મૂર્તિમાન પાતાની ભક્તિના સમૂહ હોયને શું ? તેવા અદ્દભુત સુવર્ણ ના સિંહાસન પર સુરીંદ્રને બેસારી ચરણુકમલમાં વિનીતશિષ્યની માફક વિધિ પ્રમાણે વંદન કર્યું. ખાદ ઉન્નત દાંતની કાંતિવડે દિશાઓને ઉજ્જવલ કરતા ગુરૂ મહારાજે ભૂપતિને આશીર્વાદ આપ્યા. તદ્યથા
नतामस्यः स्फूर्त्ति, दधति नवरं यस्य पुरतः,
श्रियः तैजस्योऽपि, त्रिजगदवगाहैकरसिकाः । अचक्षुः संलक्ष्यं, परिहृतपथं वाङ्मनसयोमहस्तद्राजंस्ते, शमयतु समन्तादपि तमः ॥ १ ॥ “ રાજન ! જેની આગળ અંધકારની છટાએ સ્ફુરતી નથી
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતીયસર્ગ.
(૧૮૧), એટલું જ નહી પણ ત્રણે લેકમાં અવગાહન કરવામાં રસિક એવી તેની પ્રભા પણ કુરી શકતી નથી, તે ચક્ષુથી અગ્રાહ્ય અને વાણુ તથા મનને અગોચર એવું મહ–જ્ઞાન સર્વ બાજુના ત્યારા તમ–અજ્ઞાનને શાંત કરે.” એમ આશીર્વાદ આપ્યા બાદ ગુરૂના અસમરણ રૂપ પ્રમાદવડે અપરાધિની માફક રાજાને બહુ લજજા આવી છતાં હાથજોડી તે બલ્ય, ભગવદ્ ? કૃતઘતાને લીધે ખલની માફક હાલમાં આપને મુખ બતાવવા માટે હું ગ્ય નથી. ખંભાત નગરમાં શત્રુઓના મારમાંથી આપે હારૂં રક્ષણ કર્યું હતું, તેમજ અમુક દિવસે હુને રાજ્ય મળશે એવી પત્રિકા લખી આપીને હુને શાંત કર્યો હતો, એમ છતાં આ રાજ્ય વૈભવ મળવાથી આપને પ્રત્યુપકાર કરવો તે દર રહ્યો, પરંતુ આપને મહે સંભાર્યાં પણ નહીં, અહ? હારું કૃતજ્ઞપણું ક્યાં રહ્યું? પ્રથમ પણ આપે કરેલા ઉપકારે વડે હું દેવાદાર હતો, વળી હાલમાં પ્રાણ રક્ષણ કરવાથી ણીની માફક અધિક કાણું થયે, અકૃત્રિમ ઉપકારીઓમાં ખરેખર તહેજ મુખ્ય છે, કારણકે હું આવા કૃતઘ્ર છું છતાં હારી ઉપર આપને પ્રેમ આ પ્રમાણે અનહદ ફુરે છે. આ દુનીયામાં “કૃતજ્ઞપુરૂષથી બીજો કોઈ ઉત્તમ નથી અને કૃતઘથી બીજે કઈ નીચ નથી.” કારણકે કૃતજ્ઞપુરૂષની લકે સ્તુતિ કરે છે અને કૃતધ્વની હમેશાં નિંદા કરે છે. અહ? આપણે બંને જણ ઉત્તમ કોર્ટને પામ્યા-ઉપકારી જનોમાં આપ અને કૃતધ્ર પુરૂષોમાં હું. માટે છે કૃપાનિધાન ? હારા સમગ્ર અપરાધની ક્ષમા કરી આ રાજ્યલક્ષ્મીનો સ્વીકાર કરીને હાલમાં હારી ઉપર મહેરબાની કરે. શ્રીકુમારપાલનરેંદ્રના મુખમાંથી નીકળેલ ભક્તિમય વચનો
વડે શ્રીહેમચંદ્રસૂરિ બહુ પ્રસન્ન થયા, જેથી - શ્રીહેમચંદ્રસૂરિ. અમૃતરસનું સિંચન કરતા હોય તેમ નરેંદ્રપ્રત્યે
બોલ્યા, હે મહીપતે? આ પ્રમાણે પિતાને
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨)
શ્રી કુમારપાળચરિત્ર. શા માટે તું વૃથા નિદે છે. કારણકે હવે ત્યારે ઉપકાર કરવાને સમય આવ્યા છે. વિન? કૃતજ્ઞપુરૂષોમાં ચૂડામણું સમાન કેવલ તું જ છે. પોતાના પૂર્વજની માફક હારે વિષે જેની આવી ઉત્તમ પ્રકારની ભક્તિ શોભે છે. વળી તું જે મહને રાજ્યસંપત્તિ માટે પ્રાર્થના કરે છે, તે હારી ભક્તિ આગળ શા હીસાબમાં છે? પરંતુ હે રાજન ? તે રાજ્યવૈભવ હમારે ચારિત્રધારિને વેગ્ય નથી. “સર્વ સંગને ત્યાગ કરવો તે ચારિત્ર કહેવાય ” એમ શ્રીછદ્રભગવાને કહેલું છે. જળના સંયેગથી ચિત્ર જેમ રાજ્યવડે ચારિત્ર નષ્ટ થાય છે. સંયમશ્રી અને રાજ્યશ્રી એ બંને પરસ્પર વિરેાધી છે, કારણકે સપતી-શેક્ષની માફક એકના આગમનથી બીજીને નાશ થાય છે. હે મહીનાથ? કૃતજ્ઞતાને લીધે જો તું પ્રત્યુપકારની ઈચ્છા કરતું હોય તો પિતાને હિતદાયક એવા જૈનધર્મમાં પોતાનું મન સ્થિર કર. પ્રથમ પણ હે આ પ્રમાણે હારી આગળ પ્રતિજ્ઞા કરેલી છે. માટે હાલમાં પિતાનું વચન તું સત્ય કર. કારણકે સત્પરૂનું વચન કદાપિ મિથ્યા થતું નથી. એ પ્રમાણે નિ:સ્પૃહની માફક સૂરીશ્વરની નિર્લોભતા જોઈ કુમારપાળ વિસ્મિત થયે અને વિનયપૂર્વક ગુરૂપ્રત્યે બે, હે પ્રભે? આપના કહેવા પ્રમાણે સર્વથા હું ધીમે ધીમે વતીશ, પરંતુ નિધિની માફક આપને સમાગમ હું ઈચ્છું છું. આપના સમાગમથી હારા હૃદયમાં કંઈક તત્વની પ્રાપ્તિ થાય, કારણકે તત્ત્વપ્રાપ્તિમાં સત્સંગ એજ મુખ્ય ઉપાય કહેલો છે. એ પ્રમાણે નરે. દ્રનું વચન અંગીકાર કરી હેમચંદ્રાચાર્ય અવકાશના સમયે રાજા પાસે જઈને પ્રસંગોપાત્ત ધર્મબોધ આપતા હતા. ગુરૂની વિશેષ વાણીરૂપ કતકક્ષેદચૂર્ણના વેગથી જલાશયની માફક રાજાનું હદય નિર્મલ થવા લાગ્યું. દિવસના આઠ ભાગ તેમાં પ્રથમ ભાગમાં રક્ષણ, આવક અને જાવકને વિચાર, બીજા ભાગમાં નગરના
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ .
(૧૮૩)
લેાકેાનું નિરીક્ષણ, ત્રિજામાં દેવપૂજન અને લેાજન, ચેાથામાં નિધાનાનુ અવલેાકન, પાંચમામાં અન્યદેશમાં ચરપુરૂષોનું પ્રેષણમાકલવુ, છઠ્ઠા ભાગમાં ઈચ્છા પ્રમાણે પરિભ્રમણ, સાતમામાં હાથી, ઘેાડા અને ધનુષ્ઠાણુ વિગેરેની રચના, તેમજ આઠમા ભાગમાં સેનાપતિ સાથે વિજયના વિચાર, એમ દિવસના આઠે ભાગમાં કાર્યક્રમ રાખેલેા હતા. તેવીજ રીતે રાત્રીએ પણ પ્રથમ ભાગમાં એકાંતમાં એસી પરમ આખ્ત પુરૂષની વાણીના વિચાર તથા શ્રવણુ, ખીજા ભાગમાં આનંદજનક શાસ્ત્રાર્થ નું સ્મરણુ, ત્રિજા ભાગમાં વાજિંત્રના નાદપૂર્વક શયન, ચાથા અને પાંચમા એ મને ભાગમાં નિદ્રા, છઠ્ઠામાં માંગલિક વાઘના નાદવડે જાગ્રત થઈ સમગ્ર કત્તવ્યના વિચાર, સાતમામાં મંત્રીઓની સાથે ગુપ્ત વિચાર અને આઠમા ભાગમાં વિપ્રેાના આશીર્વાદ તેમજ વૈદ્યવિગેરેનું દન એ પ્રમાણે રાત્રિ તથા દિવસ જેના સદેાદિત કત્ત બ્ય પરાયણુંજ વ્યતીત થતા હતા. વળી રાજનીતિમાં કહ્યા પ્રમાણે ચશની વૃદ્ધિ કરનાર સ્થિતિના સાવધાનપણે હમેશાં આશ્રય કરતા શ્રીકુમારપાળભૂપતિ પાતાના ઘરની માફક પૃથ્વીમડળનુ પાલન કરતા હતા.
इतिश्री जैनशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारद योगनिष्ठाध्यात्मज्ञान दिवाकरश्रीमद्बुद्धिसागर सूरीश्वर शिष्यरत्न श्रीमद्-अजितसागर सूरिविरचित परमाहत श्रीकुमारपाल भूपालचरित्रमहाकाव्य गुर्जर भाषायां कुमारपालहिंडिराज्याप्तिवर्णनोनामतृतीयः सर्गः समाप्तः
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथचतुर्थसर्गः
શ્રીમાનકુમારપાલરાજાને દિગ્વિજ્યની ઈચ્છા થઈ, સંધિ,
વિગ્રહ, યાન, પ્રયાણ કર્યા પછી પોતાના સ્થા દિગ્વિજય. નમાં રહેવું, અન્ય લોકોને ભેદ કરો અને
અન્યનો આશ્રય લે એ છયે ગુણ–ઉપાયના પિતે જાણકાર હતા, તેમજ પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ શકિત તથા સિદ્ધિ અને ઉદય એ સર્વે જેને સિદ્ધ હતાં, વળી નીતિ શાસ્ત્રનું રહસ્ય માત્ર એટલું જ છે કે, પોતાના અને શત્રુના બલને તપાસ કરી રાજાએ શત્રુઓ સાથે વિજયની ઈચ્છા કરવી. આ સર્વ પ્રકારની આબાદી જે ભૂપતિએ મંત્રી, સામતે સાથે વિચાર કરી ઉત્તમ પ્રકારના મુહૂર્તમાં દિવિજય માટે પ્રયાણ કર્યું, તે સમયે સાતે રાજ્યાંગની લમી સમાન પોતાના ગોત્રની વૃદ્ધસ્ત્રીઓએ મંગલ ક્રિયા કરી, સાક્ષાત્ જયની મૂર્તિ સમાન પ્રઢ હસ્તી ઉપર શ્રીમાન કુમારપાલમહીપાલ આરૂઢ થયા. જેમના મસ્તકપર એકત્ર થયેલું યશ હેયને શું? તેમ અતિ ઉવલછત્ર શોભતું હતું, આગળ બંદીવૃંદ બિરૂદાવલી બેલતા હતા, જેથી કીર્તિરૂપ કલોલની ક્રીડાઓ વડે દિગચક્ર વાચાલિત થઈ ગયું. તેમજ સ્વર્ણભૂષણોના મિષથી ચારે બાજુએ મૂર્તિમાન હાયને શું ? તેવી કાંતિના સમૂહવડે આક્રાંત થયેલા સામંત કે તેમની પાછળ નીકળ્યા. પલાણ રૂપી પાંખે અને મદરૂપી ઝરણાઓને ધારણ કરતા જંગમ પર્વતે હાયને શું ? તેમ તે સેનાની અંદર ગજેન્દ્રો દીપતા હતા, અન્યરૂપ ધારણ કરી આવેલા તાક્ય–ગરૂડ, કિંવા દષ્ટિગોચર થયેલા પવન હોય તેમ ચંચલ ગતિવાળા ઘડાઓ ચાલતા હતા, સેનાના વજદંડની
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૧૮) પ્રચંડ કાંતિરૂપ વિજયના ચમકારા સહિત અને નમાર્ગને સ્પર્શ કરતું રથરૂપી મેઘમંડલ ચાલતું હતું. તેમજ અનેક રૂપને પ્રાપ્ત થયેલા મૂર્તિમાન્ વીરરસ સમાન, હસ્તમાં ખગ્ન લતાએને કંપાવતા પદાતિ-પગપાળાઓ અપૂર્વ ઉત્સાહથી નીકળ્યા. યુદ્ધની શ્રદ્ધાવડે ચોદ્ધાઓ, પરાધીનતાવડે સેવકલેકે, જોવાની ઈચ્છાવડે રસિક લેકે, લુંટવાની ઈચ્છાવડે ચાર લોકે, કામ કરવાની ઈચ્છાથી ચાકર લેકે , દ્રવ્યાદિકની ઈચ્છાવડે બ્રાહ્મણ વર્ગ અને વેપારની ઈચ્છાથી વણિકલાક સૈન્યની સાથે નીકળ્યા. નરેંદ્રના પ્રયાણ કાલમાં અતિશય ગર્જના કરતા અનેક વાજીત્રાના નાદવડે તથા સૈન્યના સંચારવડે શત્રુ રાજાઓ અને પર્વતે બંને કંપવા લાગ્યા. અની ખરીઓના આઘાતથી ઉખડેલા અને અનેક રાવડે કચરાયેલા ધૂળના સમૂહ મેઘની માફક આકાશમંડલમાં વ્યાપી ગયા. જેથી સૈનિક લોકો અંધ સમાન બની ગયા, બહુ દૂર ફેલાયેલા ધૂલીપુજને હસ્તીઓએ દયાને લીધે જેમ મદજલવડે શાંત કર્યો. હાથી, ઘોડા, મનુષ્ય, બળદ અને ઉંટાના સમૂહવડે વ્યાપ્ત તે સૈન્યને જોઈ લેકે જગતને એકત્રિત થયેલું હોય તેમ માનવા લાગ્યા. પ્રથમ જાવાલપુરના રાજાએ પોતાના પૂર્વજની માફક ચ
લુકય વંશમાં ચંદ્ર સમાન શ્રી કુમારપાલને બહુ રાજસેવા. સત્કાર કર્યો અને બહુ પ્રકારની ભેટ પણ કરી.
ત્યાંથી ચાલતાં અનુક્રમે સપાદલક્ષ નામે દેશમાં ગયા. ત્યાં પોતાના બનેવી અણુરાજનામેભૂપતિએ સેવા કરી, તેને સ્વીકાર કરી શત્રુ રાજાઓના શિક્ષક તરીકે પ્રવૃત્ત થયેલ શ્રી કુમારપાલરાજા ત્યાંથી આગળ ચાલ્યા. સૈન્યના સંચારથી ઉચ્છળતી ધુળવડે રાજા તથા પર્વતને આછાદન કરતાં ગુજરેશ્વર
મંડલમાં ગયો. તે દેશના રાજાએ લોકેના મુખેથી સાંભળ્યું
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. હતું કે, ગુર્જરેશ્વર શત્રુઓને ભેદવામાં મહાન પરાક્રમી છે, તેથી તે પણ વિનયપૂર્વક પોતાના નેત્રદેવની માફક ભૂપતિના ચરણમાં પડ, અને તેની પ્રાર્થનાથી કુમારપાલરાજાએ હસ્તિનાપુરમાં પ્રવેશ કરી યાચક જનેને બહુ દાન આપ્યું, તેથી પ્રગટ થયેલી કીર્નિવડે તેણે અન્યગંગાની પ્રવૃત્તિ કરી, બાદ તે ગંગાના તીરથી ગુર્જરેશ્વર પ્રયાણ કરી મધ્ય દેશના રાજાઓને સિદ્ધ કરી ત્યાંથી માલવદેશમાં ગયે. ત્યાં નજીકમાં આવતા કુમારપાલને જાણું ચિત્રકૂટને અધિપતિ કરેલ સજજન હામે આવ્યું અને પોતાની કૃતજ્ઞતાને લીધે તેણે બહુ ભકિત બતાવી. પછી ત્યાંથી લક્ષમીવડે સ્વર્ગ સમાન અવંતી દેશમાં ગયે, તેના અધિપતિ સાથે કુમારપાલભૂપતિએ યુદ્ધ કર્યું. માલવદેશના રાજાએ જાણયું કે ગુજરેવરેએ હારા પૂર્વજોને પ્રથમ હરાવેલા છે, એમ વિચાર કરી તે પણ શ્રીકુમારપાલભૂપાલની સેવામાં હાજર થયે; કારણ કે બલવાનની આગળ નમવું એજ નીતિ છે. ત્યાંથી નીકળી નવીન ગ્રીષ્મકાળના સૂર્ય સમાન શત્રુરૂપ કાદવને શોષણ કરતો ભૂપતિ સૈનિકો સાથે નર્મદાનદીપર ગયે. જમ્મુજબ, કદંબ, જે બીર અને આગ્રાદિક વૃક્ષોથી સુશોભિત, માલતી, મલ્લિકા, મગરા અને પાટલના સુગંધિત પુષ્પવડેવ્યાપ્ત તેમજ પવનથી ઉછળતા જલબિંદુઓથી શીતળ ભૂમિવાળા નર્મદાના કાંઠે રહેલા વનમાં સૈન્યનો પડાવ કર્યો. માર્ગના શ્રમથી પીડાયેલા કેટલાક સૈનિકો વૃક્ષે નીચે રહ્યા, કેટલાક સુંદર રેતીથી સુખમય તટપર ઉતર્યા. કેટલાક દુર્વાવનમાં રહ્યા, એમ પોતપોતાની ઈચ્છા મુજબ સર્વ સૈનિકોએ નિવાસ કર્યો, તેમજ બહુ સુખદાયક પિતાની જનની સમાન તે નર્મદા નદીને જોઈ હસ્તીઓ પ્રથમ તેના જલનું પાન કરી પુષ્ટ થયા અને બહુ આનંદ માનવા લાગ્યા. વનચારી હસ્તીઓના અવલેકનથી પ્રવૃત્ત થયેલા, મદવારિથી વૃદ્ધિ પા
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૧૮૭) મેલા નર્મદાના જલમાં ગજેન્દ્રોએ ઘસમય ક્રીડાવડે વ્યતીત કર્યો. ચૂર્ણકરેલા કપૂરના સમૂહવડે યુક્ત હોય તેવા સુંદર રેતીવાળા નદીના કિનારા પર સ્વારે પોતપોતાના ઘડાએને શ્રમદુરકરાવવા માટે ફેરવવા લાગ્યા. પછી સૈન્યના સર્વ અધોએ જલની અંદર ઉતરી સ્નાન કર્યું, તત્કાલ સમુદ્રમાંથી નીકળેલા સૂર્યના અશ્વ સમાન સંખ્યાબંધ તેઓ દીપવા લાગ્યા. તે નદીને કિનારો આંબા વિગેરે વૃક્ષોનાં પવફથી બહુ રમ
ય હતો, છતાં પણ ઉષ્ટ્રને સમૂહ ખીજડાઓના વનમાં આનંદ માનવા લાગ્યા. પ્રાયે “દરેક જંતુઓને પોતાને ઉચિત વસ્તુને લાભ થાય ત્યારે જ આનંદ મળે છે.” બળદીઆએ અમૃતસમાન સ્વાદિષ્ટ પ્રવાહનું જલપાન કરી નદીના કાંઠા પર દ્રાક્ષાસમાન સુકોમળ દુર્વાદિક ઘાસ ચરી તૃપ્ત થયા. ગ્રીષ્મઋતુના તાપથી તપી ગયેલા સૈનિક ફેકો નદીના ઠંડા જલમાં સ્નાન કરી અમૃતના અભિષેક સમાન આનંદ પામ્યા. મિત્રોની સાથે શ્રીકુમારપાલ રાજાએ હસ્તીઓના સમૂહ સાથે ગજેન્દ્ર જેમ નદીના મધ્ય પ્રદેશમાં જલક્રીડા કરી. જેનું જલ કમલોના ખરતા પરાગ વડે પીળાશ પર હતું અને મંદ મંદ પવનને લીધે જેની અંદર તરંગે ઉચ્છળતા હતા, તેમજ તે પ્રવાહની અંદર લમી સમાન સુંદર એવી અંતઃપુરની સ્ત્રીઓ કીડા કરવા ઉતરી, નેત્રાનાં અંજન અને શરીરે શ્રીખંડનો લેપ ધોવાવાથી ક્ષણમાત્ર અસંભવ છતાં પણ તે નર્મદાનદી યમુના નદીની ભ્રાંતિ આપતી હતી અને બહુ આનંદથી તે સ્ત્રીઓ એક બીજી પર જલ સિંચન કરતી હતી. તેમજ કંઠમાં પુષ્પમાળાઓ ધારણ કરતી અને સુંદર પદ્ધોના આભૂષણેથી મનેહર સૈનિકની સ્ત્રીઓ દેવીઓની માફકકાંઠાના વનમાં ચિરકાલ વિહાર કરવા લાગી. એમ રેવાનદીના કિનારે સર્વ સૈનિકેએ આનંદ કર્યો..
શ્રીકુમારપાલભૂપતિ સૈન્ય સહિત નર્મદા નદી ઉતરીને
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૮૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
વિજયયાત્રા.
આભીર દેશમાં ગયા. ત્યાં પ્રકાશા નગરીના અધિપતિને પેાતાના પરાક્રમવર્ડ ચાલુકયરાજાએ પેાતાના સેવક કરી સ્થાપન કર્યા. બાદ ત્યાંથી પાછા ફરીને વિંધ્યાદ્રિ પર્વતમાં આળ્યે, ત્યાં આવેલી પલ્લીને હસ્તી વેલીને જેમ આક્રમણ કરી તેના અધિપતિના પુષ્કળ દંડ લીધેા. તેમજ દેશાંતરીય ઘણા અશ્વ, મણિરત્ન અને દુકુલાર્દિક અહુ ભેટ લઇ લાદેશના અધિપતિ ઓસરી બ્રાહ્મણુ ગુજરેંદ્રની સ્ડામે આવ્યે અને તેણે બહુ સેવા કરી. ત્યારખાદ લવણુ સમુદ્રના કીનારે અન્ય રાજાઆને પેાતાને વશ કરતા કુમારપાલરાજા તીર્થંભૂમિપ સુરાષ્ટ્ર દેશમાં ગયા. સ્ફુરણાયમાન છે પ્રચંડ ખાણુ જેનાં એવા શ્રીચાલુકયના યુદ્ધના પ્રભાવથી કામીપુરૂષના સંગ રસથી દ્રવીભૂત સ્ત્રી જેમ સુરાષ્ટ્રદેશના અધિપતિ પલાયન થઇ ગયા, એમાં શું આશ્ચય ? પછી શ્રીકુમારપાલરાજાએ પ્રભાસક્ષેત્રમાં સ્નાન કર્યું. શ્રીચંદ્રપ્રભસ્વામીનાં દર્શન કરી વંદન કર્યું. પછી સૂર્ય સમાન કાંતિમાન્ શ્રીકુમારપાળભૂપતિએ મદોન્મત્ત થયેલા કચ્છદેશના રાજાઓના પરાજય કરવા તે દેશમાં પ્રયાણુ કર્યુ. ત્યાં કચ્છીરાજાએ એકત્ર થઇ ભૂજખલના પ્રભાવથી મક્તર શસ્ત્રાદિક સહિત પોતપોતાનો સેના સાથે યુદ્ધમાં ઉતર્યો, મેઘ માંડલને વાયુ જેમ શત્રુઆએ કુમારપાલના સૈન્યના પરાજય કર્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાદ પેાતાના સૈન્યના પરાજય જોઇ ઇંદ્રસમાન પરાક્રમી શ્રીકુમારપાલરાજાએ અનિવાર્ય ખાણાની વૃષ્ટિવર્ડ મેઘની માફક દિવસને અંધકારમય કર્યા. કચ્છદેશના નેતાઓએ મસ્તર હું રેલાં હતાં, છતાં પણ તેમનાં શરીર ચાલુકયના ખાણેાવડે વિધાઇ ગયાં. જેથી તેમણે ચાલુકયની આજ્ઞા મસ્તકે ધારણ કરી. પછી ગુર્જરેશ્વરે ત્યાંથી પંચનદેશમાં પ્રયાણુ કર્યું, તે દેશના રાજાને નકાસાધન વિશેષ હતું, તેથી તે બહુઉદ્ધતતા.
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
(૧૮૯ ). નૌકાઓમાં આરૂઢ થઈ કુમારપાલના સૈનિકોએ તેની સાથે યુદ્ધ કર્યું. ક્રોધાવેશમાં આવી ગયેલા તેના સુભટો શર–બાણ અને ભુજબળના આશ્રયથી લાંબા વખત સુધી મરણયા થૈ લડ્યા. છેવટે તેઓ હારી ગયા. બાદ પંચનદના નેતાએ લડાઈ કરી તેને પણ ગુર્જરેશ્વરે હરાવ્યો અને તેને અહંકાર ઉતાર્યો. એમ તેના દિ. વિજયમાં ગ્રીષ્મઋતુમાં સમુદ્રની ભરતી જેમ જગતને વિસ્મય કરનારી લમી દિવસે દિવસે વૃદ્ધિ પામી. તિર્ય–વક્રદંતથી પ્રહાર કર્તા છે હસ્તીઓ જેને વિષે એવી તે સિંધુ નદીના કીનારેથી પાછા ફરીને ગુર્જરેશ્વરે મુલતાન દેશના અધિપતિ મૂલરાજ પ્રત્યે લડાઈની તૈયારી કરી અને તે રાજહસ્તીએ તેના દેશને પદ્મ ખંડની માફક છિન્નભિન્ન કરી નાખે, પછી પોતાના હિતકારી અને હેંશિયાર એક દૂતને મૂળરાજ પ્રત્યે તેજ વખતે તેણે મોકલ્યા. યમરાજાની રાજધાની સમાન ભયંકર મૂળરાજની સભામાં જઈને વાદ્મપંચમાં પ્રવીણ તે દૂત હેને કહેવા લાગ્યા કે –
दीपः सर्गावशेषः स्फुरदरुणमणीदीप्तिराभासलेशः, ___ पर्यायः सप्तजिह्वः प्रतिकृतिरुचिरज्योतिरौर्वो विवर्त्तः । पाखण्डं चण्डरश्मिः स्मरहरनयनोदर्चिरुच्चै रहस्य,
राजन्नाभाति सद्यः कषितरिपुततेर्यत्प्रतापस्य पश्य ? ॥१॥ “જે રાજાએ સર્વ શત્રુઓને કષી નાખ્યા છે એવા જેના પ્રતાપની આગળ પ્રદીપ બુઝાઈ ગયેલો દેખાય છે. ફુરણાયમાન પદ્મરાગમણીની કાંતિ આભાસ માત્ર શોભે છે, અગ્નિ નામમાત્ર ભજે છે, ચંદ્રમા નિસ્તેજ પ્રતિમાને ધારણ કરે છે, વાડવાનલ સત્વહીન થઈ રહ્યો છે. સૂર્ય પાખંડમય દેખાય છે, એટલું જ નહીં પણ હે રાજન ! તું વિચાર કર, જેનું પરાક્રમ જોઈ તત્કાળ શંકરના નેત્રનો અગ્નિ પણ શાંતિમય શોભે છે.” તેમજ સર્વ શત્રુઓ જેને
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રીકુમારપાળચરિત્ર. સાક્ષાત્ જોતા હોય તેમ પોતાના સ્થાનમાં પણ કોઈ દિવસ નિદ્રા લેતા નથી અને હંમેશાં ભીતિવડે જાગ્રત રહે છે. વળી મહા બલવાન જે રાજા દિપ્યાત્રાએ નીકળે છતે કાશ્મીરદેશને રાજા બહુ શોકમાં પડ્યો છે, વિદેહભૂપતિ પિતાના હૃદયમાં આ નંદ માનતા નથી, કલિંગદેશને અધિપતિ પણ પિતાનું સ્થાન ત્યજી ગમે છે, અને યુદ્ધને ઈચ્છતો નથી, સૌરાષ્ટ્રને અધિપતિ પિતાના દેશમાં રહેતો નથી, અને મગધ દેશને રાજા બહુ આપત્તિમાં આવી પડ્યો છે. આશ્ચર્ય માત્ર એટલું છે કે, મહાન પરાકમી જેના ભુજનો પ્રતાપ શત્રુઓમાં ફેલાએ તેમની સ્ત્રી વર્ગના વૈધવ્ય ચિન્હાવડે સ્પષ્ટ દેખાય છે, તે ગુર્જરેશ્વર ચાલુક્ય શ્રીકુમારપાળરાજા ભૂમંડલને વિજય કરતો અહીં આવેલ છે. અને તે મહારા મુખથી લ્હને જણાવે છે કે, હે બુદ્ધિમત્તે વૃત્તાંત તું સાંભળ, જે તું હંમેશાં આનંદની ઈચ્છા કરતો હોય તે સ્વર્ણ, અશ્વ, ધન વિગેરે અખંડ દંડ આપીને જલદી મહને પ્રસંન્ન કર. અન્યથા પરિવાર સહિત ત્વને યમરાજાને અતિથિ કરીશ, અને આ લ્હારા નગરને પણ હું અરણ્યતુલ્ય કરીશ. આ પ્રમાણે દૂતનું વચન સાંભળી સર્વ સભાના લેક પણ ક્ષેભ પામ્યા અને વાયુના પ્રકંપથી પ્રાસાદ પર રહેલી વજશ્રેણીની માફક કંપવા લાગ્યા. મૂળરાજનપતિ બહુ ક્રધાતુર થઈ ગયો, અને બ્રકૂટીના
મિષથી કે ધાગ્નિના ધમસ્તામને ધારણ કરતે મૂળરાજ. હાયતેમ તે બોલવા લાગ્યું, રે દૂત ? ભૂતની
માફક તું જેમ તેમ શું બોલે છે? લ્હારા વિના બીજે કઈ આવી રીતે બોલી શકે નહીં, જો કે ત્યારે રાજા તે મૂખ છે પણ તુએ કેમ ભૂખ થયે છે? અથવા જે સ્વામી હેય તે તેને પરિવાર પણ હોય છે. આ કુકર્મ કરવાને તૈયાર
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૧૯૧ ) થયેલા હારા સ્વામીને કઈ મંત્રીએ પણ ન સમજાવ્યું કે તુચ્છ બુદ્ધિને લીધે તે અગ્નિમાં પડવાની ઈચ્છા કરે છે. વળી તે દૂત ? જંગલની અંદર મદોન્મત્તગજેને કેણ વશ કરે? ગિરિગુફામાં સુતેલા સિંહને કણ જગાડવાને તૈયાર થાય? વાસમાન કઠિન પર્વતને મુષ્ટિવડે કેણુ ચૂર્ણ કરે? કાંઠોને ભેદનાર જળવાળા સમુદ્રને હાથવડે કેણ તરી શકે? અનિવાર્ય પોતાના પરાકેવડે મોં દરેક શત્રુઓને વશ કર્યો છે તે હવે કઈ પણ એહવે બલિષ્ઠરાજા નથી કે હારી સાથે યુદ્ધ કરી શકે ? ત્યારે સ્વામી હારી સાથે યુદ્ધ કરે તેવી આશા તે શા માટે કરે છે? કારણ કે ઈદ્ર પણ વાંકી દષ્ટિવડે મહને જેવાને સમર્થ નથી ! માટે હે દ્વત? હારા સ્વામીને જઇને તે કહે કે મૃત્યુરૂપ દંડ હું ન્હને આપીશ, પણ લક્ષમીમય દંડ આપીશ નહીં. એ પ્રમાણે તને કહી સભામાંથી હેને વિદાય કર્યો અને મૂળરાજ પિતે તેજ વખતે યુદ્ધક્રીડા માટે તૈયાર થશે. સૈનિક સાથે પિતે નગરમાંથી હાર નીકળે અને શત્રુ હામે ગયે. કારણ કે ગંધહસ્તિ સમાન તેજસ્વી પુરૂષ અન્યને સહન કરતા નથી. મહાન તેજસ્વી જે સુભટના હાથમાં ધનુદંડ રહેલા છે, કટી ભાગમાં બાણના ભાથાઓ લટકે છે, શરીરે બતર પહેરેલાં છે, બહુ રેષથી જેમનાં મુખ લાલ થઈ ગયાં છે, નેત્રાને દેખાવ બહુજ ભયંકર લાગે છે, એવા તે સુભટો સાક્ષાત્ રૂદ્રરસના અધ્યક્ષ હેયને શું ? વળી યુગાંત કાળમાં ખળભળેલા સમુદ્રના સર્વત્ર ઉછળતા તરંગો હોયને શું ? તેવા શત્રુઓના સુભટ ગુર્જરેશ્વરના સુભટના જોવામાં આવ્યા. પછી તે બંને સૈન્યના સુભટએ પરસ્પર ચુદ્ધને પ્રારંભ કર્યો. ત્યારે ઘડા, હાથી અને સુભટેના શબ્દોને લીધે મહાન કલાહલ થયા. રણસંગ્રામમાં રસિક એવા મૂળરાજના સુભ કુમારપાળના સૈનિકોને મારવામાટે તૂટી પડયા.
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૨ )
શ્રીકુમારપાળચરિત્ર. તેમજ ધનુષ્પ ધારણ કરવામાં પ્રચંડ ભુજબળવાળા, ઇંદ્રના પ્રતાપને ખંડિત કરનાર અને રણસંગ્રામમાં ખર્ચ ઉતારનાર એવા ધનુષધારી સુભટેએ બાણેનું નાટક રચ્યું, જેથી તે બાણે ગુજેના હૃદયને ભેદી તેમના પ્રાણ સાથે ઈર્ષોથી જેમ અદશ્ય થઈ ગયા. વળી વિપક્ષ સુભટેએ કેટલાકને ચર્ણની માફક પિષી નાખ્યા. કેટલાકને મુષ્ટિના આઘાતવડે સ્થિર કર્યા, કેટલાકને હદયભેદી બાવડે મર્મસ્થામાં જખમી કર્યા, કેટલાકને યુદ્ધમાંથી નાસતા જીવતા પકડી લીધા. કેટલાકને પોતાના ભુજબળની ચપળતાવડે ચકબંધથી બાંધી લીધા. અસહ્ય શત્રુઓના બાણરૂપી પ્રચંડ પવનથી હણાયેલા ચૌલુક્યના સુભટે રણભૂમિમાંથી પક્ષીઓની માફક પલાયન થઈ ગયા. પર્વતમાંથી જેમ તે રણસંગ્રામમાંથી પ્રગટ થયેલી નદીઓ નથી હણાયેલાં મસ્તકેની શ્રેણીઓમાંથી ઝરતા રૂધિરવડે પૂરાઈ ગઈ અને તેઓ બંને કાંઠાઓમાં જેસથી વહેવા લાગી. પ્રથમ પ્રસન્ન થયેલી લક્ષમીદેવીએ આપેલા વરદાનથી અધિક
પરાક્રમી શ્રી કુમારપાળરાજા પોતાના સૈન્યનો ગુરેદ્રવિજય. ક્ષય જાણુ એરાવણ હસ્તીની માફક યુદ્ધકરવા
તૈયાર થયે. વષત્ર તુના મેઘની માફક કુમારપાળે ધારાબંધ બાણવૃષ્ટિ કરી. જેથી શત્રુઓના સુભટરૂપી સૂર્ય મંડળ ઢંકાઈ ગયું. વળી તે ગુર્જરેશ્વરના બાણેને છેદી નાખે તે કઈ પણ બાણાવળી, કેઈ બકતરધારી, કઈ ધનુધારી, કઈ ખન્કંધારી, કઈ પદાતિ અને કઈ સ્વાર પણ નીકળે નહીં. તેમજ કેટલાકને કેશ પકડીને, કેટલાકને છાતી દબાવીને, કેટલાકને મસ્તક છેદીને મૂચ્છિત કર્યા, એટલું જ નહીં પણ તે સમયે કુમારપાળરાજા મૃત્યુની માફક કયા શત્રુઓને મરણુદાયક ન થયે? પિતે એકાકી છતાં પણ કુમારપાળરાજાએદેને
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૩)
ચતુર્થસર્ગ. જેમ શત્રુઓના સમગ્ર બળને હટાવી દીધું. કેટલાક શત્રુના સુભટે નાશી ગયા, કેટલાક ત્રાસ પામ્યા, કેટલાક તેના બાણથી હતપ્રાય થઈ ગયા, કેટલાક ચૂરેચૂરા થઈ ગયા અને કેટલાક ભાગી ગયા. ઘરટ્ટ (ઘંટી) ની અંદર ચણાની માફક કુમારપાળના યુદ્ધમાં શત્રુઓની સ્થિતિ થઈ રહી. ત્યારબાદ જીર્ણપત્રની માફક વિખરાઈ ગયેલા પિતાના સૈન્યને જોઈ ધાંધ બનેલે મૂળરાજ કુમારપાળના હામે લડાઈ કરવા એકદમ દેડ. શત્રુઓને ભેદવા માટે અનેક પ્રકારની બાણવૃષ્ટિ ને મેઘની માફક વિસ્તારતા મૂળરાજ ભૂપતિએ આકાશમાં નિરાધાર બાણ મંડપ ર તેમજ બાણનું આકર્ષણ, સંધાન, મોચન અને ભેદન વિગેરે મૂળરાજની ક્રિયાઓને દેવતાઓ પણ દેખી શકતા નથી. વળી તે અજુનની માફક જલદી બાણ મારે છે કે જેથી શત્રુઓનાં મન પણ ભેદાઈ ગયાં તે શરીરનું તે કહેવું જ શું? હવે ચાલુકય પણ પ્રતિવાદી દુર્વાદિના વચનને પ્રતિવચને વડે જેમ શત્રુઓના બાણેને પિતાના બાવડે છેદતો હતો. એક બીજાના બાણેના અગ્ર ભાગ પરસ્પર અથડાવાથી અગ્નિના કણયાએ ઉછળવા લાગ્યા. જેથી સૈનિકોને બહુ ત્રાસ થવા લાગ્યા. વળી શ્રીકુમારપાળરાજા મૂળરાજના બાણોને આવતાં જ છેદી નાખતો હતો. તે જોઈ મૂળરાજ એકદમ બહુ ક્રોધાતુર થઈ ગયે, પછી પિતાના અનિવાર્ય બાવડે ચાલુકયનું ધનુષ તેણે ભાંગી નાખ્યું, તેજ વખતે ગુ. જે ગર્જના કરતા શત્રુના ધનુષને તેની આશા સાથે દર્ભની માફક તોડી નાખ્યું, તરતજ શત્રુએ બીજું ધનુષ લીધું અને જેટલામાં બાણ નાખે છે તેટલામાં ભુરપ્ર (ચંદ્રાકૃતિ) બાણ વડે તે ધનુષને પણ કાપી નાખ્યું. એ પ્રમાણે વારં. વાર પિતાના ધનુષને છેદ થવાથી મૂળરાજ બહુ ગભરાયે
૧૩
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪)
શ્રી કુમારપાળચરિત્ર. અને લજજાને લીધે નીચું મુખ કરી કુમારપાળરાજા પ્રત્યે બે હે દેવ? ત્યારે ભુજબલરૂપી સમુદ્ર કેના આનંદ માટે ન થાય, જેની અંદર મ્હોટા પર્વત અને રાજાઓ પણ એકદમ ડુબી જાય છે. જે પ્રતાપરૂપ સૂર્યવડે હેં જલબિંદુની માફક શત્રુઓને નિનામ કર્યા હતા, તે મ્હારા પરાક્રમરૂપ સૂર્યને હાલમાં તું અસ્તાચળ સમાન થયે. આજસુધી હે મહારા ભુજબળવડે અન્ય રાજાઓ પાસેથી દંડ લીધો હતો, તે હાલમાં હને આપવો પડશે. કારણ કે દેવગતિ બલવાનું છે. માટે હે રાજન હવે રણસંગ્રામથી તું નિવૃત્ત થા, હારૂં કહેવું માન્ય કર, જેથી બંને સૈનિકે મરણ ભયથી મુક્ત થઈ જીવતા રહે. એ પ્રમાણે મૂળરાજનું વચન સાંભળી શ્રી કુમારપાલરાજા તેનું વચન માન્ય કરી યુદ્ધથી નિવૃત્ત થયા. કારણ કે માનિ પુરૂ માન મળવાથી અનુકૂલ થાય છે. પછી કુમારપાલનરેંદ્રના સૈન્યમાં ઉછળતા પ્રદરૂપ સાગરના તરંગ જન્ય શબ્દોની માફક મધુરસ્વરે જય જય ધ્વનિ થવા લાગ્યા. પ્રાપ્ત થયેલી જયશ્રીના પ્રાવેશિક ઉત્સવ માટે જેમ નાના પ્રકારનાં વાજીંત્ર વાગવા લાગ્યાં અને ધ્વજ પતાકાઓ સર્વત્ર બંધાઈ ગઈ. તે સમયે પિતાને સુભટ માનતા ગુર્જરેશ્વરના સૈનિકે હૃદયમાં આનંદ માનવા લાગ્યા. “ખરેખર બલવાન શત્રુને જીત્યા શિવાય બેલની પરીક્ષા થતી નથી.” હસ્વ-નાના કાનવડેઇંદ્રના અશ્વને જીતનાર ઘડાઓની ભેટ કરીને મુલતાનનશે વિનયપૂર્વક શ્રી કુમારપાલભૂપતિને પ્રસન્ન કર્યો, પિતાને મોટા માનનાર અને અભિમાની બીજા પણ ઉત્તર દેશના રાજાઓને કુમારપાલભૂપે સામે તેની માફક ક્રીડા માત્રથી પિતાને સ્વાધીન કર્યા. શકદેશમાંથી પાછા વળતાં ધર્મવિજયી શ્રીગૂર્જરેશ્વરે જાલંધર, જય, શલ્ય અને મરૂ આદિક રાજાઓને પિતાને તાબે કર્યા, શ્રી કુમારપાલરાજાએ ચારે દિશાઓમાં
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસ
( ૧૯૫ )
વિજય મેળવ્યેા. તેનુ પ્રમાણુ શ્રીવીરભગવાનના ચરિત્રમાં શ્રીહેમચંદ્રસૂરિએ મતાવ્યુ છે કે, પૂર્વ દ્વિશામાં ગંગાસુધી, દક્ષિણમાં વિધ્યાદ્રિ સુધી, પશ્ચિમમાં સિંધુ નદી સુધી અને ઉત્તર દિશામાં તુર્ક સુધી શ્રીકુમારપાલ વિજય મેળવશે.
એ પ્રમાણે દિગ્વિજય કરી શત્રુઓને પેાતાની આજ્ઞા મનાવી શ્રીકુમારપાલરાજા પાતાના નગરપ્રત્યે પાછા રાજધાનીપ્રવેશ. વહ્યા. અનુક્રમે પાટણૢ નગરની પાસમાં આવ્યા, રાજલેાકેાને ખમર થઇ, જેથી તેઓ ઘણાં ભેટણાં લઈ ભૂપતિના દર્શન માટે સ્હામા ગયા. શ્રીકુમારપાલરાજાએ નગરમાં પ્રવેશ કરવાની તૈયારી કરી. તે સમયે પોતે ગજેંદ્રપર બેઠા હતા અને દીવ્યશૃંગારની રચનાઆવડે ઐરાવણુ હસ્તીપર આરૂઢ થયેલ ઇંદ્ર સમાન દીપતા હતા, પૂર્ણિમાના ચંદ્ર સમાન સુંદર અને ઉત્કટ છત્ર ધારણ કરવાથી ચારે દિશાઓના વિજયથી ઉત્પન્ન થયેલ યશેારાશિને વહન કરતા હાય ને શુ? મને ખાજુએ વીંઝાતા શ્વેત ચામરના ચેાગથી દિવસે પણ મુખચંદ્રથી પ્રગટ થયેલ કાંતિને બતાવતા ડાય ને શુ ? વક્ષસ્થળે પહેરેલા હારના લાલ મણીની ક્રાંતિના મિષથી
લેાકેા પ્રત્યે પેાતાના મનેારગને પ્રત્યક્ષ બતાવતા હાય ને શુ ? સર્વાંગે વિશાલ કાંતિના મિષથી તુષ્ટ થયેલી જય સ્ફુરણાયમાન લક્ષ્મીરૂપ શ્રી સંચાગને ધારણ કરતા હાય ને શું ? દેવે નિર્માણ કરેલ દારિદ્ર દશાને નિર્મૂલ કરવાની ઇચ્છાથી ભ્રકુટીના ચિન્હેંવડે અપાવેલા સુવર્ણ ના દાનવડે યાચકોને કુબેર સમાન કરતા હાય ને શુ ? વિવિધ પ્રકારનાં વાગતાં સુંદર વાજીંત્રાના નાદથી વૃદ્ધિપામેલી માગધ લેાકેાની સ્તુતિઆવડે આકાશને પૂરતા હાય ને શું? એવા શ્રીકુમારપાલભૂપાલ, પવનથી હાલતી પતાકાઓના મિષથી પેાતાના સ્વામીને સમાગમ થયે છતે હુ
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
શ્રીકુમારપાળચરિત્ર. વડે નૃત્ય કરતું હોય ને શું ? તેવા તે નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે અનેક પ્રકારના સુંદર અલંકારને ધારણ કરતી, પ્રઢ વિલાસને પ્રસિદ્ધ કરતી, ભાવડે પુરૂષ રાજ્યમાં પણ સ્ત્રી રાજ્યને
બતાવતી હોય ને શું? વળી વાઈરૂપ માંત્રિક ધ્વનિના હુંકારાવડે ખેંચાઈ હેય ને શું? તેમ તે નગરની પ્રમદાઓ રાજદર્શનની ઈચ્છાથી ધોડતી હતી. તેમાં કેટલીક સ્ત્રીએ જોવાના હર્ષથી અધું ભજન કરી ઉઠી ગયેલી, કેટલીક સ્ત્રીઓએ રતાં બાલને છોડી દીધાં, કેટલીક સ્ત્રીઓ અર્ધા વસ્ત્રાભૂષણ પહેરીને રાજમાર્ગમાં આવી ઉભી, કેટલીક સ્ત્રીઓ ઝરૂખાઓમાં બેસીને જેવા લાગી, કેટલીક સરયાન રસ્તાઓમાં ચાલી ગઈ, કેટલીક વરંડાઓ ઉપર ચઢી ગઈ, એ પ્રમાણે પરાંગનાઓ રાજદર્શનમાં બહુ ઉત્સુકતા ધારણ કરવા લાગી. તેમજ તે સમયે અગાશીઓ પર અને ગવાક્ષમાં બેઠેલી સ્ત્રીઓનાં કંઠસુધી દેખાતાં મુખવડે ખરેખર સેંકડે ચંદ્રવાળું આકાશ દેખાવા લાગ્યું. કેટલીક સ્ત્રીઓ અંજલિવડે સમુદ્રનું પાનકરનાર અગસ્તમુનિને જીતવાની ઈચ્છાવડે શ્રીકુમારપાલરાજાના લાવણ્યરૂપ સમુદ્રને દષ્ટિના પ્રાંત ભાગવડે પાન કરતી હતી. કેટલીક સ્ત્રીઓ રાજપ્રવેશના મહોત્સવને ઉચિત-ધાણીને ફેંકતી હોય તેમ પ્રેમરસવડે ઉજજવલ એવા કટાક્ષને નરેંદ્ર પર ફેંકતી હતી, જેનું યશ આ દુની થામાં પણ નથી માતું તે રાજા સ્ત્રીઓના સૂક્ષમ એવા પણ હૃદયની અંદર સમાઈ ગયો એ મોટું આશ્ચર્ય છે. પ્રેઢ નેત્રરૂપ અંજલિઓવડે નરેંદ્રના સંદર્ય રૂપ અમૃતનું વારંવાર પાન કરતી નગરની સ્ત્રીઓની ક્ષુધા શાંત થઈ ગઈ. નરેંદ્રના દર્શનથી ઉત્પન્ન થયેલો હર્ષ સ્ત્રીઓના હૃદયમાં નહીં માતે હોય તેમ રોમાંચના મિષથી બહાર પ્રગટ થતો હતો. એ પ્રમાણે દરેક સ્થળે નગરની સ્ત્રીઓએ નિરીક્ષણ કરાતા શ્રી કુમારપાલરાજા અપૂર્વ લક્ષમી
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસ .
( ૧૯૭ )
શાભાયુક્ત પાતાના પ્રાસાદમાં ગયા. ત્યાં સિહાસનપર પાતે બેઠા. ઉદયાચલના શિખરપર આરૂઢ થયેલા અરૂણુસૂય ને અઠ્યાસીહજાર સૂર્યોપાસક ઋષિની માફ્ક સવજનાએ રાજાને નમસ્કાર કર્યા.
તે સમયે શ્રોમાન્હેમચદ્રાચાર્યે દિગ્વિજય કરી આવેલા નરેદ્રની પાસે ગયા અને તેના હાથમાં ખડુ સૂરિસમાગમ. જોઇ પાતે વર્ણન કરવા લાગ્યા.
सैन्योद्भूतरजोव्रजैर्मलिनयन् द्यावाष्टथिव्यन्तरं, शत्रुक्षत्र कलत्रनेत्रन लिनेष्वभ्रूणि विश्राणयन् । चित्ताभिज्वलदुग्रकोप हुतभुनिष्क्रान्तधूमभ्रमं,
श्री चौलुक्यपते ? दधाति समरे कौक्षेयकोऽयं तव ॥ १॥ “ શ્રીકુમારપાલભૂપ ? યુદ્ધમાં સૈનિકોએ ઉડાડેલી ધૂળના સમૂહવડે આકાશ અને પૃથ્વીના અંતરને મિલન કરતા, તેમજ શત્રુ રાજાઓની સ્ત્રીઓનાં નેત્રરૂપે કમલેાને અશ્રુથી બ્યાસ કરતા આ ત્હારા ખડ઼ હૃદયમાં બળતા ક્રોધરૂપી અગ્નિમાંથી નીકળતા ઘૂમના ભ્રમને ધારણ કરે છે.” વળી હે દેવ ? ત્હારી કીર્ત્તિરૂપ કાંતિના આગળ ચંદ્રજ્યાહ્નાના મદ ઉતરી ગયા છે, તેમજ મુક્તાવલીની કાંતિ મલિન દેખાય છે, શંકરનું શરીર ઝાંખું થયું છે. ગંગાના પ્રવાહ મદ સરખા દેખાય છે. ફૂલવસ્ત્ર ક્ષીણ થયુ છે, અતિ ઉજજવલ હિમાલયપર્વતના મહિમા પણ હીન દેખાય છે, અધિક શું કહેવું ? જેની આગળ શ્વેતકમલેાના વનની ક્રાંતિ પણ શ્યામ દેખાય છે. એ પ્રમાણે ગુરૂમહારાજના મુખથી પ્રશ'સા સાંભળી ભૂપતિએ પેાતાની સાથે આવેલા સામતરાજાઓને વદાય કર્યો અને પાતે ઇંદ્રની માફ્ક સર્વાંગ સુંદર રાજલક્ષ્મીને ભાગવવા લાગ્યા. મિત્રસમાન પરિણામે હિતકારી એવા ધર્મ અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરૂષાર્થોમાં યેાગ્ય રીતે પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૮)
શ્રી કુમારપાળચરિત્ર. કરવા લાગે. અને કેઈનું પણ અપમાન કરતો નહીં. વળી શ્રી હેમચંદ્રસૂરિના સમાગમથી પાણીના સિંચનથી અંકુર જેમ તે નરેંદ્રના હૃદયમાં દિવસે દિવસે ધર્મરંગ વધવા લાગ્યા. સામ શક્તિરૂપ જલપ્રવાહ વડે ભૂપતિએ તેવી રીતે ન્યાય વૃક્ષને સિંએ કે જે ન્યાયતરૂ અનેક સંપદાઓ વડે અતિશય ફળવા લાગ્યા. તેમજ તે નરેંદ્રના રાજ્યમાં ચાર લોકો પરધનથી વ્યાવૃત્ત થઈ શ્રેષ્ઠ વૃત્તિવાળા થયા. અને સાધુ પુરૂષે સુખમઆરાની માફક અતિશય સાધુવૃત્તિને અનુસરવા લાગ્યા. અન્યાયી લકેનોનિગ્રહ કરવામાં તત્પર થયેલા શ્રી કુમારપાળરાજાને જોઈ અન્યાય પિતાના સ્થાનને નાશ થવાથી જેમ ખરેખર નાશી ગયે. તેમજ ક૫દુમની માફક તે ભૂપતિની પ્રસંનતાથી સર્વ સંપત્તિમયકામાં રહેવાની જગો નહીં મળવાથી જેમ દારિદ્રકેઈપણ સ્થળે ચાલ્યુગયું. શાકંભરીનામે નગરીમાં શત્રુઓને દુર્જય અને શ્રીકુમાર
પાળરાજાનો બનેવી અરાજનામે ભૂપતિ અર્ણોરાજનૃપતિ. રાજ્ય કરે છે. તેની સ્ત્રી દેવ@દેવી શ્રીકુમાર
પાળની બહેન હતી, ઈદ્રાણી સાથે ઈદ્ર જેમ તેણીની સાથે અર્ણોરાજ અતિ મનહર ભેગ ભેગવે છે. એક દિવસ તે બંને સ્ત્રી પુરૂષે પરસ્પર બહુ પ્રીતિથી જોડાઈને રતિ અને કામદેવની માફક બહુ પ્રેમપૂર્વક સેગઠાબાજી રમવાને પ્રારંભ કર્યો. મિત્રસમાન તે બંનેની નિમર્યાદ કીડા ચાલી. તેમાં બે ત્રણ, બે ચાર અને બે પાંચ એવા દાવ પડવા જોઈએ, એવી રમત સખીઓની માફક તે બંનેની વધવા લાગી. તે છૂતની અંદર કેટલાંક સોગઠાં કામીની માફક લાલ હતાં અને કેટલાંક બીજાં પાપિસમાન કાળા રંગનાં હતાં. એકાદિક સંખ્યાના સંકેત રૂપ બિંદુનામિષથી સ્કૂરણાયમાનનિધિવાળા બંને પાસાઓ વ્રત રૂપ માસના શુકલ તથા કૃષ્ણ પક્ષ હાયને શું ? તેમ ખરેખર
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
(૧૯) શોભતા હતા. ગુર્જરનાં મસ્તકો શિવેદન રહિત હોવાથી ગુર્જરેને મુંડિત એમ કહીને અરાજ સોગઠારૂપ મુંડિઆએને તું માર એ પ્રમાણે પોતાની રાણીને કહે છે. એવી રીતે ગુર્જરેનું ઉપહાસ કરતા પિતાના સ્વામીને દેવલદેવીએ કહ્યું, હે દેવ ? મહારા દેશની હાંસી છોડીને મહારી સાથે તહારે હાસ્ય કરવું. એ પ્રમાણે સ્ત્રીએ ના પાડી તોપણ અર્ણોરાજ હેને ચીડાવવા માટે બાલકની માફક હાસ્યવડે તેજ વાક્ય વારંવાર બોલવા લાગ્યા. રાણું બહુ ક્રોધાતુર થઈ ગઈ અને તે બોલી, હે જામ? વિચારીને કેમ બોલતે નથી? તું જેતે નથી? ગુર્જરોની હારી આગળ તું નિંદા કરે છે? હારાદેશના આ લેકે શરીર પુષ્ટ, કેપીન માત્ર વસ્ત્ર પહેરનાર, વિવેકહીન, શૂરવાણું અને પિશાચની માફક વિકરાળ અંગવાળા કયાં? અને સુશોભિત અંગવાળા, વસ્ત્ર તથા અલંકારોથી વિભૂષિત, વિશુદ્ધ ચરિત્રવાળા અને મધુર ભાષણ કરતા પૃથ્વી પર રહેલા દેવ હોયને શું ? તેવા ગુર્જરદેશના લોકો કયાં? રે? મત્ત થયેલ છે જે પોતાની સ્ત્રી જાણીને મહારાથી બહીત નથી પણ રાજાઓનેત્રાસ આપવામાં સાક્ષાત્ રાક્ષસ સમાન મહારા બંધુથી કેમ બહીત નથી? હારો અંત કરનાર આ વૃત્તાંત હારા ભાઈને જે હું જણાવું તે, તું બોલ? કોના આશ્રયથી જીવીશ? તે સાંભળી અર્ણરાજ બહુ ક્રધાતુર થઈ ગયો અને તે બા, રે? વૃથા માનિનિ ? ભાઈનું બલ જણાવીને નપુંસકની માફક હુને કેમ હીવરાવે છે? શું? લ્હને મહે નથી જોઈ? અથવા હારા ભાઈને શું હું નથી ? જે હંમેશાં આજ સુધી ભિક્ષા માગતો હતો અને હાલમાં બહુ દુ:ખથી હેને રાજ્ય મળ્યું છે. હે જડબુદ્ધિ? ઉચ્છળ પણ ચાલુક્ય હુને પહોચે તેમ નથી. કારણ કે મદોન્મત્ત હાથી સિંહને મારી શકે નહીં. મૃત્યુ પણ હારી આગળ અશકત છે, તે હારાભાઈની શી
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૦)
શ્રીકુમારપાળચરિત્ર.
ગણતરી ? લક્ષ્મીપતિની માફક સીમારહિત મ્હારા પરાક્રમને શું તું નથી જાણતી ! રે દાસ ? હાલમાં જલદી તુ ત્યાં જા મને ત્હારા ખંધુની આગળ પાકાર કર કે સૈન્યસહિત તે પણ મ્હારા સ્ડામે આવે. યુદ્ધની અ ંદર તેનું ખળ જણાશે. એમ કહી અ રાજભૂપતિએ ક્રોધથી રાણીને લાત મારી. કારણ કે માની પુરૂષ પાતાના મતું પણ દુચન સહન કરતા નથી તેા સ્ત્રીનું કયાંથી કરે ? લાત મારવાથી બહારની પીડા અને ખંધુની નિંદાથી અંતરની પીડાવડે દુ:ખી થયેલી દેવæદેવીએ પોતાના પતિ આગળ ક્રેાધથી પ્રતિજ્ઞા કરી, રે અબુધ ? જેનાથી તું દુષ્ટ વચન મેલ્યા છે તે ત્હારી જીભને જો કંઠમાગે ન ખેંચી લેવરાવું તે હું ચાલુકયની હૅન નહીં, એમ તે રાણી અભિમાનથી ખેલી. તે સાંભળી રાજાને બહુ ક્રોધ થયા અને તરતજ તેણે તેના ત્યાગ કર્યા. મ્હાટા મંત્રીઓએ નાપાડી તેપણુ દેવલદેવી તત્કાલ ત્યાંથી નીકળી અપમાનથી ખિન્ન થયેલી દેવી હિમથી કરમાયેલી કમલની જેમ શાકાતુર થઈ પાટણનગરમાં આવી અને તેણીએ પોતાના બંધુને તે વૃત્તાંત નિવેદન કર્યું.
પેાતાની નિંદા સાંભળી ચાલુક્યને અહુ ક્રોધ થયા. અને તે આલ્યા, હું ભગિન ? તું વૃથા વિવાદ કરીશ ચાલુક્યના કાપ નહીં, ઘેાડા દિવસમાં ત્હારી પ્રતિજ્ઞા હું પૂ કરીશ, ત્યારખાદ અણુીરાજભૂપાંતની સ્થિતિ જાણવા માટે કુમારપાળરાજાએ પાતાના જીવિત સમાન એક મંત્રીને મેાકલ્યા. તે મંત્રી શાકંભરીનગરીમાં ગયા અને તે ધૂની માફ્ક કાઇક જગાએ એક ગુપ્ત ગૃહ રાખીને નિવૃત્તિપૂર્વક ત્યાં રહ્યો. પછી તેણે અણ્ણરાજનરેશનું વૃત્તાંત જાણવા માટે તેની દાસીને અહુ ધન આપી પેાતાને ભાગવવા લાયક કરી. અહા ? બુદ્ધિમાન પુરૂષાને આ દુનીયામાં કઇપણુ અસાધ્ય હાતુ
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
(ર૦૧) નથી. આ મંત્રી તેણી ઉપર કૃત્રિમ પ્રેમ રાખતો અને વિરક્તની માફક પ્રવૃત્તિ કરતું હતું. પરંતુ તે દાસી તે પોતાના પતિ તરીકે જ તેને માનતી હતી. કારણ કે સ્ત્રીઓની બુદ્ધિ કેટલી હોય ! બાદ તે દાસીને વિશ્વાસવાળી જાણ મંત્રી હંમેશાં હેને એકાંતમાં રાજાની ખબર પુછતો અને તે દાસીપણ સત્ય વાર્તા કહેતી હતી. એક દિવસે રાત્રીએ આવતાં તે દાસીને બહુવાર લાગી, તેથી મંત્રી ભ્રકૂટી ચઢાવી હેને બહુ ઠપકો આપવા લાગ્યો, રે? નિર્મમે? આટલી બધી રાત્રી ગઈ? લ્હારા માટે વૃથા મારે જાગવું પડે છે, તું બીજે સ્થલે ભમે છે અને કઈ દિવસ પણ ટાઈમસર આવતી નથી, હુને ધિક્કાર છે કે હારી ઉપર મહેં પ્રેમની સ્થિરતા કરી. કોઈ પણ સમયે વિજળીની અંદર શું સ્થિ૨તા હોય ખરી જે મૂઢબુદ્ધિ સ્ત્રીઓમાં પ્રીતિની સ્થિરતા માને છે, તે પુરૂષ ખરેખર વિષવલીઓમાં અમૃતની ઉત્પત્તિ જુએ છે. એ પ્રમાણે કૃત્રિમ ક્રોધના આવેશમાં આવેલા મંત્રીના વચન રસથી હૃદયમાં અત્યંત ભેદાયેલી હોય ને શું? તેમ પ્રસન્ન થયેલ તે દાસી બોલી, હે સ્વામિન? હું આપની ઉપર નિઃસ્નેહ નથી, તમહારાથી બીજો કોઈ મહને પ્રિય નથી, પરંતુ દાસત્વથી પ્રાપ્ત થયેલું પરવશપણે અહીં કેવલ અપરાધી છે. અહો? સેવક જનનું કઈપણ અલકિક ચાતુ હુને ભાસે છે. કારણ કે તેઓ પરાધીનતારૂપ નરકાવાસમાંથી સુખની ઈચ્છા કરે છે. પરંતુ આજે મહારા વિલંબનું કારણ તું સાંભળ. જેથી ત્યારે ક્રોધ પાણીથી અગ્નિની માફક જલદી શાંત થાય. હાલ હું સ્તંભની છાયામાં ઉભી હતી ત્યારે વ્યાકુલ થયેલા અર્ણોરાજ ભૂપતિએ ચારાજ નામે ભટ્ટને બોલાવી એકાંતમાં સ્પષ્ટ રીતે કહ્યું કે, હારી સ્ત્રી હાસ્યથી ક્રોધાતુર થઈ છે અને વૈરિણીની માફક સ્વેચ્છા ચારિણી બનીને પોતાના બંધુ ચાલુક્યની પાસે
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
શ્રીકુમારપાળચરિત્ર. હારૂં વિરૂદ્ધ કરવા માટે ગયેલી છે. માટે તેનો મોકલેલો તે કુમા રપાલ દાવાનલની માફક અહીં ન આવે તેટલામાં તું ત્યાં જઈને હેને મારી નાખ. હારાવિના બીજે કઈપણ એને મારવાને સમર્થ નથી. કારણ કે મૃગેંદ્રજ અવ્યાકુલ પણે ગજેને મારી શકે છે. આ બાબતમાં હું હને ત્રણ લાખ સોનૈયા ઈનામ આપીશ. એ પ્રમાણે અરાજનું વચન સાંભળી ભટ્ટ બે, જરૂર હું તેને મારીશ. તે સાંભળી રાજા બહુ ખુશી થયે અને તે જ વખતે મેરૂ શિખરની માફક તેટલા સેનયા મંગાવી તેને આપ્યા. રાજાએ ફરીથી હેને પુછયું, તું એને કેવી રીતે મારીશ? સ્વર્ણ દાનથી પ્રસન્ન થયેલ ભટ્ટ બલ્ય, કુમારપાલરાજા સોમવારના દિવસે નક્કી કણમેરૂદેવાલયમાં શંકરના દર્શન માટે જાય છે, ત્યાં હું જટાધારી થઈ દેવશેષા આપવાના બહાનાથી કંકમયી છુરી વડે હેને યમરાજાના સ્થાનમાં મોકલીશ. તે ઉપાય સાંભળી રાજા બહુ ખુશી થયે અને બહુ સારૂ એમ કહી હેને સુવર્ણ આપી તેજ વખતે વિદાય કર્યો. હે પ્રિય? આપને કહેવા માટે આ વૃત્તાંત સાંભળવા હું ત્યાં ઉભી રહી હતી. માટે હુને અહીં આવતાં વિલંબ થયો છે. તેથી આપને ક્રોધ કરવો નહીં. તે સાંભળી આજે શત્રુની ખરી હકીક્ત મ્હારા જાણવામાં આવી એમ સમજી તત્વ પ્રાપ્તિની માફક મંત્રી બહુ ખુશી થયો અને તે સમજ્યો કે જે બાબત શાસ્ત્રમાં પણ સંભળાતી નથી અને જે લેકમાં પણ દેખાતી નથી, તે હકીકત સ્ત્રીઓ કરે છે, બોલે છે અને સિદ્ધ પણ કરે છે. પછી તેણીના ચિત્તની સ્થિરતા માટે મંત્રીએ કહ્યું કે, આ સર્વ વાર્તા હેજ કપેલી છે એમ કેટલાંક વચનવડે હેને અસત્ય કરી. ત્યારબાદ મંત્રીએ તે જ વખતે ચાર પિતાના હોંશીયાર
ચરેને શ્રી કુમારપાળરાજા તરફ મોકલ્યા અને ચરપ્રેષણ તેમની મારફત અરાજનું સર્વવૃત્તાંત
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસગ.
(૨૦૩) જણાવી દીધું. કુમારપાલરાજા પણ તે ભટ્ટને જાણવા માટે બહુ પરાક્રમી સુભટને સાથે લઈ સમવારે મેરૂગિરિસમાન ઉન્નત એવા કર્ણમેરૂમંદિરમાં ગયે. ત્યાં દર્શન કરી કુમારપાલનરેશ સાવધાનપણે ઉભે હતું તેટલામાં વ્યાઘ્ર સમાન નિર્દય એ વ્યાધ્રરાજ જટાધારી બની રાજાની પાસે આવ્યા. શેષા આપવાની ઈચ્છાથી જેટલામાં તે ભટ્ટ નજીકમાં આવ્યો કે તરતજ લખેલા સંકેતવડે કુમારપાલરાજા તેને અભિપ્રાય સમજી ગયે અને દષ્ટિવડે પ્રથમ સંકેત કરેલા મલે પાસે તેને ચોરની માફક બંધાવી તેને તપાસ કરતાં તેની પાસમાં કંકપત્રની છરી જોવામાં આવી. તેથી ભૂપતિને ઘણે ગુસ્સે થયા અને તેને નિશ્ચય થયે કે આ દુષ્ટ જરૂર હને મારવા માટે જ આવેલો છે, છતાં પણ તેણે પ્રફુલ્લ વદને પૂછ્યું, તું કેણ છે? તું કે સેવક છે? અને હવે અહીં કોણે મોકલ્યા છે ! રે ? અધમ? તું જીવવાની ઈચ્છા રાખતા હોય તે આ સર્વ સત્ય હકીકત જાહેર કર. તે સાંભળી વ્યાધ્રરાજ બહુ ગભરાયે, સત્ય વૃત્તાંત તેણે નિવેદન કર્યું, રાજાએ કહ્યું, રે દૂત ? હવે તું મરણને ભય રાખીશ નહીં. જીવ માત્ર કર્મવડે ઉત્પન્ન થાય છે અને હંમેશાં સેવક સ્વામીને આધીન હોય છે, માટે તું હારો અપરાધી નથી. જેમ કુકર્મથી પ્રેરાયેલે કોઈ પણ માણસ સાધુ પુરૂષને ઉપસર્ગ કરનાર થાય છે, તેમ તું પણ હારા સ્વામીના કહેવાથી હુને મારવા માટે આવ્યા છે. જેમ મુનિ મહારાજ ઉપસર્ગ કરનારને છોડી દઈ કર્મને હણે છે, તેમ હું પણ હુને મુક્ત કરી હાલમાં મ્હારા સ્વામીને મારીશ. એમ કહી મહાન પરાક્રમી શ્રીકુમારપાલરાજાએ વ્યાધ્રરાજને સુંદર બે વસ્ત્ર પહેરાવીને વિદાય કર્યો. અહા ! ચાતુર્યની સીમા હોતી નથી.
પિતાની બહેન દેવલદેવીની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે શ્રી
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૪)
શ્રી કુમારપાળચરિત્ર.
કુમારપાલભૂપતિએ સૈનિકોના સમૂહ સાથે ચૌલુકયપ્રયાણ. વાસુદેવ પ્રતિવાસુદેવ પ્રત્યે જેમ શત્રુ રાજા
ઉપર ચઢાઈ કરી. મહાન પરાક્રમી એવા હારી આગળ આ રંક શું કરવાનું છે ? એમ ધારી ક્રોધથી જેમ ભૂપતિએ સેનાના રજેભર વડે શૂર (સૂર્ય) ને ઢાંકી દીધે. ભૂપતિની સેનાથી આકર્ષણ કરાયેલા અચલ-સ્થિર એવા પણ ભૂભૂત પર્વત–રાજાઓ પુજવા લાગ્યા, તે ચલાયમાન શત્રુઓ નાશી જાય તેમાં આશ્ચર્ય શું? તરંગની માફક ચંચલ સુભટો વડે ઘેરાયેલા અને ભૂમિપર ચાલતા સૈનરૂપ સમુદ્રને જોઈ સર્વને ક્ષોભ થયે. માર્ગમાં ચાલતાં દરેક ગામેના મુખ્ય લકે સેવાભકિત બહુ ઉત્તમ પ્રકારની કરતા હતા, તેને સ્વીકાર કરતો ભૂપતિ અનુક્રમે ચંદ્રાવતી નગરીમાં ગયો. તે નગરીમાં વિક્રમસિંહ નામે ઠાકર છે તે બહુ તેજસ્વી અને મહારાજ એવા નામથી પ્રસિદ્ધ હતું, વળી તે કુમારપાલરાજાનેજ સેવક હતા. હંમેશાં રાજસેવા માટે વિક્રમસિંહને પાટણમાં આવવા જવાને બહુ પ્રયાસ પડતો હતો, વળી તે પોતે બહુ સુકેમલ અંગવાળો હતો. તેથી તે બહુ કંટાળેલ હતું. તેવામાં ત્યાં ગયેલા કુમારપાલને જેઠ વિક્રમસિંહને બહુ ક્રોધ થયો અને પિતાના સામંતને
લાવી તેણે મસલત કરી કે, આ કુમારપાલરાજા પ્રથમ જટાધારી બની સમગ્ર પૃથ્વીપર ભીખ માગતા હતા, હાલમાં દેવયોગે આપણે અધિપતિ થયું છે, મૂખની માફક તે વિશેષ કંઈ જાણતો નથી, મુડદા સમાન કૃપણ છે, અહંમન્યની માફક બુદ્ધિને બઠર છે. જેથી આ મૂર્ખારાજા કોઈપણ પ્રસંગે આપણને પૂછતો નથી. માટે એને નમવું પણ અનુચિત છે તે સેવા કરવાની તો વાર્તા જ દૂર રહી, કારણ કે શમશાનભૂલી ઇંદ્રસ્તંભની પૂજાને લાયક થાય નહીં, હંમેશને આ ભિક્ષાચારી કયાં ? અને
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાં સ.
( ૨૦૫ )
રાજપુત્ર આપણુ કાં ? માટે આવા સ્વામીવડે આપણુ લજવાઇએ છીએ, કાઇપણ પાષાણુની આગળ મસ્તક નમાવવું સારૂં, પણુ કૃતજ્ઞ અને મૂખ એવા આ પશુ આગળ નમન કરવું ઉચિત નથી. માટે જો મ્હારૂં કહેવું તમે માના તે આ મૂર્ખને મારી તેના સ્થાનમાં કાઇ ખીજા ચાલુકયને સ્થાપન કરીએ. કાનમાં પ્રવેશ કરેલાં તેનાં વચનેાને મસ્તક ધુણાવવાથી અચિવર્ડ દૂર કરતા ડાય તેમ સામ તાએ વિક્રમસિંહને કહ્યું, સ્વામિન ? અહાવું શાચનીય વચન તમે કેમ બેલેા છે ? કારણ કે ચંદ્રમા કાઇ દિવસ વિષવૃષ્ટિ કરે નહીં, આપના કુલમાં કોઇ દિવસ કાઇએ પણ પ્રથમ સ્વામી દ્રોહ કર્યો નથી, હાલમાં તમે સ્વામી દ્રોહ કરશેા તા જરૂર કુલને કલંકદાયક થશેા, ગંગાના જલ સમાન પવિત્ર આપના સરખા નીતિમાનૢ રાજાએ પણ કદાચિત્ સ્વામીદ્રોહ કરે તે અધમ પુરૂષાનુ તે કહેવું જ શુ ? વળી:
यस्माद् भस्मीभवति महिमा दाववन्हेरिख
र्येन श्यामं भवति च कुलं कज्जलेनेव वस्त्रम् । यस्योदर्कः प्रथयति मुनेः शापवत्तापमन्तर्वैरात्स्नेहादपि न कृतिभिस्तद्विधेयं विधेयम् ॥ १ ॥
“ દાવાનલથી વૃક્ષ જેમ જેથી મહિમા ભસ્મ થાય, કાજલ વડે વસ્ત્ર જેમ જે વડે કુલને કલંક લાગે અને મુનિના શ્રાપની માફ્ક જેના પિરણામ અંત:કરણમાં પીડા ઉત્પન્ન કરે તેવું કા બુદ્ધિમાન પુરૂષાએ વેરથી કિવા સ્નેહથી પણુ કરવું નહીં.” તેમજ જેવા તેવા પણ સ્વામી અને પિતાની સેવા કુલવાન પુરૂષાએ કરવીજ જોઇએ એમ વિદ્વાનાનુ માનવુ છે. આ રાજા ચાલુકય વંશમાં જન્મેલા છે, એટલુ જ નહીં પણુ શ્રીસિદ્ધરાજના સ્થાનમાં બેઠેલા છે. માટે ગુણહીન હેાય તેાયે દેવની માફ્ક આપણે
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૬)
શ્રીકુમારપાળચરિત્ર. એમની સેવા કરવી જોઈએ. કુલવાન પુરૂષને પોતાના સ્વામીનો ત્યાગ કરવો તે પણ ઉચિત નથી, તે હેને મારી શકાય કેવી રીતે ? અહે? મૂર્ખતાને પ્રકાશ કે હેય છે? અથવા ઇંદ્ર સમાન પરાક્રમી આ રાજાને કેવી રીતે માર? વળી અન્ય કઈ પણ રાજા મારી શકાતું નથી, અને આ રાજા તે સૈન્ય સાથે આવેલ છે, માટે જે તમે પોતાના કુલનું કલ્યાણ ઈચ્છતા હોવ તો પોતાના દ્રોહની માફક સ્વામી દ્રોહ કરશે નહીં. શત્રુઓને પરાજય કરનાર વિક્રમસિંહરાજા પિતાના સામ
તએ કહેલાં વચન સાંભળી કોપાયમાન થયે વિક્રમસિંહપરાક્રમ. અને તે બે , તમે મરણના ભયથી દુષિત
રાજાની પણ સ્તુતિ કરે છે, ભયને વશ થયેલા તમ્હારા ભુજ સ્તંભને પણ ધિક્કાર છે. મહાત્ તેજસ્વી હું વિદ્યમાન છું, તમારે મરણની ભીતિ બીલકુલ રાખવી નહીં, ગજેદ્રની હાજરીમાં નાના હાથીઓને પરાજય થાય ખરો ? કપટકલાથી આ રાજાને હું સુખેથી મારી નાખીશ, જ્યાં આગળ બળ નિષ્ફળ થાય ત્યાં પટનો ઉપયોગ કરાય છે, પોતાના પરાક્રમથી અધિક પરાક્રમી સિંહાદિક પણ કપટથી હણાય છે; એની તે ગણતરી શી છે? કારણ કે જેની અંદર તૃણ સમાન પણ સાર નથી. મહારા મકાનની અંદર અગ્નિના યંત્રવાળું એક ઘર તમે બનાવો. પછા તે ચાલુક્યને અહીં બેલાવીને જમવા માટે તેમાં બેસારીશું, બાદ નીચેથી અગ્નિ સળગાવીશું જેથી તે ઘર એકદમ સળગી ઉઠશે. એટલે તે રાજા કાષ્ઠની માફક બળી જશે, આ ઉપાયથી તેને નાશ કરી આપણા સ્વાધીન રહેનાર બીજા કોઈ ચાલુક્ય વંશના ક્ષત્રિયને રાજ્ય ગાદીએ બેસારીને આપણે અદ્દભુત સુખ ભેગવિશું. એ પ્રમાણે વિક્રમસિંહરાજાએ કહેલું વચન પથ્ય ન હતું છતાં પણ તે પિતાના સ્વામીને હુકમ પથ્યની માફક સર્વ સામં.
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
(ર૦૭) તોએ માન્ય કર્યો અને તેઓએ પોતાના હૃદયમાં વિચાર કર્યો કે, આ રાજા પિતાનું મકાન બળાવે છે તે ભાવિ વિપત્તિને સૂચવે છે. પરંતુ ભવિતવ્યતાને કોઈ સમયે નાશ થતો નથી. એમ વિચાર કરી તેઓએ અગ્નિ યંત્રની ગોઠવણને જલદી પ્રારંભ કર્યો. શ્રીવિક્રમસિંહરાજાના મહેલની અંદર એકાંત સ્થલમાં નીચે અગ્નિ યંત્ર ગોઠવ્યા, જેની અંદર બળતો અગ્નિ સંપૂર્ણ ભરેલો છે. જેને ઉપરનો ભાગ તેલથી ખરડેલાં કાષ્ઠવડે બનાવેલું છે, તિલ, સર્ષવ અને લાક્ષાદિક ગુપ્ત દ્રવ્ય જેની અંદર પૂરેલાં છે, જે યંત્રગ્રહ આકાશની માફક ચંદ્રોદય-ચંદ્રનો ઉદયચંદ્રવાઓથી સુશોભિત, તેમજ તારારૂપી મૈતિક માલાઓ વડે વિભૂષિત, ઉદ્યાનની માફક ઉત્તમ છાયા અને સુગંધમય પુષે જેની અંદર ખીલી રહૃાાં છે, સુવાસિત પદાર્થોથી ભરેલી દુકાનની માફક સ્કાર સુગંધિત વૈભવથી અલંકૃત અને વિમાનની માફક તેજસ્વી એક પ્રાસાદ પોતાના આખ્ત પુરૂષાએ બંધાવ્યું. વિક્રમસિંહરાજા અગ્નિતંત્ર સહિત બંધાવેલું ઘર જોઈ બહુ
ખુશી થયે અને કૃતાર્થની માફક પોતે કુમારશ્રીકુમારપાલ- પાલ રાજાને નિમંત્રણ કરવા ગયા. વિનયપૂર્વક - નિમંત્રણ. તેણે પ્રાર્થના કરી કહ્યું કે, હે ભૂપાલ? મહારા
પ્રાચીન પુણ્યના પ્રભાવથી દેવેંદ્રની માફક આપ પોતે અહિં પધાર્યા છે. આજે આપ જે હારે ઘેર ભેજન કરવા પધારે તો હું હારા આત્માને પુણ્યશાલી– લોકેમાં મુખ્ય માનું. “મરૂદેશસ્થનો વિશ્વાસ કરે નહીં.” એ પ્રમાણે લોકોકિતને જાણતા કુમારપાલરાજાએ તેના આગ્રહનો ભંગ કરી પોતાના પરિવારને તેના ત્યાં જમવા માટે મોકલ્યા. વિક્રમસિંહરાજાએ પણ બહુ ભકિતપૂર્વક નરેંદ્રનો પરિવાર જ માડ. પછી તે લેકે પ્રાસાદની શોભા જેવાની ઈચ્છાથી ચારે
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૮)
શ્રીકુમારપાળચરિત્ર. બાજુએ ફરવા લાગ્યા, તે મકાનના નીચેના ભાગમાં કોલસાએ ધગધગતા હતા અને વારંવાર તેમની સુગધીને ગ્રહણ કરતે એક વૃદ્ધ પુરૂષ ત્યાં બેઠેલે તેમના જેવામાં આવ્યો. આ સુગંધ કયાંથી ? અને આ વૃદ્ધ પુરૂષ શા માટે સુંઘે છે? એમ વિચાર કરતા ગુર્જકના લેકોએ ત્યાં ચારેતરફ બરોબર તપાસ કર્યો, પિતાની હોંશીયારીથી તે લેકે સમજી ગયા કે અગ્નિના કપટથી આ ઘર બનાવ્યું છે. એમ જાણું તે લેકે સંબ્રાંતની માફક એકદમ રાજા ની પાસે ગયા અને સર્વ હકીકત તેઓએ નિવેદન કરી. તે સમયે વિક્રમસિંહરાજાએ પણ ફરીથી શ્રી કુમારપાલરાજાની પાસે જઈ ભજન માટે કહેવાઈની માફક બહુ પ્રાર્થના કરી, પોતાના માણસેના કહેવાથી ગુર્જરેંદ્ર તે પ્રથમથી જ તેના કપટની વાત જાણતો હતો, તેમજ તેના અતિ આગ્રહ અને નેત્રાદિકની ચેષ્ટા ઉપરથી પણ તેના મનને તેને નિશ્ચય થયે; છતાં અજાણતાની માફક ગુર્જરે ભેજનના આગ્રહથી હેને નિવૃત્ત કરીને સત્કાર પૂર્વક વિદાય કર્યો. અને પોતે પણ પિતાનું કાર્ય સાધવા ત્યાંથી ચાલતે થયે. અખંડિત પ્રયાણવડે માર્ગને ઓલંઘતો રાજા સંપત્તિઓના સ્થાનભૂત વિધિના દેશમાં ગયે. ગુર્જરેંદ્રના સૈનિકોએ તે દેશની પાયમાલી કરી. જેથી દેશના લોકો એકદમ ભાગાભાગ કરી આમતેમ નાચવા લાગ્યા. મહાન પરાક્રમી ગુર્જરેશ્વર સવાલાખ દેશીય ગ્રામેનું આક્રમણ કરતા શાકંભરીનગરી પાસે મુકામ કરી રહ્યો. શ્રી કુમારપાલરાજાએ પિતાના પરાક્રમનો પ્રકાશ કરનાર
એક કાવ્ય બોલવામાં હોંશીયાર ડૂતના હાથમાં અરાજનેસૂચના આપી હેને અરાજની પાસે મોકલ્યા.
તે કાવ્યને ભાવાર્થ એ હતો કે “ પ્રચંડ યમદંડની ઉગ્રતાને વહન કરતી, પ્રલયાગ્નિની જ્વાલાઓના
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાંસ .
( ૨૦૯ )
ગવને હરણ કરતી, ઉવિષવાળા ભુજંગાના પ્રચર્ડ ક્રૂત્કારાના પરાજય કરતી અને વાની કાંતિ સમાન તેજસ્વી એવી જેના ભુજદંડની ખજ ઉલૂખલ ( ખાણીઆ ) માં ડાંગરને મુશળ જેમ યુદ્ધની અંદર શત્રુઓને પીડે છે.” વળી જે ભૂપતિ દિગ્વિજયમાં ઉદ્યુક્ત થાય છે ત્યારે તેના ચાલતા સૈનિકોએ ઉડાડેલા રજકણા ઉન્નત એવા પણ રાજાએ અથવા પતાને ચૂડામણી સમાન થાય છે. પિતાની આજ્ઞાને પુત્રા જેમ હુંમેશાં સેવામાં તત્પર રહેલા રાજાએ જેની આજ્ઞાને પેાતાના મસ્તકે ધારણ કરે છે, તે શ્રીકુમારપાલભૂપાલ પોતાની વ્હેનની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યા છે અને તમ્હારે લાયક આ એક કાવ્ય તેમણે માકલ્યુ છે. એમ કહી તેણે ભેટની માફક તે કાવ્ય રાજાને આપ્યું. પછી તેની આજ્ઞાથી તેના પ્રધાને તે કાવ્ય વાંચવા માંડયું કે;–
-
रे रे भेक ? गलद्विवेक ? कटुकं किं रारटीष्युत्कटो,
गत्वैव क्वचनाऽपि कूपकुहरे त्वं तिष्ठ निर्जीववत् । सर्पोऽयं स्वमुखप्रसृत्वरविषज्वालाकरालो महान्, जिह्वालस्तव कालवत्कवलनाकांक्षी यदाजग्मिवान् ॥ १ ॥ ૮ રે રે વિવેક હીન દર ઉન્મત્ત ખની તુ કટુક વચન વારવાર શામાટે ખેલે છે? કેઇપણ કુવાની ખખાલમાં જઇ તુ મુડદાની માફક પડ્યો રહે, કારણ કે પેાતાના મુખમાંથી પ્રસરતી વિષવાલા વડે ભયંકર અને કાળની માફ્ક જીહ્વાને પ્રસારતા મ્હાટા આ સર્પ ર્હને ગળવાની ઇચ્છાથી આવેલા છે. ” આ પ્રમાણે તે કેહેલુ વાકય સાંભળીને કાવ્યના ભાવાના વિચાર કરી અણ્ણરાજ અવજ્ઞાવર્ડ હસતા છતા તેને કહેવા લાગ્યા. ૨ દૂત? બંદીની માફક હેં !' પેાતાના નાયકની સ્તુતિ કરી? પુત્રની સ્તુતિવડે પિતા જેમ સેવકની સ્તુતિવડે રાજા મ્હાટા થાય નહીં.
૧૪
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૦ ) શ્રીકમારપાળચરિત્ર વળી તું જે કહે છે કે; હાર સ્વામી રણભૂમિમાં શત્રુઓને કણની માફક પિશી નાખે છે તે હારું બોલવું ખોટું છે. કારણકે તેણે દરિદ્રપણુમાં દાણુ દન્યા હશે, વળી તેના પરાક્રમની અનેક પ્રકારે તું મિથ્યાસ્તુતિ કરે છે, તથાપિ જન્મથી આરંભી ભિક્ષુકતા શિવાય તેનું કંઈપણ અધિક પરાક્રમ સાંભળ્યું નથી. રે દત? હારા, સ્વામીને હે પૂજ્ય કહ્યો અને હવે દેડકે કહ્યો, હારા દેશનું ëવા ચાતુર્ય સારૂં બતાવ્યું. વળી એક વચન હૈ યોગ્ય કહ્યું કે; પિતાની અંદર ભુજંગાણું સ્થાપન કર્યું. નહીં તો બીજાને દુર્જન કરવાને હારી દ્વિજીહતા કયાંથી થાત? પરંતુ સંગ્રામની અંદર પોતાનું સર્પપણું તું બરોબર જાણીશ. અને અનન્ય પરાક્રમ વડે હારૂં દેડકાપણું અથવા ગરૂડપણું સારી રીતે હું સમજી શકીશ. એમ કહી ચાવડાના વંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અર્ણોરાજે પ્રત્યુત્તર લખી એક કાવ્ય આપીને દૂતને વિદાય કર્યો. દૂતને વિદાય કરી તરતજ અખેરાજે પોતાના સેનાપતિને
આજ્ઞા કરી એટલે સેનાપતિએ શત્રુઓને અર્ણોરાજપ્રયાણું. સાક્ષાત વિદન સમાન પિતાના સૈન્યને તૈયાર
કર્યું. ચાલતા પર્વતો હોયને શું ? તેવા ઉન્નત ગજેંદ્રો, ઇંદ્રના અશ્વ સમાન વેગવાળા ઘોડાઓ, શૌર્યની મૂર્તિ સમાન ઉદ્ધત અંગવાળા પદાતિ-સૈનિકો સાથે અર્ણરાજ ભૂપતિ પિતાના નગરમાંથી નીકળે. નભસ્તલને સ્પર્શ કરતી પતાકાઓ વડે આકાશનું પાન કરતે, સિનિકેએ ઉડાડેલા ધૂળના સમૂહવડે સૂર્યને આચ્છાદન કરતો અને પગ પાળાઓના પ્રચંડ શબ્દો વડે વિશ્વને બધિરત કરતો હોય તેમ અર્ણોરાજનૃપતિ ચાલુકયના સિન્યની નજીકમાં જઈ ઉભો રહ્યો. તેટલામાં તે પણ શત્રુના કહેલા સમાચાર શ્રી કુમારપાળરાજાને કહ્યા અને તેણે આપેલું કાવ્ય પણ આપ્યું, પછી ભૂપતિએ તે વાંચ્યું.
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાંસ .
रे रे सर्प ? विमुञ्च दर्पमसमं किं स्फारफुत्कारतोविश्वं भीषयसे ? क्वचित्कुरु बिले स्थानं चिरं नन्दितुम् । नोचेत्प्रौढ गरुत्स्फुरत्तरमरुद्वयाधूतपृथ्वीघर
स्ताक्ष्य भक्षयितुं समेति झगिति त्वामेष विद्वेषवान् ॥१॥
For Private And Personal Use Only
( ૨૧૧ )
“ રે રે સર્પ ? ઘણા ગવ તું કરીશ નહીં, ફ઼ાર ફુત્કારથી જગને કેમ ખીવરાવે છે ? લાંમા વખત સુધી સુખની ઇચ્છા હાય તે તું કેાઇ ખિલમાં નિવાસ કર, નહીં તેા બળવાન પાંખાના અતિશય સ્ફુરતા પવનવડે પતાને કંપાવનાર મહાન શત્રુ, આ ગરૂડે ત્હારા ભક્ષણ માટે જલદી આવે છે. ” કલ્પાંતકાલના પવનથી સમુદ્રનું જલ જેમ તે કાવ્ય સાંભળવાથી સર્વ સભા ક્ષેાભાયમાન થઈ ગઇ. બંનેના સૈન્યમાં પણ અહંકારી લેાકેા સંગ્રામ કરવામાં ઉત્સાહ ધરાવતા પરસ્પર હસતા હતા અને સેાગઠાબાજી વિગેરે ક્રીડાઓ કરવા લાગ્યા. કેટલાક સુભટા નાળીયેરીનાં લ ખાવા લાગ્યા, કેટલાક મદ્યપાન કરતા હતા, કેટલાક મત્લાની માફક વળગતા હતા, કેટલાક કસરત કરતા હતા, કેટલાક ઘેાડા ખેલાવતા હતા, કેટલાક હાથી ફેરાવતા હતા અને કેટલાક સુભટા શસ્ત્રોને ઉત્તેજિત કરતા હતા. ખાદ ચાલુકયના સૈન્યમાં સર્વત્ર ઘણી તૈયારીજોઇ અણુ[રાજ પોતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા કે; હસ્તીએવડે ગજેંદ્ર જેમ ઉદ્ધત ભટાવડે વીંટાયેલા આ ચાલુકયરાજા અહીં આવ્યે છે, યુદ્ધમાં એની આગળ હું કેવીરીતે વિજય મેળવીશ. એમ વિચાર કરતાં હેને યાદ આવ્યું કે; જે ચારભટનામેકુમાર ચાલુકયથી વિરાધ કરી મ્હારી પાસે આવ્યા હતા, તે તેના મમ્ ના જાણનાર છે, માટે તેને પૂછવાથી તે તેની સર્વ હકીકત કહેશે, એમ ધારી તરતજ તેણે ચારભટને પોતાની પાસે બેલાબ્યા. અને પૂછ્યું કે, શત્રુનુ રહસ્ય તું ખરાબર જાણે છે, માટે તેને જીતવાના ઉપાય તું કહે.
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી કુમારપાળચરિત્ર. ચારભટ વિનયપૂર્વક બે, હે દેવ? હાલમાં કેઈ આપ્ત
પુરૂષના મુખથી મહેં સાંભળ્યું છે કે, ચૌલુકય ચારભટકુમાર. રાજા પ્રાયે કૃપણ અને અકૃતજ્ઞ છે, તેથી તેના
કેહણાદિક સામતો વિરક્ત થયા છે, તો તેમને સુવર્ણાદિક ધન આપી જલદી પોતાના સ્વાધીન કરવા તમે યત્ન કરો. કારણ કે વશીકરણ વસ્તુઓમાં ધન એ મુખ્ય છે. એમ કરવાથી પુત્રો જેમ પિતાને તજી દે છે તેમ તેઓ એકદમ ચૌલુક્યનો ત્યાગ કરશે. જેથી તે નિર્વિષ સર્પની માફક શક્તિહીન થઈ જશે. પોતાના સામંતોથી તાજાયેલ આ રાજા ઘણું કરીને પલાયન થશે. અથવા ગર્વથી યુદ્ધ કરશે તે નપુંસકની માફક માર્યો જશે. વળી વિશેષમાં તહાર પ્રસાદવડે ભગદત્તરાજાની માફક હું સંગ્રામમાં હાથીને ફેરવવાનું અને સિંહનાદ મૂકવાનું જાણું છું. માટે હાથીનું ભ્રમણ અને ઘાઢ સિંહનાદવડે, યુદ્ધમાં કુશલ એવો પણ ચાલુકયરૂપી હાથી દૂર નાશી જશે. હે પ્રભો ? આ ઉપાયથી જરૂર તું શત્રુઓને છતી કન્યાની માફક જય લક્ષ્મીને હસ્ત
ચર કરીશ. એ પ્રમાણે ચારભટની યુક્તિ સહિત વાણી સાંભળી અર્ણોરાજ ભૂપતિએ બહુ સારૂ એમ કહી તેનાં બહુ વખાણ કર્યાં. આરાજ ભૂપતિએ પિતાના હિતકારી અધિકારીઓને પુષ્કળ સુવર્ણ ધન આપી રાત્રીએ ચાલુકયના સામંત પાસે મોકલ્યા અને તેમણે કુમારપાળના સામતને પુષ્કળ ધન આપી પિતાની તરફ ખેંચી લીધા. અતિલોભથી ભેદાયેલા સામંતોએ તે આપ્તપુરૂષોની મારફતે અરાજને પોતાને અભિપ્રાય જણાવ્યું કે, અમે બધાયે તમારા પક્ષમાં છીએ, તથાપિ યુદ્ધ સમયે તૈયાર થઈ પિતાના સૈન્યમાં અમે ઉભા રહીશું, પરંતુ તમારી સાથે યુદ્ધ કરીશું નહીં. જો કે કુમારપાળરાજા બહુ બલવાન છે છતાં પણ અસ્વારી ઉપેક્ષાથી સિંહ હાથીને જેમ તું એને સુખેથી હરાવીશ. શત્રુ
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
( ૨૧૩) રાજાના સામંતનું મન તેવા પ્રકારનું જાણું અર્ણોરાજ મનમાં સમજી ગયો કે હવે શત્રુને જીતવો મુશ્કેલ નથી. એમ વિચારમાં ને વિચારમાં રાત્રી ચાલી ગઈ, પ્રભાતમાં સૂર્ય પૂર્વાચલપર આરૂઢ થયો, તેમજ વીરપુરૂષોના હૃદયમાં યુદ્ધનો ઉત્સાહ થયા. તે સમયે સરોવરમાં કમલ અને રણસંગ્રામમાં સુભટેનાં મુખ પણ અસાધારણ શોભા પાત્ર થયાં. આકાશમાં અને બંને સૈન્યમાં કુરણયમાન વૈરિરૂપ અંધકારના સમૂહને તિરસ્કાર કરવાની ઈચ્છાથી શૂર (સુભસૂર્યનો પ્રકાશ જામી ગયે. પ્રત્યર્થિ—શત્રુરાજાને મથન કરવાની ઈચ્છાથી ગુર્જરેશ્વરે
પિતાનું લશ્કર તૈયાર કર્યું. સેનિકલોકે બક્તર ગુર્જરેશ્વર. પહેરવા લાગ્યા. જેથી સર્વદિશાઓમાં અવ્યક્ત
શબ્દો વ્યાપી ગયા, જેમના સાંભળવાથી કાયર લોકે કંપવા લાગ્યા અને શૂરવીરસૈનિકે આનંદ માનવા લાગ્યા. યુદ્ધનું નામ સાંભળવાથી પણધાઓનાં અંગ એટલાં બધાં પ્રફુલ્લા થયાં કે, વિશાલ બક્તરોમાં પણ તેઓ કઈ પ્રકારે માઈ શક્યાં નહીં. કેટલાક સુભટો પોતાના જીવનમાં પણ નિરપેક્ષ થઈ સમી. પમાં રહેલાં બક્તરોને પણ શરીરે પહેરતા નહોતા. વળી તે સમયે સુભટોની સ્ત્રીઓ જળના ઘડા અને કરંભક વિગેરે ભાતાં લઈ પ્રીતિપૂર્વક પોતાના પતિની પાછળ જવા માટે તત્કાળ તૈયાર થઈ. ત્યારબાદ હસ્તી ચલાવવાની ક્રિયામાં કુશલ શ્યામલ નામના માવતે તૈયાર કરેલા કલમપંચાનન નામે પટ્ટહસ્તી પર આરૂઢ થઈ શ્રીકુમારપાળરાજા યુદ્ધમાં તૈયાર થયા. જેમનું શરીર સમરાંગણને ઉચિત પોષાકવડે દીપતું હતું, ધનુષ વિગેરે શસ્ત્રોના સંગથી શરીરની કાંતિ બહુ પ્રકાશ આપતી હતી. મહાન પરાક્રમી કેહશુદિક સામંતો જેની પાછળ તૈયાર થઈ નીકળ્યા, એ પ્રમાણે
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૧૪). શ્રી કુમારપાળચરિત્ર. અર્જુનની માફક તૈયાર થઈ નીકળેલા શ્રીગુજરેશ્વરવડે સમરાંગણ દીપવા લાગ્યા. અર્ણોરાજ પણ પિતાના પ્રબળ ભુજબલન. પ્રભાવથી હાથી પર આરૂઢ થયે. જેની પાછળ ઘણા સૈનિકે નીકળી પડ્યા. રાજા પિતાના મનમાં જાણતો હતો કે, શત્રુ સામતેના ભેદથી હારી જીત થશે. તેથી તે દુર્યોધનની માફક ઉદ્ધત બની રણભૂમિમાં નીકળે. પ્રથમ રમંડળ, પછી વાજીત્રના શબ્દ, ત્યારબાદ સૈનિકે એમ બંને સૈન્ય પરસ્પર એકઠાં થયાં. પરસ્પર યુદ્ધ કરવા માટે ઉદ્ધત થયેલા સુભટોને બોલાવતાં હોય ને શું? તેમ તે બંને સૈન્યમાં હજારે વાજીંત્રો વાગવા લાગ્યાં. વળી તે વાઈના નાદ સાંભળવાથી રોમાંચ સાથે ધાઓ યુદ્ધમાં નીકળ્યા, એટલું જ નહી પરંતુ તેમના કેશ પણ ઉભા થયા. તે સમયે બંદીજને સુભટોનાં પરાક્રમ વર્ણવવા લાગ્યા, તે સાંભળી કાયર સુભટોના હૃદયમાં યુદ્ધને મહિમા દઢ થયે. બુભુક્ષિત લેકે ભેજનને જેમ પોતાને વર માનતા સુભટો હદયને ઈષ્ટ એવી રણભૂમી પામીને બહુ ખુશી થયા. મેઘમંડલસમાન શ્યામ ધુળને સમૂહ વ્યાપ્ત થયે છતે પગે ચાલતા સુભટોના દીપતા ખાની કાંતિએ વીજળી સમાન દીપતી હતી. ત્યારબાદ બને સૈન્યના મુખ્ય સૈનિકે પરસ્પર મળ્યા, પિતાનાં પરાક્રમ ફેલાવવા લાગ્યા અને યુદ્ધ માટે ધોડવા લાગ્યા. ધનુ અને શત્રુઓની જીવ (દેરી=પ્રાણુ)ને ખેંચવામાં કુશળ એવા ધનધારી સુભટ બા
ની વૃષ્ટિવડે પોતાના ધનુર્વેદને પ્રગટ કરવા લાગ્યા. ભૂપતિએ દૂર ફેંકેલો બાણનો સમૂહ શત્રુપક્ષમાં સાર્થક થયે. તો પણ લજજા વડે જેમ નીચે મુખે રહ્યો. દેદીપ્યમાન બાણરૂપી કિરણો શત્રુરૂપ અંધકારને હરવા માટે ધનુરૂપ સૂર્યમંડલમાંથી બહુ વેગપૂર્વક નીકળવા લાગ્યા. લોઢાના બક્ત પર અથડાતા ખોના આઘાતથી પર્વતના પ્રાંત ભાગમાં હસ્તીઓના દાંતની માફકવારંવાર
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
( ૧૫ ). ખત્કારા સંભળાવા લાગ્યા. તેમજ બંને સિન્યમાં શકિત, યષ્ટિ, કુઠાર અને પદિશ વિગેરે શસ્ત્રધારી પુરૂષ હસ્તક્રિયાનું લાઘવપણું બતાવવા લાગ્યા. બહુ પરાક્રમી પદાતિ વર્ગ પણ ઉછળી ઉછળીને તેવીરીતે યુદ્ધમાં ચાલવા લાગ્યા કે, જેથી બંને પ્રકારે ઉચ્ચાઈ=પરાક્રમવડે અશ્વવારે નીચા થઈ ગયા. સેનાના મધ્ય ભાગમાં યુદ્ધ કરવા પ્રેરાયેલે ઉત્તમ જાતિને અશ્વ શત્રુની તરવાર વડે પગ કપાઈ ગયા હતા તે પણ પોતાના સ્વામીને યુદ્ધની બહાર લઈ ગયો. કોઈક સ્વારને અશ્વના પૃષ્ઠ સાથે શત્રુએ બાણથી વિધિ નાખે, જેથી તે મરી ગયે તે પણ તે ઘોડા પરથી જીવતાની માફક નીચે પડે નહીં. પિતાની ઉપર આરૂઢ થયેલા સુભટપર પદાતિએ કરેલા તરવારના આઘાતનો બચાવ કરતા ઉત્તમ જાતિના શ્રીવૃક્ષની(હૃદયમાં વેતરામ વાળા) ઘેડાએ યુદ્ધમાં પિતાનું ઉંચાઈપણું સાર્થક કર્યું. અર્ધઆકાશમાં ઘોડાઓને વારંવાર કુદાવતા સ્વારે નીચા છતાં પણ હસ્તીપર રહેલા સુભટને મારવા લાગ્યા. રણભૂમીમાં ઉતરેલો કેઈક હાથી સુંઢથી સુભટને ઉપાડી ક્રોધવડે કંદુક (દડા) ની માફક ઉચે ઉછાળીને યમ રાજાને આપવાને જેમ દૂર ફેંકવા લાગ્યા. વા સમાન બંને દાંત વડે પ્રહાર કરતા હસ્તીની સુંઢ શત્રુની તરવાર વડે કપાઈ ગઈ છતાં પણ તે વિહત (હસ્ત વગરને વ્યગ્ર ) થયે નહીં એ હોટું આશ્ચર્ય થયું, યુદ્ધ કરવા માટે બંને હસ્તીઓ એક બીજાની સુંઢ લડાવીને જયલક્ષ્મીના પ્રવેશમાં તોરણ કરતા હોય તેમ મુંબતા હતા. તેમજ તે હસ્તીઓ પાદના આઘાત વડે સુભટને કમલખંડની માફક મર્દન કરતા અને એક બીજાના સૈન્ય રૂપી સવરને ડખોળવા લાગ્યા. યુદ્ધ કરતાં પરસ્પરનાં શસ્ત્રો ખુટી ગયાં ત્યારે મહાન પરાક્રમી કેટલાક સુભટો મલ્લની માફક ભુજના અવલંબનથી યુદ્ધ કરવા લાગ્યા, શૌર્ય લક્ષમીના આલિંગનથી
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) શ્રી કુમારપાળચરિત્ર. કુંકુમ વડે રંગાયેલા હોય તેમ શસ્ત્રોના પ્રહારથી નીકળતા રૂધિર વડે લાલ અંગવાળા સુભટો શોભતા હતા. પિતાના નશ્વર પ્રાણેવિડે ચિરસ્થાયી યશ ખરીદીને કેટલાક સુભટોએ વાણિજય કલામાં હોંશીયારી મેળવી, કેટલાક સુભટોએ આલોકમાં પિતાના સ્વામી પાસેથી માન અને અતુલ્ય યશ મેળવી એક શૌર્ય વડે છેવટે મરીને સ્વર્ગલોક મેળવ્યો. રણક્ષેત્રમાંથી ચાલતી રૂધિરની નદીઓ વૃષ્ટિવડે ધવાયેલી ધાતુઓના રસથી મિશ્ર થયેલી પર્વતમાંથી નીકળતી નદીઓને ભ્રમ કરતી હતી. એ પ્રમાણે યમરાજાને તૃપ્ત કરનાર રણસંગ્રામ પ્રવૃત્ત થયે છતે અરાજના સુભટોએ ચૌલુક્યના સુભટને ચૂર્ણ કર્યો. શત્રુના સુભટોએ એકદમ પાછા હઠાવ્યા, જેથી ત્રાસ પામી શસ્ત્રના ઘાતથી જીર્ણ થયેલા ગુજરેશ્વરના સુભટો ચૌલુક્યક્ષિતિપતિના શરણે ગયા, પછી ગુર્જરેશ્વરે પોતાના સુભટોને આશ્વાસન આપ્યું અને યુદ્ધ કરવા માટે કેહણાદિક સર્વ સામંતોને પિતે પ્રેરણા કરી, શ્રી કુમારપાલે યુદ્ધની આજ્ઞા આપી છતાં તેમનાં મન ઉદાસ જાણું શ્યામલ નામે પોતાના હાવતને પૂછયું કે, આ સામંત લોકે કેમ ઉદાસ દેખાય છે? સામંતોને વિચાર શ્યામલના જાણવામાં હતું, તેથી તેણે કહ્યું, રાજન્ ? આ લેકે પ્રથમથી જ સહારા ઉપર વિરક્ત હતા, જેથી તમ્હારા વૈરીએ આ લોકેને ગઈ રાત્રીએ પુષ્કળ સુવર્ણ ધન આપી પોતાના સ્વાધીન કર્યા છે. વળી એ તેમને સંકેત છે કે, તૈયાર થઈ યુદ્ધમાં ઉતરવું ખરું પણ શત્રુઓ સાથે લડાઈ કરવી નહીં. એ પ્રમાણે વિચાર કરી આ લોકે તમ્બારા દ્રોહી થયા છે. તે સાંભળી ફરીથી રાજાએ પૂછયું, હે શ્યામલ? હવે આપણે શું કરવું? શ્યામલ બોલ્યા, તમે, હું અને આ હાથી એ ત્રણ સ્થિર છીએ. રાજા બા, હાથી અને તું પાછા પડે નહીં તે હું આ શત્રુને
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સ.
( ૨૧૭ )
જીતેલા જાણુ છુ. આ હાથીને તુ શત્રુના સૈન્યમાં લઈ જા, એ પ્રમાણે ચાલુયે મ્હાવતને ઉત્સાહ આપ્યા અને વિશેષમાં કહ્યું કે; સાહસિક પુરૂષે ચલાવેલું હળ દૈવના મસ્તકપર પણ ચાલી શકે છે, એમાં કંઇ આશ્ચર્ય નથી. શત્રુના સુભટે અગ્નિની જ્વાલા સમાન જળહળી રહ્યા છે, પરંતુ એના પરાજય થવાના હશે તે તે એની મેળે જ ભાગી જશે. એ પ્રમાણે ચાલુકયરાજાની વાણી સાંભળી કાઇક ચારણ અવસરેાચિત વચન રાજા પ્રત્યે એલ્યુા, હે કુમારપાલ ? “ તુ કાઈ પ્રકારની ચિંતા કરીશ નહીં, પેાતાનું ચિંતવેલું સિદ્ધ થતું નથી, જેણે હને રાજ્ય આપ્યું છે તેજ પુરૂષ હારી ચિંતા કરશે. ” શત્રુઓના પરાજય કરવામાં મળવાન એવી તે ચારણની વાણીરૂપ શકુનને સ્વીકાર કરી ગુજરેશ્વર હુજારા સુભટોથી યુક્ત વરીએ ઉપર ઉતરી પડયા. શત્રુઓના પ્રાણુ સાથે ધનુષુ ખેચ્યું અને પેાતાના જયની આશા સાથે ધનુષ્કર ખાણુ ચઢાવ્યુ . એકત્ર થયેલી દુર્વારવેરીઓની પરંપરાએને પણ મૃગલીઓની માફક વિદ્વારતા શ્રીગુજ રેશ્વરે માણેાની પંક્તિઓ પ્રવર્તાવી, ગુજ રેશ્વર એવી રીતે ખાણુ મારે છે કે; ગ્રહણ અને માચનની ક્રિયા કાઇપણ જોઇ શકતા નથી, અને ભયને લીધે તેએ નહી વિંધાયેલા છતાં પણ પેાતાને વિંધાયેલા માનતા હતા. આ સામંતે શત્રુએ સાથે મળેલા છે. એ પ્રમાણે તેમની માફક આપણી પણ આ લેાકમાં નિંદા મા થાઓ, એમ વિચાર કરી તીક્ષ્ણ મુખવાળા સર્વે ચાલુક્યનાં ખાણુ! શત્રુઓનાં હૃદય ભેદી બહાર નીકળી બહુ દૂર ગયાં. સર્વ અંગે લાગેલાં ચાલુક્યનાં બાણાવડે પુરાઇ ગયેલા સુભટા વીરલક્ષ્મીના આલિગનથી રામાંચિત થયા હોય તેમ શોભતા હતા. સૈનિકેાએ ઉડાડેલી ધૂળના સમૂહ વડે કપાયેલા મેઘમંડલમાં ભૂપતિએ રચેલી માપતિ વૃષ્ટિનીધારા સમાન દેખાતી હતી, હસ્તિપક
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
( ન્હાવત ) ના અભિપ્રાય મુજબ ચાલતા રાજકુ ંજર ( હાથી ), રાજાની સંમતિ પ્રમાણે યુદ્ધમાં હાથીને ચલાવતા ન્હાવત અને ષ્ટિગોચર થયેલા શત્રુઓના બાણાવડે સંહાર કરતા ભૂપતિ, એ ત્રણેને જોઇ કાને આશ્ચર્ય ન થાય? ધ્વજસહિત ઈંડાનુ ખંડન કરતા, સ્વાર સહિત ઘેાડાઓને નાશ કરતા, પ્રત્યંચા ( દેરી ) સહિત ધનુષને છેતેા, હસ્તનાં બક્તર સહિત ભુજદ ંડનું હરણ કરતા, બક્તર સહિત શરીરને બહુ રૂધિર વડે સ્નાન કરાવતા, ખક્તરમાં ગુપ્ત રહેલાં મસ્તકેાને પણ નીચે પાડતા, દેહમાંથી ખલને ખસેડતા અને હૃદયમાંથી જીવને દૂર કરતા શ્રીચાલુક્યરાજા શત્રુના સૈન્યને દાણાની માફક પિષવા લાગ્યા. એ પ્રમાણે વેરીમંડલને વાદળની માફ્ક દૂર કરે છતે આગળ સ્મ્રુત્તિ માં આવેલા સૂર્યની માફક અણુારાજને ભૂપતિએ જોયા. મને રાજાએ એક બીજાની અલૈકિક સ્મુત્તિ જોઇ રામ અને રાવણુની માફક બહુ વૈર માનવા લાગ્યા અને તેજ વખતે વેરને સફલ કરવાને જેમ મહાપરાક્રમી તે અને જણે પાતપેાતાના માવતાને આજ્ઞા કરી કે, તેઓ તરત જ ગજેંદ્રોને ચલાવવા લાગ્યા. હવે અણુઊરાજ અને કુમારપાલ અને સાળા અનેવી થાય એમ જાણી ઉપહાસની માફક ક્રોધવડે પરસ્પર ઉક્તિ પ્રભુક્તિ કરવા લાગ્યા, જેમકે,
होयाल ? तपस्विवत् स्वशिरसि क्षित्वा जटाः प्राक्त्वया, भिक्षित्वा प्रतिमन्दिरं प्रतिपदं नंष्वा च नीतं जनुः । प्राप्तं पुण्यवशेन राज्यमधुना निःस्वेन चिन्तारमवत्, भग्नीप्रेरणया कुतोऽद्य समरे व्यापद्यसे मत्करे ॥ १ ॥
“ રે રે શ્યાલક ? પ્રથમ હૈ તપસ્વિની માફ્ક મસ્તકે જટા ધારણ કરી ઘરેઘર ભિક્ષા માગી, દરેક સ્થળે નાશીને પેાતાના
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાં સ.
( ૨૧૯ )
જન્મ ગાળ્યા છે, અને હાલમાં નિધનને ચિંતામણી જેમ પુણ્યને લીધે ત્હને રાજ્ય મળ્યું છે, છતાં હાલમાં હારી મ્હેનના કહે વાથી આ યુદ્ધમાં મ્હારા હાથે મરવાને શા માટે તુ તૈયાર થયા છે ? ” તે સાંભળી કુમારપાળ એક્લ્યા;
भग्नीवल्लभ ? यज्जटादिधरणं शक्तस्य वा वैभवं,
रामादेरिव तद्विधिर्वितनुते तत्तस्य नो दूषणम् । आजन्माऽपि परंत्वयाऽद्भुततमे राज्ये प्रवर्त्तिष्णुना,
दुःसाधं किमु साधितं कथय मे यद् दर्पमुत्सर्पसि ॥ १ ॥
?
""
“ હું ભગ્નીપતે ? પરાક્રમી પુરૂષને જે જટાર્દિક ધારણ કરવું અથવા વૈભવ પામવા તે દેવકૃત હાય છે, વળી તે રામચંદ્રાદિકની માફ્ક શેાભાપાત્ર ગણાય છે, દૂષણ ગણાતુ નથી. પરંતુ જન્મથી આરંભીને આજ સુધીપણુ ખરેખર અદ્ભુત રાજ્યમાં હું... પ્રવૃત્તિ કરી છે, તેા દુ:સાધ્ય એવું કાર્ય હું શું કર્યું જેથી તું આટલેા બધા ગર્વ કરે છે, એના જવાબ આપ. અણુ રાજ આલ્યા, હું સ્પાલક ? સમર્થ શત્રુરાજાઓને ભેદવામાં પ્રવીણ એવાં આ મ્હારાં બાણુ પ્રથમ ભિક્ષુક દશામાં રહેલા ત્યારી ઉપર પડવા માટે લજ્જા પામે છે, અતિશય મદોન્મત્ત હસ્તીઆને સહારવામાં પ્રસિદ્ધ મહિમાવાળા સિંહના નખ વેગ સહિત શિયાળીઆ ઉપર પડે ખરા ? કુમારપાળે કહ્યું, હે ભગ્નીપતે ? ત્યારા બાણુવડે એક પણ શત્રુરાજા હણાયા હૈાય તે વાત કેાઇ વખત મ્હારા સાંભળવામાં આવી નથી. આવી ખાટી મડાઇ તું શામાટે જાહેર કરે છે ? એમ છતાં જો ત્હારી મહત્તા સત્ય હશે તે ગર્વિષ્ઠ રાજાઓના પ્રાણ હરવામાં કુશળ, એવા મ્હારા માણેાને યુદ્ધમાં કાઇ પણ રીતે તું રાકી શકીશ.
ચાલુકય તથા અર્ણોરાજ એ બંને રાજાઓએ પરસ્પર યુદ્ધ
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ). શ્રીકુમારપાળચરિત્ર.
ની ઈચ્છા કરી, તેટલામાં તે બંનેના ગજે દ્રો ચાલુક્ય તથા દમત્ત થઈ યુદ્ધ કરવા માટે દોડવા લાગ્યા. અર્ણોરાજ. પ્રહાર કરવાની ઈચ્છાથી સન્મુખ આવતા -
લુક્યના હાથીને જેઈ, ચારભટ નામનો અરાજને માવત પવનના ચક્રની માફક પિતાના ગજેને અત્યંત ભમાવવા લાગે અને પોતે અતિ બળવડે મૃગેંદ્રની માફક સિંહનાદ કરવા લાગ્યો, જેથી પર્વતની ગુહાઓ ગર્જના કરવા લાગી એટ લું જ નહીં પણ સત્ય સિંહનાદની માફક ચારભટે કરેલા સિંહનાદે અન્ય હાથીઓને મદ ઉતાર્યો. વળી તે સિંહનાદ સાંભળવાથી ઘોડાઓ બંધન તોડીને ત્રાસ પામવા લાગ્યા, સત્વહીન પુરૂષ મૂચ્છિત થઈ ગયા અને શૂરવીર પુરૂષે કંપવા લાગ્યા, અર્ણોરાજના હસ્તીના ભ્રમણથી અને ચારભેટે કરેલા સિંહનાદથી મહા બળવાનું પણ ગુજરેદ્રનો હસ્તી ભયભીત થઈ પાછો વળે. પછી ગુર્જરેંદ્રના માવતે શત્રુના હસ્તીને હણવા માટે બહુ જેસથી પ્રેરેલે હાથી ફરીથી સિંહનાદ સાંભળી પાછો પડે. કુમારપાળ રાજાએ પોતાના હાથીને પાછો પડતો જોઈ શ્યામલને કહ્યું કે, આ હાથી યુદ્ધમાંથી વારંવાર કેમ પાછો પડે છે? શ્યામલ બોલ્યા, હે દેવ? ચારભટ નામે સુભટ પ્રથમ જે આપની પાસે હતો તે હાલમાં આપને રાજ્ય મળવાથી રાસાઈને આપના ત્યાંથી નીકળી આ શત્રુને મળે છે, તે ચારભટ પિતાના હાથીને ભરમાવે છે અને વારંવાર સિંહનાદ કરે છે, તેથી આ હાથી યુદ્ધમાં કુશળ છે તે પણ બીકણની માફક ભયને લીધે નાશી જાય છે. તે જ વખતે ભૂપતિએ પિતાની બુદ્ધિથી શ્યામલની પાસે છરીથી વસ્ત્ર ચીરીને હાથીના કાન પુરાવી દીધા. કાન પુરાવાથી સિંહનાદ તેના સાંભળવામાં આવ્યું નહીં એટલે તે હાથી શત્રુના હસ્તી પ્રત્યે નિર્ભય થઈ યુદ્ધ કરવા માટે દેડ. બંને હસ્તીએ એક બીજાને પ્રહાર કર
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાંસ .
( ૨૧ )
તા અને ચક્રની માફક વારંવાર ભ્રમણુ કરવા લાગ્યા. સુઢના અગ્ર વડે બહુ ક્રોધથી પરસ્પર પકડવાના દાવ શેાધતા હતા, મદ્યપાનથી અત્યંત ઉન્મત્ત થયેલા અને લાલ નેત્ર કરી તે મને હાથીએ પિતૃ વૈરથી જેમ યુદ્ધ કરવા લાગ્યા. એમ અને હસ્તીઓને યુદ્ધ કરતા જોઇ અને રાજાએ પણ ક્રોધથી માણેાની વૃષ્ટિ કરતા છતા ભારે યુદ્ધ કરવા લાગ્યા. અતિ ઉત્કટ એવા તે બ ંનેના સગ્રામને કાતુથી જોતા કેટલાક સુભટા ચાલુકય પક્ષના હતા અને કેટલાક અણોરાજની તરફના હતા. વળી હું માનુ છુ કે, તેમનાં ખાણેા એટલાં બધાં અવર નવર પડતાં હતાં કે; જેમની અંદર શૂર પુરૂષ પણ કપાવાના ભયને લીધે જેમ પેાતાના હાથ લંબાવતા નહાતા બહુ ક્રોધથી અખંડિત ધારાએ ખાણુ વૃષ્ટિને વિસ્તારતા અને રાજા એના તીર ( ભાથા) બહુ ખાણેાને લીધે અક્ષય બાણુવાળા થયા. પરસ્પર મૂકેલા અને મધ્ય ભાગમાં કમળનાલની માફ્ક ખંડિત કરેલા ખાણાના ઢગલે અને હસ્તીઓની વચ્ચે હસ્તી પ્રમાણ થઇ ગયા હતા, ધનુષુ પ્રત્ય ંચા ( દારી ) અને ખણુને વારવાર છંદતા અને રાજાએ કર્ણ અને અર્જુનની માફક અધ્યક્ષ મની ચિરકાળ આશ્ચર્ય કરવા લાગ્યા. જુગારીઓ પાશા વડે પાશાને જેમ તે મને રાજાઓએ યથાચિત શસ્ત્રોવડે અન્ય શસ્ત્રોને છેદ કરી ઘણા સમય યુદ્ધ ક્રીડામાં વ્યતીત કર્યાં. ખાદ અણ્ણારાજનાં અવડે નિર્ધનના મનારથ જેમ પેાતાનાં અસ્ત્રો મધ્ય ભાગમાં છેદાયેલાં જોઇ ચાલુકયને બહુ ક્રોધ થયા. જેથી તે સિંહની માફક હાથી ઉપરથી ફાળ મારીને વીજળીની માફક શત્રુના હાથીપર પડયા. પછી તરતજ તેણે છરીવડે આંધેલી દારી કાપી નાખી, અને શત્રુને પલાણ સહિત હાથી ઉપરથી નીચે ફેંકી દીધા. તેના સૈનિકા પણ જોઇ રહ્યા હતા, છતાં પણ તેની છાતીપર પગ મૂકી હાથમાં તરવાર કપાવતા શ્રીકુમા
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી કુમારપાળચરિત્ર. રપાળ બોલે, રે રે? મૂર્ખ ? દુષ્ટ વાચાલ ? ગઠાં બાજી રમતાં હાસ્યથી ગુર્જર મુંડિત છે એમ જે જીભથી વારંવાર તું બોલતો હતો, તે હારી જીભને આ તરવાર વડે કંઠ માગે ખેંચી લઈ હાલમાં મહારી બહેનની પ્રતિજ્ઞા હું પુરણ કરીશ. એમ કહી શ્રી કુમારપાલરાજાએ શૌર્યવડે સ્કુરણાયમાનયમ સમાન પોતે તેની જીભ ખેંચવા માટે શસ્ત્ર તૈયાર કર્યું, પૂર્વ કાલમાં મુરારિએ દુષ્ટબુદ્ધિવાળા કંસને જેમ કુમારપાળે કોના દેખતાં શત્રુને દબાવી દીધું. પિતાના સ્વામીની તેવી દુર્દશા જોતા છતા પણ તેના સુભટો કુમારપાળના હામા થયા નહીં, કારણ કે, દરેકને મરણુભય હાટે હોય છે. સિંહના ચરણથી દબાયેલા મૃગની માફક મત્યુના મુખમાં આવી પડેલ અરાજ બોલ્યા, હે શરણ્ય ? મ્હારૂં રક્ષણ કર, રક્ષણ કર, તેવી તેની અવસ્થા અને દીનવાણી વડે રાજાને દયા આવી, જેથી તેની છાતી પરથી પિતાને પગ ઉઠાવી લઈ તેણે કહ્યું, અર્ણોરાજી દયાવડે હુ હુને મુકત કરૂં છું, પરંતુ જીવતા છતાં ત્યારે પોતાના દેશમાં જીભના આકર્ષણનું ચિહ્ન કંઠને વિષે ધારણ કરવું કે; આજ સુધી હારા દેશના લોકો મસ્તકે વસ્ત્ર બાંધતા હતા, અને હવેથી ડાબા જમણી બંને બાજુએ તેઓ જીભના આકારવાળા બને છેડાઓ મૂકે. તેમજ પાછળ પણ એક જીન્હાને છેડે લટકતો રહે. આ પ્રમાણે મહારા હુકમથી ત્યારે પ્રવૃત્તિ કરવી. જેથી આ દુનિયામાં હારી બહેનની પ્રતિજ્ઞા પૂર્ણ થવાની પ્રસિદ્ધ થાય. આણે રાજે તે પ્રમાણે કુમારપાલનું વચન માન્ય કર્યું. પછી ભૂપતિએ અણે રાજને કાષ્ઠના પાંજરામાં પૂરી પતના સૈન્યની વચ્ચે લવરાવ્યા. તે સમયે કુમારપાલના સિન્યમાં હદયને આનંદ આપનાર જયધ્વનિ થયે. અને વાજીંત્રોના નાદ થવા લાગ્યા, જેમના સાંભળવાથી વેરીઓના કાન બહુ પીડાવા લાગ્યા, તેમજ તે લુક્યનું સૈન્ય જે કેલ્લણાદિક સામતે
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સ.
( ૨૨૩ )
લજ્જા પામ્યા, અને ભયને લીધે કાંપવા લાગ્યા, એમાં કંઇ આશ્ચર્ય નહીં. કારણ કે સ્વામી દ્રોહિએના હૃદયમાં ભીતિ રહ્યા કરે છે. પરંતુ કુમારપાલે મસ્તક કાપવા તૈયાર થયેલા એવા પણુ તે સામતાને ઠપકા આખ્યા નહીં, કારણ કે તેવા સજ્જન પુરૂષા મહાસાગરની માફક ગભીર હેાય છે. ત્રણ રાત્રી સુધી પેાતાના સૈન્યમાં અર્ણોરાજને રાખ્યા, પછી વસ્ત્રાદિક અલંકાર હેરાવી રાજ્ય આપી પેાતાના અનેવી જાણી કુમારપાલે તેને વિદાય કર્યા, તે પણ પેાતાના સ્થાનમાં ગયા, જીવતા મરેલાની માફક હૃદયમાં અહુ પીડાને ધારણ કરતા તેવિચાર કરવા લાગ્યા, અહા હાસ્ય કરવાથી કેવા દુ:ખસાગર મ્હને પ્રાપ્ત થયા ? જેની અંદર જીવિત, વંશ અને રાજ્ય એ સર્વે લેાઢાની માફક ડુબી જાય છે. વળી લેાકેા કહે છે કે હાસ્ય કરવું તે અર્ધું વૈર ગણાય છે. એ વાકય સર્વથા અસત્ય છે. કારણ કે પરિણામે મૃત્યુ થવાથી હાસ્ય એજ સ`પૂર્ણ વેર છે. અથવા હાસ્ય કરવાથી શું? આ દુ:ખ માત્ર મ્હારી સ્ત્રીએજ કરેલું છે. ખરેખર હું માનું છું કે; દુ:ખરૂપી ઝાડનુ મૂલ સ્ત્રીએજ હાય છે. “ થંનું મૂળકારણ, સંસાર દ્વારને ઉઘાડવાની કુચી, કજીઆનુ સ્થાન અને વિપત્તિએના ભંડાર એવી સ્ત્રી જાતિને ધિક્કાર છે.” “ લંકા અને કુરૂદેશમાં કરાડા પરાક્રમી સુલટાના નાશ થવાથી રામાયણ અને મહાભારત થયું તેનુ પણ મૂળકારણ સ્ત્રીએજ હતી” રાક્ષસી સમાન તે સ્ત્રીઆવડે તેવા રાવણાદિકઉત્તમ પુરૂષા પણ ક્ષયપામ્યા, હું તે। જીવતા રહ્યો છું તે કઇક સારૂ થયુ. ત્યારબાદ અણ્ણોરાજ હમેશાં શ્રીકુમારપાલની આજ્ઞામાં રહી રાજ્ય કરવા લાગ્યા. કારણકે દેવની આગળ કોઇની સત્તા ચાલતી નથી. પછી શ્રી કુમારપાળરાજા ત્યાંથી કૃતાર્થ થઇ પાછા વળ્યા અને મેડત સ્થાન ને પેાતાના પરાક્રમવડે સ્વાધીન કર્યું. તેમજ પલ્લીકેાટને સૈનિકા પાસે આજે કરાવ્યા. પછી રાજાએ દરેક ઠેકાણે એકઠા થયેલા પુણ્યની
અન
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪
શ્રીકુમારપાળચરિત્ર.
માક ચૈત્યાને જોઇ પેાતાના મંત્રી વાગ્ભટને પૂછ્યુ કે; માલવદેશના રાજા દુર્જન પુરુષા પાતાના સત્કર્મોને જેમ પેાતાની કીર્તિ માટે ચૈત્યાને પાડી નાખે છે. પિતૃના નાશની માફક આ કામ કરવુ' તેમને ઉચિત નથી, આ દેશમાં ધર્મની જાગ્રતી માટે હવે શું કરવું ? વાગ્ભટ વિચાર કરી મેલ્યા, હે દેવ ? પુણ્ય રાશિની પુષ્ટિ માટે તિલ પીલવાના યંત્રા સૈનિકે પાસે ભાગી નખાવે, આ પ્રમાણે મંત્રીના અભિપ્રાય સ્વીકારી સૈનિકોને આજ્ઞા કરી કે, તેઓએ મૂત્તિ માન્ પાતકાની માફક સર્વ તિલ યંત્ર ચુરી નાખ્યા. ત્યાર બાદ શ્રીકુમારપાળરાજા ચંદ્રાવતીનગરીમાં આવ્યા. ત્યાં પૂર્વની માફક અગ્નિયંત્ર તૈયાર કરાવી દૃષ્ટબુદ્ધિ વિક્રમસિંહરાજા કુમારપાલની પાસે આબ્યા અને પેાતાને ત્યાં ભાજન માટે તેણે બહુ આગ્રહ કર્યાં, પણ રાજા મનમાં સમજી ગયા કે; આ વિક્રમસિંહુ બહુ દુષ્ટ છે, કારણ કે બુદ્ધિમાન પુરૂષા અન્યના આશય જાણી જાય છે. પછી અગ્નિ યંત્ર કુમારપાલના જોવામાં આળ્યે, તેથી તેણે મત્લા પાસે વિક્રમસિંહને મ ધાવી તેનું કપટ જાહેર કર્યું અને તેનુ મકાન ખાળી નંખાવ્યું. ત્યારબાદ ગુ રેશ્વરે મલ્લ્લાની પાસે તેનાં અંગ સાંધામાંથી ઉતારીને આસ્તરણ વિનાના ગાડામાં બેસારી પેાતાની સાથે તેને ચલાવ્યેા. ગાડામાં બેઠેલા તે વિક્રમસિંહૈં નીચા ઉંચા માર્ગમાં ગાડાના ધબકારાથી આમ તેમ માથુ ભટકાવાને લીધે બહુ દુ:ખી થયા અને બહુ પાકાર કરવા લાગ્યા, જેથી હું માનું છું કે; પેાતાની દુર્દશા જોઇ તે પેાતાના સેવકને શિખામણ આપતા હતા કે; કોઇએ સ્વામી દ્રોહ કરવા નહીં. વળી તે પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે; મ્હારી દુઃદ્ધિને ધિક્કાર છે, કારણ કે મ્હારા માણસાએ મ્હને બહુ વાય છતાં પણ મ્હેં પેાતાના અનથની માફક સ્વામીદ્રોહ કર્યાં, સ્વામીદ્રોહ રૂપી વૃક્ષનું આ દુ:ખરૂપી પુષ્પ
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
(૨૫) મળ્યું છે, હવે એનું ફલ શું મળશે તેવું જાણતા નથી. એ પ્રમાણે વિચાર કરતે, દુઃખથી પીડાતા અને કાંતિહીન થયેલે તે રાજા રુદન કરતા હતા, આ લેકમાં પણ તીવ્રપાપથી પ્રગટ થયેલા નારકીની પીડાને અનુભવ કરતો હોય તેમ તે દુઃખી થયે. તેમજ તેની દુર્દશા જોઈ કેટલાક સુભટને દયા આવી, જેથી તેમણે કુમારપાલને વિનતિ કરી તેમની આજ્ઞાથી તેની નીચે ઘાસની પથારી કરી આપી. અનુક્રમે ગુર્જરેશ્વર શ્રીકુમારપાલરાજા મહોત્સવપૂર્વક પાટ
નગરમાં ગયા. હે ભગિનિ ? લ્હારી પ્રતિજ્ઞા પૂર્ણ રાજધાની પ્રવેશ કરી એમ કહી તેણે પોતાની બહેનને પ્રસન્ન
કરી, તે સાંભળી દેવહૂદેવી કૃતાર્થની માફક બહુ ખુશી થઈ અને પોતાના બંધુને મનહર અનેક આશીર્વાદ વડે સંતુષ્ટ કર્યો. પછી કુમારપાલે પિતાની બેનને સાસરે જવાનું કહ્યું પણ અભિમાનને લીધે તે ત્યાં ગઈ નહીં, પરંતુ તપશ્ચર્યા કરતી તે પોતાના બંધુ પાસે જ રહી. ત્યારબાદ સભામાં બેઠેલા કુમારપાલે વિકમસિંહને પોતાની પાસે બોલાવ્યા, મલે પાસે તેનાં અંગ ચઢાવીને સાજાં કરાવ્યાં, પછી સામંતોને સાંભળતાં તેણે પૂછ્યું કે; રે દુર્જનશિરોમણિ? તું સાચું બોલ ? અગ્નિયંત્રથી રાજાઓને મારવા અને સામંતોને ન મારવા એવી શિખામણ તને કયા હિતેચ્છુઓ આપી હતી ? લ્હારા બનાવેલા તે અગ્નિયંત્રમાં પશુની માફક કુટુંબ સહિત ૯ને જે હું હસું તે હારું શું થાય ? એ પ્રમાણે હેને બહુ ધિક્કારી કુમારપાલે કોધથી નરકાવાસની માફક કલેશમય કારાગૃહમાં નાખી દીધો, અને રામદેવના પુત્ર ચશોધવલનામે તેના ભત્રીજાને ચંદ્રાવતી નગરીને અધિપતિ કર્યો, બાદ નિગ્રહ કરવા લાયક કલ્હણાદિક સામંતોને યથાગ્ય નિગ્રહ કરી પિતે ઐશ્વર્યરૂપ કમલકમલા=લક્ષ્મીને પુષ્પધય-ભ્રમરની માફક અનુભવ કરવા લાગ્યા.
૧૫.
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૬ )
એક દિવસ
www.kobatirth.org
શ્રીકુમારપાળચરિત્ર.
મલ્લિકાર્જુનભટ્ટ
શ્રીકુમારપાલરાજા સભામાં બેઠા હતા, તેવામાં ત્યાં કાકણુ દેશના અધિપતિ મલ્લિકાર્જુન નામે રાજાના ભટ્ટ આવ્યા. અનેક વારૂપતિગૃહસ્પતિ=બુદ્ધિમાન્ પુરૂષા, શ્રીદ–કુબેર=ધનાઢ્ય અને અનેક પુરૂષાત્તમ-વાસુદેવ=શ્રેષ્ઠ પુરૂષ જેની અંદર બેઠેલા એવી સભાને જોઇ તે ભટ્ટના મનમાં આશ્ચર્ય થયું કે; આ સભાની આગળ સ્વર્ગસ્થાન પણ નિરર્થક છે, પછી ભટ્ટે આશીર્વાદ આપ્યા, રાજા તેનીપર પ્રસન્ન થયા, પેાતાની આગળ ભટ્ટને એસાર્યા, ભૂપતિએ પૂછ્યુ. તુ કાણુ છે ? અને કેાની પાસે રહે છે ? ભટ્ટ ખુલ્લી રીતે ખેલ્યા;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भंक्त्वा प्रौढकलानिलापतिवरान् दुर्वारदोर्विक्रमै
रात्मीयान् विरचय्य चानवतं तान् पालयन् पौत्रवत् । धत्ते ' राजपितामहे ' ति बिरुदं योविश्वविश्वेश्रुतं, सोऽयं राजति मल्लिकार्जुननृपः कोदण्डविद्यार्जुनः ॥ १ ॥
'
“દુ:ખે વારી શકાય તેવા ભુજદંડના પરાક્રમ વડે ઐાઢ કલાવાન રાજાઓને છતી પેાતાને તાબે કરી હુ ંમેશાં પાત્રની માફ્ક તેમનુ પાલન કરતા અને સર્વાં જગમાં પ્રસિદ્ધ ‘રાજપિતામહુ’ એવા બિરૂદને જે ધારણ કરે છે, તે સુપ્રસિદ્ધ મલ્લિકાર્જુનરાજા વિરાજે છે, વળી તે ધનુવિદ્યામાં અર્જુનસમાન શેલે છે. ” હે દેવ ? તે નરેદ્રના હું... ભટ્ટ છું અને ભટ્ટ લેાકેાએ ગવાયેલી, સર્વત્ર વ્યાપક અને સુપ્રસિદ્ધ આપની કીર્ત્તિ સાંભળી હું અહીં આન્યા છું. મલ્લિકાર્જુનરાજાનું મ્હાટુ બિરૂદ સાંભળી શ્રીકુમા૨પાલરાજા ધૃત ( ઘી )થી તૃપ્તથયેલા અગ્નિ જેમ ક્રોધથી બળવા લાગ્યા, તેના અશ્ર્વને નાશ કરવામાટે ભૂપતિએ સભા તરફ દૃષ્ટિ કરી એટલે તરતજ ઉડ્ડયનમંત્રીના પુત્ર-આમ્રસટ હાથ
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાંસ .
( ૨૨૭ )
નેયા, તે જોઈ રાજાને આશ્ચર્ય થયુ, રાજાએ તેને એકાંતમાં ખેલાવીને અંજલિનુ કારણ પૂછ્યું, આમ્રભટ ખેલ્યેા, દેવ ? આપે તેનુ બિરૂદ સાંભળી સભા તરફ્ ષ્ટિ કરી કે; જે અને મારે તેવા કાઇપણ સુભટ છે? એવા તમારે અભિપ્રાય માની આપની આજ્ઞામાં તૈયાર થઇ મ્હે' તે ખીડુ' લેવા માટે આપની આગળ હાથ જોડયા. પોતાના અભિપ્રાય જાણવાથી ભૂપતિને ઘણા ચમત્કાર થયા અને પેાતાના ચિત્તને જાણનાર આમ્રભટની તેણે પ્રશસા કરી, ખરેખર આ જન્માં ગુવાનની કાણુ સ્તુતિ ન કરે ? તેજ વખતે ભૂપતિએ અદ્ભુત પ્રકારનાં છત્રાદિક રાજચિન્હ આમ્રભટને આપ્યાં અને તેને રાજા તરીકે કર્યો, કારણ કે; તુષ્ટ થયેલા અધિપતિ કલ્પવૃક્ષની તુલના કરે છે. દુર્વા સૈન્યચક્ર આપી મલ્લિકાર્જુનને જીતવા માટે ચક્રવત્તિના ચક્રની માફ્ક આમ્રભટને ભૂપતીએ મેાલ્યા. નદીનું પૂર વૃક્ષેાને જેમ અનમ્રને ભાગતા અને નમ્રનું પાલન કરતા આમ્રભટ લાપિનીનામે નદી ઉતરીને કેાકણ દેશની નજીકમાં ગયા. ત્યાં તેણે વિશાળ પેાતાના સૈન્યના પડાવ કર્યો અને હાંશિયાર એક દૂતને મલ્લિકાર્જુનરાજા પાસે મેાકલ્યા, સંપત્તિઓની વિશ્રાંતિ સમાન તેના સ્થાનમાં જઈને તે તે માલતી તથા શ્વેતસુવર્ણ સમાન કીત્તિને ધારણ કરનાર મલ્લિકાર્જુનનરેદ્રને પ્રણામ કર્યા, પ્રસન્ન નેત્રાવડે રાજાએ તેના સત્કાર કર્યા, પછી તેણે પૂછ્યું; તુ કાણુ છે ? ત્યારે તે ક્રૂતે ચેાગ્ય જવાખ આપ્યા કે;~~
न हस्त्याचं सैन्यं, न निशिततमः शस्त्रनिवहो, - न लौह : संनाहो-न गुरुमणिमंत्रौषधिबलम् । यदुग्रासेस्त्रातुं, सहमिति विहायैतदखिलं, तृणं वक्त्रेष्वेकं दधति रिपवस्त्राणनिपुणम् ॥ १ ॥
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
શ્રીકુમારપાળચરિત્ર. હાથી વિગેરે સૈન્ય, તીણધારવાળાં શસ્ત્ર, લેઢાનાં બક્તર, તથા હેટા મણિ, મંત્ર અને ઔષધિઓનું બલ જેના ઉગ્રખથી રક્ષણ કરવા માટે સમર્થ નથી, એમ જાણું એ સર્વને ત્યાગ કરી શત્રુઓ પોતાનું રક્ષણ કરવામાં સમર્થ એવા એક તૃણ–ઘાસને મુખની અંદર ધારણ કરે છે. ” તેમજ શત્રુરૂપી વંશ (વાંસડાઓ)ને બાળતો જેને પ્રતાપરૂપી દાવાનળ તેમની સ્ત્રીઓના અશ્રુપ્રવાહ વડે કોઈ વખત શાંત થાય છે, તે શ્રી કુમારપાલરાજા સભામાં બેઠા હતા, ત્યારે કેઈક માગધના મુખથી “રાજપિતામહ” એવું તારું બિરૂદ તેમના સાંભળવામાં આવ્યું, મેઘના હેટા ગજારવને સિંહ જેમ તે બિરૂદને નહી સહન કરતો ગુર્જરેંદ્ર યમની માફક હારી ઉપર કપાયમાન થયે છે અને તે ભૂપતિએ તેજ વખતે કણની માફક તને પિસવાને શ્રીમાન્ આમ્રભટને રાજા બનાવી હાલમાં અહીં મેકલેલો છે. સૈન્ય વડે સાગરસમાન તે આમ્રભટ તમારા સીમાડામાં ઉતર્યો છે, તે બહુ ન્યાયવાન છે. તેથી તમારા હિતને માટે તેમણે હને મોકલ્યો છે. યમરાજાની રાજધાની લેવાની ઈચ્છા ન હોય તે તું પોતાના બિરૂદનો ત્યાગ કરી શ્રી કુમારપાલરાજાની સેવા કર અને ગર્વનો ત્યાગ કરી દેવની આજ્ઞા સમાન તેમની આજ્ઞાને તું મસ્તકે ધારણ કર, તેમજ દરેક વર્ષે દંડ આપ, નહિ તો શત્રુઓને ચૂરવામાં દીક્ષિત થયેલ તે આમ્રભટ કાષ્ઠને અગ્નિ જેમ કુલ સહિત તને બાળી નાખશે. મહારૂં કહ્યું માનીશ તે તું લાંબે વખત જીવતો રહીશ, નહીં તો ગર્વવડે રાવણની માફક તું જલદી મરી જઈશ. એ પ્રમાણે દૂતનું વચન સાંભળી બહુ પ્રતાપી મલ્લિકા
નરાજા પોતાના હૃદયમાં બળતા કપરૂપી અગ્નિની જવાળાસમાન વચને બોલવા લાગ્યું. તે દૂત મહારા બિરૂદને અસત્ય કરવા માટે ઇ પણ સમર્થ નથી તે આ કુમારપાળ કેણ? તેમજ વળી
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૨૯) રંક એ આમભટ કાણુ છે ? શિયાળીઆના શબ્દો વડે ત્રાસ પામતે કેસરી પિતાના પરાક્રમથી મેળવેલું “મૃગેંદ્ર” એ પ્રકા૨નું પિતાનું નામ છેડે ખરે? વળી આ હાર સ્વામી જે
મ્હારી પાસેથી લેવાની ઈચ્છા રાખે છે, તે તુષાગ્નિના ગવડે ઠંડકની ઈચ્છા કરે છે. તેમજ આ હારો આપ્રભટ દંડ લેવા અહીં આવ્યા છે, પરંતુ હું હેને સંગ્રામ આપવાને તૈયાર છું. મને જોઈ લે, એ પ્રમાણે દૂતને ધિક્કારી તત્કાલ તેણે તેને વિદાય કર્યો પછી મલ્લિકાર્જુન રાજાએ પોતાના સમગ્ર ને તૈયાર કરી પ્રયાણ કર્યું, તેના સૈનિકે એ આક્રમણ કરેલી પૃથ્વી અત્યંત પીડાયેલી સતી ધૂળના મિષવડે નાશીને આકાશને આશ્રય લેતી હોય ને શું ? તેમ તે રાજા પિતાના નગરમાંથી નીકળી આમ્રભટના સૈન્યની નજીકમાં જઈ સૈન્યને પડાવ કરી ત્યાં રહ્યો. ચાલુક્યના દૂતે પણ આમભટની આગળ આવી મલ્લિકા
નનાં સર્વ વચન નિવેદન કયાં, પ્રભાતકાળમાં આમ્રભરનાવિજય. ઉદ્ધતસુભટરૂપી તરંગથી વ્યાસ, પૂર્વ અને
પશ્ચિમ દિશાના સમુદ્ર સમાન તે બંને સૈન્ય યુદ્ધ માટે રણભૂમિમાં આવ્યાં, તેમજ તે સમયે પ્રઢ ગજેપર બેઠેલા, નાના પ્રકારના શસ્ત્રોવડે ભયંકર, હૃદયમાં ધર્યરૂપ અને બહારથી લેહમય બક્તરને વહન કરતા શ્રીઆદ્મભટ તથા શ્રી મલ્લિકાર્જુન રાજા બંને જણ ઉત્કટ પરાક્રમશાલી શરભ (સિંહ વિશેષ) ની માફક એક બીજાની સન્મુખ થયા. યુદ્ધને ઉચિત અને વાણીથી ન કહી શકાય તેવી શરીરની આકૃતિ જોઈ તેઓ બંને હદયમાં ક્ષણમાત્ર પરસ્પર આશ્ચર્ય પામ્યા. આમભટ
ત્યે, હે રાજન ! આ સુભટને લડાવીને મનુષ્યકીટને વિનાશ વ્યર્થ શામાટે કર જોઈએ “રાજપિતામહ”એ બિરૂદ હું પોતે જ મેળવેલું છે, માટે હાલમાં હારું પરાક્રમ જોવાની
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦)
શ્રીકુમારપાળચરિત્ર. હું ઈચ્છા રાખું છું. ચાલો આપણે બંને યુદ્ધ કરીએ, અને આ સર્વે સૈનિકે આપણા બંનેનું પરાક્રમ હાલમાં જાણી શકે. તે સાંભળી મલ્લિકાર્જુન બે હે મહા સુભટ? બહુ સારું, બહુ સારૂ એમ તેની પ્રશંસા કરી અને વિશેષમાં તેણે કહ્યું કે, આ હારા દઢ વૈર્યવડે હું બહુ ખુશી થયેછું, ન્હને અવશ્ય પ્રચંડ હારૂં ભુજબળ બતાવું, પરંતુ તું વાણુઓ છે માટે હુને મારવાને ફુરણાયમાનઆ ભુજબળ લજજા પામે છે. વળી પૃથ્વીને ભંગ કરવામાં શક્તિવાળા પર્વતની પણ પાંખેને જેવા કાપી શકે છે, તે વા પાષાણુના ટુકડાને તેડવા માટે ઉત્સાહ ધરાવે ખરે? તે સાંભળી ફરીથી આમૃભટ બેલ્ય; ક્ષત્રિયપુત્ર શૂરવીર હોય અને વણિકપુત્ર ન હોય તે હારૂં માનવું અસત્ય છે, કેઈક ક્ષત્રીય તે ઘાસ કાપવામાં પણ અશક્ત હોય છે અને કેઈક વણિકૂ પણ પર્વત ભેદવામાં વજીની માફક મહા પરાક્રમી હોય છે.
જ્યાં સુધી શૈર્યરૂપી સુવર્ણ ને કસોટી સમાન યુદ્ધ થાય નહીં ત્યાં સુધી માત્ર બોલવાથી ક્ષત્રિયતા અને વણિપણું જણાતું નથી. નપુંસકની માફક અતિ શૈર્યવડે આદ્મભટની ઉદ્ધતાઈ જોઈ મલ્ફિકાન બહુ વિસ્મય પામ્યું અને ફરીથી બેભે– चिकीर्षसि सरीसृपेश्वरशिरःशिखाकर्षणं,
जिहीर्षसि गजान्तकृतिकृ (वृ) तवक्त्रदंष्ट्रांकुरम् । दिधीर्षसि समीरणप्रबलकीलदावानलं,
जिगीषसि यदद्य मां बलनिधिं वणिक्पुत्र ? रे ॥ १ ॥
રે વણિક પુત્ર! બલવાન એવા હને હાલમાં તું જે જીતવાની ઈચ્છા રાખે છે, તે શેષનાગના મસ્તકની શિખા ખેંચવા ધારે છે, તેમજ “સિંહની દ્રષ્ટ્રા (દાઢ) લેવાની ઈચ્છા કરે છે, અને પવનથી પ્રેરાયેલી પ્રબળ જ્વાલાવાળા અગ્નિને ધારણ કરવા
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૨૩૧) બરાબર છે. તે સાંભળી આમભટને બહુ ક્રોધ થયો અને તે બેલ્યો કે, વાચાલની માફક હારી વાæરતા વૃથા છે, જે હારામાં પરાક્રમની શક્તિ હોય તે શસ્ત્ર ધારણ કર. વળી “હે ક્ષત્રિય પુત્ર? શલભ (પતંગીઆ) માં દીપ, પૃથ્વીમાં હળ, વનમાં દાવાનલ, અંધકારમાં સૂર્ય, મેઘમાં પવન, કિપાકના ઝાડમાં કુડાર (કુહાડે), સર્પ ઉપર ગરૂડ, ગજેન્દ્ર પર સિંહ, પાણીમાં ગ્રીમ
તુ અને પર્વતમાં વજ, જે કામ કરે છે, તે કાર્ય હું વણિકપુત્ર ત્યારે વિષે કરીશ.” એમ કહી આદ્મભટ બહુ ક્રોધથી બાણવૃષ્ટિ કરવા લાગ્યા, તે જોઈ મલ્લિકાર્જુને પોતાનાં બાવડે બહુ સહેલાઈથી તે બાણવૃષ્ટિ હઠાવી દીધી. નભસ્તલ અને ભૂતલમાં પણ વેચ્છા પ્રમાણે ફરતાં, બંને રાજાઓનાં બાણે પિતાનું પક્ષિપણું વિસ્તારવા લાગ્યાં. તેમજ તેમણે મૂકેલાં બાણે પણ ખરે ખર યુદ્ધ કરવા લાગ્યાં; પરસ્પર અથડાઈને જે બાણે ખંડિત થયાં તેઓ રણભૂમિમાં નીચે પડતાં હતાં. ગાઢ એવી મેઘવૃષ્ટિવડે તે એક સૂર્યની શોભા ક્ષીણ થાય છે, પરંતુ તેમની બાણવૃષ્ટિવડે તે સેંકડે શરાઓની શોભા હણાય છે. જલદી બાણુ નાખવાના અભ્યાસવાળા તથા ઉત્કટ હસ્તની લાઘવતાવડે યુદ્ધમાં તત્પર થયેલા આમ્રભટને મલ્લિકાર્જુન રાજાએ સાક્ષાત્ દ્રોણાચાર્ય સમાન મા. વળી તે સમયે આદ્મભટે પિતે ધનુધારિપણાથી વીર માનનાર સુભટને પણ ખુશી કરી વણિકૂજાતિના કલીબાણને દેષ દૂર કર્યો. આમૃભટ સેંકડે બાણ મૂકો અને મલ્લિકાર્જુન તેમનું ખંડન કરતે એમ તેઓ બંને જણ વજ સંઘયણવાળા હાયને શું ? તેમ કિંચિત્ માત્ર પણ વિરામ પામતા નહોતા. એ પ્રમાણે એકબીજાના શસ્ત્રોને પ્રતિશોવડે ખંડન કરતા તે અને દેવ અને દાનવની માફક પ્રચંડ યુદ્ધ થયું.
ત્યારબાદ પિતાના હાથીપરથી કુદકે મારી, વાનર વૃક્ષ પ્રત્યે
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૨૩૨ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુમારપાળચરિત્ર.
જેમ આગ્નલટ નિ ય મનથી ક્રીડાવડે શત્રુના મલ્લિકાર્જુનમરણુ, હાથીપર ચઢી ગયા અને તેણે કહ્યુ કે, પ્રથમ તું મ્હને પ્રહાર કર, અથવા હાલમાં ઇષ્ટદેવનુ સ્મરણ કર, રે ક્ષત્રિયાત્તમ ? હું વાણીયા છુ તાપણુ ત્હને મારૂ છુ. એ પ્રમાણે કહીને આમ્રભટે ખવડે મલ્લિકાર્જુનનું મસ્તક દંડવડે વૃક્ષના લની માફક છેદીને પૃથ્વીપર પાડી નાખ્યુ. શત્રુને માર્યા તે સમયે આમ્રભટની સ્તુતિ કરતા હાયને શુ ? તેમ તેના સૈનિકા હૈ વડે જયધ્વનિ વારવાર કરવા લાગ્યા. નિર્દેયકતાને લીધે રકની માક મલ્લિકાર્જુનના સૈનિકા આમ્રટને સેવવા લાગ્યા. કારણ કે; તેમને તે પ્રમાણે વવું ઉચિત છે. ત્યારબાદ મલ્લિકાર્જુનના મસ્તક સહિત બહુ ઋદ્ધિથી ભરેલા ખજાનાએ તેણે પેાતાને સ્વાધીન કર્યો, તેમજ ઉત્તમ કાટીની સેના પણ પેાતાને તાએ કરી, પછી તે દેશમાં શ્રીકુમારપાળ રાજાની આજ્ઞા પ્રવૃત્તાવી, આમ્રભટ એકદમ ત્યાંથી નીકળી પેાતાના સ્વામી પાસે આણ્યે. અનેક મંત્રી તથા સામતાની સમક્ષ શ્રીકુમારપાલ રાજા સભામાં બેઠા હતા ત્યાં આવી આમ્રભટે પેાતાના સ્વામીના ચરણમાં મલ્લિકાર્જુનનું મસ્તક મૂકયું, તેમજ શ્રૃંગાર કાટી નામે એકશાડી, માણિકય નામનુ પટ–વસ્ર, પાપક્ષય નામે હાર, વિષને દૂર કરનાર યાગસિદ્ધિ નામે શુક્તિ ( છીપ ) ચાદભાર પ્રમાણુના ખત્રીશ સુવર્ણ કુંભ, છ મુડા માક્તિ મેાતિ, ચૈાદકાટી સેાનૈયા, એકસે વિશ ઉત્તમપાત્ર, ચારક્રાંતના હાથી અને શત્રુના ખજાના એસ સાર વસ્તુઓ લાવીને આમ્રભટે ભેટ કરી. શ્રીકુમારપાલે તેવા પ્રકારની તેની ભેટ જોઇ મનમાં વિચાર કર્યો કે, ખરેખર આ શત્રુ અનેક પાર્શ્વ મણુિ તથા અતિશય સપત્તિના લુટારા છે. આ પ્રમાણે આમ્રલટનું પરાક્રમ જોઇ પ્રથમનાસામતા લજજા પામ્યા અને નીચે જવાની ઇચ્છા કરતા હાયને છુ? તેમ ભુતલનુ અવ
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૨૩૩) કન કરવા લાગ્યા. તે ચરિત્રવડે પ્રસન્ન થયેલા શ્રીકુમારપાલ ભૂપતિએ “રાજપિતામહ’ એવું શત્રુનું બિરૂદ આદ્મભટને આપ્યું, તે બિરૂદવડે ઉંચે સ્વરે માગધલોકેએ સ્તુતિ કરાયેલ આમ્રભટ કલ્પવૃક્ષની માફક તેમના દારિદ્રને દૂર કરતાં પોતાના સ્થાનમાં ગયે. મહાન પ્રતાપી શ્રી કુમારપાળે પોતાના પરાક્રમવડે પૃથ્વીને જય કરી ગ્રીષ્મકાળને સુર્ય કાદવને જેમ સર્વ શત્રુકુલને સંહાર કરી ઘણા સમય સુધી રાજ્ય પાલન કર્યું.
इतिश्रीजैनशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्टाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नश्रीमद-अजितसागरसूरिविरचितपरमाईतश्रीकुमारपालचरित महाकाव्यगुर्जरभाषायांदिग्विजयवर्णनो
नामचतुर्थसर्गः समाप्तः॥
PM
-
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અથપ
એક દિવસ શ્રીકુમારપાલરાજા ઉત્તમ પ્રકારના શણગાર સજી
પ્રભાત કાળમાં સુધર્મા (દેવસભા ની અંદર સેમિનાથનાપૂજારા. ઈંદ્ર જેમ સભામાં ગયા અને તેના મધ્યભાગમાં
રહેલા પુરૂષ પ્રમાણુ ઉંચા સોનાના સિંહાસન ઉપર મેરૂપર્વતના શિખર પર સૂર્ય જેમ વિરાજમાન થયા. તેમના મસ્તક ઉપર પિતાના વિશુદ્ધ યશરાશિ રૂપ ચંદ્રના સાક્ષાત્ બિંબ સમાન ઉજવલ છત્ર શેલતું હતું. પિતાની કીર્તિ વડે જીતાયેલી ગંગા નદીનો પ્રવાહ સેવા માટે આ હાય તેમ બંને વેત ચામર તેમની બંને બાજુએ વીંઝાતા હતા, પિતાના મુકુટમણિના કિરણેવડે ભૂપતિના ચરણકમલને પ્રફુલ્લ કરતા મંત્રી, સામંત અને સેનાધિપતિ વિગેરે અધિકારિઓ સેવામાં હાજર હતા. મહારાજાના સંબંધવાળા કેટલાક કવિ અને વ્યાસાદિકવડે પણ તે સભા કમલેવડે સરોવર જેમ શોભતી હતી. તે સમયે પ્રભાસપાટણથી સોમનાથ મહાદેવના કેટલાક પૂજારીઓ ત્યાં આવ્યા અને શ્રી કુમારપાલ નરેંદ્રને પ્રણામપૂર્વક વિનતિ કરી કહ્યું કે, સેમનાથનું મંદિર કાષ્ઠની અતિ જીર્ણતાને લીધે સમુદ્રના તરવડે મૂળ વિનાના તટ પર રહેલા વૃક્ષની માફક હાલમાં પડી જાય છે. હે દેવ? સંસારથી આત્મદ્વારની માફક તે મંદિરને જે ઉદ્ધાર કરાય તે આપને ખજાને પુણ્યશાળી થાય અને લોકમાં આપની અખંડિત કાતિ થાય. એ પ્રમાણે પૂજકેનું વચન અંગીકાર કરી ભૂપતિએ પિતાનું પંચકુલત્યાં મોકલ્યું અને સૂત્રધાર પાસે પત્થરનું મં
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૨૩૫ )
દિર બંધાવવાના પ્રાર’ભ કરાવ્યેા. પછી ભૂપતિએ પેાતાની પાસમાં રહેલા શ્રી હેમચ'દ્ર આચાર્ય ને પૂછ્યુ', ભગવન ? મ્હારા મનારથની માફક એ મ ંદિર જલદી કેવીરીતે સિદ્ધ થાય તે કહે. સુરિએ વિચાર કરી કહ્યું; રાજન્ ?તું કઇક વ્રત ગ્રહેણું કર, જેથી પુણ્યની વૃદ્ધિ થાય અને તે પુણ્યની વૃદ્ધિવડે ત્હારૂં' ધારેલુ' કાર્ય સિદ્ધ થશે, એમ કહી વિશેષમાં તેમણે જણાવ્યું કે; જ્યાં સુધી એ મંદિર તૈયાર થાય ત્યાંસુધી ત્હારે બ્રહ્મચર્યવ્રત પાલવું. વળી એ જો હારાથી ન થઈ શકે તે માંસના નિષેધ કર. જીવના ઘાત થયા વિના કેઇ દિવસ માંસની પ્રાપ્તિ થતી નથી, અને જીવઘાત સમાન બીજું કોઇ દુષ્ટ કાર્ય નથી, માટે માંસના ત્યાગ કરવા ઉચિત છે. ` અદ્ભુત સ્વાદવાળું અન્ય ભેજન મળે છતે કા બુદ્ધિમાન માંસ ભક્ષણ કરે ? કારણ કે; પેાતાની પાસમાં અમૃત હાય છતાં વિષની ઇચ્છા કાણુ કરે ? ભારતના શાંતિ પર્વ વિગેરેમાં કહ્યું છે કે; માંસના ત્યાગ કરવાથી ઘણા રાજાએ સ્વર્ગે ગયા છે, પણુ ભાગાદિવડે સ્વર્ગ મળતા નથી, વળી હું દેવ ? માંસત્યાગનાં ભીષ્મપિતાએ કહેલાં કેટલાંક વચના મહાભારતમાં રહેલાં છે, તદ્યથા;
न भक्षयति यो मांस, नहन्यान्नच घातयेत् ।
स मित्रं सर्वभूतानां मनुः स्वायंभुवोऽब्रवीत् ॥ १ ॥
“ જે પુરૂષ માંસ ભક્ષણ કરતા નથી, તેમજ પશુ વધ કરતા નથી અને અનુમેાદન પણ આપતા નથી, તે સર્વ પ્રાણી આના મિત્ર ગણાય છે, એમ સ્વયંભૂ મનુએ કહ્યું છે. ” દ્રવ્ય વડે જે ખરીદે છે તે હુંતા મારનાર, ઉપભાગવડે જે ખાય અને વધ મ ધનવડે જે ઘાત કરાવે તે ત્રણ પ્રકારને વધુ કહેવામાં આન્યા છે. તેમ ચેાજના કરનાર, અનુમેદન કરનાર, મારનાર, *વિક્રય કરનાર, સંસ્કાર કરનાર અને ઉપભાગ કરનાર એ સર્વે
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૬)
શ્રીકુમારપાળરિત્ર.
ખાદક ( ખાનાર ) કહ્યા છે. સુવણ, ગાય, ભૂમિ અને રત્નાદિકના દાનથી પણુ માંસ નહીં ખાવામાં વિશેષ ધર્મ થાય છે. એમ શ્રુતિકારનું માનવું છે. ચેામાસાના ચાર માસ સુધી જે માંસના ત્યાગ કરે છે તે પુરૂષ કીર્ત્તિ, આયુક્, યશ અને અલ એ ચાર માંગલિકને પ્રાપ્ત કરે છે. માંસની માફક મદ્ય પણ વૈકલ્યાદિક અનેક દૂષ્ણેાને પ્રગટ કરે છે. માટે બુદ્ધિમાન પુરૂષે ઇષ્ટ કાર્ય ની સિદ્ધિ માટે માંસ તથા મદ્યના સર્વ થા ત્યાગ કરવા. હૅરાજન ? તુ પણ પેાતાના ઈષ્ટ કાર્યની સિદ્ધિ માટે મદ્ય માંસને ત્યાગ કર, એ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી ભૂપતિએ મદ્ય માંસના ત્યાગનીપ્રતિજ્ઞા કરી. પછી મહાપરાક્રમી ભૂપતિ તે કામમાં રહેલા લેાકેા માટે કાર્ય વાહક ઉપર હંમેશાં અનેક સુવર્ણ કાટી મેાકલતા હતા. કારણકે “પેાતે આર બેલા કામમાં કર્યો। માણસ ઉદ્યોગી ન હાય? ન ” એ વર્ષની અ ંદર તે ચૈત્ય તૈયાર થઇ ગયું. ભૂપતિએ પોતાના નિયમ છે।ડવા માટે સૂરીદ્રને પૂછ્યું; ગુરૂ મહારાજ મેલ્યા, જો કે ચૈત્ય તા પુરૂ થયુ છે તે પણ ત્હારી નિયમ તેા શિવયાત્રા કરીને તેમની આગળ મૂકવા તે ચેાગ્ય છે. એ પ્રમાણે ગુરૂનું વચન કુમારપાળે માન્ય કર્યું, ગુરૂમહારાજ પોતાના સ્થાનમાં ગયા. પછી ભૂપતિએ તુષ્ટ થયેલા ભકતની માફ્ક સભાની અંદર આચાર્યના ગુણગ્રામની પ્રશંસા કરી. તે સાંભળી પુરાર્હુિતના હૃદયમાં ઇર્ષ્યા ઉસન્ન થઇ અને એકદમ તે શિખા સુધી બળતા હોયને શુ ? તેમ તપી ગયા. કારણ કે; ખલ પુરૂષાના એવા સ્વભાવ હાય છે. વળી વિશેષમાં તેણે કહ્યું કે; દેવ ? તમ્હારા ચિત્તને વશ કરવા માટે આ શઠં આચાર્ય તમ્હારા ઇષ્ટધર્મોના ઉપદેશ કરે છે. પર ંતુ તે શત્રુની માફક તમ્હા રીપર રાજી નથી જ. જો એમ ન હાય તેા એ પણ સામનાથના દર્શન માટે આપની સાથે આવે. પરંતુ તમે કહેશેા તે પણ તે આવશે નહી.
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૨૩૭)
સામનાથની યાત્રા કરવા જવું એવા નિશ્ચય પોતાના મનમાં કરી ભૂપતિએ પ્રભાતકાળમાં હેમાચાર્ય આ સામનાયનીયાત્રા. વ્યા એટલે યાત્રા માટે પ્રાર્થના કરી, આ સ પુરાધસનું દુરાત્મપણું છે એમ જાણી ચોલુક્ય (કુમારપાળ)ને જૈન ધમી કરવા માટે સુરીશ્વરે કહ્યું, રાજન ? ભુખ્યા માણસને ભેાજન માટે શું નિમ ંત્રણ કરવું પડે ખરૂ? તેમજ મહા માને યાત્રા માટે કોઇપણ સમયે ઘણું શુ કહેવુ પડે? તીર્થયાત્રા કરવી એજ મ્હારૂં મુખ્ય કર્ત્તવ્ય છે, તીર્થાટન વિના ક્ષણમાત્ર પણ હુને હારેલા જુગારીની માફ્ક સુખ પડતું નથી. એમ સૂરીશ્વરે કહેછતે રાજાએ પુરાહિતના સ્હામુ જોયું, તે સમયે તેની મુખાકૃતિ મીથી લિંપાયેલી હોય તેમ શ્યામ થઇ ગઈ. કુમારપાળે કહ્યું, સૂરીંદ્ર ? આપને આવવાની ઈચ્છા હાય તે! આપ એસવા માટે સુખાસન ( પાલખી ) ના સ્વીકાર કરા. આચાર્ય માલ્યા, રાજન્ ? અમે પાદચારી છીએ, અમારે સુખાસનનું શુ પ્રત્યેાજન છે? વિવેકી એવા ગૃહસ્થ માણસ પણ તીર્થ યાત્રામાં વાહન વડે ચાલતા નથી, તે હંમેશાં પાદચારી જે યતિ-ચારિત્રધારી હાય તે કેવી રીતે વાહનમાં બેસે ? માટે હાલમાં તમને પુછીને થાડા થોડા ( ટુકા ) વિહાર કરી શ્રીશત્રુંજયની યાત્રા કરી પ્રભાસપાટણમાં હું મળીશ. એમ કહી તેજ વખતે રાજાને પૂચ્છી તીર્થયાત્રા માટે હેમચંદ્રસૂરિએ પ્રયાણ કર્યુ, “ ખરેખર સંતપુરૂષા સત્યવાદી હાય છે.” તે સમયે પ્રેાઢ સૌંપત્તિઓવડે લેાકેાને આશ્ચર્ય પમાડતા શ્રીકુમારપાળે પણ ચક્રવત્તીની માફક યાત્રાપ્રયાણ કર્યું. અનુક્રમે ચાલતા શ્રીગુજ રેશ્વર કેટલાક દિવસાવડે પ્રભાસપાટણમાં ગયા અને મેઘના આગમનને મયૂર જેમ સૂરિના આગમનની વાટ જોવા લાગ્યા. સામનાથને નમવા માટે કુમાર-; પાળ જેટલામાં પ્રયાણ કરે છે, તેટલામાં સ્નેહી બધું જેમ હેમ
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૮)
શ્રી કુમારપાળચરિત્ર. ચંદ્રસૂરિ ત્યાં આવ્યા અને રાજાને મળ્યા. હેમચંદ્રસૂરિનાં દર્શન થવાથી ચાલુકયનો આનંદસાગર બહુ ઉછળવા લાગ્યા, તેમાં કંઈ આશ્ચર્ય નહીં. રાજા પ્રફુલ્લમખે બેલ્યો; હે સૂરી? પરિતાની માફક આપે આ વેલા (સમય) સારી રીતે સાધી. એમ કહી ભૂપતિ બહુ પ્રેમવડે આચાર્યને સાથે લઈ સોમનાથને નમવા માટે મોટા ઉત્સવ પૂર્વક ચાલ્યું. પોતે બનાવેલા અવદેવાલયની વિમાન સમાન સુંદરતા જોઈ કુમારપાળના હૃદયમાં હર્ષ મા નહીં. શરીર રોમાંચિત થઈ ગયું, આનંદસાગરમાં મગ્ન થઈ ભૂપતિએ વિનયપૂર્વક મહેશ્વરને નમસ્કાર કર્યો. જૈન લેકે જીનેંદ્ર વિના અન્ય દેવને નમતા નથી એ પ્રમાણે લેકેક્તિને જાણકાર ગુજ. રેશ્વર બેલ્યો, પ્રભે ? આપને ગ્ય લાગે તે શંકરને વંદન કરે, રાજન ? એમાં શું કહેવું? આ સર્વ પ્રયાસ દેવવંદન માટે જ છે. એમ કહી હેમચંદ્રસૂરિ તારસ્વરે બોલ્યા કે –
भवबीजाकुरजनना-रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, महेश्वरो वा नमस्तस्मै ॥ १ ॥
સંસારરૂપી બીજાંકુરને ઉન્ન કરનાર રાગાદિક વિષયે જેના ક્ષીણ થયા હોય, તે બ્રહ્મા, વિષ્ણુ અથવા શંકરને નમસ્કાર થાઓ.” વળી;
यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यया तया॥ वीतदोषकलुषः सचेद्भवा-नेक एव भगवन्नमोऽस्तु ते ॥१॥
હે ભગવન ? ગમે તે સમયે, ગમે તે પ્રકારે, ગમે તે નામ વડે ગમે તે હે, પરંતુ તે આપ એકજ રાગાદિક દોષથી રહિત હે તો તમને હારે નમસ્કાર છે. ” ઈત્યાદિક
સ્તુતિ પાઠ વડે શ્રી હેમચંદ્રસૂરિએ સોમનાથની સ્તુતિ કરી, પણ વસ્તુત: પિતાના ઈષ્ટદેવ શ્રી વીતરાગ ભગવાનની જ તેમણે
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસગં.
(૨૩) સ્તુતિ કરી. પરમાત્મ રૂપી સાગરને અનુસરતી, અવિરેાધપણે સૂરીશ્વરે રચેલી સ્તુતિ રૂપ નદીને જાણી શ્રી કુમારપાળ ભૂપતિ ચમત્કાર પામ્યું. ત્યાર બાદ ભૂપતિ યાત્રાને ઉચિત સર્વ કાર્ય સમાપ્ત કરી શ્રી હેમચંદ્રસૂરિ સાથે દેવના ગભારામાં ગયા. અને તેણે કહ્યું કે, હે પ્ર? મહાદેવ સમાન દેવ નથી, તમારા સરખાં મહર્ષિ નથી તેમજ મ્હારા સરખો બીજે તત્તાથી નથી. વળી આ તીર્થમાં ઉત્કૃષ્ટ પ્રગટ થયેલા પ્રાચીન પુણ્ય રોગને લીધે ત્રિવેણીના સંગમની માફક હાલમાં આત્રિક (ત્રિપુટી)નો યોગ પ્રાપ્ત થયું છે. પરસ્પર વિરૂદ્ધ સિદ્ધાંતવાદમાં બ્રાંત થયેલા પુરૂષેના વાજાલરૂપ કાંકરા એવડે સત્યધર્મ, દેવ અને રતની માફક આચ્છાદિત થઈ ગયાં છે. માટે હે ભગવદ્ ? સત્ય વિચાર કરી છેષરહિતપણે આ તીર્થની અંદર હુને કહે કે, સત્યધર્મ કર્યો? સત્યદેવ અને મોક્ષ લક્ષમી આપનાર તત્વ કયું? જેથી હું હંમેશાં તેના દયાનરૂપી ગંગાજલ વડે મલીન વસ્ત્રની માફક હારા આત્માને શુદ્ધ કરૂં, આપ સરખા ગુરૂ મળવાથી પણ જે તત્વને સંશય રહે તો સૂર્યના ઉદયમાં પણ વસ્તુ નહીં દેખાવા બરાબર થાય, એમ કહી રાજા પોતે મન રહ્યો. ત્યારબાદ સૂરદ્ર પોતાના હૃદયમાં કંઈક ધ્યાન કરી ગ્ય વચન બોલ્યા; પરસ્પર વિરૂદ્ધ એવી શાસ્ત્રોની ગેઝીઓથી સયું. આ દેવને હારી આગળ પ્રત્યક્ષ કરૂં છું. આ મહાદેવ જે ધર્મ અથવા દેવની સાબીતી આપે, તેની ત્યારે ઉપાસના કરવી. કારણકે, દેવવાણી સત્ય હોય છે. શંકરને પ્રગટ કરવા માટે હું માત્ર સ્મરણ કરૂ છું અને તું તેમની આગળ ઉત્તમ પ્રકારને ધૂપ કર. એ પ્રમાણે કુમારપાળને કહી મંત્રસ્નાન કરી મેરૂસમાન સ્થિર વૃત્તિએ સૂરીશ્વરે મંત્રનું ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો. અહો ? શંકર પણ શું સાક્ષાત થાય? એમ વિમિત થઈ ગુરૂના કહ્યા પ્રમાણે આચરણ કરતો ભૂપતિ શંકરની આગળ ઉભો રહ્યો.
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
ક્ષણુ વાર પછી પ્રચંડ સૂર્ય મંડલની શોભાને અનુસરતા મહાન્ તેજના સમૂહ શ ંકરના લિંગમાંથી પ્ર શંકરનાસાક્ષાત્કાર. ગટ થયા. તેના મધ્યમાંથી દ્રષ્યમાન કાંતિમય મહેશ્વર પ્રગટ થયા. ગંગા સહિત જટા, ચંદ્રકળા અને ત્રણ નેત્ર વિગેરે વિભૂતિથી જેની મૂર્ત્તિ શૈાલતી હતી. પછી ધ્યાનથી મુક્ત થઇ સૂરીશ્વર મેલ્યા; હું નૃપ આગળ રહેલા આ શંકરનાં તું દન કર, એમને પ્રસન્ન કરી ખરાખર પૂછીને સત્ય તત્ત્વના તું સ્વીકાર કર તત્કાળ દનથી પ્રગટ થયેલા આનદ્મસાગરમાં મગ્ન થયેલા ભૂપતિએ ભૂતળના અષ્ટાંગ સ્પર્શી કરી શંકરને નમસ્કાર કર્યો, પછી હાથ જોડી કહ્યું કે; હે જગત્પતે ? અધ્યાત્મદૃષ્ટિએને પણ આપનું દર્શન સદૈવ દુલભ હાય છે, તેા મ્હારા સરખા ચ ચક્ષુષુ વાળાઓને થાયજ કયાંથી ? પરંતુ સિદ્ધાંજનની સહાયથી લેાકેાત્તનિધ જેમ આ ગુરૂમહારાજના ધ્યાનથી આપનાં દર્શન મ્હને થયાં, કલ્પદ્રુમને પાસી દરિદ્ર અને અમૃતને પામી તૃષાતુર જેમ આજે ભાગ્યવડે આપનાં દર્શન કરી મ્હારા આત્મા નૃત્ય કરતા હાયને શું? તેમ આન ંદ્રિત થયા છે. એમ કહી ગુજરેશ્વરે શંકરને પૂછ્યું, ત્યારે તે પેાતાના નિવડે દેવાલયના મધ્યભાગને ગજાવતા હાયને શું? તેમ કહેવા લાગ્યા; હું ચાલુકય નરેંદ્ર ! હને ધન્યવાદ છે અને તુ વિવેકી છે, હાલમાં મુમુક્ષુની માફક ત્સુને ઉત્તમ પ્રકા રની ધર્મ જીજ્ઞાસા પ્રગટ થઈ છે. અન્યથા આત્મવેરીની માફક રાજા પ્રાયે રાજ્ય મેળવીને મદ્યાન્મત્ત થાય છે અને પ્રાપ્ત થયેલા પણ ધર્માંને કરતા નથી. વળી મદોન્મત્તની માફક રાજાએ સદાચાર પાલતા નથી, હિતવચન સાંભળતા નથી અને પેાતાની આગળ રહેલા પૂજ્યગુરૂએને પણ દેખતા નથી. નિદ્રામાં સુતેલા, વિષથી ઘેરાયેલા અને આચારથી પતિત થયેલાની માફક રાજા
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચાસ. એ સાંભળતા નથી, તે ધર્મકાર્ય તે કરેજ ક્યાંથી? અનેક ભદ્ર (શ્રેયસ) વડે શ્રેષ્ઠ મહદય જેને અવશ્ય થવાનો હોય તેજ પુરૂષ ધનાથી લક્ષમીપતિને જેમ ધર્મની સેવા કરે છે. વળી હે રાજન ? ભુક્તિ અને મુકિત આપનાર નિમયિક ધર્મને તું ઈચ્છતે હેાય તે મૂર્તિમાન્ પરબ્રહ્મ સમાન આ સૂરીશ્વરની સેવા કર. વળી આ સૂરીશ્વર સર્વદેવનો અવતાર છે, નિષ્કપટ (શુદ્ધ) બ્રહ્મચારી છે, બાલ્યાવસ્થાથી આરંભીને ચારિત્રધારી છે, સિદ્ધાન્તના પારગામી છે, જ્ઞાનવડે કરમાં રહેલા આમળાની માફક સભ્યપ્રકારે અન્ય જનોના મનની સ્થિતિ જાણે છે. એટલું જ નહીં પણ હાલમાં બ્રહ્મા સમાન તત્વજ્ઞાની આ મહામુનિ પૃથ્વી પર વિજયવંત વર્તે છે. હે ભૂપાળ ? એમના કહ્યા પ્રમાણે વર્તવાથી તું પોતાનું ઈષ્ટ કાર્ય સિદ્ધ કરીશ. એ પ્રમાણે કહી શંકર સ્વMદષ્ટની માફક અદશ્ય થઈ ગયા. ત્યારબાદ પ્રસન્ન થયેલા ગુજરેશ્વરે સૂરિને કહ્યું, હે ભગવન !
ખરેખર તમેજ ઈશ્વર છે, કારણ કે, મહેશ્વર ગુરૂપ્રાર્થના. પણ આપના સ્વાધીન છે. વળી હે જગદ્ગુરે?
પૂર્વભવમાં પાકાં પુણ્ય કર્યા હશે કે જેના તમારા સરખા તત્ત્વદર્શગુરૂ વિરાજે છે. આજથી આરંભી મહારા ગુરૂ, પિતા, માતા, બંધુ અને મિત્ર પણ તમે એક જ છે. અન્ય કેઈ નથી. તેમજ આપે પ્રથમ હુને જીવિતદાન આપવાથી આલેક આપે છે અને હવે શુદ્ધધર્મના ઉપદેશવડે પરલેક પણ આપે. ગુરૂ મહારાજ બોલ્યા; જે એવે ત્યારે નિશ્ચય હોય તે હાલમાં પાપની માફક માંસાદિક અભક્ષ્ય વસ્તુને તું ત્યાગ કર. પછી હું હને ધર્મોપદેશ આપું. હવેથી હું આપના કહ્યા પ્રમાછે વર્તીશ એમ કહી બહુ આનંદ માનતા રાજાએ તે જ વખતે
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૨)
શ્રીકુમારપાળચરિત્ર.
પુણ્યની પ્રાપ્તિથી પવિત્ર દિવસની માફક અભક્ષ્યના નિયમ કર્યો. પછી ત્યાંથી હેમચંદ્રસૂરિ સહિત શ્રીકુમારપાળરાજા પ્રયાણુ કરી પતાકાઓવડે આકાશને પીળાસપર અનાવતા પાટણનગરમાં આવ્યા. ત્યારબાદ સુ ંદર વચનની માફ્ક સામેશ્વરની વાણીનુ સ્મરણ કરતા શ્રીકુમારપાળરાજા હંસની માફ્ક હંમેશાં સૂરીશ્ર્વરના ચરણકમળની સેવા કરવા લાગ્યા. વળી તે રાજા કોઇ દિવ સ તેમના સ્થાનમાં જઇને, કેાઇ દિવસ સભામાં મેલાવીને સૂરીવરના મુખકમળમાંથી ભ્રમરની માફક ધર્મરસનું પાન કરતા હતા. સૂરીશ્વરના અમૃતસમાન ઉપદેશરસનું પાનકરવાથી વિષવેગની માફક નરેદ્રનું મિથ્યાત્વ ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું. અનુક્રમે કુમારપાળરાજા સ્વધર્મની આરાધના કરતા નવીન શ્રાવક જેમ કઇંક જૈનધર્મ પર શ્રદ્ધાળુ થયે.
ભૃગુક્ષેત્ર ( ભરૂચ ) માં શંકરસમાન મહાવ્રતધારી દેવએધિનામે સન્યાસી રહેતા હતા, તેનું મન દેવોાધિસંન્યાસી બહુ શુદ્ધ હતુ. તે દેવબેાધિ કેાઇક પર્વના દ્વિવસે સ્નાન કરવા માટે ગગાપર ગયા. તે સમયે ત્યાં બહુ ફ્લાવાન્ અને લેાકમાન્ય દીપક પણ આવ્યેા. પછી દ્વીપકે તી સ્થાનમાં ઉંચે સ્વરે તાણીને કહ્યું કે; હે લેાકેા ? મ્હારી પાસેથી સરસ્વતીમંત્ર અને સુવર્ણ ગ્રહણ કરા. સુવર્ણ નુ નામ સાંભળી એકદમ ઘણા લેાકેાએ તે વચનના સ્વીકાર કર્યા. સરસ્વતીમત્રના તા એક પણ માણસે સ્વીકાર કર્યા નહીં, કારણ કે; સર્વ જગત્ લક્ષ્મીને આધીન છે. વળી હું માનું છું કે; વાણી વણ્મયી છે અને લક્ષ્મી સુવર્ણમયી છે, માટે વણુ ીન વાણીને ત્યાગ કરી લેાકા વણુ થી અધિક એવી લક્ષ્મીના સ્વીકાર કરે છે. પેાતાના આયુની સમાપ્તિજાણી માનવદેહનેા ત્યાગ
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૨૪૩)
કરવાની ઈચ્છાથી દ્વીપકના મનમાં વિચાર થયે ચરણાભિમુખદીપક. કે; આ બંને કલાએ મ્હારે કાને આપવી. સરસ્વીતાના મ ંત્રસમાન આ દુનિયામાં બીજે સાર નથી અને સુવર્ણ સિદ્ધિસમાન કોઈ સ્થિર નથી. આ બંને કળાએ પાત્રના અભાવથી જરૂર મ્હારી સાથે આવશે. આ વાત દેવાધિના જાણવામાં આવી એટલે તે દીપકની બહુ સેવા કરવા લાગ્યા અને સારવાળા સારસ્વતમત્રને તેણે વિધિ સહિત દીપક પાસેથી ગ્રહણ કર્યાં. પછી બહુ બુદ્ધિમાન્ તે દેવબેષિ ભૃગુક્ષેત્રમાં ગયા અને ન દ્યાકિનારે બેસી મંત્રના ધ્યાન માટે તેણે પ્રારભકો. મનની સ્થિરતાવડે દેવબેધિ સરસ્વતીનું ધ્યાન કરવા લાગ્યા અને સ્થાણવૃક્ષની માફ્ક સ્થિરવૃત્તિએ ક્ષુધાતૃષાદિકને પણ કિંચિત્ માત્ર જાણતા નહેાતા. અનુક્રમે લક્ષાપ થયે તાપણ સરસ્વતી પ્રસન્ન થઇ નહીં. પર ંતુ આશાને લીધે તેણે ફરી ફરીને આગ્રહપૂર્વક પાંચલાખ જાપ કર્યો. એક ંદર છ લાખ જાપ થયે, છતાં પણ દેવી પ્રસન્ન થઇ નહીં, તેથી દેવએાધિને અહુ ક્રોધ ચઢયા, જેથી તેણે પુષ્પમાલાની માફક જપમાલાને રીસથી આકાશમાં ફેંકી દીધી. આકાશમાં કાઇએ અટકાવેલી હાનેશુ ? તેમ તે જપમાળાને તારાની પંક્તિ સમાન સ્થિર રહેલી જોઇ દેવએાધિને આશ્ચર્ય થયુ અને તે વિચાર કરવા લાગ્યા કે; આ સારસ્વત મત્ર જો અસત્ય હાય તા પક્ષિણી સમાન આ જપમાળા આકાશમાં નિરાધાર કેવી રીતે રહી શકે ? પરંતુ મ્હારા દુર્ભાગ્યને લીધેજ આ મત્ર મને સલ થયા નહીં, કારણ કે; દૈવ જ્યારે પ્રતિકૂળ હાય ત્યારે સનિલ થાય છે. એમ તે ચિંતા કરતા હતા તેવામાં ત્યાં દિવ્યવાણી થઇ કે; હે મહાશય ? તું શા વિચાર કરે છે ? તુ હારી પાછળ જો જેથી ત્હારા મત્રની અસિદ્ધિનું કારણુ તુ જાણીશ. ત્યારખાદ તેણે પાછળ જોયુ તે
?
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૪)
શ્રી કુમારપાળચરિત્ર. પોતાની પાછળ પિશાચિની સમાન મહાભયંકર છ સ્ત્રીઓ ઉભી હતી. જેમનાં મુખ અને શરીર બહુ શ્યામ હતાં, તેમજ વ પણ શ્યામ હતાં, તે જોઈ દેવધિ વિચારમાં પડયો કે, મૂર્તિ માન આ હારી પ્રાચીન પાપ સંપત્તિએ છે? અથવા દુષ્યનની પંક્તિઓ સમાન આ રાક્ષસીઓ હુને ખાવા માટે આવી હશે? એમ તેવિતર્ક કરતો હતો તેટલામાં ફરીથી આકાશવાણી થઈ, હે દેવાધિ? પૂર્વભવના પાપવિપાકથી ઉત્પન્ન થયેલી આ છ જીવહત્યાઓ હે કરેલી છે, હવે તે રાત્રીરૂપ જીવહત્યાઓ રહે છતે હારા હૃદયમાં સર્વથા સરસ્વતીના મંત્રપ્રસાદરૂપ સૂર્યનો પ્રકાશ કેવી રીતે થાય ? એકેક લાખ જાપ કરવાથી તે
યે જીવહત્યાઓ હારા આત્માથી છુટી થઈ હારી પાછળ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ઉભી રહી છે, બહુ ક્રોધથી હું આ અક્ષમાલા ( જપમાળા) જ્યારે આકાશમાં ફેંકી દીધી ત્યારે પોતાના પ્રભાવવડે હે હારા વિશ્વાસ માટે તેને આકાશમાં સ્થિર કરી. હવે આ મંત્ર ત્યારે થોડે જપવાનો બાકી રહ્યો છે, તેટલે જાપ કર એટલે સરસ્વતીદેવી લ્હને પ્રસન્ન થશે. એમ કહી સરસ્વતીદેવી મૌન રહી. પિતાના ઈષ્ટ કાર્યમાં સંદેહ રહિત અને બુદ્ધિશાલી દેવબોધિએ ફરીથી કરકમલમાં અક્ષમાલા લીધી અને જાપને પ્રારંભ કર્યો. પૂર્ણિમાના ચંદ્ર સમાન શરીરની કાંતિવડે શબ્દજ્ઞાનમય તેજને
પ્રત્યક્ષ પ્રગટ કરતી હોયને શું? તેમજ પ્રસન્નસરસ્વતી દેવી. નેત્રોવડે પ્રેમામૃતને વરસાવતી હોય છે ?
તેમ સરસ્વતીદેવી દેવબોધિની આગળ પ્રગટ થઈ. કલા, વિદ્યા અને સાહસિકલેકોના ઉપકારમાં પણ અપાર એવા જલને સમુદ્ર જેમ તું આધાર છે, માટે હે શ્રુતદેવી? હારી આગળ આ હારી સ્તુતિ શા હિસાબમાં છે? કારણકે, ત્રણેલેકમાં
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૪૫) જે સાંભળવામાં આવે છે, તે સર્વ હારી પરિણતિ (વિભૂતિ) છે. વળી તે બ્રહ્મપુત્રી? પશુ સમાન પુરૂષે હારી ઉપર અત્યંત વિરક્ત થઈ આલાકમાં જ માત્ર મહિમાને પ્રગટ કરનાર લક્ષમીને ધારણ કરે, પરંતુ સમગ્ર વિદ્વાન વર્ગ સ્વર્ગ અને મોક્ષસુખ આપનાર એક લ્હારા વિના બીજા કોઈને હૃદયમાં ધારણ કરતા નથી, એ પ્રમાણે દેવબોધિ સરસ્વતીની સ્તુતિ કરી પ્રાર્થના કરવા લાગ્યો. હે જનની? વિદ્યા, ભુતિ અને મુકિત હુને તું આપ. કલ્પવૃક્ષના મહિમા સમાન હારા વરદાન વડે હારૂં ધારેલું કાર્ય સિદ્ધ થાઓ એ પ્રમાણે દેવધિને કહી સરસ્વતી દેવી અદશ્ય થઈ ગઈ. બાદ દેવીના પ્રસાદથી દેવબોધિ તત્કાલ વેદ વિદ્યામાં કુશલ થયો. દેહદ (સ્ત્રીના પાદસ્પર્શ) થી સમયવિના પણ વૃક્ષ શું ફલતા નથી ? એમ ત્રણે લોકને આનંદ આપનાર બીજી પણ ઉત્તમ કલાઓને શુકલપક્ષના ચંદ્રની માફક દેવબોધિએ ગ્રહણ કરી. તેવામાં લોકોના મુખથી દેવબોધિના સાંભળવામાં આવ્યું
કેહેમચંદ્રસૂરિએ કુમારપાલરાજાને જૈનધમી દેવધિપ્રયાણ કર્યો છે. પછી તેણે વિચાર કર્યો કે, મ્હારા
સર કલાવાન ગુરૂ વિદ્યમાન છતાં બ્રાંતની માફક આ રાજા પોતાના કુલકમથી આવેલા ધર્મને કેમ ત્યાગ કરે છે? ફરીથી પણ જ્યારે એને વૈષ્ણવધર્મમાં સ્થાપન કરૂં તેજ આ સર્વ મમ્હારી કલારૂપ લતાઓ સફલ થાય. એમ વિચાર કરી અહંકારરૂપી ખીલા વડે બંધાયેલાની માફક દેવધિ તેજ વખતે કુમારપાલને ઉપદેશ કરવા માટે તેના નગરમાં આવ્યું,
ત્યાં મુકામ કરી તે ઈંદ્રજાલીની માફક નાના પ્રકારનાં કેતુક દેખાડીને બહુ ગુણવાન એવા નગરવાસી જનેને મોહિત કરવા લાગ્યું. તેમજ વશીકરણદિકવિવિધ પ્રકારની વિદ્યાઓને ફેલાવ
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૬)
શ્રીકુમારપાળચરિત્ર. કરવા લાગે. જેથી વિસ્મય પામી સર્વ નગરના લેકે સિદ્ધની માફક હંમેશાં તેની સેવા કરવા લાગ્યા. જો કે, ત્યાગી પુરૂષ કલારહિત હોય પણ તે લોકમાન્ય થાય છે તે પછી કલાવાન તે ઘણું કરીને થાય તેમાં શું આશ્ચર્ય સ્વભાવથી સુવર્ણ દરેકને પ્રિય હોય છે. વળી તે રત્નથી પ્રકાશિત હોય તેનું તે કહેવું જ શું ? કલાવાન પુરૂષોના પ્રસંગમાં લોકો દેવબોધિની બહુ પ્રશંસા
કરતા હતા, એટલું જ નહી પણ એના જે દેવબંધિને કેઈ કલાઓમાં હોંશીયાર છે જ નહીં, એ ચમત્કાર. વાત કુમારપાલના સાંભળવામાં આવી, મયૂર
પક્ષી મેઘને જેમ તેને જોવા માટે કુમારપાલને બહુ ઉત્સાહ થયે, તેથી તેણે પોતાના આતપુરૂષ તેને તેડવા માટે મોકલ્યા. કેળના પત્રનું આસન, કમલનાલને દાંડે અને બહુ સૂક્ષ્મ સુતરના કાચા તંતુઓથી બાંધેલું એક સુખાસન તૈયાર કર્યું, આઠ વર્ષના બાળકોની પાસે તે ઉપડાવ્યું અને તેની અંદર તે દેવાધિ બેઠે, પ્રભાતમાં રાજસ્થાનમાં જવા માટે નીકળે, તેવા પ્રકારનું આશ્ચર્ય જોઈ લોકેનાં નેત્રકમલ વિકસ્વર થઈ ગયાં, મંત્રના આકર્ષણથી જેમ નગરના લોકો તેની ચારે બાજુએ વીંટાઈ વન્યા. તેમજ પોતાના સેવકેવડે સ્વામી જેમ કેવડે વીંટાયેલ દેવબોધિ સભાસદોને ચકિત કરતા રાજસભામાં ગયે. દેવબોધિને જોઈ રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે, કેળના પત્રથી બનાવેલા સુખાસનમાં આ મોટા પેટ વાળો, ભારે માણસ કેવી રીતે બેઠા હશે? એની કળા કઈ અદ્ભુત પ્રકારની જણાય છે. દેવાધિ સુખાસનમાંથી નીચે ઉતરી સુવર્ણમયસિંહાસન પર બેઠે અને પોતાના પગમાં પડેલા કુમારપાલને સહભાવથી તેણે આશીર્વાદ આપે કે;
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૪૭) निष्कामोऽपि महाप्रती प्रमथिताऽनङ्गोऽपि देहेऽङ्गनां,
बिभ्रत्प्रेतवने वसन्नपि शुचिर्भीमोऽपि शान्तात्मकः । पार्श्वस्थैकवृषोऽपि वानिगजतायुद्दामलक्ष्मीप्रदो
दुर्लक्ष्योरुचरित्रभृद् भवतु ते श्रीशङ्करः शङ्करः ॥ १ ॥
“સર્વકામથી રહિત છતાપણ મહાવ્રતધારી, કામદેવને મથન કરનાર છતા પણ શરીરે સ્ત્રીને ધારણ કરનાર, સમશાનભૂમિમાં વાસ કરતા છતા પણ પવિત્ર, બાહ્ય આકારથી ભયંકર છતાપણું શાંત આત્માવાળા, એક વૃષના અધિપતિ છતા પણ અનેક હાથી ઘેડા વિગેરેને ઉત્કટ લક્ષ્મી આપનાર અને દુર્લક્ષ્ય એવાં અનેક ચરિત્રને ધારણ કરતા શ્રીમહાદેવ તન્હારા સુખદાયક થાઓ.” હું માનું છું કે, હેકુમારપાલનરેશ ! કમળ કાદવમાંથી ઉત્પન્ન થયેલું છે, એ હેતુથી પોતાના સ્થાનભૂત તે કમલનો ત્યાગ કરી લક્ષ્મી, દેવગુરૂ અને પંડિતાદિકના પૂજનવડે અત્યંત પવિત્ર થયેલા હારા હાથમાં હંમેશાં વાસ કરે છે, એમ ન હોય તે આ ત્યારે હસ્ત યાચકોને અતિશય ઈચ્છિત ધન કેવી રીતે આપે? એમ કહી વિવિધ કલાઓને પ્રગટ કરવાથી અને સુંદર વચનમય વાર્તાઓ વડે દેવબોધિએ રાજાને સારી પેઠે રંજીત કર્યો. ત્યારબાદ એક પ્રહર દિવસ થયે એટલે તેણે રાજાને કહ્યું કે, હે દેવ? આપને દેવપૂજનન અવસર થયો છે એમ હારા જોવામાં આવે છે. દેવધિનું વચન માન્ય કરી રાજાએ સ્નાન કર્યું, શુદ્ધવસ્ત્ર પહેર્યા અને દેવાધિને સાથે લઈ તે દેવમંદિરમાં ગયા. ત્યાં સેનાના પાટલા પર શંકર વિગેરે દેવોને સ્થાપન કરી રાવણની માફક સ્થિર વૃત્તિએ તેણે વિધિ પ્રમાણે પૂજન કર્યું. પછી દેવબોધિ બોલ્યો, હે દેવી પરંપરાથી પ્રાપ્ત થયેલા અને ભૂર્ભુવ: સ્વર્ગમય આ ત્રણ દેવને, તેમજ અતિશય પ્રિય એવાદક્ત
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮)
શ્રીકુમારપાળચરિત્ર. ધર્મને ત્યાગ કરી તું શા માટે મૂખની માફક જૈન મતને સ્વીકાર કરે છે? વેદ અને સ્મૃતિથી વિરૂદ્ધ એ જૈન ધર્મ ઉત્તમ નથી, એજ કારણથી તcવજ્ઞાની પંડિત તેને ત્યાગ કરે છે. જે આ જૈન માર્ગ મોક્ષપુરમાં જવાને સરલ હોય તે ત્વારા પૂર્વજો અન્ય માર્ગ વડે શામાટે સંચાર કરે? માટે જે તું લ્હારા આત્માનું હિત ઈચ્છતા હોય તે નિર્દોષ એવા આ હારા પૂર્વધર્મને ત્યાગ કરીશ નહીં. તે સાંભળી કુમારપાલ બે, આ વેક્ત ધર્મ મહેટે છે, પરંતુ તે હિંસામય છે, તેથી મારા મનને તેને વિશ્વાસ રહેતું નથી. છયે દર્શનની વાણું પરસ્પર અત્યંત વિરોધી હોવા થી શની માફક કઈ પણ ઠેકાણે મળતી નથી. ફરીથી દેવબેધિ બે, જે એમ હોય તે બ્રહ્માદિક દેવ અને ત્વારા પૂર્વજો ને પણ હું પ્રત્યક્ષ પ્રગટ કરી હને બતાવું, એટલે હું તેમને પૂછી જે. એમ કહી તેણે મંત્રના સામર્થ્યથી તેની આગળ પ્રથમ સંકેત કરેલાની માફક તે સર્વેને બેલાવ્યા. બ્રહ્મા, વિષ, શંકર, અને મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણદેવ, તથા સિદ્ધરાજ એ સાત પિતાના પૂર્વજોને પિતાની આગળ પ્રત્યક્ષ જોઈ કુમારપાલ ચકિત થઈ ગયા અને વિનય પૂર્વક તેમને નપે. વેદના ઉચ્ચારવડે કાનને વિષે અમૃતની વૃષ્ટિકરતા, સત્યજ્ઞાનોત્પત્તિના સ્થાનભૂત, શરીર અને જ્ઞાનથી પણ ચાર મુખવાળા બ્રહ્મા, હૃદયની અંદર રહેલી લક્ષમીના મુખને પ્રકાશ હેયને શું ? તેમ વક્ષસ્થલમાં કસ્તુભમણિને ધારણ કરતા તેમજ ચારે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્ય રહેલાં છે એવા વિષ્ણુ, ત્રણ લોકને જોવા માટે જેમ ત્રણ નેત્રને ધારણ કરતા, હાથમાં ત્રિશૂળ, મસ્તકે જટા અને ભાલમાં બાલચંદ્રને ધારણ કરતા શંકર, એ ત્રણે દેવ એકઠા થઈ શરીરની ઉત્કૃષ્ટ કાંતિનામિષથી પરમતિષને બતાવતા હોય ને શું?
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(ર૪૯)
તેમ કુમારપાલને કહેવા લાગ્યા. હે નરેંદ્ર ? અમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર તું જાણ. વળી ત્રણે લોકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કર્તા અમે છીએ. તેમજ પોતાના ભકતોને કરેલા કર્મના અનુસારે સંસાર અને મોક્ષપણું કપટ રહિત અમેજ આપીએ છીએ. અમ્હારો રચેલે વેદધમ બહુ પવિત્ર છે, એની ઉપાસના કરનારા કયા પુરૂષ સ્વર્ગ અને મોક્ષની નિ:સીમ લક્ષ્મીને નથી પામ્યા ? માટે બહુકાલની ભ્રાંતિને ત્યાગ કરી મુકિત માટેનું અમ્હારૂં ભજનકર, કારણ કે, અહારા જેવા બીજા કોઈ ઉત્તમ દેવ નથી. તેમજ તું મેક્ષની ઈચ્છા રાખતો હોય તો વેદોક્ત ધર્મનું આરાધનકર, એના જેવો કઈ બીજે શુદ્ધ ધર્મ નથી. વળી હે રાજન્ ? આ દેવબોધિયતીંદ્ર અસ્વારી મૂર્તિ છે, એનું વચન માન્ય કરી પિતાનું કાર્ય ત્યારે કરવું. ત્યાર બાદ તેના પૂર્વજે બોલ્યા, હે વત્સ ? અમે સાતે મૂલરાજ વિગેરે હારા પિતરાઈએ છીએ, હુને ઉપદેશ આપવા માટે અમે અહીં આવ્યા છીએ, એ વાત નકકી સમજવી. હારા પૂર્વજોએ આચરેલા માર્ગને શામાટે તું ત્યાગ કરે છે? પ્રાચીન માને ત્યાગ કરવાથી રથની માફક મનુષ્યોને નક્કી નાશ થાય છે. આ ત્રણ દેવ અને એમણે કહેલા ધર્મને ભાવથી આશ્રય કરી ત્રણે લોકની લક્ષ્મીને અમે હંમેશાં ભેગવીએ છીએ. હે વત્સ? જેમ અમે પોતાના પૂર્વજોના ક્રમને એલંડ્યો નથી, તેવી રીતે તું પણ સત્યની માફક પ્રાચીનમાર્ગનું ઉલ્લંઘન કરીશ નહીં. એમ કહી તેઓ ત્યાંથી અદશ્ય થઈ ગયા. રાજા આશ્ચર્ય સાગરમાં ગરક થયો. સોમેશ્વર અને તેમના વચનનું સ્મરણ કરતા રાજા જડ સરખો થઈ ગયે. હારા કહ્યા પ્રમાણે હું વતીશ એમ કહી કુમારપાલે દેવાધિને વિદાય કર્યો. પછી ચક્રવતીની માફક પોતે સુંદર ભેજન કર્યું.
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૦ )
શ્રીકુમારપાળચરિત્ર. - વાગભટ મંત્રી તેજ વખતે હેમચંદ્રસૂરિની પાસે ગયે અને
દેવાધિની સર્વ હકીકત નિવેદન કરી. તેણે હેમાચાર્યચમત્કૃતિ. કહ્યું કે, હે ભગવદ્ ? તે પૂજ્ય મહાત્મા કે ઈ
પણ અલૌકિક ચમત્કારી દેખાય છે, જેણે મંત્ર વડે બાંધિને જેમ શંકર વિગેરે દેવેનું આકર્ષણ કર્યું. એવા એના પ્રભાવે અયસ્કાંત મણિ લેહને જેમ રાજાના ચિત્તને નક્કી વશ કર્યું છે. માટે આપે એવું કરવું જોઈએ કે કુમારપાલ પોતાના ધર્મમાં ગળીને રંગ વસ્ત્રપર જેમ અતિશય સ્થિર થાય. સૂરિએ મંત્રીને કહ્યું; આ બાબતમાં ત્યારે કેઈપણ પ્રકારની ચિંતા કરવી નહીં, પરંતુ સવારે કેઈપણ રીતે રાજાને વ્યાખ્યાનમાં હારે લાવે, એ પ્રમાણે સૂરદ્રને પ્રભાવ જાણું મંત્રી બહુ ખુશી થયે, પછી તે સાયંકાલના સમયે રાજસભામાં ગયે. કુમારપાલે મંત્રીને કહ્યું –મંત્રિમ્ ? બોલતો ખરો? દેવબોધિમહાત્માનું સામર્થ્ય ઈશ્વરના સરખું છે, હેં જોયું ? મંત્રી વિનયપૂર્વક બોલ્યાસ્વામિન્ ? એના મહિમાની શી વાત કહું ! જેની આજ્ઞામાં સુર અને અસુરો શિષ્યની માફક વતે છે. ચંદ્ર કલા. વાન્ છે તો પણ તેનામાં રોળજ કલાઓ રહેલી છે, અને એનામાં તે ઘણું કલાઓ છે. જેથી તેણે ત્રણે જગના લોકોને રંજીત કયો છે. પછી ભૂપતિએ વાગભટને પૂછ્યું; આપણુ ગુરૂ હેમાચાર્યમાં આવું કલાકૌશલ્ય છે કે નહીં ? તે તું કહે, “આપણુ ગુરૂ” એમ કહેવાથી પણ સ્વામીના હૃદયમાં હેમાચાર્યઉપર વિશેષ પ્રીતિ છે એમ જાણી મંત્રી ખુશી થયો અને તે બોલ્યા કે હે સ્વામિન્ ? આ આપણું આચાર્ય સર્વકલાદિકમાં પ્રાયે કુશળ હશે, કારણ કે, રત્નાકરમાં રત્નોનો અસંભવ હાય નહીં. રાજાએ વિચાર કર્યો કે, આ બાબતનો નિર્ણય તે કરે. એમ ધારી તેણે કહ્યું કે, સવારે ત્યાં જઈ આચાર્યશ્રીને પૂછીશ. એ પ્રમાણે નહિ
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
(૨૫૧ )
કરી મત્રીને વિદાય કર્યાં, મંત્રીપણુ સૂરિની પાસે ગયા અને આ સવૃત્તાંત નિવેદન કર્યું. પછી તે પોતાના સ્થાનમાં ગયા, સૂરિએ પેાતાના શિષ્યને કહ્યું કે;-પ્રભાતમાં વ્યાખ્યાન સમયે નૃપાદિકના સમક્ષ મ્હારૂં આસન ત્હારે નીચેથી ખેંચી લેવું. ભીંતથી દૂર સાતગાદીનુ આસન રચ્યું, તેની ઉપર વ્યાખ્યાન માટે આચાય બેઠા, અધ્યાત્મ વિદ્યાવડે આંતરિક પાંચે પ્રાણવાયુના નિરોધ કરી સિહાસનથી કંઇક ઉંચા રહી ગુરૂમહારાજે અમૃતના ઝરણા સમાન સુંદર વ્યાખ્યાનના પ્રાર ંભ કર્યો. તે સમયે કુમારપાલ વિગેરે જનાથી સભા ચિકાર ભરાઈ હતી, પરમતત્ત્વના એધ આપનાર સૂરિની દેશના સાંભળતાં સભ્ય લેાકેા પરબ્રહ્મના આસ્વાદ લેતા હાય ને શુ ? તેમ આન ંદમાં લીન થઇ ગયા. વળી સૂરીશ્વરના વચનરૂપ અમૃતના સિંચનથી સભાસદાના શરીરે રામાંચના મિષથી પુણ્યના અંકુરાએ પ્રગટ થયા. એમાં કંઇ આશ્ચય નહીં. મરેાખર વ્યાખ્યાનના રંગ જામ્યા હતા, તે સમયે પ્રથમ શિક્ષા આપેલે શિષ્ય ઉભા થઇ ત્યાં આવ્યા અને સભ્ય લેાકેાના દેખતાં ગાંડાની માફ્ક તેણે ગુરૂનુ આસન ખેંચી લીધું. છતાંપણુ દેવની માફ્ક ગુરૂમહારાજ નિરાધાર રહ્યા અને અસ્ખલિત વાણીવડે પૂર્વની માફક વ્યાખ્યાન કરવા લાગ્યા. એ પ્રમાણે ગુરૂમહારાજની સ્થિતિ જોઇ કુમારપાલ વિગેરે સભ્યને અહુ વિસ્મય પામ્યા અને ચિત્રામણની માફ્ક ક્ષણમાત્ર સ્થિર રહી મનમાં વિચાર કરવા લાગ્યા. સર્વકલાએાના સ્થાનભૂત દેવબાધિને પ્રથમ જોયા હતા, પરંતુ હૅને કેળના આસનને પણ આધાર હતા, વળી તે માનધારી હતા, તેથી તેના શરીરના વાયુ જીતવામાં મુશ્કેલી આવે નહીં અને આ સૂરીંદ્રતા નિરાધાર રહી વ્યાખ્યાન આપે છે, માટે આ સ્થિતિ ઘણી આશ્ચર્ય ભરેલી છે. આ સૂરીંદ્ર સિદ્ધ, બુદ્ધ, બ્રહ્મા
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
શ્રીકુમારપાળચરિત્ર કે, શું ઈશ્વર છે? અન્યથા એમની શક્તિ આવી અદ્દભુત કયાંથી હોય ? અમારા ગુરૂમાં નિરાધાર રહેવાની કલા છે કે નહીં તે સંદેહને દૂર કરવા માટે આ સૂરદ્ર પિતે આ પ્રમાણે નિરાધાર સ્થિતિની કલા બતાવે છે. આ સૂરીને વિષે કેવલ કલાઓ દીપે છે એટલું જ નહીં પરંતુ પરિચિત્તના અવધારણથી સર્વજ્ઞાપણું પણ સ્પષ્ટ દેખાય છે. તે સમયે નિરાધાર રહી સૂરીશ્વરે દોઢપ્રહર સુધી અમૃતની વૃષ્ટિ કરતા હોય તેમ અમૃતની નદી સમાન ધર્મદેશના આપી. બાદ શ્રી કુમારપાલરાજા તે આસન ઉપર ગુરૂને બેસારી
તેમની આગળ કિંચિત્ હાસ્ય સમૂહના મિષથી ગુરુમહિમા. પુષ્પોની વૃષ્ટિ કરતું હોય તેમ બોલવા લાગે,
હે પ્રભો ? જ્યાં સુધી વિદ્યાના ઉદ્યોતવડે સૂર્યરૂપ આપને પ્રકાશ ન થાય ત્યાંસુધી કલાશાલી ચંદ્રની માફક બીજા કલાવાનો પ્રકાશ થાય છે. સમુદ્રના તરંગોવડે સરવરેની વૃદ્ધિઓ જેમ આપની કલાએવડે સર્વ કલાવતની કલાએ તિરોહિત થયેલી છે. પછી સૂરીશ્વર કુમારપાલને ઓરડાની અંદર લઈ ગયા. રાજ? મહારા દેવતાને અવસર તું જે, એમ કહી સૂરીશ્વરે
ત્યાં મંત્રશક્તિ વડે વૃષભદેવઆદિ સર્વ જી તથા ચુલય વિગેરે તેના પૂર્વજોનું આકર્ષણ કરી કુમારપાલને કહ્યું કે, એમનાં દશન તું કર. મણીય પૃથ્વી પર પરતીર્થરૂપ મૃગલાઓને ત્રાસ આપવા માટે જેમ સોનાના સિંહાસન પર બેઠેલા, ચારે દિશાએમાં રહેલા લોકોને ચારે પ્રકારનો ધર્મ એક સમયે કહેવા માટે જેમ ચાર મુખને ધારણ કરતા, કેવળીની અપેક્ષાએ ભવમાં રહ્યા છતાં પણ નિષ્કમતાવડે જાણે મુક્તિને પામ્યા હોય, આ લેકમાં પણ બંને પ્રકારે મહાઆનંદના સમૂહવડે વિશાળ ઉદરવાળા હોય ને શું? ત્રણ જગતુના ઉત્તમ એશ્વર્યાની યાચના
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૫૩) માટે દેવતાઓના સમૂહ અને શુક્યાદિ રાજાઓ જેમની આગળ સેવા કરતા હોય ને શું ? એવા યથાકૃત સ્વરૂપવડે કુંરણયમાન શ્રીવૃષભાદિક સર્વતીર્થકરેનાં શ્રી કુમારપાલે દર્શન કર્યા. તેમના દર્શનરૂપ ચંદ્રથી ઉલ્લાસ પામેલા પ્રમોદસાગરમાં ડૂબતે હોય તેમ ભૂપતિ ક્ષણમાત્ર શૂન્ય થઈ ગયે. ત્યારબાદ હેમચંદ્રસૂરિ કુમારપાલને લઈ જીતેંદ્રોને નમસ્કાર કરી તેમની આગળ બેઠા. અત્યંતમાધુર્યથી ભરેલી વાણીવડે કાનને વિષે ઉત્તમ જલ
સારણનો પ્રચાર કરતા હોય તેમ શ્રીજીનેંદ્રો અનેકવાણી. બાલ્યા. સુવર્ણાદિક વસ્તુઓના પરીક્ષકે તે
ઘણુંયે હોય છે, પરંતુ ધર્મતત્તવને પરીક્ષક તો કોઈપણ સ્થળે કોઈકજ કુશલ હોય છે. રાજન? ખરેખર હોંશીયાર તું એકજ છે. જેણે પાષાણસમાન હિંસાત્મક ધર્મને ત્યાગ કરી રત્નસમાન દયામય ધર્મને સ્વીકાર કર્યો. કૃપાદિકને વિષે હૃદયને આનંદ આપનારી જે સંપત્તિ દીપે છે તે ધર્મવૃક્ષનું પુષ્પ છે અને મુક્તિલક્ષમી એ તેનું ફલ છે. વળી જેના હાથમાં ધર્મરૂપ ચિંતામણિ રહ્યો હોય તેને નૃપ, ચક્રવર્સિ, ઇંદ્ર અને તીર્થકરનો વૈભવ દૂર નથી, હારા ભાગ્યની રચના બહુ અદ્ભુત છે, જેથી તત્ત્વનિધિ શ્રી હેમચંદ્રગુરૂ તને પ્રાપ્ત થયા છે. પછી ચુકયાદિ પૂર્વજોએ હેમચંદ્રસૂરિને પ્રણામ કરી કુમારપાલને આલિંગન આપી પ્રસન્ન થઈ કહ્યું કે, હે વત્સ? લ્હારાવડે અમે પુત્રવાળા થયા છીએ, કારણકે કુમાર્ગને ત્યાગ કરી ઉત્તમ માર્ગને તું આશ્રયી થયે છે. આ જૈનધર્મનો ત્યાગ કરી અન્ય કોઈ કૃતજ્ઞપ્રભુ નથી. જે પ્રભુ પ્રણામ માત્ર વડે પોતાના સેવકોને મોક્ષપદ આપે છે. માટે સંશયરૂપ હીંડોળામાં ખેલતા મનને સ્થિર કરી આ ગુરૂની આગળ માયરહિત તું પોતાનું કાર્ય સિદ્ધ કર. એમ કહી તે સર્વે
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૪)
શ્રીકુમારપાળચરિત્ર. ત્યાંથી વિદાય થયા. પછી કુમારપાલ વિચાર કરવા લાગ્યો, શંકર વિગેરે દેવોએ તે પ્રમાણે કહ્યું હતું અને જીનેંઢોએ આ પ્રમાણે કહ્યું એમાં સત્ય કયું? એમ હૃદયમાં ઉત્પન્ન થયેલી સંશયરૂપ વેલીને તે તે વચનરૂપ જલવડે સિંચતા કુમારપાલે સૂરીંદ્રને પૂછયું કે, એમાં સત્ય તત્ત્વ શું? સૂરીશ્વર બોલ્યા, દેવબોધિએ તને શું કહ્યું હતું ? કુમારપાલે કહ્યું, તેના અને આપના કહેવામાં હું કંઈપણ સમયે નથી, સૂરીશ્વર બેલ્યા, રાજન્ ? કલા એ ઇંદ્રજાલ છે, તેની પાસે એક કલા શુદ્ધ છે, અને હારી પાસે તો તેવી સાત કલાઓ છે. તેની શક્તિ વડે અમે બંને જણે સ્વપ્નની માફક સર્વ લ્હને બતાવ્યું, જે તેમાં સંશય હોય તો તું બોલ? અહીં હને સર્વ દુનીયા બતાવું ? પરંતુ; હે રાજન ? આ સર્વ ફૂટ નાટકના ખેલ છે એમાં કંઈ સાર નથી, માત્ર જે સોમેશ્વરે ત્યને કહ્યું હતું તેજ સત્ય છે. એ પ્રમાણે ગુરૂમહારાજના વચનરૂપ તરંગેના સેચનવડે રાજાના હૃદયમાંથી ભ્રાંતિરૂપ સંતાપ દૂર થઈ ગયો, જેથી તે ખુશી થઇ પોતાના સ્થાનમાં ગયો. બીજે દિવસે કુમારપાલરાજા ઉપદેશરૂપી અમૃતનું પાન કરવા ગુરૂ સ્થાનમાં ગયે. ત્યાં સૂરીશ્વરે મેઘસમાન ગંભીરધ્વનિવડે ઉપદેશની શરૂઆત કરી:-- क्षाराब्धेरमृतं धनाद्वितरणं वाणीविलासादृतं,
शालात्सत्फलमंगकादुपतिवंशाच्च मुक्तामणिः । मृत्स्नायाः कनकं सुमात् परिमलः पंकात्पयो यथा,
निःसारात् पुरुषायुषः सुचरितं सारं तथाऽऽकृष्यताम् ॥१॥ “લવણ સમુદ્રમાંથી અમૃત, દ્રવ્યથી દાન, વાણીવિલાસમાંથી સત્ય, વૃક્ષથી ઉત્તમ ફલ, દેહથી ઉપકાર, વાંસમાંથી મુક્તામણિ, કૃત્તિકામાંથી સુવર્ણ, પુષ્પમાંથી સુગંધ અને કાદ
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૫૫) વિમાંથી કમલ જેમ ગ્રહણ કરાય છે, તેમ અસાર એવા જીવનમાંથી ઉત્તમઆચરણરૂપી સારને સંગ્રહકરે. ” વળી કંદમાંથી લતાઓ જેમ જેથી ઉત્કૃષ્ટસંપત્તિમાં વૃદ્ધિ પામે તેજ પુય કહેવાય એમ શ્રીજગતપ્રભુએ કહેલું છે. ગમે ત્યાં ફરે, અથવા ગમે તેવા ઉદ્યમ કરે પણ પુણ્યશાળી પુરૂષજ વીરાંગદકુમારની માફક લક્ષમી ભગવે છે. આભૂલેકમાં પદ્મસમાન લક્ષ્મીનું નિવાસસ્થાન જબુદ્વીપ
નામે તપ છે, જેની ચારે બાજુએ લવણ સમુ. વીરાંગદકુમાર. દ્વના ઉછળતા જળતરંગો શોભી રહ્યા છે.
તે દ્વીપની અંદર ભરતનામે ક્ષેત્ર છે, તેનાં મધ્યપ્રદેશમાં આભૂષણ સમાન અને સ્વર્ગશ્રીના વિજયથી જેમ વિજયપુરનામે નગર હતું. જેની અંદર હવેલીઓના શિખ
પર શ્રાંત થયેલા પવનથી કંપતા વજસમુદાયમાં લીન થયી હોય ને શું ? તેમ લક્ષ્મી અને સ્ત્રીઓમાં ચંચલતા જોવામાં આવતી નહોતી. તે નગરમાં મહાન પરાક્રમી શૂરાંગદનામે રાજા રાજ્ય કરતા હતા, જેના ખવડે વેરિએ રણભૂમિમાંથી નાસવાની કલા શિખ્યા. તેમજ “જેની કીર્તિરૂપ સ્ત્રીને નીચે પહેરવાનું વસ્ત્ર ક્ષીર સાગર હતા. સુરનદી (ગંગા) રૂપ ઓઢવાનું વસ્ત્ર હતું. કાસ (ઘાસ) રૂપી કંચુકી (કાંચળી) હતી, વિશાળ તારાઓની શ્રેણીરૂપ મુક્તાહાર હતા, મુખશ્રીને જેવા માટે ચંદ્રબિંબરૂપી મણિ પણ હતું અને વેત કમલ વનરૂપી ક્રીડા કમલ હતું. તેમજ તે શૂરાંગદરાજાની સ્ત્રીનું નામ વીરમતી હતું, તે સ્ત્રી પોતાના પ્રાણથી પણ રાજાને બહુ પ્રિય હતી, જેની કાંતિથી જીતાયેલી દેવાંગનાઓ સ્વર્ગવાસ સેવતી હોયને શું ? તેવી અદ્ભુત તેની કાંતિ હતી. મતિસાર નામે તેને મંત્રી હત, તે રાજકાર્યમાં ધુરંધર હવે, વળી એકત્ર મળીને જેમ
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૬ )
શ્રીકુમારપાળચરિત્ર. સમસ્ત જગતની બુદ્ધિ જેના હૃદયમાં રહી હતી; વૃષભને વિષે જેમ તે મંત્રીપર રાજ્યભાર સ્થાપન કરી શૂરાંગદરાજા વિરમતી રાણુ સાથે ચંદ્ર રોહિણી સાથે જેમ ક્રીડા કરતો હતે. એમ કેટલેક સમય વ્યતીત થતાં વીરમતી સગર્ભા થઈ, સમય પૂર્ણ થવાથી તેણુએ આરણ્યક દાવાનલ સમાન તેજસ્વી પુત્ર, રત્નાખની (ખાણ) રત્નને જેમ પ્રગટ કર્યો. બાદ શૂરાંગરાજાએ પિતાની યેગ્યતા પ્રમાણે જન્મમહોત્સવ કરાવે. ગુણ પ્રમાણે ઉત્કૃષ્ટ વીરાંગદ એવું તેનું નામ પાડયું. હવે તેજ અરસામાં અતિસાર મંત્રીને પણ એક પુત્ર થયે, બહુ આનંદપૂર્વક સુમિત્ર તેનું નામ પાડયું. વિરાંગદ અને સુમિત્ર એ બંને સમાન વયના, અધિક
ઓજસ્વી તેમજ સૂર્ય અને ચંદ્ર સમાન કુલના વીરાંગદઅને ઉદ્યોત કરનાર થયા. સ્વચ્છતા અને સરલપણાને સુમિત્ર. ધારણ કરતા, દીર્ઘ દષ્ટિવાળા તે બંનેની બા
ત્યાવસ્થાથી આરંભી દર્શન, સ્પંદન, નિદ્રા અને જાગરણાદિકમાં નેત્રની જેમ ઘાઢપ્રીતિ જામી. વળી “નૃપ અને મંત્રી પુત્રની જેવી પ્રીતિ હતી તેવી ચંદ્ર અને કુમુદની, મયૂર અને મેઘની, સૂર્ય અને કમલની તેમજ એક હૃદયવાળા મિત્રોની પણ નથી દેખાતી. ” દરેક માર્ગમાં કુશલ એવી બુદ્ધિવડે તે બંને જણાએ સર્વ કલાઓના પારગામી થયા, જેથી તેઓએ કલાવિદ પુરૂષને સર્વ ગર્વ લીલાવડે હરી લીધો. સવે યુવતીઓના જીવનભૂત વનને પામી અશ્વનીકુમારની પણ રૂપશ્રીને હરણું કરતા તે બંને જણ અતિશય દીપવા લાગ્યા. “વનને પ્રાપ્ત થયેલા રાજકુમારનું વક્ષસ્થલ બુદ્ધિ સાથે વિશાલ હતું, મધ્ય ( કટી) ભાગ શત્રુઓની લક્ષમી સાથે કૃશ હતા, ઉદયની સાથે શરીર બહુ પુષ્ટ હતું, કાંતિની સાથે ડાઢી મુચ્છ પ્રગટ થઈ હતી,
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૫૭) યશની સાથે બાહુઓ સ્યુલ હતા અને મહિમા સાથે સ્કંધ (ખભાઓ ) ઉન્નત થયા હતા.” સેનાના કંકણવડે માત્ર હસ્તક શોભે છે, એમ જાણું હસ્તને શોભાવનાર સ્વર્ણકંકણને ત્યાગ કરી તે રાજકુમારે સ્વ અને પરને વિષે પુણ્ય તથા લક્ષમી એમ બંને પ્રકારનાં દાનરૂપ કંકણ ધારણ કર્યો. એક દિવસ વીરાંગદ પોતાના મિત્ર સહિત, વસંત સાથે કામદેવ જેમ ક્રીડા કરવાની ઈચ્છાથી મનહર ઉદ્યાનમાં ગયો, ત્યાં અનેક પ્રકારનાં પુષ્પો ખીલી રહ્યાં હતાં, બહુ સાંદર્યને લીધે સ્વેચ્છા પ્રમાણે ખૂબ ક્રીડા કરી પછી સ્વચ્છ જળથી ભરેલા સરોવરમાં બંને જણ સ્નાન કરી પિતાના ઘર તરફ ચાલતા થયા.
બંને જણ માર્ગમાં ચાલતા હતા, તેવામાં ત્યાં સંભ્રાંત થયેલ
- કોઈક પુરૂષ મૃત્યુથી ઘેરાયેલાની માફક દેડ ભયાકાંતચોર આવ્યા, હારૂં રક્ષણ કર, રક્ષણ કર એમ બૂમ
પાડતા તે રાજકુમારને શરણ ગયો. હવે તું હીશ નહીં એમ કહી વીરાંગદે હેને શાંત કર્યો, તેટલામાં ઉઘાડી તરવારે આગળ આવતા રાજસેવકે તેના જેવામાં આવ્યા, તરતજ વીરાંગદે તેમને પૂછ્યું, આ પુરૂષ કેણ છે? એને શે અપરાધ છે? એની પાછળ તમે શામાટે આવ્યા છો? એમ કુમારના પુછવાથી તેઓ હાથ જોડી બોલ્યા, તમારા સર્વ નગરને લુંટનાર આ ચોર છે. જીવિતવ્યને મૃત્યુ જેમ એણે લેકનાં ધન હરી લીધાં છે. વળી નગરની અંદર પિતાની ઈચ્છા પ્રમાણે પિસ અને નીકળતો આ ચાર આત્માની માફક સૂક્ષ્મદષ્ટિએ લેવામાં તત્પર થએલા છતાં પણ લેકેના જોવામાં આવતું નથી. આજે રાજાને કોશ (ખજાને) લુંટી આ ચાર બહુ ઉતાવળથી નાસતે પિતાના કર્મોવડે મનુષ્ય જેમ સર્વ બાજુએ ઉભા રહી
૧૭
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮)
શ્રી કુમારપાળચરિત્ર. અમેએ પકડયો હતો. પછી શૂરાંગદરાજાએ તેને મારવાની આજ્ઞા કરી. વધસ્થાનમાં તે લઈ જવામાં આવ્યું. ત્યાંથી શાશક (શશલા) ની માફક આ ચોર નાશીને હું ગુણિન ? તમારે શરણે આવ્યો છે. માટે હે સ્વામિન્ ? નીતિ તરફ દષ્ટિ કરે, જલદી એને આપી દે. જેથી આ ચિરને હણીને અમે સજજનમાં શાંતિ ફેલાવીએ. તે સાંભળી દયાલુ વીરાંગદ સુભટોને કહેવા લાગ્યો, જોકે આ ચાર મારવા લાયક છે તો પણ હું હેને આપવાનો નથી. “જેમ ચંદ્ર આનંદ આપવાથી અને સૂર્ય તાપ આપવાથી લેકમાં પ્રસિદ્ધ છે તેમ ક્ષત્ર શબ્દ શરણાગતનું રક્ષણ કરવાથી સાર્થક છે” જે એનું રક્ષણ હું ન કરું તે કીટનું નામ જેમ ઇંદ્રગોપ હોય છે તેમ
હાર ક્ષત્ર શબ્દ વ્યર્થ થાય. જેના શરણે આવેલો માણસ મત્ત હસ્તીની માફક નિર્ભય મનથી ઈચ્છા પ્રમાણે વારંવાર ન ફરે તે તેનું અભિમાન શા કામનું ? વળી– अचेतनास्ते तरवोऽपि वा-स्तापादुपेतं प्रतिपालयन्तः । सचेतनास्ते न पुनः पुमांसो-ऽप्यवन्ति भीतेर्न जनं श्रितं ये ॥१॥
અચેતન એવાં વૃક્ષે પણ તાપથી પીડાયેલા અને પાસે આવેલા મનુષ્યનું પાલન કરે છે તો તે પ્રશંસાપાત્ર થાય છે, તેમજ જેઓ ભયને લીધે શરણે આવેલાનું રક્ષણ કરતા નથી તેવા સચેતન એવા પણ પુરૂષે નિંદવાલાયક થાય છે. ” માટે હે સુભટે ? મહારા શરણાગતનું રક્ષણ કરવા રૂપી વ્રતને પાલવા માટે અન્યાયી એવા પણ આ ચોરને તમે છોડી દે. ફરીથી સુભટે બોલ્યા, હે સ્વામિન્ ? એનું રક્ષણ કરવાથી આપને શું ફલ થવાનું છે? વળી એને છેડી દેવાથી ઉલટે શત્રુની માફક તે લોકોને બહુ દુ:ખદાયક થશે, “ચોર, વ્યાધિ, શઠ અને શત્રુ એ ચારેને શુભેચ્છુ પુરૂષે કંદની માફક મૂળમાંથી ઉખેડી નાખવા જોઈએ,” અને જે તેમનું રક્ષણ કરવામાં આવે
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
(૨૫૯ )
તે તેઓ વિરૂદ્ધ કાર્ય કર્યા વિના રહેતા નથી ” વળી જેમ સૂ અંધકારને નાશ કરી જગન્ને પ્રકાશ આપે છે તેમ સમર્થ પુરૂષ દુજ નના ઉચ્છેદ કરી સજ્જન લેાકેાનુ પાલન કરે છે. ચાર લેાકેાની સહાયતા કરવાથી જે સાધુ પુરૂષાના કલેશ વધારવા તે પાષાણુના લેાભથી ચિંતામણિનુ ણુ કરવા સમાન છે. વળી આ અન્યાય જાણી ન્યાય વાદી તમ્હારા પિતા પણ અમારી ઉપર મહુ ગુસ્સે થશે અને તત્કાળ અમ્હારે પ્રાણાંત કરાવશે. તે સાંભળી ઉજ્જવલ દંતકાંતિના મિષથી હૃદયમાં સ્ફુરણાયમાન દયારૂપી સિરતાની લહેરને બતાવતા વીરાંગદકુમાર ફ્રીથી તેમને કહેવા લાગ્યા, તમાએ જે ન્યાયની ખાખત કહી તે વાત સત્ય છે, પરંતુ તમે જો ક્ષત્રિય હાવ તેા ક્ષત્રિયના ધમ કેવા છે? તેના ખ્યાલ કરો ? ક્ષત્રિયાના ધર્મ શાસ્ત્રમાં અને લેાકમાં પણ પ્રસિદ્ધ છે કે; ધન અને પ્રાણેાવડે પણુ દુ:ખીનું રક્ષણ કરવુંજ જોઇએ, તેમજ;– शेषः स्वशेखरमणि रमणीं विवोढा, स्तम्बेरमो द्विदशनीं मृगराट् स्वशौर्यम् ।
साधुर्वतं भटजनः शरणागतं च,
जीवन्न मुञ्चति परं म्रियते कदाचित् ॥ १ ॥
“ શેષનાગ પેાતાના મસ્તક મણિને, પતિ પેાતાની સ્ત્રીને, હાથી હાથણીને, નૃગેન્દ્ર પોતાના પરાક્રમને, અને સાધુ પુરૂષ અંગીકાર કરેલા વ્રતને જેમ જીવતાં સુધી છેાડતા નથી તેમ પરાક્રમી પુરૂષ કદાચિત્ મરી જાય તેાણુ શરણે આવેલાને છેડતા નથી. ” આત્મ સમાન આ જગમાં કેનુ પાલન કરવું? અનેકાનેા નાશ કરવા ? કેવલ શરણાગત ઉપર સર્વ જનાને હિતકારી દયાજ કરવી તેઉચિત છે. માટે તમે અહીંથી ચાલ્યા જાઓ, અને રાજાથી ઠ્ઠીતા હેાવતા તમે ભૂપતિને કહેજો કે; આપના કુમારે અમારી
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પાસેથી અલાત્કારે ચારને મુકત કરાવ્યેા. એમ કહી સુલટાને વીદાય કરી વીરાંગઢે ચારને કહ્યું કે; આ ચારીના સુખના તને અનુભવ હાલમાં થયા કે નહીં ? “ દુર્ધ્યાનરૂપી પાણીથી સિ ંચેલા કુકર્મ રૂપી વૃક્ષનુ વધાદિકરૂપી પુષ્પ આ લાકમાં પ્રાપ્ત થાય છે. અને મરીને નરક સ્થાનમાં ઘણીયાતનારૂપી ફૂલ ભાગવવુ પડે છે. “ ધાર્મિક ઉપાયા વિદ્યમાન છતાં કર્યા બુદ્ધિમાન પુરૂષ ચા કર્મ કરે ? ” સુંદર આમ્રફલના ત્યાગ કરી નિખલ (લીમેનીઆ) કાણુ ખાય ? મ્હે' કેટલે કલેશ સહન કરી હાલમાં ત્હને છેડાવ્યે છે. ફરીથી ચારી કરતાં તું જો પકડાઇશ તે ત્હને કેણુ મૂકાવશે? માટે હે સાથે! ? વિષસમાન પ્રાણના અપહાર કરનાર ચારીનેા ત્યાગ કરી અમૃતસમાન પેાતાનું હિત કરનાર ધર્મનું તું સેવન કર. એ પ્રમાણે કુમારના ઉપદેશરૂપી અમૃતનું પાન કરવાથી ચારનુ હૃદય ઉઘડી ગયું અને વીરાંગદને પ્રણામ કરી તે ઉચ્ચસ્વરે કહેવા લાગ્યા, હું સ્વામિન્? મ્હારા પિતા, માતા, ભ્રાતા અને પ્રાણદાતા પણ તમે છે, કારણ કે; યમસમાન આ દુર્વ્ય સનથી
મ્હારૂ તમે રક્ષણ કર્યું છે. આ સસારમાં આપના સરખા ઘણા સજ્જનરૂપી મેઘ ન હેાય તે વિપત્તિરૂપી અગ્નિના તાપથી તપેલી પૃથ્વી કેવીરીતે રહી શકે ? હાલમાં હું નિધન છે, આપે મ્હને જીવિતદાન આપ્યું છે તે આપને અનૃણી હું કેવીરીતે થાઉં? માત્ર ચાના ત્યાગરૂપી હારી ભક્તિજ આપને વિષે સ્થિર થાઓ, એ પ્રમાણે ચારની પ્રાર્થના સાંભળી બુદ્ધિમાન વીરાંગદે સર્વાંગે વ્હેરેલાં પેાતાનાં આભૂષણેાવડે સત્કાર કરી હૅને વિદાય કર્યા, અહા ? “ સત્પુરૂષોની ઉદારતા કેવી હાય છે!” આ મ્હારૂ વૃત્તાંત સાંભળી મ્હારા પિતા મ્હારી ઉપર ક્રોધ કરે છે કે નહીં ? એવી જીજ્ઞાસાથી રાજકુમાર કેટલેક સમય ત્યાંજ શકાયા. સુભટા શૂરાંગદ રાજાની પાસે આવ્યા અને તેમના મુખથી
te
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૬૧) પિતાના પુત્રની પ્રવૃત્તિ સાંભળી રાજાની ભ્રકુટી શરાંગદપ્રકોપ. એકદમ ભયંકર થઈ ગઈ અને બહુ ક્રોધથી તે
બલ્ય, રે સુભટો? આ અવિનીતપુત્ર હારે ત્યાં કયાંથી જન્મે ? ચેરનું રક્ષણ કરવાથી જે લોકમાં પ્રાણાપહારી થયે. ન્યાય એજ એક જીવન છે જેનું એવા મહારાથી આ અન્યાયી પુત્ર થયે, તે શું અમૃતમય ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થઈ ન ગણાય? મહેંચારનો નિગ્રહ કર્યો હતો, છતાં એણે બલાત્કારે તેને બચાવ કર્યો, અહે? મહારૂં પણ એણે અપમાન કર્યું, તેથી આ પુત્ર નથી પણ શત્રુ છે. પિતાને અન્ય પણ કઈ નીતિમાન હોય તો તે માન્ય હોય છે અને અવિનીતપુત્ર હોય તો પણ તે દ્વેષી થાય છે, જેમકે શનિ પાપ ગ્રહ હોવાથી સૂર્યને અપ્રિય છે અને ચક્રવાક શ્રેષ્ઠ હોવાથી અતિપ્રિય થાય છે. માટે જે સુભ? તમે ત્યાં જાઓ અને મહારાં વચન હેને કહી મહારા હુકમથી ચારની માફક તેને દેશપાર કરે. રાજાની આજ્ઞા પ્રમાણે સુભટો કુમારની પાસે ગયા અને ભૂપતિને અભિપ્રાય બહુ સકેચથી તેમણે હીતે હીતે કહી સંભળાવ્યું. તે સાંભળી વિરાંગદ કુમાર રાજ્ય પ્રાપ્તિની માફક બહુ પ્રસન્ન થયા. હાલમાં ઈચ્છા પ્રમાણે આનંદથી હું દેશાટન કરીશ. તે સમયે સુમિત્ર , અહે? દેવની દુષ્ટતા કેવી છે? કારણ કે, દુર્જનની માફક જે દેવે ગુણને પણ દૂષિત કર્યો. પ્રાયે ગુણજ પ્રાણિઓને કલેશ ઉપજાવનાર થાય છે,” “કારણ કે શુકે (પિપ)નું વાસ્ચાતુર્યજ તેમના બંધન માટે થાય છે.” ત્યારબાદ દિવસનો ચંદ્ર જેમ પ્લાન મુખવાળા પોતાના મિત્રને જોઈ પ્રફુલ કમલની માફક વિકસ્વર મુખે વીરાંગદ બે, મિત્ર? ખેદ કરીશ નહીં, માર્ગમાં રહેલા સફલ વૃક્ષની માફક સત્યરૂષો પરોપકારની ઈચ્છાથી દુસહે કલેશને સહન કરે છે. દેવતાઓને પ્રસન્ન કરવાથી પ્રગટ થયેલી
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ચંદ્રની ક્ષીણતા જેમ પાપકારથી ઉત્પન્ન થયેલી સજનાની વિપત્તિ પણ સુંદર ગણાય છે. પ્રથમ પણ મ્હારૂં ચિત્ત દેશાવલેાકનમાં ઉત્કંઠિત હતું, છતાં આ પિતાને જે હુકમ થયા તે દુધમાં શર્કરા ( સાકર ) ખરાખર છે. દેશાટન કરવું એ મહાદય નુ કારણ છે, જેમકે;––
प्रौढा श्रीश्वतुरैः समं परिचितिर्विद्याऽनवद्या नवा, नानाभाषितवेषलिप्यधिगतिः कुन्दावदातं यशः । धीरत्वं मनसः प्रतीतिरपि च स्वीये गुणौघे सतां, मानात् कोन गुणोदयः प्रसरति क्ष्मामण्डला लोकनात् ॥१॥
''
“ ભૂમંડળનું અવલાકન કરવાથી પ્રેાઢ લક્ષ્મી મળે છે, ૫ડિતા સાથે પરિચય થાય છે, નવીન નવીન મનેાહર વિદ્યા પ્રાપ્ત થાય છે, નાના પ્રકારની ભાષા, વેષ અને લિપિ જાણવામાં આવે છે, કુદના સરખું ઉજ્જવળ યશ મળે છે, મનની દૃઢતા અને સત્પુરૂષાનુ માન કરવાથી પેાતાના ગુણેાપર પ્રતીતિ થાય છે. એટલુ જ નહીં પણ કયા ગુણેાદય પ્રસરતા નથી ? ” જો કે; વાયુ અચેતન છે તેા પણ તે વનમાં ભમવાથી સુગ ંધમય થાય છે, તે સચેતન પુરૂષ પૃથ્વીપર પરિભ્રમણ કરવાથી ગુણવાન કેમ ન થાય ? ” માટે હું મિત્ર ? તુ સુખેથી ઘેર જા, ત્હારા મા દુ:ખદાયક મા થા, હું પિતાની આજ્ઞા પ્રમાણે દેશાંતર જા છુ. સુમિત્ર ખેલ્યે, સ્વામિન ! તું જા, એ આપનુ વચન યાગ્ય નથી, દેહિને ત્યાગ કરી દ્વેષ શું નિ:સ્નેહ થઇ ચાલી શકે ખરા? આપની સેવામાં હિંસક હાવાથી હુને માર્ગ પણુ દુ:ખદાયી થશે નહીં. કલ્પદ્રુમને સેવનાર પ્રાણીને શું દરિદ્રતાની પીડા થાય ખરી ? જો એવાજ હારા વિચાર હાય તે વેળાસર પ્રતિષ્ઠા સહિત અહીંથી તું ચાલ, એમકહી મિત્ર સહિત રાજકુમારે ત્યાંથી
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૬૩) પ્રયાણ કર્યું, ચંદ્રને નિસ્તેજ કરતી તે બંનેની મુખકાંતિ ઘરની અંદર જેવી હતી તેવીજ પ્રવાસમાં પણ દીપતી હતી. “અહે? મહાત્માઓના વૈર્યની સીમા હોતી નથી. ” ઉત્સવ અને વિપત્તિ કાળમાં પણ મહાન પુરૂષ સમાન રૂપમાં હોય છે. મંથન કરવા પહેલાં અને પચ્છીથી પણ મહાસાગરની સ્થિતિ એકસરખી જ હોય છે. વીરાંગદ અને સુમિત્ર એ બંનેનું પ્રયાણ સાંભળી તેમના
ગુણ ગ્રામથી મોહિત થયેલા નગરના લેકે પૌરજનવિનતિ. બંધુની માફક તેમની પાછળ ગયા. અને બહુ
શકાતુર થઈ વિનતિ કરવા લાગ્યા. તે રાજકુમાર ? પરોપકારી જનેમાં અગ્રણ, શરણાગત જનનું પાલન કરનાર અને નેત્રને આનંદ આપનાર એવા આપ ક્યાં જાઓ છે? બહુ બુદ્ધિમાન છતાં પણ આ રાજાની મૂઢતા હાલમાં શાથી થઈ? કારણ કે, દેહમાંથી આત્માને જેમ મંદિરમાંથી તમને કાઢી મૂકે છે. હે સ્વામિન ? સજજન રૂપી ચક્રવાકને ઉલ્લાસ આપવામાં સૂર્ય સમાન આપના પ્રયાણુથી નગરની અંદર લેકને આંધળું કરનાર શોકમય અંધારૂં થશે. આજે અમારા ભાગ્યની રચનાઓ નાશ પામી છે, કારણ કે, પિતાની માફક દયા એવા આપ અમ્હારા નગરમાંથી ચાલ્યા જાઓ છે. એ પ્રમાણે પ્રાર્થના કરતા અને ગુણ ગ્રામને વશ થયેલા નાગરિક લોકેને બલાત્કારે ઉભા રાખીને તેઓ બંને જણ નગરમાંથી નીકળી ગયા. અમૃત સમાન પરસ્પર વાર્તા વિનાદવડે પોતાના સ્થાનમાં રહેલાની માફક કિચિત માત્ર પણ તેઓ માર્ગ શ્રમ જાણતા નહોતા. કેટલેક માર્ગે ચાલ્યા એટલે ભયની રાજધાની સમાન હેટી એક વનભૂમિમાં તેઓ જઈ પહોંચ્યા. જેની અંદર વૃક્ષેની ઘણું લક્ષમી દીપે છે. શીકારી પશુઓની સ્વતંત્રતા, અંધકારનું સામ્રાજ્ય અને વિપત્તિઓને
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૪)
શ્રી કુમારપાળચરિત્ર. ભારે ઉત્સવ દેખાતો હતે, ડીક અટવી ઉલ્લંઘન કરી તેટલામાં સંસાર અસ્થિર છે એમ ધીમે ધીમે તે બંનેને કહેતે હેય તેમ સૂર્યાસ્ત સમય થવા લાગે. કે હું સૂર (સૂર્ય–શૂરા) છું તે પણ હમેશાં ઉદય-અભ્યદય અને વ્યય (અસ્ત) ને પામું છું તે બીજાની સ્થિરતા ક્યાંથી હોય ? એમ જણાવતો હોયને શું? તેમ તે સમયે સૂર્ય પોતે અસ્ત થયે, પિતાને પતિરૂપ સૂર્ય અસ્ત થયે છતે તેને વિયેગને નહિ સહન કરતી દિવસનો લક્ષમીએ ખરેખર સંધ્યાકાળના રાગરૂપી અગ્નિમાં પ્રવેશ કર્યો. માતા પિતાના હૃદયમાં પણ સ્ત્રી જાતિ હોવાથી પ્રીતિ મહારી માફક અસ્થિર છે એમ પક્ષીઓના શબ્દો વડે તે બંનેને જણાવતી હોય ને શું? તેમ સંધ્યા પણ કેઈ ઠેકાણે ચાલી ગઈ. મિત્ર (સૂર્ય) અસ્ત થયે છતે એકદમ ગાઢ અંધકારના મિષથી લેકમાં સર્વત્ર ઘણે શોક ફેલાઈ ગયે, એ ઉચિત છે, પશ્ચિમ સમુદ્રમાં ડુબેલા સૂર્યને જે ખરેખર તેના ઉદ્ધારની ઈચ્છાવડે જેમ તારાઓ આકાશમાં દેડવા લાગ્યા. એ પ્રમાણે પ્રદેષ કાલને કંઈક પ્રકાશ થયે એટલે એક વડની નીચે વસ્ત્ર પાથરી વીરાંગદકુમાર દેવનું સ્મરણ કરી સુઈ ગયે. “ જાગવાથી ભય લાગતો નથી” એ નીતિ વાક્યનો જાણનાર સુમિત્ર કુમારની ચારે બાજુએ પ્રાહરિકપણે રહ્યો. હું રાજા છું અને આ રાજકુમાર છે, વળી તે થાકી ગયો છે માટે એને કર-કિરણામૃતવડે શાંત કરૂં એમ જાણું ચંદ્ર તે સમયે પ્રગટ થયે એમ હું માનું છું. નિષ્કલંક કુમારને મુખચંદ્ર, કલંકિત એવા મહને હસશે એવા ભયથી જેમ ચંદ્ર ધીમે ધીમે આકાશમાં ગયા. આ રાજકુમાર પિતાના મકાનની અંદર ચંદ્રોદય-ચંદરવાની નીચે સુતે હેતે તેવી રીતે અરણ્યમાં પણ તે સુ જોઈએ એમ જાણું વિધિએ જરૂર તેની ઉપર ચંદ્રોદય કર્યો. તે સમયે જળથી જેમ ઘાઢ ચંદ્રના કિરણે
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ
( ૨૬૫ )
વધુ શુદ્ધ કરેલા આકાશ અને પૃથ્વીના મધ્યભાગ સ્ફટિક રત્નોથી ઘટિત હાયને થ્રુ ? તેમ શેાસતા હતા.
ચંદ્રનું તેજ ખીલી રહ્યું હતું છતાં પણ અદ્ભુત કાંતિવડે દિશાના મુખને પ્રકાશિત કરતા કાઇક દેવ દેવનું આગમન. ત્યાં આવીને સુમિત્રને કહેવા લાગ્યા, હુ' યક્ષ છું અને આ વડની અંદર રહું છું, આ પુણ્યશાળી કુમાર મ્હારા સ્થાનમાં આવ્યે છે, માટે મ્હારે એના સત્કાર કરવા જોઇએ, હું મિત્ર ! હાલમાં આ વીરાંગદકુમાર સુખ નિદ્રામાં સુતા છે, મ્હારે એનુ ચેાગ્ય આતિથ્ય શું કરવું ? તે ખરી હકીકત હુને તું જણાવ, એ પ્રમાણે ખેલતા યક્ષની મૂત્તિ અને સ્કૂત્તિ જોઇ સુમિત્રનું હૃદય ચકિત થઇ ગયું અને મહુ ભક્તિવ યક્ષને પ્રણામ કરી તે ઓલ્યા કે, “ ભાગ્ય, સૈાભાગ્ય, સારાજ્ય, લક્ષ્મી, સુખ અને પુત્રાદિક સર્વ વસ્તુઓની પ્રાપ્તિ સુલભ છે, પણુ દેવદર્શન બહુ દુÖભ છે. ” જેમકે;—
तप्यन्ते कतिचित्तपांसि कतिचिन्मंत्रान्मुदोपासते,
विद्यां केsपि जपन्ति केऽपि दहने मांसं निजं जुह्वति । स्थित्वा प्रेतवने नयन्ति कतिचिद् ध्यानेन सर्वा निशां,
मर्त्यानां न तथाऽपि दर्शनपथं प्रायः श्रयन्ते सुराः ॥ १ ॥ “ કેટલાક મનુષ્યા તપશ્ચર્યાએ કરે છે, કેટલાક આનદથી મત્રાની ઉપાસના કરે છે, કેટલાક વિદ્યાની આરાધના કરે છે, કેટલાક પેાતાના માંસના અગ્નિમાં હામ કરે છે અને કેટલાક શ્મશાન ભૂમિમાં રહી આખી રાત્રી ધ્યાનમાં વ્યતીત કરે છે, તાપણુ મનુષ્યાને પ્રાયે દેવદન થતુ નથી. ” માટે હે દેવ । નિધિ સમાન દુર્લભ એવું ત્હારૂ દર્શન થવાથી મ્હારા મનેારથ પૂર્ણ થયા, હવે કૃતાર્થ એવા હું છું યાચું ? વળી હૈ દેવ ? તું
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
આપ, એમ પેાતાના સેવકાદિકને અથવા પુત્રાદિકને દાતૃપણાથી કહેવું તે શ્રેષ્ઠ ગણાય, પર ંતુ તું મ્હને આપ, એમ યાચકપણાથી કાઇ દિવસ કહેવું ઉચિત ગણાય નહીં. ઈંદ્ર ધનુ દિવસે જ મંગલિક હાય છે અને તે રાત્રીએ જોવામાં આવે તે અમ ગલિક થાય છે.” તાપણુ તું કઇંક માગણી કર એમ દેવતાએ ફરીથી બહુ આગ્રહ કર્યો છતાં પણ સુમિત્ર પોતાની વસ્તુ કંઈપણ માગી નહીં. અહા ? “ સત્પુરૂષના વ્રતની કેવી દેઢતા હાય છે ? ”
પછી ચક્ષ પાતે પ્રસન્ન થઇ નીલ અને લાલ એમ એ મણિ આપી સુમિત્રને સ્પષ્ટ રીતે તેણે કહ્યું કે, આ મણિપ્રદાન. અને મણિએના પ્રભાવ તું સાંભળ. આ નીલ મણિ ત્હારે આ રાજકુમારને આપવા, ત્રણ ઉપવાસના આરાધનથી તે મણિ તેને રાજ્યસંપત્તિ આપશે. તેમજ ” કાર સહિત હૈં કારના જપ કરી આ પદ્મરાગ મણિની વ્હારે પૂજા કરવી, જેથી તે મણિ ચિંતામણિની માફ્ક તને અપ્રમિતઘણી ઇચ્છિત લક્ષ્મી આપશે. એમ કહી દેવ ત્યાંથી અશ્ય થઇ ગયા. સૂર્યખિખ સમાન ઉત્કૃષ્ટ તેજસ્વી તે બંને મણિને જોઈ સુમિત્ર વિચાર કરવા લાગ્યું. અહા ? પુણ્યને મહિમા ત્રણ લાકમાં પણ માતા નથી, કારણ કે; આ ચિંતામણિ વિગેરે પદાર્થ સેવકના પણ સેવક થાય છે. જેમકે;—
लक्ष्मीमानयति प्रियं प्रथयति प्रत्यूहमुन्मूलति, द्वन्द्वेष्टिबलं पिनष्टि हरति व्याघ्रादिभूतं भयम् । कान्तारे सह बम्भ्रमीति दिविषद्वर्गे विषत्ते वशं,
पुण्यं पुण्यवतां न किं वितनुते प्राचीनमूर्जस्वलम् ॥१॥ “ પૂર્વપાર્જીત પુણ્યશાલી જનાનુ અલિષ્ઠપુણ્ય લક્ષ્મીને સ'પાદન કરે છે, પ્રિય વસ્તુને વિસ્તારે છે; વિશ્વને નિમૂલ કરે છે;
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
(૨૬૭ )
યુદ્ધમાં શત્રુઅલને હઠાવે છે, વ્યાઘ્રાદિકના ભયને દૂર કરે છે, અરણ્યમાં સાથે પરિભ્રમણ કરે છે, દેવતાઓને સ્વાધીન કરે છે, એટલું જ નહીં પણ સ ઇષ્ટ વસ્તુ પૂર્ણ કરે છે. એમ સુમિત્ર ચિતવતા હતા તેટલામાં વીરાંગદ જાગી ઉઠયા અને સુમિત્રને તેણે કહ્યું કે; થાડીવાર તું પણ સૂઇજા, એમ કહી સુમિત્રને સુવારી દીધા.
ત્યારબાદ માંત્રિકની માફ્ક દોષાòદકર–રાત્રીના ઉચ્છેદ્ર અથવા ઢાષના ઉચ્છેદ કરનાર સૂર્યનું આગમન સૂર્યોદય. જાણીને જેમ પિશાચીની માફ્ક રાત્રી નાશીને અદૃશ્ય થઇ ગઇ. રાગ–માહથી વારૂણી પશ્ચિમ દિશા=મદિરાનુ સેવન કરી પ્રસિદ્ધ કલકને વહન કરતા ચંદ્રદ્વિજાધિરાજ છતાં પણ પતિત--અસ્ત થયા; એ ખરેખર ચેાગ્ય છે. આકાશરૂપી વનમાં રાત્રીએ જે તારા રૂપી પુષ્પા ખરાખર ખીલ્યાં હતાં તેઓને પ્રભાતકાલમાં કાળરૂપી માળીએ લઇ લીધાં, આ રાજકુમાર તેજવડે મ્હારા સાતિ છે, માટે એનેા તપાસ કરૂ એમ જાણી સૂર્ય ઉદયાદ્રિના શિખરપર આરૂઢ થયા. તે સમયે વૃક્ષાપરથી ઉડતાં પક્ષિઓ પાતાના શબ્દો વડે સ્તુતિ કરતાં વૈતાલિક બનીને કુમારની સેવા કરવા લાગ્યાં, પ્રભાતકાળમાં નૃપ અને મ`ત્રીના અને પુત્રા પાતાના ઇષ્ટદેવનું ધ્યાન કરી ત્યાંથી નીકળી આગળ ચાલતા થયા, કારણકે; બુદ્ધિમાન લેાકેા આળસુ હાતા નથી, રાત્રીએ બનેલુ મણુિવ્રત્તાંત જલદી કહેવા જેવું હતું પરંતુ સમય ઉપર કહીશ એવી બુદ્ધિથી સુમિત્ર તે વાત કરી નહીં. જો કે જંગલી માર્ગ બહુ ખરામ હતા છતાં પણ પૂર્વાંઈત પુણ્યના પ્રભાવથી મદોન્મત્ત સિ’હાદિક પશુઓ સિદ્ધની માફક તેમને કાઈ પ્રકારના ખાધ કરતા નહાતા, ચાલતાં ચાલતાં મધ્યાન્હકાળ થયા. સૂર્યના તાપથી પીડાયેલા કુમારે સુમિત્રને કહ્યુ', ભાઇ ? મ્હને ક્ષુધા લાગી છે, ખેલ, હવે લેાજનનું શું
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮)
શ્રી કુમારપાળચરિત્ર. કરવું? સુમિત્રે વિચાર કર્યો કે, મણિની આરાધના કર્યા સિવાય આ વિપત્તિ ટાળવાની નથી, પરંતુ સુકેમલતાને લીધે ત્રણ ઉપવાસ કરવાની શકિત કુમારમાં જણાતી નથી, માટે હાલમાં તે વાત મુલતવી રાખી કઈ પણ ઉપાયે એની પાસે ત્રણ ઉપવાસ કરાવું, એમ ધારી પોતાની બુદ્ધિથી તેણે કુમારને કહ્યું, સ્વામિન? આપણુ કંઈ ભાતું લાવ્યા નથી, આ શૂન્ય જંગલમાં કંઈપણ બીજું સાધન નથી. વળી અહીં પાકેલાં ફલ પુષ્કલ છે, પરંતુ તે સંબંધી આપણને માહીતિ નથી, અજ્ઞાત ફલ ખાવાથી આપણને કેઈપણ અનર્થ ન થાય એટલા માટે ઉપવાસ કર ઠીક છે, એમ સમજાવી તેણે કુમારને ઉપવાસ કરાવ્યું અને તે પણ ઉપવાસ કર્યો. એવી જ રીતે પુણ્યની પુષ્ટિવાળા તે બંને જણાએ બીજા બે દિવસ પણ ઉપાષિત રહ્યા. એ પ્રમાણે ત્રણ દિવસના ઉપવાસ થયા, ચોથા દિવસે તેઓ અરણ્યના સુંદર પ્રાંતભાગમાં જઈ પહોંચ્યા. ત્યાં આગળ મહાન વૃક્ષાથી સુશોભિત અને લક્ષમીવડે
વિશાલ મહાવિશાલ નામે નગરની પાસમાં ઉવાનપ્રવે. એક ઉદ્યાન હતું તેની અંદર તેઓ ગયા અને
હંસની માફક સરોવરની અંદર સ્નાન કરી સારી રીતે સ્વસ્થ થયા, પછી વીરાંગદકુમાર બલ્ય, મિત્ર? હવે સુધા સહન થતી નથી. હારા પ્રાણ હવે ચાલ્યા જશે, તું વિલંબ કરીશ નહીં, કયાંયથી પણ ભેજન લાવ, સુમિત્ર બલ્ય, આપણ
હે વિપત્તિરૂપી સાગર ઉતરી ગયા છીએ, હવે ક્ષણમાત્ર ધૈર્ય રાખવાનું છે, જેથી હું આપને દિવ્ય ભેજન કરાવીશ. રાજકુમાર ફરીથી બોલ્યા, મિત્ર? પ્રથમ ત્રણ ઉપવાસ તે કરાવ્યા છે અને હજુ પણ જૈયે રાખવાની વાત કરે છે, માટે તું હવે ભેજન આપવાને નથી.
સુમિત્રે રાજકુમારને નીલમણિ તથા પુષ્પ આપી કહ્યું કે,
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૨૬૯ )
મણિપ્રભાવ.
""
વિધિજ્ઞ ? વિધિ પ્રમાણે આ નીલમણુિનુ આપ પૂજન કરે. એટલા માટે માર્ગમાં મ્હે આપની પાસે ત્રણ દિવસના ઉપવાસ કરાવ્યા છે. કારણ કે; તપશ્ચર્યા વિના પુણ્યશાલી પુરૂષાને પણ સિદ્ધિ મળતી નથી. વળી સૂર્ય—તપશ્ચર્યા આ લેાકમાં બહુ તાપ વડે શરીરને તપાવે છે. અને જલ-શૃંગારાદિ રસને શેષાવે છે તે પણ તાપન ( સૂ =તપ ) ને વિષે કમલિની જેમ સમસ્ત સિદ્ધિ રતિ ( વિકાશ= આન૪) ને પ્રાપ્ત થાય છે એ મ્હાહુ આશ્ચર્ય છે. કલેશને સહન કર્યા સિવાય કયા માણુસ લક્ષ્મીપાત્ર થાય છે? “ જુઓ ? વેધાક્રિકના કષ્ટથી કાનને સાનાના અલંકાર મળે છે. આ મણિ તુષ્ટ થવાથી રાજ્યસ ́પત્તિ આપશે, કારણકે; મણિમંત્રાદિકના મહિમા અચિત્ય હોય છે. સ્વચ્છ બુદ્ધિ છે જેની અને મણિના દર્શીનથી વિસ્મિત થયેલા રાજકુમારે પૂછ્યું, હું મિત્ર ? ખરી વાત કહે, આ મણિ ત્હને કેણે આપ્યું ? અને કેવી રીતે રાજ્ય આપશે ? સમય ઉપર સર્વ વૃત્તાંત હું' તમને કહીશ, હાલમાં આ મણુિનું પૂજન કરા, એમ સુમિત્રના કહેવાથી રાજકુમારે પૂજનને પ્રારંભ કર્યા. તેટલામાં સુમિત્ર પણ એકાંત સ્થળે ગયા અને નિલ બુદ્ધિથી પદ્મરાગમણિનુ પુષ્પાવર્ડ તેણે અન કર્યું, પછી યક્ષના કહ્યા પ્રમાણે જપવડે તેની આરાધના કરી. રત્નના અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થયા. સુમિત્રને કહ્યું કે; હું પ્રસન્ન થયા છુ, હારા સ્મરણથી હું આવ્યેા છું, ત્યારે જે જે વસ્તુ ઇષ્ટ હોય તે તુ એલ, સર્વ પૂર્ણ કરવાને તૈયાર છું. તે દેવના પ્રસાદવડે સુમિત્ર ગ્રીષ્મવડે સૂ` જેમ દેદીપ્યમાન થઇ તત્કાલ રાજકુમાર પાસે ગયા. તેટલામાં નિશ્ચલ ધ્યાનમાં આરૂઢ થઈ વીરાંગદ પણ વિધિ પૂર્વક મણિનું અર્ચન કરી નિવૃત્ત થયા હતા જેની કાંતિ ચારે તરફ્ પ્રસરતી હતી.
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦)
શ્રી કુમારપાળચરિત્ર. પરાગ મણિના અધિષ્ઠાયક દેવનું સમરણ કરી સુમિત્રે
સ્નાન, ભેજન વિગેરે અદ્દભુત વસ્તુનિ દીવ્યસમૃદ્ધિ. પ્રાર્થના કરી. તરતજ તે દેવના પ્રેરણાથી
દીવ્ય અલંકારવડે વિભૂષિત દેવાંગનાઓ એકદમ આકાશમાંથી ઉતરી તે બંનેને પ્રણામ કરવા લાગી અને તે વનની અંદર તેમને માટે સોનાના તંભેથી વિરાજમાન અને રોથી બાંધેલા ભૂતલવડે દેદીપ્યમાન એક મંદિર દેવાયા વડે બનાવ્યું. જેની અંદર સેનાનાં આસન, રોનાં ભજનપાત્ર અને આભૂષણે સજજ કરવાની વેદિકા માણિજ્યમય હતી, જેઓ પ્રેક્ષકના ચિત્તને ખરેખર હરણ કરે છે. સ્વર્ગના વિમાનને અપમાન કરનારી તે પ્રાસાદની લમી જોઈ “હું માનું છું કે તે દેવીઓ પણ પિતે હંમેશાં ત્યાં રહેવા માટે ઈચ્છતી હતી. પછી દેવીએ તે પ્રાસાદની અંદર બંને કુમારોને લઈ ગઈ. નિર્નિમેષ દષ્ટિએ સ્વર્ગશ્રીને જોતા જાણે દેવ હોય ને શું ? તેમ ક્ષણ માત્ર તેઓ થઈ ગયા. પછી દેવીઓ પોતે તે બંનેને તેલ અને પિષ્ટિકા વડે મર્દનકરી નાનપીઠ પર લઈ ગઈ અને દેવની માફક સુવર્ણ મય ઘડાઓના જળથી બંનેને સ્નાન કરાવ્યું. બાદ ગંગાના તરંગ સમાન નિર્મલ દીવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, ચંદનાદિકનો લેપ કરી ઉત્તમ આભૂષણે પહેરાવ્યાં, એ પ્રમાણે સ્નાન, ચંદન અને અલંકારથી ભવ્ય છે શરીર જેમનું એવા બંને કુમારે આ લોકમાં પણ મણિના પ્રભાવથી દેવ સમાન થયા. ફાર વર્ષોપલ -હિમ (બરફ) સમાન (રૂપ) મુખ છે જેનું, પર્વ આમ્ર કુલના ખંડ સમાન (૨૫) અધર (ઓષ્ટ ) છે જેને, દક સમાન (રૂપ ) છે ઉંચા સ્તન જેના, મગની દાલ સમાન (રૂપી) નીલ છે કંચુક જેને, માલપુડા સમાન (રૂપી) છે વસ્ત્ર
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(ર૭૧) જેનું એવા વારાંગના જેમ દીવ્ય રસોઈ દેવાંગનાઓએ તેમની આગળ લાવી મૂકી. કેઈ દિવસ નહી આસ્વાદેલી અને રસાસ્ય તે રઈને પોતાની ઈચ્છા પ્રમાણે જમતા તે બંનેની જીભ પણ રસજ્ઞાનમાં વિમૂઢ બની ગઈ. અહે? માધુર્યની કેટલી બલિછતા ? સુમિત્ર હાસ્ય પૂર્વક વીરાંગદને કહેવા લાગ્યું, હે સ્વામિન ? ત્રણ દિવસથી આપ ભૂખ્યા છે, માટે રૂચિ પ્રમાણે સારી પેઠે જમે. પછી બંને જણે મુખ પ્રક્ષાલન કરી પાનસોપારી વિગેરે મુખવાસ લીધો. સુમિત્રના સ્મરણ કરવાથી જ દેવતાએ સર્વ વસ્તુ અદશ્ય કરી નાખી. મેઘજાળની માફક સર્વ દશ્ય વસ્તુ અદશ્ય થવાથી રાજકુમારે તેનું કારણ સુમિત્રને પૂછ્યું તેણે જવાબમાં કહ્યું કે, હાલમાં કેઈક સ્થલે વિશ્રાંતિ
પછી સર્વ હકીકત હું આપને જણાવીશ. તે સાંભળી રાજકુમાર એક આમ્રવૃક્ષને નીચે સુઈ ગયું અને નિદ્રાધીન થઈ ગયા. બુદ્ધિનિધાન સુમિત્ર પણ એની પાસમાં બેઠો અને એને રાજ્ય કેવી રીતે મળશે એમ પોતાના મનમાં વિચાર કરતો હતો. હવે તે મહાશાલ નગરમાં ધનંજય નામે રાજા હતો, તે
ગયા દિવસે ગાઢ અંદગીમાં આવી પડ્યો અને રાજ્યપ્રાપ્તિ. દેવગે મરણ પામે. તેને કોઈ પણ પુત્ર
નહતો, તેથી મંત્રીઓએ વિચાર કરી રાજ્યભક્તિ માટે સાયંકાળે પંચદીવ્ય તૈયાર કર્યો. પ્રભાત કાળમાં વાજીંત્રો વાગવા લાગ્યાં. રાજકીય પુરૂષોની સાથે પિતે પાંચે દીવ્ય રાજ્યાધિષ્ઠાયીના વૈભવથી ચાલવા લાગ્યાં. સર્વ નગરની અંદર ફરતાં હતા ત્યારે દેદીપ્યમાન સ્વરૂપધારી સેંકડો નાગરિક લેકે રાજ્ય લેવા માટે એક બીજાની આગળ ઉભા રહેતા હતા, અહે? લાભની વિચિત્રતા? જેમકે;
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૨ )
શ્રીકુમારપાળ ચરિત્ર.
वासार्थं वसतिश्चतुष्करमिता वेषद्वयं प्रावृतौ, सुक्यै धान्यघृतोदकादि च कियत् किंचिद्वययार्थं धनम् । एकैकं शयनासनप्रियतमादासीगवाश्वादिकं,
भोगोऽयं नृपरङ्कयोस्तदपि ही राज्ये स्टहावान् जनः ॥ १ ॥ “ નિવાસ માટે ચાર હાથની ઝુંપડી, વ્હેરવામાં એ વસ્ત્ર, સાજન માટે ધાન્ય, ઘી અને પાણી વિગેરે કેટલીક વસ્તુ, વાપ રવા માટે કેટલુંક ધન, એકેક શયનાસન, સ્ત્રી, દાસી, ગાય અને અશ્વ વિગેરે, આ ભાગ રાજા અને રકને સામાન્યપણે હાય છે, છતાં પણ લેાકેા રાજ્ય મેળવવામાં અધિક પૃહાવાળા હાય છે, એ આશ્ચય નહીં તે શું ? ” સર્વ બાજુએ નગરની અંદર ફરીને તે દીચેા સર્વ નગરવાસી જનાના ત્યાગ કરી ઇચ્છાપ્રમાણે ક્રીડા કરવાને જેમ નગરની બહાર તેઓ નીકળ્યાં, કાઇએ ખેલાવેલાં હાયને શુ ? તેમ તેઓ ત્યાંથી તે વનમાં ગયાં અને તે અને કુમારાની પાસે આવ્યાં, સ્વયંવરાની માફક રાજ્ય લક્ષ્મી આવી એમ જાણી આન ંદિત થયેલા સુમિત્ર રાજકુમારને જાગ્રત કર્યો, તે સમયે શુ ડાગ્રમાં ધારણ કરેલા કલશના જળવડે તેની ઉપર અભિષેક કરી ગજ ના કરતા હસ્તીએ વીરાંગદને પેાતાના પૃષ્ઠ પર બેસારી દીધા. ઘેાડાએ બહુ હર્ષથી ખુંખારા કર્યા, રાજ્યશ્રીની અધિષ્ઠાત્રી દેવીએ તેના મસ્તકપર છત્ર ધારણ કર્યું, અને અને તરફ ચામર વીંઝાવા લાગ્યા. વીરાંગદના દનવડે લેાકેાના આન ંદ હૃદયમાંથી ઉભરાતા હાયને શુ ? તેમ રામાંચના મિષથી બહાર નીકળતા હતા.
સુમિત્ર પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા, મ્હારા મિત્રને રાજ્ય મળ્યુ, હવે તે મ્હને નગરમાં સુમિત્રવિચાર. લઇ જશે, અને કોઇપણ નિયેાગમાં હુને જોડી દેશે. સ્વકાર્ય, પ્રજાકાર્ય, રાજકાય સંબંધી સર્વ સાધનાની ચિંતાવડે નિયેાગ એ પરાધીનતા માટે જ છે,
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ,
( ૨૭૩ )
તેથી તે કેવલ દુ:ખદાયક છે, યાગના કરતાં આ નિયેાગ મુદ્ધિમાન્ પુરૂષોને પણુ દુ:સાધ્ય છે, કારણકે; ચાગને વિષે કેવલ આત્માજ સાધ્ય કરવાના છે અને નિયેાગમાં તા સજગતાને સાધ્ય કરવાતુ હાય છે, માટે તે ધમાલમાં પડવાની મ્હારે કંઇ જરૂર નથી. મ્હારીપાસે ચિંતામણિ સમાન આ પદ્મમણિ સ્વાર્થ પૂર્ણ કરવામાં તૈયાર છે, તેના પ્રભાવથી કેટલેક સમય દેવની માફક હું ઇચ્છા પ્રમાણે આનંદ ભાગવીશ. હવે તે રાજકુમારથી છુટા પડવામાં મ્હને કાઇપણ પ્રકારનું દૂષણ નથી, કારણકે, એને મ્હે વિપત્તિરૂપ સાગરમાંથી ઉત્તીર્ણ કર્યો છે અને સમૃદ્ધિમય શ્રેષ્ઠરાજ્ય પણ અપાળ્યું છે. એમ વિચાર કરી સુમિત્ર એકદમ કાઇક ઝાડીની અંદર ચાલ્યા ગયા તે વીરાંગદના જોવામાં આવ્યેા નહીં, કારણકે; તે સમયે નમન કરતા લેાકેાના મુખ તરફ તેની દૃષ્ટિ હતી.
ત્યારબાદ રાજાની દૃષ્ટિ સુમિત્રતરફ ખેંચાઇ, પરંતુ તે સુમિત્ર તેના જોવામાં આવ્યેા નહી, જેથી તે મ્હોટા સુમિત્રગવેણુા. શબ્દોથી વાર વાર સ્હેને મેલાવવા લાગ્યા, તેમજ પેાતાની પાસમાં રહેલા લેાકેાને હુકમ કયા કે; અહીં કાઇપણ ઠેકાણે મ્હારા મિત્રને તપાસ કરે। અને જલદી હૅને શેાધી કાઢો. તરતજ તે લેાકે વનેચરની માફક વનની અંદર નીકળી પડયા અને હે સુમિત્ર ? સુમિત્ર ? અહીં આવ, અહીં આવ એમ ખેલતા તેઓ સત્ર તેની શેાધ માટે ફરવા લાગ્યા. પરંતુ નાશી ગયેલાની માફક કાઇ ઠેકાણે તેના પત્તો લાગ્યા નહીં, પછી થાકીને તેઓ રાજા પાસે ગયા અને કહ્યું કે; આખાય અરણ્યની અંદર કોઇ જગાએ તેના પત્તા મળ્યેાનહીં, તે સાંભળી વીરાંગદપણું સર્વસ્વ ગમાયેલાની માફક બહુ દુ:ખી થયા અને તત્કાલ તે વિલાપ કરવા લાગ્યા, સુમિત્ર ? હાલમાં ત્હારા વિના
૧૮
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
શ્રી કુમારપાળચરિત્ર. હું અધીર બની ગયો છું, જલદી તું અહીં આવ અને મારી સાથે વાર્તાલાપ કર. હે મિત્ર ? માતાપિતાને અસાધારણ સ્નેહ, ધન અને શારીરિક સુખ વિગેરે સર્વને ત્યાગ કરી હે મહારા માટે જન્મથી આરંભી અનન્ય મિત્રતાના સંબંધવડે દુર્ગ અરણ્યવાસમાં હારી સાથે વનભ્રમણનું ઑટું દુખ સહન કર્યું, હવે હુને રાજ્ય મળ્યું ત્યારે તું કેમ છુટો પડે ? રાજ્યદાયક મણિના દાનવડે મહારે ઉપકાર કરી હાલમાં પ્રત્યુપકારની ભીતિવડે જરૂર તું નાશી ગયો છે. કારણ કેस्थितिः सतां काऽप्युपकृत्य यत्ते, प्रयान्ति तत्प्रत्युपकारभीताः। निर्वाप्य पृथ्वीं तपतापतप्तां, न वारिदा नेत्रपथे स्फुरन्ति ॥ १ ॥
સજનની તેવી કેઈપણ સ્થિતિ હોય છે કે, તેઓ ઉપકાર કરી તેના પ્રત્યુપકારના ભયને લીધે ચાલ્યા જાય છે. સૂર્યના તાપથી તપી ગયેલી પૃથ્વીને શાંત કરી વાદળાં દષ્ટિગેચર થતાં નથી. અર્થાત્ અન્યત્ર ચાલ્યાં જાય છે.” પછી વીરાંગદે કહ્યું, મંત્રીઓ ? તમે અહીંથી ચાલ્યા જાઓ, મહારા મિત્ર વિના મહારે આ ઐશ્વર્યનું કંઈ પ્રજન નથી. મંત્રીઓ વિનયપૂર્વક બોલ્યા, સ્વામિન્ ? એમ બોલવું આપને ઉચિત નથી, બહુ ભારે પુણ્યવડે પણ રાજ્યશ્રી ખરેખર દુર્લભ હેાય છે, વળી હે પ્રભે ? આ તહારે મિત્ર નામથી સુમિત્ર છે, પણ અર્થથી નથી. કારણકે જે તુછબુદ્ધિ આ તહારા ઉત્સવ સમયમાં પલાયન થઈ ગયે.
સ્વામિન્ ? આપનું ભાગ્ય બહુ તપે છે, જેથી બુદ્ધિમાન મિત્રે ઘણું આપને આવી મળશે. માટે કૃપા કરી આપ નગરમાં પધારે. એ પ્રમાણે મંત્રીઓએ બોધ કરી બલાત્કારે વીરાંગદને પિતાના નગરમાં લઈ જવાની તૈયારી કરી, ઉંચાં તરણ તેમજ
વજ પતાકાઓથી નગર બહુ શોભાવવામાં આવ્યું હતું, અદ્ભુત કાંતિમય શરીર અને લોકપ્રિય ગુણવડે નગરમાં તથા પિવરાંગના
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૭૫) ઓના હદયમાં ભૂપતિએ પ્રવેશ કર્યો. પછી તે વીરાંગદરાજા રાજમંદિરમાં ગયે, સૂર્યબિંબની માફક સિંહાસન પર વિરાજમાન થયે. મંત્રીઓ અને નાગરિલેકેએ મહેટા ઉત્સવથી રાજ્યાભિષેક કર્યો. વરસતા મેઘજળની માફક વીરાંગદરાજાના વિદ્યમાનપણથી સર્વત્ર તાપરૂપ વ્યાધિથી મુક્ત થઈ પૃથ્વીતલ શાંત થઈ ગયું, એ એના ગુણેને લીધે ઉચિતજ ગણાય. બાદ પૃથ્વીની અપ્સરાઓ અથવા નિમેષ દૃષ્ટિવાળી દેવાંગનાઓ સમાન રાજકન્યાઓ સાથે વીરાંગદનાં લગ્ન થયાં, હંમેશાં લક્ષમીવિલાસના ભેગ પિતે ભગવતે હતે છતાં પણ સમુદ્રની માફક તેના હૃદયને વડવાનળની માફક સુમિત્રને વિરહ શેષવતા હતા. અરણ્યના ગહનકુંજમાં સુમિત્રે દિવસ વ્યતીત કર્યો. સૂર્ય
મંડલે અસ્તાચલના શિખરની મુલાકાત લીધી, રતિસેના. સંધ્યાકાલને રંગબેરંગી દેખાવ દૃષ્ટિગોચર થયે.
. સુમિત્ર પણ કુંજરની માફક કુંજમાંથી બહાર નીક અને તરત જ તે સિદ્ધ માગે નગરમાં આવ્યા. ત્યાં કઈ પુરૂષના મુખથી તેના સાંભળવામાં આવ્યું કે, અહીં રાતિસેના નામે સુંદર રૂપવતી વેશ્યા રહે છે. પરંતુ તે પુરૂષ વર્ગને દ્વેષ કરનાર અને સ્ત્રીઓનું એક આભૂષણ સમાન છે. તેના લાવણ્યરસના આસ્વાદમાં આદરવાળાં નેત્રોને વહન કરતા અને કામદેવ સમાન મ્હારશૃંગારથી સુશોભિત સુમિત્ર તેના દ્વાર આગળ ગયે. ભૂમિ પર રહેલા દેવ સમાન આકૃતિથી મનોહર સુમિત્રને જોઈ રતિસેનાનું હૃદય ખુશ થઈ ગયું, પોતાના પ્રાસાદની અંદર તેને બોલાવી તે વિચારવા લાગી;
आस्यं पर्वशशी विलोचनयुगं विस्मेरमिन्दीवरं, कण्ठः कम्बुरुरश्च काञ्चनशिला स्कन्धौ च पूर्णौ घटौ।
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૭૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
बाहू शौर्यगजेन्द्रयंत्र णमहाऽऽलाने करौ चारुणा --- म्भोजे व सुधानं नयनयोः केनैष सृष्टोयुवा ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ અહે ! પૂર્ણિમાના ચંદ્રસમાન જેનુ મુખ, પ્રફુલ્લ નીલ કમળ સમાન નેત્રયુગલ, કમુ સમાન કંઠે, સુવણૅ શિલા સમાન વક્ષસ્થલ, પૂર્ણ ઘટ સમાન ખભાઓ, શૈાર્ય રૂપી ગજેન્દ્રને સ્થિર કરવામાં સ્ત ંભ સમાન ખાડું, લાલ કમળસમાન હાથ તેમજ નેત્રા ને અમૃતાંજન સમાન દેહ શેાલે છે એવા આ યુવાને કેણે સરજ્યા હશે ? ”શારીરિક કાંતિવડે રતિને પણ લાવતી તે સુદરીને જોઇ સુમિત્ર પણ અનહદ આનંદ પામ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા. આ તિસેના ત્રણ લેાકને જીતવામાં કામદેવની ખરેખર સેના છે. જેણીનાં કટાક્ષ ખાણા દેવતાઓને પણ દુ:સહ છે, અથવા આ સ્ત્રી નથી, પરંતુ શૃ ંગારરસની નદી છે, કારણ કે; જેણીના આ લાવણ્યપુરમાં યુવકોના મનરૂપી હસ્તીએ ડૂમી જાય છે, એ પ્રમાણે એક બીજાના માત્ર દર્શનથી પરસ્પર વિચાર કરતાં પ્રથમના પરિચય વાળાં હેાય તેમ તે મનેને અપાર પ્રેમ થયા. રિતસેના ઘણા સત્કાર કરી તેને પેાતાની બેઠકમાં લઇ ગઇ, આવાસમાં પેાતાની મેળે આવેલા ચિંતામણીનુ` કેણુ અપમાન કરે ? રતિસેનાએ પેાતે સ્નાન, પાન અને લેાજનાદિક કાર્યો વડે એવી રીતે તેની સેવા કરી કે; તે સમયે તેણે તે સ્ત્રીને પેાતાને સ્વાધીન માની.
દ્રવ્યની જરૂર પડી ત્યારે સુમિત્રે મણિની આરાધના કરી ધન સંપાદન કર્યું. કુબેરની માફક ઇચ્છા પ્રમાણે રતિસેનાને દ્રવ્ય આપી પ્રસંન કરી. દ્રવ્યની સહાયવડે તિસેનાની વૃદ્ધમાતા તે મનેના લેાગનાં વિશેષ સાધના પૂર્ણ કરતી હતી. રિતસેનાની માતા
ભાગવિલાસ.
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેટલું
કલ્પદ્રુમની મારી પાસે ધન દેખાતું .
પંચમસર્ગ.
(ર૭૭) જેટલું ધન માગતી હતી, તેટલું લક્ષ અને કેટી ધન સુખેથી તે આપતે હતા, કલ્પદ્રુમની માફક તેના દાનથી વૃદ્ધાને વિસ્મય થયે અને તે વિચારમાં પડી કે એની પાસે ધન દેખાતું નથી, તેમ ઉદ્યોગ પણ કરતા નથી, છતાં તે સ્વેચ્છા પ્રમાણે દ્રવ્ય આપે છે, એ પણ એક વિચારવા જેવું છે, કિંવા એની પાસે ચિંતામણું, નિધિ, સિદ્ધરસ અથવા સુરાદિક તુષ્ટ થયેલો હોવો જોઈએ. આ બાબતને મહારે તપાસ તો કરે જઇશે એમ વિચાર કરી વૃદ્ધાએ પિતાની દાસીને સુમિત્રની પાસે કંઈક ધન લેવા માટે મેકલી, દાસીએ ધનની યાચના કરી, સુમિત્ર દ્રવ્યની પ્રાપ્તિ માટે એરડામાં ગયે. દ્વાર બંધ કર્યું, મણિને પૂજવાને પ્રારંભ કર્યો, વૃદ્ધા ત્યાં આવિને છિદ્ર દ્વારા જેવા લાગી, અને તે સમજી ગઈ કે, આ સર્વે પ્રભાવ મણિને છે, માટે એને હું લઈ લઈશ. એમ પિતાના મન સાથે તેણુએ નકકી કર્યું. સુમિત્રે પણ મણિ પૂજન સમાપ્ત કર્યું, એટલે તેના અધિષ્ઠાયક દેવતાએ આપેલું ધન દાસીના હસ્તમાં તેને જોઈએ તેટલું તેણે આપ્યું. બીજે દિવસે સુમિત્ર સ્નાન કરવા બેઠો, તે સમયે વૃદ્ધાએ
તેના વસ્ત્રાંચલથી તે મણી લઈ લીધું અને તેના મણિઅપહાર. સ્થાનમાં એક કાંકરે બા, બાદ વસ્ત્ર જેમ
હતું તેમ મૂકી દીધું. સ્નાન કર્યા પછી વસ્ત્રાંચલની ગ્રંથી જેવી હતી તેવી જ સુમિત્રના જોવામાં આવી. તેથી તેણે જાણ્યું કે અંદર મણિ છે, ભેળાશને લીધે તેણે અંદર તપાસ કર્યો નહીં, તેને વિદાય કરવા માટે વૃદ્ધાએ ફરીથી ધન માગ્યું, એકાંતમાં જઈ સુમિત્રે પૂજન સમયે તપાસ કર્યો ત્યારે મણિ જે નહીં અને કાંકરે જોવામાં આવ્યો, વિચારમાંને વિચારમાં તે સ્તબ્ધ બનો ગ, શું હારા મણિને કાંકરો થયા હશે? અથવા કઈ દુષ્ટ
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૮)
શ્રી કુમારપાળચરિત્ર. બુદ્ધિએ મણિ છોડી લઈને કાંકરો બાંધ્યું હશે? એમ વિચાર કરી સુમિત્રે દરેક વૃદ્ધાના પરિવારને પૂછયું કે, જે કોઈએ પણ મારે મણિ લીધો હોય તે મને પાછો આપ, આપના શપથ (ગન) અમે રત્નની વાત જાણતાં નથી, એ પ્રમાણે પરિવારને જવાબ થયો. એ વાત વૃદ્ધાના સાંભળવામાં આવી, જેથી તે એકદમ ગુસ્સે થઈ ગઈ અને ક્રોધથી બોલી કે રે વૈદેશિક ? હા રા દ્રવ્યનું અમારે કંઈ પ્રયોજન નથી. ચેરીના અપવાદથી અને મારા લેકને કલંકિત કરીશ નહીં, કદાચિત્ અમારા ઘરમાં પણ ચેરી થાય તો સૂર્યને વિષે અંધકાર કેમ ન રહે ? એ પ્રમાણે વૃદ્ધાએ ધિકકાર્યો છતાં પણ સુમિત્ર મૌન રહ્યો. કારણ કે, અતિ ધૂર્તને બહુ ઘસારે લાગે છતાં પણ તે શું અન્યનું શરણ શોધે ખરે હવે એની પાસે કંઈ દ્રવ્યની આશા નથી, તે નિર્ધનને
રાખવાથી શું ફલ? એમ વિચાર કરી વૃદ્ધાએ સુમિત્રતિરસ્કાર. પિતાની દાસીઓને સમજાવી દીધી કે, હંમેશાં
એની સેવા બરાબર કરવી નહીં. સ્નાન પાન વિગેરે કાર્યોમાં દાસીઓ તેનું અપમાન કરવા લાગી. સુમિત્રનું કહેવું પણ તેઓ ગણકારતી નહતી અને રેષથી તેઓ કહેતી કે, શું હારા હાથે તું હારૂં કામ નથી કરી શકતો ? એક રતિસેના શિવાય સર્વને અનાદર જોઈ સુમિત્રને આનંદ નષ્ટ થયે અને આ પ્રમાણે પિતાનું અપમાન કરવાથી તેણે જાણ્યું કે; જરૂર આ વૃદ્ધાએ જ હારે મણિ લીધે છે, માટે પોતાની ઈચ્છા પૂર્ણ થવાથી તે વૃદ્ધા અપમાનવડે હુને અહીંથી કાઢી મૂકવાની ઈચ્છા કરે છે. અહ? પણ્યસ્ત્રીઓમાં જાતિ, રીતિ, સ્થિતિ, બુદ્ધિ અને વચનચાતુર્ય કેવું હોય છે? તેમજ -
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
पश्यत्यर्थकृते सुरानिव गलत्कुष्टानपि प्राणिनोनिःखान दासवदस्यति स्वसदनात् प्राग्दत्तवित्तानपि । न स्नेहेन न विद्यया न रमया न प्रज्ञयाऽप्यात्मसात्, विश्वांघकरणीह पण्यरमणी धात्रा कुतो निर्ममे ॥ १ ॥ “ જે વારાંગના દ્રવ્ય માટે કુષ્ઠરોગીમનુષ્યને પણુ દેવ સમાન માને છે, પ્રથમ ઘણું ધન આપેલુ હાય છતાં પણ નિન થયેલા પુરૂષાને દાસની માફક પેાતાના ઘરમાંથી કાઢી મૂકેછે, તેમજ સ્નેહ, વિદ્યા, લક્ષ્મી કે; બુદ્ધિથી પણ જે સ્વાધીન થતી નથી, તેવી વિશ્વને આંધળી કરનારી પણ્યીને આ દુનીયામાં વિધાતાએ શા માટે નિર્માણુ કરી હશે ? વળી મદ્ય, માંસ, મદ, મત્સર, માયા, મેહ, મંડન ( આભૂષણ અને મનેાલવ ( કામ ) વિગેરે ઘણા મકારાના આશ્રય લીધા છે, છતાં પણ શું પણ્યસ્ત્રી મમત્વને નથી પામતી ” ? આ વૃદ્ધાએ મણિ લઇને હુને જ કેવલ છેતર્યો છે એમ નહીં પરંતુ તે પાતે પણ છેતરાઇ છે. કારણ કે; આમ્નાય ( વિધિ ) વિના તે મણિ એને કંઇપણુ દ્રવ્ય આપવાના નથી, અથવા હું વેશ્યાની શામાટે નિંદા કરૂ છું ? હું પેાતેજ નિંદાને પાત્ર છું, કારણકે, હું અત્યંત કામાંધ થઇ વારાંગનામાં લુબ્ધ થયા. સ્વધર્મ ના જાણકાર થઇને પણ જે પુરૂષે અશુભ અધ્યવસાયથી ભરેલી વારાંગનાના સંગ કર્યા હાય, તેણે અવશ્ય નરક પ્રાપ્તિનાસાક્ષી સ્વીકારેલા સમજવા. એમ છતાં પણ સર્વ નગરમાં આ દુષ્ટશ્રીની વિગેાપના કરી જો મ્હારા મણુિ હું પાછે ન લઉં તે મ્હારી બુદ્ધિ તુચ્છ સમજવી એવી તેણે પ્રતિજ્ઞા કરી. “વળી ઉપકારીના ઉપકાર અને વેરીનેા અપકાર કરવાને જે પ્રાણી સમ થતા નથી તેને જીવતા પણ મરેલા જાણવા.” પગથી હણાયેલ ભસ્મ પણ જો કે, પીડનારના મસ્તકપર અધિરીહેણુ કરે છેતેા, અપમાન
For Private And Personal Use Only
( ૨૭૯)
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૮૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પામેલા બુદ્ધિમાન પુરૂષ તેની પ્રતિક્રિયા કેમ ન કરે? એમ વિચાર કરી સુમિત્ર કહ્યા શિવાયજ વૈશ્યાના સ્થાનમાંથી નીકળી ગયા અને માણુ ગ્રહણ કરવાના ઉપાય ફરીથી ચિતવવા લાગ્યા.
શૂન્યનગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
46
આ નગરની અંદર મ્હારા મિત્ર વીરાંગદ હાલમાં રાજગાદીએ બેઠા છે, તેા તેને આ વાત કહી વિના પ્રયાસે મ્હારા મણિ હું એની પાસેથી જલદી લઇ લઇશ, અથવા અપમાન પામેલે હું મિત્રની આગળ કેવી રીતે જઇ શકીશ ! કારણકે; “ દુ:ખના સમયે સજ્જને એ મિત્રના આશ્રય લેવા તે પણ લજ્જાકારક હોય છે.” દુ:સ્થિતિમાં મહાન પુરૂષે મિત્રના આશ્રય ન કરવા જોઇએ એમ મ્હારૂ સમજવુ છે, ક્ષીણ થયેલા ચંદ્ર, મિત્ર-સૂર્યના આશ્રય લેવાથી પેાતાના નામના પણ લેાપ કરે છે, અર્થાત્ કિંચિત્માત્ર પશુ દેખાતા નથી. માટે દેશાટન કરીકેાઇ સુંદર કલા મેળવીને વેશ્યા પાસેથી પ્રથમ મણી લઇ લઉં પછી મિત્રને હું મળીશ. એમ વિચાર કરી સુમિત્ર ત્યાંથી આગળ ચાલ્યા, અનુક્રમે પૃથ્વીપર ફતા હતા, તેવામાં એક સુ ંદર નગર તેના જોવામાં આવ્યુ, જેના કિલ્લા ઘણૢા ઉંચા અને સુવર્ણના હતા, વળી તે કિલ્લા રત્નોના મ્હાટા કાંગરાઓથી દેદીપ્યમાન હતા. જે નગરની અંદર દીવ્ય ગંગાના તર ંગો સમાન ધ્વજાઓના વસ્રોવડે સુશેાભિત ચૈત્યે ( મદિરા ) શાભતાં હતાં, એવા રમણીય નગરને દૂરથી જોઈ સુમિત્ર આનંદથી તેની નજીકમાં ગયા, મનુષ્ય તથા પશુ આદિના સંચાર નહીં હાવાથી તેણે જાણ્યુ કે; આ નગર શૂન્ય છે, અરે ? આવું સુંદર નગર શૂન્ય શાથી હશે ? એમ આશ્ચર્ય પામી સુમિત્ર નગરની લક્ષ્મીવર્ડ અત્યંત ખેંચાયા હોય તેમ તે નગરની અંદર ગયેા. દરેક રાજમામાં યવની માક અનેક મુકતા ( મેાતી ) ના ઢગલા, નાના પર્વતા સમાન દ્રવ્યના
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૨૮૧ )
ઢગલા, પાષાણુના ટુકડાએની માફક રત્તરાશિ, લવણની માફક કપૂરાદિના ઢગલા અને ખાદીની માફ્ક પડેલાં દુકૂલના સમૂહને જોતા તેમજ મનુષ્યાને નહીં જોતા સુમિત્ર રાજમંદિરમાં ગયા. ત્યાં વ્હેલા માળમાં ધાન્યના વિશાલ શ્રેણીબંધ કાઠાર હતા, ખીજે માળે કાંસા, પિત્તળ તથા તામ્રાદિક ધાતુઓનાં વિવિધ પ્રકારનાં પાત્ર હતાં, ત્રીજે માળે સેાના રૂપાનાં ઉત્તમ પાત્ર અને રસાડુ હતુ, ચેાથે માળે કશેય આદિ વસ્ત્રોને સંચય હતા. પાંચમે માળે લક્ષ્મીગૃહનું સ્થાન હતું અને અે માળે કુબેરના જેમ રજ્ઞાદિક સસ્તુઓના ભંડાર હતા, તે સઘળું જોઇને સુમિત્ર સાતમા માળે ગયા, ત્યાં સેાનાના પલંગપર એ ઉંટડીએ એંઠેલી હુતી, જેમના બબ્બે પગ સેાનાની સાંકળથી બાંધેલા હતા, તે જોઈ તેના મનમાં આશ્ચર્ય થયું અને તે મનમાં વિચાર કરવા લાગ્યા “ આ શું અજ્ઞાન ? થ્રુ મનેાવિકલ્પના ? થ્રુ મિથ્યાજ્ઞાન ? શું ? સ્વમ ? શું માયા ? કે; શુ કાઇ કલા હશે? કિવા ઇંદ્રજાળ હશે? શુ દિગ્બ ંધ હશે ? અગર મતિભ્રમ હશે ? અથવા વેષવડે કરેલું ક્રતુક હશે ? શુ કાઇ દેવતાએ કરેલું આશ્ચર્ય હશે ? કિવા કંઇ બીજું હશે ? સર્વથા શૂન્ય એવા આ નગરમાં અહીં આવવા માટે કેઇ પુરૂષ પણ સમર્થ નથી તેા આ ઉંટડીઓ અહી સાતમે માળે કેવી રીતે ચઢી શકે ? આ અને ઉંટડીઓને અહીં કાણ લાવ્યું હશે ? અને પલંગ ઉપર એમને કેાણે બેસારી હશે ? તેમજ આ પ્રમાણે તેમના પગ સાંકળથી શા માટે ખાંધ્યા હશે ? પલંગપર બેઠેલી અને ઉંટડીઓ શું કરે છે ? જોઉં તા ખરા; એમ વિચાર કરી સુમિત્ર તેમની પાસે ગયા, તેમનાં નેત્ર શ્વેતઅજનથી જેલાં હતાં, તેમજ તેમની પાસે શ્વેત અને કૃષ્ણઅંજનના એ ડાલડા પડ્યા હતા, તેમની પાસે એ સાનાની અંજનશલાકા પણ પડી હતી, તે જોઈ સુમિત્ર વિચાર કરવા લાગ્યા, ખરેખર આ કોઈ સ્ત્રીઓ હાવી જોઇએ. વૈતઅંજન આંજવાથી કેાઈ
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
સિદ્ધ અથવા કેપણુ દેવતાએ નીડરપણે એમને ઉંટડીઓ બનાવી છે. વળી આ નીલ અ`જન વડે આ અને પેાતાના સ્વાભાવિક સ્વરૂપને જલદી પ્રાપ્ત થશે, એમ સ્વબુદ્ધિપ્રભાવથી હું નિશ્ચય કહી શકુ છુ, એમના નેત્રમાં અજન આંજીને એમને સ્ત્રીઓ અનાવુ, પેાતાની હાંશીયારી અને અંજનના પ્રભાવ જોઉ તે ખરા ? કદાચિત્ અ ંજનથી તેઓરાક્ષસીએ અથવા પિશાચીએ થઇને પ્રથમ જ મ્હને ગળી જાય તે મારૂ શરણુ અહીં કાણુ થાય ? અને જો તપાસ કર્યા વિના એમને એમ જ મૂકીને ચાહ્યા જાઉં તે; મ્હારા મનની અંદર આ ઉષ્ટ્રીએ તીવ્ર શલ્યની માફક જીવન પર્યંત પીડા કરશે, ભલે પ્રિય કે; અપ્રિય થવાનુ હાય તે થાય પરંતુ સાહસ તા હું જરૂર કરીશ. કારણ કે “ ભીરૂતાથી કેાઇ દિવસ કેાઇપણ ઉત્તમ કાર્ય સિદ્ધ થતું નથી.
""
બાદ સુમિત્ર કૃષ્ણાંજનના ડખામાંથી અજન લઇ બને ઉંટડીએના નેત્રામાં આયુ કે; તરતજ તેઓ ચમત્કારીનેત્રાંજન. દેવાંગનાસમાન સ્રીએ થઈ ગઇ. જલદી પલંગ પરથી નીચે ઉતરીને આશ્ચર્ય પામી વિનયપૂર્વક નમસ્કાર કરી પલંગ પર તેઓએ તેને બેસાય. ત્યારબાદ સુમિત્ર સ્ત્રીઓને પૂછ્યું, સુભગે ? સત્ય વાત કહા, આ નગર શા કારણથી શૂન્ય થયુ છે? અને તમે કેાણુ છે ? તમે ઉન્ટ્રીઓનુ સ્વરૂપ શામાટે ધારણ કર્યું હતું? ખનેમાંથી જ્યેષ્ઠ સ્ત્રી એલી. જેની વાણી એટલી બધી મીઠી હતી કે; વીણા અને વેણુના:નાદને પણ લજાવતી હતી.
ઉત્તરદિશામાં પદ્મની માફક શ્રેષ્ઠ લક્ષ્મીનુ નિવાસસ્થાન અને સજ્જનાને હુંમેશાં આનંદ આપનાર સુભદ્ર
જયા અને વિજયા. પુર નામે નગર છે, પેાતાના પિતા હિમાલયની ધ્રાંતિને ધારણ કશ્તી હાય તેમ ગંગાનદી
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૮૩) જેના ઉન્નત અને સારા નિધિવાળા કિલાનું અવલંબન કરી સેવે છે (વહે છે), તે નગરની અંદર ગંગાદિત્ય નામે શ્રેણી રહે છે, સૂર્યસમાને કાંતિને ધારણ કરતા અને પદ્મા (લક્ષમી) પદ્મ (કમળ) ને વિકસિત કરવામાં ઉત્સુક જે સચચક્ર-સજજનક ચક્રવાક પક્ષીઓના સમૂહને આનંદ આપે છે. વિજળી સમાન ચંચળ એવી પણ લક્ષમી, જેના ઘરમાં પુણ્યવડે વશ થયેલી સ્ત્રીની માફક સ્થિર હતી. વસુ (દ્રવ્ય) ધારાની માફક જગને આનંદ આપનારી, અને રૂપવડે અન્ય રતિ હોયને શું ? તેમ વસુધારા નામે તેની સ્ત્રી હતી, પ્રબલપુણ્યના વેગથી અપૂર્વ પ્રેમધારી તે બંને સી પુરૂષના ગૃહસ્થાશ્રમરૂપી વૃક્ષના ફલ સમાન બહુ પુત્ર થયા. પછી એક દિવસ તે દંપતીને વિચાર થયેલ કે, આપણે પુત્ર ઘણા થયા પરંતુ એમનું કુશલ કરનારી એક પણ પુત્રી નથી. અહી? લેકની વિચિત્ર સ્થિતિ હોય છે. “પુત્રવાન પુત્રીની ઈચ્છા કરે છે અને પુત્રીવાળા પુત્રની ઈચ્છા રાખે છે.” અથવા અવિદ્યમાન વસ્તુ પર જગની પ્રીતિ હોય છે. બંને જણે પુત્રી માટે કુલદેવતાની આરાધના કરી. કામદુઘા સમાન નેત્રદેવી પ્રસન્ન થઈ અને વર આપ્યો. વરદાનના પ્રભાવથી તેમને ઉત્તમ પ્રકારની બે પુત્રીઓ થઈ. એકનું નામ જયા અને બીજીનું નામ વિજયા, તેઓ બંને બહુ વિનીત હતી. બહુ પુત્રની પાછળ જન્મ થવાથી અને ભાગ્ય તથા સેભાગ્યથી પણ માતાપિતા તેમજ બંધુઓને તેઓ અતિ પ્રિય થઈ પડી. અનુક્રમે તે બંને સરસ્વતીની માફક સર્વ કલાઓમાં હોંશીયાર થઈ. તેમજ શોભાવડે અપ્સરાઓને ઉલ્લંઘન કરતી અને સુંદર તારૂણ્યને લીધે મનેહિર અંગવાળી થઈ. જે અંગોમાં વૈભવના અભાવથી વિધિએ લાવણ્ય મૂકયું નહોતું તે અંગોમાં પણ વનશ્રીએ અનાયાસથી જ તે સોકુમાર્ય સ્થાપન કર્યું એ આશ્ચર્ય છે.
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૪).
શ્રીકુમારપાળચરિત્ર. પવિત્ર ગંગાના કાંઠા પર રમણીય વનની અંદર સુશર્મા નામે
- પરિવ્રાજક સંન્યાસી) રહે છે, તે ધર્મિષ્ઠ અને સુશર્મપરિવ્રાજક, ગંગાદિત્યનો પૂજ્ય ગુરૂ છે, શ્રેષ્ઠી હંમેશાં પોતે
તેની ભકિત માટે તેના ત્યાં જતો હતો. એક દિવસ શ્રેષ્ઠીએ પિતાને ત્યાં ભેજન માટે બહુ આગ્રહ કર્યો ત્યારે સુશર્માએ કહ્યું, ધર્મશ? તું ભક્ત છે, માટે તું આવી સેવા કરે તેમાં કંઈ નવાઈ નથી. પરંતુ ગ્રહસ્થાના ઘેર જવું તે યતિ લોકોને ઉચિત નથી. કારણ કે, “થોડો પણ ગૃહિજનનો સંગમ યતિપણાને જલદી નાશ કરે છે. જેમકે, લેશમાત્ર પણ અગ્નિ ઘાસના સમૂહને બાળી નાખે છે. ખરેખર દુનીયામાં આ બંને પુરૂષ સ્વાર્થ સાધક થતા નથી. એક તો હંમેશાં સંગપરાયણ યતિ અને બીજે સંગરહિત ગૃહસ્થ, એ પ્રમાણે ખાસ અંત:કરણથી બેલતા સુશર્મા યતિને બલાત્કારે જમાડવાની ઈચ્છાવડે શ્રેષ્ઠી બહુ આગ્રહથી પિતાને ઘેર લઈ ગયે. સાક્ષાત્ મહેશની માફક અને કલ્યાણની મૂત્તિ સમાન સુશર્માને જોઈ શ્રેષ્ઠીનું કુટુંબ બહુ પ્રસન્ન થયું. શ્રેષ્ઠીએ પોતે સાક્ષાત્ ભક્તિરસથી જેમ જલવડે તેના ચરણપ્રક્ષાલન કર્યા, પછી સુંદર સ્થાન પર તેને જમવા માટે બેસાર્યો. શ્રેષ્ઠ કવિના કા
વ્યની માફક વર્ણન કરવા લાયક છે વર્ણ—અક્ષર=સ્વરૂપ જેનું તેમજ સારી રીતે સંસ્કાર કરેલા રસાલ ભોજનને સુશમાએ જમવા માટે પ્રારંભ કર્યો. પ્રથમ કોઈ પણ દિવસ નાના પ્રકારના રસથી ભરેલી આવી રસોઈ તેના જમવામાં નહીં આવેલી, તેથી તે યતિ માધુર્યરસથી ભરેલી સુધાને પણ તેની આગળ તૃણસમાન માનતા હતે. સ્ત્રી અને પુત્ર સહિત શ્રેષ્ઠી તેની ભક્તિ કરવામાં તત્પર હતો, વિશેષમાં તેણે કહ્યું કે, હે પુત્રીએ? તમે પણ વીંજણથી પવન નાખે.
પિતાના મનહર અંગનાસંગથી શૃંગાર (શૃંગારરસઆ
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ
( ૨૮૫) ભૂષણ) ને શોભાવતી, મુખચંદ્રની કાંતિવડે મનોવિકાર. નેહસાગરને ઉલિત કરતી, અને મંત્રાક્ષતની
માફક ફેંકેલા ચંચલ કટાક્ષેવટે, મુનિઓના પણુ મનને વારંવાર મોહ પમાડતી, જયા અને વિજ્યા તે બંને પુત્રીઓ પિતાની આજ્ઞા પ્રમાણે સુશર્માની આગળ ઉભી રહીને કંકણના ઝંકારા સાથે વીંજણાથી પવન નાખવા લાગી. ચંદ્રના ઉદયથી જેમ સુભગાઓના દર્શન માત્રથી સમુદ્રની માફક સુશર્માનું હૃદય તત્કાલ સુભિત થઈ ગયું. બાલાઓના લાવણ્ય રૂપી સુધારસનું પરિપૂર્ણ પાન કરવાથી તેણે વિષાન્નની માફકજન કર્યું નહીં, તેમની દષ્ટિરૂપ મેઘવડે વૃદ્ધિ પામતા રાગરૂપ પૂરમાં ડૂબતા તે તાપસન શીલ રૂપી વૃક્ષ દૂર થઈ ગયે, જેથી તે તેને આધાર ન થયે, તે યોગ્ય છે. અહ? જીતેંદ્રિયના પણ દેહરૂપ અરણ્યમાં કામ વ્યાધ સ્ત્રીમય પાશને પ્રગટ કરી મને મૃગને બાંધે છે. જેમકે –
असीव्यद देहे स्वे, पशुपतिरुमां कंसमथनो
विगुप्तो गोपीभि-दुहितरमयासीत् कमलभूः। यदादेशादेतत, जगदपि मृगीटपरवशं,
स वश्यः कस्य स्या-दहह विषमो मन्मथभटः ॥१॥
મહાદેવે પાર્વતીને પિતાના શરીરમાં સીવી લીધી છે, એપીઓએ કૃષ્ણની વિગોપના કરી છે, બ્રહ્મા કામ વાસનાથી પુત્રીને અનુસર્યો છે, એટલું જ નહીં પણ જેના આદેશથી આ જગત્ પણ સ્ત્રીઓના સ્વાધીન થયેલું છે, તેને કેણુ વશ કરી શકે? અહે? કામ સુભટ બહુ વિષમ છે.” કામને સ્વાધીન થયેલ દુષ્ટ બુદ્ધિ તે સુશર્માએ કન્યાઓની પ્રાપ્તિને કેઈ ઉપાય શોધી કાઢ, પછી કદન્નની માફક ભજનનો ત્યાગ કરી મુખ પ્રક્ષાલન કરીને તે ઉઠી ગયે.
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૬)
શ્રી કુમારપાળચરિત્ર. ઉદ્વિગ્નની માફક ગુરૂની મુખાકૃતિ જોઈ ગંગાદિત્યએકી
બે, શું આપને કોઈ વ્યાધિ થયે છે? ગંગાદિત્ય. કિંવા માનસિક પીડા છે? જેથી આપ બરાબર
જમ્યા નહીં. માયાવી સુશર્માએ એકાંત કરી તેને કહ્યું કે, હારા ઘરમાં ભાવી વિન જોઈ હું કેવી રીતે ભેજન કરું? કારણ કે ભક્તિના સ્નેહને લીધે મહને પણ પીડા થાય તેમાં શી નવાઈ? શું વિન થવાનું છે? તે તમે સત્ય કહે, એમ શ્રેષ્ઠીના પૂછવાથી તેણે કહ્યું કે, અમારા મઠમાં તું આવજે, સર્વ હકીકત તને હું કહીશ. એમ કહી તે ધૂર્ત પિતાના આશ્રમમાં ચાલ્યા ગયે. બાદ ગંગાદિત્ય તેના આશ્રમમાં ગયે અને પ્રશ્ન કર્યો કે, હે ગુરે? મહારા ઘરમાં શું વિન થવાનું છે ! કૃપા કરી જલદી આપ કહે. દુષ્ટ માયાવી સુશમોએ તેને કહ્યું, ભક્તરાજ ? હવે મહારે શું કરવું? તું કહે, એક તરફ મહારા વ્રતને ભંગ થાય છે, અને બીજી તરફ હારા કુલને નાશ થાય છે. ગૃહસ્થની ચિંતા કરવાથી જીવિતની માફક વ્રત ચાલ્યું જાય છે. અને જે તે ચિંતા હું નથી કરતો તો આ સમગ્ર હારૂં કુળ નષ્ટ થાય છે. છતાં પણ તે શ્રેષ્ઠિન ? હારી ભક્તિવડે હું પ્રસન્ન છું. તેથી હુને કહું છું કે, આ હારી પુત્રીઓ બહુ દૂષિત હોવાથી હારા કુલનો નાશ કરશે. જેમ આ સુતાઓના શરીર પર અત્યંત રમણીયતા રહેલી છે તેમ દોષ પણ ઘણો રહેલા છે, કારણ કે, વિધિ રત્નને દૂષિત કરનાર હોય છે. વળી આ કન્યાઓને કોઈ સાથે પરણાવીને તું જે આપી દઈશ તે તે લેનારના કુળનો નાશ થશે. અને તેનું પાપ તને લાગશે. એ પ્રમાણે તાપસનું વચન સાંભળી ગંગાદિત્ય ભયભીતની માફક ગભરાઈને બેલ્યો, પ્રભ? તમે દયાળુ છે, તેમજ કલાવાનું છો, આપ કહો; હવે હારે શું કરવું? જરૂર મહારે પાપવૃક્ષ જલદી ફલ્ય, એમ શ્રેષ્ઠીનાં વાકય સાંભળી
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૮૭) દુષ્ટાત્મા સુશર્મા બહુ ખુશી થયે અને તેણે કહ્યું કે, પરમદિવસે– કૃષ્ણચતુર્દશીના મધ્યાન્હ સમયે લાકડાની નવીન પેટી બનાવરાવવી, તેમાં કેઈપણ છિદ્ર હેવું ન જોઈએ. તેની અંદર, રેશમી વસ્ત્ર અને ભવ્ય આભૂષણો પહેરાવી પોતાની બંને પુત્રીઓને બેસારી તે પેટીને એક તાળું વાસી દેવું. પછી બલિ પુષ્પાદિ સહિત પેટી ઉપડાવીને તું એકલો એકાંતમાં ગંગાના કિનારે આવજે. ત્યાં હું આવીને બલિપ્રદાનપૂર્વક ગંગાના પ્રવાહમાં તેને પધરાવીને શાંતિ પુષ્ટિ કરીશ. હે બુદ્ધિમન્ ? એમ કરવાથી મ્હારા સમસ્તકુલમાં શાંતિ થશે, જે ત્યારે કુશલની ઈચ્છા હોય તે તું આ પ્રમાણે કર, મુંઝાઈશ નહીં. આ પ્રમાણે પિતાના સ્વાર્થને લીધે સુશમીએ મિથ્યા પ્રપંચ
પણ એ ઠસાવ્યો કે; ગંગાદિત્યના મનમાં તે પેટીની પધરામણી. સત્ય લાગે, કારણ કે; “ભકત લોકેની બુદ્ધિ
ગુરૂ વચનમાં પ્રાયે મુગ્ધ હોય છે. ” અહે? સ્વાર્થસિદ્ધિ માટે વિવિધ પ્રકારની માયામય ચતુરાઈ વાપરી જેઓ વિદ્યા, જ્ઞાન, કલાકેશલ્ય અને ઔષધાદિક પ્રયોગો વડે જગને છેતરે છે તે પણ અંતરથી દુઇ અને બહારથી વ્રતધારી એવા પાખંડી જે ગુરૂઓ થાય તે આ બકેટ (બગલા) વિગેરે ગુરૂ કેમ ન થાય? બાદ શ્રેષ્ઠી પિતાને ઘેર આવ્યું અને આ વાત તેણે કેઈની આગળ કહી નહીં, જ્યારે કાળીચૌદશ આવી ત્યારે તેણે સર્વ સામગ્રી તૈયાર કરાવી, કઈ પણ કન્યા ભાગ્યશાળી હોય તે અન્ય કેઈ ગૃહસ્થના ઘરને દીપાવનાર થાય, પરંતુ આ દુષ્ટ કન્યાએને ત્યાગ કરવામાં હુને શી હાનિ છે? એમ મનમાં વિચાર કરી “આપણું કુલમાં કન્યાઓ આ પ્રમાણે ગંગા નદીને નમન કરવા જાય છે. એ પ્રમાણે મિથ્યા ઉત્તરવડે પોતાના પરિવારને તેણે સમજાવ્યું. ગુરૂના કહ્યા પ્રમાણે સર્વ વસ્તુ લઈ બંને પુત્રીઓ
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮)
શ્રી કુમારપાળચરિત્ર. સહિત પેટી પિતાના માણસ પાસે ઉપડાવીને ગંગાના કાંઠા પર તે ગયે. દુષ્ટ વતી પણ ત્યાં આવ્યા અને શ્રેષ્ઠીના ભૂલને મોકલી પિતાની પુણ્ય શ્રેણીની માફક પેટીને નદીના જલમાં તેણે તરતી મૂકાવી દીધી. પછી સારી રીતે શાંતિ કાર્ય કરી ગુરૂએ ગંગાદિત્યને કહ્યું હવે તું ઘેર જા. કેઈ પ્રકારની ચિંતા કરીશ નહીં, વિઘને વિનાશ થવાથી હારા કુલમાં હવે આરોગ્યતા થઈ. શ્રેષ્ઠી પિતાના ઘેર ગયે, લેકેની આગળ અસત્યવાદ બે
કેગંગામાં પેટી તરતી મૂકી, તરતજ તે જળમિથ્યાવિલાપ. ના વેગથી તેવી રીતે ચાલી કે; તેને પકડવાને
કોઈની શકિત ચાલી નહીં. દર્પણ સમાન સ્વચ્છ બુદ્ધિવાળી હે પુત્રીઓ? તમને આ આપત્તિ ક્યાંથી આવી? ગંગાને વંદન કરવા માટે હું તમને લઈ ગયા હતા, તે ગંગાજ તમને ઝડપથી હરી ગઈ. અરે ? આ શો જુલમ ? વિગેરે પાકો મૂકી કુટુંબ સહિત ગંગાદિત્ય શ્રેષ્ઠીએ ઘણું વિલાપ કર્યો અને તે સમયે તેમની મરણાંત ક્રિયા કરી, “અહો ? આ કૂટનાટકને ધિક્કાર છે. ” કૂટકાર્યને ખજાને શઠસુશમાં પિતાના મઠમાં આવ્યું
અને મૂર્ખશિરોમણિ એવા પોતાના શિષ્યોને મર્કટી પ્રાદુર્ભાવ. છેતરવા માટે કલ્પિત વાત તેણે જાહેર કરી કે,
આજે સમાધિમાં બેઠે હતો, ત્યારે પ્રગટ થઈ શંકર મહારી આગળ આવ્યા અને તેમણે કહ્યું, હે યતિ ? સ્થિર મનથી કરેલા હારા ધ્યાન વડે હું હારી ઉપર પ્રસન્ન થયે છું. લ્હારા માટે હિમાદ્રિમાંથી પિતે લાવેલાં મહાન દીવ્યોષથી ભરેલી એક પેટી ગંગાના પ્રવાહમાં હું મેકલી દઈશ. તે પેટી શિષ્ય પાસે ત્યારે મંગાવી લેવી, તેમાં રહેલાં ઔષધોના પ્રગથી વિશ્વને વશ કરનારી સુંદર વિદ્યાઓ જરૂર ન્હને સિદ્ધ થશે. માટે જલદી તમે ગંગાપર જાઓ, હવે વિલંબ કરશે નહીં. તે
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
( ૨૮૯) પેટી જલદી અહીં લાવે. અને તમારે કોઈ પ્રકારે તેને ઉઘાડવી નહીં. અહ? આપણા ગુરૂનું ભાગ્ય બહુ મહેઠું છે. જેના માટે દીવ્ય ઔષધોથી ભરેલી પેટી પતે શંકર મોકલે છે. એ પ્રમાણે અમંદ આનંદરસમાં ગરકથયેલા શિખ્ય અતિ વેગથી ઉંચા ગંગાના તટપર ગયા. દૂરથી આવતી પિટી તેમના જેવામાં આવી. હવે તે પેટી પ્રવાહમાં એકદમ તરતી આવતી હતી, તેવામાં ત્યાં વચ્ચે તે મહાપુર નગરને રાજા સુલીમ જલક્રીડા કરતે હતો. તેના જેવામાં તે આવી, રાજાએ તે પેટી પિતાની પાસે મંગાવી અને વિલંબ રહિત અન્ય ચાવી લગાડી તેને ખુલી કરી તે, અંદરથી દેવકન્યા સમાન બે કન્યાઓ જોઈ તે વિતર્ક કરવા લાગ્યો કે શું આ મૂળ નક્ષત્રમાં જન્મી હશે? કિંવા વિષ કન્યાઓ હશે? જેથી એમને આ પ્રવાહમાં મૂકી દીધી છે. કિંવા નિર્દૂષણ છતાં પણ શું ગંગાના પૂજન માટે મૂકી હશે? એમ બહુ સંદેહમાં પડેલે રાજા તેમના રૂપથી મોહિત થઈ ગયો અને તે બંને સ્ત્રીઓને તેણે લઈ લીધી. કારણ કે, હાથમાં આવેલા રત્નને કેણ છડીદે? પછી એક મંત્રીને એવો વિચાર થયું કે, તેમના સ્થા નમાં બીજી બે સ્ત્રીઓ ગોઠવવી પરંતુ એ વિચાર નામંજુર કરી બીજા મંત્રીના કહેવાથી તે જ વખતે વનમાંથી બે મર્કટી-વાનરીએ મંગાવી, પેટીની અંદર તેમને પૂરીને પ્રથમની માફક તાલુ દઈ દીધું. પછી રાજાના હુકમથી તે પટી પ્રવાહમાં તરતી મૂકી. હવે તે પેટીને આવતી જોઈ શિષ્યએ બહુ ઉત્સાહથી એકદમ બહાર કાઢી અને મૂર્તિમાન અનર્થની માફક તેને પોતાના મઠના ઓરડાની અંદર મૂકી દીધી.
વિશાલ કામદેવના બાણોથી વિહ્વલ બનેલે સુશર્મા અતિશય
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨૯૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પેાતાના ભાગ્યની સમાપ્તિને જેમ દિનાંત-સાપરિવ્રાજકમરજી, કાલની રાહ જોતા હતા. તેટલામાં જગત્ના ક સાક્ષી–સૂર્ય પણ તેનુ દુષ્કર્મ જોવા ને અશકત હોય તેમ તેના પુણ્યની માફક અસ્ત થઈ ગયા. ત્યાર બાદ શ્રેણીની કન્યાએ ઉપર ઉત્કટ અને મૂર્તિ માન્ તેને રાગ હાયને શુ ? તેમ સમગ્ર આકાશને રંગિત કરતા સંધ્યારાગ ખીલી નીકળ્યા. તાપસના અતિ દુર્ધ્યાનથી પ્રગટ થયેલા દુરિત સમાન અંધકારથી જગત્, કજલથી સમુર્ખ-ડાભડા જેમ છવાઈ ગયું. પછી સુશર્માએ પેાતાના શિષ્યાને કહ્યું, રાત્રીએ હું વિદ્યા સાધીશ, માટે તમ્હારે દ્વાર બંધ કરી તાલુ વાસીને મઠની અહાર બેસવુ', કદાચિત્ તે દુવિદ્યા વારંવાર ખેલતી દ્વાર ઉઘડાવે તે! પણ તમ્હારે દ્વાર ઉઘાડવું નહીં, અને મનમાં ભય રાખવેા નહીં. શિષ્યાએ ગુરૂની આજ્ઞા પ્રમાણે દ્વાર બંધ કર્યો, પેાતાના વ્રતને દૂર કરી સુશાં રાત્રીના સમયે પેટીની પાસે ગયે અને પ્રાર્થના કરવા લાગ્યા કે; આજ સુધી મ્હે કાઇપણ પ્રપંચ કર્યો ન હોતા, પર ંતુ કામના વશથઈ તમ્હારા માટે આજે સ્ફુ આ સઘળા પ્રપંચ કર્યા છે. વળી પૂન્યતા અને દેવત્વની પ્રાપ્તિથી ઉભય લેાકનું હિતકારક જે વ્રત હતું, તે પણ તમ્હારા માટે મ્હે તૃણુની માફક છેડી દીધુ. માટે પ્રસન્ન થઇ સુંદરએ ગવાળી હું કન્યકાએ ? કામથી તપિગયેલું મ્હારૂં અંગ પોતાના અંગ સ`ગમ રૂપી રસવડે તમે શાંત કરે. એમ કહી સુશર્માએ પેટીનું દ્વાર ઉઘાડયું, અંદરથી બહુરાષવડે ઉદ્ધૃત અને ભય કર મ્હોટા આકારની બે વાનરીએ નીકળી. ઘણા વખતથી અંદર રૂ ધાઇ ગયેલી તેમજ ખડું ક્ષુધા અને તૃષાથી પીડાએલી વળી અંધારામાં નીકળવાનુ દ્વાર પણુ જડયુ નહીં તેથી બહુગભરાએલી તે સુશર્માને જ ખચકાં ભરવા લાગી. આ ચક્ષુવડે સ્ત્રીરૂપ જોઇ એણે આ કાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૧) કરેલું છે એમ જાણીને જેમ તે વાનરીઓએ પ્રથમ તેનાં બંને નેત્ર ફાડી નાખ્યાં, દુષ્કર્મમાં જોડાયેલા આ પરિવ્રાજકને આવું કાર્ય ઉચિત નથી, એ હેતુથી ક્રોધાતુર થયેલી વાનરીઓએ તેનું નાક તેડી નાખ્યું. આ હૃદયવડેજ એણે નક્કી આ દુર્બાન કર્યું છે એમ જાણી તેના હૃદયના ટુકડે ટુકડા કરી નાખ્યા, આ શરીરવડે એણે પરસ્ત્રી આલિંગનને આનંદ ઈચ્છા હતો એમ જાણું તેનું સઘળું અંગ વારંવાર તેઓએ ફાડી ખાધું. એ પ્રમાણે વાનરીઓથી ભક્ષણ કરાતે સુશર્મા વ્યાકુલ થયે અને પોતાના શિષ્ય ને પિકાર કરી કહેવા લાગ્યું, રે રે? કઈ પણ પાપી મહારા શત્રુએ અંદર વાનરીઓ પૂરીને આ પેટી મોકલી છે, તે વાનરીઓ મેષની માફક મહને ફાડી ખાય છે, જે તહારે ગુરૂનું કામ હોય તે જલદી દ્વાર ઉઘાડે, નહિ તે તમારી હાજરીમાં પણ હું મરી ગયેલ છું, ગુરૂએ એ પ્રમાણે ઘણુએ બૂમ પાડી પણ શિષ્યોને પ્રથમથી ના પાડેલી હોવાથી તે સઘળે વિદ્યાને પ્રપંચ માની તેઓએ દ્વાર ઉઘાડયું નહીં, પછી હિલચૂર્ણની માફક સવાંગે ખંડિત થયેલે સુશર્મા પાપી છે એમ માનીને જેમ પ્રાણાએ તત્કાલ તેને ત્યાગ કર્યો. દુકને લીધે આ સુશર્મા શૈદ્રધ્યાનવડે મરી ગયે અને
રાક્ષસદ્વીપમાં અતિ દુર્ણાહૃદયને તે રાક્ષસ રાક્ષસનો ઉપદ્રવ. થયા. અહો ? દુષ્ટ કાર્યનું ફલ આવું જ હોય
છે. જેમકે - मृषावादः प्रौढि, दृढयति शुभं नश्यति जने,
प्रतीतिन काऽपि, स्फुरति मनसि ध्यानमशुभम् । अकीर्तिस्त्रैलोक्ये, लसति चिरमन्ते च कुगतिः, - फलान्येतानि स्यु-ननु तनुभृतां वञ्चनतरोः ॥१॥
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
“ મૃષાવાદની વૃદ્ધિ થાય છે, શુભના નાશ થાય છે, લેાકેામાં કાઇપણ ઠેકાણે વિશ્વાસ રહેતા નથી, મનમાં અશુભ ધ્યાનની સ્ફુરતિ રહે છે, ત્રણે લેાકમાં અપયશ ફેલાય છે અને છેવટે દુતિ થાય છે. આ સર્વ ખરેખર મનુષ્યેાના વચન-કપટતરૂનાં ફૂલ છે. ” હવે તે રાક્ષસ અવધિજ્ઞાનવર્ડ પોતાના મૃત્યુનુ કારણુ સુભીમને જાણી તેની ઉપર બહુ કાપાયમાન થયા, અને એકદમ આ નગરમાં આન્ગેા. ધેાખી વજ્રને જેમ તિરસ્કાર પૂર્વક પત્થરપર પછાડી તેણે રાજાને મારી નાખ્યા. “ શકિત છતાં અન્યના પરાભવ કાણુ સહન કરે ?” પછી તે અને સ્ત્રીઓને છેડીને ખાકીના સનગરવાસી ઢાકાને તેણે બહાર કાઢી મૂકયા. કારણ કે; “ શત્રુના નાશ કર્યો એટલે તેના પક્ષના માણસાના પણ નિગ્રહ કરવા જોઇએ” એમ નીતિશાસ્ત્રના ઉલ્લેખ છે. અહા ? પરસ્ત્રી ગ્રહણના આગ્રહુ બહુ દુર ંત હાય છે. જેથી પાતાને નાશ થાય છે એટલુ જ નહીં પરંતુ ખીજાઓના પણ થાય છે, તે જયા અને વિજયા નામે અમે બંને તે ગંગાદિત્ય શ્રેષ્ઠીની પુત્રીએ છીએ તેમજ તે રાક્ષસે ઉજ્જડ કરેલું આ નગર ત્હારી આગળદેખાય છે, આ સર્વ પેાતાનું વૃત્તાન્ત કહીને ફરીથી તેઓ ખાલી, હું કુમાર ! વળી તે રાક્ષસે કહ્યું કે; પૂર્વભવના પ્રેમવડે હુ′ તમને પરણીશ, આ શૂન્ય નગરમાં આ સ્ત્રીએ છ્હીશે એમ જાણી તેણે ઉષ્ણી અને સ્ત્રીત્વકારક આ બંને પ્રકારનાં અંજન બનાવ્યાં. શ્વેત અ ંજનવડે અમને ઉલ્ટ્રી બનાવીને તે રાક્ષસદ્રીપમાં ચાલ્યા જાય છે અને બેત્રણ દિવસે પાછો આવે છે. જલદી ખેલાવ્યા હૈાય તે તે મહે વિલ ખથી આવે છે અને વિલ ખથી ખેાલાવ્યા હૈાય તે જલદી આવે છે. એમ તેની સ્થિતિ બહુ વિચિત્ર પ્રકારની છે, બ્રહ્મા પણતે જાણી શકે તેમ નથી. આ પ્રમાણે દેવે અમને દુ:ખ સમુદ્રમાં નાખી છે, તેમાંથી અમારા ઉદ્ધાર કરનાર કોઇપણ ખરા પરાક્રમી નથી.
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૯૩) પરંતુ હજી પણ અમારી કંઇક ભાગ્યરેખા દેખાય છે, જેથી દીન અનાથના જીવનદાતા આપ અહીં આવ્યા છે. હવે તમે કઈ ઉપાય શોધી કાઢો જેથી સિંહના પંજામાંથી મૃગલી જેમ, આ અધમ રાક્ષસથી અમને જલદી છેડા. સંતપુરૂષે પોપકારના ઉત્સાહથી પોતાનું કષ્ટ ગણતા નથી. અંગ ઘર્ષણવડે ચંદનો જગતું જનના તાપને શું નથી હરતા ? એ પ્રમાણે બન્ને સ્ત્રીઓએ સેંકડો પ્રિય વચને વડે આભારિત કરેલ અને દાક્ષિણ્યને એક મહાસાગર સુમિત્ર વિચાર કરવા લાગ્યા. એક તરફ કૂરને શિરે મણિ તે રાક્ષસ પ્રાણેનું હરણ કરે છે અને અન્ય બાજુએ રક્ષણ કરવા લાયક આ સ્ત્રીઓ શરણે આવેલી છે. તે એમના માટે સઘનશ્વર પ્રાણેને હારે છેડી દેવા તે સારૂ છે, પણ પ્રાર્થનાનો ભંગ કરી રંકની માફક હું ચાલ્યા જાઉં તે સારૂ નથી. દઢ હૈયેનું અવલંબન કરી એમને પોતાના નગરમાં હું લઈ જાઉં, અમારા ત્રણેના પુણ્યથી કોઈપણ રક્ષણ કર્તા મળી આવશે. જે રાક્ષસથી હું મુક્ત થઈશ તે આ બંને મહારી સ્ત્રીઓ થશે, અથવા તેનાથી એ મહારૂં મરણ થશે તો પરોપકાર માટે આ પ્રાણે ધન્યવાદને લાયક થશે. બાદ સુમિત્રે કન્યાઓને પૂછયું, તે રાક્ષસ કયારે આવશે? આવવાની તૈયારી છે એમ તેમનું વચન સાંભળી સુમિત્ર બોલે, એમ હોય તે જલદી એને બેલા, કન્યાઓ બેલી, ગંધવડે જાણશે કે, તરત અહીં તે તમને મારી નાખશે, માટે અહીં નીચે ભંડાર છે તેની અંદર રહીને આજની રાત્રી તમે નિગમન કરે. એ પ્રમાણે તેમની બુદ્ધિનો સ્વીકાર કરી સ્ત્રીઓને ઉષ્ટ્રી બનાવી સુમિત્ર કેશગૃહમાં ગયો અને નિશ્રેષ્ટની માફક પડી રહ્યો. પ્રભાત કાલ થયો એટલે સુમિત્ર ત્યાંથી બહાર નીકળે. બંને ઉષ્ટ્રીઓને સ્ત્રીઓ કરી રાત્રીનું રાક્ષસ વૃત્તાંત પૂછવા લાગ્યા. સ્ત્રીઓ બોલી, રાત્રીએ રાક્ષસ આવ્યો હતે, મનુષ્યને ગંધ આવવાથી “કેઈપણ
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૪)
શ્રી કુમારપાળચરિત્ર. અહીં પુરૂષ છે એમ બેલતો તે દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગ્યો, આ ગંધ તે અમારો જ છે, અહીં બીજે કઈ નથી, સિંહની ગુહામાં મરવા માટે કેણુ આવે? એમ અમારા કહેવાથી વિશ્વસ્ત થઈ તે રાત્રી સુધી રહ્યો, ફરીથી જલદી તમે આવજે એમ અમારા કહેવાથી તે પોતાના સ્થાનમાં ગયો. ત્યારબાદ સુમિત્રે હૈયે રાખી બંને પ્રકારનાં અંજન પોતાની પાસમાં લઈ લીધાં, અંજનવડે અને સ્ત્રીઓને ઉષ્ટ્રીઓ બનાવી, ખજાનામાંથી ઉત્તમ પ્રકારના રત્નોની બે શેણીઓ ભરી એક ઉંટડી ઉપર બંને ઠરાવી દીધી, એક ઉપર પિતે બેઠો અને બીજીને પોતાના હાથમાં દેરી લીધી. ત્યારબાદ મહાશાલનગર પ્રત્યે ચાલતો થયે. રાક્ષસના આગમનની ભીતિવડે સુમિત્રનું ચિત્ત બહુવિહલ હતું,
તેથી તે માર્ગમાં વાયુની માફક ઝડપથી ચાલતા સિદ્ધપુરૂષ હતો, તેવામાં અરણ્યના મધ્ય પ્રદેશમાં કોઈક
વૃક્ષ નીચે બેઠેલો એક પુરૂષ તેના જેવામાં આવ્યો. સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્રસમાન શાંતમૂર્તિ, ચગી સમાન આત્મધ્યાની,ચિત્રામણની માફક સ્થિર અને અપૂર્વ ત્તિવાળે આ કોઈ સિદ્ધ પુરૂષ દેખાય છે, અન્યથા આવી કાંતિ હેય નહીં. જરૂર આ મહાત્મા ઘાતકરાક્ષસથી હારું સંરક્ષણ કરશે. એમ વિચાર કરી સુમિત્ર નીચે ઉતરી પડ્યો, બંને ઉષ્ટ્રીઓને નજીકના વૃક્ષે બાંધી દીધી અને આનંદપૂર્વક તે મહાત્મા પુરૂષના ચરણમાં પડ્યો. ધ્યાનથી નિવૃત્ત થઈ આશિષ આપી સિદ્ધપુરૂષ બોલ્યા. વત્સ? તું શાથી ઉદાસ દેખાય છે? ચિંતાનું કારણ તું નિવેદન કર. ખુશી થઈ સુમિત્ર બલ્ય, અગ્નિજવાલા સમાન સંતાપ કરનારી મોટી ચિંતા હારે આવી પડી છે. તેમાં જે આપ મેઘ સમાન શાંતિ દાયક થાઓ તે પ્રત્યે? આપનું પૂછવું ગ્ય ગણાય. સ્મિતમુખે સિદ્ધ બલ્ય, આ બાબતમાં તને સંદેહ છે? ચમત્કારિક કેઈ અપૂર્વ હારી
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૯૫). શકિત તું સાંભળ? “ભૂત, વ્યંતર, યક્ષ અને રાક્ષસના કુલને હુંકારાથી હું બંધ કરૂ છું, સૂર્ય ચંદ્રને હાથમાં રાખું છું, સમુદ્રને શેષી લઉ છું, દેવતાઓ સહિત ઇંદ્રને ખેંચી લઉ છું, તેમજ ભુજંગ સહિત શેષનાગ અને સર્વ જગને વિપરીત કરી નાખુ છું, એટલું જ નહીં પરંતુ હે સુભગ? કેઈપણ ઠેકાણે કંઈપણ કાર્ય હારે દુષ્કર નથી.” આ પ્રમાણે સાંભળી સુમિત્ર સિદ્ધના આશ્રયથી સંતુષ્ટ થયે, પછી તેણે તે રાક્ષસનું વૃત્તાંત સાદંત કહી સંભળાવ્યું અને તેની પાસે રાક્ષસથી અભય માગી લીધો. સિદ્ધ અને સુમિત્ર વાર્તાલાપ કરતા હતા તેટલામાં પાછળથી
તે રાક્ષસ આવી પહોંચ્યા, જેનું મુખ વિવર રાક્ષસપરાજય. ખુલ્લા દરવાજાવાળા નગર સમાન હતું, શિખ
રાઝપર વૃક્ષવાળા પર્વત સમાન જેના ઉંચા હાથ શોભતા હતા, જેની જળહળતી દષ્ટિને પ્રકાશ વિજળીના ચમકારાને અનુસરતા હતા, તેમજ શબ્દવડે બ્રહ્માંડરૂપી પાત્રને ભેદ હતો, શરીરની આકૃતિ મેઘ સમાન શ્યામ હતી, ઉંચે વૃદ્ધિ પામતા મસ્તકવડે ઉંચા આકાશને પણ આગળ–ઉપર વધારતો, બહુ ભારથી ભરેલી પણ પૃથ્વીને પગના ભારવડે અતિશય ભારવાળી કરતા, અતિ ભયંકરતાવડે મૃત્યુને પણ ત્રાસ આપતે હોયને શું ? તેમ રેષથી દ્વિગુણ વેગને ધારણ કરતે, તેમજ કિકીયારીવડે જગને શબ્દમય કરતો હોય ને શું ? તેમ તે દુષ્ટશિરોમણિ રાક્ષસ સુમિત્રને કહેવા લાગ્યા. રે ચોર શિરોમણિ? હારૂં સાહસ સામાન્ય નથી, મૃત્યુ સમાન હારા
સ્થાનમાં આવી તું સ્ત્રીઓનું હરણ કરી ગયા છે. સુભીમરાજા પ્રથમ હારી સ્ત્રીઓને હરી ગયો હતો, તેને મહેં સહકુટુંબ ઉમાતિથિ કર્યો અને હાલમાં તને પણ કરીશ. રે જડ? હારી સાથે વિરોધ કરી કયાં સુધી તું જીવવાની ઈચ્છા રાખે છે?
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
શ્રી કુમારપાળચરિત્ર. સિંહનો પરાજય કરીને મૃગલે લાંબી વખત શું જીવે ખરો? જો કે, હે હને જે નહોતો પણ હેં સાંભળ્યેયે નહેાતે ? રે મૂખ? જગને ગળવા માટે હું રાક્ષસ, મૃત્યુનો હેોટો ભાઈ છું. આ શરણ્ય-સિદ્ધપુરૂષની સાથે ત્યારે એકજ ગ્રાસ હું કરીશ; એમ બડબડતો તે રાક્ષસ સિદ્ધપુરૂષ અને સુમિત્ર એ બંનેને પ્રસવા માટે એકદમ ધોડ્યો. સુમિત્ર ભયભીત થઈ ગયે, સિદ્ધપુરૂષે જલદી તેને ધૈર્ય આપી અમેઘ મંત્રાક્ષની માફક ત્રણ હુંકારાઓ વડે રાક્ષસને સ્તંભાવી દીધો. તીક્ષણ અગ્રવાળા આવડે જેમ ત્રણ હુંકારાઓવડે તે રાક્ષસનાં સર્વ અંગ કાષ્ટસ્તંભની માફક સ્થિર થઈ ગયાં. પછી તે વ્યથાતુર થઈ ગયા અને બ, હે સિદ્ધ? હુને આ સ્તંભનમાંથી તું મુક્ત કર. “રાક્ષસેને પણ બીવરાવનારા છે એ વાત આજે સત્ય થઈ. સિદ્ધપુરૂષ બા, તું જે મુક્ત થવા ઈચ્છતા હોય તો આ કુમાર તરફનું વૈર છોડી દે. તે સાંભળી રાક્ષસ બે , જે એમ હોય તો એની પાસેથી મહારી સ્ત્રીઓ તું હને પાછી અપાવ. સિદ્ધપુરૂષ બોલ્યા, હારી સ્ત્રીઓ કયાં છે ? હું પણ પૂર્વ જન્મ-પરિવ્રાજકના ભવમાં શ્રેષ્ઠીને છેતરીને જ તેની પુત્રીઓ લઈ લીધી હતી. હજી પણ આર્યને અનુચિત એવા પરસ્ત્રીગમનથી તું ધરાણે નથી ? જેથી હારા વ્રતને નાશ થયે, તેમજ ખરાબ મરણ થયું અને છેવટે તું રાક્ષસ થયેલ છે. પરસ્ત્રીગમન એ અધમમાં અધમકાર્ય છે. જેમકે – વરં વહીઃ જ્યો,વરમમિકૃતાર પાથરનાર,
वरं षण्ढीभावो-वरमतिशुचि ब्रह्मचरणम् । वरं क्ष्वेडग्रासो-वरमनशनं शुद्धमनसां,
भवद्वैतस्तेनो-न वरमपरस्त्रैणहरणम् ॥ १ ॥
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ
( ૨૯૩) “બહુ સ્ત્રીઓ પરણવી સારી, વારાંગનાઓને સંગમ કંઈક સારે, તેમજ નપુંસક્યણું, અતિશુદ્ધબ્રહ્મચર્યપાલન, વિષભક્ષણ અને અનશન કરવું તે પણ સારું પરંતુ પુરૂષેના બંને ભવને લુંટનાર પરસ્ત્રીહરણ સર્વથા નિષિદ્ધ છે.” મેક્ષસુખ આપનાર વ્રત કયાં? અને નરકાવાસ આપનાર વિષયભેગ ક્યાં? એમ છતાં પણ લોક ભોગની આશા છોડતા નથી, અહો? લેકના ચેષ્ટિ તને ધિક્કાર છે. વ્રતનો ભંગકરી કયે બુદ્ધિમાન વિષયની ઈચ્છા કરે? અહો? ચિંતામણિના ચૂરેચૂરાકરી કાંકરાઓનો કેણ સ્વીકાર કરે? વળી મનુષ્યપણુથી આ સ્ત્રીઓનાં અંગ દુર્ગધથી ભરેલાં છે, અને દેવપણને લીધે લ્હારૂં અંગ બહુ રમણીય છે. તે તમારા સંબંધ કેવીરીતે થાય. માટે હે રાક્ષસ? સુમિત્ર પર રેષનો ત્યાગ કરી આ બંને સ્ત્રીઓ તું તેને આપી દે, અને શાંતિરૂપ સુધાસાગરમાં નિમગ્ન થઈ સ્વેચ્છા પ્રમાણે તું ચાલ્યો જા. આ પ્રમાણે સિદ્ધના ઉપદેશવડે રાક્ષસને બંધ થયું. પછી સિદ્ધ સ્તંભનથી તેને મુક્ત કર્યો. બંને ઉષ્ટ્રીઓને સ્ત્રી બનાવી રાક્ષસે સુમિત્રને કહ્યું, આ બંને સ્ત્રીઓને તું ગ્રહણકર, તેમજ વિશાલ સમૃદ્ધિથી સુશોભિત તે સુભદ્રપુરને વસાવી તેનું રાજ્ય પણ તું સુખેથી ભેગવા હારી ઉપર સર્વથા હું વૈરને ત્યાગ કરૂ છું. એમ કહી અતિશાંત બુદ્ધિને અનુસરતા રાક્ષસ સિદ્ધ, સુમિત્ર, તેમજ બંને સ્ત્રીઓને ક્ષમાવીને પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કરી અંતર્ધાન થઈ ગયે. ત્યારબાદ સુમિત્ર સિદ્ધને કહેવા લાગ્યું કે, આપના પ્રસાદ રૂપી રસાયનોએ આ રાક્ષસ રૂપી સંનિપાતના ભયથી હુને જીવાડ્યો છે. હું માનું છું કે, વિધિએ સર્વ વિદ્યાઓ અને સર્વશ્રેષ્ઠકલાઓ એકઠી કરી આ તમારું શરીર બનાવ્યું છે, અન્યથા આવી શક્તિ કયાંથી હોય? આજ સુધી મહેં ઉપકારની મૂર્તિ સાંભળી નહતી, પરંતુ હાલમાં આપના દર્શને
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૮)
શ્રીકુમારપાળચરિત્ર.
નથી તે મૂર્તિમાન છે, એમ મ્હને નિશ્ચય થયા, બાદ તે સિદ્ધની આજ્ઞા લઇ ફરીથી સ્ત્રીઓને ઉષ્ટ્રીએ બનાવી તે ઉપર આરૂઢ થઇ સુમિત્ર આનંદથી મહાશાલ નગરમાં ગયા. ત્યાં તેણે કેટલાક મણિ વટાવીને એક મ્હાટી ભવ્ય હવેલી ખરીદી, પછી અને સ્ત્રીઓ સાથે તેણે લગ્ન કર્યું. બુદ્ધિવૈભવથી ઇચ્છા મુજબ ભાગવિલાસમાં તે દિવસેા વ્યતીત કરવા લાગ્યા. પૂર્વભવમાં સંપાદન કરેલું જેનુ પુણ્ય ચિંતામણિ સમાન જાગ્રત હોય છે, તેને દેવની માફ્ક સ ઇચ્છિત વસ્તુ સુલભ થાય છે.
હવે તે તિસેના વારાંગનાએ પણ પોતાના પતિ-સુમિત્રનુ અનાગમન જોઇ સર્વ નગરમાં અને બહારે રતિસેનાવિલાપ પોતાની દાસીએ પાસે તેને શેાધ કરાવ્યા, પરંતુ કાઇ ઠેકાણે તેના પત્તો મળ્યા નહીં, રતિસેનાને ત્રણ દિવસના ઉપવાસ થયા. પતિના વિયાગથી ચક્રવાકીની માફક તેણીનુ શરીર બહુ કૃશ થઇ ગયું અને વિયેાગથી દુ:ખાવસ્થા ભાગવવા લાગી. સુમિત્ર ગયા તેમાં હારૂં શું ગયું ? તેના જેવા અન્ય પતિ શુ નહીં મળે ? અહા ? એક હુસ ચાલ્યા ગયા એટલે શુ સરાવર હંસ વિનાનું રહે ખરૂ? ઇત્યાદ્વિક પોતાની માતાના વચન પરથી તે સમજી ગઇ કે, આ સ બનાવ એણીના લેાભથી જ બનેલા છે. મળતાહૃદયથી રતિસેના તેને ઠપકા દેવા લાગી, હે જનની ? હું માનુ છુ કે, કઇક અધિક દ્રવ્યની માગણી કરી મ્હારા પતિને ત્યું જ કાઢી મૂકયા છે, અથવા છેતરીને એની પાસેથી કંઇક લઈને ઘરમાંથી વિદાય કર્યો છે. એમ ન હાય તા મ્હારા પ્રિય મ્હને મરતાં સુધી પણ છેડે નહીં, સૂર્ય અસ્ત પામતાં સુધી પણ પેાતાની ક્રાંતિ શુ ત્યજે છે ? દેવની માફક આ મહાશય ધન આપતા હતા, છતાં પણ હાર્ હૃદય હજી ધરાયું નહીં, લાભના મહાસાગરસમાન તને ધિક્કાર છે; અહા ? વારાંગનાના લાભની સીમા? જેમકે;—
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
औदार्येण महान् गुणेन गुणवांस्त्यागेन याचापरो वाणिज्येन वणिक् सुखेन तनुभृत् कोशेन पृथ्वीपतिः । नीरेणाम्बुनिधिः श्रुतेन विदुरः काष्ठेन धूमध्वज
स्तृप्ति कर्हि चिदेति पण्यवनिता द्रव्येण नैव ध्रुवम् ॥ १ ॥
॥
( ૨૯૯ )
66
મહાપુરૂષ ઉદારતાવડે, ગુણીપુરૂષ ગુણુવડે, યાચક દાનગ્રહણુવડે, વાણીએ વેપારવડે, પ્રાણી સુખવડે, રાજા કાશ —ખજાનાવડે, સમુદ્ર જલવડે, વિદ્વાન શાસ્ત્રવર્ડ અને અગ્નિ કાવડે કદાચિત્ તૃપ્તિ પામે, પરંતુ વારાંગના દ્રવ્યવડે કાઇ દિવસ તૃપ્ત થતી નથી એમાં કાર્ય પ્રકારના સંશય નથી. ” હજી પણ તું ધારતી હશે કે; પુત્રી વેશ્યાપણું ધારણ કરશે. એવી આશા તુ હવે રાખીશ નહી. હું જનની ? સાવધાન થઇ મ્હારી પ્રતિજ્ઞા તું સાંભળ, વાલાથી જટિલ અનેલે અગ્નિ મ્હારા શરીરને આલિંગન કરે પરંતુ રૂપવડે કામદેવ સમાન હોય છતાંયે સુમિત્ર સિવાય અન્ય પુરૂષ હુને સ્પર્શ કરવાના નથી. આ પ્રમાણે ખેલતી અને બહુ દુ:ખથી હૃદયભેદક પુષ્કલ વિલાપ કરતી રતિ સેનાને પેાતાની જ્ઞાતિના લાકોએ મહામુશીખતે ભાજન કરાવ્યું, છતાંયે વિરહની પીડાને લીધે તે સ્નાન કરતી નથી, મધુર ભેાજન કરતી નથી, સારાં વસ્ત્ર હેરતી નથી, અલકાર ધારતી નથી, હસવુ છેાડી દીધુ અને ખેાલાવી ખેાલતીયે નથી, અહા જાતે વેશ્યા છે, તથાપિ ગીતાર્દિક રીંગથી વિમુખ થઇ કુલાંગનાની માફક પ્રવૃત્તિ કરવા લાગી.
For Private And Personal Use Only
કુટ્ટિની—રતિસેનાની વૃદ્ધમાતા સુમિત્ર પાસેથી ચારી લીધેલાં મણિનું વિધિપૂર્વ ક પૂજનકરી ધનની યાચના કરવા કુટ્ટિનીપશ્ચાત્તાપ લાગી. પરંતુ તેને આમ્નાયનુ જ્ઞાન નહી હાવાથી કંઈપણું ધન મળ્યું નહીં, મણિ ધન આપતા
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦). શ્રીકુમારપાળચરિત્ર. નથી, છેતરવાથી જમાઈ ચાલ્યો ગયો, પુત્રીએ સતીધર્મ અંગીકાર કર્યો, એમ સર્વથી ભ્રષ્ટ થયેલી વૃદ્ધા પશ્ચાત્તાપ કરવા લાગી. તેવામાં એક દિવસ સુમિત્ર પોતાના મિત્ર વર્ગ સાથે વાર્તાલાપ કરતો હતો, પ્રસંગોપાત્ત કેટલાક આસ પુરૂએ કહ્યું કે, રતિસેનાગણિકા હાલમાં સતીસમાન વતે છે, તે સાંભળી સુમિત્રને પિતાના મણિ ગ્રહણની પ્રતિજ્ઞા યાદ આવી, જેથી તે શરીરે ઇંદ્રની શોભાને ધારણ કરતે, ઘોડો ખેલાવતે પિતાને પ્રસિદ્ધ કરવાની ઈચ્છાથી રતિસેનાના ઘર આગળ ગયે, ત્યાં જતા જમાઈને જોઈ વૃદ્ધા દ્વાર આગળ આવી અને પ્રેમથી નમ્ર બની કેયલની માફક મધુર સ્વરે બોલાવવા લાગી. સુમિત્ર પણ વૃદ્ધાને જોઈ સંભ્રાંતની માફક નમિ ગયે. પછી તે વૃદ્ધા કૃત્રિમ રૂદન કરતી તેને કહેવા લાગી, કેઈ મુસાફર પણ જલ પીવા માટે ક્ષણમાત્ર ઘરની અંદર રહે છે તેમજ એને જવાની ઘણું ઉતાવળ હોય છે, છતાં પણ પૂછયા વિના જ નથી. તમને તો બહુ ભકિતવડે અમે હંમેશાં પ્રસન્ન રાખતાં હતાં, વળી ઘરની અંદર સ્વામીની માફક તમે રહેતા હતા, છતાં અમને કહ્યા વિના કેમ ચાલ્યા ગયા? “સજજનેની મૈત્રી સાત ડગલાંમાં બંધાય છે,” એ જનકૃતિ પ્રસિદ્ધ છે, તમને તે અમે જમાઈ કયો છે, છતાંયે હાલમાં સૌહાર્દને અમલ કરતા નથી. જો કે, હિતોપદેશથી કઠોર જાણી હુને તમે ગણતા નથી. પરંતુ કેવલ તમને ઉદ્દેશી જીવિતને ધારણ કરતી મહારી પુત્રીને કેમ તરછોડી છે ? મેઘવડે લતા જેમ હૃારાથી ત્યજાયેલી હારી પુત્રી જે હાલતમાં આવી છે તે તેનું શરીર જ કહી આપશે. બાકી હું કંઈક આપને વિદિત કરું છું કે, વિરહાગ્નિવડે અત્યંત બળતું હોયને શું? એવા હૃદયને હારી સ્ત્રી મેઘશ્રેણિની માફક ધારાબંધ અને શ્રુની વૃષ્ટિવડે સિંચન કરે છે, પિતાના હૃદયમાં રહેલા તમને જ
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૩૦૧ )
પરમાત્મ સ્વરૂપ જોતી અને વિયેાગથી પીડાયેલી તે ચેકિંગની સમાન આંખા મીચી બેસી રહે છે, માટે હે વત્સ ! સ્વચ્છતા પૂર્ણાંક અહીં આવા, અને પેાતાના દર્શોનરૂપ રસાયનવર્ડ મુડદાની હાલતમાં આવી પડેલી તમ્હારી સ્ત્રીને ક્રીથી પણ તમે સજીવનકરા.
==
અહા ! આ વૃદ્ધાની અંદર પ્રસન્ન કરવાની યુક્તિ, કપટ ચાતુર્ય, છેતરવાની વિચિત્રતા અને નિજજસુમિત્રચાતુ . પણ્ કાઇ નવીન પ્રકારનુ ં વલસે છે. જેવી આ માયાવિની છે તેવીજ રીતે મ્હારે પણ માયા કર્યા વિના છુટકે નથી. એમ ધારી પાતાના મનમાં નક્કી કરી તે આલ્યા, હું વૃદ્ધે ? હું તુમ્હારી પ્રીતિ સારીરીતે જાણું છું. પરંતુ સાર્થ સંગાથની પરાધીનતાને લીધે મ્હારે એકદમ પ્રયાણ કરવું પડયુ તેથી તમને પૂછવાના અવકાશ મળ્યા નહીં. તેમજ મળી શકાયુ' પણ નહીં. કદાચિત્ મીજી ભૂલી જવાય પર`તુ વજ્રલેપની માફ્ક સચોટ તમારા કરેલા સત્કારને મ્હારૂં હૃદય કેવીરીતે ભૂલી જાય ? એ પ્રમાણે માર્મિક એવી સુમિત્રની વાણીવડે વૃદ્ધાનુ હ્રદય ચકિત થઇ ગયું અને હસતે મુખે તે સુમિત્રને હાથે પકડી પોતાના ઘરમાં લઇ ગઇ. વિલાસરૂપ તરંગાથી વંચિત, રમણીય લાવણ્ય રસવડે દુલ, મલિન વસ્રરૂપ સેવાલને ધારણ કરતી, ઉજ્વલ હુંસ–ન્ન પુર=હુ સપક્ષીના વિયાગને સેવતી ગ્રીષ્મકાલની નદી સમાન વેશ્યા છતાં પણ સતી ધમ માં રહેલી પ્રિયાને જોઈ, સુમિત્રનું હૃદય આશ્ચર્ય થી પુરાઇ ગયું અને પ્રેમ વાકયેાવડે તેણે રતિસેનાને તુષ્ટ કરી. સ્વામીના સમાગમ થવાથી પ્રિયા પણ તેના રૂપ અને વચનને જોવા તથા સાંભળવા માટે બહુ આતુર થઇને નેત્ર તેમજ કાનનું બહુપણું ઇચ્છવા લાગી. વિયેાગને લીધે દ્વિગુણિતપ્રેમની સ્થિરતાને ધારણ કરતાં તેઓ બ ંનેને અનુપમ સુખમય કેટલાક સમય વ્યતીત થયેા.
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૨ )
શ્રીકુમારપાળચરિત્ર. સુમિત્રને પિતાને મણિ લેવાની ઈચ્છા થઈ, જેથી તેણે એક
દિવસ રતિસેનાને કહ્યું, પ્રિયે? તું જે કપ ન મણિગ્રહણઉપાય કરે તો હું કંઈક ગમ્મત કરૂ. રતિસેના બેલી,
સ્વામિન્ ? આપ પ્રાણેશ્વર છે, આપને આ પૂછવાનું હોય ખરૂં? આ મહારા પ્રાણ આપનાજ છે, આપની ઈચ્છા પ્રમાણે યેજના કરે. પછી તેણે વેતાંજનથી રતિસેનાને ઉષ્ટ્રી બનાવી અને વૃદ્ધા ન દેખે તેવી રીતે પ્રભાતમાં સુમિત્ર પોતાને ઘેર ચાલ્યો ગયો. બને-જમાઈ પુત્રીના મુખપ્રક્ષાલન માટે સેનાની ઝારી લઈ કુદ્ધિની ઉપરના માળમાં ગઈ તો આગળ બેઠેલી ઉષ્ણી તેના જેવામાં આવી, સંભ્રાંત થઈ હૃદયમાં તે વિચાર કરવા લાગી. અરે! આ શું થયું ? જમાઈ અને પુત્રીના સ્થાનમાં આ ઉષ્ટ્રી ક્યાંથી આવી? આ ઉષ્ટ્રી સત્ય નથી, કિંતુ પિશાચી અથવા કોઈ રાક્ષસીએ તે બંને સ્ત્રી પુરૂષને ખાઈને આવું સ્વરૂપ ધારણ કર્યું છે. હાજમાઈ ? હાપુત્રી? તમે ઘરમાં રહેલાં હતાં છતાં દૈવગે આ તમને શું થયું ? કારણકે, તમહારા સ્થાનમાં આ ઉષ્ણીને પ્રવેશ કયાંથી થા ? એમ બોલતી વૃદ્ધા અશ્રપાત સાથે છાતી કુટતી અને રૂદન કરતી વિલાપકરવા લાગી. તેમજ પોતાના પરિવારને આશ્ચર્ય દેખાડવા લાગી. દુ:ખી થયેલી વૃદ્ધાને જઈ પુરતો વિચારકરી પરિવારે કહ્યું કે, સુમિત્ર તે હાલમાંજ અહીંથી પિતાને ઘેર ગયે, વૃદ્ધાએ જાણ્યું કે, પ્રથમના અપમાનવડે વૈરદ્ધિની ઇચ્છાથી તે ધૂર્ત આ વિડંબના કરી અહીંથી ચાલ્યું ગયો. તપાસ કરવો જોઈએ જે એ તેને ઘેર હોય તે જરૂર આ કર્તવ્ય તેનું જ હોવું જોઈએ, “સાધારણ મૂખ પણ અપમાનને સહેતા નથી તે કલાવાનની તો વાત જ શી ?” ત્યાર બાદ તપાસ કરાવતાં ખબર પડી કે, સુમિત્ર પોતાને ઘેર છે, એમ જાણું વૃદ્ધા તેના દ્વારમાં જતી હતી, તેને તેના પરિવારે રોકી.
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૩૦૩ )
તેના રત્નનુ ં સ્મરણ થતાં વૃદ્ધાને નિશ્ચય થયા કે; આ અન તે ધ્રુત્ત ના કરેલા છે. પછી તે ક્રોધાતુર થઇ વીરાંગદરાજાની આગળ ગઇ, નગરછતાં પણ હું ધોળા દિવસે લુટાઇ, એ પ્રમાણે તે બહુ પાકાર કરવા લાગી. કેાણે તને લુટી ? એમ રાજાએ પૂછ્યું, ત્યારે નેત્રામાં અશ્નપ્રવાહને ધારણ કરતી વૃદ્ધાએ સુમિત્રનુ ઉષ્ટ્રી સંબંધી વૃત્તાંત જાહેર કર્યું
સુમિત્રનું નામ સાંભળવાથી રાજાને પોતાના મિત્રનુ સ્મરણ થયું, પછી ભૂપતિએ તેના પ્રાપ્તિ દિવસ સુમિત્રનૃપસમાગમ. તથા તેનુ રૂપ અને ઉમર વિગેરે પણ પુછી જોયુ. વેશ્યાના મુખથી પેાતાના મિત્ર સંબધી સર્વ હકીકત સાંભળી વીરાંગદે પોતાના ભૃાપાસે સુમિત્રને એ લાવરાવ્યા, ઘણા દિવસે આજે રાજાનું દર્શન થશે એમ જાણી દીવ્યભેટ લઇ સુમિત્ર રાજમંદિરમાં આવ્યા. દૂરથી આવતા સુમિત્રને જોઇ રાજા હુ ખુશી થયા અને ભુજાએ સાથે આલિ ગન દઇ તેણે પોતાના અસનપર તેને બેસાડયા. અમૃતને વરસાવનારી બંનેની ગાછી ચાલતી હતી, તેટલામાં તે દુષ્ટા પાતાની ધૃષ્ટતાને પ્રગટ કરતી ખાલી, દેવ ? આપે એનું ધૃત્ત પણ જોયું ? માત્ર દર્શનથી આપનેપણુ એણે વશ કરી લીધા. જેથી આપે એને અોસન આપ્યું. સ્વામિન્ ! મ્હારી પુત્રીને સજ્જ કરાવીને આ ધૂતને આપ કાઢી મૂકે, અન્યથા તમ્હારા નગરમાં જરૂર આ ધૃત અનર્થ કર્યા વિના રહેશે નહીં. રાજા કિ ંચિત્ હાસ્ય કરી એલ્યા, મિત્ર ? એની પુત્રીની વિડ ંબના ન્હેં કરી છે ? સુમિત્ર આલ્ચા, કલાની પ્રસિદ્ધિ થાય અને વેશ્યાના નાશ ન થાય તેવી યુક્તિ કરી છે. ખિન્ન થયેલી કુટ્ટિની બેલી, અહીં ગાલ ફુલાવવાનુ કષ્ટ કામ નથી, ત્હારી ખષીએ કલા મ્હે જાણી છે. જલદી મ્હારી પુત્રાને સજ્જ કર. સુમિત્ર મેક્લ્યા. દુષ્ટ ? જ્યાં સુધી તને ઉષ્ણી
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
શ્રીકુમારપાળચરિત્ર. બનાવી નગરની વિઝા ન ચરાવું ત્યાં સુધી મ્હારી કલા શાકામની? રે? ચૈાર્યકર્મ કરનારી ? નહીં તો વેળાસર તે મારું રત્ન હુને તું આપી દે. તે સાંભળી રાજાએ પૂછ્યું, મિત્ર? રન શાનું? તે વાત તકર, સુમિત્ર બલ્ય, માર્ગની અંદર જેનાથી આપણે સ્નાનાદિક વિધિ થયેહતો તે રત્ન હારા જીવિતની માફક આ પાપિણીએ ચારી લીધું છે. વીરાંગદ ક્રોધથી બોલ્યો, રે દુષ્ટ ? “ગામ પણ પિતે બાળે અને છેડે ધોડે એમ બૂમ પણ પિતે પાડે” એ ઉકિત
હું સત્યકરી. જલદી તે મણિ તું લાવ, નહિ તે હાલજ હારા, નાક અને કાન કાપી લઈને આ નગરમાંથી તેને કાઢી મૂકવામાં આવશે. એમ રાજાને હુકમ સાંભળી વૃદ્ધા બહુ દીન થઈ ગઈ અને પિતાના ભંડારમાંથી મણિ લઈ આવી, સુમિત્રને તે આપીને તેણીએ ક્ષમા માગી, કલાવાનની આગળ બળની શી ગણતરી ? આપણે વાર્તાલાપ પછીથી કરીશું, પ્રથમ એની પુત્રીનું ઠેકાણું પાડ, એમ કહી રાજાએ સુમિત્રને વિદાય કર્યો. સુમિત્રે વેશ્યાને ત્યાં જઈ નેત્રમાં કૃષ્ણઅંજનનાખી રતિસેનાનું પશુત્વ દૂર કર્યું, રતિસેનાએ પણ પિતાની માતાનું દુશ્ચરિત્ર જાણી તેને બહુ ધિક્કારી. પછી સુમિત્ર રતિસેનાને પિતાના ઘેર લઈ ગયે અને પિતાની સ્ત્રીઓમાં રતિસેનાને તેણે મુખ્યત્વ આપ્યું. ખરેખર આ એને સતીત્વનું ફળ મળ્યું. વીરાંગદરાજાએ સુમિત્રને બલાત્કારે મુખ્ય મંત્રી સ્થાન આપ્યું અને પ્રેમનું ફલ પ્રગટ કરી બતાવ્યું, કારકે; સન્મેત્રી આવી જ હોય છે. વીરાંગદરાજાના પૂછવાથી સુમિત્રે યક્ષેઆપેલા મણિઓનું
વૃત્તાંત, સ્ત્રી પ્રાપ્તિનું અને પોતાનું ચમત્કારી શુન્યનગરવાસ. વૃત્તાંત નિવેદન કર્યું, પછી તેણે વિશેષમાં
જણાવ્યું કે, સુભદ્રનગર હાલમાં શૂન્ય–ઉજજડ થયેલું છે, તે જે વસાવવામાં આવે તો લક્ષમીથી ભરપુર તે રાજ્ય
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ,
( ૩૦૫ )
આપણા સ્વાધીન થાય, ત્હારૂં કહેવું સત્ય છે, એમ કહી ભૂપતિએ આજ્ઞા કરી કે; તરતજ સુમિત્ર અનેક લશ્કર સાથે તૈયાર થઈ તે નગરમાં ગયા. રાક્ષસે કાઢી મૂકેલા સર્વ નગરવાસીએ તેજ નગરની આસપાસ રહેતા હતા, તેમને ત્યાં મેલાવીને ન્યાયનિષ્ઠસુમિત્ર તે નગરને ક્રીથી વસાવ્યુ, તેમજ તે સર્વદેશમાં પણ શ્રીવીરાંગદ રાજાની આજ્ઞા પાતાની કીતિ સાથે તેણે સુખેથી સ્થિર કરી. તે રાજ્યની અંદર એક અધિકારી મૂકી ત્યાંનેા કેટલાક સારભૂત ખજાના લઇ, સુમિત્રમંત્રી વીરાંગઢની પાસે આવ્યે અને ક્રીબ્ય ભેટાવડે તેને બહુ ખુશ કર્યાં. સુમિત્રમંત્રીના વિચારવડે વીરાંગ રાજાએ દુ:સાધ્ય એવાપણુ શત્રુઓને માંત્રિક—મ ત્રવેદી સર્પા દિકને જેમ અનાયાસે પેાતાના સ્વાધીનકર્યા. ખલવાન્ એવાપણુ સીમાડાના રાજાએ કાષ્ઠ દિવસ વીરાંગઢની આજ્ઞાનું નાગેંદ્રની આજ્ઞાનુ ભાગીદ્રો જેમ અપમાન કરતા નહેાતા. તેમજ તેના રાજ્યમાં ભીતિ, દુભિ ક્ષ, દુષ્ક અને પરચક્રના સમાગમ કથાની અંદરજ લેાકેા સાંભળતા હતા, પર ંતુ દૃષ્ટિ ગેાચર થતા નહાતા.
વીરાંગદરાજા અને સુમિત્રમંત્રીને પણ પેાતાના પ્રતિબિંબ સમાન બે પુત્ર થયા, રાજકુમારનુ હેમાંગદ હેમાંગદઅનેસુબુદ્ધિ અને મત્રીસુતનુ સુબુદ્ધિ નામ પાડયુ. એક દિવસ વીરાંગદરાજા મંત્રી સાથે રાજપાટીમાં જતા હતા, ત્યાં લક્ષ્મીવડે સુંદર અને વિશાલ એક આમ્રવૃક્ષની છાયામાં સ્વેચ્છા પ્રમાણે બેઠેલુ અને શ્રીમાધપ્રભુના ગુણગ્રામની સુંદરતા ભરેલા ગીતનું ગાયન કરતુ કિનરનુ જોડલુ તેના જોવામાં આવ્યું, તેના કંઠની મધુરતા અને જીને દ્રભગવાનના પવિત્ર ગીતવડે અનહદ આનંદને અનુભવ કરતા વીરાંગદરાજા ક્ષણમાત્ર નિષ્પદ સમાન સ્થિર થઇગયા, વળી પેાતાના મનમાં વિચાર કરવા
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૬)
શ્રી કુમારપાળચરિત્ર. લાગ્યું કે, પ્રભુ સંબંધી ગીત અને વાદિત્રમાં અનંત પુણ્ય થાય છે એ શ્રુતિ ખરેખર સત્ય છે. જેથી પોતાનું અને બીજા શ્રોતાઓનું પણ મન સ્થિર થાય છે. પછી વીરાંગદરાજાએ પોતાના અંગનાં આભરણે વડે તે કિનરના જોડલાને અલંકૃતકરીહાલમાં શ્રી પાર્શ્વપ્રભુ ક્યાં વિરાજે છે એમ પૂછયું, ત્યારે કિંનર બે, દેવ ? આ આપના નગરથી સેળ જન દર શ્રી પાર્શ્વપ્રભુ ચરણ કમળવડે ભૂમિને પવિત્ર કરતા વિચરે છે. ફરીથી વીરાંગદ વિચારવા લાગ્યા, અહો? તે દેશ ધન્યવાદને લાયક છે, કે જેની અંદર અશ્વસેન રાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ભગવાન પોતે જંગમ તીર્થરૂપ વિરાજે છે. વળી જેઓ સભામાં બેસીને ભગવાનના વ્યાખ્યાનરૂપ અમૃતરસનું તૃપ્તિ પર્યત પાન કરે છે તે મનુષ્ય પણ સુમનસ-શુદ્ધમનવાળા દેવ સમાન થાય છે. રાજ્યશ્રીરૂપી મદિરાના પાનથી મત્તની માફક હું હંમેશાં પિતાને પણ એળખતો નથી તો પ્રભુ નમનની ઈચ્છાની તે વાત જ શી ? માટે હું પોતે ત્યાં જાઉં અને તેમની સેવારૂપ રસાનવડે અતિક્ષીણ થયેલા પોતાના પુણ્ય શરીરને હાલમાં પુષ્ટ કરૂં. મંત્રીઓને રાજ્યકાર્ય સોંપી સૈન્યસહિતવીરાંગદનરેશ સુમિ
ત્રને સાથેલી શ્રી પાર્શ્વનાથભગવાનના દર્શન પ્રભુદર્શન. નમાટે નીકળ્યા. માર્ગમાં ચાલતાં હસ્તીઓના
મદજળવડે જાનુ–ઢીંચણ પ્રમાણ નદીઓને નાવથી તરવા લાયક કરતો, તેમજ અગાધ જલવાળી દુર નદીએને પ્રબલ સૈન્યથી ઉખડેલી ધૂળીયું જવડે સુખે તરવાલાયક કરત અને શ્રી પાર્શ્વનાથભગવાનની સેવાના ઉત્સાહથી સત્તર ગતિ કરતે વીરાંગદરાજા કેઈ વનની અંદર સૈન્યને પડાવ કરી રહ્યો. તેવામાં ત્યાં અકસ્માત્ દવલાગ્યો. જેની જવાલાએ ચારે તરફ ફેલાઈ ગઈ અને ક્ષણ માત્રમાં ભક્ષ્ય પદાર્થને ખાવા માટે ભક્ષક
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૩૦૭) જેમ તે દાવાનળે જંગલી ઘાસને બાળવા માટે પ્રારંભ કર્યો. લીલાં વૃક્ષો પણ બળવા લાગ્યાં, જેમાંથી નીકળતા ધુમાડાઓ આકાશમાં છવાઈ ગયા અને એટલું બધું આકાશ શ્યામ થયું કે જેની કાળાશ હજુ સુધી પણ જતી નથી એમ હું માનું છું. તેમજ દાવાનળવડે બળતું તે વન ફટફટ ફાટતા વાંસડાઓના શબ્દો વડે પિકાર કરતું હોય તેમ ચારે તરફ દેખાતું હતું. દ્વીપના મધ્યભાગમાં રહેલા માણસને ઉછળતું સમુદ્રનું પૂર જેમ સર્વત્ર પ્રસરી ગયેલા દાવાનલે રાજાના સૈન્યને રોક્યું. ચારે દિશાઓમાં અગ્નિની
જ્વાલાઓ આકાશ માર્ગે પ્રારી ગયે છતે શોણિતપુરમાં રહેલા લોકોની માફક રાજસૈનિકે જવા લાગ્યા. જ્યારે ચારે તરફ અગ્નિ પ્રસરી ગયે ત્યારે સૈન્યના લેકે એ બહાર નીકળવા માટે ઘણાંએ ફાંફાં માર્યા પરંતુ નીકળવાની શક્તિ રહી નહીં અને ત્યાંને ત્યાં જ સંભ્રાંત થઈ તેઓ આવર્ત જળની માફક ફરવા લાગ્યા. અગ્નિવડે પીડાતા સેનિકના પ્રસરી ગયેલા આકંદસાંભળી રાજા બહુ દુ:ખી થયે અને મનમાં વિચાર કરવા લાગ્યું. હું બહુ ભાવથી શ્રી પાર્શ્વનાથ પ્રભુને વાંચવા માટે જાઉં છું, તેમાં અંતરાય કરનારની માફક આ દાવાનલબાળવાની ઈચ્છા કરે છે. તે પ્રભુની ભક્તિકરનાર કોઈપણ શાસનદેવી એવી સમર્થ નથી કે જે ક્ષણમાત્રમાં પવનસમૂહ ધૂળને જેમ શ્રાવકોના કલેશને હર કરે. એમ વીરાંગદ ધ્યાન કરતો હતો, તે જ વખતે શુદ્ધહૃદયથી પાવતીદેવી પ્રગટ થઈ અને નવીન ઉપસર્ગહરસ્તોત્ર બનાવી રાજાને આપી તેણીએ કહ્યું કે, ચિંતામણિનામના મંત્ર સહિત આ પાસ્તવનનું તું સ્મરણકર, મેઘશ્રેણિવડે જેમ એના સ્મરણવડે જલદી દાવાનલ શાંત થઈ જશે. રાજાએ તે પ્રમાણે કરે છતે એકદમ દાવાનલ શાંત થઈ ગયે. અંધકારને સૂર્ય જેમ શ્રીપાર્શ્વપ્રભુનું નામ પણ વિદ્ધને હણે છે. શ્રદ્ધામય હૃદયને
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૦૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
ધારણ કરતા રાજા ત્યાંથી નીકળ્યે અને નાગપુરમાં પ્રભુને જાણી બહુ ઝડપથી ત્યાં ગયા. ત્યાં આગળ સર્વ વિમાનલક્ષ્મીના ક્ષરણવડે નિર્માણ કરેલાની માફક દીવ્ય Àાભામય, રજત, સુવર્ણ અને મણિમય ત્રણ કિક્ષાએથી વિભૂષિત, સુમનસ્-દેવ–સત્પુરૂષના વૃધ્રુવડે સમન્વિત અને ત્રણે લેાકના રક્ષાયત્ર સમાન સમવસરણુમાં બેઠેલા શ્રીપાર્શ્વનાથભગવાનનાં દશનકરી ભૂપતિ ચંદ્રને ચકેાર જેમ, મેઘને મયૂર જેમ અને દ્રવ્યને જોઇ દરદ્રીજેમ બહુ આનંદ પામ્યા. ખાદ ભક્તિવડે પ્રભુની પ્રદક્ષિણાકરી, તેમજ બહુ આન ંદથી કંઠસુધી પુરાઇ ગયેલા રાજાએ ઈંદ્રની માફક સ્તુતિના પ્રારંભ કર્યો. જેમકે,——
Acharya Shri Kailassagarsuri Gyanmandir
त्रिभुवनविभो ? तानि व्यर्थान्यहानि ममागमं
स्तव पदयुगोपास्तिः स्वस्तिप्रदाऽजनि यत्र न । अहमिदमहर्मन्ये धन्यं यदत्र मयाऽचिरात्,
सुरतरुरिव श्रेष्ठो दृष्टस्त्वमिष्टफलप्रदः ॥ १ ॥
22
“ હે ત્રિભુવનપતે ? જેવિસામાં કલ્યાણુકારી આપના ચરણકમલની સેવા હુને મળી ન હેાતી તે બધાયે દિવસે મ્હારા વ્યર્થ ગયા, વળી અહીં અકસ્માત્ કલ્પવૃક્ષ સમાન ઉત્તમ ઇલ આપનાર આપનાં જે દર્શન થયાં તેથી આ દિવસને હું ધન્ય માનું છું;
स्मृतिरपि तव स्वामिन् ? क्लृप्ता ममाशु निरासुषी, पथि पृथुदवज्वालाजालं दिधक्षुतयाऽऽपतत् । त्वमसि भगवन् ? भाग्यैर्लब्धोऽधुना स्तनयित्नुवद्, भवदवभवं तापव्यापं समापय सर्वतः ॥ १ ॥ " “ હું સ્વામિન્? આપ સંબંધી કલ્પેલી મ્હારી સ્મૃતિએ પણ
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૩૦૯) માર્ગમાં બાળવાની ઈચ્છાવડે પ્રગટ થયેલી વિશાલ દાવાનલની જવાલાઓને ક્ષણમાત્રમાં નિવૃત્ત કરી છે. હે ભગવન ? હાલમાં મહાન ભાગ્યબલવડે આપ પ્રાપ્ત થયા છે, માટે મેઘની માફક સંસારરૂપ અગ્નિથી પ્રગટ થયેલ અહારા તાપ પ્રબંધને સર્વથા આપ દૂર કરે.” એ પ્રમાણે સ્તુતિકરી ફરીથી નમસ્કાર કરી વિરાંગદરાજા સભાની આગળ હાથ જોડી બેઠે.
ત્યારબાદ અશ્વસેનરાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ધર્મદેશના.
* ભગવાને ધર્મદેશના પ્રારંભ કર્યો, देहः सैकतगेहवत्, तरुणता शैलापगापूरव
लक्ष्मीः स्त्रैणकटाक्षवत् , प्रणयिनीसंगस्तडिद्दण्डवत् । ऐश्वर्य खलमैत्र्यवत् , परिजनस्नेहः पताकाग्रवत् , सौख्यं वारितरंगवच्छत्सितमप्यंभोदवच्चञ्चलम् ॥ १॥
રેતીના ઘરસમાન દેહ છે, પર્વતમાંથી નીકળતી નદીના પૂર સમાન યૌવન છે, સ્ત્રીઓના કટાક્ષ સમાન લક્ષમી છે, વિજળીના ચમકારા સમાન સ્ત્રીસંગતિ છે, ખલપુરૂષની મૈત્રી સમાન એશ્વર્ય છે, પતાકાના અગ્રસમાન પરિવારને સ્નેહ છે, જળ તરંગસમાન આ દુનીયાનું સુખ છે, તેમજ જીવન પણ મેઘની માફક ચંચલ છે.” માટે બોદ્ધમતની માફક સર્વ જગને ક્ષણિક જાણુંને અક્ષય નિધાનસમાન એક ધર્મનું જ તમે આરાધન કરે, જલવડે વૃક્ષ જેમ નિ:સીમ સુખને પ્રગટ કરનાર બંને લોકને મહાન ઉદય માત્ર એક ધર્મવડે જ ઉલ્લાસ પામે છે. આ લોકમાં હેટ વૈભવ અને વિશાલકુટુંબ ભલે હોય પરંતુ ભવાંતરમાં સહાય કરનાર તે માત્ર ધર્મજ થાય છે. દેવપૂજા, દયા, દાન અને શુભધ્યાન વિગેરે
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પૂર્વભવમાં કરેલા સુકૃતનું જ આ ભવમાં તમને લૂ મળ્યુ છે. હાલમાં પણ તેવા અપૂર્વ પુણ્યયેાગ કોઇપણ પ્રાપ્ત કરેા, જેથી વિમાહિત થઇને મુક્તિસ્ત્રી તમ્હારી નજીકમાં આવે.
એ પ્રમાણે ધર્મોપદેશ આપી શ્રીપાર્શ્વનાથપ્રભુ વિરામ પામ્યા. પ્રભુની દેશનામૃતનું પાન કરી સુમિત્ર શિવસુખપ્રાપ્તિ, સહિત શ્રીવીરાંગદરાજાએ દ્વાદશત્રતમય શ્રાવકના વિશુદ્ધ ધર્મના સ્વીકાર કર્યાં. ચિંતામણિ સમાન શ્રાદ્ધધર્મની પ્રાપ્તિ થવાથી ભૂપતિ બહુજ પ્રસન્ન થયા અને જીને દ્રભગવાનને નમસ્કારકરી મહાશાલનામે પેાતાના નગરમાં ગયા. માદ રાજા અને અમાત્ય એ બંને જણાએ મનેાહર જીનચૈત્યા મંધાવવા લાગ્યા. અનેક પ્રકારના ભયવિનાશક જીને દ્રખિએા કરાવવા લાગ્યા, તેમજ પવિત્ર તીર્થયાત્રાએ, પેાતાના દેશમાં હિંસાનિવારણુ, જીનમંદિરમાં ઉત્તમ પ્રકારની પૂજા અને સાકિજનાની સેવા વિગેરે ધર્મકાર્યોમાં તપર થયા. આદ બહુ સમય રાજ્યભેાગવી વીરાંગદનૃપ અને સુમિત્ર મંત્રીએ પોતપાતાના પુત્રાને પાતાના સ્થાનમાં બેસારી જીનમંદિરમાં અષ્ટાજ્ઞિક મહાત્સવ કરાવ્યા અને બ ંને જણાએ બહુ આન ંદપૂર્વક શ્રીમદેવ દ્રસુરીશ્વરની પાસે મેાક્ષલક્ષ્મીની પર્યાલાચના સમાન દીક્ષા ગ્રહણ કરી. શુદ્ધભાવપૂર્વક તપશ્ચર્યા કરવા લાગ્યા, તપશ્ચરણુરૂપ પ્રદીપ્ત દાવાનલવડે કુકર્મ રૂપી વિપિન-અરણ્યને ટુંક સમયમાં ભસ્મ કરી કેવલજ્ઞાન પામ્યા. અપૂર્વ આનંદથી પ્રેરાયેલા દેવાએ સ્વર્ગમાંથી આવી મહાત્સવ કર્યો. વીરાંગદરાજિષ મિત્રસહિત શિવસુખ પામ્યા. માટે હે કુમારપાલભૂપાલ ? આ વીરાંગદરાજાના ઢષ્ટાંતથી રાજ્યાદિક એ સહુનું ફૂલ છે એમ
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५यमस.
( 3११) જાણી હમેશાં સત્યતાપૂર્વક તે ધર્મનું જ તું પાલન કર, જેથી મેક્ષ લક્ષમી સુલભ થાય.
इतिश्रीजैनशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमद्बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नश्रीमद्-अनितसागरसूरिविरचितपरमार्हतश्रीकुमारपालभूपालचरित्रमहाकाव्येगुरभाषायांपुण्यफलोपदेशोनाम
पञ्चमः सर्गः समाप्तः
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા
पुण्यद्रोःफलमावेद्य, तन्मूलमथ नल्पितम् । हेमाचार्योऽभ्यघाद्भूय-चौलुक्यनृपतिं प्रति ॥१॥ શ્રીમાન હેમચંદ્રસૂરિએ પુણ્યરૂપી વૃક્ષનું ફલ નિવેદન કર્યું.
હવે તેનું-પુણ્યદ્રુમનું મૂળ કહેવા માટે ફરીથી સમરસિંહરાજ. કુમારપાલરાજા પ્રત્યે આરંભ કર્યો.” અંકુરના
ઉત્તમબીજની માફક પુણ્યનું મૂળ દયા છે, પૃથિવી આદિકની માફક સત્ય વિગેરે તેને સહાય આપનાર છે. દીન, હણાતા અને ભયમાં આવી પડેલા પ્રાણીઓનું પોતાના પ્રાણની માફક રક્ષણ કરવું તે કારૂણ્ય-દયાધર્મ કહેવાય છે, કલ્યાણ રૂપી વલ્લીઓને કંદ, સર્વવત સંપદાઓના પ્રાણ સમાન અને સંસારસમુદ્રની નકાપણુ દયા કહેલી છે. તેમજ આ દુનીયામાં અદ્ભુત વૈભવદાયક દયાધર્મ કહે છે, વળી તે દયા મનુષ્યને દીર્ધાયુષ્ય આપે છે, શરીરને આરોગ્ય આપે છે, દેવાંગનાઓને ભેગવવા લાયક ભાગ્ય આપે છે. તેમજ જગમાં ઉત્તમ પ્રકારના ગુણ, અખંડિત બલ, સમૃદ્ધિમય રાજ્ય, ચંદ્ર સમાન ઉજવલ યશ અને છેવટે સ્વર્ગ તથા મોક્ષ સંપત્તિ આપે છે. આ દયાધર્મ સર્વને સંમત છે. કેવળ જેને જ માને છે એમ નથી, પરતીર્થિક પણ દયાધર્મને સ્વીકારે છે, વળી તેઓ કહે છે કે;–
एकतः क्रतवः सर्वे, क्षोणीसर्वस्वदक्षिणाः। अन्यतो भयभीतस्य, प्राणिनः प्राणरक्षणम् ॥१॥ એક તરફ પૃથ્વીરૂપ સર્વસ્વદક્ષિણાવાળા સર્વે યો અને
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
( ૩૩ } અન્ય બાજુએ ભયમાં આવી પડેલા પ્રાણીને બચાવ કરે તે બંને સમાન છે.” વળી તેઓ કહે છે કે, “હે ભારત? પ્રાણીઓની દયા જે કાર્ય કરે છે તે સર્વે વેદ, સર્વે યજ્ઞ અને સર્વે તીથોભિષેકે પણ કરી શકતા નથી.” હંમેશાં સેવન કરાતી કલ્પવલી સમાન આ કરૂણા–દયા પુણ્યસારને જેમ અપૂર્વ સમીહિત–ઈચ્છિતને આપે છે. જેમકે, આ જંબદ્વીપમાં ભરી તક્ષેત્રની સંપત્તિનું વિભૂષણ શ્રીગોપગિરિનામે સ્વર્ગપુરી સમાન નગર છે. ફરીથી મંથનકરવાના ભયને લીધે જેમ અંદર રત્નો નાખીને પરિખાના મિષથી સૂક્ષ્મ સ્વરૂપધારણ કરી સમુદ્દે જે નગરની રક્ષા કરી છે. તેની અંદર સમરસિહ નામે રાજા હતો, બલવડે શત્રુરૂપ હસ્તીઓને હઠાવવામાં તે સાક્ષાત સિંહ સમાન હતો, જેની કીર્તિરૂપ કાંતિ આગળ કપૂર કસ્તૂરી સમાન શ્યામ, હંસ વાદળાસમાન, મૈક્તિકશ્રેણિ નીલમ રત્ન સમાન, ચંદ્રકાંત મણિ લોહચુંબક સમાન, ચંદ્ર કાજળના બિંદુ સમાન, ગંગા નદી યમુના સમાન અને શંભુ કૃષ્ણ સમાન દીપતા હતા. દીવ્યલક્ષમીને ધારણ કરતા તે સમરસિંહરાજાને સમરશ્રી નામે સ્ત્રી હતી, જેણુના શરીરને વિકાસ લક્ષમી સમાન નિરવધિ હતો. પવિત્ર બુદ્ધિમાન્ બુદ્ધિસારનામે તેને મંત્રી હતા. ખરેખર હું જાણું છું કે જેની બુદ્ધિથી જીતાયેલે ગુરૂ -બૃહસ્પતિ આકાશમાં રહ્યો છે. વળી તેજ નગરમાં ઉત્તમ ગુણવાન ધનસારનામે શ્રેષ્ઠી હતો. તે દરેક વેપારીવર્ગમાં મુખ્ય હતે. વિશેષ સ્મૃત્તિમય જેની કીર્તિ અને સંપત્તિઓ પણ સર્વદિશાઓમાં વ્યાપ્ત થઈ હતી, અને પરસ્પર એકબીજીની સ્પર્ધા કરતી હોય તેમ પ્રતિદિવસ તેઓ વધતી હતી. સુંદર કાંતિમય ધનશ્રીનામે તેની સ્ત્રી હતી, પોતાની કાંતિવડે લાવણ્ય સંપાદાએની અધિષ્ઠાત્રી દેવી હોય ને શું ? તેમ તે દીપતી હતી. રાત
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૪)
શ્રી કુમારપાળચરિત્ર. અને કામદેવ સમાન અખંડ સુખ ભેગવતાં તેઓને આનંદદાદાયક કેટલોક સમય ચાલ્યા ગયે. અન્યદા અપત્ય-સંતાનની ચિંતારૂપ અગ્નિવડે તપી ગયેલ બંને સ્ત્રી પુરૂષ “અગણ્ય પુણ્યથી સર્વસિદ્ધિ થાય છે એવા નિર્ણયથી અમારિ-હિંસાનિષેધ, બંદીમોચન, ચેત્યવિધાન અને દેવપૂજન આદિક પિતાના ચિત્તની માફક વિશુદ્ધ અને અતિશય ધમરાધન કરતાં હતાં, તેના પ્રભાવથી ધનશ્રી અને ધનસારને એક પુત્ર થયે. શરીરની કાંતિવડે જાણે બીજે કામદેવ હાય તેમ તે શોભતે હતો. પ્રથમ પુત્ર નહીં હોવાથી ધનસાર અને ધનશ્રીને પુત્ર થવાવડે
જે હર્ષ થયો તેની આગળ સમુદ્ર પણ ગોષ્પદ પુણ્યસાર અને સમાન હું માનું છું. બાદ માતાપિતાએ પિતાની મદનવતી. શક્તિ પ્રમાણે પુત્ર જન્મનો મહોત્સવ કરાવ્યું,
પુણ્યસારવડે પુત્રનો જન્મ થવાથી પુણ્યસાર તેનું નામ પાડયું. જ્યારે શ્રેષ્ઠીને ત્યાં પુત્રજન્મે તેજ દિવસે સમરસિંહરાજાને ત્યાં પણ પુત્રીનો જન્મ થયો. ભૂપતિએ મદનવતી તેનું નામ પાડયું. ચંદ્રકલા જેમ પ્રતિદિવસે તે અધિકાધિક દીપવા લાગી. બાલ્યવયમાં પણ તેણીની રૂ૫ સંપત્તિ જોઈ ચમત્કાર પામેલા ક્યા પુરૂષે હર્ષાવેશને લીધે મસ્તકને ન ધૂણાવતા? બાદ રાજા અને શ્રેષ્ઠાએ પોતાની પુત્રી અને પુત્રને એકજ ઉપાધ્યાયની પાસે વિદ્યાભ્યાસ માટે મૂક્યાં. સ્ત્રી જાતિ હોવાથી સરસ્વતીએ કરેલા સાંનિધયથી જેમ મદનવતી ટુંક મુદતમાં શાસ્ત્ર સમુદ્રની પાર ગામી થઈ. પુણ્યસારકુમાર તે બાલ્યચાપત્યની કીડાઓ વડે અભ્યાસથી કંટાળેલો હોવાથી કંઈ પણ હોંશીયાર થયે નહીં. એક દિવસ કંઈક યૌવનવયમાં આવેલ શ્રેષ્ઠીપુત્ર– પુણ્યસાર તરૂણ અવસ્થાથી શોભતી મદનવતીને જે કામાતુર થઈ ગયા અને તે બે , હે રાજસુતે? હું માનું છું કે, નેત્રોને
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪સ.
( ૩૧૫ )
આનંદઆપનારી ખરેખર તુ જ છે. જેની રૂપ સમૃદ્ધિ અમૃતની જ્યાતસમાન વૃદ્ધિપામે છે. ઇંદ્રના હજાર નેત્રાથી પણ હું મ્હારાં અને નેત્રાને ઉત્કૃષ્ટ જાણું છું, કારણકે, ઇંદ્રનાં સહસ્ર નેત્રાએ નહીં જોએલી હને મ્હારાં બે નેત્ર ક્ષુધાતુરની માફક વારંવાર જુએ છે. કાઇ ઠેકાણે રૂપ હાય છે તે કાઇ ઠેકાણે કલા હાય છે. અને ત્હારામાં તે એ અને રહ્યાં છે, સારભ્ય અને સાકુમા તા ખરેખર માલતીમાંજ હેાય છે. માટે તું મ્હારી ઉપર પ્રસન્ન થા, ઉત્કટ કામની પીડારૂપ સમુદ્રમાં હું ખ઼ુ છુ તેા હાથ પકડી જલદી તું મ્હારા ઉદ્ધાર કર. રાત્રી અને ચંદ્રની માફક આપણા ખનેની પ્રીતિ હ ંમેશાં સ ંચાઞવડે જેવી રીતે વૃદ્ધિ પામે તેમ તુ કર એમ પુણ્યસારનું વચન સાંભળી મદનવતી પેાતાની નાસિકા વક્ર કરી અપમાનને જાહેર કરતી અને પેાતાની હાંગીયારીવડે જગને તૃણુસમાન ગણતી હેાય તેમ તે એલી, રે મૂર્ખ ? હુ જાણુ છું કે; હાલમાં સઘળી જડતા ત્હારામાંજ ભરાઇ ગઇ છે. કારણકે, તું પોતાના અને પરના વિચાર કર્યા સિવાય એકદમ આવા ઉદ્ગાર કાઢે છે. વિદુષી એવી હું રાજસુતા કયાં ? અને મૂર્ખ એવા તુ વિષ્ણુપુત્ર કયાં ? માટે હુંસી અને કાગડાની માફક આપણા બ ંનેના યાગ કેવી રીતે સભવે ? જો કે; પરણ્યા વિનાની સ્ત્રી સારી, પરંતુ મૂખ પતિને સ્વાધીન થયેલી સ્ત્રીના જન્મ વૃથા છે. કારણ કે; શૂન્ય મકાન સારૂ, પણ ચારેની વસ્તીવાળું સ્થાન સર્વથા સારૂં નથી. પાષાણુ સમાન મૂર્ખ પતિને પેાતાને ગળે બાંધી કી ડાહી શ્રી દુ:ખ સાગરમાં પેાતાને ડૂમાડે ? એપ્રમાણે મદનવતીના તિરસ્કારથી પ્રચંડ જલવૃષ્ટિવડે કમલેાના સમૂહ જેમ પુણ્યસાર બહુ દુ:ખી થયા.
પુણ્યસારના સમજવામાં આવ્યું કે; મ્હારી જતાને લીધે
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રી કુમારપાળચરિત્ર.
મદનવતીએ હારૂં અપમાન કર્યું, માટે હવે સરસ્વતીપ્રસાદ સરસ્વતીનું આરાધન કરી વિદ્યા પ્રાપ્ત કરવી.
એ નિશ્ચય કરી તેણે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. પુષ્પ અને કપૂરઆદિકવડે નગરની બહાર રહેલી વિદ્યાધિષ્ઠાત્રી દેવીનું આરાધન કર્યું, મૂર્તિમતી સર્વવિદ્યા હેયને શું? તેમ પ્રત્યક્ષ થઈ સરસ્વતીદેવી બોલી. હે વત્સ? હારી ઉપર હું પ્રસન્ન થઈ છું, બોલ ! હુને શું આપું, પુણ્યસારે દેવીને નમસ્કાર કર્યો અને મદનવતીએ કરેલા અપમાનનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યા બાદ તેની પ્રાપ્તિ કરાવનારી અનવદ્યવિદ્યાની યાચના કરી. સરસ્વતી બેલી, સુભગ ? હારું પુણ્ય બહુ મોટું છે, માટે તે પુણ્યને લીધે અભ્યાસથી પાંડિત્ય જેમ હારો મને રથ સિદ્ધ થશે. એમ કહી તેણુએ એક લેક કો. જેમકે;
" यदाशाया न विषय, दुर्घटं च जनेन यत् । तदप्यारोपयत्याशु, प्राक् पुण्यं प्राणिनां करे ॥१॥"
પ્રાચીન પુણ્યને પ્રભાવ એ છે કે, જેની આશા પણ ન થઈ શકે તેમજ જે પ્રાણીઓને દુર્ઘટ હોય તેવી વસ્તુ પણ અનાયાસે જલદી મનુષ્યના હસ્તગોચર થાય છે. આ લેકનું હંમેશાં હારે હૃદયમાં ધ્યાન કરવું, એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ. અને પુણ્યસાર પણ પોતાને ઘેર ગયે. સ્વાર્થ સાધવામાં સમર્થ એવા તે લેકનો અર્થ સારી રીતે વિચારીને પુણ્યસાર હંમેશાં કમલમાં રાજહંસ જેમ પુણ્યમાંજ આનંદ માનતે હો, એમ કેટલેક સમય તેને વ્યતીત થયે, પછી તે વિટપુરૂષના સમાગમથી તેમની સાથે ફરતો અને નગરની અંદર નાના પ્રકરનાં કેતુક જોવા લાગ્યું. તેમજ વિટપુરૂષેની સાથે રહેવું, ખેલવું, ફરવું, હસવું, ખાવું, પીવું, મળવું અને વાતચિત વિગેરેમાં
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાકમાર્ગ
(૩૭) પ્રાયે સમય ગાળતો પણ પિતાને ઘેર આવતો નહતો. વિટપુરૂએ એક દિવસ તેને બહુ સત્કાર કર્યો એટલે પુણ્યસારના મનમાં આવ્યું કે, મહારે પણ આ લેકને સત્કાર કરવો જોઈએ, પોતાની પાસે કંઈપણ દ્રવ્ય નહતું તેથી તેણે પોતાની માતાને હાર ચેરી લીધો. ધનશ્રીએ હારને તપાસ કર્યો પણ કઈ જગાએ તેને પત્તો લાગે નહીં, તેમજ પોતાના પુત્રે તે લીધો છે એવી ભ્રાંતિ પણ તેણીના મનમાં થઈ નહીં. ફરીથી પણ તેવા કારણને લીધે હજાર સેનેયા તેણે પોતાના ઘરમાંથી ચોરી લીધા. કારણ કે, જેણે એક વખત ચોરી વિગેરેનો સ્વાદ લીધે હોય છે તે ફરીથી અટકતા નથી. હાર અને ધનની ચેરી જાણ ધનસાર બહુ દુઃખી થયા. પછી તેણે પોતાના ચાકરેને બેલાવી તિરસ્કારપૂર્વક ધમકી આપીને પૂછયું કે, બોલે આ ચોરી કોણે કરી છે? તમ્બારામાંથી કઈ પણ માણસે આ ચોરી કરેલી છે. માટે સત્ય હકીકત જલદી કહે. પુણ્યસારે આ ચોરી કરેલી તે બાબત એક તેના સેવકના
જાણવામાં હતી, તેથી તેણે કહ્યું, હે શ્રેષ્ઠિનું ? પુણ્યસારતિરસ્કાર. આ બંને પ્રકારની ચોરી તમહારા પુત્રે કરી છે.
તે સાંભળતાં જ ધનસારને ક્રોધ આવી ગયે. પુત્રને તરતજ પોતાની પાસે બોલાવ્યો, અતિ રેષથી તપિ ગયે હોય તેમ પરૂષ વાણીએ કહેવા લાગ્યું, રે અનાર્ય ? પંડિત પાસે તને કલાભ્યાસ માટે મૂક્યું હતું, તેને સર્વથા ત્યાગ કરી વિટપુરૂષો સાથે તું ફરતાં શિખ્યો, રે ? શું આવો ચોર થઈ ગયો ? વિટપુરૂષ ખરેખર વટવૃક્ષ સમાન કહ્યા છે, કુલીન-શ્રેષ્ઠિ એવા પણ તેઓ પુરૂષોને સેવવા લાયક નથી. કારણ કે, તેઓ જિંપુરૂષખરાબ પુરૂષ= ક્ષેને સેવવા લાયક કહ્યા છે. માટે તેવા જાપુરૂની સંગતિને સર્વથા ત્યાગ કરવો ઉચિત છે. જેમકે -
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૩૧૮ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુમારપાળચરિત્ર.
याचा चेत् किमु लाघवेन १ जडता चेच्छून्यभावेन किं ?, लोभवेद्दुरितेन किं ? धनमदश्चेत्सीधुपानेन किम् ! । मोहश्वे निगडेन किं ? व्यसनिता चेत् पारवश्येन किं १, नैः स्व्यं चेन्मरणेन किं ? विटरतिश्वेदस्त्यमार्गेण किम् ? ११ |
,,
“ પુરૂષની અંદર જો યાચના હોય તેા લઘુતાવડે શું ? કદાચિત્ જડતા હોય તેા શૂન્ય ભાવથી સર્યું, લેાભ હાય તે પાપ વડે શું ? ધનના મદ હાય તે મદ્યપાનવડે શુ ? મેાહુ હાય ત્યાં એડીની જરૂર રહેતી નથી, વ્યસન હેાય ત્યાં પરવશ પ અવશ્ય હાય છે, દરિદ્રતા એ મરણુસમાન લેખાય છે, તેમજ વિટ પુરૂષા સાથે પ્રીતિ હાય તા કુમાવડે શું ? ” ઉત્તમપુરૂષ પણ કુસગવડે અધમ અવસ્થામાં જરૂર દેારાય છે. મિંદરાના ઘડામાં ભરેલુ પાણી શુ અપવિત્ર નથી થતુ? અરે? આજ સુધી મ્હારા ઘરમાં કેાઇ ચાકરાએ પણ જે ન કરેલું તે ચા કમ હે પુત્ર થઇ ને કર્યું ? ત્હને કંઈપણુ શર્મ આવી નહીં ? કેટલાક પુત્રા સુવણુના પુષ્પાવર્ડ પેાતાની માતાને પૂજે છે અને હું તે તેના હાર ચારી લીધેા. ત્હારા સપુત્રપણાને ધિક્કાર છે. હાર અને સાનૈયા આપ્યા સિવાય ત્હારે મ્હારા ઘરની અંદર આવવુ નહી, એ પ્રમાણે પિતાના તિરસ્કાર સાંભળી પુણ્યસારનું મુખ મષીસમાન શ્યામ થઇ ગયું અને તેજ વખતે ઘરમાંથી નીકળી તે વિચાર કરવા લાગ્યા, મ્હારા જીવિતને ધિક્કાર છે, પેાતાના ઘરમાં મ્હે કલેશ ઉત્પન્ન કર્યા, કાઇ ચાકરને પણ ન થાય તેવા પિતા તરફથી હુને ધિક્કાર મળ્યા. સમુદ્રને ઉલ્લાસ આપતા ચંદ્ર જેમ કોઇ કલાનિધિ સુપુત્ર પિતાની સમૃદ્ધિ વધારે છે, હુ' તા સૂર્યના પુત્ર શનિ જેમ પેાતાના પિતાના સંતાપ કરનાર કુપુત્ર થયા છું, કેઇ પણ દેશાંતરમાંથી તેટલું ધન લાવીને પિતાને આપું અને પ્રાણાં
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલાક અને તેનો ત્યાગકરી અને બોધ આપતી હે
વકસર્ગ.
(૩૧૯) તમાં પણ ફરીથી આવું કુકૃત્ય હું કરીશ નહીં. એમ નિશ્ચય કરી સરસ્વતીએ આપેલા લોકોને વિચાર કરતે કુમાર અભિમાનને લીધે મધ્યાહ પછી નગરમાંથી નીકળી ગયે. કયે રસ્તે જવું તેનું બીલકુલ હેને જ્ઞાન ન હતું, છતાં પણ પુણ્યની પ્રેરણાને લીધે જેમ બુદ્ધિમાન પુણ્યસાર પશ્ચિમદિશા તરફ ચાલ્યું. સુકમલતાને લીધે ચાલવું ઘણું અશક્ય થઈ પડયું, અરણ્યપ્રદેશને અનુભવ કેઈ સમયે પણ થયેલે નહીં, બહુ મુશીબતે ચાર કેશ ચાલે એટલે સૂર્યાસ્ત થયે. લાંબે વખત કોઈપણ સ્થળે હું નિવાસ કરતી નથી એમ ડાહ્યા માણસોને બોધ આપતી હોય તેમ લક્ષમીદેવીએ પદ્મોનો ત્યાગ કરી કુમુદનું સ્થાન લીધું, પુણ્યસાર, ચક્રવાક અને વિરહાતુર સ્ત્રીઓના હૃદયમાંથી નીકળેલાં દુઃખ હાયને શું ? તેમ અંધકારથી જગત્ ભરાઈ ગયું, હાલમાં કુમાર શું કરે છે તે જોવા માટે તારાઓના મિષથી આકાશ વિકસિત નેત્રવાળું હોય તેમ હું માનું છું. ચારે તરફ અંધકાર ફેલાઈ ગયે. જેથી આગળ જવાને કુમારની શકિત રહી નહીં. તેવામાં તે રસ્તામાં એક વડ આવ્યું તેના કોટર–પિલાણમાં તે છુપાઈ ગયે. હવે તેજ વડની અંદર કોમા નામે કોઈ યક્ષિણ રહેતી હતી.
તેને મળવા માટે તે સમયે કમલા નામની કામાયક્ષિણી અને એક દેવી ત્યાં આવી. તેને આવતી જોઈ કામા કમલાદેવી. યક્ષિણ ઉભી થઈ બેલી, સખિ? હાલમાં તું
કયાંથી આવી ? કંઈક કૌતુક જોવામાં આવ્યું હોય તો તે નિવેદન કર. કમલા બેલી, મહારા સ્થાનભૂત સુવર્ણ દ્વીપમાંથી હું ન્હને મળવા માટે આકાશમાર્ગે ચાલી આવી છું, વિચિત્ર પ્રકારની ભૂમિનું નિરીક્ષણ કરતી સુરાષ્ટ્રદેશના અલંકાર સમાન વલભીપુરમાં હું આવી ત્યાં જે કંઈ હારા જોવામાં આવ્યું છે તે હું કહું છું.
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
શ્રી કુમારપાળચરિત્ર. વલભીપુરીમાં અતિ મનહર કાંતિમય કામદેવનામે શ્રેણી છે,
તે રૂપમાં કામદેવસમાન દીપે છે. જેણે શ્રેષ્ઠકામદેવશ્રેણી. વસ્તુઓથી ભરેલાં પોતાનાં ઘરમાંજ લક્ષમીનું
વિવિધસ્થાનોમાં સંભ્રમણનું ચાપલ્ય પૂર્ણ કર્યું છે. ગુણવડે લમીસમાન લક્ષમી નામે પોતાની સ્ત્રી સાથે સુખ ભેગવતાં કામદેવને અનુક્રમે અભીષ્ઠ આઠ પુત્રીઓ થઈ, ધનશ્રી, સમરશ્રી, નાગશ્રી, વમળ શ્રી, સમશ્રી, કમલશ્રી, સુંદરશ્રી અને ગુણશ્રી એ આઠે પુત્રીઓ સર્વકલાસંપન્ન હતી, તેમજ તરૂણ અવસ્થાથી વિભૂષિત રૂપમાં દેવાંગના સમાન તેઓ દેને પણ મોહિત કરતી હતી. વળી વિભ્રમ–વિલાસરૂપી મેઘથી વ્યાપ્ત તેમજ ઉલાસ પામતા લાવણ્ય રૂપી જલવડે પલ્લવિત થયેલા તે તે ગુણરૂપી વૃક્ષેથી વિભૂષિત, તે કુમારીઓના વન રૂપ વનમાં પરિભ્રમણ કરતે કામરૂપી પાધી ચંચલ એવી તેમની ભ્રકુટી રૂપ ધનુમાંથી નીકળતા કટાક્ષરૂપ પ્રખર બાણ વડે કયા કામુક મૃગલાઓને ન મારતો હતો ? કામદેવશ્રેષ્ઠી કન્યાઓના સમાન ગુણવાળા વરોની તપાસ
કરવા લાગ્યો, પરંતુ તેવા ઉત્તમ ગુણું વરની ગણપતિઆરાધના. કોઈ ઠેકાણે પ્રાપ્તિ થઈ નહીં. તેથી તે બહુ
ચિંતામાં પડયે, હવે શું કરવું? એમ ચિંતવતાં તેણે ગણપતિની વિધિ પ્રમાણે આરાધના કરી. ગણપતિએ પ્રત્યક્ષ થઈ શ્રેષ્ઠીને કહ્યું કે, હારી ઉપર હું પ્રસન્ન થયો છું, ત્યારે જે કરવાનું હોય તે તું કહે હું તૈયાર છું, શ્રેષ્ઠી બે, મહારી પુત્રીઓને ગ્યવર આપ. ક્ષણમાત્ર ધ્યાન કરી ગણપતિએ કહ્યું, હારી આઠે પુત્રીએને આનંદ આપનાર ગુણવાન સાથે એક જ વર થશે. તું ઘેર જા, કન્યાઓના માટે વિવાહની સામગ્રી તૈયાર કર, લગ્ન સમયે કામદેવ સમાન તેજસ્વી વરને હું લાવીશ, એ પ્રમાણે દેવની આજ્ઞાથી
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
(૩૨૧ )
કામદેવશ્રેષ્ઠી પેાતાના સેવકા પાસે નાના પ્રકારના અલંકાર, પાષાક અને સુંદરમંડપ વિગેરેની તૈયારી કરાવવા લાગ્યા, તેમજ ખાધાદિક ભાજ્ય પદાર્થના તેવા ઢગલા કરાવ્યા કે; તે જોઇ લેાકેાને પતાના ભ્રમ થવા લાગ્યા. માંગલિક દિવસે સાત મૃન્મય પાત્રામાં ઝવેરા વાવીને પોરાંગનાઆ સુંદર ધવળ મંગળ ગાવા લાગી. પેાતાના કુલની સ્ત્રીઓએ કન્યાઆને હાથે ઉણું મય મંગળ સૂત્ર માંધ્યું ખાદ સ્વર્ણ સમાન કાંતિમય આઠે કન્યાઓને પીઠી ચેાળી, તેમજ માંગલિક કલશ રૂપી સ્તન છે જેના, તારણુ રૂપી બ્રટી છે જેની અને મધ્યભાગમાં કુશપણાને ધારણ કરતી જાણે બીજી કન્યા હાય ને શુ ? તેમ લગ્નવેદિકા તૈયાર કરાવી, પછી પોતાની કુમારીકાઓને કુલાંગનાઓ પાસે સ્નાન કરાવી અલકાર વ્હેરાવી વરની વાટ જોઇ કામદેવશ્રેષ્ઠી મડ૫માં બેઠા છે, હાલમાં તે શ્રેષ્ઠીની આઠે પુત્રીનુ વવિના પાણી ગ્રહણ થાય છે એ આશ્ચર્ય વલભીપુરમાં સાંભળીને તે સર્વ હકી કત ષ્ટિ ગાચર કરી હૃદયમાં વિસ્મય પામતી હું અહીં ત્હારી પાસે આવી છુ, કાસાયક્ષિણી મેલી, હે સાખી હાલમાં હું પણુ ત્હારી સાથે આવીશ અને તે જોઇશ. દેવીએ કહ્યુ, જે હારી ઇચ્છા હાય તા મ્હારી સાથે તુ ચાલ. વડના કેટરમાં રહેલા પુણ્યસાર પણ તે સાંભળી ચકત થઇ ગયા, પછી પોતાનું સ વૃત્તાંત જણાવીને તેણે અને દેવીઓને કહ્યું કે, જો હૅને ત્યાં લઈ જઈ તે આશ્ચર્ય બતાવીને પાછે અહીં લાવા તે હું પણ તમ્હારી સાથે આવું તે સાંભળી દેવીએ બહુ ખુશી થઇ, તેના દેવથી પ્રેરાચેલી હાય તેમ તે અને દેવીએએ તેનુ વચન અંગીકાર કર્યું, અહા ! સત્પુરૂષોના સત્કાર કાણુ ન કરે ? પેાતાના પુણ્યરાશિની માફક પુણ્યસારકુમારને લઇ અને દેવીએ અહુ
વેગવડે લ
૨૧
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ભીપુરમાં ઝડપથી ગઇ અને કામદેવશ્રેષ્ઠીના ઘરઆગળ પુણ્યસારને મુકી તેઓ એલ, ત્હારે સવારમાં અહીંયાં આવવું, જેથી અમે ત્હને તે વડતળે લઇ જઇશુ.
બાદ તે અને દેવીએ કૌતુક જોવા માટે ચાલી ગઇ, પુણ્યસાર વિચાર કરવા લાગ્યા, મ્હારે આ કતુક પુણ્યસારવિવાહ, કેવી રીતે જોવું ? એમ ચિંતવન કરતા ત્યાં બેઠા. તેવામાંજ લગ્ન સમય નજીક આવવાથી પેાતાની કન્યાઓના વરહ્યા એમ કહી ગણપતિએ પુણ્યસારને પકડી શ્રેણીને આપ્યા. અશ્વનીકુમારની માફ્ક કાંતિમાન પુણ્યસારને જોઇ કામદેવશ્રેષ્ઠી અતિશય મ્હે!ટા આનંદસાગરમાં નિમગ્ન થયેા. નિષ્કંલક કુમારના મુખચંદ્રને જોઇ મંડપમાં એકેલા કયા પુરૂષનાં નેત્રકૈરવ-રાત્રીવિકાસી કમલ પ્રફુલ્લ ન થયાં હું કયાં ? આ લેાકેા કયાં ? અને આ શ્તુને શુ કરે છે ? એમ વિચાર કરતા પુણ્યસારને કામદેવ પેાતાના ઘરમાં લઇ ગયા, પછી સ્નાન કરાવી દેવની માફક દીવ્ય શણગાર પહેરાવી પેાતાની કન્યાએએ આશ્રય કરેલા માતૃકાભવન-માંયરામાં લઇ ગયા. નેત્રોને અમૃતાંજનસમાન કુમારનું સ્વરૂપ જોઇ કન્યાએ પેાતાને કૃતાર્થ માનતી દરેક પોતપોતાના હૃદયમાં વિચાર કરવા લાગી, અહા ! નિરવધિ સોંદર્ય સંપત્તિવડે આ શું કામદેવ હશે ? અથવા શરીર વિનાના કામદેવની આવી શરીર સોંપત્તિના સંભવ કયાંથી હાય ? આપણું ભાગ્ય મ્હાટ્ટુ છે, કારણ કે; આવા તેજસ્ત્રી પતિ પ્રાપ્તથયા છે. ખરેખર ચિંતામણિરત્ન પુણ્યસિવાય હસ્તગાચર થતા નથી. એમ ધ્યાનકરતી કન્યાઓના રેશમાંચ સાથે પ્રગટ થયેલા કટાક્ષેા પુણ્યસારની સ્વાગત ક્રિયા કરવા લાગ્યા. ત્યાર માદ માતૃકા ગાત્ર દેવીઓનું પૂજન કરી તેમની આગળ ગેાંરે કુમાર અને કન્યાઓના હસ્ત મેળાપની ચેાજના કરી.
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
( ૩૨૩ )
વર અને કન્યાઓના ડાબા જમણી હાથ આપવાથી પરસ્પર એક બીજાના અર્કરત્યાગમાં જામીન આપ્યા. તે આઠે કન્યાએ કટાક્ષવડે રહી રહીને વારંવાર કુમારને જોતી હતી, જાણે લજ્જાને કઇંક ભંગ કરતી હાય તેમ તેમનું આચરણ દેખાતું હતું. પછી ત્યાં આચારવડે નહીં પણ નાસીજવાની ભીતિવડે પરસ્પર વસ્ત્રાંચલ આંધીને કન્યાએ સહિત વરને અન્ય વિશુદ્ધ વેદિકામાં લઇ ગયા. ત્યાં અગ્નિ હેામ કરી પ્રથમથીજ ચાર ગતિ રૂપ સંસાર ભ્રમણને જણાવતા હાય તેમ પુરહિતે ચારવાર વરકન્યાઓને પ્રદક્ષિણા કરાવી. પછી કામદેવશ્રેષ્ઠીએ જગમાં પણ જેની ઉપમા ન આપી શકાય તેવાં રત્ન, અશ્વ અને વસ્ત્રાદિક દાયજો (વરને આપવા લાયક વસ્તુ) બહુ હર્ષ વડે આપ્યા. તેમજ નગરવાસી સર્વ લેાકેાને પેાતાના અંધુની માફક દિવ્ય ભાજન, તાંબૂલ, દુકૂલ અને આભરણાદિકવડે પ્રસન્ન કર્યા. ત્યારખાદ ઇદ્રાણીઓ સાથે ઇંદ્ર જેમ તે આઠે કન્યાએ સહિત પુણ્યસારકુમાર સાસરાની આજ્ઞાથી નવીન ઘરમાં રહ્યો. અગસંમર્દન, આલાપ અને પુષ્પ પત્રાર્દિક આપવાવડે સ્ત્રીઓએ બહુ àાભાવ્યા તે પણ પુણ્યસાર પાષાણુની માફક બીલકુલ લેદાયા નહિ. પર ંતુ મેાહિતની માફક તે વિચારમાં પડયા કે; પુણ્યની રચના બહુ અદ્ભુત છે, કારણ કે; જે પુણ્ય પ્રાણીઓના દુર્ઘટ વસ્તુને પણ ક્ષણ માત્રમાં ઘટાવી દે છે. અહા ? તે ગાપિગારનગર કયાં ? અને આ વલભીપુરી કયાં ? તેમજ તે નગરવાસી હું કયાં ? અને આ શેઠની કન્યાઓના સંબંધ કયાં ? પરંતુ પિતાના ઉપાલંભ–ઠપકા અને દેવીના સમાગમ વિગેરેથી આ સર્વ મ્હારા પુણ્યનાજ પરિણામ છે. હું માનુ છું કે; સરસ્વતીદેવીના Àાક પણ હાલમાં આકાર્ય વડે સત્યથયેા. દેવતાનુ વચન કદાપિ મિથ્યા થાય નહીં. આ સ્ત્રીઓનુ ચાતુર્ય જાણવા
•
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
અને પેાતાની આળખાણુ માટે એક લેાક લખીને હું જાઉં, તે Àાકવડે આ સ્ત્રીએ હુને જાણે છે કે નહીં ? એ પ્રમાણે પુણ્યસાર ધ્યાન કરતા હતા, તેટલામાં તે મંદિરમાંથી કુમારને પ્રયાણ કરાવવાની ઇચ્છાથી જેમ રાત્રી પલાયન થવાની ઇચ્છાવાળી થઇ.
વિવાહનાં આભૂષણાને ધારણ કરતા કુમાર ધનાક્રિક સંપત્તિને ત્યાંજ પડતીમૂકી શૈાચ નિમિત્તે ત્યાંથી બહાર પુણ્યસારપ્રયાણુ, નીકળ્યો. આઠમી ગુણશ્રી નામે સ્ત્રી સ્વામિભતિમાં મહુ જ દઢ હતી, તેથી તે હાથમાં પાણીની ઝારી લઇ તેની પાછળ નીકળી. કુમાર બહારના દ્વાર આગળ આવ્યા, ગુણુશ્રીના દેખતાં જ તે દ્વારના ભારવટ ઉપર પેાતાને જણાવવામાટે એકશ્લાક તેણે લખ્યા, પછી તે પ્રથમ સંકેત કરેલા સ્થાનમાં ગયે, ત્યાં મને દેવીએ તેની વાટ જોઇ એડી હતી, તેમના સમાગમ થયા, વિવાહનાં ચિન્હ જોઈ દેવીએ ખેલી, હું કુમાર ? કામદેવશ્રેષ્ઠીની કન્યાઆને તુ જ પરણ્યા કે શુ ? કુમારે હા કહી, તે સાંભળી દેવીએ વિસ્મિત થઇ એલી, હને ધન્ય છે કે; આવી સુંદર કન્યાઓને તુ પરણ્યા. તે સાંભળી પુણ્યસાર બાલ્યે, એ તમારાજ પ્રસાદ, નહી તેા પશુ–પાંગલાની માફક અહીં મ્હારા સમાગમ ક્યાંથી થાય ? ત્યારે અહીં રહેવુ છે કે આવવું છે ? એ પ્રમાણે દેવીઓએ પૂછ્યું ત્યારે તેણે કહ્યુંકે; મ્હારા માતપિતાને નમવા માટે હું આપની સાથે આવીશ, પછી તે કુમારને સાથે લઇ દેવીએ આકાશ માર્ગે ચાલી, ક્ષણમાત્રમાં તે વડની પાસે તેને મૂકી દેવીએ અદૃશ્ય થઈ ગઈ. રાત્રીના ઉજાગરાને લીધે ઉદ્વિગ્ન થયેલે કુમાર તેજ વખતે પેાતાનુ એઢવાનું વસ્ત્ર પાથરી આન ંદથી સુઈ ગયા કે; તરતજ નિદ્રાવશ થઇ ગયા.
પુણ્યસારની માતા-ધનશ્રી પુત્રને નિર્વાસ-કહાડી મુકેલા
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વકસર્ગ.
( ૩૨૫) જાણું બહુ આક્રંદ કરવા લાગી અને પિતાના ધનશ્રીપ્રલાપ. પતિને કહેવા લાગી કે, હે સ્વામિન્ ? આપની
આવી ખરાબ બુદ્ધિ ક્યાંથી થઈ ? જેથી તમે પ્રાણથી પણ અધિક એવા પુત્રને ઘરમાંથી કાઢી મૂકે. જો કે, એણે બાલચપલતાને લીધે હારાદિકની ચોરી કરી તો તેને સારી શિખામણ આપવી હતી પણ નોકરની માફક તેને કાઢી મૂકો નહોતે જોઈતે. આપ ભૂલી ગયા ! !! પુત્રના અભાવથી કેટલું ધનખરચી નાખ્યું ત્યારે કામદેવસમાન સુંદરઆકૃતિવાળે આ પુત્ર જોવા મળે. ધનની સ્થિતિ એક સરખી રહેતી નથી, તો તે અસ્થિરધન માટે પુત્રને તિરસ્કાર કોણ કરે? કારણ કે, પિત્તળ માટે સુવર્ણ ત્યાગ કેણ કરે? માટે હે સ્વામિન્ ? જલદી ઉભા થાઓ? પુત્રને શેાધી લાવે, તેનું મુખ જોયા વિના હું અન્નજળ લેવાની નથી એવો મહારે નિશ્ચય છે. ધનસાર બ , ભદ્રે? એનાં કુકર્મ દૂર કરવા માટે શિક્ષા કરી છે. નહીં તો શું પુત્ર હુને અળખામણે હશે ? મ્હારા પ્રાણથી પણ તે અધિક પ્રિય છે. ભલે પુત્ર હોય પણ તે ચર્યાદિક કરતા હોય તે તે કુલનો નાશ કરનાર થાય છે. કારણ કે, વિષમિશ્રિત અમૃત પણ પ્રાણપહારી થાય છે. કદાચિત્ વ્યસનાસક્તપુત્રને પિતા શિખામણ ન આપે તો પ્રજાના પાપવડે રાજા જેમ પુત્રના પાપ વડે પિતા લેપાય છે. એમ કહી પોતાના સેવકોને ચારે દિશાએમાં પુત્રની શેષમાટે જલદી મોકલી દીધા અને પોતે પણ તેની તપાસ માટે નીકળ્યો. નગરની અંદર મિત્રોનાં ઘર વિગેરે જેયાં. તેમજ નગરની બહાર દેવાલયમાં પણ તપાસ કર્યો, નષ્ટ વસ્તુની માફક શ્રેષ્ઠીએ આખીરાત તેને તપાસ કર્યો, પરંતુ કોઈપણ ઠેકાણે તેને પત્તો લાગ્યો નહીં. *
પ્રભાતમાં દૈવઈચ્છાએ ધનસાર પશ્ચિમદિશા તરફ ચાલે,
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રી કુમારપાળચરિત્ર. ચારેક ગાઉ ગયો એટલે ત્યાં એક વડ આવ્યા, તેની નીચે વિવાહને વેષ પહેરી સુતેલો કુમાર તેના જવામાં આવ્યું. ધનસાર પ્રમુદિત થઈ તેની પાસે જાય છે તેટલામાં કુમાર પણ રાજહંસની માફક જાગી ઉઠે. માનવંત છતાં પણ લજા પામતો પુણ્યસાર પૃથ્વીપર મસ્તક નમાવી શિષ્ય સદ્ગુરૂને જેમ પિતાના ચરણમાં નમે, આલિંગન કર્યા બાદ પિતાના નેત્રેમાંથી અશ્રુ પડવા લાગ્યાં, પછી તેણે વિનયને બોધ આપતાં કહ્યું કે, હે વત્સ? પિતા પુત્રને તિરસ્કાર કરે છે તે તેના હિત માટે જ હોય છે, સૂર્ય બહુ તપાવે છે તે પણ તે કમલના વિકાસ માટે જ થાય છે. અશિક્ષિત પુત્ર કેઈ દિવસ મહત્ત્વ પામતો નથી, ઘર્ષણ કર્યા સિવાય રત્નની કિંમત વધતી નથી. વત્સ? તને હું કાલે માત્ર વચનથી શિખામણ આપી હતી,
એટલામાં એકદમ દેહમાંથી પ્રાણ જેમ તું ઘરમાંથી કેમ નીકળી ગયે ? લ્હારી માતા હારા વિયેગ રૂપ અગ્નિથી બળી રહી છે અને ખાતી પણ નથી. હું પણ લ્હારા માટે આખી રાત ફરી ફરીને બહુ થાકી ગયો છું. હે વત્સ? દુઃખરૂપી અંધકારને દૂર કરનાર હારા આગમનથી આપણું ઘર ફરીને સૂર્ય મંડલથી પ્રકાશિત થયેલ આકાશને અનુસરો. ઈત્યાદિક વચન કહીને શાંત છે આત્મા જેને એ તે ધનસાર પુણ્યસારનો હાથ પકડી બલાત્કારે તેને લઈ પોતાને ઘેર ગયે. પુણ્યસાર પિતા સાથે ઘેર ગયે, બાદ પિતાની માતાને નિષ્પદ્ધ-કમલ વિનાની પશ્વિની સમાન શેભા રહિત જેઈ તે વિચાર કરવા લાગ્યો. અહ? મહારા વિયોગને લીધે હારી માતાની કેવી સ્થિતિ થઈ છે? જે હાર પિતે ચોરી લીધું હતું તેનાથી ઘણે કિંમતી હાર પોતાના કંઠમાંથી ઉતારી માતાની આગળ ભેટ તરીકે મૂકીને વિનયપૂર્વક તેના ચરણમાં પુણ્યસાર નમ્યું. પછી પોતાની પાસે
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
( ૩૨૭ )
રહેલા સર્વ અલંકાર પિતાને ભેટ કરી તેણે ચારેલા ધનના બદલા વાન્યા. પુત્રના પ્રેમમાં મગ્ન થયેલ માતાપિતાએ વાર વાર બહુ આગ્રહથી પૂછયું તે પણ પુણ્યસારે ગુપ્તમત્રની માફક પાણિગ્રહણ મહાત્સવની વાત કરી નહીં, પછી પુણ્યસાર ધર્મ ક્રિયામાં એવા નિષ્ણાત થયા કે; હિમાલયને ગંગાપ્રવાહ જેમ સમગ્રકુલને તેણે પવિત્ર કર્યું.
કન્યાવિલાપ.
હવે તે ગુણુશ્રી કુમારની પાછળ ગઈ હતી, તેણીએ ઘણી વાટ જોઇ છતાં તે આવ્યા નહીં, પછી વિલક્ષમુખે પાછી આવી પેાતાની મ્હેનાને તેણીએ તે વાત કરી. ખાદ સવે છ્હેનેા એકઠી થઇ ગૃહઉદ્યાનાર્દિક સર્વ સ્થલેમાં તપાસ કર્યા, પરંતુ પાતાના પુણ્યની માફક પતિના પત્તો લાગ્યું નહીં, પુત્રીઓના કહેવાથી તે વાત કામદેવ શ્રેણીના જાણવામાં આવી, પછી તેણે સર્વ નગરમાં તપાસ કરાવ્યે પરંતુ માગમાં ગમાવેલા રત્નની માફક પુણ્યસારના પત્તો મળ્યા નહીં, તેથી દુ:ખસાગરમાં નિમગ્નની માક શ્રેષ્ઠા બહુ દુ:ખી થઇ ગયા. તેની આઠે કન્યાએ પતિના વિયેાગથી બહુ અશ્રુપાત કરવા લાગી, અને પ્રાણ લુટાયાની માફક અતિશય વિલાપ કરવા લાગી, હા કાંત ? હા મનેાવિશ્રાંતિ સ્થાન ? હા ગુણશ્રેણિ સગ્ન ? હા મરમૂર્રે ? હા પ્રાણાધાર ? હા હારનિલ? તમે અમને પરણીને રીની માફક તજી દીધી, તે શું કુવામાં નાંખીને ઢોરડું કાપવા ખરેખર ન કર્યું ? નળરાજાએ પણું બહુ દુ:ખી થઇને પોતાની સ્ત્રીને ત્યજી હતી. પરંતુ તમે તે વિના કબ્જે અમારા ત્યાગ કર્યો છે. અહેા ? આ તમારૂ પુરૂષાતન કેવુ...? અમે પરમાત્માની માફ્ક આપની સેવામાં બહુધા હાજર હતી છતાંયે હે નાથ ? મુમુક્ષુની માફ્ક આપે અમારી તરફ દષ્ટિએ ન કરી, અમારા મદભાગ્યને લીધે તમારા સરખા
.
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
શ્રીકુમારપાળચરિત્ર. પતિ અમને કયાંથી મળે ? કડવી તુંબડીની વેલીઓને કલ્પદ્રુમનો સમાગમ દુર્લભ હોય છે. જે પ્રાણ? હવે તમે ચાલ્યા જાઓ, રે જીવ! તું પણ જલદી ચાલ્યો જા. રે હૃદય? હવે હારીપણ કંઈ જરૂર નથી, બલાત્કારે બળી જ. ૨ દેહ? તું બળીને ભસ્મ થઈ જા, જો કે, તમારા સર્વનો સ્વામી તે પુણ્યસાર તો કોઈપણ સ્થળે ચાલ્યા ગયે તો હવે તેના વિના તમે અહીં રહીને શું કરવાના છે ? કામદેવશ્રેષ્ઠી રૂદન કરતી પિતાની પુત્રીઓને કહેવા લાગ્યું.
પુત્રીએ ? હવે તમે વરને માટે દુ:ખી થશે કામદેવપ્રતિબોધ. નહીં, પ્રથમ તમને આ ઉત્તમ પ્રકારને વર
જેણે આપ્યો હતો તે ગણપતિજ ફરીથી તે વર લાવી આપશે. ચિંતા કરશે નહીં અને હું પણ તેને માટે હાલમાં જ તેની આરાધના કરૂ છું. એમ કહી પિતાએ મહામુશીબતે પુત્રીઓને શાંત કરી. હવે સરસ્વતી સમાન હોંશીયાર ગુણશ્રી શાકને કંઈક શિથિલ કરી પિતાના મનમાં વિચાર કરવા લાગી, સુંદર આકૃતિવડે જેની બુદ્ધિને પ્રભાવ દીપતે હવે તે પતિએ કોઈ કારણને લીધે અમારે ત્યાગ કર્યો, પરંતુ પિતાનું સ્વરૂપ જણાવ્યા વિના તે અહીંથી જાય નહી, વળી જતી વખતે તે બહારના દ્વાર આગળ છેડે સમય રોકાયો હતે, તે ઉપરથી નિશ્ચય થાય છે કે, પોતાની જાણ માટે તેણે કંઈક લેખ લખ્યો હશે. હું તપાસ કરું એમ ધારી ગુણશ્રી એકદમ ઉઠીને દ્વાર આગળ ગઈ અને ત્યાં જોયું તે ભારવટપર લખેલે એક લેક તેણીના લેવામાં આવ્યા. જેમકે
क्क स गोपगिरिः केयं, वलभी क विनायकः । दूरादेत्य कुमारोऽत्र, परिणीय कनीर्ययौ ॥ १ ॥
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
(૩૨૯) તે ગેપગિરિનગર કયાં? અને કયાં આ વલભીપુરી? તેમજ ગણપતિને સમાગમ કયાંથી? દરથી કુમાર અહીં આવી કન્યાઓને પરણીને ચાલ્યા ગયે.” પતિના દર્શનસમાન તે લકના દર્શનથી બહુ આનંદ માનતી ગુણશ્રીએ બુદ્ધિપ્રભાવવડે તેના અર્થ ઉપરથી સાબીત કર્યું કે, રૂપમાં કામસમાન તે અમારો પતિ જરૂર પગિરિનો રહીશ હોવો જોઈએ અને ત્યાંથી તેને ગણપતિ અહીં લાવ્યા હશે. અમારા ચાતુર્યની પરીક્ષા માટે આ લોક લખી અમને અહીં મૂકીને તે પોતાને ઘેર ગયે છે. અહે ? તેની ધુત્તતામાં કંઈ બાકી નથી. એ પ્રમાણે ગુણશ્રીએ પતિ સ્થાનનો નિશ્ચય કરી પોતાના પિતાને કહ્યું, હે તાત ? આ લેક ઉપરથી હે મહારા પતિનું નગર જાણ્યું છે. માટે હને ત્યાં મોકલે, વિલંબ કરવાની જરૂર નથી. વેપાર નિમિત્તે પગિરિમાં જઈને પોતાની બુદ્ધિના પ્રભાવથી હું સ્વામીને લાવીશ. કામદેવ બ, વલ્સે ? તું પતિનું સ્થાન જાણે છે ખરી, પરંતુ તેનું નામ વિગેરે કંઈ જાણતી નથી તો તું કેવી રીતે તેને ઓળખીશ? વળી ત્યાં ચાર લોકો ચારે તરફ ફરતા હોય છે તેથી તે માર્ગ પણ ઘણું કઠિન છે અને દેવાંગના સમાન તને જેઈ કામાતુર થયેલા તે ચરે તને પકડી લેશે. માટે હે પુત્રી ? ત્યારે અહીંજ રહેવું, આ બાબતનો પ્રયાસ કરવાની ત્યારે જરૂર નથી. હું જ પિતાના આસપુરૂષ પાસે જલદી તેને તપાસ કરાવીશ. ગુણથી બોલી, હે તાત ? અમારી હોંશીયારી જેવા માટે
તેણે અમારે ત્યાગ કર્યો છે, જે અમે પોતે ગુણશ્રીમતિના. જ તેને ધી કાઢીએ તેજ અમારી હશી
યારી સ્પષ્ટ દેખાય, વળી માર્ગમાં આવતાં વિને દૂર કરવા માટે હું પોતેજ આપની પાસેથી પોતાના રક્ષાયંત્રની માફક પુરૂષવેષ ગ્રહણ કરીશ તેમજ હે તાત? આ
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૦)
શ્રી કુમારપાળચરિત્ર. હારી માતા આ સર્વે બહેનો અને તમે એક હારી દઢ પ્રતિજ્ઞા સાંભળે. છ માસની અંદર નીતિશાળી પોતાના પતિને જે હું ન લાવું તે ત્યાંજ ચિતાગ્નિમાં પતંગની માફક હું પ્રવેશ કરવાની. ત્યારબાદ શુભ દિવસે પિતાએ તેને પુરૂષને વેષ આપ્યો. પુરૂષષ પહેરવાથી અદ્દભુત કાંતિમય ગુણશ્રી જનકાદિકની આજ્ઞા લઈ ચાલવાને તૈયાર થઈ, તે સમયે કેટલાક તેના ત્રીએ પણ વેપાર માટે સુખદાયક તેના સાથમાં બહુ પ્રભેદથી પ્રયાણ કરવા લાગ્યા. વલભીનગરમાંથી બહાર નીકળી ગુણશ્રીએ પિોતાના પિતાને કહ્યું કે, આજથી હવે “ગુણચંદ્ર” એવું હારું નામ લેકમાં પ્રસિદ્ધ કરવું. ગુણશ્રી પુરૂષને વેષ પહેરી ઉન્નત અશ્વ પર બેઠી. ઉન્મત્ત સ્વાવડે પોતાના અંગની માફક સર્વ સાર્થનું રક્ષણ કરતી, દાનેશ્વરીની માફક યાચકોને બહુ ઉમંગથી દાન આપતી અને પતિના લોકનું સ્મરણ કરતી તે ગોપગિરિની બહાર જઈ પહોંચી. આ નગરને ધન્ય છે કે, જેની અંદર મહારો પતિ નિવાસ કરે છે, એ પ્રમાણે રોમાંચિત અંગવાળી ગુણશ્રી વારંવાર તે નગરને જોતી હતી. ગોપગિરિ નગરના અધિપતિ સમરસિંહરાજાએ ગુણશ્રીના
ઉદાર દાનથી તુષ્ટ થએલા માગધ લેકેના સમરસિંહ સમાગમ. મુખથી સાંભહ્યું કે, વલભીપુરથી કામદેવ
શ્રેષ્ઠીને ગુણચંદ્રનામે ગુણવાન પુત્ર સવા૨માં નગરની અંદર આવનાર છે. તે જાણે ભૂપતિએ તેને સન્માન આપવા માટે પોતાના પ્રતિબિંબ સમાન મંત્રીઓને ઉત્સાહપૂ વિક ગુણશ્રી–ગુણચંદ્રના હામાં મોકલ્યા. ગુણશ્રીએ પોતે પ્રેમપૂર્વક મંત્રીઓની તેવી બરદાસ કરી કે તેના ગુણેથી આકર્ષાઈને તેઓ તેનાજ હોય તેમ થઈ ગયા. પિતાના સાર્થને નગરની બહાર નિવાસ કરાવીને નરવેષ ધારિણે ગુણશ્રી પ્રધાન સાથે
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
( ૩૩૧ )
સમરિસ ડુરાજાને મળવા માટે ગઇ. પોતાના દેશનાં અનેક દિવ્ય ઉપાયન-ભેટા અને અલૌકિક વિનયાક્રિક ગુણેાવડે રાજાને બહુ ખુશી કર્યા. રાજાએ પણ પેાતાના મ્હેલની નજીક તેને રહેવા માટે ઉતારા આખ્યા, તેમજ અતિથિને ઉચિત બહુ સારા સત્કારાવડે રાજાએ આગત સ્વાગત કરી, જેથી શુશ્રી અહુ પ્રસન્ન થઇ, ત્યાં રહેવું પણ તેને પ્રસન્ન પડયું. વળી સમસિ'હુનરેશના બહુ આગ્રહથી ગુણશ્રી મિત્રની માફક હુ ંમેશાં ત્યાં જતી અને સવાર સાંજ અને વખત રાજસભાને શૈાભાવતી હતી. પેાતાના પતિને જાણવાની ઇચ્છાથી તે ઝરૂખામાં બેસી ત્યાં આગળ ગમનાગમન કરતા અનેક નાગરિકજનાને વારંવાર જોતી હતી, પેાતાની દૃષ્ટિ આગળ થઈ નગરની અંદર જતા આવતા પેાતાના પતિ પુણ્યસાર પણ ઘણી વખત નીકળેલા તથાપિ ખાસ પરિચય નહીં હાવાથી તેને ઓળખી શકતી નહેાતી, નામ કે; આકૃતિના જ્ઞાન વિના પ્રિયને અજણતી ગુણશ્રી અગ્નિથી સ્પર્શાયેલી કમલિની જેમ અતિશય મળવા લાગી. કેવલ એનુ ધ્યાન પતિ તરકૂંજ હતું. પુણ્યસારના પશુ સાંભળવામાં આવ્યુ કે, કામદેવ શ્રેષ્ઠીના પુત્ર અહીં આવેલા છે, પરંતુ પેાતાના સાળાનેા તેને નિશ્ચય નહાતા, તેમજ લજજાને લીધે તે તરફ તે લક્ષ આપતા નહેાતે. કારણ કે સજ્જને ઉચિત કાર્ય માંજ પ્રવૃત્તિ કરે છે.
રાજપુત્રી
અન્યદા ઉટસુગંધ આપતા ચંદનાદિકના વિલેપનવડે દેવાંગનાની માફ્ક દિશાઓને સુગ ંધિત કરતી, પોતાના શરીરે ધારણ કરેલા પુરૂષને ઉચિત સદનવતી. એવા શણગારની રચનાઆવડે કામદેવની માફ્ક પૈારવનિતાઓના હૃદયને મેહ પમાડતી અને રાજસેવા માટે પ્રયાણ કરતી ગુણશ્રી પેાતાના ઝરૂખામાં બેઠેલી સમરસિ’હુરાજાની પુત્રી-મદનવતીના જોવામાં આવી. તેના દ
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
નથીજ રાજપુત્રીનું હૃદય કામદેવના ખાણાથી વિંધાઇ ગયું. અને તે વિચાર કરવા લાગી. પ્રથમ ખંઢી લેાકેાની સ્તુતિવડે પછી ગાંધોના ગાયનાવડે અને ત્યારબાદ સુગંધિત પવનવડે જણાવેલા આ કાઇ ઉત્તમ પુરૂષ છે. શુ આ કામદેવ હશે? ના, તે તે અનગ–શરીર વિનાના છે, શુ અશ્વિની કુમાર હશે ? ના, તેનાં બે સ્વરૂપ હાય છે. શું ઉર્વશી અપ્સરાનેા સ્વામી પુર્વસ હશે? ના, તે તે! પ્રાચીન સમયમાં થઇ ગયા, હાલમાં તે કયાંથી હાય ? ત્યારે શુ કાઇ દેવ હશે ? ના, દેવની દૃષ્ટિ મિ ંચાય નહીં, કદાચિત્ અન ંગે તપશ્ચર્યા કરીને અનુપમ સ્વરૂપ ધારણ કર્યુ હાય તા આ ઉપમાન પાત્ર થાય, અન્યથા એની ઉપમા થઇ શકે નહીં. માત્ર જોવાથીજ આ કુમાર ચારની માફક મ્હારા હૃદયને હરણુ કરે છે. એનુ કઇ કારણુ મ્હારા જાણવામાં આવતું નથી. ઉ શીના પુરવસ જેમ આ કુમાર મ્હારા પતિ થાય તેાજ મ્હારૂ જીવિત અને યૌવન સ થાય, એમ તે વિચાર કરતી હતી, તેટલામાં ગુણશ્રી-ગુણચંદ્ર તેણીના ષ્ટિ માર્ગ થી ચાલી ગઇ, પછી તે શૂન્યની માફક પેાતાની સખીને પુછવા લાગી, આ પુરૂષ કાણુ છે ? સખીએ પેાતાની હાંશીયારીથી તેણીનુ મન પારખી લીધુ અને ગુણશ્રીનુ સ્થાનાદિક સર્વવ્રત્તાંત પ્રથમથી તેણીના જાણવામાં હતુ તેથી તેણીએ કહ્યું. મનવતી ? આ કામદેવ શ્રેષ્ઠિના પુત્ર ગુણુચંદ્ર નામે પ્રસિદ્ધ છે, લાવણ્યની ખાસ મૂર્તિ તેમજ વિનયમાં તે પ્રધાન છે. વલભીપુરથી વેપારની ઈચ્છાથી અહીં આવેલા છે, ત્હારા પિતાના એની ઉપર હુ પ્રેમ છે. વળી કલાકેલિમાં નિપુણ તે ગુણચંદ્ર ત્હારા પિતાના આગ્રહુથી હંમેશાં આ માર્ગે થઇને આનંદપૂર્વક રાજસભામાં જાય છે, સ્ફુરણાયમાન તરૂણ રૂપી ઉત્તમ વૃક્ષોથી વિભૂષિત આ નગરરૂપી નંદનવનમાં શારીરિક લક્ષ્મીવડે હાલમાં આ કુમાર
For Private And Personal Use Only
•
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠસર્ગ.
(૩૩૩) કલાવૃક્ષ સમાન દીપે છે. ફાર સુગંધથી ભરેલા કમલની માફક એના ગુણે વિદ્વાનોના વર્ણન કરવાથી કેના શ્રવણ ગેચર નહીં થયા હોય? રોહિણી ચંદ્રને જેમ જે સ્ત્રી એને પરણે તે સ્ત્રીને જ હું ભાગ્યના વૈભવવડે ધન્ય માનું છું. એ પ્રમાણે પિતાની સખીના મુખથી ગુણશ્રીના ગુણે સાંભળી મદનવતી તેની ઉપર વિશેષ રાગવાળી થઈ. “ૌવનથી ઉન્મત્ત થયેલાઓનાં મન પ્રાચે વિવેકહીન થાય છે. ” અન્યથા તે સ્ત્રી ગુણશ્રી ઉપર કેવીરીતે રક્ત થાય? અથવા આ દોષ જૈવનવયનો નથી ખરેખર દેવનેજ છે, કારણકે “જે દૈવ અયોગ્ય સ્થાનમાં પણ ચિત્તને બળાત્કારે વિમૂઢ બનાવે છે. ત્યારબાદ તે મદનવતી ગુણચંદ્રના અનેક ગુણેનું વારંવાર સ્મરણ કરી કામાતુર થઈ ગઈ અને કરેણુહસ્તીની જેમ મહામેહરૂપી અગાધ કાદવમાં ડુબી ગઈ. વિરહ વેદનાને લીધે સ્નાન, અંગવિલેપન, તાંબલ, ગીત, નૃત્ય અને ઉત્સાદિ પણ વિષની માફક તેને દુઃખ દાયક થયાં, એટલું જ નહી પણ કામદેવના પ્રતાપથી ઉત્પન્ન થયેલ તાપ તેણને એટલે પીડવા લાગ્યું કે, દેવની પ્રતિકુળતાથી જેમ દરેક ઉપાયે તે પીડાને શાંત કરી શકયા નહીં, વિરહીજનોના શરીરમાં રહેલે તાપ પાણી, કમલ, જળથી ભીંજાએ વીંજણે, ચંદન, ઝરણાં અને ચંદ્ર આદિ અતિ શીતલ પદાર્થોથી પણ શાંત થતો નથી, ઉલટો અતિશય વૃદ્ધિ પામે છે, તો આ વિષમ તાપને વૈદ્ય લેક કેવી રીતે દૂર કરે ? વિરહમાં આવી પડેલી ચક્રવાકીની માફક વિક્લવ બનેલી મદનવતીને જોઈ નામ અને ઉક્તિથી પણ પ્રિયંવદા તેની સખીએ પોતાની હોંશીયારીથી તેને એકાંતમાં જઈ કહ્યું કે, હારા શરીરે અતિ દુ:સાય શું વ્યાધિ થયે છે ? કિંવા કોઈ માનસિક ચિંતા થઈ છે? જેથી તું ગ્રીષ્મ ઋતુવડે વેલડી જેમ બહુ શોચનીય દશાને અનુભવે છે. મદનવતી બોલી,
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૪)
શ્રી કુમારપાળચરિત્ર. સખી ? હું જ્યારે ગવાક્ષમાં બેઠી હતી તે સમયે સૂર્ય સમાન તેજસ્વી જે કુમાર મહારી દષ્ટિગોચર થયે, તેના જેવાથી જ કમલિની સમાન હારી દષ્ટિ આનંદથી પ્રફુલ થઈ ગઈ અને તેના માટે જ હું આવી દુર્દશામાં આવી પડી છું, હાલમાં બ્રહ્મજ્ઞાની કેવલ બ્રહ્મને જેમ હું સર્વ દિશાઓમાં, આકાશમાં આગળ પાછળ અને પડખાઓમાં પણ તે કુમારનેજ દેખું છું, જ્યારે
હે એને દૂરથી જે હતો ત્યારે તે ચંદ્ર સમાન શીતલ હતો, અથૉત્ તે આનંદ આપતા હતા અને હાલમાં હારા હૃદયમાં આવે એટલે તે અગ્નિની માફક કેમ બાળે છે? હે સખી? મહારા દુઃખનું કારણ હું તને નિવેદન કર્યું, જે હારૂં હિત ઈચ્છતિ હોય તે તુ જલદી તે કુમાર મને પ્રાપ્ત થાય તે ઉપાય કર. પ્રિયંવદા બોલી, સખી ? હું હારા મનની વાત જાણું
છું, છતાં પણ હું તને પૂછયું તે માત્ર પ્રિયંવદાસખી. કૌતુકને લીધેજ. વળી તે સુંદરપતિ માટે ત્યારા
હદયમાં તું બીલકુલ ખેદ કરીશ નહીં. કારણ કે; સુવર્ણ અને રનની માફક ચોગ્ય જનનો સમાગમ દુર્ઘટ થતો નથી. તું પણ રાજપુત્રી છે ત્યારામાં કઈ પ્રકારની ખામી નથી અને ગુણચંદ્ર બહુ ગુણવાનું છે, તમારા બંનેની ઘટનામાં કંઈ પણ ન્યૂનતા નથી, માત્ર દેવની પ્રબલ અનુકુળતા હોવી જોઈએ. કારણકે, દરેક કાચો દેવ સિવાય સિદ્ધ થતાં નથી, સર્વત્ર એનું પ્રાધાન્ય ગણાય છે. શંકર અને પાર્વતી, કૃષ્ણ અને લક્ષ્મી ના પરસ્પર સમાગમથી દૈવ પણ ગ્યને ચોગ્ય સાથે જોડવામાં પ્રાચે ઉઘુક્ત હોય છે એમ જોવામાં આવે છે. હે સખી? આ વૃત્તાંત હારી માતાને કહીને તેવી રીતે હું ઉદ્યમ કરાવીશ કે જેથી ત્યારે મનોરથ સિદ્ધ થશે, તું કઈ પ્રકારની ચિંતા કરીશ નહીં. એ
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વઝસર્ગ.
(૩૩૫) પ્રમાણે રાજકુમારીને શાંત કરી તે જ વખતે પ્રિયંવદા તેની માતા પાસે ગઈ અને આ સર્વવૃત્તાંત તેણીએ નિવેદન કર્યું. મદનવતીનું વૃત્તાંત જાણે રાજપત્ની-સમરશ્રીએ પિતાના
પતિને એકાંતમાં લાવી પ્રેમપૂર્વક મદનવસમરશ્રી તીનું વૃત્તાંતનિવેદન કર્યું. સમરસિંહરાજાએ
કહ્યું, દેવિ ? પુત્રીને પરણાવવાનો વિચાર ઘણા દિવસથી કરતો હતે. પરંતુ તે ગુણવાન વર નહીં મળવાથી અનુઘમીની માફક હું છાનોમાનો બેસી રહ્યો છું, પણ આપણું પુત્રી પોતેજ ગુણચંદ્ર પર રાગવાળી થઈ છે તે બહુ સારૂ થયું. વળી હે પ્રિયે ? સુંદર લક્ષમીવાન આ વર બહુ પુણ્યવડે ખરેખર મળી શકે, પરંતુ તે વણિપુત્ર છે તેથી મહારા મનમાં કંઈક ચિન્તા રહે છે. બહુ ખુશી થઈ રાણી બોલી, સ્વામિન્ ? આ ચિંતા તહારે બીલકુલ કરવી નહીં, કારણ કે, વાણિઓ પણ સામાન્ય હોતા નથી, તેમની અંદર અલૌકિક ગુણો હોય છે. यत:-कुलं शीलं सदाचारो-विवेको विनयो नयः ।
श्रेयस्यं च यशस्यं च, वणिक्ष्वेवाऽखिलं किल ॥ १ ॥ “કુલ, શીલ, સદાચાર, વિવેક, વિનય, નીતિ, શ્રેયસ્ અને યશ એ સર્વ ગુણ વણિકૂજાતિમાં જ હોય છે. માટે આ પુત્રીને ગુણચંદ્રની સાથે જ પરશુ, કારણકે આ બંનેને સંબંધ ચાંદણું અને ચંદ્રની માફક બહુ લાધ્ય છે. એ પ્રમાણે પોતાની સ્ત્રીનું વચન અંગીકાર કરી ભૂપતિએ તત્કાલ ગુણશ્રીને એકાંત માં લાવી કહ્યું, પ્રીતિરૂપ વેલડી અને મેઘની માફક દૈવયોગે આપણે બંનેની તેવી મૈત્રી થઈ છે કે જેથી કોઈ પણ સ્થલે કંઈ પણ અંતર દેખાતું નથી, હાલમાં તેની દઢતાને માટે હારી પુત્રી
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૬)
શ્રીકુમારપાળચરિત્ર. ને તે સ્વીકાર કર, હે ગુણપાત્ર ? એણનું રૂપ સંદર્ય એવું છે કે, જેની આગળ દેવીઓ તૃણસમાન દેખાય છે. તે વાત સાંભળી ગુણશ્રી ચિંતાતુર થઈ ગઈ અને તે સમરસિંહરાજાને કહેવા લાગી, હે પ્રજાબંધે આ સંબંધ કેવી રીતે ઉચિત ગણાય ? ક્યાં સૂર્ય અને ખદ્યોત? કયાં મેરૂ અને સર્ષ૫? કયાં કલ્પદ્રુમ અને ધતુર–ધંતુરો? કયાં માણિજ્ય અને કાંકરે? તેમજ લક્ષમીવડે કુબેરને જીતનાર એવા આપ કયાં અને રંક દશાને અનુભવ તે હું વણિકપુત્ર કયાં ? મહાસાગરના સંબંધને તળાવ કે દિવસ લાયક થાય નહીં, વળી દૂર રહેલ પુરૂષે બહુ યતથી દેવની માફક જેની આરાધના કરે છે તેની પુત્રીના વિવાહનું સાહસ સ્વપમાં પણ ઈચ્છવા લાયક નથી. આપણે જાતિ પણ ભિન્ન છે, સમાન સંપત્તિને અભાવ છે, એક સ્થાનમાં મહારે રહેવાનું નથી તેમજ મહારાં માતાપિતાએ અહીં નથી તે હારે આ કામ કેવી રીતે કરવું ? ફરીથી રાજાએ તેને કહ્યું, તું જે બાબત કહે છે તે સર્વે હું હારા હૃદયની અંદર જાણું છું, પરંતુ કેઈ વખત હારી પુત્રીના જોવામાં તું આવેલ તેથી તે દેવપર દેવી જેમ હારી ઉપર બહુ આસકત થઇ છે, માટે હે વિદ્વ ? હારી આ પ્રાર્થના છે. એમ સમજી ધન વિગેરેનો સંકોચ અને પિત્રાદિકને પૂછયાની વાત તું હારા મનમાંથી દૂર કર, તેમજ પ્રેમની વૃદ્ધિ માટે હારું વચન તું પ્રમાણ કર. એ પ્રમાણે રાજાને બહુ આગ્રહ જોઈ ગુણશ્રીએ કહ્યું કે, વૃદ્ધોને પુછી સવારમાં હું જવાબ આપીશ. રાજમંદિરમાંથી નીકળી ગુણશ્રી પિતાના ઘેર આવી અને
મનમાં આશ્ચર્ય પામી વૃદ્ધોની આગળ સમરગુણશ્રીવિચાર. સિંહરાજાની હકીકત પ્રગટ કરી. ફરીથી તેણે
પૂછ્યું કે, હે વૃદ્ધપુરૂ? હવે અહીં મહારે શું કરવું? તે આપ વિચાર કરી કહો, અહ? દેવે મહને કેવા
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
( ૩૩૭ )
વિષમ કા માં નાખી દ્વીધી છે, એક તરફ તત્ત્વના અજાણ આ ભૂપતિ પેાતાની પુત્રી મ્હને આપવા તૈયાર થયા છે, અને બીજી આજુએ હું નારી છતાં કપટથી પુરૂષ વેષ ધારણ કરી આવેલી છું, હવે મ્હારે શું કરવું ? કદાચિત્ હું મ્હારૂં પોતાનુ સ્વરૂપ પ્રગટ કરૂં તે સમગ્ર નગરમાં મ્હારી વિડંબના થાય તેમજ પતિની પ્રાપ્તિ પણ થાય નહી. આ પ્રમાણે ગુણુશ્રીનું વચન સાંભળી વૃદ્ધોએ તેને બહુ સુદર ઉત્તર આપ્યા કે; આ ખાખતમાં અમને કઈ સમજણ પડતી નથી. અમે ઉંમરથી મ્હાટા છીએ પરંતુ શુદ્ધ બુદ્ધિવડે વૃદ્ધ નથી. અમેએ ઘણા વિચાર કર્યા પરંતુ આ ખાખત અમારા લક્ષમાં આવતી નથી. સ કાર્યોમાં ત્હારી બુદ્ધિ મુખ્યતા @ાગવે છે, માટે હે વત્સે ? ખરાખર વિચાર કરી તુ પાતેજ યથેાચિત કાર્ય કર. એમ વૃદ્ધોના જવાબ સાંભળી ગુણશ્રીએ વિચાર કર્યાં, આ રાજાને ૐ ઘણી ના પાડી છે તે પણ તે કન્યા પરણાવવાના અતિ આગ્રહને જરૂર છેડશે નહીં, તેમજ જ્યાંસુધી પેાતાના સ્વામીની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મ્હારે મ્હારૂં સ્ત્રીપણું જાહેર કરવું તે ઉચિત નથી, માટે હાલમાં પુરૂષ વેષે રાજકન્યા મ્હારે પરણવી તે ઉચિત છે, જો છ માસની અંદર મ્હારા પ્રિયપતિ મ્હને મળશે તે આ રાજકન્યા પણ તેની જ સ્ત્રી થશે. અને કદાચિત્ તે નહિ મળે તે મ્હારા મરણ પછી તેણીને જેમ કરવું હશે તેમ કરશે. એમ વિચાર કરી પુણ્યસારની સ્ત્રી—ગુણુશ્રી પ્રભાતસમયે રાજસભામાં ગઇ અને રાજાના મહુ આગ્રહથી મદનવતીના પાણિગ્રહણના સ્વીકાર કર્યા. તે વાત સાંભળી મદનવતી બહુજ ખુશી થઈ. પ્રાયે સ્ત્રીઓને પેાતાના સ્વામીની પ્રાપ્તિ અમૃતથી પણ અધિક પ્રિય હાય છે. સમરસિ’હભૂપતિ પ્રમુદ્રિત થયા અને મ્હોટા ઉત્સવાવડે ગુણુશ્રી સાથે પેાતાની કન્યાને પરણાવી દીધી. મદનવતીવિવાહ. ગુણુશ્રીના હસ્તમેળાપથી મદનવતીના હૃદયમાં
૨૨
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮)
શ્રી કુમારપાળચરિત્ર. જે હર્ષ થયે તે કવિઓ પણ વર્ણવી શકે તેમ નહોતું. વળી તે સમયે વરકન્યાના છેડા બાંધ્યા, ત્યાં વેદીની અંદર બેઠેલી ગુણશ્રી વિસ્મય પામી વિચાર કરવા લાગી, સર્વત્ર વ્યાપક એવી કવિની બુદ્ધિ જ્યાં પહોંચી શકતી નથી, ત્રણે લોકને ઉલ્લંઘન કરનાર મનની કુરતી જ્યાં અટકી જાય છે, તેમજ ભવિષ્યવેદકના જ્ઞાનમાં પણ જેના પ્રકાશ પડતો નથી એવા કાર્યને પણ દેવ એકદમ સિદ્ધ કરે છે એ જ્હોટું આશ્ચર્ય છે. વળી સ્ત્રી સાથે સ્ત્રીનું પાણિગ્રહણ એ કઈ સમયે દેખ્યું નથી તેમ સાંભળ્યું પણ નથી. એમ છતાં વિધિએ આ પ્રમાણે જે ઘટના કરી તે ઑાટે અચંબે લાગે છે. પછી હસ્તમેચન સમયે સમરસિંહરાજાએ બહુ હર્ષથી ગુણચંદ્રને અનેક હાથી ઘોડા અને સુવર્ણાદિક દાયજો આપે. ત્યાર બાદ સમરસિંહ વિગેરે રાજલક સાથે ગુણચંદ્ર મદનવતીને લઈ પિતાના સ્થાનમાં ગયે. તે સ્થાનની અંદર પિતાના ચિત્તની માફક વિશાળ એક મંદિર બનાવી તેની અંદર ગુણશ્રીએ મદનવતીને રાખી. પછી બુદ્ધિશાળી ગુણશ્રીએ પોતાના પરિવારને કહ્યું કે,
હારી વાર્તા આ મદનવતીની આગળ કોઈ દિવસ તમારે કરવી નહીં. ત્યારબાદ રાત્રીના સમયે વરકન્યા બંનેનો પરસ્પર અમૃત સમાન વાર્તાલાપ ચાલ્યા, ગુણશ્રીએ પોતાનું સ્ત્રીત્વ છુપાવવા માટે મદનવતાને કહ્યું, હે પ્રિયે? વિશેષ વતની ઉપાસના માટે હેં છ માસ સુધી બ્રહ્મચર્યવ્રત પાલવાની પ્રતિજ્ઞા કરી છે, હાલમાં બે ત્રણમાસ થઈ ગયા છે બાકીનો સમય પુરે થશે એટલે હું તારી સાથે આનંદથી હંમેશાં મુખ વિલાસ કરીશ. છ માસ પુરા થાય ત્યાં સુધી તારે ખેદ કર નહીં. એ પ્રમાણે મદનવતીને આધા. સન આપતી ગુણશ્રી હંમેશાં ગેઝી અને અલંકારાદિક આપવાવડે સંતુષ્ટ કરતી હતી, કામક્રીડાના ભંગને લીધે ખિન્ન થયેલી મદનવતી પણ મહાકષ્ટથી દિવસ વ્યતીત કરી હતી.
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
(૩૩૯) ગુણચંદ્ર મદનવતીને પર તે વાત સાંભળી પુણ્યસારને
સર્વ મનોરથ નષ્ટ થયા અને હિમથી ઘેરાયેલા પુયસારકુમાર. ચંદ્રની માફક કાંતિહીન થઈ ગયે, પછી પિતા
ના મનમાં તે વિચાર કરવા લાગ્યા, મદનપતીને પરણવા માટે મહે પ્રથમ સરસ્વતીની પ્રાર્થના કરી હતી, તેની પ્રાપ્તિ કરાવનાર એક કલાક તેણુએ હુને આપે હતું, તેની ઈચ્છાને લીધે મંત્રની માફક તે લેકનું હંમેશાં હું મહારા હૃદયની અંદર સ્મરણ કરતો હતો, છતાં પણ ગુણચંદ્રકુમાર પોતાની ઉપર આસક્ત થયેલી તે મદનવતીને પરણ્ય, ધૂર્તની માફક સરસ્વતી દેવીએ લેકવડે હુને શામાટે છેતર્યો? હવે હું ધ્યાનથી તેને પ્રત્યક્ષ કરો ખૂબ ઠપકે આખું એમ નિશ્ચય કરી પુણ્યસાર ધ્યાન કરવા બેઠે, યાનના પ્રભાવથી સરસ્વતી પ્રગટ થઈ, બહુ ભક્તિથી પ્રેરાયેલ પુણ્યસાર પ્રણામ કરી હાથ જોડીને બોલ્યા, દેવી ? રાજપુત્રીની પ્રાપ્તિ માટે હુને ન્હ લોક આપે હતો તેનું હંમેશાં હું સ્મરણ કરતો હતો, છતાં પણ તે મદનવતીને અન્ય પુરૂષ પરણી ગયે, હારૂં પણ વચન જે મિથ્યાત્વથી દૂષિત થાય તે સૂર્યની કાંતિ અંધકારથી દૂષિત કેમ ન થાય? વાત્સલ્ય રસની નીક સમાન તું કહેવાય છે છતાં પણ હું મને છેતર્યો તો પછી માતા પુત્રને છેતરે તેમાં શી નવાઈ? સરસ્વતી દેવી બોલી, વત્સ? તું વૃથા શામાટે હુને ઠપકે આપે છે? મેરૂશિખરની માફક દૈવી વાણું કોઈ દિવસ ચલાયમાન થતી નથી. સામાન્ય માણસને પણ હું કોઈ દિવસ પ્રપંચથી છેતરતી નથી તે નિખાલસ ભકિતમાં ઉઘુક્ત થયેલા હારા સરખા ઉત્તમ પુરૂષની તે વાતજ શી? હે વત્સ? હજુ પણ તે રાજપુત્રીને પોતાની સ્ત્રી કરવા તું ઈચ્છતા હોય તે તે કામદેવના પુત્ર ગુણચંદ્ર સાથે મૈત્રી કર. એમ કહી દેવી ત્યાંથી અદશ્ય થઈ ગઈ, પુણ્યસાર વિચાર
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૦)
શ્રી કુમારપાળચરિત્ર. કરવા લાગે, હાલમાં પણ તે દેવી આવું અઘટિત વાક્ય કેમ બોલી? મદનવતી પારકી સ્ત્રી થઈ છે અને હું તો પરસ્ત્રીથી વિમુખ થયે છું. માટે તે હારી સ્ત્રી કેવી રીતે થશે? જરૂર હું ધારું છું કે; દેવીએ ફરીથી પણ હવે છેતર્યો છે તે પણ ગુણચંદ્રની સાથે મૈત્રી કરીને તે સ્ત્રીની ઈચ્છા માટે દેવીનું વચન હું સિદ્ધ કરીશ. ત્યારબાદ બુદ્ધિનિધાન પુણ્યસારે પિતાના મનમાં ગુણશ્રી
સાથે મિત્રતા કરવાની તત્કાલ ઈચ્છા કરી. ગુણશ્રીમૈત્રી. પિતાના સ્વામીનું વૃત્તાંત નહીં મળવાથી ગુણ
શ્રીએ પણ દ્વારભૂમિની આગળ એક વેદિકા કરાવી, તે પર બેસી ગુણશ્રી પોતે નોકરે પાસે વેપાર વિગેરે કાર્ય કરાવે છે, વેપારની ઈચ્છાથી પોતાનો સ્વામી પણ કદાચિત્ અહીં આવે એવી ધારણાથી તે કામ કરાવતી હતી. એક દિવસ પુણ્યસાર વેદી પર બેઠેલી ગુણશ્રીને જોઈ બહુ ઉમંગથી તેને મળવા માટે ગયે, દૂરથી પોતાની આગળ આવતા પુણ્યસારને જોઈ ગુણશ્રી પિતાના પતીને નહીં જાણતી છતાંયે તેના મનમાં બહુ પ્રેમ થયે. પ્રથમ તેણુએ આનંદિત હૃદયવડે અયુત્થાન કર્યું, પછી વિશાલ નેત્રેવડે, ત્યાર બાદ શરીરવડે તેને સત્કાર કર્યો. પછી કેટલાંક ડગલાં ચાલીને ગુણશ્રીએ પોતાના અદ્ભુત આસન પર તેને બેસાર્યો અને અમૃત સમાન વાણવડે તેની સાથે ઘણીવાર વાર્તાલાપ કર્યો. પુણ્યસાર પણ તેની દષ્ટિ તથા તેની ગેઝીરસનું પાન કરી અમૃતસાગરમાં મગ્ન થયે હેય તેમ બહુ ખુશી થયે. જો કે, તેઓ બંને પરસ્પર સ્ત્રી પુરૂષભાવને જાણતા નથી તો પણ તેમનાં મન અને નેત્ર અવિચ્છિન્ન સુખ માનતાં હતાં “ખરેખર દષ્ટિ અને મન એ બંને પ્રિય અને અપ્રિયને સૂચવે છે, કારણ કે, એક બીજાના
અવલોકનથી તત્કાલ દષ્ટિ અને મન પ્રીતિ અને શ્રેષને ધારણ કર્યો 'સિવાય રહેતાં નથી. પોતાના ચિત્તની માફક ગુણચંદ્રનું ચિત્ત
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
(૩૪૧) પિતાના સમાગમથી પ્રસન્ન જોઈ પુણ્યસારે યાચના કરી કે, હારી સાથે હું મૈત્રી કરવા ઈચ્છું છું. ગુણશ્રી બેલી, મ્હારી સાથે મેત્રીની પ્રાર્થના તું શામાટે કરે છે? અમૃતપાન માટે કેઈપણ સમયે કોઈને કહેવાની જરૂર પડતી નથી. જે પુરૂષ ત્યારે દાસ થઈને રહે તે પણ ધન્ય પુરૂષોમાં ચૂડામણિ સમાન થાય છે, તે તું પોતે જ પ્રીતિવડે જેનો મિત્ર થાય તેનું તે કહેવું જ શું? એ પ્રમાણે ગુણચંદ્રના વચનામૃતથી પ્રસન્ન થયેલા પુણ્યસારે ગુણશ્રીની સાથે પ્રીતિ કરી. એકત્ર નિવાસ, કીડા, સુભાષિત અને સારભૂત કથાઓના રસ વડે તેમને પ્રેમ ચંદ્રના કિરવડે સમુદ્ર જેમ હંમેશાં વધવા લાગ્યા, માનું છું કે, એક બીજાના સંબંધથી તે બંનેનું ગાઢ એકપણું થઈ ગયું, અન્યથા તેમને આત્મા સરૂપતાને કેમ પામે? એ પ્રમાણે પોતાના સ્વામીની ઉલ્લાસ પામતી પ્રીતિવડે ખુશી થયેલી ગુણશ્રીના છ માસ પુરા થવા આવ્યા, માત્ર સાત દિવસ બાકી રહ્યા, તો પણ પોતાના સ્વામીનું વૃત્તાંત કોઈપણ ઠેકાણે તેના સાંભળવામાં આવ્યું નહીં, તેથી તેણીએ મરવાને વિચાર કરી એકાંતમાં પોતાના પરિવારને બેલાવી કહ્યું કે, હે પ્રથમ પ્રતિજ્ઞા કરેલી છે. જે છ માસની અંદર મ્હારે પતિ હને ન મળે તો હું સતીની માફક પિતાને દેહ અગ્નિમાં હોમી દઉં, અનુક્રમે છ માસ પુરા થયા, કોઈ ઠેકાણે પતિને પત્તો લાગ્યો નહીં. માટે હાલમાં તમે નગરની બહાર ચંદનકાષ્ઠની ચિતા તૈયાર કરો. જવલતા અગ્નિના ખીલા સમાન તે વાણીવડે ગુણશ્રીને
પરિવાર બહુ વ્યાકુલ થઈ ગયા અને ગદગદ સખીબોધ. કઠે તેને કહેવા લાગ્યું. હજુ તમારી પ્રતિ
જ્ઞામાં સાત દિવસ બાકી રહ્યા છે, શોધ કરતાં ગમે ત્યાંથી પણ જરૂર તમારો સ્વામી મળી આવશે. અથવા દુર્ભાગ્યને લીધે કદાચિત્ પતિ ન મળે તે પણ તય્યારે આત્મઘાત કરે
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૪૨)
શ્રીકુમારપાળચરિત્ર.
ઉચિત નથી. કારણ કે; તેમ કરવાથી જીવની દુર્ગતિ થાય છે. વળી આ દુર્લભ મનુષ્યભવ પામીને તમે વિશુદ્ધ ધર્મની આરાધના કરી. જેથી આ લાકમાં સર્વ ઈષ્ટ પદાર્થ પ્રાપ્ત થાય અને પરલેાકમાં સદ્ગતિ થાય. દરેક ભવમાં પતિ મળે છે પરંતુ ધર્મ અત્યંત દુલ ભ હાય છે, કારણ કે, દરેક પર્વતામાં પાષાણના ઢગલા ડાય છે પણ પદ્મરાગમણિતા ક્વચિતજ હાય છે, એમ સમજી તુ મૃત્યુની બુદ્ધિ છેડી દે અને ધર્મ કાય માં મનને સ્થાપન કર, સ્વજનનુ કહેવુ માન્ય કર, અને પાતાના જીવિતનું રક્ષણ કર. તે સાંભળી ગુણુશ્રીની ભ્રકુટી ખસી ગઈ અને પેાતાના પરિવારને કહેવા લાગી, શું મ્હારા મનને તમે નથી જાણતાં ? જેથી તમે એવી રીતે મેલે છે? આજ સુધીજે મન્યા નહીં તે હવે ક્યાંથી મળે ? આખા જન્મમાં જે કાર્ય સિદ્ધ ન થયું તે મરણુ કાલમાં ક્યાંથી સિદ્ધ થાય? સ્વામીની અપ્રાપ્તિ થવા છતાં પેાતાની પ્રતિ જ્ઞાના ભંગ કરી હું કેવી રીતે જીવુ ? એક દુ:ખ પતિના અભાવ અને ખીજું દુ:ખ વાણીની અસત્યતા, મારા સ્વામીથી પણ સત્ય વચન મને ઘણુ જ વ્હાલુ છે. હવે જો પ્રતિજ્ઞાના ભંગ થાય તે સત્ય કેવી રીતે સચવાય !
तथाच - आपत् समापततु संपदपैतु दूरं,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्ञातिः परित्यजतु सर्पतु चापकीर्तिः ।
आत्मा प्रयातु सकलं कुलमन्तमेतु,
न स्वीकृतं कृतधियस्तदपि त्यजन्ति ॥ १ ॥
“ આપત્તિ આવે, સંપત્તિ દૂર ચાલી જાય, જ્ઞાતિ સથા ત્યજી દે, અપકીતિ સર્વત્ર ફેલાય, આત્મા ચાલ્યેા જાય અને સમગ્ર કુલના નાશ થાય, તેા પણ બુદ્ધિમાન પુરૂષ પેાતાની પ્રતિ જ્ઞાના ભંગ કરતા નથી.” એટલા માટે હાલમાં હું દુ:ખથી મુકત
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇસર્ગ.
(૩૪૩). થવા માટે ધર્મ કાર્યની માફક મરણ ક્રિયા સાધુ છું, તમારે આ બાબતમાં કંઈપણુ મને કહેવું નહીં, એ પ્રમાણે પિતાના પરિવાર ને બંધ કરી ગુણશ્રીએ તત્કાલ નગરની બહાર શ્રીખંડચંદનની ચિતા તૈયાર કરાવી. સર્વપરિવારના નેત્રોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી, ગુણશ્રી પોતાના પરિવાર સાથે પ્રધાન અશ્વપર બેસી ચિતાની પાસે ગઈ. તે સાંભળી મદનવતીના હૃદયમાં અગ્નિ વાલા પ્રગટ થઈ, શરીરમાં રોમેરોમ તીણ સેયની વેદના થવા લાગી, ધારા બંધ આંસુઓની વૃષ્ટિવડે વર્ષાકાલના મેઘના તરંગની માફક અતિ વિશાલ માર્ગને પણ પંકમય બનાવતી અને મુષ્ટિએના આઘાતવડે વક્ષસ્થલમાંથી પ્રાણેને કાઢતી હોય તેમ તે મદનવતી બહુ વિહૂલ થઈને તે જ વખતે ગુણશ્રીની પાછળ ચાલી. તે જોઈ રાજા, પ્રધાન વગ તેમજ રિકો પણ બહુ દુઃખી થઈ ગયા અને ગુણશ્રીને મરણથી નિવારવા માટે એકદમ ત્યાં આવ્યા. સમરસિંહરાજા મરણાભિમુખ ગુણશ્રી–ગુણચંદ્રને જોઈ બે
, વત્સ? સ્વજનવત્સલ? દુખીની માફક તું સમરસિંહનેઉપદેશ. અકસ્માતુ શા કારણથી મરવાને તૈયાર થયા છે?
ત્યારે કેઈપણ વસ્તુની શું ન્યૂનતા છે? અથવા કેઈએ તારું અપમાન કર્યું છે? કિવા હારા માતા પિત્રાદિકનું કંઈ અનિષ્ટ થયું છે? હારા દુઃખનું કારણ તું નિવેદન કર. આ શરીર આ લક્ષમી, આ સ્ત્રી, આ સ્વજન વર્ગ વિગેરે આ સર્વને ત્યાગ કરે તે તને ઉચિત નથી. વળી તું શાસ્ત્રસાગરને પારગામી છે, સર્વ કલાઓનો તું નિધાન ગણાય છે, અને પંડિતમાં પણ તું શિરોમણિ છે. છતાં તું આત્મઘાત કરવાને શામાટે તૈયાર થયે છે? તેનું કારણ તું કહે. એ પ્રમાણે રાજા અને નગરના લોકોએ ઘણુંએ પૂછયું પરંતુ ગુણશ્રીએ તે સમયે નિંદાના ભયથી પોતાના મૃત્યુનું કારણ જણાવ્યું નહીં.
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૪)
શ્રીકુમારપાળચરિત્ર. ત્યારબાદ ગુણશ્રી પોતાના પરિચયમાં આવેલા વૃદ્ધોના કાનમાં
દીનવાણીથી પોતાના પિત્રાદિકને સંદેશે કહેવા ગુણશ્રીને સંદેશ. લાગી. હે માતા પિતા? આ હારા છેવટના
પ્રણામ છે, બાલ્યાવસ્થાથી આરંભી આજ સુધીને જે કંઈ મહારાથી અપરાધ થયો હોય તેની હું આપની આગળ માફી માગું છું, કેઈ ભાગ્યશાળી કન્યા હોય છે કે, જે પિતાના માતાપિતાને ચંદ્રની કાંતિ સમાન આનંદ આપે છે, અને પાપાત્મા એવી હું તો આપને સૂર્યની કાંતિ સમાન તપાવનારી થઈ. વળી હે બહેને? અસાર એવા પિતાના જીવિતને અગ્નિમાં હોમ કરી તમે જલદી આવે, જેથી મહને આગળ ઉપર મળો. હે સખીએ? મિત્રતાને લીધે આપની આગળ જે કંઈ મેં કહ્યું હોય તે નઠારૂં હોય તે પણ તમારે સહન કરવું આ અંતિમ પ્રણામ છે.
ક્ષમાપના માગ્યા બાદ ગુણશ્રી પ્રીતિ પૂર્વક ચિતાની ત્રણ
પ્રદક્ષિણા કરી મંદ સ્વરે બેલી, હે સૂર્ય ? અને ચિતાપ્રવેશ. હે લોકપાલે ? આપ સાવધાન થઈ મારૂ એક
વચન સાંભળે. હું પાપાત્મા મારા પતિની પ્રાપ્તિ માટે અહીં આવી હતી, છતાં તેનો પત્તો લાગ્યો નહીં, માટે આપના પ્રસાદથી ભવાંતરમાં મને તેજ પતિ પ્રાપ્ત થાઓ એવી મારી પ્રાર્થના છે. તે સાંભળી સમરસિંહ વિગેરે સર્વ લેક હાહાકાર કરવા લાગ્યા અને જેટલામાં ગુણશ્રી ચિતા પ્રવેશ કરે છે તેટલામાં તેમણે તેને રોકી રાખી અને શાંત પાડી. તેવામાં લેક મુખથી તે વાત સાંભળી વિહલ થયેલે પુણ્યસાર અશ્રુ પ્રવાહવડે પૃથ્વીને ભીંજાવતો ત્યાં આવ્ય, ગુણશ્રીના પરિવારની વૈજનાથી અને પોતાના સ્નેહની બહુ લાગણુને લીધે કૃપાસાગર તે પુણ્યસાર તેને કહેવા લાગ્યું, હે મિત્ર? આ અયોગ્ય કામ કરવાને કેમ હું આરંભ કર્યો છે? હાર સરખા કેઈ વિદ્વાને
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠસર્ગ.
(૩૪૫) આવું કાર્ય કર્યું નથી. હંમેશાં તું હારી સાથે વાતચિત કરે છે, તેમજ મહારાથી ત્યારે કાંઈપણ ગોપનીય નથી. માટે સત્ય હકીકત તું જાહેર કર, અગ્નિમાં પ્રવેશ કરવાનું શું કારણ છે? વળી હે મિત્ર? મરણનું કારણ કહ્યા સિવાય જેતું મરીશતો હું પણ જરૂર હારી પાછળ પ્રાણ ત્યાગ કરીશ, એવી મહારી પ્રતિજ્ઞા છે. કારણ કે – निवारयति पातकात् , दिशति मार्गमत्युज्ज्वलं,
न मर्म वदति क्वचित्, प्रकटयत्यशेषान् गुणान् । समुद्धरति संकटात् , वहति हर्षमभ्युन्नतौ,
सह त्यजति जीवितं, स्फुरति मित्रकृत्यं ह्यदः ॥ १ ॥
“પાતકથી નિવારે છે, વિશુદ્ધ માર્ગને ઉપદેશ આપે છે, કેઈપણ સમયે દોષને જાહેર કરતો નથી, સમગ્ર ગુણેને પ્રગટ કરે છે, સંકટમાંથી ઉદ્ધાર કરે છે, અસ્પૃદયમાં આનંદ માને છે અને સાથે જીવિતને પણ ત્યાગ કરે છે. આ પ્રમાણે મિત્રને ધર્મ પ્રસિદ્ધ છે.” એમ કહી તેજ વખતે દૃઢમનથી પુણ્યસાર ચિતાની અંદર નૃપાપાત કરવાને તૈયાર થઈ ગયો. એ પ્રમાણે મરણાંતનો તેને પ્રેમ જોઈ ગુણશ્રીના હૃદયમાં વિશ્વાસ થયે, જેથી તેણે એકાંતમાં જઈ પિતાની ગુપ્ત વાર્તા તેને સ્પષ્ટ રીતે નિવેદન કરી. તે સાંભળી પુણ્યસારનું હદય ચકિત થઈ ગયું અને પતે વિચારમાં પડયે કે; અહો? ખરેખર આ આઠમી ગુણગ્રી
મ્હારી જ સ્ત્રી છે, માત્ર શ્લોકના સંકેતવડે આ સ્ત્રી અહીં કેવી રીતે આવી? અને પુરૂષને વેષ ધારણ કરી એણીએ આ સજાની કન્યા શા માટે પરશું ? નૃપ વિગેરે સર્વ લોકોએ એને ઘણુંએ પૂછયું છતાં પણ એણે પિતાનું નામ શામાટે છુપાવી રાખ્યું? તેમજ પોતાના પતિ નહીં મળવાથી સત્ય પ્રતિજ્ઞા પાળવાની ખાતર
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬)
શ્રી કુમારપાળચરિત્ર. કેવી રીતે આ સ્ત્રી વઢિમાં પ્રવેશ કરે છે? આ ઉપરથી ચાતુર્ય, દઢતા, ગુપ્ત વિચારતા અને સત્યતાદિ એણના ગુણેને વાણીપણું પહોંચી શકે તેમ નથી. સરસ્વતી દેવીના કહેવાથી હે પણ એની સાથે મૈત્રી કરી તે બહુ સારૂ થયું, નહીં તે આ મરી જાત એટલે ત્યાં રહેલી હારી તે સાતે સ્ત્રીઓ મરી જાત. સ્ત્રીઓના ઉત્તમ ચાતુર્યની પરીક્ષા માટે આવી હોંશીયારી કરીને હેજ પોતાની અનર્થ પરંપરા પ્રગટ કરી છે, એમ પોતાના મનમાં વિચાર કરી અમદઆનંદસાગરમાં કંઠસુધી નિમગ્ન થઈ પુણ્યસાર પોતાની સ્ત્રી–ગુણશ્રીને કહેવા લાગ્યું. આ હેટું આશ્ચર્ય છે કે, આટલા દિવસ સુધી હું કૃત્રિમ
પ્રીતિ કરી, મ્હારે આટલે બધે સ્નેહ છતાં પણ પ્રિયસમાગમ. હે કઈ દિવસ આ વાત કરી નહી ! ! ! જે
હે આ વાત પ્રીતિના આરંભમાં–પ્રથમ જ કરી હિત તે ત્યારે પતિ હું તને તેજ વખતે મેળવી આપત. હજુ પણ ઠીક થયું કે, આ વાત મને કરી, હારૂં કાર્ય સિદ્ધ થયું. એમાં તું કંઈ સંશય રાખીશ નહીં. પરંતુ હારે તને કંઈક કહેવાનું છે, જે તું હારી પર ગુસ્સે ન થાય તે હું તને તે કહું. એ પ્રમાણે પુણ્યસારના વચનામૃતનું પાન કરી સજીવન થઈ હોય તેમ તે ગુ
શ્રી પિતાનું નામ અંગકુરવાથી પ્રિય સમાગમને જાણતી હોય તેમ આનંદ માનતી તેને કહેવા લાગી, મહારા હદયદાહને શાંત કરવામાં ચંદન સમાન હે સુભગ ? તું તારી ઇચ્છા પ્રમાણે સુખેથી બેલ, તું હારા પતિને સંદેશ આપનાર છે તે હારી ઉપર ક્રોધ કરવાનું શું કારણ? પુણ્યસાર બલ્ય, સુભગે? જેની ઉપર તું આટલો બધે સ્નેહ રાખે છે તે પુરૂષે તને નિસ્નેહની માફક ગણ ત્યજી દીધી, છતાં તેવા કુપતિ સાથે તું શા માટે પ્રીતિ ધરાવે છે? વળી જે પુરૂષ પિતાના ઉપર બહુ પ્રેમ રાખે
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
(૩૪૭)
6.
તેના ઉપર પ્રીતિ કરવી યાગ્ય છે, વિરક્ત ઉપર પ્રીતિ કરવી તે તા અંધની આગળ મુખમંડન સમાન છે. તેમજ લેાકશ્રુતિ પણ એવી છે કે “ મરતાની સાથે મરવુ' 99 એમ માનીને પણ તે મચૈાગ્ય પતિને માટે તુ કેમ મરવાને તૈયાર થઇ છે? વળી તુ તેની આશા છેડી દઇ અન્ય કાઇ સારા પતિ સાથે સંબંધ જોડ, જેથી તે ચક્રવાકીપર ચક્રવાક જેમ ત્હારી ઉપર ઉત્તમ પ્રકારની પ્રીતિ રાખે. એ પ્રમાણે તેના અનિષ્ટ વાકયવડે પ્રદોષવડે પદ્મિની જેમ ગુણુશ્રીનું મુખકમલ કોઈ ગયું અને પુણ્યસારને કહેવા લાગી કે, તું સદાચારમાં મુખ્ય ગણાય છે, છતાં પણ આવું નિધ વચન કેમ બેલે છે ? તારા સરખા સત્પુરૂષાએ અધર્મના ઉપદેશ આપવા ઉચિત ગણાય નહી, સ્નેહ વિનાના પણ પેાતાના પતિ એજ કુલીન સ્ત્રીઓને સેવનીય છે, ’’ કારણુ કે; વેલીઓને શુષ્ક એવું પણ વૃક્ષજ આલમન થાય છે. વળી નિ:સ્નેહતાને લીધે તેણે મ્હારા ત્યાગ કર્યો નથી, પરંતુ હું માનુ છુ કે, શ્લોકના સ ંકેતથી પોતે હાંશીયારીની પરીક્ષા કરેલી છે, કુલીન સ્ત્રીઆ પેાતાના પતિ જીવતે છતે જીવે છે અને તે મરે છતે મરી જાય છે, શું પતિ માટે ન મરે તેા પાષાણુ માટે મરે ? વળી હે ધાર્મિક ? તુ જે અન્ય પતિ કરવાનુ મને કહે છે તે વેશ્યાઓને ઉચિત છે, કુલીન સ્ત્રીઆને ઘટે નહીં. માટે આ હાસ્યને ત્યાગ કરી જો મ્હારા પતિને તું જાણુતા હાય તે જલદી અહીં લાવ,નહી તેા હુને મરવાદે. આ પ્રમાણે પેાતાની સ્ત્રીની દઢપ્રીતિવડે પુણ્યસાર પેાતાના મનમાં ચકિત થઈ ગયા અને અમૃત સમાન વાણી માલવા લાગ્યા, હું સુભગાસુતે ? એવા જ ત્હારા નિશ્ચય હાય તા તું પેાતાના સ્થાનમાં ચાલ, હું ત્હારા પતિને લાવી બતાવુ છુ. ગુણુશ્રી ખેાલી, આ ત્હારી કૂટવાણીના હુને વિશ્વાસ આવતા નથી. જો પતિમેળા પની વાત સાચી હોય તેા તુ અહીં જ મ્હારા પતિના મેળાપ કરી
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮ )
શ્રીકુમારપાળચરિત્ર. આપ. ફરીથી પુણ્યસાર બે, એને અહીં લાવીશ તે પણું તું બરાબર પરિચય વિના તેને કેવી રીતે ઓળખીશ? ગુણશ્રી બેલી, સુભગ સંકેતિતલેકના બેલવાથી જે મને વિશ્વાસ થશે તો તે પતિને હું જાણુશ. કિંચિત્ હાસ્ય કરી પુણ્યસાર તે કલેક બોલી ગયો, લોકના શ્રવણ માત્રથી હર્ષવડે હૃદયમાં નૃત્ય કરતી હોય તેમ તે ગુણશ્રીએ પિતાના પતિને ઓળખી લીધે. પતિને જોઈ હદયમાંથી ઉભરાતા સ્નેહરસને સાત્વિક સ્વેદના મિષથી શરીરની બહાર અતિશય ધારણ કરતી, અને ઉપાષિત નેત્રોને તેના દર્શનરૂ૫ સુધારસનું પાન કરાવતી હોય તેમ ગુણશ્રી તેને કહેવા લાગી, સ્વામિનું ? સ્નેહને આધીન હૃદયવાળી સ્ત્રીઓનો કયા અપરાધને લીધે આપે તૃણની માફક પ્રથમ દિવસે જ ત્યાગ કર્યો? સ્ત્રીઓનો પ્રેમ બહુ ઉત્તમ પ્રકારના હોય છે, કે જેઓ પિતાના પતિ માટે ક્ષણમાત્રમાં પ્રાણનો ત્યાગ કરે છે, પરંતુ અપરાધ વિના પણ પ્રેમાલ સ્ત્રીઓને ત્યાગ કરનાર પુરૂષોનો તે પ્રેમ હેતું નથી. તે વખતે હુને છેતરીને આપ ઘરમાંથી ચાલ્યા ગયા હતા, હાલમાં સહારા હાથમાં આવ્યા છો, બેલે હવે તમે શી રીતે જશે? એમ કહી ગુણશ્રી તાર સ્વરે રૂદન કરવા લાગી, પછી પુણ્યસારે પ્રેમનાં વચનામૃતવડે વર્ષારૂતુના મેઘવડે સિંચાયેલી વેલીની માફકતેણીને પ્રફુલ્લ કરી. ગુણશ્રીએ પોતાના પતિને પામી જે આનંદ મેળવ્યો, તેનું વર્ણન કરવા માટે હજાર જીëાવાળો પણ કોઈ સમર્થ થાય નહીં. હે વિબુધે? આલેકમાં પ્રિય દર્શન એજ અમૃત છે, અન્ય અમૃત વ્યર્થ છે. જેના પાનથી આમાં શારીરિક સર્વતાપને ત્યાગ કરે છે. હે પ્રિયે? આ પુરૂષને વેષ ઘેર જઈને ત્યારે ઉતારવે, એમ કહી પુણ્યસાર તેને સાથે લઈ નગર તરફ ચાલ્યો. - આ હકીકત છે ત્યાં ઉભેલા રાજા મંત્રી વિગેરે સર્વે લોકે
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠસર્ગ.
( ૩૪૯) એકદમ હેટા સંશયમાં પડી ગયા. “ આ શું મદનવતાવિવાહ, ઇંદ્રજાળ હશે ?” એમ વિચાર કરતા તેઓ
પિતપોતાને ઘેર ગયા, ગુણશ્રી પિતાના પતિ સાથે ઘેર આવી અને તત્કાલ તેની આજ્ઞાથી તેણીએ નટની માફક પિતાનું સ્વરૂપ પ્રગટકર્યું. નિધાનને પ્રાપ્ત થઈ હોય તેમ ગુણશ્રીએ તે મહોત્સવ કરાવ્યો છે, જેથી સર્વે નગરના લેકનાં હૃદય વિમિત થયાં. બાદ પોતાના સ્વામીનું સ્ત્રીપણું જોઈ મદનવતી પ્રભાત કાલમાં કુમુદિની જેમ એકદમ પ્લાન થઈ ગઈ અને પિતાનાં માતા પિતાની આગળ તે વાત તેણીએ જાહેર કરી. તે સાંભળતાં રાજા અને રાષ્ટ્રના મનમાં બહુ આશ્ચર્ય થયું, જેથી ગુણીને પિતાની પાસે બોલાવી અને તેઓ તેનું વિચિત્ર તે ચરિત્ર પૂછવા લાગ્યાં, ગુણશ્રીએ પોતાનું યથાસ્થિત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, તે સાંભળી રાજાને બહુ ક્રોધ થયે, અહે? “ સ્ત્રી સાહસ અપાર હોય છે?” એમ વિચાર કરતો તે બે, પોતાનું સ્વરૂપ ગુપ્ત રાખી હુને છેતરીને આ હારી કન્યાને તું પરણી અને આ પ્રમાણે હારી કન્યાની વિડંબના હે શા માટે કરી? ગુણશ્રી બેલી, દેવ ? આપને બહુ આગ્રહ થવાથી પિતાની વિગોપનાની ભીતિને લીધે હે આ અકૃત્ય કર્યું હતું, હાલમાં
હારા પતિને સમાગમ થયે એટલે હે મહારૂં સ્વરૂપ પ્રગટ કર્યું, પિતાનું કાર્ય સિદ્ધ થવાથી કોઈ પ્રકારની અકીર્તિ હતી નથી. એમ સાંભળી સમરસિંહરાજાએ તેને વિદાય કરી, પછી પિતાના મંત્રીને બોલાવી રાજાએ પૂછ્યું કે હવે આ પુત્રીનું મહારે શું કરવું ? જે એગ્ય લાગે તે કહે. વિચાર કરી મંત્રી બે , દેવ? ગુણશ્રી સાથે એને જે પાણિગ્રહ થયે તે વ્યર્થ છે. અને એના એગ્ય બીજે કઈ સદ્ગણ વર નથી, માટે આ પુણ્યસારને જ આ કન્યા આપે. મંત્રીનું યોગ્ય વચન સાંભળી રાજાએ
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પુત્રના વૃત્તાંતથી ખુશી થયેલા ધનસારને બાલાવી તેના પુત્રને પેાતાની કન્યા આપવી એવા નિશ્ચય કર્યો, પછી તે બંનેના મહાસવપૂર્વક તેણે વિવાહ કરાવ્યેા. લાંમા વખતથી મનમાં ધારેલી અને પ્રથમ તિરસ્કારની લાગણીથી જોતી એવી રાજસુતાને પરણી ધનશ્રીને પુત્ર-પુણ્યસાર મનમાં બહુ ખુશી થઈ વિચાર કરવા લાગ્યા, ભાગ્યશાળી પુરૂષામાં પણ હું ધન્યતમ છું, કારણ કે; પેાતાની સ્ત્રીએ પરણીને નહીં ઇચ્છતી છતાંપણુ રાજસુતાને મ્હારી સાથે પરણાવી. ભકતવત્સલ એક સરસ્વતી દેવીની જ હું સ્તુતિ કરૂ છું, કારણ કે, એક સ્ત્રી માટે મ્હેં જેની આરાધના કરી હતી તેણીએ મ્હને બે સ્ત્રીએ આપી. અથવા અન્યવડે શું ? માત્ર ઉત્કટ પુણ્યના જ પ્રભાવ છે, જેની આગળ સમગ્ર સિદ્ધિએ પણ કિંકર સમાન હાજર રહે છે.
મદનવતી પણ પશ્ચાત્તાપ કરવા લાગી, આ પુણ્યસારપતિ મને ઇષ્ટ નહેાતા છતાંયે મ્હારા કર્મે આવી મદનવતીપશ્ચાત્તાપ. પડયા. અયોગ્ય ઘટના કરનાર દેવને ધિક્કાર છે, કે જે શત્રુની માફક વિપરીત કાર્ય કરે છે. આ ફ્રેવે જ હુને સ્ત્રી સાથે પરણાવી અને સમસ્તનગરમાં મ્હારી વિગેાપના કરી. તેમજ આ પુણ્યસાર ને ગમતા નહાતા છતાં તેની સાથે મ્હારે પરણવુ પડયુ, પરંતુ દેવકૃત કાર્યમાં પોતાના અભિમાન શા કામને ? એમ સમજીને મદ્યનવતીએ પતિ ઉપર પૂર્ણ પ્રેમભાવ કર્યો.
અન્યદા ગુણશ્રીએ પેાતાના પતિને કહ્યું કે, હે જ્યારે નગરમાંથી પ્રયાણ કર્યું તે સમયે મ્હારી મ્હેનાએ જે વલભી પુરપ્રયાણુ. પ્રતિજ્ઞા કરી છે તે આપ સાંભળેા, હે મ્હેન ? તું છ માસની અ ંતે પતિ સહિત અહી નહી આવે તા દુ:ખને દેશવટા આપવા અને અમ્હારા પ્રાણાને પ્રબલ અગ્નિમાં
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછસર્ગ.
(૩૫૧ ) હોમી દઈશું. આ પ્રતિજ્ઞાના દિવસે હવે પાંચ જ બાકી રહ્યા છે, માટે હે વરિષ્ઠ? આપ હવે વલભીપુરમાં જલદી પધારે, નહિ તે આપના વિયેગથી દુઃખી થયેલી હારી હેને અને મહારાં માતા પિતા અગ્નિમાં શલભ-પતંગીઆની સુલભગતિને પામશે, પુણ્યસારે આ વૃત્તાંત પિતાના પિતાને તથા રાજાને જણાવી તેમની આજ્ઞા મેળવી લીધી. ત્યારબાદ રતિ અને પ્રીતિ સહિત કામ જેમ બંને સ્ત્રી સહિત ધનસારને પુત્ર પુણ્યસાર પવનવેગી શ્રેષ્ઠ અશ્વો પર આરૂઢ થઈ નગરમાંથી નીકળે, ગ્રામ્ય લેકેના દરેક ગામમાં વિનાદવડે મનને આનંદ આપતે આકાશ માર્ગે ચાલતો હોય તેમ ઘણી ભૂમિ ઉલ્લંઘન કરી ગયે. પરસ્પર સ્ત્રીઓના મધુર આલાપની શ્રેણરૂપ અમૃતવડે તૃપ્ત થયેલ પુણ્યસાર નિરંતર પ્રયાણ કરતો છતો પણ માર્ગજનિત શ્રમને જાણતા નહોતા. એમ અખંડિત પ્રાયણ કરવાથી પુણ્યસાર પાંચમા દિવસે પ્રભાત સમયે વલભીપુરમાં જઈ પહોંચે. તેજ દિવસે વલભીપુરની અંદર કામદેવની સાત પુત્રીઓ
દુ:ખથી પીડાએલી પોતાના પિતા પાસે આવી અમિપ્રવેશ. કહેવા લાગી, છ માસ પુરા થયા, પરંતુ ગુણશ્રી
આવી નહીં, જરૂર એને પતિ મળે નહીં હાય, તેથી તે મરી ગઈ હશે. આજ સુધી અમેએ પતિની આ શાએ દરિદ્રી ધનની આશાએ જેમ વૃથા અતિ દુસહ વિરહાગ્નિને સહન કર્યો. માટે હે તાત? પ્રસન્ન થઈ હવે જલદી અમને સર્વ દુઃખરૂપ વૃક્ષને બાળવા માટે અગ્નિ આપ, એ પ્રમાણે પુત્રીઓનું વચન સાંભળી કામદેવ શ્રેષ્ઠી વિજળી સમાન તે વાણીવડે હદયમાં હણા અને દુઃખસાગરની લહરી સમાન વાણીને પ્રચાર કરવા લાગે, પુત્રીઓ? આટલી ઉતાવળ શા માટે કરે છે? આપણે સર્વે એક સાથે—સંગાથ કરીશું, મારા મનમાં પણ આજ વિચાર
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫ર) શ્રી કુમારપાળચરિત્ર થયા કરે છે. વળી મહારા કહ્યા છતાં પણ તમે મૃત્યુથી અટકશો નહીં, તેમજ તમારૂં મરણ મહારાથી જોઈ શકાશે નહીં, માટે હું તમારી સાથે પ્રથમ એવું કરીશ કે, જેથી તમારા સહવાસથી મહારે વિયોગ થાય નહીં. ઘર વિગેરે પોતાની સમૃદ્ધિ પિતાના કુટુંબીઓને સમર્પણ
કરી કામદેવશ્રેષ્ઠી પુત્રીઓ અને પ્રિયા સહિત કામદેવશ્રેણી. નગરની બહાર બળતી ચિતાની પાસે ગયે.
આ વાત નગરના લેકેએ જાણું. જેથી તેઓ અથુપાતવડે વસ્ત્રો ભીંજાવતા શેઠની પાસે આવી મયાદાપૂર્વક કહેવા લાગ્યા, હે શ્રેષ્ઠિન સત્પરૂષને નિંદવાલાયક આ અકૃત્યને એકદમ શા માટે આરંભ તમે કર્યો છે? પુત્રી અને જમાઇને માટે આ પ્રમાણે કેઈપણ પ્રથમ કાલમાં મરેલો હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. જો કે, જમાઈ ન મળ્યા એટલે શું તમારે મરવું જોઈએ ? પિતા અથવા પુત્ર મરે પણ તેની પાછળ કેઈએ મરતું નથી, તેમ છતાં તમારે મરવાની જ ઈચ્છા હોય તો પણ તમારે સાયંકાળ સુધી વાટ જેવી જોઈએ. કદાચિત દૈવયોગે પતિ સહિત પુત્રી અહીં આવે. એમ શેકાતુર થયેલા સ્વજનેએ બહુ વાર્યો તે પણ કામદેવ શ્રેષ્ઠી કુટુંબ સહિત ચિતામાં પડવાને તૈયાર થયો. તે સમયે કોઈ પુરૂષ વૃક્ષ ઉપર ચઢી સર્વ દિશામાં તપાસ કરી બોલ્યા, ઘોડા પર બેઠેલા કેઈ પણ ત્રણ માણસે આવે છે. અમૃત સમાન તે વાવડે કામદેવ તૃપ્ત થયે અને પૃપા માટે તૈયાર થએલે પણ ક્ષણમાત્ર તેણે વિલંબ કર્યો, તેટલામાં નગરની નજીકમાં ફેલાયેલે મેઘ સમાન વાડો જોઈ ગુણશ્રીના હૃદયમાં હેનના મરણની શંકા થઈ, જેથી પોતાના પતિ ને કહેવા લાગી, આપનગર તરફ દષ્ટિ કરે, આકાશમાં ફેલાયેલ ધૂમરતોમ–સમૂહ વધતો જાય છે, એથી હું માનું છું કે મહારી
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠસર્ગ.
(૩૫૩) બહેનેએ અગ્નિપ્રવેશ કર્યો હશે. જે તેઓ મરી ગઈ હશે તે આ સઘળો હારો શ્રમ વૃથા છે, અને કદાચિત્ તેઓ જીવતી હોય, તો તે વલભ? જલદી આપણે ચાલે. એ પ્રમાણે ગુણશ્રીની પ્રેરણાથી પુણ્યસારે બહુ ઝડપથી ધૂમવાળી દિશા તરફ ઘોડાઓ ચલાવ્યા. દૂરથી આકાશમાં ઉછળતી અગ્નિની જવાલાએ દેખાવા લાગી, વળી પાસે ગયાં એટલામાં તે લેકેને કૈલાહલ સાંભળવામાં આવ્યો, પછી તે પુણ્યસાર બંને સ્ત્રીઓ સહિતચિતાની પાસે ગયે, ત્યારે ત્યાં સાત પુત્રીઓ અને પોતાની સ્ત્રી સહિત કામદેવશ્રેષ્ઠી ચિતાની અંદર પડવાની તૈયારીમાં હતો. તે જોઈ તે એકદમ ઘેડા ઉપરથી નીચે ઉતરી પડો, વિનયપૂર્વક તેણે સાસુ અને સસરાના ચરણકમલમાં પિતાનું મસ્તક ભ્રમર સમાન કર્યું, ગુણશ્રી અને રાજપુત્રી-મદનવતીએ પ્રણામરૂપી ભેટવડે માતા પિતાને ખુશી કર્યા, પછી પિતાની પૂજ્ય બહેનને પણ પ્રમુદિત કરી. જલવડે વૃક્ષ જેમ કામદેવશ્રેષ્ઠી પુણ્યસારના મુખાવલોકનરૂપ
રસવડે બહુ ઉલ્લાસ પામ્યું. તેમજ તેનું સઘ. નગરપ્રવેશ. શું કુટુંબ પણ આનંદમય થઈ ગયું, વળી
વ્યાકરણમાં અસૂ આદિક ધાતુઓના સ્થાનમાં ભૂ આદિ આદેશ થાય છે તેમ આ લોકોના નેત્રમાં શોકાશ્રુના સ્થાનમાં હર્ષાશ્રુ આવી ગયાં. તે સમયે વિશ્વને જીતનાર પિતાના જમાઈનું સેંદર્ય જોઈ કયે માણસ કામને જોવાની ઈચ્છા કરે? ત્યારબાદ કામદેવશ્રેષ્ઠીએ ગુણશ્રીને પિતાના ખોળામાં બેસારી કહ્યું, હે પુત્રિ? અલૌકિક એવા તારા કયા કયા ગુણે હું સંભારું? આ અતિ ઉગ્ર સાહસ, વિશ્વને અવલોકન કરનારી આવી બુદ્ધિ અને આવું દુષ્કર કાર્ય હારા સિવાય અન્યત્ર કેઈ ઠેકાણે હું દેખતો નથી. ઉત્તમ બુદ્ધિવડે તું પિતાને પતિ લાવી એટલું જ નહીં પરંતુ નાશ
.
૨૩
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
પામતા આખા કુટુંબને જીવિત પણ હું આપ્યું છે. વિશ્વને પૃહા કરવા લાયક ગુણેથી વિરાજીત એવી લક્ષમીએ સમુદ્રને જેમ પ્રતિષ્ઠિત કર્યો, તેમ હે પુત્રિ ? લ્હારાવડે હું પ્રતિષ્ઠિત થયે. બાદ કામદેવની દષ્ટિ મદનવતી તરફ ગઇ તેથી તેણે પૂછયું, આ બીજી સ્ત્રી કેશુ છે? ગુણશ્રી બોલી, તાત ? આ સમરસિંહરાજાની પુત્રી–હારી શક્ય છે. પછી કામદેવશ્રેણી લક્ષમી અને ધર્મની માફક વધુ વરને આગળ કરી મહોત્સવ પૂર્વક પોતાના સ્થાનમાં ગયા. સપુરૂષમાં ચૂડામણિસમાન કામદેવશ્રેષ્ઠીએ અતિહિતકારી આતિક્રિયા કરી, નિવાસ માટે ઉત્તમ મકાન આપ્યું, નવીન નવીન અલંકાર તથા વસ્ત્રોવડે જમાઈનો સત્કાર કર્યો, તેમજ પિતાની પુત્રીઓથી પણ મદનવતીને અધિક માન આપ્યું, કારણ કે “આ પિતાને અને આ પારકે એ વિભાગ મહાત્માઓને હેત નથી.” મુનીંદ્ર જેમ નવે બ્રાગૃતિઓને સમાન જુએ છે તેમ પુણ્યસાર નવે સ્ત્રીઓને સમદષ્ટિએ જેતે હતે. ચંદ્રની માફક વિશ્વને જીવન સમાન જમાઈના ગુણે જોઈ દક્ષરાજાની માફક કામદેવશ્રેષ્ઠી બહુપ્રસન્ન થયા. પિતાની સ્ત્રીઓ સહિત પુણ્યસાર ત્યાં આનંદથી રહેતા હતા,
તેવામાં સમરસિંહરાજાએ અને તેના પિતા ધનસ્વપુરપ્રયાણ. સારે મોકલેલા હોંશીયાર પુરૂષે ત્યાં આવ્યા.
પુણ્યસારને પ્રણામ કરી તેઓ બોલ્યા, બુદ્ધિમન્ ? સૂર્યની માફક હારો વિરહ સમરસિંહ તથા હારા માતાપિતાને પણ તપાવે છે. માટે હે દાક્ષિણ્યનિધે ? અહીંથી જલદી તું પ્રયાણ કર અને પુષ્પરાવર્તક મેઘની માફક પોતાના સ્વજનને તાપ શાંત કર. અનિષ્ટની માફક તે વૃત્તાંત સાંભળી કામદેવશ્રેષ્ઠી બહુ વ્યથાતુર થઈ ગયો. તેવા પુરૂષોની પ્રમાણેકિત સાંભળી કોને પીડા ન થાય? દાયજામાં આપેલા સમગ્ર તેના ઘોડા, સુવર્ણાદિક ધન તેમજ
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
( ૩૫૫ )
રાજવિવાહને લાયક અમૂલ્ય વેષાદિક પુણ્યસારને આપીને ફરીથી પણ દીવ્યવસ્ત્ર તથા અલંકારાવડે તેને મહુસત્કાર કર્યો, પછી શ્રેછીએ નવસ્રીઓસહિત કુમારને પ્રયાણુની આજ્ઞા આપી, પ્રયાણુ સમયે પુત્રીએ માતાપિતાના ચરણમાં પડી, તે સમયે પ્રીતિપસય થયેલા પિતાએ દરેક પુત્રીઓને હિતશિક્ષા આપી કે;
पत्यौ प्रीतिरकृत्रिमा श्वशुरयोर्भक्तिः सपत्नीजनेs
नुत्सेको विनयो ननान्दरि महान् स्नेहः कुटुम्बेऽखिले । . देवार्चादिरतिः कुकर्मविरतिः क्षान्तिप्रियोक्तित्रपा
दानाद्यानि च सुभ्रुवां विदधते स्थेष्ठां प्रतिष्ठां गृहे ॥ १ ॥ “ પાતાના પતિઉપર અકૃત્રિમપ્રીતિ રાખવી, સાસુસસરાની ભક્તિ કરવી, સપત્ની-શાકય ઉપર ક્રોધ કરવા નહીં, નણંદની આગળ વિનયથી વવુ, સમસ્ત કુટુંબપર અહું સ્નેહ રાખવા, દેવપૂજનાદિકમાં પ્રીતિરાખવી, અધર્મના ત્યાગ કરવા, તેમજ શાંતિ, પ્રિયવચન અને દાનાદિક સગુણા ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા વધારે છે. ' માટે હે પુત્રીએ ? આ કુલ વધૂના ધર્મો તમ્હારે ભૂલવા નહીં, પોતાના સુખમાટે તે પ્રમાણે તમારે વવું અને પેાતાના વશમાં તમે ચિરકાલ સુધી પતાકા સમાન થાઓ. એ પ્રમાણે ઉપદેશ આપી કામદેવશ્રેષ્ઠી કેટલેક દૂર સુધી તેમને વળાવીને મહાકળ્યે પાળે વળ્યેા. પુણ્યસારકુમાર પણ પિત્રાદિકના વિયેાગથી પીડાયેલી પેાતાની સ્ત્રીઓને રસિક સ્થાર્દિકના વિનેાદવડે ર ંજન કરતા ત્યાંથી ચાલતા થયા.
કામની શસ્ત્રી—છુરીકા સમાન નવ સ્ત્રીએ સહિત પુણ્યસાર રથમાં બેસી ચાલતા હતા. એક દિવસ માર્ગોમાં મૃગલાઓનુ ટાળુ તેની ષ્ટિગોચર થયું. તેમાં કેટલાક મૃગલા પેાતાની સ્ત્રીઓનાં વિશાલ
જાતિસ્મરણ.
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૬)
શ્રીકુમારપાળચરિત્ર. નેત્રથી જીતાએલા નેત્રવાળા હોય તેમ બહુવેગથી દોડતા હતા, કેટલાક આકાશને આક્રમણ કરવાની ક્રિીડા કરતા હોય તેમ ઉંચી ફાલે મારતા હતા, કેટલાક ચક્રના હેટા ચિત્કારવડે ખંભિત થયા હોય તેમ સ્થિર હતા અને કેટલાકને ક્રીડા કરતા જોઈ પુણ્યસાર પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો. આ પ્રમાણે વનની અંદર આનંદથી કીડા કરતા અને હૃદયમાં પ્રમોદ માનતા મૃગલાઓ કેઈ ઠેકાણે પ્રથમ મહારા લેવામાં આવેલા છે. એમ વારંવાર વિચાર કરતો તે એકદમ મૂચ્છિત થઈ ગયે અને યથાસ્થિત પોતાના પૂર્વભવના માણસે તેના જેવામાં આવ્યા. પિતાના પતિને મૂચ્છિત જોઈ તત્કાલ તે સ્ત્રીઓ આકુલવ્યાકુલ થઈ ગઈ, ચંદનાદિક ઉપચારોવડે તેને ઘણીવારે સચેતન કર્યો. પછી સ્ત્રીઓએ મૂછનું કારણ પૂછયું. પુણ્યસાર બેલ્ય, મૃગનું ટેળું જેવાથી હું મૂચ્છિત થયે તેમજ જાતિસ્મરણ થવાથી હુને હારા પૂર્વભવનું જ્ઞાન થયું છે. પૂર્વભવમાં હું ધર્મનંદનામે પુલિંદ–ભિલ્લ હતે, વિશ્વ
મેહક લક્ષમીથી ભરેલા કોઈપણ પર્વતમાં પૂર્વભવસ્વરૂપ. સ્ત્રી સહિત મહારે નિવાસ હતો. એક દિવસ
સ્ત્રી સહિત હું પ્રચંડ ધનુષબાણ ધારણ કરી મૃગયા-શિકાર માટે પારધિની માફક વનની અંદર ફરતે હતે, વનની અંદર ચારે તરફ વ્યાપી ગયેલા ધનુષ્મા ટંકારવ સાંભળી તે વનમાં ફરતા સઘળા પ્રાણીઓ ત્રાસ પામવા લાગ્યા. ત્યારબાદ પરસ્પર અખંડિત કામગના રસમાં લુબ્ધ થયેલ એક મૃગનું જોડલું હારી નજરે પડ્યું કે તરત જ તેની ઉપર
પ્રાણપહારી બાણ છોડયું. નજીકમાં ધનુષ ખેંચતો હુને જોઈ મૃગલે નાસવાને શક્તિમાન હતો પણ સગર્ભા મૃગલીના પ્રેમને લીધે વિચારમાં જે વિચારમાં તે નાશી શકે નહીં, પરંતુ
રતજ તેની ઉS
સવાને શનિ નજીક
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
(૩૫૭) અનન્ય સ્નેહને લીધે પોતાના શરીરવડે મૃગલીનું સ્વરૂપ ઢાંકીને દીનની માફક ભયભીત દષ્ટિએ હુને જેતો આગળ ઉભે રહો. આ સર્વ હકીકત જેઈને પણ નિર્દયતાને લીધે કૃતજ્ઞ સન્ક્રિયાને જેમ તે મૃગલીને હેં મર્મઘાતી બાણવડેવધિ નાખી, બાણ વાગતાની સાથે જ મૃગલી પૃથ્વી પર પડી, ઉદર ચીરાવાથી અંદરને ગર્ભ બહાર પડયે, મૃગલી તરફડીને મરણ પામી, મરેલી મૃગલીને જોઈ મૃગલાનું હૃદય પાકા ચીભડાની માફક પ્રીતિ અને ભયને લીધે તેજ વખતે ફાટી ગયું, જેથી તે પણ મરી ગયો. ત્યાં જઈ હું તપાસ કર્યો તે મૃગનું જોડલું મરી ગયું હતું અને કંઈક ચેતન્ય હોવાથી ગર્ભ પૃથ્વીપર તરફડતો હતો તે જોઈ હને અને મ્હારી સ્ત્રીને ઘણે પશ્ચાત્તાપ થયે, જેથી અહારૂં હદય બહુ બળવા લાગ્યું, અમે બંને જણે પિતાના તે કુકર્મને બહુ ધિક્કાર આપે. જન્મથી આરંભી કેઈસમયે ધર્માક્ષરરૂપશલાકાવડે મહારે કાન વીંધાયો નહોતો, છતાં પણ તે સમયે દૈવયોગે દયાભાવ સ્ફરવાથી મહને વિચાર થયો કે, શુદ્ધ બુદ્ધિવાળા પુરૂષો મૃગયાને પાપવૃદ્ધિ કહે છે તે સત્ય છે. જેની અંદર પ્રાણુઓને ઘાત કરનારી આવી અતિક્રૂરતા રહેલી છે. અહે? કેટલાક ઉત્તમ પુરૂ અપરાધી પ્રાણીઓને પણ ક્ષમા આપે છે, અને હું કે અનાર્ય ? નિરપરાધી પ્રાણીઓને પણ ઘાત કરૂ છું, એ મહાખેદની વાત છે. અહે? મહારી કેટલી મૂઢતા ? એકવાર તૃપ્તિને માટે હિંસા કરવાથી આ પ્રાણીઓને આખો જન્મ હું લોપુ છું, આજસુધી મહેં પ્રાણીઓનો નકામો વધ કર્યો, હવે આજથી જીવનપર્યત પ્રાણુ વધ કરવાનો મહારે નિયમ–ત્યાગ છે, તેમજ કંદમૂલ અને ફલાદિવડે પક્ષિની માફક પ્રાણેનું પોષણ કરતો હું કોઈ પણ દિવસ પાપને વધારનારમાંસનું ભક્ષણ કરીશ નહીં. એ પ્રમાણે અતિઉગ્ર અભિગ્રહ હેં લીધો, હારૂં હૃદય દયામય થઈ ગયું. મુનિની સ્થિતિ સમાન
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૮)
શ્રી કુમારપાળચરિત્ર. નિર્માયિક મહારી સ્ત્રીને આ અભિગ્રહ હું કહી સંભળાવ્યું. તે સ્ત્રીએ પણ ધર્મપરાયણ થઈ માંસ ભક્ષણને અભિગ્રહ-ત્યાગ કર્યો. પ્રાયે સતી સ્ત્રી પતિને અનુસરનારી હોય છે. ત્યારબાદ વનચરજીને પિતાના જીવની માફક જોતાં અને પિતાના નિયમનું પાલન કરતાં અમે બંને જણે બહુ સમય વ્યતીત કર્યો. છેવટે ભદ્રભાવ વડે હું મરીને દયાના પુણ્યથી દેવસમાન અતિશય સુખના એક પાત્રરૂપ મનુષ્ય જન્મ પામ્યો છું. દયાના જીવનરૂપ તે સ્ત્રીને મહારા વિરહથી પીડાયેલી મરીને કેઈપણ ઠેકાણે ઉત્પન્ન થઈ હશે તે હું જાણતો નથી, એથી હુને ખેદ થાય છે. એમ તે પુણ્યસાર કહેતા હતા તેવામાં ત્યાં આગળ પાપના નિવારક એક ચારણ મુનિ આકાશમાંથી ઉતર્યા, તેમને જોઈ આનંદ અને સ્ત્રીથીયુક્ત પુણ્યસાર રથમાંથી નીચે ઉતર્યા પછી તેણે વ્રતની મૂર્તિ સમાન તે મુનિને પ્રણામ કર્યો, મુનિએ ઉત્સાહથી કલ્યાણની રાશિસમાન આશીર્વાદ આપે, ત્યારબાદ પુણ્યસાર બેલ્યા, હે મુનીંદ્ર ? હારા પૂર્વભવની સ્ત્રી ક્યાં છે? આ પ્રશ્ન સાંભળી મુનીંદ્ર પોતાના જ્ઞાનથી જાણું કહેવા લાગ્યા, હે વત્સ ? બહુ પ્રીતિ ધરાવતી આ ગુણશ્રી હારી પૂર્વભવની સ્ત્રી છે. પુરૂષને વેષ પહેરી આ હારા નગરમાં આવી, અને તે ધીમ? મરણના વૃત્તાંતવડે તું એને પ્રાપ્ત થયે તે ત્વને યાદ છે? પૂર્વભવની પ્રીતિને લીધેજ અન્ય સ્ત્રીઓમાં ખાસ આ ગુણશ્રી તારાઓમાં રોહિણી ચંદ્રપર જેમ હારી પર વિશેષ પ્રીતિ રાખે છે, વળી પૂર્વભવમાં ગ્રહણ કરેલા જીવદયાના વ્રતથી પ્રાપ્ત થયેલા આ ઉત્તમ ફલને જોઈ આ ભવમાં પણ ત્યારે જીવદયાત્રત પાળવું. સર્વ પર દયા એજ પરમ આનંદ આપે છે, જેમ ચંદ્રની કાંતિથી જ કુમુદવન ખીલે છે. તેમજ શરીર સત્ છે પરંતુ તે ચિતન વિનાનું જેમ અસત્ થાય છે. તેમ દયા વિનાનું કરેલું પુણ્ય પણ પ્રાય
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
(૩૫૯) નહીં કરવા બરાબર થાય છે. એ પ્રમાણે મુનિની વાણી સાંભળી સ્ત્રી સહિત પુણ્યસારે નિધિની માફક જીવદયામય શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. પછી તે ચારણમુનિને નમસ્કાર કરી સ્વસ્થતા પૂર્વક ત્યાંથી ચાલતો થયે, પિતાના માતાપિતાના દર્શનમાં ઉત્સુક થયેલ પુણ્યસાર ગોપાગરિ નગરમાં ગયે. તેના પિતા ધનસાર અને રાજા વિગેરે તેના સ્વામા આવ્યા,
નગારાં નિશાન સાથે મહોત્સવપૂર્વક પુણ્યસાર કુટુંબસમાગમ. પિતાના ઘેર ગયે. વિરહથી સંતપ્ત થયેલ
પિતાની સ્ત્રીઓના ચિત્તને અકૃત્રિમ પ્રેમરસ વડે હંમેશાં સિંચન કરતે તે કુમાર આનંદપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવતું હતું, ત્યારબાદ સમરસિહરાજાને પુત્ર નહોતે તેથી તેણે પોતાના સ્થાનમાં પુણ્યસારને સ્થાપન કર્યો. પોતે જ્ઞાની ગુરૂપાસે વૈરાગ્યભાવથી દીક્ષા લીધી, વિશુદ્ધચારિત્ર પાળી આ યુષ્ય પૂર્ણ કરી સમરસિહરાજર્ષિ સ્વર્ગલોકમાં ગયા. પછી પુણ્યસાર ભૂપતિએ વિશાલ સૈનિકેવડે ભૂમંડલમાં જય મેળવી રાજાઓના મસ્તક પર પુષ્પમાલાની માફક પિતાની આજ્ઞા સુખેથી સ્થાપના કરી. ગુણેથી જયેષ્ઠ એવી ગુણશ્રીને પટ્ટરાણ કરી, પતિ ઉપર સ્ત્રીઓની પ્રીતિ કલ્પલતા સમાન સુખદાયક થાય છે. કષ્ટીદિકના રક્ષણથી, નીતિના ઉપદેશથી અને પોષણ કરવાથી પણ પુયસારભૂપતિ પિતાની માફક પ્રજાને બહુ હિતકર થયે. ઉતમ પ્રકારના પ્રાપ્ત થયેલા આ વૈભવ વિગેરે દયાનું જ ફલ છે એમ જાણું તેણે પોતાના રાજ્યમાં અભયની ઉદ્દઘાષણ પૂર્વક જીવઘાતને નિષેધ કરાવ્યા. હું પૂર્વભવમાં ભિલ હતે છતાં પણ સુંદર દયાના પુણ્યથી અહીંયાં પણ ઇંદ્રની સંપત્તિ ભેગવું છું. એ પ્રમાણે દરેકને ઉપદેશ આપી પુણ્યસારભૂપતિ ધર્માચાર્યની માફક અન્ય રાજાઓને પણ દયાધર્મ પળાવતા હતા. પુણ્યસંપ
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૦) શ્રી કુમારપાળચરિત્ર. ત્તિના વિનોદમાટે કૃત્રિમ-અનાવેલા પર્વતસમાન મનને આનંદ આપનાર હેટા જીનપ્રાસાદ બનાવ્યા, બાદ પુણ્યસારનરેંદ્ર પરલોકપ્રાપ્તિ માટે લક્ષ્મીને સ્થાપન કરતો હોય તેમ હંમેશાં દીનાદિક પ્રાણીઓને દાન આપવા લાગ્યું. તેમજ મેક્ષદ્વારના પ્રતીહાર–રક્ષક અને મોક્ષલક્ષ્મીના હૃદયમાં હારસમાન પંચપરમેષ્ઠીના નમસ્કારને પિતાના નામની માફક તે સ્મરણ કરવા લાગ્યો. એ પ્રમાણે પુણ્યને ઉપાર્જન કરતે, ન્યાયવડે ઉજ્વલયશને ફેલાવતા અને સુખસંપત્તિનો આસ્વાદ લેતા ભૂપતિ ચિરકાલ રાજ્યપાલક થયો. ત્યારબાદ ભૂપતિ અબ્ધક્રીડામાટે સ્વારી સાથે ઉપવનમાં
ગયે, ત્યાં સદ્ગુરૂનાં દર્શન થયાં, ગુરૂમહારાજે દીક્ષા ગ્રહણ લાભ જાણું ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. તૃષા
તુરની માફક પોતે દેશના રસનું પાન કરવા લાગે. જેમકે, “મનુષ્યત્વાદિક સામગ્રી પામીને જે પોતાના હિતમાં પ્રમાદ કરે છે તે દુબુદ્ધિ અમૃતપાનની પ્રાર્થના કરવા છતાં વિલંબ કરે છે, વળી કેટલાક પુણ્યશાળી લેકે પોતાનું હિત સાધવામાં પ્રમાદ કરતા નથી. જેમકે –
गृहाऽऽशंसां मुक्त्वा , चरणभरमादृत्य सुचिर,
तपस्यन्तः सन्तः, क्वचिदपि वने दूरितजने । समाधिस्वःकुल्या-जलविगलिताऽशेषकलुषा
स्तदाप्तुं कैवल्यं, कतिचन यतन्ते सुकृतिनः ॥ १ ॥ “હે નરેંદ્ર? કેટલાક પુણ્યશાળી જીવે ઘરની આશા છે.ડી દઈ, લાંબો વખત વિશુદ્ધચારિત્રપાલી, કોઈપણ નિર્જન વનમાં તપશ્ચર્યા કરી, સમાધિરૂપ ગંગાના જળ વડે સમગ્ર પાપમલને દૂર કરતા છતા, અદ્ભુતકેવલજ્ઞાન માટે યત્ન કરે છે.” આ પ્ર
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠસર્ગ.
( ૩૬૧ ) માણે ગુરૂની દેશના સાંભળી રાજાને બાધ થયે, જેથી તેણે પિતાના પુત્રને રાજ્યાભિષેક કરી તેજ ગુરૂની પાસે દીક્ષા લીધી, આત્મગુણમાં રમણુકરતા તે પુયસારમુનિ તપશ્ચર્યારૂપ ગ્રીષ્મ
તુવડે કાલુષ્ય-દેષરૂપી જલને સુકાવીને કાલકરી આનંદપૂર્વક સ્વર્ગલોકમાં ગયા. ત્યાંથી ચવીને તે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થયા, ત્યાં અદ્દભુત ઐશ્વર્ય ભેગવી દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પામ્યા. પછી તે મુનીંદ્ર અક્ષય એવું મોક્ષસુખ પામશે. હવે તે કુમારપાળ ? મહીપાલ ? હું આ પુણ્યસારની કથા સાંભળી તે ઉપરથી દયારૂપ કહ૫વૃક્ષનું અનંતફલ જાણુને સર્વ સિદ્ધાંતમાં સંમત અને સુકૃતને એક સારભૂત દયાધર્મને તું સ્વીકાર કર. इतिश्रीजैनशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमद्बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नश्रीमद-अजितसागरसूरिविरचितपरमार्हतश्रीकुमारपाळभूपाळचरितमहाकाव्यगूर्जरभाषायां
कारुण्योपदेशोनाम પs:
D
નવE
k
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અથરતમાસ છે
પ્રથમ ધર્મનું સ્વરૂપ કહ્યું છે, હવે તેના ભેદ જણાવવાની
ઈચ્છાથી રાજગુરૂ-શ્રીહેમચંદ્રસૂરિએ ગુર્જર ધર્મપ્રરૂપણ. નાયક-શ્રી કુમારપાલનરેંદ્રને ઉદ્દેશી કહ્યું કે, મુનિ
અને શ્રાવકની અપેક્ષાએ બે પ્રકારને ધર્મ કહ્યો છે, હાણની માફક જે ધર્મને પામીને જ સંસારસમુદ્રને તરે છે એમાં સંશય નથી. તે બંનેમાં પ્રથમ પંચમહાવ્રતમય યતિધર્મ કહ્યો છે, ધીરપુરૂષોને મોક્ષનગરમાં જવાને જે ઘણે નજીકનો માર્ગ છે. બીજે શ્રાવકધર્મ પણ સમ્યક્ત્વમૂલક દ્વાદશ વ્રતમય કહ્યો છે, જીવને સભ્યત્વની પ્રાપ્તિ કેવીરીતે થાય છે તે જ્ઞાની પુરૂષોએ આગમમાં કહ્યું છે કે, આ જીવ અનાદિ છે અને કર્મ પણ પ્રવાહથી અનાદિ છે, સુવર્ણ અને માટીની માફક જીવકર્મને સંબંધ પણ અનાદિ છે. હવે તે કર્મ મૂલભેદને આશ્રીને જ્ઞાનાવરણુયાદિ ભેદવડે
આઠ પ્રકારનું છે અને ઉત્તરભેદને આશ્રીને એક કર્મવિભેદ. સો અઠ્ઠાવન (૧૫૮) પ્રકૃતિથી જોડાયેલું છે.
તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય અને અંતરાય એ ચારની ત્રીશ (૩૦) કેડાછેડી સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે. મેહનીયની સીતેર (૭૦) કડાકોડી સાગરોપમ, નામ તથા શેત્રની વીશ(૨૦) કડાકોડી સાગરોપમ અને આયુષની તેત્રીશ (૩૩) કડાકડી સાગરેપમ ઉત્કૃષ્ટસ્થિતિ નારક તથા દેવલોકમાં હોય છે, પછી પર્વતમાંથી નીકળતી નદીના પથરાએ જેમ, પરસ્પર એક બીજાના અથડાવાથી પોતે જ ગળાકાર થઈ જાય છે, તેમ યથાપ્રવૃત્તિકરણ એટલે વૈરાગ્યરૂપ ઉદાસીનવૃત્તિથી
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
(૩૬૩)
બહુ કર્મો ક્ષીણ થઈ જાય છે અને આયુષુ સિવાય આકીનાં સાતે કોની-દરેકની કંઇક આછી એક કાડાકાડી સાગરાપમ આકી રહે, ત્યારે સ ંસારમાં ભ્રમણ કરતા જીવા, થાકી ગયેલા મુસાફ સ્નાન માટે જલાશયના ઘાટને જેમ, રાગદ્વેષના પરિણામથી દઢતરસ્થિતિને પ્રાપ્ત થયેલ દુર્ભેદગ્રંથિને પ્રાપ્ત થાય છે. ત્યાંથી રાગાદિક શત્રુએ વડે હણાયેલા કેટલાક જીવા તીરે અથડાવાથી સમુદ્રના ચંચલ તરંગા જેમ પાછા કરે છે. વળી કર્માથી બધાચેલા કેટલાક જીવા રાધાવેધ માટે યંત્ર ઉપર આંધેલા ચક્રસમૂહની માફક ત્યાંને ત્યાંજ ફર્યા કરે છે. વળી ભાવિ બહુ શુભકમી કેટલાક જીવા અપૂર્વકરણરૂપ વાચવš ગિરીંદ્રને જેમ પ્રાઢતિવર્ડ તે ગ્રંથિને ભેદે છે. પછી અ ંતરકરણુ કર્યોમાદ અનિવૃત્તિકરણમાં રહેલા જીવા અ ંત હૂંત્ત વડે ઘણાં કર્યાં ખપાવે છે. ક્ષારભૂમિમાં રહેલા અગ્નિની માફક ઉદયમાં આવેલું મિથ્યાત્વ જ્યારે શાંત થાય ત્યારે પ્રાણીઓ માક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમકિતને પામે છે. ગ્રંથિભેદ થવાથી પ્રાણીઓને પ્રથમ જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે અંતર્મુહૂ પ્રમિત ઔપશમિક જાણવું. આ પર્મિક સમ્યક્ત્વને પૂર્વાચાર્યોએ નૈસર્ગિક-સ્વાભાવિક કહ્યું છે અને ગુરૂપદેશથી જે થયેલુ હાય તેને આભિગમિક કહ્યું છે.
સન્દેવ, ગુરૂ અને ધર્મને વિષે જે દેવ, ગુરૂ અને ધર્મની
ના:-૧ પત્યેાપમના અસંખ્યાતમા ભાગ જેટલી. ૨-એક કાવાકાડી સાગરાપમમાંથી એક મુત્ત અને અનાદિ મિથ્યાત્વ જે અનંતાનુબંધીની ચેાકડી ખપાવવાને અજ્ઞાન–ડેયને છોડવુ' અને જ્ઞાન–ઉપાદેયને આદરવું એવી વાંછારૂપ અપૂર્વ એટલે પહેલાં કયારેય ન આવ્યા હોય એવા જે પરિણામ તે અપૂર્ણાંકરયુ. ૩-મુરૂપ સ્થિતિ ખપાવવાને નિર્મલ શુદ્ધ સમકિત પામે, અને મિથાત્વના ઉદયમટે ત્યારે જીવ ઉપશમ સમક્તિ પામે એવા જે પરિણામ તે ાનિવૃત્તિકરણ.
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૪)
શ્રીકુમારપાળચરિત્ર.
બુદ્ધિ રાખવી તે સમ્યકત્વ જાણવું અને તેથી શુદ્ધદેવાદિરવરૂપ. વિપરિતબુદ્ધિ તે મિથ્યાત્વ કહેવાય.જેના રાગા
દિક સમગ્ર દેશે ક્ષીણ થયા હોય, ત્રણે લોકમાં પૂજ્ય, યથાર્થવાદી અને સર્વજ્ઞ એવા દેવ તો અહં ભગવાન જ છે અન્ય નથી. કામ, રેગ અને મોહથી ભરેલા, તેમજ ક્રોધની ચેષ્ટાઓ વડે ભયંકર અને ભક્તોને છેતરવામાં તત્પર એવા દે મુક્તિ માટે સમર્થ થતા નથી. ચારિત્રરૂપ લક્ષ્મીને ક્રીડા કરવાની વાપી–વાવસમાન, બ્રહ્મચર્ય પાળનાર અને શુદ્ધ ધર્મના ઉપદેશક એવા ગુરૂઓ મોક્ષદાયક થાય છે. વિષયમાં લોલુપ, નિર્દય, બ્રહાચર્યથી ભ્રષ્ટ, કલેશી, કષાયોનું સેવન કરનાર અને ધર્મના નાશકરનાર ગુરૂઓને નામ ધારીજ સમજવા. તેઓ હિતકારક થતા નથી. મુકિતરૂપ લક્ષમીને ચૂડામણિ, ચારગતિરૂપ શત્રુઓને પ્રતિકૂળ અને સર્વપ્રાણીઓને અનુકૂળ એ દયા મૂલધર્મ જીનેશ્વર એ માન્ય છે. જે હિંસામય ધર્મ મોક્ષ આપતો હોય તો પ્રાણીઓના જીવિત માટે વિષભક્ષણ કેમ ન થાય? જેમના ચિત્તરૂપી ઘરમાં હંમેશાં સભ્યત્વરૂપી દીવે અતિશય પ્રકાશ આપી રહ્યો છે તે પુરૂષને મિથ્યાત્વરૂપ અંધકારનો સમૂહ કઈ દિવસ બાધ કરતો નથી. જે મનુષ્ય અંતમુહૂર્ત સુધી પણ હૃદયમાં સમ્યક્ત્વ ધારણ કરે છે તેને સંસાર અપાઈ–અર્ધપુગલ પરાવર્ત થાય છે. જે પૂર્વકાલમાં કુકર્મવડે નરકાદિકનું આયુષ્ય ન બાંધ્યું હોય તે સમ્યક્ઝકારે સમકિતધારી પ્રાણું દેવતાની લક્ષ્મીને પ્રાપ્ત થાય છે. જીનેશ્વરભગવાન ચારિત્રથી પણ સમ્યક્ત્વને અધિક કહે છે. કારણ કે, “ચારિત્રહીન પ્રાણીઓ સિદ્ધ થાય છે અને સમ્યકત્વ વિનાના સિદ્ધ થતા નથી.” માટે હે પ્રાણીઓ છે જે તમે પોતાને મુકિત સ્ત્રી પ્રત્યે રૂચિ કરાવવાની ઈચ્છા કરતા હોવ તે હંમેશાં સમ્યક્ત્વરૂપ અલંકારવડે તમારા આત્માને સુશોભિત કરો. શમ, સંવેગ,
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૬૫) નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા એ લક્ષણેથી જ્ઞાની પુરૂષો સમ્યકત્વ પ્રતિપાદન કરે છે. જીનશાસનમાં ભક્તિ, પ્રભાવના, સ્થિરતા, ઉદારતા અને તીર્થ સેવા એ પાંચ સમ્યક્ત્વનાં ભૂષણ છે. શંકા, કાંક્ષા, જુગુપ્સા અને મિથ્યાદષ્ટિની પ્રશંસા તેમજ તેને પરિચય એ પાંચ સમ્યક્ત્વમાં દૂષણ છે એમ મુનીશ્વર કહે છે. પ્રથમ પ્રાણાતિપાતાદિક પાંચ અણુવ્રત, દિગ્વિરત્યાદિક ત્રણ
ગુણ વ્રત અને સામાયિકાદિ ચાર શિક્ષાત્રત વ્રતાદિસ્વરૂપ એ સર્વ મળીને બારવ્રત જાણવાં. બંને પ્રકારે
મન, વચન અને કાયાવડે સ્કૂલહિંસાદિકથી નિવૃત્ત થવું તે અહિંસા આદિ પાંચ અણુવ્રત જીતેંદ્રોએ કહ્યાં છે. દયા ધર્મમાં તત્પર થયેલા ભવ્યાત્માએ અપરાધ રહિત ત્રસજી
ની સંકલ્પપૂર્વક હિંસા કરવી નહીં, તેમજ સ્થાવર પ્રાણીઓની પણ વ્યર્થ હિંસા ન કરવી. દેવ અને અતિથિ વિગેરેની પૂજા માટે, વેદ ઋત્યાદિકના વાકયથી જે વધ કરવામાં આવે, તે પણ નરક પ્રાપ્તિને સાક્ષી થાય છે. જેમકે –
यदि भजति पयोधिर्धन्वतां शीतरश्मिवहति दहनभावं पुष्यति ध्वान्तमर्कः ।
दिनमपि रजनीत्वं याति रात्रिदिनत्वं, तदपि हि सुकृतं न प्राणिधातः प्रसूते ॥ १ ॥ “કદાચિત્ સમુદ્ર મરુસ્થલતાને પામે, ચંદ્ર ઉણુતાને ધારણ કરે, સૂર્ય અંધકારની પુષ્ટિ કરે, દિવસ રાત્રિપણાને અને રાત્રિ દિવસપણાને પામે. તો પણ હિંસા કરવાથી સુકૃત થાય નહીં.” તેવું શાસ્ત્ર, દેવપૂજા, કુલક્રમ કે, તેવું પુણ્ય પણ કોઈ નથી કે, જેની અંદર પ્રાણુની હિંસા હેય. માટે બુદ્ધિમાન પુરૂષે દુર્જ
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૬)
શ્રીકુમારપાળરિત્ર.
નની મૈત્રી માફ્ક હિંસાને અતિ દૂર કરી સજ્જનની મૈત્રી સમાન બહુ સમીપ રહેલી એક દયા જ પાળવી ( ૧ ) આ લાકમાં અપ્રતિષ્ઠાદિ અને પરલેાક-જન્માંતરમાં મૂકત્વાદિ દોષા એ અસત્યનું ફૂલ છે, એમ જાણી ધર્મિષ્ઠપુરૂષે લઅસત્યના ત્યાગ કરવા. અંધકારમાં દીવા, સમુદ્રમાં વ્હાણુ, શીતકાળમાં અગ્નિ અને રાગમાં ઔષધ એમ દરેકના ઉપાય હાય છે. પર ંતુ અસત્ય વાદીની કાઇ પ્રતિક્રિયા નથી. અન્ય અસત્ય ખેાલવાથી પણ પ્રાણી દુર્ગતિમાં જાય છે, તેા ધર્મ સંબંધી અસત્ય ભાષી માણુસ કાણુ જાણે કઈ ગતિમાં જશે ? માટે કુકર્મની માફક અસત્યના સર્વ થા ત્યાગ કરી વિશ્વાસાદિક ગુણ્ણાનુ સ્થાનભૂત સત્યને જ આશ્રય કરવા. (૨) હસ્તક્ષેદ્ય, શિરછેદ અને શલારોપણ વિગેરે વધ, બંધન કિયાએ ચારીનું ફૂલ છે; એમ જાણી સ્થૂલ ચારીના ત્યાગ કરવા. વધ કરવાથી પણ ચારી અધિક ગણાય છે. કારણ કે; મારવાથી એકજ પ્રાણી મરે છે અને ધન :ચારવાથી બહુ ક્ષુધાવડે સમસ્ત કુટુંબ મરી જાય છે. મનુષ્યા પ્રાણ આપીને પણ દ્રવ્યનું રક્ષણ કરે છે. માટે વિવેકી પુરૂષે પ્રાણથી પણુ દ્રવ્યને અધિક જાણી સથા ચારી કરવી નહીં. તેમજ ચિરકાલ પોતાની કુશલવૃદ્ધિ ઇચ્છનાર બુદ્ધિમાન પુરૂષે કાલકૂટની માફક પ્રાણાપહારી ચોર્યવૃત્તિ કરવી નહીં. ( ૩ ) દુષ્કીર્ત્તિ, નપુ ંસકતા અને દ્રવ્યહાનિ એ અબ્રહ્મા–મૈથુનનું ફૂલ છે, એમ જાણી બુદ્ધિમાનપુરૂષ પોતાની સ્ત્રી ઉપર પ્રીતિ કરે, ગૃહસ્થ પણ જે પુરૂષ જીતેન્દ્રિય થઈ શીલવ્રત પાળે છે. તેના ગુણાવડે રક્તથયેલી હાય તેમ સુકૃતશ્રી પોતે આવી તેને વરે છે. પેાતાની, પારકી, વેશ્યા અને કન્યા એમ એક - દર સ્ત્રીએની ચાર જાતિ હેાય છે. તેમાંથી સત્પુરૂષાએ પાતાની સ્ત્રીનું જ સેવન કરવું, ખાકીની સ્રીઓને પેાતાની માતાસમાન હુંમેશાં જાણવી. કામવડે અંધ બની જેઆ પરસ્ત્રી સેવે છે, તેએ
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૬૭)
આગળ નરકસ્થાનમાં અગ્નિથી તપાવેલી લેતાની પુતળીઓને દેખતા નથી. જે સ્ત્રી પિતાને જમણે હાથ આપીને પણ પિતાના પતિને ત્યાગ કરે છે, દાસીસમાન શીળથી થયેલી તે સ્ત્રી ઉપર પ્રેમ કેવી રીતે થાય ? ક્ષણમાત્ર તાપ કરનારી અગ્નિ વાલાને આશ્રય કરવો સારે, પરંતુ બહુ ભવમાં તપાવનારી આ પરસ્ત્રીની સંગતિ સારી નહીં. પતિને દુ:ખ દેનાર અને પિતૃ બાંધ
ને નાશ કરનાર જેને દયા નથી, તેવી પરસ્ત્રીને અનર્થકારી શસ્ત્રી-કટારની માફક સ્પર્શ પણ કરવો નહીં, તેમજ નિ:શ્વાસથી દર્પણ જેમ જેમના આલિંગનથી નિર્મલ એ પણ કુલાચાર મલિન થાય છે તે વારાંગનાઓને સર્વથા ત્યાગ કર. વળી તેમનું મન એટલું ચંચળ છે કે
प्रासादध्वजतः कुशाग्रजलतः सौदामिनीदामतः, ___ कुम्भीन्द्रश्रुतितः खलप्रकृतितः शैलापगापूरतः । लक्ष्मीतः कपिकेलितस्तरलतामुच्चित्य मन्ये विधि
रस्त्रीहृदयं व्यधत्त तदलं तेनैव तेभ्यश्चलम् ॥ १ ॥ “પ્રાસાદને ધ્વજ, કુશ-દર્ભના અગ્ર ભાગમાં રહેલું જલ, વિજળીનો ચમકાર, ગજેને કાન, ખલની પ્રકૃતિ, પર્વતમાંથી નીકળતી નદીનું પૂર, લક્ષ્મી અને વાનરકીડા એ બધાઓની ચંચલતા એકઠી કરીને વિધિએ વેશ્યાઓનું હૃદય બનાવ્યું હશે, એમ હું માનું છું. કારણકે, ધ્વજાદિકથી પણ તે ઘણું ચંચળ હોય છે. માટે એમને સમાગમ કઈ દિવસ કરવો નહીં. ” હાસ્ય કરીને, રૂદન કરીને અને કેટી કોટી કૂટ વચન બોલીને પણ જે સર્વસ્વ છીનવી લે છે તે વેશ્યાઉપર કેવી રીતે પ્રીતિ થાય? વળી હૃદયમાં વિષ, વાણીમાં અમૃત, નેત્રમાં આંસુ અને મુખમાં હાસ્યને ધારણ કરતી જેઓ બીજાઓને છેતરવામાંજ તૈયાર હોય
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૮)
શ્રીકુમારપાળચરિત્ર. છે, તે વારાંગનાઓને સર્વથા ત્યાગ કરે. એ પ્રમાણે કામાં થયેલા કોઈપણ પુરૂષે કન્યા સાથે પણભેગની ઈચ્છા કરવી નહીં કારણ કે, જે કન્યાના ભેગથી દુકીર્તિ અને પાપ પણ બહુ પ્રગટ થાય છે. માટે પરસ્ત્રી વગેરેને ત્યાગ કરી શુદ્ધબ્રહ્મચર્યવ્રત પાળવું, જેના પ્રભાવથી દેવતાઓ પણ દાસપણું ધારણ કરે છે. (૪) પ્રાય પરિગ્રહ વધાર તે પાપના વ્યાપારનું કારણ છે, અને તે પાપ વ્યાપાર દુઃખતરૂનું મૂળ છે. માટે બુદ્ધિમાન પુરૂષે જેમ બને તેમ પરિગ્રહની અપતા કરવી. ઘણા મોટા પરિગ્રહવડે સ્થળ સ્વરૂપને પામતા આરંભ, ઉડેલી રેતી સૂર્યને જેમ સુકૃતને જરૂર ઢાંકી દે છે. એમજાણું પરિગ્રહના માનવડે સંતોષરૂપી ઉત્તમ નિધિની સેવા કરવી. જે સંતોષના અનુચરપણાને પામે છે તેને કેઈ પ્રકારની
ન્યૂનતા રહેતી જ નથી. (૫) જેની અંદર દશે દિશાઓમાં ગમન કરવાની કેઈપણ મર્યાદા કરવામાં આવે તે દિગ્વિરતિ નામે પ્રથમ ગુણવ્રત કહેલું છે. ફરવાવડે મરણ પામતા પ્રાણુઓના સંરક્ષણથી લાભસાગરના તટસમાન આ પણ શ્રાવકનું વ્રત કર્યું છે. (૬) જેની અંદર શકિત પ્રમાણે ભોગપભેગની સંખ્યા-ગણતરી. કરવામાં આવે છે તે ભેગપગ નામે બીજું ગુણવ્રત જાણવું. એકવાર સેવવા લાયક હોય તે ભેગ કહેવાય, અન્ન, કુસુમ વિગેરે. તેમજ જે વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ કહ્યા છે, જેમકે, સુવર્ણ, સ્ત્રી વિગેરે. વળી માંસ (૧) મદ્ય (૨) માખણ (૩) મધ (૪) પાંચેલદુંબર (૯) રાત્રિભોજન (૧૦) અનંતકાય (૧૧) અજ્ઞા તફલ (૧૨) તુફલ (૧૩) બહુબીજ (૧૪) વંતાક-રીંગણ (૧૫) કરકર્કરા (૧૬)હિમ-બરફ (૧૭) ચલિતરસ–જેને રસ ચલાયમાન થયેલ હોય તે (૧૮) સંધાન-અથાણું (૧૯) મૃત્તિકા (૨૦) ઘોલવટક-ઘાલવડાં (૨૧) અને વિષ (૨૨) આ બાવીશ પદાર્થોને શ્રીજીરેંદ્રભગવાને અભક્ષ્ય કહ્યા છે, તેમજ તેઓ પાપના કારણ છે, એ
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
( ૭૬૯ )
પદાર્થના જે ત્યાગ કરે છે તે પુરૂષ વિવેકી કહેવાય છે. પંચેન્દ્રિય પ્રાણીના વધ કરવાથીજ સવ જાતનાં માંસ ઉપન્ન થાય છે તેા. તે માંસને ખાનારા માણસા પણ રાક્ષસ કેમ ન કહેવાય ? પારકાના માંસ વડે જ જે હુંમેશાં પોતાનુ શરીર પાષે છે, તે નિ ય મનવાળા મનુષ્યામાં અને વ્યાઘ્ર વિગેરેહિંસક પશુએમાં કેટલેા ભેદ રહ્યો ? અર્થાત્ અને સરખા જ ગણાય. માટે દયામય ધર્મને જાણનાર પુરૂષે તે સમયે ઉપન્ન થએલા તેના સરખાવણુ વાળા અનેક જીવા થી વ્યાપ્ત એવામાંસનું કોઇપણ સમયે ભક્ષણ કરવુ નહી. તેમજ જેના પાનથી જીવતા પણ મરેલા સરખા બેભાન બની જાય અને લેાકમાં તથા શાસ્ત્રમાં દુષિત એવા મદ્યની કાણુ ઇચ્છા કરે ? ગાળેલા સીસાના પાનવડે મનુષ્યાએ મરવુ તે સારૂ પરંતુ મદિરાના પાનવડે સર્વત્ર ફજેત થયું તે સારૂં નહીં. અપકીત્તિ, ઉન્મત્ત પણું આદિક અનેક દાષાના સ્થાનભૂત મદ્યના, વિષ મિશ્રિત જલની માફક સર્વ પ્રયત્નથી ત્યાગ કરવા. વળી જેની અંદર અંતર્મુહૂત્ત પછી તેનાસરખી આકૃતિવાળા અનેક જીવા ઉત્પન્ન થાય છે, તે નવનીત~માંખણના પુણ્યાથી પુરૂષ ત્યાગ કરવા. તેમજ મક્ષિકાએ– માંખાના મુખમાંથી નીકળેલું, જેની અંદર અનેક જીવડાએ મરેલા હાય છે અને ગળફાની માફક નિંદનીય એવા મધનું પણ કોઇ દિવસ ભક્ષણ કરવું નહીં. તેમજ પિપળા, પીપર, કાકાદુંબર, ઉંમર અને વડનું ફૂલ અનેક કીડાઓથી ભરેલું હોય છે, માટેતે કુલ કાઇ સમયે ખાવું નહીં. જેની અંદર વમન આદિક સેંકડા દોષો પ્રત્યક્ષ દેખાય છે તેવુ રાત્રિ@ાજન તિયાઁચ સિવાય અન્ય કચે માણસ કરે ? નક્તત્રત-રાત્રિèાજનાર્દિકના મિષથી જે મૂઢ માણુસા રાત્રિએ ખાય છે તેઓ જરૂર શ્રીજીનભગવાને કહેલા અધ: સ્થાનમાં જાય છે, એમ હું જાણું છું. પ્રાયે પશુઓ પણ રાત્રિએ
૨૪
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૦)
શ્રીકુમારપાળચરિત્ર. ઘાસ ખાતાં નથી, તે રાત્રીભજન કરનારા મનુષ્ય તે પશુઓથી પણુ અધમ કેમ ન ગણાય? તેમજ સર્વ કંદ જાતિ, નવીન પલ્લવ, અને સત્રમાં કહેલી કુરઆદિ ઔષધીઓને અનંતકાય હૈવાથી સર્વથા ત્યાગ કરે. સૂચી–સેંયના અગ્રભાગ જેટલા અનંતકાયના શરીરમાં અનંતસુકમ જતુઓ હોય છે એમ શ્રીજીનેં ભગવાને કહ્યું છે, જેમના અવયવે ગુપ્ત હોય, તેમજ શિરાનો અને સંધિ–સાંધા ગુપ્ત હોય, વળી જેઓ કાપવાથી પુન: ઉગેપલ્લવિત થાય તેવાં વૃક્ષેને અંનતકાય કહી છે. વળી બીજા પણ
નાગમમાં પ્રષિત કરેલા અભક્ષ્ય પદાર્થોનું વિષ વૃક્ષના ફળની માફક ધર્મનિષ્ઠ પુરૂષોએ ભક્ષણ કરવું નહીં. (૭)
આ અને રૈદ્ર એ બે દુર્બાન એટલે અપધ્યાનરૂપ અનર્થ દંડ, હિંસાનાં ઉપકરણ–સાધન આપવાં તે હિંપ્રદાન અનર્થદંડ, પાપાચારને ઉપદેશ આપવો તે પાપોપદેશ અનર્થ દંડ અને પ્રમાદનું સેવન કરવું તે પ્રમાદાચરણ અનર્થદંડ. આ ચારે પ્રકારને અનર્થદંડ પાપનું કારણ હોવાથી વૃથા છે, એને ત્યાગ કર તે ત્રીજું ગુણવ્રત જાણવું. (૧) અનિષ્ટ વસ્તુને સંયોગ, (૨) ઈષ્ટ વસ્તુને નાશ, (૩) રેગન પ્રકોપ અને (૪) નિદાન-નિયાણું કરવાથી આ ધ્યાન ચાર પ્રકારનું કહ્યું છે. તેમાં અગ્નિ, અસ્ત્ર, વિષ, વ્યાવ્ર, શત્રુ, હૈત્ય અને ખલ વિગેરે અનિવડે જે કષ્ટ ચિંતવવામાં આવે તે અનિષ્ટના સંગથી થયેલું આર્તધ્યાન જાણવું. (૧) સ્ત્રી, પુત્ર, ભ્રાતા, માતા, પિતા વિગેરે તેમજ ધન, રાજ્ય અને સુખાદિકને નાશ થવાથી જે કષ્ટ થાય તે ઈષાર્થને નાશ થવાથી ઉત્પન્ન થયેલું આ ધ્યાન સમજવું. (૨) વાત, પિત્ત, વાયુજન્ય કુષ્ઠ, કાશ-ખાંસી, શ્વાસ અને જ્વરાદિ રે વડે જે પ્રચંડ ખેદ થાય તેને રોગજન્ય આર્તધ્યાન કહ્યું છે. (૩) મોટું રાજ્ય, સારા ભોગ, પ્રસન્ન સ્ત્રીઓ અને વિશાલ સંપત્તિ
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
( ૩૭૧ )
એ કેવી રીતે પ્રાપ્ત થાય એવી હંમેશાં બુદ્ધિ કરવી તેને નિદાન આત્ત ધ્યાન શાસ્ત્રમાં કહ્યું છે. (૪) તેમજ હિંસા હર્ષ, મિથ્યા હું, ચારી અને સંરક્ષણ કરવાથી પ્રાણીઓના હૃદયમાં ચાર પ્રકારનુ` રાદ્રધ્યાન થાય છે. તેમાં હણાયેલા, પીડાયેલા અને ક્ષુભિત થયેલા પ્રાણીએને જોઇ મનુષ્યાને જે હર્ષ થાય તે હિસા નુબંધી રૌદ્રધ્યાન કહ્યું છે. (૧) હિંસામાગ ના ઉપદેશ, કૂટકલ્પના અને લેાકેાને છેતરવાવડે જે હર્ષ થાય તે મૃષાનુ ધી રોદ્રધ્યાન (૨) ચારીની ઇચ્છા કરવી, ચારી કરીને આનંદ માનવા, અને ચારીના ધનવડે હૃદયમાં સાષ માનવા તેને સ્તેયાનુબંધી રોદ્ર ધ્યાન જાણવું. (૩) ધારવાળાં તીક્ષ્ણ શસ્ત્રોથી શત્રુઓને મારી, ગ્રામ નગરાદિકને ભાંગી નાંખી, એકઠા કરેલા ધનનુ સ ંરક્ષણ કરવુ તેને ચેાથું રૌદ્રધ્યાન કહ્યું છે. આત્ત અને દ્ર એ અને દુર્ધ્યાન સ પાપનું મંદિર છે. માટે જેને નરકપીડાની ભીતિ હાય તેણે તે અને અપધ્યાનના દૂરથી ત્યાગ કરવા. મૂશલ-સાંબેલું, ઉખલ -ખાણીઆ, યંત્ર, શત્રુ અને અગ્નિ વગેરે વિવેકી પુરૂષાએ સ્નેહી સિવાય અન્ય કેાઇને આપવાં નહીં. વનને કાપી નાખું, ક્ષેત્રભૂમિ તૈયાર કર, અને ભાડે મળદ લાવી ખેતી વિગેરેનું કામ ચાલવ ઇત્યાદિ પાપના ઉપદેશ પુત્રાદ્ધિ સિવાય બીજાને આપવે નહિં. ધૂતજીગાર, દારૂ, મેષાદિકની લડાઇ, આંદાલન, ભકતાદિકની વિકથા, નિંદા, ગીત, નાટયાદિકનું અવલેાકન, તેમજ ચૈત્યની અંદર ચાર પ્રકારને આહાર, નિદ્રા, ગળફા કાઢવા, કજીએ અને વ્યાપારાદિકની વાર્તા વિગેરે પ્રમાદના બુદ્ધિમાન પુરૂષ ત્યાગ કરવા. (૮) દુોન તથા સાવદ્ય કાર્ય ના ત્યાગ કરી શુભ્રાત્માનું જે એ ઘડી સમપણું રહેવું તેને સામાયિક કહેવાય, સામાયિક કરવાથી આત્માજે કર્મ ખપાવે છે તે ઘણા સમય સુધી દુસ્તપ તપશ્ચર્યાએથી પણ ખપાતાં નથી. ( ૯ ) દિગ્દત–
,
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨)
શ્રી કુમારપાળચરિત્ર. જે પ્રમાણ કરેલું હોય તેમાંથી દિવસે વા રાત્રીએ કંઈક ઓછું કરવું તે દેશાવકાશિક વ્રત જાણવું. આ વ્રત પાળવાથી આત્મા પુણ્યશાળી બને છે. (૧૦) ચારે પર્વતિથિઓમાં સર્વ પ્રકારના આહાર, અંગસત્કાર, અબ્રા-મેથુન અને સાવધ વ્યાપારને ત્યાગ કરવો, તેને સંસારરેગના ઔષધસમાન પૈષધ વ્રત કહ્યું છે, એટલે સમય પિષધવ્રત સેવનમાં વિધિપૂર્વક વ્યતીત થાય તેટલા સમય સુધી તે પિષધ કરનારને ચારિત્રી સમાન સત્પરૂષાએ માનેલો છે. (૧૧) અતિથિઓને ભેજન, પાન, આવાસભૂમિ અને પાત્રાદિક વસ્તુઓનું જે દાન કરવું તે અતિથિ સંવિભાગ નામે વ્રત જાણવું. ત્રણ રત્નની માફક શુભ એવાં ચિત્ત, વિત્ત અને પાત્રને પામી જેઓ દાન આપે છે તેમને ત્યાં લક્ષમી સ્થિર રહે છે, (૧૨) એ પ્રમાણે સમ્યકત્વમૂલ આ બાર વ્રત રૂપી અતિનિર્મલ શ્રાવક ધર્મ યતિધર્મની માફક ભવ્ય પ્રાણુંઓના કલ્યાણ માટે થાય છે. અતિચાર રહિત આ શ્રાવકધર્મને જે ભવ્યાત્મા પાળે છે તે પુરૂષ ભીમકુમારની માફક બંને પ્રકાર –સાંસારિક અને મોક્ષના સુખને મેળવે છે. આ જંબુદ્વીપની અંદર શુભ પદાર્થોથી સંપૂર્ણ એવા ભારત
ત્રમાં ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલું કમલપુર નામે ભીમકુમાર. નગર હતું. જેની અંદર જીતેંદ્ર ભગવાનનાં અનેક
મંદિરે દીપતાં હતાં, જેમનાં શિખરેપર વાયુથી કંપતી દવજ પતાકાઓ જીનવંદન માટે શ્રદ્ધાળુ જનેને બોલાવતી હોય તેમ શોભતી હતી. તે નગરની અંદર ઈંદ્રસમાન હરિવાહના નામે રાજા હતા. તેનામાં એ આશ્ચર્યું હતું કે, જે કઇ દિવસ દાનવારિત્વ–અસુરોના શત્રુપણાને દાન નિવારકપણુને ધારણ કરતા નહોતા. તેમજ જેને પ્રતાપરૂપ અગ્નિ કેઈ નવીન પ્રકારને ક્રુરતા હતા કે; અદ્ગથી હણાયેલા શત્રુઓની સ્ત્રીઓના
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
( ૩૭૩ )
અશ્રપૂરથી જેના ઉદય થયા હતા અને સર્વ જીવનમાં ચારે તરફ પ્રસરેલે છતાં પણ સેવકેાને ઠંડક આપતા, તેમજ તે શત્રુઓને તપાવતા હતા. તે હુંરિવાહનરાજાની માલતી સમાન સુકેામલ માલતીનામે સ્ત્રી હતી, શીલરૂપ સુગંધથી મનેાહર જેણીને વષે નૃપતિ ભ્રમરની માફક લીન હતા. આસ્તિકના શિરામણ વિમલએાધનામે તેના મંત્રી હતા. બુદ્ધિવડે જેની તુલનાને નાસ્તિક પણાને લીધે બૃહસ્પતિ પણ પામતા નહાતા.
હરિવાહનરાજાને સિ'હુના સ્વપ્નથી સૂચવેલા માલતી રાણીની કુક્ષિમાંથી રત્નસમાન એક પુત્ર થયા. કુમારજન્મ. આ કુમાર ભીમની માફ્ક બલવાન એવા શત્રુઆને અજય્ય થશે, એમ જાણી પિતાએ મહાત્સવ પૂર્વક ભીમ એવુ તેનુ નામ પાડયુ. તેજ દિવસે વિમલબેાધ મંત્રીને ત્યાં પણ પુત્ર જન્મ્યા હતા. તેનુ મતિસાગર નામ પાડયું. સ્વામી અને સેવકના પરંપરાથી એવા વૃદ્ધિક્રમ ચાલ્યા આવે છે. સત્ત્વ મહત્ત્વાદિક ગુણાવડે સમાનતાને ધારણ કરતા અને કુમારેાના રામ અને લક્ષ્મણની માફક પ્રેમ થયે. એક સાથે લેાજન, પાન વિગેરે ક્રિયા કરવામાં કુશલચિત્ત હેાવાથી પોતાના અસમાન તે તેની પ્રીતિ બહુ વધી ગઈ. તેમજ અને કુમારને વિષે અતિ સ્માર શસ્ત્રવિદ્યાને જોઇ તેની સ્પર્ધાથી જેમ યત્નથી માત્રાવડે અધિક શાસ્ત્રની સ્મૃતિ થઇ. ત્યારખાદ ચાવનના આરંભવડે સૈાભાગ્ય પામતા તે મને કુમારા લક્ષ્મીવડે કામદેવના ગવને દૂર કરવા લાગ્યા, અને પ્રકારે-પરાક્રમ અને બુદ્ધિથી પરસ્પર મળી ગયેલા નાસિકાથી જન્મેલા અશ્વની
૧ સના નામે સૂર્યની સ્ત્રી હતી, સૂર્યનું તેજ નહી સહન થવાયો તે સત્તા અશ્વનું રૂપ ધારણુ કરી ઉત્તરકુરૂમાં તપ કરતી હતી; ત્યારે અશ્વરૂપ ધારી સૂના સમાગમથી તે સગર્ભા થઇ, તેણીએ અન્ય પુરૂષના ભયથી તે
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
શ્રીકુમારપાળ ચરિત્ર,
કુમાર હાય ને શું ? તેમ નાસત્ય—સત્યવાદી અને કુમાર પાતપોતાના સ્વરૂપવર્ડ કયા પુરૂષને જીત્યાવિના રહ્યા ?
એક દિવસ હૅરિવાહનરાજા પ્રભાતમાં પાતાના સ્થાનની અંદર બેઠા હતા. તે સમયે ભીમકુમાર અને વિમલમેાધમ ત્રી. મતિસાગર અને રાજાને વંદન કરવા માટે ગયા. અને જણ રાજાને પ્રણામ કરી તેના ચરણને પેાતાના હસ્તકમલમાં રાજહંસપણાને પમાડી ખુબ સેવા કરવા લાગ્યા. અને પુત્રોની તેવી ઉત્કૃષ્ટભક્તિ જોઇ રાજા અને મંત્રી અહુ ખુશી થયા અને પેાતાના આત્માને પુત્રવાન્ પુરૂષાની મધ્યે મુખ્ય માનવા લાગ્યા. પછી વિમલાધમત્રી ખેાલ્યા, હે વત્સ ! જો કે; તમે અને જણુ સર્વ વાત પોતે જાણેા છે, તેપણ સ્ને હથી હું કંઈક કહું છું”, “ મનુષ્યેામાં ગૈારવપણ ગુણ્ણાથીજ પ્રાત થાય છે, કાઇ દિવસ વૃદ્ધત્વથી થતું નથી. ’ કારણ કે; રત્ન ઘણું નાનુ હાય છે છતાં તે અમૂલ્ય હોય છે અને પાષાણુ ઘણા મ્હાટા હૈાય છે. તાપણુ તે કિંમતને લાયક થતા નથી. ઉત્તમ મેાતીના મનાવેલે। હાર પણ ગુણ-દેરાના ત્યાગ કરવાથી તેજ વખતે હૃદયમાંથી નીચે પડે છે. માટે ગુણાના આગ્રહ કરવા. વળી આ યાવન મનુષ્યાને વિના મદ્યપાને મદોન્મત્ત કરે છે, નેત્રોમાં પડલ વિના અધ કરે છે અને મૂર્છા વિના અચેતન કરે છે. એજ કારણથી ચાવનવડે ઉન્મત્ત થયેલા માણસેા કાર્યાકાર્યની વા પણ જાણતા નથી, તેમજ અવળા માર્ગે તેઓ ચાલે છે. આ દુની યામાં માત્ર એક યાનજ નાનાપ્રકારના અનર્થનું કારણ છે. વળી એની અંદર આ એશ્વર્યના ભાગ તે અગ્નિ અને વાયુના સમાગમ સરખા છે. વિકાર પામતા પાંચે ઇંદ્રિયા રૂપી ઘેાડાઓને વીને નાસિકા દ્વારાએ બહાર ફેંકી દીધુ, તેનાથી તેઓ નાસત્ય અશ્વિની કુમાર થયા, એમ પુરાણ કથા છે.
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
( ૩% ). પરસ્ત્રીના ત્યાગરૂપ દામણુ-પાદબંધનથી એકદમ કબજે કરવા, તેમજ વિષ સમાન વિષયમાં માત્ર પુત્રની ઈચ્છા સિવાય આસકત થવું નહીં. કારણ કે, વિષયાસક્તિ ખરેખર જીવિતને નાશ કરે છે. આ લક્ષમી વેશ્યાની માફક ડાહ્યા માણસને પણ વશ કર્યાવિના રહેતી નથી, પરંતુ જે પુણ્યશે લક્ષમીને વશકરે તે પુરૂષને ડાહ્યો જાણો. કામ ક્રોધ વિગેરે અંતરંગ શત્રુઓ બહુ વિષમ કહ્યા છે. તેમને જે કબજે ન કર્યા હોય તો તેઓ કાળા સર્પની માફક વિકાર કરે છે. આ અંતરંગ શત્રુઓને જીત્યા સિવાય બાહ્ય શત્રુઓને જીતવાથી પણ તે પરાક્રમી ગણાય નહીં, માટે બુદ્ધિમાન પુરૂષ કામાદિક મેહરાજાના સુભટને પરાજય કરે. પીડાની માફક કીડાને ત્યાગ કરી સમગ્ર કલાઓનું સ્મરણ કરવું, તેમજ પિતાના નામની માફક રાજનીતિના તત્વને નિશ્ચય કર. સાધુ રક્ષણ, ખલપુરૂષને ઉછેદ, નીતિ, પ્રજાને આનંદ આપ અને કેશ–ખજાનાની ન્યાયપૂર્વક વૃદ્ધિ કરવી એ પાંચ રાજ્યરૂપી વૃક્ષનાં મૂલ છે. ઉત્તમસ્થાનમાં વાસ, મત્સાહ, ચાતુર્ય, રાજસાંનિધ્ય, નિષ્કપટતા અને શુભ ઈચ્છા આ છએ વાનાં સંપત્તિને વધારવાનાં કારણ છે. દયા, વ્યસન ત્યાગ, વિવેક, પાત્ર–કલાવાન્ પુરૂષને સંગ્રહ, દાન, સત્ય અને ઉપકાર એ સાતે રાજાઓને સાધ્ય કરવાનાં છે. પર્દર્શન, દેવ અને ધર્મતત્ત્વાદિકનું હંમેશાં શ્રવણકરવું તેમજ આત્માને હિતકારી એ અરિહંતભગવાનને મત સ્વીકારે. હે પુત્રો? હવે બહુ કહેવાનું કંઈ કારણ નથી, આજથી તમે એવી રીતે વર્તે કે કેન્સર ગુણવડે પોતાના પૂર્વજો કરતાં તમે અધિકકીર્તિમાન થાઓ. આ પ્રમાણે મંત્રીનું વાકય બંને કુમારોએ તત્વની માફક પોતાના હૃદયમાં સ્થાપન કર્યું. હિતઉપદેશને કયે બુદ્ધિમાન સવીકાર ન કરે?
એ પ્રમાણે તેમને વાર્તાપ્રસંગચાલી ર હતું, તેવામાં ત્યાં
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૬)
શ્રી કુમારપાળચરિત્ર.
ઉદ્યાનપાળ-આરામિક આવ્યો, હરિવાહનરાનીગુરૂ. રાજાને પ્રણામ કરી તેણે વિનતિ કરી, હે દેવ?
આપને આનંદજનક વધામણી આપું છું કે, આપના ઉદ્યાનમાં સદગુરૂ પધાર્યા છે. રાજાએ તુષ્ટિદાનથી આરામિકને પ્રસન્ન કર્યો, પળની માફક હસતે મુખે હરિવાહનરાજા સભ્યલકો સહિત સદ્દગુરૂને વંદનકરવા ઉદ્યાનમાં ગયે. પાંચ પ્રકારનો અભિગમ કરી ભૂપતિએ અંદર પ્રવેશ કર્યો. ધર્મનિધાનની માફક ત્યાં વિરાજમાન થયેલા અભિનંદનામે સૂરિનાં દર્શન થયાં, ભક્તિ વડે ત્રણ પ્રદક્ષિણપૂર્વક નમસ્કારકરી જીતેંદ્રભાગવાન્ આગળ ઈંદ્ર જેમ રાજા પુત્રસહિત સૂરદ્રની નજીકમાં બેઠો. આગમના પારગામી ગુરૂએ ચંદ્રમાની કલાસમાન પુણ્યરૂપ અમૃતને ઉત્પન્નકરનાર દેશનાનો પ્રારંભકર્યો. જેમ ભૂમી ઉપર કલ્પવૃક્ષ અને મરૂ ભૂમીમાં ક્ષીરસાગર તેમ સંસારમાં આ માનવ ભવ ઘણે દુર્લભ છે. તે માનવભવ પામીને ચારિત્રને સ્વીકાર કરોએ ઉચિત છે, કદાચિત્ ચારિત્ર પાળવાની શક્તિ ન હોય તે સમ્યકૂવમૂલક શ્રાદ્ધધર્મને સ્વીકાર કરે. અનેંદ્રદેવ, સાધુગુરૂ, દયામયધર્મ, દર્શન અને અહિંસા આદિક વ્રતો કહ્યાં છે.
હે ભવ્યાત્માઓ? જે મનુષ્ય સભ્યત્વરૂપ અમૃતપાન સ્વાભાવિક રીતે ન કરે તે મિથ્યાત્વ મહાવિષથી ગ્રસાએલા તેઓ કેવી રીતે જીવી શકે? સંસાર દાવાનલથી બળેલા પ્રાણીઓ જે જનધર્મરૂપી ક્ષીર સાગરમાં પ્રવેશ ન કરે તે ચિરકાલીન શાંતિને કેવી રીતે પ્રાપ્ત કરે? વળી દુતિ આપનાર અન્ય રાજ્યાદિકની
ae-१ " सचित्तदव्वमुजण-मचित्तमणुज्जणं मणेगत्तं । इगसाडि उत्तरासंगं, “તિ શિરસિ વિ”િ છનંદભગવાનનાં દર્શન થયે છતે સચિત્તદ્રવ્યને ત્યાગ, અચિત્તનો નહીં ત્યાગ, મનનું એકત્વ, એક સાડી ઉત્તરાસંગ અને મસ્તકે અંછલિ એ પાંચ પ્રકારનો અભિગમ.
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૭૭) પ્રાપ્તિ સુલભ છે, પરંતુ મુક્તિનું કારણ સદ્ધર્મરૂપી રત્ન મળવું બહુ દુર્લભ છે. આ પ્રમાણે ગુરૂમુખથી ધર્મોપદેશ સાંભળી ભીમકુમારને બંધ થયે, જેથી મતિસાગર સહિત તેણે મોક્ષબીજની માફક સમ્યકત્વ સહિત શ્રાદ્ધધર્મને સ્વીકાર કર્યો. શંકાદિ દોષ રહિત શ્રાવકધર્મનું તમારે પાલન કરવું. કારણકે, સંશય કરવાથી મંત્રાદિક પણ ફલ આપતા નથી, એ પ્રમાણે ગુરૂની શિક્ષા મિત્ર સહિત ભીમકુમારે વિનયપૂર્વક સ્વીકારી. પછી રાજા સૂરીશ્વરને વંદન કરી પિતાના પરિવાર સહિત પોતાના સ્થાનમાં ગયો. વિકાસ પામતા પદ્વવાદિવડે ઉદ્યાનની લક્ષ્મી જેમ ભીમકુમારની કીર્તિ લોકપ્રસિદ્ધ ઉત્તમ ચરિત્રવડે નૃત્ય કરવા લાગી.
એક દિવસ ભીમકુમાર પિતાના સ્થાનમાં બેઠો હતો, તેવામાં
સાક્ષાત્ કલાઓની મૂર્તિસમાન કોઇક કાપાકાપાલિકઆગમન. લિક-પાખંડી ત્યાં આવ્યું. જેના મુખમાં
સુંદરકલા રહેલી છે, મસ્તકે જટા અને હાથમાં ત્રિશૂળ હતું, વળી શરીરની અતિશય કાંતિથી પુરાઈ ગયેલ, સાક્ષાત્ રૂદ્રસમાન તે કાપાલિક જીગરનો આશીર્વાદ આપી કુમારે દષ્ટિથી બતાવેલા આસન પર બેઠે. સૂર્યસમાન અદ્ભુત કુમારની કાંતિ જોઈ કાપાલિક આશ્ચર્ય સાગરમાં ગરક થઈ ગયે અને સ્પષ્ટવાથી ભીમકુમાર પ્રત્યે બલ્ય, હે બુદ્ધિમાન ? સ્કાર ઉપકાર રૂપ પટવડે તું બહુ દૂર હતું પણ ઉદારસુગધવડે ચંપકદુમની માફક અમારી નજીકમાં હતા. બહુ ખેદની વાત છે કે, આ દુનીયામાં કીડાસમાન કયા માણસો નથી જન્મતા? જેની બુદ્ધિ હંમેશાં ઉપકારમાં નિરાબાધ પ્રવર્તે છે તેજ પુરૂષ જમેલો ગણાય છે. તેમજ કહ્યું છે કે;
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૭)
શ્રીકુમારપાળચરિત્ર.
गत्वाऽन्तर्दशनं तनोति शुचितां गव्यादिकुक्षिस्थितं, दुग्धीभूय जगदूधिनोति नयति ध्वंसं क्षुधां पाशवीम् । शीताद्यं विदलत्यवत्यरिगणात् प्राणान् परार्थेष्विति,
प्रौढं चेत्तृणमप्यहो ननु तदा वाच्यो महीयान् किमु ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અહા? આ જગમાં ઘાસ પણ દાંતની અંદર પીલાઇને કુક્ષિમાં રહેલું ગળ્ય—-ધૃતાદિક મનીને મનુષ્યને શુદ્ધ કરે છે, દુગ્ધ થઇને જગને તૃપ્ત કરે છે, તેમજ તે પશુઓની ક્ષુધાને શાંત કરે છે, શીતાદિકને દૂર કરે છે, શત્રુઓથી પ્રાણની રક્ષા કરે છે. આ પ્રમાણે ઘાસ પણ પરોપકારમાં ખરેખર શક્તિમાન થાય છે તેા મહાન પુરૂષનુ તે કહેવુ ંજ થ્રુ ? ” તુ પરોપકાર કરવામાં પ્રવીણ છે એમ લેાકમુખથી સાંભળી સ્વાર્થસિદ્ધિ માટે હું ત્હારી પાસે આવ્યા છું, માટે હે ભીમકુમાર ? સાવધાન થઇ મ્હારૂં વૃત્તાંત તું સાંભળ, ભુવનક્ષેાભણીનામે મ્હારી પાસે એક ઉત્કૃષ્ટ વિદ્યા છે, તેની પૂર્વ સેવા ખારવર્ષ સુધી મ્હેં કરી છે. હવે તેની સિદ્ધિને ઉદય થવાના છે, પરંતુ અંકુરાએ વરસતા મેઘને જેમ તે સિદ્ધિ ત્હારા સાંનિધ્યને ઇચ્છે છે. આવતી કૃષ્ણચતુર્દ શીના દિવસે તું જે ઉત્તરસાધક થાય તા મૂત્તિ માન્ સિદ્ધિ જેમ તે મ્હારી વિદ્યા સિદ્ધ થાય. વિદ્યા સિદ્ધ થવાથી હું પણુ જલદી હારા ઉપકારક થઈશ. કારણકે, કૃતજ્ઞપુરૂષ પ્રત્યુપકાર ક્યાં સિવાય રહેતા નથી. વિશાલ દક્ષતાવા પવિત્ર બુદ્ધિમાન્ ભીમકુમારે કાપાલિકનુ વચન અંગીકાર કર્યું. પ્રાયે મ્હોટા પુરૂષ! કલ્પદ્રુમની માફક પ્રાર્થનાના ભંગ કરતા નથી. કાળીચે દશના દશ દિવસ ખાકી છે એમ મનમાં વિચાર કરતા
વિદ્યાસાધના.
કાપાલિક પણ ભીમકુમારને પ્રસન્ન કરવાની ઈચ્છાથી તેની પાસે રહ્યા. મત્ર અને યંત્રની કળામય મ્હાટી મ્હાતી વાર્તા કરતા તે
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૭) કાપાલિક માયાવીની માફક હંમેશાં કપટજાળ કરવા લાગ્યા, જેથી ભીમકુમાર મોહિત થઈ ગયે. મંત્રિસુત-અતિસાગરે જાણ્યું કે, આ દુષ્ટને સંગ પરિણામે બહુ અનિષ્ટદાયક થશે. એમ વિચાર કરી તેણે ભીમકુમારને કહ્યું કે તું શુદ્ધહૃદયને છે, માટે આ મલિન કાપાલિકને સંગ કરે તને ઉચિત નથી. કારણ કેતેજ અને અંધકારને એક સાથે વાસ કેવી રીતે થઈ શકે? અહો દુષ્ટના પ્રસંગથી ઉત્તમપુરૂષ પણ દુષ્ટાત્મા થાય છે. કારણકે જલ બહુ શુદ્ધ હોય છે તે પણ કાદવના સંગથી મલિન થાય છે. વળી પાખંડીના પ્રસંગથી સમ્યક્ત્વ પણ નષ્ટ થાય છે. કારણકે, કાંજીના સંગથી દુધને સ્વભાવ પલટાયા વિના રહેતા જ નથી. ભીમ કુમાર બલ્ય, કુસંગથી સાધુપુરૂષ દુષ્ટ થાય છે, એ હારું માનવું અસત્ય છે. વિષધર–સપના આશ્રયથી મણિ વિષમય થતું નથી. સજન અથવા દુષ્ટ પણ પિતાની પ્રકૃતિથી જ હોય છે. અન્ય
ગથી થતા નથી. વળી એક છેડામાં મણિ અને કાંકરે છે સમાન નથી રહેતા ? તે સમ્યક્ત્વ પણ કેવું ? કે જે કુસંગવડે નષ્ટ થાય ? શું તેવું પણ તેજ હેાય ખરૂં ? કે જે અંધકારથી લીન થઈ જાય? આ પણ એક આશ્ચર્ય છે. એ પ્રમાણે ભીમકુમારનું વચન સાંભળી મતિસાગર હસતે મુખે બોલ્યો, કુમારેંદ્ર આ ત્યારે ઉત્તર પ્રકૃતિને છેડી અપ્રકૃતિનું પ્રતિપાદન કરવાથી પ્રતિવાદીના મતમાં અનિષ્ટકારક છે, પરંતુ આ જીવ સ્ફટિકની માફક અન્ય ગુણનું આકર્ષણ કરનાર છે. જેમ સ્ફટિકમણિની પાસમાં જે જે વર્ણના પદાર્થો મૂકવામાં આવે તે તે વર્ણ તેની અંદર પડે છે, તેમજ આ આત્માની અંદર ગુણેને આવિર્ભાવ થાય છે. માટે આ દુષ્ટ કાપાલિકને સંગ હારે કરો નહીં. તે વચન ભીમકુમારે પણ માન્ય કર્યું. ત્યારબાદ કૃષ્ણચતુર્દશીની રાત્રીએ તીહણ ખગ્ન લઈ ભીમકુમાર તે પાખંડીની સાથે સ્મશાનમાં
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૦).
શ્રીકુમારપાળચરિત્ર. ગયો. પછી કાપાલિકે સ્મશાનભૂમિમાં અખંડ એક મંડલ કર્યું અને પૂજનને પ્રારંભ કરી શિખાબંધન કરવાની ઈચ્છાથી ભીમકુમારના મસ્તકપર હાથ નાંખવાને વિચાર કર્યો. તેટલામાં ભયના માહથી મુક્ત થયેલ ભીમકુમાર બલ્ય, ગીંદ્ર ! મંત્રના નિયોગથી તું હારા અંગની રક્ષા કર. જેથી હુને કેઈ પ્રકારની હાનિ થાય નહી. હારે તે અંદર સવ–ધેયમય અને બહારથી શર્યમય રક્ષા રહેલી છે. સમર્થ પુરૂષે મૃગેંદ્રની માફક અન્યથી રક્ષા ઈચ્છતા નથી. વળી હું જે પીડા છતે પિતાનું પણ રક્ષણ કરવા સમર્થ ન થાઉં તે ભયંકર અન્યપ્રાણથી ત્યારે કેવી રીતે રક્ષણ કરીશ! તે સાંભળી કાપાલિક વિચાર કરવા લાગે, કાલિકાદેવીના પૂજન માટે શિખાબંધનના મિષથી એનું મસ્તક લઈ લેવું એમ મહું ધાર્યું હતું. પરંતુ એની દ્રઢતાને લીધે તે મસ્તક હું લઈ શકે નહીં, તથાપિ એની કંઈ ચિંતા નથી. પોતાની શક્તિ વડે બીવરાવીને હાલમાં જ હું એનું મસ્તક જલદી ઉઠાવી લઉં છું, એમ વિચાર કરી તેણે પોતાનું સ્વરૂપ ભયંકર બનાવ્યું, જેનું મસ્તક પર્વતના શિખર સમાન આકાશમાં અટકેલું છે, દરવાજા સરખું વિશાલ મુખ, કૂપ સરખા ઉંડા કાન, મુંજા-ચકીના ઢગલા સમાન લાલનેત્ર, ધ્વજસરખી લાંબી અને હાલતી જીભ, દિશાઓમાં પ્રસરી ગયેલા હાથ, ગજ સ્તંભ સરખી બંને સાથળ, ઉખલખાણુયા સરખા સ્થલચરણ જેના દેખાતા હતા, તેમજ મેઘ વિજળીને જેમ હાથમાં તરવારને નચાવતે અને વજી સમાન પ્રચંડ પોતાના ઘષવડે ભયંકર પ્રાણીઓને ભય ઉત્પન્ન કરતો તે કાપાલિકા ક્રોધથી કાલની માફક
અતિવિરૂદ્ધ આચરણ કરતા ભીમકુમારની પાસે આવ્યું અને તિરસ્કારપૂર્વક બલ્ય, રે રે! અધમ ! ત્યારામાં બત્રીસ લક્ષણ રહેલાં છે, માટે હારૂં મસ્તક લેવાને હું આ સઘળે આડંબર
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૮૧) કર્યો છે. પરંતુ હૈ મસ્તક ન લેવા દીધું તે હવે આ તીક્ષણ ખગ્ગવડે લીલીકેળની માફક છેદીને તે લેવામાં અને બીલકુલ વિલંબ થવાનું નથી. વ્યાઘથી કુરંગની માફક હારાથી જે હારું રક્ષણ કરે તે ઈષ્ટનું તું સ્મરણ કર, એમ બોલતો તે નિર્દય કાપાલિક તેને મારવાને તૈયાર થયે. અહ? એની ચેષ્ટા બહુ દુષ્ટ છે, એમ જાણુ ભીમકુમાર અતિભયંકર અને કંપાવતે ભ્રકુટી ચઢાવીને બેલે, રે અધમ? હું કપટથી જેવી રીતે અન્ય નપુંસકને બકરાંની માફક માર્યો તેમ ગજેંદ્રસમાન પરાક્રમી એવા મને પણ મારવાની ઈચ્છા કરે છે? વિવસ્તજનોના ઘણું પ્રાણ લીધા છે, તજજન્ય પાપથી આજે હારી આપત્તિઓ પાકી ગઈ છે. માટે હાલમાં હુને મારીને આ વિશ્વને પણ નિર્ભય કરૂ છું. એમ કહી તેના ખડ્મઘાતને બચાવ કરી વાનરની માફક કૂદીને તેના ખભા પર તે બેસી ગયો, અને તેનું મસ્તક છેદવાની તેણે ઈચ્છા કરી. બાદ સ્કંધપર બેઠેલા ભીમકુમારને વિચાર થયો કે, આ પાખંડી દશદિવસ હારા ઘેર રહ્યો તેમજ કલાવાન છે તેથી એને મારા તે ઠીક નહીં. કારણ કે; વધ કરવાથી હું મહાપાતકી થાઉં. માટે મમત્ત મલની માફક મુષ્ટિના આઘાત વડે એને હું વશ કરું, કદાચિત્ પ્રતિબોધ પામીને જૈનમતને સ્વીકાર કરે તે એને ઉદ્ધાર થાય. એમ જાણી તે વજસમાન મુષ્ટિઓવડે તેના મસ્તકપર પ્રહાર કરવા મંડી પડ્યો. માવત જેમ ગાઢ અંકુશના આઘાતવડે ગંભીરવેદી હસ્તીને પડે છે તેમ મહાવ્યથા કરનાર તે પ્રહારવડે ક્ષણમાત્ર કાપાલિક મૂર્ણિત થયે. પછી જ્યારે શુદ્ધિમાં આવ્યા ત્યારે બહુ ક્રોધ કરી તેણે ભીમકુમારના મસ્તક પર છરી મારી કે તરતજ તાત્કાલિક બુદ્ધિમાન ભીમકુમાર ખર્શ સહિત, ગુહામાં સિંહ જેમ કૂપ સરખા તેના કાનમાં પેસી ગયે. અને કાનખજુરાની માફક અસહ્ય પીડા કરતો ભીમકુમાર તીર્ણ
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
શ્રીકુમારપાળચરિત્ર નવડે તેના કાનની અંદર દવા લાગ્યું. અહે? મહેં હેટા કાન વધાર્યા તે હારા પિતાનાજ અનર્થ માટે થયા. કારણ કે, બિલની અંદર રહેલે ઉંદર જેમ આ રાજકુમાર હારા કાનની અંદર ખોદે છે. એમ વિચાર કરતે બહુ દુઃખથી પીડાયેલ તે દુષ્ટ કાપાલિક બહુ ક્રોધાતુર થઈ ગયે અને બલાત્કારે તેને કાનમાંથી ખેંચીને કંદુક-દડાની માફક ઉછાળીને આકાશમાં ફેંકી દીધે. યંત્રથી ઉછાળેલા ગેળાની માફક તે આકાશમાગે ઘણે દ્વિર ગયે, જેથી તે મૂચ્છિત થઈ પૃથ્વી પર પડે છે તેટલામાં સૂર્યસમાન કાંતિમાનું આકાશમાંથી પડતા ભીમકુમારને જોઈ કોઈ યક્ષિણીએ પોતાના કરસંપુટમાં તેને લઈ લીધો. અને તરત જ તે ચક્ષિણું સર્વસંપત્તિઓના સ્થાનભૂત પોતાના સ્થાનમાં તેને લઈ ગઈ. શીત અને સુંદર ઉપચારથી તેની મૂચ્છ દૂર કરી. ત્યારબાદ વિમાનસમાન તે સ્થાન અને દીવ્યસ્વરૂપમય યક્ષિણીને જોઈ ભીમકુમારના હૃદયમાં મોટું આશ્ચર્ય થયું. મધુરસ્વરવડે કાનમાં અમૃતવૃષ્ટિની સારણિ–નીકને પૂર્ણ કરતી
હાય તેમ તે યક્ષિણી ભીમકુમાર પ્રત્યે બેલી, કમલાચક્ષિણી. દેવ ? આ વિંધ્યાચલ પર્વત છે, જેનાં શિખરે
આકાશને સ્પર્શ કરે છે, અને જે સુંદરતાને લીધે મેરૂની માફક દેવતાઓને પણ સેવવા લાયક છે, લક્ષ્મીવડે સુંદર આ મંદિર હું અહીં વૈકિય લબ્ધિથી બનાવ્યું છે. કમલાનામે હું યક્ષિણી છું, ક્રીડાની ઈચ્છાથી અહીં હું રહું છું. હાલમાં હું આકાશમાર્ગે જતી હતી તેવામાં તેને નીચે પડતો જોઈ મહારા કરકમલમાં હેં ઉત્તમ રત્નની માફક તને લઈ લીધો. હારા સંદર્યનું પાન કરવા માટે દેવીઓએ ખરેખર બ્રહ્મા પાસે પોતાનાં નેત્ર નિર્નિમેષ બનાવરાવેલાં છે. હેવીરાણું? હારારૂપના દર્શનથી જ કામના બાવડે વીંધાયેલી હું હારા શરણે આવી છું. માટે
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
(363)
મ્હારૂં તું રક્ષણ કર. અન્ય સ્ત્રીઓ પણ અન્ય પુરૂષની પ્રાર્થના કરતી નથી, તેમાં વિશેષે કરીને ઉત્તમ દેવીએ તેા કરંજ નહીં, છતાં હું હારી પ્રાર્થના કરૂ છું, માટે મ્હારી અવગણના તું કરીશ નહીં. કમલાનું વચન સાંભળી ભીમકુમાર પાતાના મન સાથે વિચાર કરવા લાગ્યા. કામદેવની દુષ્ટતાને ધિક્કાર છે. ભીમકુમાર. જે દેવીઓને પણ માનવની ઇચ્છાવડે હેરાન કરે છે. અહા ? કામના પ્રભાવ વિચિત્ર છે, જેથી મ્હોટા પુરૂષાપણુ અધમની માફ્ક અયેાગ્ય સ્થાનમાં પ્રમાદ માને છે અને પુરતી ખુશામત કરે છે. શીલનું રક્ષણ કરવાથી કાપાલિકનુ દુ:ખ કંઇક સારૂં હતું, પરંતુ શીલને નિમૂ લ કરનાર આ સુખ સારૂં નહીં. પ્રથમ વિશુદ્ધે ઉપદેશરૂપ અમૃતનું પાન કરાવી કામવિષથી પ્રગટ થયેલી એની મૂછોને હું દૂર કરૂ એમ ધારી ભીમકુમાર ખેલ્યા, દેવિ? મ્હારા પ્રાણુનુ રક્ષણ કરવાથી પ્રાયે તું મ્હારી ધર્મ પત્ની છે, તેથી ત્હારૂ કહેવુ સત્ય છે. પર ંતુ મ્હે' પ્રથમ ગુરૂની આગળ પરસ્ત્રીને ત્યાગ કર્યા છે, તેા મત્ત હસ્તીવડે દુ જેમ પરસ્ત્રીના સંચાગવડે તે વ્રતના ભંગ થાય છે, અને વ્રતના ભંગ થવાથી અવશ્ય નરકસ્થાન પ્રાપ્ત થાય છે, કાળફૂટ-વિષનું ભક્ષણ કરવાથી મરણના સંશય કયાંથી હાય ? “શીલવ્રત પાલનારાઓનું મરણુ સારૂં ગણાય છે પણ કુશીલીએનુ જીવન સારૂં નહીં. ” કારણ કે; સજનાનુ નિધનપણુ શ્લાધ્ય છે. અને દુનાનું સધનપણું શોચનીય છે. વળી આ વિષયા અગ્નિની જ્વાલા સમાન છે, જેઆ પેાતાના પ્રસગવડે પ્રાણીઓના શીલરૂપી અંગને ખાળે છે પરને લુટનારા વિષયે જેના શીલધનને ચારી લે છે તે પુરૂષનું પાંડિત્ય શા કામનુ અને તેનું પરાક્રમ પણ નકામું છે. વળી તું દીવ્યરૂપધારી દેવી છે અને હું' મર્લિન અંગવાળા મનુષ્ય જાતિ છું. માટે કસ્તૂરી
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૪)
શ્રીકુમારપાળચરિત્ર.
અને કાદવની માફ્ક આપણા ખનેના ચેાગ ઉચિત નથી. એમ સમજી હૈ સુરાત્તમે ? હિંસાની માફક દૂરથી ભાગેચ્છાના ત્યાગ કરી દયાલુતાની માફક તું શીલ લીલાને ધારણુ કર. તેમજ અતિપ્રિય એવા મેાક્ષને વશ કરવામાં એષધ સમાન સભ્યને તુ આશ્રય કર. જેની અંદર જૈન ધર્મના સામ્રાજ્યની લક્ષ્મી હમેશાં ક્રીડા કરે છે. એ પ્રમાણે ભીમકુમારના વચનામૃતના સિંચનથી યક્ષિણીના કામવર શાંત થઇ ગયા. પછી શીલવ્રતની ઇચ્છાવાળી તે એલી, કુમારેંદ્ર ! ચૈાવનવયમાં પણ મુનિસમાન દઢશીલવ્રતનુ પાલન કરી હે. પેાતાના આત્માનેજ પાપથી તાર્યો એમ નહીં, કિંતુ મારા આત્માને પણ હેજ ઉદ્ધાર કર્યાં. હું વિશુદ્ધગુણ ? સમ્યક્ત્વના આધ આપવાથી તુજ મ્હારા ગુરૂ છે. એમ કહી દેવીએ ભીમકુમાર પાસેથી અલ કારની માફ્ક સમ્યક્ત્વ ગ્રહણ કર્યું.
મધ્યરાત્રીના સમયે કેાઇપણ દિશામાંથી આવતા મધુરધ્વનિ ભીમકુમારના સાંભળવામાં આવ્યા. વિશુદ્ધ આમુનિદર્શન. શયથી તેણે દેવીને પૂછ્યું, આ બિન કેાના છે? દેવીએ કહ્યું, સાહસનિધે ? ચાતુર્માસ કરવા અહીં મુનિએ રહેલા છે, તેમના સ્વાધ્યાયના આ ધ્વનિ છે. તે સાંભળી ભીમકુમાર બહુ ખુશી થયા અને તે ખેલ્યા, તું પણું ખરેખર ધન છે. કારણ કે; જેની પાસમાં સસાર રેાગના વેદ્ય સમાન મુનિએ રહે છે. પુણ્યના નિયાનની માર્કે તે મુનિઓના ઉપાશ્રય તું મ્હને બતાવ, જેથી હું આાકીની રાત્રી ધર્મ ધ્યાનમાં વ્યતીત કરૂં, રાત્રીના પ્રસ`ગે સ્ત્રી અથવા દેવી પણ સાધુના સ્થાનમાં ન જઇ શકે, એટલા માટે દ્વારથી બહુ દૂર રહીને દેવીએ તેને ઉપાશ્રય ખતાન્યેા. મધ્યરાત્રીએ પણ શુભધ્યાને કાર્યાત્સર્ગાદિકથી અપ્રમાદી મહર્ષિઓને જોઈ હર્ષાશ્રુ પૂર્ણાંક નિહાળતા ભીમકુમાર વિચાર કરવા લાગ્યા. નિર'તર ઉચિત મૈગ્યાદિ ભાવનાઓના ચેગથી હૃદયને શાંત કરી વિશુદ્ધ
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૨૮૫) અધ્યાત્મશાસ્ત્રને અભ્યાસ કર્યા બાદ સ્વતંત્ર અને સ્કૂરણયમાન વિશાલ ચિદાનંદના સાગરસમાન પરબ્રહ્મમાં લીન થયેલા આ મહર્ષિઓ પોતાને જન્મ સફલ કરે છે. અમે તે વિષયરૂપ વિષના આવેશને વશ થઈ પાપ સંકટમાં પડતા પોતાના આત્માને જાણતા નથી, એ મહાખેદની વાત છે. માટે હવે કેટભવ–સંસારને છેદ કરનાર અને શિવસંપદાઓને લુંટનાર આ મહર્ષિઓને કોઈપણ ઉપદેશ હું ગ્રહણ કરૂં. ધર્મજીજ્ઞાસુ ભીમકુમારે હસ્તમાંથી ખર્ક નીચે મૂકી મુનિઓને
વંદન કર્યું. મુનિઓએ ધર્મલાભ આપે. આકાશભુજા. આનંદિત થઈ ભીમકુમાર તેમની આગળ બેઠે.
તેટલામાં મહિષના સરખી શ્યામ, આકાશ લક્ષમીની વેણું હોય તેમ બહુ લાંબી એક ભુજા ત્યાં આકાશમાંથી નીચે ઉતરી. આ ભુજા કોની ? કયાંથી આવી? અને શું કરશે ? એમ રાજકુમાર વિચાર કરતો હતો. તેટલામાં તે ભુજા શીકુમારનો ખર્ક લઈ આકાશમાં ચાલતી થઈ. આ હારે પી લઈ કયાં જાય છે! જેઉં તો ખરે! એવી ઈચ્છાથી ભીમકુમાર વાનરની માફક ફાલ મારી તે ભુજાપર બેસી ગયે. ફુરણાયમાન શ્યામતારૂપ જલવડે ભરેલાવિશાલ આકાશરૂપ સમુદ્રમાં વાત્સા-વંટેલની માફક સત્ત્વર ગમન કરતી લાંબી તે ભુજા નાવ સરખી દેખાવા લાગી. ભુજાપર રહેલી ખલતા પણ શ્યામ અને દીર્ઘ હોવાથી દીવ્યગંગાની સ્પર્ધાવડે આકાશમાગે પ્રયાણ કરતી યમુના નદી હોય તેમ દીપતી હતી. વિમાનમાં બેઠેલા દેવની માફક ભુજાપર રહેલો રાજકુમાર વિચિત્ર પૃથ્વીનું અવલોકન કરતે બહુ વિસ્મય પામ્યા. આકાશને એલંઘતી તે ભુજા કેટલેક દૂર ચાલી ગઈ. ત્યાં એક વનની અંદર કાલિકાદેવીને મઠ હતું, તેમાં તે ઉતરી પડી. પછી ભીમકુમાર પણ તેના ઉપરથી નીચે ઉતર્યો.
૨૫.
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૬)
શ્રી કુમારપાળચરિત્ર. જેની ભીંતે હેટાં મહટાં અસ્થિ-હાડકાંઓથી બાંધેલી,
પરીના કાંગરાઓ, ઉંટના અસ્થિનું દ્વાર,હાકાલિકાદેવી. થીના દાંતનાં ઉંચાં તેરણ, મુડદાંની વેણુઓની
ધ્વજાઓ, બકરાના ચામડાને ચંદ્ર તેમજ ગાઢ રૂધિરથી વ્યાત ભૂમિવાળા તે મઠને જોઈ ભીમકુમાર વિચાર કરવા લાગ્યા, શું આ નિંદાનું સ્થાન હશે ? ભયન ક્રીડા શૈલ હશે ? કિવા મૃત્યુની રાજધાની હશે ? કે; આપત્તિઓનું ખાસ આ ઘર હશે ? વળી તે મઠની અંદર ભયંકર આકૃતિને ધારણ કરતી જાણે મૂર્તિમાન કાલરાત્રિ હાયને શું ? તેમ ખોપરીની માલારૂપ અલંકારથી વિભૂષિત કાલિકાદેવી બેઠી હતી. તેમજ તે દીવ્યદેવીની પૂજા રચવામાં તત્પર તે કાપાલિકને અને તેની પાસમાં ઉભેલા એક ગરીબ પુરૂષને જોઈ ભીમકુમાર વિસ્મય પાપે, અરે! આ શું? એમ તે ચિતવતો હતો તેટલામાં તે ભુજા કાપાલિકને ખડ આપી તેના શરીરમાં પેશી ગઈ. આ પાખંડી સામાન્ય નથી, હારા ખવડે તે શું કરે છે? ગુપ્ત રહી હું જોઉં તે ખરે? એમ વિચાર કરી તે મંદિરના એક ખુણામાં ઉભો રહ્યો. કાપાલિકા દેવીનું પૂજન કરી ભીમકુમારનું ખડી હાથમાં લઈ
કેશ ખેંચીને પોતાની નજીક ઉભેલા પુરૂષને કાપાલિકસાહસ. ક્રોધથી કહેવા લાગ્યા, રે રે દુર્ભગ? પિતાના
ઈષ્ટનું તું મરણ કર. હારા દુર્ભાગ્યને લીધે હાલમાં હારો મરણકાલ આવી પહોંચ્યા છે. કારણ કે, હારા મસ્તકરૂપ કમલને છેદી હું દેવીનું પૂજન કરીશ. પુરૂષ બલ્ય, જગના ઉદ્ધારક શ્રી જીદ્રભગવાન અને તેમને ભક્ત, પ્રચંડપાખંડીએનો નાશ કરનાર ભીમકુમાર મ્હારૂં શરણ થાઓ. હું તેને ના પાડી હતી છતાં પણ તેણે હારા દુષ્ટને સંગ છેડ્યો નહીં. જે તે ભીમકુમાર અહીં હાજર હતા તે જલદી લ્હારા ચૂરેચૂરા કરી
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૮૭) નાખત. ભીમકુમારનું નામ સાંભળતાં જ કાપાલિકના હદયમાં અગ્નિજવાલા પ્રગટ થઈ અને તે બે , રે દુ? પ્રથમ હારે ભીમકુમારના મસ્તકથી જ દેવીની પૂજા કરવી હતી, પરંતુ તે નપું. સકની માફક નાશી ગયે, તેના બદલામાં હું તને અહીં લાવ્યા છું, વળી તે ભીમકુમાર પણ વિંધ્યાદ્રિમાં મુનિઓની પાસે હાલ રહ્યો છે એમ દેવીએ મને કહ્યું છે. પરાક્રમના જીવન સમાન આ તેને જ ખ હારા મસ્તકને છેદવા માટે હું અહીં મંગાવ્યો છે. વળી જે શ્રી જીનેશ્વરભગવાન અને ભીમકુમારનું તું શરણ કરે છે તે બંને જણ દેવની માફક રૂર્ણ થયેલા હારી આગળ હારૂં રક્ષણ કરવાને શક્તિમાન નથી. જે હેં આ કાલિકાદેવીનું શરણ કર્યું હિોત તો આ મરણકાલમાં તે હારૂં રક્ષણ કરત. એમ બહુ તિરસ્કાર કરી, દુષ્ટ તે કાપાલિક મહિસાગરને મારવા તૈયાર થાય છે. તેટલામાં મહાપરાક્રમી ભીમકુમાર તેને ધિક્કારવા લાગે, રે રે અધમ? ભીમકુમાર નાશી ગયા એમ તું કહે છે? તેજ હું પોતે હારી આગળ ઉભે છું. જે હારામાં બળ હોય તે પ્રહાર કર. કઈ બલવાનને તું મારે તો હું હારી શક્તિ જાણું. પરંતુ સર્વ લેકે ગરીબ પ્રાણીઓનું બલિદાન આપે છે. સિંહનું કઈ પણ આપતું નથી. હું પ્રહાર કરીશ ત્યારે તું અને ત્યારી દેવી પણ શક્તિમાન નથી. કારણકે, સિંહ જ્યારે મૃગને મારે છે ત્યારે તેને બચાવવાને કણ સમર્થ થાય છે? એમ કહી તેના હાથમાંથી પ્રહારવડે પોતાને ખરું પાડી નાખી મg ઐઢમલ્લની સાથે જેમ ભીમકુમાર તેની સાથે યુદ્ધ કરવા લાગ્યું. બંનેના પાદપ્રહારથી પીડાયેલી પૃથ્વી દુ:ખીની માફક કંપવા લાગી, તેમના સિંહનાદના પ્રતિધ્વનિવડે મઠપકાર કરવા લાગ્યા, તેમજ તેમના પાદપ્રહારના શબ્દો વડે આરણ્યક સિંહાદિક એવા પ્રાણીઓ પણ જાગ્રત થયા. અને મૃગાદિક તે ત્રાસ પામી ચારે દિશાઓમાં પલાચન થઈ ગયાં. એમ લાંબે વખત બહુ પ્રચંડ સંગ્રામ ચાલે, જેથી
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૮)
શ્રીકુમારપાળચરિત્ર. બંનેના પરાક્રમની સ્પષ્ટતા થઈ અને તે બંને જણ પરસ્પર એક બીજાનું અસાધારણ બલ જાણી ગયા. ત્યારબાદ ભીમકુમારે ઘણે સમય યુદ્ધ કરી કાપાલિકને પૃથ્વી પર પાડી તેની છાતી પર પગ મૂકી તેને અહીવરાવવા માટે ખરું ઉગામ્યું અને તે બલ્ય, રે દુષ્ટ? હારી બલવાન ગર્જના ક્યાં ગઈ ? અને તે કાલિકાદેવી પણ કયાં છે? કે; જે કાળરૂપ મહારા પંજામાંથી ત્વને છેડાવે. તે સમયે પશુની માફક પ્રાણ સંકટમાં પડેલા કાપાલિકને જોઈ
કાલિકાદેવી પ્રગટ થઈ અને ભીમકુમાર પ્રત્યે કાલિકાઆગમન. બેલી, વત્સ? એને તું મારીશ નહીં, આ
મહારે ભક્ત છે, અને હંમેશાં ઉત્તમ પુરૂષના મસ્તકરૂપ કમલવડે મહારૂં પૂજન કરે છે. આજે હુને આ પુરૂષના મસ્તકનું બલિદાન આપવાથી એકસેઆઠ મસ્તકની પૂજા સંપૂર્ણ થવાની હતી, અને હું સિદ્ધ થઈ આ કાપાલિકનાં સર્વ કાર્ય કરત, પરંતુ એના અભાગ્યને લીધે વિઘની માફક તું અહીં આવી પડે. તું પણ કોઈ મહાન વીર પુરૂષ દેખાય છે કે, જે તે હારા દેખતાં હારા પૂજારીને દેવની માફક નિર્ભયપણે પકડીને મથન કરે છે. હારા પરાક્રમવડે હું પ્રસન્ન થઈ છું, હારી ઈચ્છા પ્રમાણે તું વર માગ, અને એને જીવતે છેડી દે. કારણકે, સંતપુરૂષ અલ્પને ઘાત કરતા નથી. ભીમકુમાર બલ્ય, દેવિ? જે એમ હોય તો તું જીવવધને ત્યાગ કર. લેક અને શાસ્ત્રથી વિરૂદ્ધ એવે આ જીવ વધ કરે તને ઉચિત નથી. હારા સરખી ઉત્તમ દેવી પ્રાણિઘાત કરે ખરી? કારણકે, શીતલ ચંદ્રની કાંતિ તાપ વધારનારી હોય નહીં. અત્યારસુધી હું જાણતો હતો કે, આ પાખંડી પ્રાણિવધ કરે છે, પરંતુ પ્રાણિઓને ઘાત કરાવનારી તું પતે જ અધિક વધ કરનારી છે. હારા માટે પ્રાણિઓને વધ કરતા આ કાપાલિકને તું ના પાડે તો તે વધ કરે નહીં.
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સસમસ,
( ૩૮૯ )
કારણ કે; સેવક સ્વામીને સ્વાધીન હાય છે. દેવતાઓને કવલાહાર નહીં હાવાથી માંસ તા તું ખાતી નથી, છતાં માત્ર ક્રીડાને લીધે નિરપરાધી પ્રાણીઓના શામાટે વધ કરાવે છે? સામાન્ય જીવના વધ કરવાથી પણ મ્હાટા અનર્થ થાય છે તે ત્રણેલાકનુ રક્ષણ કરવામાં સમર્થ એવા મહાપુરૂષાના વધતુ તેા કહેવું જ શું? વળી આ ત્હારૂં દેવીપણું એ સાક્ષાત્ પુણ્યનું જ ફૂલ છે, એ તું જાણે છે છતાં પણ હે દેવ ? આવુ પાપ કરે છે તે ત્હારા કેવા વિવેક ગણાય ? માટે પાપરૂપ અંધકારને અમાસની રાત્રી સમાન પ્રાણી વધના ત્યાગકરી પુણ્યપ્રકાશના સૂર્યોદયસમાન દયાધ નુ તું પાલન કર. એ પ્રમાણે ભીમકુમારના ઉપદેશથી પ્રતિમાષપામી દેવીએ તેનુ વચનમાન્યકર્યું, પછી કાપાલિકને મુક્ત કરાવી તે પેાતાના સ્થાનમાં ગઇ.
ભીમઅને
મતિસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવીના ગયા બાદ ભીમકુમારે વિનીત એવા પેાતાના મિત્ર મતિસાગરને પૂછ્યું, આ પાખંડીને તું જાણુતા હતા, તેમજ મ્હને પણ તું શિખામણ આપતા હતા, છતાં તું એના પાશમાં કેવી રીતે આવી પડયા ? મતિસાગર મેલ્યા, દેવ ? ત્હારી સ્ત્રી સાયંકાલે દ્ઘારા મકાનમાં ગઇ, ત્યાં તને જોચા નહીં તેથી તે લુંટાઈ હોય તેમ અહું આક્રંદ કરવા લાગી. તે સાંભળી ત્હારાં માતાપિતા એકદમ સૂચ્છિત થઈ ગયાં, કેટલીક વારે તેએ સર્ચતન થયાં, ખાદ તે પણ પ્રલાપ કરવા લાગ્યાં. જેથી ત્યાં બહુ કાલાહલ થઇ ગયા. પછી ભૂપતિએ હુને પૂછ્યું, ભીમકુમારની હારી સાથે ગાઢ મૈત્રી હતી, તેથી તું જાણતા હઈશ, સાચી વાત આલ, કાઇ એને હરી ગયા છે ? કે; તે પાતાની ઇચ્છાથી કાઇપણ ઠેકાણે ગયા છે ? આ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી હું કંઇક જવાખ આપતા હતા તેટલામાં ત્હારી કુલદેવી બહુ પ્રભાવિક
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૦)
શ્રીકુમારપાળચરિત્ર. હેવાથી તે પોતે જ એક વૃદ્ધસ્ત્રીના શરીરમાં આવીને બોલી કે, હે નરેંદ્ર પુત્રને માટે તું ખેદકરીશ નહીં, કાલિકાના પૂજનની ઈચ્છાથી પાખંડી તેને ઉપાડી ગયો છે. તે પાખંડીને તિરસ્કાર કરી હાલમાં ત્યારે પુત્ર યક્ષિણીના મંદિરમાં રહે છે. કેટલાક દિવસ પછી મહેટી સમૃદ્ધિ સહિત તે અહીં આવશે. એમ કુલદેવિની વાણુથી પ્રથમ વૃષ્ટિવડે દાવાનળથી બળે વૃક્ષ જેમ દુ:ખી થયેલો રાજા કંઈક શાંત થયું. પછી તે વૃદ્ધસ્ત્રીના શરીરમાંથી કુલદેવી ચાલી ગઈ, એટલે તેમને શંકા થઈ કે; આ વાણું સત્ય હશે કે નહીં ? એને તપાસ કરવા હારા પિતાએ મહને મોકલ્યા. તે હકીકત સાંભળી હું પાછો આવતા હતા તેટલામાં ધૂળના સમૂહથી આકાશભૂમિને પૂરતો હોય તેમ એકદમ વંટોલ ચઢી આવ્યે. અર્ધરાત્રીનો સમય અને સર્વત્ર ફેલાયેલી ધૂળને લીધે તે અંધકાર થઈ ગયો છે, જેથી વ્હારાં દીવ્ય નેત્ર હતાં છતાં પણ હું જન્માંધની માફક ફાંફાં મારવા લાગ્યો. તેવામાં પિશાચ સરખો આ કાપાલિક ત્યાં આવી બાલકની માફક મને ઉપાડી આકાશમાર્ગે અહીં લાવ્યા. અહીં આ દુષ્ટને દુરાચાર જે મહારું હૃદય બહુ શુભિત થઈ ગયું. પ્રથમ પણ હારા વિયેગની અસદા પીડા અનુભવતા હતા, જેથી હું મુડદાસમાન થઈ ગયો. જેટલામાં આ દુરાશય મારૂં મસ્તક કાપવાની ઈચ્છા કરતો હતો તેટલામાં હારી ગેત્રદેવીની પ્રેરણાથી જેમ તું અહીં આવી પહોંચે. જો કે, આ કાપાલિક શત્રુ હતો પણ આપણે બંનેના
ગથી તે હિતકારી થયો. કદાચિત્ દેવગે વિષ પણ અમૃત થાય છે. એ પ્રમાણે મિત્રનું વૃત્તાંત સાંભળીને અને માતપિતાના દુઃખને વિચાર કરી ભીમકુમાર વૃક્ષની માફક દુઃખરૂપ દાવાનળથી બળવા લાગ્યું. પિતાના કુકર્મને લીધે હૃદયમાં લજા પામતે કાપાલિકભીમ
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૯૧) કુમારની પાસે આવ્યો અને તેના પગમાં પડયે. કાપાલિપ્રાર્થના. પછી તે બેલ્ય, રાજકુમાર? આ પૃથ્વી એક
- લ્હારાવડેજ રત્નગર્ભા છે, જેનું આવું સત્યમય લેકેત્તર તેજ દીપે છે, પ્રથમ હું કેઈથી પણ છતાયે નહોતે. છતાં હાલમાં ન્હ હુને જીત્યા. બીજાઓએ નહીં પીધેલા સમુદ્રને પણ શું અગસ્લિરૂષિ ન પી ગયા? દાદર-કૃષ્ણની માફક કરૂણારસના સિંધુસમાન હે કાદવમાં ડુબતા મંડલની માફક હારે ઉદ્ધાર કર્યો. “ઉપકારીને ઉપકાર કરનાર સેંકડો સંતપુરૂષ હાય છે. પરંતુ અપકારીને ઉપકાર કરનાર તે તું એક જ મહાશય છે.” હું અવળે માર્ગે ચાલતું હતું છતાં મને પ્રાણુદાન આપવાથી તું હારે સ્વામીનાથ હતો. હાલમાં સત્ય અને પથ્યઉપદેશવડે ગુરૂપણ તું થા. ભીમકુમાર બે , જે તું પોતાનું હિત ઈચ્છતો હોય તે પોતના ઘાતની માફક પર ઘાતને ત્યાગ કર. દેવતાને માટે પણ કરેલો આ વધ હિતકારક થતો નથી. કારણકે, મંત્રથી પવિત્ર કરેલું પણ વિષ અવશ્ય પ્રાણઘાતક થાય છે. તેમજ વધ કરવાથી પ્રાણી બહુ દુઃખી થાય છે. જેમકે – जन्तूजासनतः प्रपद्य नरकं भुङ्क्ते चिरं तव्यथा
मेकाऽक्षेष्वखिलेषु पुद्गलपरावर्तान् घनांस्तिष्ठति । प्राप्तोऽपि त्रसतामहिप्रभृतिषु क्रूरेषु बम्भ्रम्यते,
जातोमर्त्यभवेऽपि नैव लभते जीवः कुलाचं शुभम् ॥१॥
પ્રાણુને વધકરવાથી આત્મા નરકસ્થાન પામી ત્યાં ઘણાકાલસુધા અસહાપીડા ભેગવે છે, ત્યારબાદ સર્વ એકેંદ્રિયપૃથ્વીકાયાદિકને વિષે ઘણાપુદ્ગલપરાવર્ત સુધી રહે છે, પશ્ચાત્ ત્રપણાને પ્રાપ્ત થયે છતે પણ અતિક્રૂર સપદિકનિમાં વારં વાર ભમે છે, પછી માનવભવમાં જમીને પણ જીવ શુભકુલા
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. દિકને તે પામતે જ નથી. ” માટે જીવહિંસાને હવેથી ત્યારે સંકલ્પ પણું કરે નહીં. એમ શિષ્યની માફક તેને ઉપદેશ આપી ઉદારઆશયવાળા તે ભીમકુમારે દયામય તેમજ સર્વજનને હિતકારી એવા જૈનધર્મને વિષે સ્થાપન કર્યો. તે સમયે પિતાની માતા સમાન ક્ષીણથયેલી રાત્રીને જોઈ તેનાથી ઉત્પન્નથયેલું ગાઢ અંધારૂ પણ ક્ષીણ થઈ ગયું, તે ગ્ય છે. તેમજ પ્રકાશ આપતા અને ઘણું મળેલા એવા પણ તારાઓ દરિદ્રપણુમાં ગુણે જેમ તે સમયે બહુ ઓછા થઈ ગયા. પ્રભાતકાલમાં નવીન વિજીગીષની માફક અન્ય તેજને તિરસ્કાર કરતા અને કમલાકરને પ્રફુલ્લકરતા સૂર્ય ઉદય થયે.
મિત્ર સહિત ભીમકુમાર પણ મુખપ્રક્ષાલનની ઈચ્છાથી મઠની
બહાર નીકળે અને સારસની માફક નિર્મલ જગજાપહાર. લથી ભરેલા સરોવર પર ગયે. તેટલામાં જગમ
ચાલતા વિધ્યાસિમાન અને ઉન્મત્તપણાને લીધે ભયંકર કેઈક હાથી ભીમકુમાર તરફ ધડતો આવ્યો. વિરૂદ્ધઆશચવાળા તે હાથીને જાણું દઢતર કેડ બાંધી ભીમકુમારે ધીરમાવતની માફક ધીમે ધીમે તેને શાંત કરવાનો પ્રારંભ કર્યો. તેટલામાં દેવહસ્તીની માફક તે હાથી મિત્ર સહિત ભીમકુમારને પોતાની પૂછપર બેસારી આકાશમાગે ઉપડયા. ઐરાવણ હાથીવડે ઇંદ્ર જેમ તે હ. સ્તીવડે આકાશમાર્ગે ચાલતા ભીમકુમારે આ શું ? એમ પાછળ બેઠેલા પોતાના મિત્રને પૂછ્યું. વિચારકરી મતિસાગર છે, આકાશમાં ચાલવાથી આ હસ્તી નથી, તેમજ શરીરે કwજલ સમાન શ્યામ હોવાથી ઐરાવણહસ્તી પણ નથી. માટે આ હસ્તીના રૂપમાં કોઈ દેવ અથવા અસુર હવે જોઈએ. પરંતુ આપણને શા કારણથી તે લઈ જાય છે તે હું જાણતા નથી. તેઓ બંને આ પ્રમાણે વાત કરતા હતા તેટલામાં તે હાથીએ બહુ વેગથી દૂર
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
( ૩૯૩) જઈ કોઈ શૂન્ય નગરની પાસમાં તે બંનેને મૂકી દીધા અને ભૂતની માફક તે હાથી અદશ્ય થઈ ગયે. પછી રાજકુમાર પોતાના મિત્રને ત્યાંજ મૂકીને પિતે શૂન્ય
નગરમાં ગયો. સ્વર્ગશ્રીને જેનાર દેવતાઓને શૂન્યનગર. પણ મોહિત કરનાર અને સર્વત્ર અપૂર્વ દેખાવ
આપતી તે નગરની શોભા અવકો ભીમકુમાર ઉત્તમ વસ્તુઓથી ભરેલા કેઈ બજારમાં ગયે, ત્યાં તેણે એક સિંહ જે, જેના વિશાળ મુખમાં એક પુરૂષ પકડેલ હતા. તે જોઈ ભીમકુમાર મનમાં સમજી ગયો કે, આ કેઈ દુષ્ટ દેવતાનું ચેષ્ટિત છે એમ જાણી તે પુરૂષને મુક્ત કરવા માટે ભીમકુમાર સિંહની પાસે ગયે, સિંહના મુખમાં રહેલો તે માણસ પણ ભયને લીધે ભીમકુમારને કંઈ પણ કહેવા માટે શક્તિમાન થયેલ નહીં, પરંતુ હણતા બકરાની માફક દીનદષ્ટિએ તેના હામુ જોઈ રહ્યો. પછી મનુષ્યમાં સિંહસમાન પરાક્રમી ભીમકુમાર સિંહપ્રત્યે બોલ્યા, વસ્તુત: તું સિંહ નથી, કોઈપણ કારણને લીધે સિંહનું સ્વરૂપ કરી આવેલે તું કેઈપણ દેવ છે. માટે હે દેવ? દયાવડે જલદી આ માણસને તું છોડી દે. કારણ કે, પ્રાણીઓને પ્રાણુદાન સરખું બીજું કઈપણ દાન નથી. મનુષ્યને જેવું જીવિત ઈષ્ટ છે તેવું રાજ્યાદિક ઈષ્ટ નથી. જીવિતદાન આપનાર દયાલુએ તેમને શું નથી આપ્યું ! એ પ્રમાણે ભીમકુમારનું વચન સાંભળી સિંહે પુરૂષને મુખમાંથી કાઢી આગળના બંને પગની વચ્ચે નાખે. પછી તે કીર–પિપટની માફક માનવભાષાવડે ભીમકુમારને કહેવા લાગે, હે સાધે? ઉપકાર દષ્ટિએ હારૂં કહેવું સત્ય છે, પરંતુ હું બહુ ક્ષુધાતુર થયો , તેથી એને કેવી રીતે મુકત કરું? જેવી રીતે એનીપર તને દયા આવે છે તેવી રીતે હારીપર કેમ તું દયાલુ થતો નથી? જેથી એનું તું રક્ષણ કરે છે અને ક્ષુધા તે
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
શ્રી કુમારપાળચરિત્ર. હને મારવાની ઈચ્છા કરે છેવળી ત્યારે ધર્મ પણ કે છે? કે, એકનું રક્ષણ કરે છે અને બીજાને મારે છે. ખરેખર સંતપુરૂષ તે મધ્યમણિની માફક મધ્યસ્થ–પક્ષપાત રહિત હોય છે. વળી હું ખરેખર ર્સિહજ છું, દેવ નથી, પૂર્વભવના સંસ્કારથી મનુષ્ય ભાષા હું જાણું છું, માટે હારૂં ભક્ષ્ય હું ઓડીશ નહીં. તે સાંભળી વિસ્મય પામી ભીમકુમાર બે, રે સિંહ? જો કે, હારું કહેવું સત્ય હશે, પરંતુ આ માણસને તું છેડી દે, મ્હારા માંસવડે હું તને તૃપ્ત કરૂં છું. સિંહ બોલ્યા, પૂર્વભવમાં એણે મને એવું દુઃખ દીધું છે કે ઘણા ભાવમાં પણ એને મારવાથી મહને શાંતિ થાય તેમ નથી. ફરીથી ભીમકુમાર બે , ત્યારે આ શત્રુપર ક્રોધ કર ઉચિત નથી, કારણ કે, દરેક વસ્તુ પોતાના કર્મથી જ આવી મળે છે અને બીજાતે નિમિત્ત માત્ર ગણાય છે. કેઈ પણ જમ્યા સિવાય મરતો નથી. અદત્તવસ્તુ કોઈ દિવસ મળતી નથી, તેમજ કર્યા સિવાય ભેગવાતું નથી. એ વાત તું નક્કી સમજ. માટે એની ઉપર ક્રોધને ત્યાગ કરી એને છોડી દે અને હે મૃગે? મહારા અંગવડે પિતાનું શરીર પોષવા તું કૃપા કર. એમ તેણે ઘણુંએ કહ્યું છતાં ક્રોધથી પુરૂષને જ્યારે તેણે ન છોડયો ત્યારે તેની પાસેથી વસ્ત્રની માફક ખેંચીને બલાત્કારે ભીમકુમારે તે પુરૂષને પોતાની પાસે લઇ લીધું. બાદ તે પુરૂષને ખાવા માટે આવતા સિંહને પશુની માફક પગે પકડીને પાષાણ ઉપર તેણે પછાડો, જેથી તે દેવની માફક જલદી અદશ્ય થઈ ગયે. મૃત્યુના ભયથી મુકત કરેલા પુરૂષને શાંત કરી તેને સાથે
લઈ રાજકુમાર ત્યાંથી આમ તેમ ફરતે ફરતે રાજભવન. રાજ ભવનમાં ગયે. વિમાનસમાન રાજમહેલની
લક્ષમીને વારંવાર જેતે ભીમકુમાર તુકથી મોહિત થઈ ગયું અને દરેક માળની શોભા જે સાતમા માળે
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
( ૩૯૫ )
ગયા. ત્યાં સજીવ હાય ને શું ? તેવી માણિકયની ખનાવેલી પુત્તળીઓએ સ્ત ંભા ઉપરથી નીચે ઉતરી ભીમકુમારના સત્કાર કર્યાં. અને અમૂલ્ય આસનપર તેને બેસાર્યાં, પછી સ્નાનની સર્વ વસ્તુઓ આકાશમાંથી લાવીને સ્નાન માટે તેમણે પ્રાર્થના કરી. ભીમકુમારે નગરની બહાર રહેલા મતિસાગરને તેએજ પાસે ત્યાં મેલાવરાવ્યેા. ત્યારબાદ આશ્ચર્ય સાગરમાં મગ્ન થએલા મ'ને જણે સ્નાન કર્યું. ઉત્તમપ્રકારનાં દ્વિવ્યવસ્ત્ર તથા દિવ્યઅલંકાર ધારણ કરી મને જણ તેમણે લાવેલુ દિવ્યભાજન જમ્યા. ભીમકુમારની આજ્ઞાથી જેને મૃત્યુથી બચાવ્યા હતા તે પુરૂષ પણ જમીને સેવકની માફક વિનીત થઇ તેમની પાસે બેઠા. પછી કપૂ રખડસહિત તાંત્રુલ અને કુસુમાદિક આપી સર્વ પુત્તળીઓ પાતપેાતાના સ્ત ંભપર મેસી ગઈ.
તે જોઇ વિસ્મિત થયેલા ભીમકુમારે તે પુરૂષને પૂછ્યું કે; આ આશ્ચર્ય કેવું ? તેટલામાં ત્યાં આગળ રહ્યું સર્વેગિલરાક્ષસ રાયમાન કાંતિમય કેાઇ દેવ પ્રગટ થયા. અને તે ખેલ્યા, સત્પુરૂષ ? ત્હારા પરાક્રમથી હું તુષ્ટ થયા છું, ભીમકુમાર પણ ખેલ્યે, જો તું પ્રસન્ન થયેા હોય તે ખેલ! તું કાણુ છે? આ પુરૂષ કાણુ છે? અને આ નગર શૂન્ય શાથી થયું છે ? વળી એનું નામ શું ? દેવ એલ્કે, આ હેમપુરનામે નગર છે, એની અંદર વાસુદેવ સમાન સમર્થ એવા આ હેમથ નામે રાજા છે. પ્રથમ ચંડનામના પ્રસિદ્ધ બ્રાહ્મણ એનેા પુરાહિત–ગાર હતા, તે દાજ ન્ય આદિ દુાવડે અખિલનગરમાં અપ્રિય હતા. એક દુ નતારૂપ દોષ પણ અહુ ખરામ ગણાય તા ક્રોધાદિક સહિતનું તે કહેવુંજ શું!!! તેમજ કેવલ મદિરા અશુભ ગણાય તે મૃગયાદિ વ્યસન સાથે તે વિશેષતર નિંદનીય હાય તેમાં નવાઈ શી ? પ્રતિદિન તે પુરાહિત ઉપર નાગરિક લેાકેાને
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
દ્વેષ બહુ વધતા ગયા. એક દિવસ તે એકઠા થઇ રાજા પાસે ગયા અને તેમણે વિનયપૂર્વક કહ્યુ` કે; આ પુરાહિત મહાદુષ્ટ છે, તે હુંમેશાં ચાંડાલી સાથે ક્રીડા કરે છે. રાજાએ પણ કાનના કાચા હાય છે, તેથી તેણે કઇપણ વિચાર કર્યા વિના ચર્ડને સભાની અંદર ઉભા કર્યા અને તેલથી ભોંજાયેલા રૂવડે તેનુ શરીર વીંટી લીધું, પુરાહિત ક્રોધથી બહુ શાપ આપતા હતા, છતાં પણ અગ્નિવર્ડ ક્રુમની માફક તેને સળગાવી દીધા. અહેા ? દ્વેષના પરિણામ કેવા નઠારા હાય છે ? એકની સાથે પણ કરેલા વિરાધ અનેક વિપત્તિઓ આપે છે અને સર્વ લેાકના વિરોધ તે જીવિતના પણ નાશ કરે છે. પછી તે પુરાહિત મરીને અશ્રુભ ધ્યાનથી સ``ગિલનામે રાક્ષસ થયા. કારણ “અંતકાલમાં જેવી મતિ તેવી ગતિ થાય છે. ” એ વાણી સત્ય છે. અવધિજ્ઞાનથી પેાતાના મરણનું કારણ જાણી મૃત્યુની માફ્ક ભયંકર તે રાક્ષસ બહુ રાષથી અહીં આવ્યા. અતિ દુ:સહુ તિરસ્કાર કરી વાયુ વાદ ળાઓને જેમ નગરવાસી લેાકેાના અપારકરી આકાશની માફ્ક આ નગરને તેણે શૂન્ય કર્યું. ત્યારમાદ તે રાક્ષસ પોતે સિંહુ થઇ આ હેમરથરાજાના કચુકણુ વિભાગ કરવા લાગ્યા. “અહા ! વેરની સ્થિતિ દુરંત હાય છે, ” તેટલામાં એના પૂર્વજથી ખેંચાયા હાય તેમ ઉત્કૃષ્ટ બુદ્ધિમાન્ તુ અહીં આવી પહોંચ્યા અને તે સિદ્ધ પાસેથી એને ત્હ મુકત કર્યા. અહે!? “પૃથ્વીપર વીર પુરૂષા હાય છે.” તેમજ અહીં પાંચાલિકા-પુત્તળીએ પાસે ત્હારી સર્વ સ્વાગતાદિ ક્રિયાઓને પણ તે રાક્ષસેજ કરાવી. કારણ કે “ ગુણાવડે આ દુનીયામાં કંઇપણ દુર્લભ નથી,” તેજ હું રાક્ષસ ત્હારી આગળ ઉભેા છું, તે આ હેમરથરાજા અને તેજ આ શુન્ય નગર છે. આ વાત તું સત્ય જાણુ. વળી ત્હારી શક્તિને લીધેજ એંદ્રજાલિકની માફક મ્હે' આ સર્વ લેાકેાને પ્રગટ કર્યો, આગળ રહેલા નગ
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૯૭) ૨નું તું અવલેકન કર. તે સમયે ભીમકુમારનાં નેત્ર વિસ્મયથી પ્રફુલ થઈ ગયાં અને તે ચારે તરફ જવા લાગ્યો. ઇદ્રની રાજધાની સમાન લક્ષ્મીને ધારણ કરતા પરિજનોથી ભરેલા તે નગરને જોઈ ભીમકુમાર બલ્ય, દેવ? તું બહુ સ્તુતિપાત્ર છે, જેનું મન આવું દયાળુ છે. કારણકે, સર્વ નાગરિકલેકોને અપહાર કરી પુન: એકદમ તેમની ઉપર હે અનુગ્રહ કર્યો. આ ઉપરથી હું માનું છું કે “નિગ્રહ અને અનુગ્રહ કરવામાં શક્તિમાન્ તો મહેટા પુરૂષજ હોય છે.” કારણ કે, સૂર્ય પૃથ્વીને તપાવી વૃષ્ટિજલવડે શાંત કરે છે. લેકે દેવત્વને માટે હુસ્તરત૫ આચરે છે તે યોગ્ય છે. કારણ કે, અ૫ દેવને પણ આ મહિમા છે. એ પ્રમાણે લીમકુમાર રાક્ષસ સાથે વાત કરતો હતો. તેટલામાં આરામક ત્યાં આવ્યું, નમસ્કાર કરી તે બલ્ય,
દેવ? ઉદ્યાનમાં ચારણમુનિરાજ પધાર્યા છે. ચારણમુનિ. વર્ષાકાલમાં કેકી–મયૂર જેમ મુનિના આગ
મનમાં અતિઆનંદ પામતે ભીમકુમાર, મિત્ર, રાક્ષસ અને હેમરથરાજા સહિત મુનીવરને વાંચવા માટે ગયે. પંચાંગપ્રણિપાતવડે પ્રમેદસહિત વંદન કરી ભીમકુમાર શિષ્યની માફક હાથ જોડી ગુરૂની આગળ બેઠા. ભક્તિથી ખેંચાયેલા અન્ય નગરવાસી લોકો પણ વિનયપૂર્વક ત્યાં બેસી ગયા. ત્યારબાદ ગુરૂશ્રીએ ક્રોધને ઉદ્દેશી દેશના પ્રારંભ કર્યો. ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયોમાં મહત્વથી જેમ જે મુખ્યપદ ભોગવે છે, તે સંસાર વલ્લિના મૂળભૂત ક્રોધને બુદ્ધિમાન પુરૂષએ ત્યાગ કરે. કારણ કે; મહાન પુરૂષ પણ ક્રોધને લીધે અતિદુષ્ટકર્મ કરે છે, જેથી તે લેકમાં કર્મચંડાલ કહેવાય છે. તેમજ ક્રોધનાં ફલ બહુ ખરાબ છે. આ લેકમાં વૈર, યુદ્ધ અને વિષાદ પણ કોધથી જ થાય છે અને પરલોકમાં પશુ અને નારકીની તીવ્ર વેદનાઓ
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3 વિષ પિતાના
માટે ક્રોધ એ નથી અને
(૩૮). શ્રી કુમારપાળચરિત્ર. થાય છે. વળી સર્પાદિકથી પ્રગટ થતું વિષ પોતાના ઉત્પત્તિ સ્થા નને નાશ કરતું નથી અને આ ક્રોધ તે તેને પણ નાશ કરે છે, માટે ક્રોધ એ વિચિત્ર પ્રકારનું વિષ છે. અથવા સ્વ અને પારને બાળવાથી અગ્નિને તથા ક્રોધને સરખા માન્યા છે, પરંતુ અગ્નિ ક્ષણમાત્ર દાહ કરે છે અને ક્રોધ તો જીવતાં સુધી બાળે છે. હું ભવ્યાત્માઓ? ક્રોધ કરીને પણ જે છેવટે ક્ષમા માગે છે તે પુરૂષને અચંકારતભફ્રકાની માફક દેવતાઓ પણ નમે છે. આ ભરતક્ષેત્રમાં પિતાની સંપદાવડે સ્વર્ગશ્રીને અત્યંત
જીતનાર અને માલવદેશના આભૂષણ સમાન ચંદ્રપતિ. ઉજજયિનીનામે નગરી છે. જેની અંદર ધા
ર્મિક લેક ગુણ છેદ-પ્રત્યંચાનેવેધ–દયાદિક ગુણેનો નાશ કરતા નથી. તેમજ ચાપવિદ્યા–ધનુર્વિદ્યા=અપવિદ્યા શીખતા નથી. અને માર્ગ–બાણે ફેંકતા નથી=યાચકોનું અપમાન કરતા નથી. તેમાં ચંદ્રની માફક સુંદર આકૃતિવાળો ચંદ્રનામે રાજા હતો. તે હંમેશાં કુવલય-ભૂમંડલ કુમુદ ને ઉલ્લાસ આપતા અને તમસૂ-અજ્ઞાન=અંધકારના સમૂહનો નાશ કરતે હતો. તેમજ જેની કીર્તિદિગંતમાં પ્રસરી હતી. જેમકે –
कुमुदममदमैन्द्रः सिन्धुरोनोध्धुरौनाः,
ટિઝગિરિરઃ રાઃ કાતરા विधुरतिविधुरश्रीः स्वस्तटिन्यस्तवेगा,
विलसति सति विष्वग्द्रीचि यत्कीर्तिपूरे. ॥१॥ જેની ઉજજવલ કીર્તિને સમૂહ સર્વદિશાઓમાં વિલાસ કરે છતે, કુમુદવન મંદ થઈ ગયું, ઐરાવણહાથી ઓજસહીન થઈ ગયે, રફટિકગિરિ-કૈલાસ શ્યામ પડી ગયે, શંકર પણ
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૯) શંકામાં પડ્યો. ચંદ્ર નિસ્તેજ થઈ ગયે. તેમજ સ્વર્ગગાને વેગ હઠી ગયે.” વળી કામુદિની નામે તેની સ્ત્રી હતી. ચંદ્ર સ્રના સમાન તે હંમેશાં આનંદ આપતી હતી. પિતાના ઉદયવડે જે કમલ–કમલા=લક્ષ્મીને પ્રફુલ્લ કરતી હતી, એ એનામાં આશ્ચર્ય હતું. વળી સુબુદ્ધિનામે તે રાજાને મંત્રી હતો, જેને જન્મ શુદ્ધ વંશમાં અલંકારભૂત હતો અને તે પૃથ્વી પર આવેલે શુક્રાચાર્ય હાયને શું ? તેમ સર્વત્ર પ્રસિદ્ધ હતું. તેજ નગરમાં નામ અને અર્થ એમ બંને પ્રકારે ધનપ્રવર શ્રેષ્ઠી હતું, તેના ગુણે બહુ શ્રેષ્ઠ ગણાતા હતા. કમલશ્રીનામે તેની સ્ત્રી હતી, રૂપમાં દેવાંગના સમાન અને શીલવ્રતમાં તે અગ્રણી હતી. તે બંનેને પ્રાણથી પણ અધિકપ્રિય આઠ પુત્ર ઉપર એક
પુત્રી થઈ. માતાપિતાએ હોટા ઉત્સવથી અચંકારિતભટિકા. “ભદ્રિકા” એવું તેનું નામ પાડ્યું. તે ભટ્ટિ
કાને માત્ર એક ગુણેજ પ્રિય હતા, એ હેતુથી જેમ પોતાના મનમાં વિચાર કરી દૂષણેએ તેને દૂરથી ત્યાગ કર્યો. કારણ કે, શત્રુ પર જેની પ્રીતિ હોય તેની કેણ સેવા કરે? વળી સર્વ સંદર્યનો સંગ્રહ કરી બ્રહ્માએ તેને સરજી છે એ વાત સત્ય છે, અન્યથા ત્રણે લોકમાં ભવ્યકાંતિમય તે ક્યાંથી હોય? એક દિવસ તેની પ્રીતિને લીધે તેનાં માતાપિતાએ સર્વ પરિવારને કહ્યું કે, આ પુત્રીને કેઈપણ સમયે કેઈએ 'ન જાતિવ્યા?— તિરસ્કારવી નહીં, ચંકાર શબ્દ દેશભાષામાં ચુંકરો એટલે તિરસ્કાર વાચક છે. તેથી તે અચંકારિતPફ્રિકા નામે લેકમાં પ્રસિદ્ધ થઈ. તેમજ તે પિતાની માનીતી હોવાથી દેવીની માફક
સ્વછંદપ્રવૃત્તિ કરતી હતી. ઉત્તમ પ્રકારના ઘોડા, હાથી, રથ વિગેરે પરિવાર પણ તેના તાબામાં દાસની માફક હાજર રહેતા હતા. અનુક્રમે હૃદયદર્પણમાં સંક્રાંત થયેલા કલાવેલવડે
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૦ )
શ્રીકુમારપાળચરિત્ર. દેદીપ્યમાન તે કન્યા યુવાનને સંજીવન-એષધસમાન વૈવનને દીપાવવા લાગી. ત્યારબાદ દેવીની માફક નિઃશંક અને નાના. પ્રકારના અલંકારોથી વિભૂષિત તે પોતાની સખીઓ સાથે ઉદ્યાનોમાં ઈચ્છા મુજબ રમવા લાગી. ઉદ્યાનની અંદર આમ્રમંજરીની માફક બહુ વિલાસ કરતી ભદ્રિકાને જોઈ કામાતુર થયેલા યુવાન પુરૂ પિક-કોયલની માફક બહુ આસક્ત થયા અને તેના પિતા પાસે જઈ તેઓએ તેણીની પ્રાર્થના કરી. પિતાએ પણ પ્રત્યુત્તર આપે કે, જે એનું વાક્ય ઉલ્લંઘન ન કરે તે પુરૂષને એ કન્યા હું આપું. કુલીન પુરૂએ સ્ત્રીને સ્વાધીન થવું તે ઉચિત ગણાય નહીં એમ જાણ તે લેકએ ફરીથી તેની માગણું કરી નહીં. અન્યદા ઉદ્યાનમાં કીડા કરતી અચંકારિતભદિકાને જોઈ
સુબુદ્ધિમંત્રી કામાતુર થઈ ગયે, જેથી તેણે સુબુદ્ધિમંત્રી. પિતાના બંધુઓને મોકલી તેણીના પિતા–
ધનપ્રવર પાસે તે કન્યાની માગણી કરાવી. ધનપ્રવર શ્રેષ્ઠીએ કહ્યું કે, હારી પુત્રીનું વચન ત્યારે પાળવું પડશે. સુબુદ્ધિએ તે પ્રમાણે કબુલ કર્યું, પછી મહોત્સવ પૂર્વક ભફ્રિકાની સાથે તેણે લગ્ન કર્યું, દેવીની માફક ભફ્રિકાની આજ્ઞાને હંમેશાં મસ્તકે મુકુટસમાન ધારણ કરતા સુબુદ્ધિમંત્રી પાર્વતીને શંકર જેમ પ્રીતિવડે તેને આનંદ આપતા હતા. એક દિવસ તેણીએ પિતાના પતિને કહ્યું, સ્વામિની સૂર્યાસ્ત પહેલાં તમારે વહેલું ઘેર આવવું, બહાર રહેવું નહીં. સ્ત્રીની પ્રીતિ વધારવા માટે તે વચન પણું મંત્રીએ કબુલ કર્યું. અહે? કામિની-સ્ત્રીઓ શું નથી કરતી? અથવા લેકે કામથી અંધ બને છે. ત્યાર બાદ સુબુદ્ધિમંત્રી હંમેશાં રાજકાર્ય બહઝડપથી આટેપીને સાંયકાળે પોતાને ઘેર આવતો. સ્ત્રીના વાક્યનું કેશુ ઓલંઘન કરે ?
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસમસ
( ૪૦૧ )
કદાચિત્ ચદ્રરાજાએ પોતાના સેવકાને પૂછ્યું, હાલમાં આ મંત્રી ખહુ વહેલે શામાટે ઘેર જાય છે? સેવકાસાય. એ તેની સ્ત્રીનુ ં વૃત્તાંત નિવેદ્યન કર્યું, તે સાંભ્ ળી રાજાને કાતુક થયું, તેથી તેણે કામને પ્રસ ંગ અતાવી તે દિવસે મ ંત્રીને અધ રાત્રી સુધી કચેરીમાં બેસારી રાખ્યા, ત્યારબાદ તે મત્રી પેાતાના ઘેર ગયા. હૈ પ્રિયે ? દ્વાર ઉઘાડે એમ તેણે ઘણી બુમેા પાડી, પરંતુ રાષને લીધે તેણીએ દ્વાર ઉઘાડયુ નહીં. ફરીથી તે ખેલ્યા, હે પતિ ? તુ ક્રોધ કરીશ નહી. આજે કઇ કામને લીધે અત્યાર સુધી રાજાએ હુને બેસારી રાખ્યું. ધનની ઇચ્છાથી ખરીદાયેલા જેને આત્મા સ્વાધીન નથી તે પુરૂષ સ્વેચ્છા પ્રમાણે જવા આવવાને કેવીરીતે શિકમાન થાય ? વળી;
विक्रीणीते धनलवकृते जीवित सौख्यहेतोः,
स्वातन्त्र्यञ्च त्यजति भजति द्वाःस्थतां मानलब्ध्यै । कीर्तिस्फूर्त्यै घटयति चटून्यानमत्युच्चतायै,
माहात्म्यार्थं तुदति जनतां सेवकस्याऽद्भुता धीः ??? ॥ १ ॥
“ લેશમાત્ર દ્રવ્ય માટે વિતને પરાધીન કરે છે; સુખના લાભથી સ્વત ંત્રપણું છેાડી દે છે, માનની પ્રાપ્તિ માટે દ્વારપાલની સ્થિતિ ભાગવે છે, કીર્ત્તિના વિલાસ માટે પ્રિયવચન ખેલે છે, ઉચ્ચતા માટે નમન કરે છે, તેમજ મહિમાની ઈચ્છાથી લેાકેાને દુઃખ દે છે, અહા ? સેવકની બુદ્ધિ વિચિત્ર હોય છે. ” માટે રાજાના સેવક થઇ હાલમાં હું રહ્યો છું તે મ્હારા શા દેાષ છે? તું વિચાર કર, ક્રોધના ત્યાગ કર, એમ મંત્રીએ ઘણુંચે કહ્યુ, પરંતુ મહુ ક્રોધના આવેશથી તેની સ્ત્રીએ પ્રત્યુત્તર આપ્યા નહીં તેમજ દ્વાર પણ ઉઘાડયું નહી', ત્યારે સુબુદ્ધિમત્રી ખિન્ન થઇ ખેલ્યા, મ્હારી
77
ર
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
શ્રીકુમારપાળચરિત્ર.
આ કામાંધતાને ધિક્કાર છે કે; જેથી આ દુષ્ટસ્ત્રીના દૃષ્ટિપાશમાં પક્ષીની માફક હું પડયા, સપે ગ્રહણ કરેલી છુછુંદરીની માફક વ્યર્થ ડે એના સ્વીકાર કર્યો, જેથી એણીના આદર વા ત્યાગ થઇ શકતા નથી.
પલ્લીપતિ.
સુબુદ્ધિનું અઘટિતવાકય સાંભળી તે અચકારતભટ્ટિકા દ્વાર ઉઘાડી બહાર નીકળી. પાતાના પતિને છેતરી અશાકવનમાં ગઇ, ત્યાંથી પિતાને ત્યાં જવા માટે માર્ગે થઇ, કારણ કે, સ્ત્રીએ જ્યારે રીસાય ત્યારે તેમનું ખળ તે તરફ હાય છે. અંદર ક્રોધાગ્નિને ધૂમ અને મહારના ગાઢઅંધકારને લીધે તેનાં નેત્ર રાકાઇ ગયાં, જેથી તેણીને પીચરના માની ગમ પડી નહીં. ટોળામાંથી છુટી પડેલી મૃગલી જેમ તે ખીચારી આમ તેમ સમવા લાગી. રૂપ અને આભૂષણેાથી લક્ષ્મી સમાન દેખાતી તે સ્ત્રીને અકસ્માત્ આવેલા ચારાએ પકડી લીધી. છાતીફાટ તે વિલાપ કરવા લાગી, તેના મુખમાં વસ્ત્રના ડુચા મારી ચારલેાકેાએ સર્વ આભૂષણ લઇ લીધાં, કારણ કે; તેમનું
આ મુખ્ય કાર્ય છે. ત્યારખાઃ પુષ્પાથી ઉલ્લાસ પામતી વેલીએ જેની અંદર રહેલી છે એવી સિંહગુહાનામે પલ્લી માં તેએ તેને લઇ ગયા અને વિજય માટે ભેટ જેમ પલ્લીપતિને તે સ્ત્રી અપણુ કરી. કાકસમાન ક્રૂરસ્વર અને ખરાબ સ્વરૂપવાળા તે પલ્લીપતિને જોઇ હુ`સીની માફક ટ્ટિકા તેની Éિગાચર પણ થઇ નહીં. પલીપતિએ તેને પેાતાની માતાને સાંપી કહ્યું કે; આ મ્હારી શ્રી થાય તેવી રીતે તુ એને ખાધ આપ, એકાંતમાં માતાએ તેણીને કહ્યુ, વત્સે ? તું બહુ પુણ્યશાલી છે, કારણ કે; રૂકિમણીપર કૃષ્ણ જેમ હારી ઉપર મ્હારા પુત્ર ઘણા પ્રેમી છે. અહીં એકેક ગુણવાળા તે ઘણાએ પુરૂષા છે, પરંતુ સર્વોત્તમ સર્વગુણૢા તે મ્હારા પુત્રમાં જ રહ્યા છે. પોતાને ચેાગ્ય પતિ જાણી કૃષ્ણને લક્ષ્મી જેમ પ્રથમ
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ,
(૪૦૩) વરી હતી, તેવી રીતે તું પણ નીતિમાં પ્રચંડ એવા મહારા પુત્રને વર. એ પ્રમાણે તેનાં વાકવડે મર્મ સ્થલમાં વિધાયી હોય તેમ તે ભફ્રિકા, કુબુદ્ધિને પ્રગટ કરનારી તેની માતા પ્રત્યે બેલી. હે માતા? ત્યારે પુત્ર કામાંધતાને લીધે જે કે, આ પ્રમાણે છે, પરંતુ તે વૃદ્ધ થઈને સતીને આચાર જાણે છે છતાં પણ આવી વિરૂદ્ધ વાત કેમ બોલી ? જે કે, કેઈપણ વૈભવ અથવા અલંકારેને લુંટી જાય પરંતુ સતીઓનું શીલરવ હરવાને દેવપણ સમર્થ નથી. શેષનાગના મસ્તકમાં રહેલ મણિ, સિંહની કેશવાલી અને સતીએનું વ્રત હરવાને કર્યો બલવાનપુરૂષ શકિતમાન થાય? હું હારા પતિને છોડી બીજા અનંગને પણ એવું નહીં તો અંધારી પ્રાણુની તે વાત જ શી? આ પ્રમાણે હાર નિશ્ચય છે. આ વાત વૃદ્ધાએ પિતાના પુત્રને કરી, તે સાંભળી પલ્લી પતિને બહુ ક્રોધ થયે. જેથી તે દુષ્ટબુદ્ધિએ દાસીની માફક રેષથી ઘણો તિરસ્કાર કરી તેને ચાબુક વિગેરેના પ્રહારથી ખુબ મારી. તેથી બહુ દુ:ખી થઈ તે પણ ભફ્રિકાશીલથી ખલિત થઈ નહીં. શું પક્ષીએ હલાવેલી શાખા વૃક્ષથી પડે ખરી? આખરે પલીપતિ થાળે, પછી તેણે કંટાળીને કઈ સાર્થવાહને ત્યાં તેને વેચી દીધી. દુરાત્માઓને અકૃત્ય શું હોય? સાર્થવાહે પણ સ્ત્રી કરવા માટે તેની બહુ પ્રાર્થના કરી. પરંતુ પોતાનો નિશ્ચય તેણુએ છેડ નહીં, તેથી તેણે ગુન્હેગારની માફક ભફ્રિકાને ઘણું એ કહ્યું છતાં તેણે એ નહીં માનવાથી તેણે પણ થાકીને ઇરાનદેશમાં કંબલના વેપારીને સોનૈયા લઈ આપી દીધી. તે વેપારીએ પણ ભેગને માટે બહુ સખ્તાઈ કરી. ભદિકા ઉદ્વિગ્ન થઈ વિચાર કરવા લાગી, સ્ત્રીઓને વિડંબના
કરવામાં રૂપની સુન્દરતા મુખ્ય કારણ છે, સ્ત્રીઓ ભટિકાવિલાપ. ની વિરૂપતા ઉત્તમ ગણાય છે, કારણ કે, તેથી
અખલિત શીલ પાલી શકાય છે, શીલ લીલા
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૪)
શ્રી કુમારપાળચરિત્ર. ને લેપ કરનારી રૂપવત્તા દરેક પગલે દુઃખ દાયક છે, મહાખેદ, ની વાત છે કે, સીતાદિક સતીઓ પણ જે દુઃખ પામી, તે પણ આ રૂપને લીધેજ, માટે કલેશના સાગરસમાન આ રૂપને ધિક્કાર છે. પ્રાણતમાં પણ જેઓએ શીલવત મલિન કર્યું નથી, તે સતીઓ જ હાલમાં હારું રક્ષણ કરે. એમ વિચાર કરી ભદ્રિકાએ કંબલવણિકૃનો તિરસ્કાર કર્યો. ત્યારે તે વેપારી પૂર્વભવને વૈરી હેય તેમ તેણીના ઉપર બહુ ગુસ્સે થયો. પછી યમની માફક નિર્દય થઈ તેણે ભફ્રિકાના સમસ્ત શરીરમાંથી રૂધિર કાઢી કંબલે રંગવામાંડી. શરીરને પુષ્ટ કરે અને લોહી ખેંચે એમ કરતાં ધીમે ધીમે તે બહુ કૃશ અને રૂની પુણિકા સમાન નિ:સાર થઈ ગઈ, તે પણ તે પિતાનું શીલ પાલતી અને પિતાના ક્રોધને નિંદતી ત્યાં દિવસે નિર્ગમન કરતી હતી. અહે? કુલીનસ્ત્રીઓની પરીક્ષા દુઃખ સમયે થાય છે. હવે એક દિવસ ઉજજયિની નરેશને બહુ દયાલુ ધનપાલ
નામે દૂત ત્યાં આવ્યા. તે ભદ્રિકાને હેટ બંધુ ધનપાળ બંધુ. થતા હતા. તેણે તેને જોઈને ઓળખી કે આ
હારી બેન છે, પછી ધનપાળે તે વણિકને તેની ઈચ્છા પ્રમાણે ધન આપી પોતાની બેનને તેની પાસેથી મુક્ત કરી. બાદ પિતાના સ્વામી તરફનું કામ કરી સારવસ્તુની માફક બેનને લઈ તે ઉજજયિનીમાં પિતાને ઘેર આવ્યો. રૂદન કરતાં માતા પિતા વિગેરે બાલ્યાં, પુત્રિ ? શીલરક્ષણથી હારી ઉત્તમ દશા હોવી જોઈએ, છતાં આવી દુર્દશા શાથી થઈ ? કઠેર હદચના માણસોને પણ રૂદન કરાવતી અને પોતે અત્યંત રૂદન કરતી ભફ્રિકાએ તેમની આગળ પિતાના ક્રોધની સ્થિતિ કહી. પછી પિતાની પુત્રીને મહામુશીબતે રેતી છાની રાખી, બાદ પ્રેમના સાગરસમાન બંધુઓએ શાંત કરી બોધ આપે કે, વત્સ
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૪૫) આ નિષ્કારણ ક્રોધ હું શા માટે કર્યો? જેણે આ હારે આત્મા લેઝની માફક દુ:ખસાગરમાં નાખે. તે લક્ષમી, તે લીલા, તે રૂપ અને તે સુખ હારૂં ક્યાં ગયું? અગ્નિ વનને જેમ આ હારૂં સર્વસ્વ ક્રિોધે બાળી નાખ્યું. કેટલાક ક્ષમાવાન સંતપુરુષે કારણ હોય છતાં પણ કોપ કરતા નથી અને હું વિનાકારણે ક્રોધ કર્યો. શું આહાર વિવેક ગણાય? જેમના હૃદયમાં કઈ સમયે ક્રોધાગ્નિ બળતું નથી તેઓ હંમેશાં વિદ્વાનપુરૂષોને માન્ય અને શાંતિ પ્રિય કહેવાય છે. માટે હે પુત્રિ? ક્રોધ સંતાપની શાંતિ માટે ક્ષમામૃતનું પાન કરી ઘરનો અંદર તું રહે અને ધર્મારાધન કર. એમ પિત્રાદિકના કહેવા પ્રમાણે ત્યારથી આરંભી અચંકારિત ભદ્રિકાએ સાધ્વીની માફક શાંતિરૂપ સાગરમાં નિમગ્ન થઈ અભિગ્રહ કર્યો કે, સર્વસ્વ નાશ થાય અને મસ્તકને છેદ થાય તે પણ હવેથી જીવતાં સુધી પોતાના ક્ષયની માફક હું ક્રોધ કરીશ નહીં. ત્યારબાદ તેના પિતાએ તેના શરીરનાં ત્રણ રૂઝાવવા માટે લક્ષપાકતલના ત્રણ ઘડા તૈયાર કરાવ્યા. કદાચિત્ ભફ્રિકાને ત્યાં લક્ષપાકતેલ લેવામાટે ધર્મની
મૂર્તિ સમાન કેઈક બે માંદા સાધુ આવ્યા. તે અશ્રદ્ધાસુદેવ. સમયે સભાની અંદર બેઠેલા સુરેદ્ર અવધિજ્ઞા
નથી ભરતક્ષેત્રનું અવલોકન કરી એકદમ દેવતાઓને કહ્યું કે; અચંકારિતભફ્રિકાએ ક્રોધને એવી રીતે પરાજય કર્યો છે કે, જેને કુપિત કરવાને દેવે પણ સમર્થ નથી. તે ઇંદ્રના વાકયપર અશ્રદ્ધાલુ થયેલો કોઈપણ દેવ તેની પરીક્ષામાટે ભદ્રિકાને ઘેર આવ્યો. કારણકે, કેતુકીને આળસ હોતી નથી. તે અરસામાં બંને મુનિઓએ લક્ષપાક તેલની યાચના કરી, ઉદાર આશયની ભફ્રિકાએ પિતાની દાસી પાસે ઘરમાંથી તે તેલને ઘડે મંગાવ્ય, તેણીના ક્રોધમાટે દેવતાઓ માર્ગમાં આવતાં દાસી પાસે તે ઘડે ભાંગી
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૬)
શ્રી કુમારપાળચરિત્ર. નંખાવ્યો. પછી ફરીથી તેણુએ દાસી પાસે બીજો ઘડો મંગાવ્યા. તે પણ દેવતાએ ફેડી નાખે, તો પણ તેણીએ બીલકુલ કોઇ કર્યો નહીં અને ત્રીજો ઘડે દાસી પાસે મંગાવી તેમાંથી બંને મુનિઓને તેલ આપ્યું. ત્યારે મુનિઓ બેલ્યા, સુભગે ? અમારા માટે ત્યારે તેલનું મહેણું નુકશાન થયું, તેથી દાસી ઉપર ત્યારે ક્રોધ કરવો નહીં, કિંચિત્ હાસ્ય કરી તે બોલી, મુનિરાજ? મહને ક્રોધરૂનું ફલ એવું મળ્યું છે કે, હવે મહારૂં મસ્તક છેદાય તે પણ હું ક્રોધ કરું નહીં. કેવી રીતે કુલ મળ્યું ? એમ મુનિઓના પુછવાથી મંત્રીપ્રિયા-ભદિકાએ પોતાના કોધથી જે દુઃખ અનુભવ્યું હતું તે સર્વ આદંત કહી સંભળાવ્યું. અદભુત પ્રકારની ભફ્રિકાની ક્ષમા જોઇ તેની આગળ દેવતાએ
પિતાનું દીવ્યસ્વરૂપે પ્રગટ કર્યું, ભફ્રિકાને દેવપ્રાદુર્ભાવ. નમસ્કાર કરી પોતાનું સર્વ વૃત્તાંત નિવેદન કરી
તેણે કહ્યું કે, પતિવ્રતે? ખરેખર હારા જીવિતવ્યને હું ધન્ય માનું છું કારણકે જેની ક્ષમાની ઈદ્રમહારાજ સભામાં બહુ હર્ષથી સ્તુતિ કરે છે. આજસુધી ક્ષમાની અંદર મુનિઓની ઉપમા અપાતી હતી અને હાલમાં તે તું વર્તે છે, માટે હારું ભાગ્ય અલોકિક છે. એ પ્રમાણે સ્તુતિ કરી સાડાબાર કરેડ સેનયાની વૃષ્ટિ કરી દેવ તેની કીર્તિનાં વખાણ કરતે પિતાના સ્થાનમાં ચાલ્યો ગયો. હે ભવ્યાત્માઓ? ક્રોધ અને શાંતિ સંબંધી આ ઉપદેશ સાંભળીને અનર્થમય ક્રોધને ત્યાગ કરી કલ્યાણકારી શમ-શાંતિને તમે આશ્રય કરે. દેશનાની સમામિમાં બોધ પામેલો સર્વ ગિલરાક્ષસ બે, હે પ્રભે? આપના વચનથી હેમરથ સંબંધી મહેં ફોધને ત્યાગ કર્યો છે. . તે સમયે ત્યાં આગળ પ્રચંડ ગર્જના કરતે, મેઘસમાન
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
યક્ષઆગમન.
www.kobatirth.org
સપ્તમસ.
( ૪૦૭)
કોઇપણ હાથી મદજલની અખંડિત ધારા વડે ભૂતલને સિચન કરતા એકદમ આન્યા.તેને જોઇ સભાના લેાકેા ભયભીત થઇ ગયા. ગજશિક્ષામાં ભીમકુમાર બહુ દક્ષ હતા, નિર્ભયપણે તેણે હાથીને શાંત કર્યાં. પછી તે હાથી સૂર્ય સમાન પેાતાની કાંતિવડે સભ્યજનાને વિસ્મય પમાડતા યક્ષરૂપે પ્રગટ થયા અને તે બહુ આનંદપૂર્વક મુનિના ચરણમાં નમ્યા. મુનિએ પોતાના જ્ઞાનથી યક્ષને કહ્યું, પોતાના પાત્ર હેમરથરાજાને દુ:ખમાં પડેલા જોઇ તેના રક્ષણમાટે તું ભીમકુમારને લાવ્યા. અને હાલમાં તેને તેના પિતા પાસે લઈ જવાની તું ઇચ્છા કરે છે. આ પ્રમાણે મુનિનુ વચન સાંભળી યક્ષ ખેલ્યા, મુનીં ? આપ મહા જ્ઞાની છે, આપે જે કહ્યું તે સત્ય છે એમ કહી ફરીથી તે ખેલ્યા, હે મુનીશ્વર ? પૂર્વજન્મમાં આ હેમરથરાજા મ્હારા પાત્ર હતા, માટે ભીમકુમારને લાવી આ રાક્ષસથી મ્હે એનુ રક્ષણ કર્યું. વળી પૂર્વજન્મમાં સમ્યકૂશ્ર્વતત્ત્વના કાંઇક અતિચાર આવવાથી હું' ઇંદ્રની સમૃદ્ધિને યાગ્ય હતા, છતાંપણુ વ્યંતર થયા એ ખેદજનક છે. તેા હવે આપ મ્હારી ઉપર કૃપા કરાને ફરીથી મ્હને સમ્યકૃત્વ આપે એ પ્રમાણે પ્રસન્ન થયેલા યક્ષે ચારણમુનિની યાચના કરી. પછી મુનિશ્રીએ યક્ષ અને હેમરથને મેાક્ષના તત્ત્વરૂપ સમ્યક્ત્વ આપી તેનું માહાત્મ્ય કહ્યું, તથા;– तिर्यग्नारकभावदावदहनो मर्त्यधुलोकोद्भव -
द्वारोद्घाटनकुञ्चिका पृथुभवाकूपारयानं महत् । पुण्यां भोरुहभास्कर स्त्रिभुवन-श्रीलब्धिदिव्यौषधं,
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुक्त्या कृष्टिनवांकुटी विजयते सम्यक्त्वमेकं नृणाम् ॥ १॥
તિયર્ અને નારકના ભાવરૂપ વનને ખાળવામાં અગ્નિ સમાન, મનુષ્ય અને સ્વર્ગલેાકના જન્મરૂપ દ્વારને ઉઘાડવામાં
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૮)
શ્રી કુમારપાળ ચરિત્ર. કુંચીસમાન, અનંત ભવસાગર તરવામાં મહાન વ્હાણસમાન, પુણ્યરૂપ કમલેને સૂર્ય સમાન, ત્રણ લેકની સ્મૃદ્ધિ પામવામાં દિવ્ય એષધ અને મોક્ષનું આકર્ષણ કરવામાં નવીન સાણસીરૂપ એક સમ્યક્ત્વજ મનુષ્યને જય આપનાર છે.” તે સમયે ભીમકુમારે પણ કાપાલિકા વિગેરેના સંસર્ગથી સમ્યકત્વને કંઈક દૂષિત માનીને તે મુનિ પાસેથી આલોચના લીધી. ત્યારબાદ તે સર્વે પોતાને ધન્ય માનતા છતા મુનીશ્વરને વંદનકરી પુનઃ હેમરથરાજાને ઘેર ગયા. હેમરથરાજાએ ભીમકુમારને નમસ્કાર કરી કહ્યું, હે સાહ
સિન્ ? પિતાની માફક હારા પ્રસાદથી હુને હેમરથરાજા. પુનર્જન્મ પ્રાપ્ત થયે, વળી તે જન્મથી જે
સુકૃત કરવું ઘણું દુર્લભ છે તે તાત્વિક સભ્યત્વ પણ હારા પ્રસંગથી મહુને પ્રાપ્ત થયું. તેમજ નિષ્કારણ ઉપકારવડે સૂર્યની માફક હેં હાલમાં અંધકારથી માણસને જેમ અતિક્રૂર રાક્ષસથી.હને બચાવ્યા. પરોપકારનો પ્રયત્ન કરે એ સપુરૂષોને સ્વભાવ જ હોય છે, કારણ કે, કેની પ્રેરણાથી વરસાદ જગને જીવાડે છે? પ્રાણદાતાનો કેઈપણ રીતે બદલે વળતેનથી. માટે હું હારા ગુણોથી વેચાણ થયેલે દાસની માફક જ્હારી સેવામાં આનંદથી રહ્યો છું. ભીમકુમાર બલ્ય, રાજન્ ?આ હારા વિનયથી હું તુષ્ટ થયે છું, પ્રત્યુપકારને વૃથા સંકોચ તું મનમાં લાવીશ નહી, વળી જે હારૂં કરેલું કંઈ લ્હારા હૃદયમાં હોય તે તું જૈનધર્મમાં હંમેશાં ઉદ્યોગી થા, કારણ કે; એનાથી બીજુ કોઈ આત્મહિત નથી. હેમરથરાજા બેલ્ય, દેવ? જો એમ હોય તે હું નવીન શ્રાવક છું માટે ધર્મમાં મહને સ્થિર કરવા માટે કેટલાક સમય તમે અહીં રહે. હેમરથરાજા અને ભીમકુમાર એ બંને આ પ્રમાણે વાત કરતા હતા
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
(૪૯)
કાલીકાસુરી.
તેવામાં લેાકેાને ઉંચા કાન કરાવતા ગાઢ ડમરૂકના શબ્દોવડે આકાશભૂમિને એકાકાર કરતી, વિવિધ આયુધરૂપ પત્રાથી સુથેાશિત પેાતાની વિશભુજાઆવડે આકાશ વૃક્ષનું વૃક્ષપણું પ્રગટ કરતી અને સિદ્ધવિદ્યાના પ્રભાવથી સૂર્ય સમાન અતિકાંતિમય તે કાપાલિક સહિત કાલિકાદેવી ત્યાં આવી. ભીમકુમારને નમસ્કાર કરી તે મેલી, સ્વસ્થાશય ? પેતાની ઇચ્છાથી અપાર આકાશ મંડલમાં ફરતી ફરતી ત્હારા નગરની ઉપર હું આવી, ત્યાં ત્હારા નામના ઉચ્ચાર કરતાં ત્હારાં માતા પિતા અને પારજનાના પ્રલાપ સાંભળી હું આકાશમાંથી નીચે ઉતરી અને તેમને મ્હેં કહ્યું, મહીનાથ ? એ દિવસની અંદર ત્હારા પુત્રને હું અહીં' લાવીશ. એમ પ્રતિજ્ઞા કરી જલદી હું' ત્હારી પાસે આવી છું. માટે હે મહાશય ! તું જલદી તૈયાર થા. વિયેાગાગ્નિથી અત્યંત ખળતાં ત્હારાં માતાપિતા વિગેરેને પેાતાના દર્શનરૂપ જલવડે તુ શાંત કર. એ પ્રમાણે કાળિકાનું વચન સાંભળી ખુશ થયેલેા ભીમકુમાર ચાલવાની તૈયારી કરે છે, તેટલામાં આકાશમાર્ગે અપારકાંતિમય વિમાનશ્રેણી દેખાવા લાગી, સ્ફુરણાયમાન વાજીંત્રાના ધ્વનિવડે આરણ્યકમયૂરીને નચાવતી તે વિમાન પતિને જોવા માટે સભ્ય જનેાનાં નેત્ર આકાશ તરફ ખુલ્લાં થઇ ગયાં. તે વિમાનાના મધ્ય ભાગમાં કાંતિના સમૂહવડે આકાશને લિ પતી, નિ:સીમ સ્વરૂપવડે લક્ષ્મીને પણ લજાવતી, અને મુખવડે દિવસે પણ વિકસ્તર ચંદ્રપણાને ખતાવતી હાય તેમ કેાઇ દૈવી સભ્ય નાની ષ્ટિગોચર થઇ.
દેવીને જોઇ આ કાણુ હશે? એમ સભાના લેાકેા વ્યાકુળ થઇ જોતા હતા, તેટલામાં તેણીના પાર્ધાનુચર દેવકમલાયક્ષિણીતા વિમાનમાંથી આવી ભીમકુમારને પ્રણામ કરી એલ્યા, દેવ ? અમારી સ્વામિની નાના
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦)
શ્રી કુમારપાળચરિત્ર. પ્રકારના વિમાનમાં બેઠેલા પરિવાર સહિત કમલાનામે યક્ષિણ આપને નમવામાટે આવે છે. એમ તેઓ કહેતા હતા તેટલામાં જલદી વિમાનમાંથી ઉતરી પોતાની કાંતિવડે સભ્યજનેને ચક્તિ કરતી તે યક્ષિણી ભીમકુમારને નમી, ત્યારબાદ નીચે બેસીને તે બોલી, કુમારેંદ્ર પ્રભાતમાં મહેં મુનિઓને પૂછ્યું, હાલમાં ભીમકુમાર કયાં છે? પરંતુ મુનિઓએ કંઈ પણ ઉત્તર આપે નહીં. પછી જ્ઞાનવડે તને અહીં જાણું તરતજ હું ત્યાંથી નીકળી, માર્ગમાં કેટલોક વિલંબ થયે, હાલમાં હું અહીં આવી છું. જેથી આપનાં દર્શન થયાં. હેમરથરાજાની બળાત્કારે આજ્ઞા લઈ ભીમકુમાર મિત્ર
હિત યક્ષે બનાવેલા વિમાનમાં બેસી ગયે, પછી સ્વપુરપ્રવેશ. યક્ષાદિક પણ પોતપિતાના વિમાનમાં બેસી
ગયા. સ્વર્ગમાંથી ઇંદ્ર જેમ ત્યાંથી વિમાનની રૂઢિ સહિત ભીમકુમાર નીકળે, તે સમયે દિવ્યકાંતિમંડલથી વિભૂષિત અને ચાલતા વિમાનવડે સેંકડો સૂર્યવાળું હોય તેમ આકાશને લેકે જેવા લાગ્યા. આકાશમાર્ગે પ્રયાણ કરતા ભીમકુમારની આગળ યક્ષિણીએ પિતાની દેવીએ પાસે અદ્ભુત નાટક
ત્સવ કરાવ્યું. તેનાટયવિનેદને લીધે આકાશમાં ચાલતા સિદ્ધાદિક દેએ બહુ ઉતાવળ હતી તેપણ ક્ષણમાત્ર સ્થિરતા કરી, એમ આકાશ માર્ગનું ઉલ્લંઘન કરી હરિવાહનરાજાને પુત્ર-ભીમકુમાર પિતાના નગરની પાસમાં રહેલા ઉદ્યાનની અંદર જીનાલયની નજીકમાં ગયો. ત્યાં જીરેંદ્રભગવાનની પૂજા કરી સુરેંદ્રની માફક ભીમકુમારે તુષ્ટ થયેલી યક્ષિણુ પાસે ઉત્તમ પ્રકારનું સંગીત કરાવ્યું. તેને ધ્વનિ સાંભળી હરિવાહનરાજાએ પૂછયું, મંત્રિનું ? આ શબ્દ કયાંથી આવે છે? એમ તે પુછતે હતું તેટલામાં ત્યાં ઉદ્યાનપાલક આવે, નમસ્કાર કરી તેણે વિનતિ સાથે કહ્યું કે, હે દેવ? વિમાનવડે પૃથ્વીને ભાવતે આપને પુત્ર હાલ ઉદ્યાનમાં
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ,
(૧૧) આવ્યો છે. બહુ ભક્તિથી ચૈત્યની અંદર તે નાટયકરાવે છે. તેનો આ શબ્દ આપના પુત્રનું આગમન પ્રસિદ્ધ કરતો હોય તેમ સર્વ દિશાઓમાં પ્રસરી રહ્યો છે. આ પ્રમાણે આરામિકની વાણી સાંભળી રાજાએ આરામિકનો સત્કાર કર્યો, પછી હૃદયમાંથી ઉભરાતા આનંદવડે હરિવાહનરાજા અંત:પુર અને પિર લેકે સહિત પુત્રના હામે નીકળ્યો. પિતાના પિતાને સન્મુખ આવતા સાંભળી ભીમકુમારે
વિલંબ રહિત યક્ષની પાસે હાથી, ઘોડા, રથ પિત્રાદિસમાગમ. અને પાયદલ વિગેરે ભરપુર સૈન્ય તૈયાર કરાવ્યું.
પિતાને જોઈ ભીમકુમારે તેના ચરણ કમલમાં મસ્તકરૂપ કમળ મૂછ્યું, જેથી પદ્મપર બેઠેલી લમીસમાન શેભા
કુરવા લાગી, રાજાએ પણ પુત્રને ઉભે કરી હૃદયની અંદર નાખતો હોય તેમ દૃઢ આલિંગન કરી મસ્તક પર વારંવાર ચુંબન કર્યું. ત્યારબાદ પુત્રના આલોકનથી ઉછળતા સ્તન્ય–ધાવણના મિષથી હદયમાં પ્રીતિરસને બતાવતી હોય તેમ પોતાની માતાને તે નપે. પછી તેના કહેવાથી પોતાના સ્વામીના પિતૃત્વની ભક્તિ વડે યક્ષાદિક સર્વ પરિવાર રાજાને નપે. ખરેખર સંત પુરૂષ ગ્યતાના જાણકાર હોય છે. વિવિધ પ્રકારનાં ભેટનું લઈ આવેલા, અને વિયેગરૂપ ગ્રીમથી તપી ગયેલા નગરવાસી લેઓને પ્રિય આલાપ રૂ૫ સુધાવૃષ્ટિવડે ભીમકુમાર પોતે વારંવાર સિંચન કરવા લાગ્યું. ત્યારબાદ વિમાનશ્રેણીઓ વડે આકાશને અને સૈવડે પૃથ્વીને ભાવતી, લક્ષ્મીવડે ઇંદ્રસમાન, પ્રઢ ગજેન્દ્રપર બેઠેલે, વાગતાં વાછત્રાના ધ્વનિવડે બોલાવેલા સેંકડો નગરવાસી સ્ત્રી પુરૂષોએ સ્તુતિ કરાયેલ, સુવર્ણના દાનવડે યાચકોને ધનાઢ્ય કરતો, અને ધ્વજ પતાકાઓ વડે સૂર્યના કિરણ રહિત નગરને જેતે ભીમકુમાર પિતાની સાથે પિતાના સ્થાનમાં ગયે.
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
યક્ષાદિકના કહેવાથી આશ્ચર્ય જનક પુત્રનું ચરિત્ર સાંભળી
રાજા બહુ ખુશી થયા અને તેજ વખતે ભીમ રાજ્યાભિષેક. કુમારને તેણે રાજ્ય ગાદીએ બેસાડયા. તેમજ તે રિવાહન રાજાએ સંયમ રૂપ ઉત્કટ સૈન્યવડે પેાતાને વશ કરેલુ અને શાશ્વતલક્ષ્મીથી વિભૂષિત મુક્તિરાજ્ય દીપાવ્યું. ભીમભૂપતિ ખુદ્ધિમાં બૃહસ્પતિસમાન મતિસાગરમ ત્રીને પેાતાની પાસે રાખી યજ્ઞાદિકને વિદાય કરી રાજ્યનું પાલન કરવા લાગ્યા, યુદ્ધમાં કુશલ એવા ધનુને ધારણ કરી લીલાવડ ભીમનૃપતિએ કૃષ્ણે દૈત્યોને જેમ યુદ્ધમાં શત્રુઓને જીતી લીધા. ચતુરંગ સેના તેા માત્ર તેના આખરમાટે હતી, પરંતુ ભૂમંડલ તા તેણે પેાતાના ખલવડેજ કેવલ વશ કર્યું હતું. વળ તેના રાજ્યમાં દુર્ભિક્ષનું તેા નામજ નહેાતું, તેમજ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, શલભ~તીડ, મૂષક-ઉંદર, શુક-પેાપટ, અને નજીકના વિરૂદ્ધરાજાઓ, એ છ ઇતિ-ઉપદ્મવા પણ નહેાતા, અનીતિ, ચારી, પરદ્રોહ અને ઇર્ષ્યાદિ દોષાના સર્વથા તેના રાજ્યમાં અભાવ હતા. રાજ્ય એ પ્રાચીન પુણ્યનુ ફૂલ છે, એમ માની તત્ત્વષ્ટિએ પુણ્યનુ જ આરાધન કરતા ભીમભૂપતિ સત્કાની સેવા કરતા, હૃદયમાં સમ્યકૃત્વને ધારણ કરતા, પ્રાવને સુકૃતમાં ચલાવતા તેમજ જૈનમતના ઉદ્યાત કરતા ભીમરાજા ઘણા વખત રાજ્યપાલક થયા. માદ વૃદ્ધાવસ્થામાં વૈરાગ્યવદ્ધ ક સદ્ગુરૂની વાણી સાંભળી મહાપરાક્રમશાલી પાતાના પુત્રના રાજ્યાભિષેક કરી પાતે દીક્ષા ગ્રહણ કરી, દુસ્તપતપશ્ર્ચર્યોરૂપ તાપવડે મલપકને ઉચ્છેદ કર્યો. ખાદ્ય કેવલજ્ઞાન પામી ભગવાન્ ભીમરાજર્ષિ મેાક્ષધામમાં ગયા.
એ પ્રમાણે મેઘની માફ્ક ધર્મામૃતની વૃષ્ટિ કરી ગુરૂમહારાજ
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
(૪૧૩)
ગુરૂસખે.
શાંત થયા. ત્યારે મયૂરની માફક હૃષ્ટ થયેલા શ્રીકુમારપાલભૂપતિએ મધુરવાણીએ પ્રશ્ન કર્યાં. પ્રભા ? મિથ્યાત્વરૂપ ધત્તુરાના આસ્વાદથી હું બ્રાંત થયા હતા, જેથી લે–માટીના ઢાને સુવર્ણ સમાન અને અતત્ત્વને પણ તત્ત્વરૂપ હે... જાણ્યુ હતુ, હાલમાં તેા આપની વાણીરૂપ અમૃતનું પાન કરવાથી મ્હારા ભ્રમ ચાલ્યે ગયા છે. સમગ્ર ધર્માદિતત્ત્વસ્વરૂપ યથાર્થ હું જાણ્ છુ. મેષરૂપ શલાકાવડે મ્હારા અજ્ઞાનપટલને દૂર કરી આપે જ્ઞાનમય નેત્ર પ્રકટ કર્યું છે. વળી હે ભગવન્ ? મ્હારી ઉપર કૃપા કરી મહાન કલ્પદ્રુમ, ચિંતામણિ વિગેરેના મહિમાને તિરસ્કાર કરનાર શ્રાવક ધર્મમાં મ્હને સ્થિર કરા. એ પ્રમાણે રાજાની પ્રાર્થનાના સ્વીકાર કરી શ્રેષ્ઠ લગ્નમાં મહાત્સવપૂર્વક ચતુર્વિધ સ ંધની સાક્ષીએ શ્રી હેમચંદ્રસૂરિએ વિધિપૂર્વક સત્કર્મના સમૂહની માફક અખિલ ભૂમંડલનુ ઐશ્વય હાયને શું? તેમ સમ્યક્ત્વ સહિત શ્રાવક ધર્મના ઉપદેશ કર્યા, બાદ વરરાજા વધુને જેમ શ્રીકુમારપાલનૃપતિ ધર્મ લક્ષ્મીને આગળ કરી પવિત્ર સમવસરણની પ્રદક્ષિણા કરતા બહુ શાલાને પાત્ર થયા. રાજાની ઉપર મુનિઓએ શ્રીખંડચ’૪નના વાસક્ષેપ કર્યો, જેથી તે સદિશાઓમાં પ્રસરી ગયા. તે સમયે લેાકેાને વસતક્રીડાના અનુભવ થયા. આદ આસક્ત થયેલી પુણ્યલક્ષ્મીએ મૂકેલા હજારા કટાક્ષ હેય ને શું ? તેમ સંઘ લાકાએ રાજાની ઉપર નાખેલા શુદ્ધઅક્ષત-ચાખા શૈાલતા હતા. શ્રીકુમારપાલરાજા શ્રાવકધર્મ પામી આ લાકમાં પણ ભિવ ષ્યમાં પ્રાપ્ત થનાર મેાક્ષની વાનકી સમાન પરમાન ંદ પામ્યા. તે સમયે સર્વત્ર દયા હર્ષ પામતી હાય, વિવેકિતા વળગતી હૈાય, દાન, શીલ, તપ અને ભાવના વિગેરે વિલાસ કરતાં હાય તેમ દિગ તર
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૪)
શ્રી કુમારપાળચરિત્ર. દેખાવા લાગ્યાં. ગુર્જરનરેશના દયા દાક્ષિણ્યાદિ ગુણેનું વર્ણન કરતો કોઈપણ તે મહાનપુરૂષ નહોતો કે, તેની સ્તુતિ ન કરે? સ્થાપન કરેલા ધર્મની રક્ષા માટે ચેકીદારની માફક શ્રી હેમચંદ્રસૂરિએ રાજાને શિખામણ આપી. જેમકે;कोशाद्विश्वपतेर्विकृष्य गुरुणा प्राणावनादिव्रत
स्फूर्जन्मौक्तिकदामविस्तृतगुणं सम्यक्त्वसन्नायकम् । तुभ्यं दत्तमिदं महीधव १ वहन् हृद्यन्वहं जीववत् , ___ त्वं सौभाग्यभरेण मुक्तियुवतेर्भावी प्रियंभावुकः ॥१॥
હે ભૂપતે? વિશ્વપતિના ભંડારમાંથી વિસ્તૃત ગુણવાળે અને સમ્યક્ત્વરૂ૫ મધ્યમણિથી વિભૂષિત અહિંસાદિવ્રતમય દેદીપ્યમાન આ મુક્તાહાર ગુરૂએ તને આપે છે. તેને જીવની માફક હંમેશાં હૃદયમાં ધારણ કરતા તું અત્યંત સૌભાગ્યવડે મોક્ષ યુવતિને વલભ થઈશ.” તે સમયે સંઘ તરફથી અત્યંત દુર્લભ “ધર્માત્મા અને રાજર્ષિ” એવાં બે નામ પ્રસાદની માફક તેને પ્રાપ્ત થયાં. ત્યારબાદ ભૂપતિએ અન્ય દેવોનો ત્યાગ કરી હૃદયમાં અને ઘરમાં પણ ગુરૂપાદુકા સહિત છનેશ્વરભગવાનની પ્રતિમાઓનું સ્થાપન કર્યું. ત્રણે કાળે તે મૂર્તિઓનું હંમેશાં કપૂરપુષ્પાદિવડે પૂજન કરી પોતાના આત્માને સુકૃતરૂપ સુગંધસંપત્તિવડે સુવાસિત કરતો હતો. તેમજ અષ્ટમી આદિ સર્વ પર્વદિવસેમાં અષ્ટપ્રકારી ઉત્તમ પૂજાવડે જીનેંદ્રભગવાનની પૂજા કરી આઠ કર્મોને શિથિલ કરતે હતો. બારવ્રત, સમ્યક્ત્વ અને જ્ઞાનાદિકના (૧૨૪) અતિચાર જાણી ભૂપતિએ તેમને ત્યાગ કર્યો. સુંદર બુદ્ધિમાન ભૂપતિ કંઇક ગુરૂમુખથી અને કંઈક વાગભટમંત્રી પાસેથી સાંભળી સર્વશ્રાવકના આચારમાં પ્રવીણ થ. એ પ્રમાણે સમ્યકુધર્મજ્ઞાતા ચૌલુક્યભૂપતિએ ધર્મનું મૂળસાધન દયાની સર્વત્રપ્રવૃત્તિ કરવાની ઈચ્છા કરી.
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામસર્ગ
(૪૧૫) ચારેવમાં પોતાને વા અન્યને માટે જે કઈ પાપિષ્ટ
બકરાં તેમજ મૃગલાં વિગેરે ને વધ કરશે તે જીવદયા. પુરૂષ રાજદ્રોહી થશે, એમ નગરમાં નગા
રાની ઉઘેષણ કરાવી રાજાએ પ્રાણીઓના જીવિતદાનની માફક અમારી પ્રવર્તાવી. તેમજ વ્યાધ-મૃગહિંસક, શૌનિક-કસાઈ, ધીવર-માછીમાર અને કલાલ વિગેરેના પાપસ્થાને ઉચછેદ કરી તેમની પાસે પણ જીવદયા પળાવવા લાગ્યા. તે સમયે જુગારીઓમાં સત્યવાણું અને દુષ્ટ લેકમાં શિછતા જેમ કસાઈ વિગેરેમાં તે દયા આશ્ચર્યકારક પ્રગટ થઈ. તેમજ રાજાની આજ્ઞાથી કેઈપણ માણસ વાછરડાં, બકરાં અને ગાયે વિગેરે પ્રાણીઓને પણ ગાળ્યા વિનાનું પાણી પાતા નહોતા. ત્યારબાદ રાજાએ પોતાના દેશમાં તેમજ પોતાના સ્વાધીન રાજાઓના દેશમાં પણ હિંસા નિષેધને માટે પિતાના હિતપુરૂષને મેકયા. ભૂપતિના હુકમથી તેઓએ પણ સૈરાષ્ટ્ર, પાટરી, ખંભાત, સમુદ્રકિનારાના અનેક સ્થલ, લાટ, માલવ, આભીરક, મેદપાટ, મરૂ-મારવાડ અને સપાદલક્ષદેશમાં જઈને શક્તિ, ભક્તિ અને દ્રવ્યાદિકવડે સર્વત્ર પાપવ્યાધિની માફક હિંસાને નિષેધ કરાવ્યું. ધૂતાદિકપણ હિંસાનાં કારણ છે એમ જાણું રાજાએ સમસ્તકમાં નગારાની ઉદઘોષણાપૂર્વક ધૃત વિગેરે સાતે - સનો નિષેધ કરાવ્યો. પછી સાતે વ્યસનોનાં મૃત્તિકાનાં પુત્તળાં બનાવ્યાં, તેમનાં મુખ મથી શ્યામ કર્યા, પછી તે સાતેને ગધેડા પર બેસાડી દરેક રસ્તાઓમાં ફેરવીને નગરમાંથી તથા પિતાના દેશમાંથી કાઢી મૂકયાં. પિતાના દેશની અંદર કેઈપણુ ઠેકાણે કોઈ પણ માણસ જીવ
હિંસા કરે છે વા નથી કરતે ! તેની તપાસ માટે માહેશ્વરવણિફ. શ્રી કુમારપાલે પોતાના ચરપુરૂષો મોકલ્યા. તેઓ
પણ હંમેશાં સર્વત્ર ફરતા ફરતા હિંસકોને
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
શ્રી કુમારપાળચરિત્ર. તપાસ કરતા સપાદલક્ષદેશના કેઈક ગામમાં ગયા. તે સમયે ત્યાં માહેશ્વરનામે વણિક પોતાની સ્ત્રી પાસે કેશપાશ જેવરાવતે. હતો. તેના માથામાંથી તેની સ્ત્રીએ તેને એક યૂકા–જુ આપી. તેણે તે જુને મારી નાખી. દૂર રહેલા છતાં પણ તે ચરપુરૂષોએ તે બાબત પોતાની હોંશીયારીથી જોઈ લીધી, તરતજ તેઓ માહેશ્વરની પાસે આવ્યા અને ચારની માફક મરેલી જી સાથે તેને પકડી લીધો. બાદ તેઓ તેને પાટણમાં લઈ ગયા. તેમજ તેમના કહેવાથી તે વણિનું દુષચરિત્ર જાણું રાજાએ તિરસ્કાર પૂર્વક કહ્યું, રે રે નિર્દય ? સર્વત્ર પ્રાણવધને હેં નિષેધ કર્યો છે, તે તું જાણે છે છતાં પણ આ ચૂકા-જુ હું શા માટે મારી? માહેશ્વર બેલ્યો, સ્વામીની માફક હારા માથામાં માર્ગ પાડી રાક્ષસી જેમ આ જુ હારૂં રૂધિર પીતી હતી, માટે એને હે મારી નાખી. રાજાએ કહ્યું, રક્તપાન કરવાની જ એની સ્થિતિ હોય છે, તે સ્થિતિ પ્રમાણે વર્તતી આ યુકો જે મારવામાં આવે તે પિતપતાની સ્થિતિમાં રહેલા સર્વ જી પણ મારવા જોઈએ. રે! આ પશુ સરખે તું કેણ છે? રાજા મહારાજા અને ચકવતીઓમાં પણ યૂકા પોતાની દુશ્લેષ્ટા છોડતી નથી. કારણકે, દરેકને પોતાની વૃત્તિ દુરુત્યજ હોય છે. માત્ર પીડા કરવાથી આ ચૂકા છે કે, હું મારી નાખી તે એણુના પ્રાણ હરણ કરવાથી તને કેમ ન મારવો જોઈએ? પોતાની માફક સર્વને સુખદુઃખ થાય છે, એમ જાણતો છતો પણ તું હિત, અહિતને વિચાર કર્યા વિના પ્રાણને નાશ કરવાથી બીજાને શામાટે દુઃખ કરે છે? રે નિય? જે કે યૂકાને મારતાં તું પાપથી ડરતો નથી, પરંતુ હિંસકોનો ખાસ વિનાશ કરનાર એવા મારાથીયે કેમ બહીતા નથી? ખરેખર રાજાઓની આજ્ઞાને લેપ કરવો તે તેમને શસ્ત્ર વિનાને વધ કહે છે, તે હાલમાં તે પ્રમાણે વત્તનાર તું થયે.
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ,
( ૪૧૭ )
છે, માટે હને વધ્ય પુરૂષાના મધ્યમાં ગણવા જોઇએ. આ વાત મહુ શાચનીય છે; પરતુ એક ચૂકાને માટે આ પ્રમાણે કાપાયમાન થઇને પણ હું કેવીરીતે ત્હારા ઘાત કરાવું ? માટે સર્વસ્વ દ ડવડે દુષ્ટની માફ્ક ત્હારા નિગ્રહ કરૂ છું. તેથી તું ત્હારૂં સ ધન ખરચીને આ નગરની અ ંદર તે જૂના યૂકાના કલ્યાણ માટે જલદી એક ઉત્તમ ચૈત્ય બંધાવ. જેથી આ વૃતાંત સાંભળી ચૂકાચૈત્યને જોઇ બીજો પણ કેાઈ નિ ય માણસ હારી માફ્ક પ્રાણી વધ કરે નહીં.
એ પ્રમાણે શ્રીકુમારપાળની આજ્ઞાથી માહેશ્વરવણિકે ઘણુ ધન ખરચીને પાટનગર-પાટણમાં પૃથ્વીના
ચૂકાચૈત્ય. હારસમાન ચૂકાવિહાર નામે મનેાહર–મ ંદિર ખંધાવ્યું. એમ શ્રીકુમારપાલના ચરપુરૂષાના સ’ચારથી કાઇ પણ જગાએ રાત્રીએ તેમ ઘરમાં પણ કેાઇ માણસ હિંસા કરતા નથી.એથી અને ભગવાનના તી માં જેમ મનુષ્યાની વૃદ્ધિ હતી તેવીરીતે શ્રીકુમારપાલના રાજ્યમાં પણ જલચર, સ્થળ ચર અને આકાશચારીઓની વૃદ્ધિ થઇ. તેમજ તેના રાજ્યમાં પશુ પક્ષીઓ નિ ય થઇ ક્રૂરતા હતા. જેમકે,
व्याधान् वीक्ष्य विहारिणः शिशुमृगाः स्वोक्त्या पितॄनूचिरे, यामः सान्द्रलतान्तरेष्विह न चेदेते हनिष्यन्ति नः । ते तान् प्रत्यवदन् बिभीत किमितो ? वत्साः ? सुखं तिष्ठत, श्री चौलुक्यभिया निरीक्षितुमपि प्रौढा न युष्मानमी ॥ १ ॥
“ વનની અંદર ક્રૂરતાં મૃગબાલા વ્યાધ–શીકારીઓને જોઇ પોતાની ભાષાવડે પેાતાનાં માબાપને કહેવા લાગ્યાં, અમે અહીં ગાઢ ઝાડીમાં જઇએ છીએ. નહીં તે। અમને આ નિય શીકારીએ મારી નાખશે. એમ ખાલકેાનુ' વચન સાંભળી મૃગ
૨૭
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૮)
શ્રીકુમારપાળચરિત્ર. લાઓ બેલ્યા, હે બચ્ચાઓ? શું અહીં તમે હીઓ છો? સુખે થી અહીં આનંદ કરે. શ્રીકુમારપાલનરેશના ભયથી આ લેકે તમારી તરફ દૂર દષ્ટિ કરવાને પણ સમર્થ નથી.” વળી તેના રાજ્યમાં જીવહિંસા નિષેધનું આથી બીજું શું વર્ણન કરવું ? કારણ કે, જુગારમાં પણ “મારી” એવા બે અક્ષર કેઈપણ બોલતું નથી. નવરાત્રનો પ્રસંગ આવે, તે સમયે શ્રી કુમારપાલરાજા ગુરૂની
આગળ બેઠા હતા, ત્યારે દેવીના પૂજારાઓ નવરાત્રિમાં રાજાને વિનતિ કરવા લાગ્યા. રાજન્ ? કંટેદેવીપૂજક. શ્વરી વિગેરે આપની નેત્રદેવીઓ છે, તેમની
પૂજા માટે સાતમ, આઠમ અને નવમી એ ત્રણે દિવસે અનુક્રમે સાત, આઠસો અને નવસે બકરા અને તેટલાજ પાડાઓ દરેક વર્ષે આપવામાં આવે છે. માટે આ સર્વ પશઓ અમને અપા. જેથી દેવીઓની પૂજા થાય. જે નહીં આપે તો તેઓ દેધ કરશે અને તે જ વખતે હાટું વિઘ કરશે. એમ પૂજારીઓનું વચન સાંભળી રાજાએ નજીકમાં જઈ ગુરૂને પૂછયું. હવે હારે શું કરવું? કંઈક ધ્યાન કરી ગુરૂ બાલ્યા. રાજી શ્રીજીને ભગવાને કહ્યું છે કે, દેવતાઓ પ્રાણીઓને મારતા નથી. તેમજ માંસ પણ ખાતા નથી, પરંતુ શાકિનીઓની માફક કેટલીક નિર્દય દેવીઓ માત્ર કીડાને લીધે પિતાની આગળ મરાતા પશુઓને જોઈ ખુશી થાય છે. આ દેવીના પૂજારાએ દેવી પૂજનના બહાનાથી પશુઓને વધ કરી પોતે જ ખાય છે. મહા ખેદની વાત છે કે, સ્વાર્થ માટે આ તેમની પ્રાર્થના છે. માટે આપવાનાં બકરાં અને પાડાઓને દેવીના મઠમાં પુરાવે. પછી તેના દ્વારમાં તાલે દેઈ પોતાના માણસે મૂકી તેને બંદેબસ્ત રખાવે. એમ કરવાથી સર્વ પશુઓ રાત્રીએ જીવતાં જ રહેશે.
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
(૪૧૯ )
પ્રભાતમાં તે પશુઓને વેચી તે દ્રવ્યવડે દેવતાઓના ભાગ કરા વવે. પ્રાણીએની માતા સમાન ઉદાર એવી શુરૂની વાણી સાંભળી રાજાએ તે પ્રમાણે સર્વ કાર્ય કરાવ્યું. સવારમાં દ્વાર ઉઘાડીને અંદર જોયું તેા ધરાએલાંની માફક અત્યંત કૂદતાં પશુઓને જોઈ રાજર્ષિ–શ્રીકુમારપાલે પૂજારાઓને કહ્યું; રે રે દુષ્ટા મ્હે તમારૂં ચરિત્ર જાણ્યું કે; તમેજ કસાઇઓની માફક નિ ય થઈ આ પશુઓના ધાત કરાવા છે. જો દેવીએને માંસનુ પ્રત્યેાજન હાત તા લિદાનમાં આપેલા આ પશુઓને આ દેવીએ પોતે કેમ ન મારે ? લેાકમાં કહેવત છે કે; પોતે નષ્ટ થયેલા કેટલાક પુરૂષા ખીજાઓને પણ મારે છે, એ વાર્તા પાષ્ઠિ એવા તમાએજ સત્ય કરી, રે અધમે? પ્રથમ તમારાથી હું છેતરાયા, હવેહુ તત્ત્વના જાણકાર થયા છું, માટે મ્હને કેવી રીતે છેતરશેા? કારણકે; ચાર લેાકેા જાગતાને લુંટી શકતા નથી. ત્યારબાદ તે સર્વ પશુઆને વેચી તેના દ્રવ્યથી તત્કાલ તેણે ગેાત્ર દેવીઓના ભાગ કરાબ્યા. દશમીના દિવસે ઉપવાસ કરી ભૂપતિ પેાતાના સ્થાનમાં શ્રીજીનેદ્ર ભગવાનનું સ્મરણ કરતા ચુનીંદ્ર જેમ ધ્યાનમાં બેસી ગયા.
શ્રીકુમારપાલરાજા એકાગ્ર ચિત્તે ધ્યાન કરતા હતા, તેવામાં પોતાની કાંતિ વડે દીપસહિત હાય તેમ મદિકટેશ્વરીદેવી. રને પ્રકાશિત કરતી અને હસ્તમાં ત્રિશુલને ધારણ કરતી કાઇક દૈવી આકાશમાર્ગે ઉતરી ત્યાં આવી. રાજાને તે કહેવા લાગી. નેત્ર ઉઘાડી તું જો, કૅટે શ્વરી નામે હું હારી કુલદેવી આવી છું. રાજન્? આજસુધી હારા પૂર્વજો અને તું પણ જે અલી અમને આપતા હતા તે પશુ વિગેરેને હાલમાં કેમ તમે આપતા નથી ? પેાતાના કુલક્રમના લેાપ કરી જે ગાત્રદેવીનું અપમાન કરે છે તે પુરૂષ અલ્પ સમયમાં બ્રાહ્મણના શાપથી જેમ તે દેવીના કેપથી નાશ પામે
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
શ્રીકુમારપાળચરિત્ર. છે, જે તું હારા કલ્યાણની ઈચ્છા રાખતા હોય તે જલદી હુને પ્રસન્ન કર, નહી તે કાપવન્તિ વડે ઘાસની માફક તને બાળી નાખીશ. તે સાંભળી દઢ વૈર્યવાન રાજા બોલ્યા, દેવિ ? હું ધર્મતત્ત્વ સમ્યક્રરીતે જાણું છું, તેથી હારા માટે હું જીવહિંસા કરીશ નહીં, જેનધર્મ જાણ્યા સિવાય મહે પ્રથમ જે પ્રાણુ વધ કર્યો, તે પણ મ્હારા હૃદયને અગ્નિ જવાળાની માફક અત્યંત બાળે છે. એક પણ પ્રાણીને વધ કરવાથી અનંત પાપ થાય છે, એમ જાણતો છતે હું યમની માફક અનેક પ્રાણીઓને વધ કેવી રીતે કરૂં ? ત્યારે પણ આ પ્રાણુઓનો વધ કરાવ ખરેખર ઉચિત નથી, કારણકે, દેવી દયાલુ હોય છે એમ લોકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. વળી જેઓ પોતે ઘાત કરનાર હોય છે તેઓને પણ હારે વારવા જોઈએ, તેમજ જેઓએ જીવહિંસાને ત્યાગ કર્યો હોય તેમની પાસે પ્રાણુ વધ કરાવે તે કાર્ય હને બીલકુલ ઘટતું નથી, દયાના જીવાડનારા સંત પુરૂષે કદાચિત પ્રાણુ વધ કરે તો પ્રકાશ કરનાર સૂર્યના કિરણે અંધકારની પુષ્ટિ કરે તેમાં શી નવાઇ? હે દેવિ? કપૂર પુષ્પાદિમય હારી ગ્ય પૂજા હેં કરી છે, અને પ્રાવધ તે પ્રાણુતમાં પણ હું કરવાનો નથી, એવો મહારે નિશ્ચય છે. એમ બોલતા રાજની ઉપર કુલદેવી કોપાયમાન થઈ અને તેના મસ્તકપર ત્રિશૂળ મારી દુર્દશાની માફક તે અંતર્ધાન થઈ ગઈ. ત્રિશૂલના ઘાતથી રાજાના સર્વ શરીરે એકદમ કુછ નીકળ્યા.
જેથી બહુ પીડા થવા લાગી, દેવીઓને કે કુરેગ. બહુ વિષમ હોય છે. કુષ્ઠ રોગને લીધે રાજાની
નાસિકા ચીપટી થઈ ગઈ, કાન ગળી ગયા હોય તેમ દેખાવા લાગ્યા, હાથથી ઉત્પન્ન થયેલી છતાંએ આંગળીઓ ગળી ગઈ હોય તેમ ભાસવા લાગી, ફુટેલા ફલ્લાની માફક તેના
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૪૨૧ ) શરીરમાંથી પરૂ વહેવા લાગ્યું, ગાઢ કર્દમ-કાદવ સમાન શ્યામ શરીરને રંગ થઈ ગયો. તેવા કુકને જોઈ રાજાને સંસાર તથા પિતાના શરીર પર વેરાગ્ય થયો, પરંતુ અહદ્ધર્મ–જેનધર્મને વિષે કિંચિત્ માત્ર પણ અભાવ થયે નહીં, પોતાના કર્મથી ઉપાર્જન કરેલું સુખ દુઃખ થાય છે, એમ વિચાર કરતા મહા બુદ્ધિમાન ભૂપતિને દેવી ઉપર પણ બીલકુલ ધ થયે નહીં. શ્રી કુમારપાલ રાજાએ ઉદયનમંત્રીને બોલાવી દેવીનું સર્વ
વૃત્તાંત નિવેદન કર્યું, પછી પોતાનું શરીર ઉદયનમંત્રી. બતાવ્યું. રાજાનું શરીર જોતાં જ મંત્રીનું હૃદય
બહુ કંપવા લાગ્યું, ખરેખર મહેોટા પુરૂષેનું દુઃખ જોઈ કેનું હદય દુ:ખી ન થાય? પછી રાજાએ મંત્રીને કહ્યું, જેવી રીતે આ જૈનધર્મમાં હારા લીધે નવીન કલંક મહને પડે છે, તેવી રીતે આ કુછ રેગથી હને પીડા થતી નથી. વળી આ વાત જાણશે એટલે અન્યમતિકો એમ કહેશે કે, રાજાએ જૈનમતને સ્વીકાર કર્યો તેનું ફલ તેને મળ્યું, આખું શરીર કુષ્ઠ રેગથી ગંધાય છે. આથી બરાબર યાદ રાખવાનું છે કે, જે માણસ શિવધર્મને ત્યાગ કરી જૈન ધર્મને સ્વીકાર કરે છે તે શ્રી કુમારપાળ રાજાની માફક આ લેકમાં પણ મહા કષ્ટનો પાત્ર થાય છે. આપણું સૂર્યાદિ દેવની સ્તુતિ કરવાથી કુષ્ઠાદિ રંગની તત્કાળ શાંતિ થાય છે અને અરિહંતની સેવાથી તે તે રેગે પ્રગટ થાય છે. એ પ્રમાણે કુતીથીઓ આપણી નિંદા કરશે. માટે આ વૃત્તાંત શત્રુઓના સાંભળવામાં ન આવે તેટલામાં નગરની બહાર જઈ હું
હારા દેહને અગ્નિમાં તૃણની માફક બાળી નાખીશ. ઉદયનમંત્રી બલ્ય, સ્વામિન્ ? આ મરણની વાર્તા તમે વૃથા શા માટે કરે છે? દેવીને સર્વ ઈચ્છિત ભેગ આપીને જલદી પ્રસન્ન કરે. વળી નક્ષત્ર તથા તારાઓનું સ્થાન જેમ આકાશ છે તેમ પ્રાણેનું સ્થાન
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
શ્રીકુમારપાળચરિત્ર. શરીર કહેવાય છે. શરીરને જ્યારે નાશ થાય ત્યારે બુદ્ધિમાન એવો પણ કયે પુરૂષ નિયમની અપેક્ષા કરે ? સર્વ સ્થલમાં સંયમની રક્ષા કરવી અને તેથી પણ પિતાના શરીરની પ્રથમ રક્ષા કરવી. કારણ કે, શરીર સ્વસ્થ હોય તે ફરીથી એ વિદ્વાન પુરૂષ પ્રાયશ્ચિત્ત કરી શકે છે. એમ સર્વજ્ઞભગવાનના કહેવાથી જ્યારે પ્રાણ સંકટ આવે છે ત્યારે ચારિત્રધારી મુનિઓ પણ ચારિત્રને ત્યાગ કરી શરીરનું રક્ષણ કરે છે. ત્યારે આ નિયમ પણ છ આગાર સહિત કરે છે, માટે દેવતાની આજ્ઞાથી કરેલી હિંસાવડે તે હારા નિયમને ભંગ થશે નહીં. હે રાજન્ ? આપ જીવે છતે આ પૃથ્વી બહુ સમય સુધી રાજqતી-ઉત્તમ રાજાવાળી થાય અને લોકોને આનંદ મળે, માટે આપ ગમે તેમ કરી આત્મરક્ષણ કરે. ફરીથી રાજર્ષિ શ્રી કુમારપાળ બેલ્યો. મંત્રી? તું આ શું બેલે છે ? કલ્પાંતમાં પણ કઈ રીતે હું જીવવધ કરવાનો નથી, સંસારી જીવોને સંસારનું કારણભૂત શરીર દરેક ભવમાં પ્રાપ્ત થાય છે. પરંતુ સર્વજ્ઞભગવાને કહેલું અને મુકિત આપનાર અને હિંસા વ્રત ફરીથી મળતું નથી. જે આવા દેહ વડે ઉત્કૃષ્ટ પુણ્ય પ્રાપ્ત કરવામાં આવે તો પત્થરના ટુકડા વડે ઘણું સુવર્ણ ખરીદવામાં આવે. સર્વથી ચંચલ શ્વાસવાયુ ગણાય છે અને તે શ્વાસરૂપ જીવિત હોય છે, તે તેવા અસ્થિર જીવિતને માટે સ્થિર અને કલ્યાણકારી દયાને હું કેવી રીતે ત્યાગ કરૂં? વળી પાપી પુરૂષ મરણથી બહીએ છે, પુણ્યવાનને તેને ભય હોતો નથી. મહેં ઘણુંએ પુણ્ય એકઠું કર્યું છે. હુને તેની શી ભીતિ છે? શ્રીજીનેંદ્રદેવની આરાધના કરી છે, શ્રી હેમચંદ્રસૂરિ મહારા ગુરૂ છે, અને દયા ધર્મ સમ્યક્ પ્રકારે પાળે છે, હવે મારે શું બાકી રહ્યું? માટે તું વિ
૧ રાજા, સંઘ, બલ, દેવતા, વડિલગુરૂ, અને વૃત્તિસંકટ એ છ અભિયોગ.
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૪ર૩) લંબ કરીશ નહીં, ગુપ્ત કાર્ય કરવાને કામધેનું સમાન રાત્રિ ન ચાલી જાય તેટલામાં જલદી તું કાષ્ઠની ચિતા તૈયાર કર. રાજાને એ નિશ્ચય જાણું અગાધ બુદ્ધિમાન ઉદયનમંત્રી
તત્કાલ ગુરૂની પાસે ઉપાશ્રયમાં ગયે અને આ મંત્રિત જળ. સર્વ વૃત્તાંત તેમને કહ્યું. વિદ્યાનિધિ શ્રીમાન
| હેમચંદ્રસૂરિ બેલ્યા, મરણની વાર્તાથી સર્યું, એ કંઈપણ ઉપાધિ કરવાની જરૂરનથી, કંઈક ઉષ્ણ પાણી તે લાવ. હું મંત્રીને આપું, સૂર્યના કિંચિત્ પ્રકાશથી જગત્નું અંધારું જેમ તે મંત્રિત જલના સ્પર્શ વડે રાજાના શરીરમાંથી કુષ્ઠ રોગ ચાલે જશે. તે સાંભળી મંત્રી બહુ ખુશી થયો અને તરત જ તેણે પાછું લાવી આપ્યું. ગુરૂશ્રીએ પોતે સૂરિમંત્રવડે મંત્રીને તે જળ ઉદયનને આપ્યું. અમૃત સમાન તે જળને લઈ મંત્રી રાજા પાસે ગયે અને તેણે કહ્યું કે, આ જલ ગુરૂ મહારાજે કહ્યું છે. પછી સિદ્ધરસના સ્પર્શથી લેહ જેમ તે જળના સ્નાનથી રાજાનું શરીર સુવર્ણ સમાન થઈ ગયું. જળના રોગથી પ્રથમ કરતાં પણ અધિક કાંતિમય શરીર જોઈ રાજા હર્ષ અને આશ્ચર્યાદિકને સ્વાધીન થઈ ગયું. પછી તેણે મંત્રીને કહ્યું કે, ગુરૂમહારાજનું સામર્થ્ય અદ્ભુત છે. આવા અસાધ્ય કટને પણ જેણે ધવંતરિની માફક દૂર કર્યું. મેઘ સમાન દષ્ટિવડે ગુરૂમહારાજ જ્યાં સુધી જેતા નથી ત્યાં સુધી જ દેવીઓને કે પાગ્નિ સંપૂર્ણ બળે છે. અહ? હારી ઉપર ગુરૂમહારાજની કઈ અલૈકિક કૃપા છે, વ્યાધ્રથી શિયાળ જેમ હંમેશાં મૃત્યુથી જે કૃપાએ મહારૂં રક્ષણ કર્યું. એમ રાજા ગુરૂમહારાજની બહુસ્તુતિ કરતા હતા, તેટલામાં દુખેથી નિર્ગમનકરવા લાયક રાત્રી પણ પાપશ્રેણિની માફક ક્ષીણ થઈ ગઈ. - પ્રભાત કાળમાં પ્રાત:કાળની ક્રિયા કરી શ્રીમાન કુમારપાલ
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
શ્રીકુમારપાળચરિત્ર.
રાજા મંચ્યાદિ સહિત ગુરૂ પાસે ગયે, ચરણકગુરૂનેઉપકાર. મળમાં વંદન કરી ગુરૂને કહ્યું, ભગવાન એક
જીલ્લાથી આપના પ્રભાવનું હું કેટલું વર્ણન કરૂં? અગત્યની માફક આપ હારા દુઃખ સાગરનું વારંવાર પાન કરે છે. આપના પ્રાચીન ઉપકારોને કોઈપણ બદલો લ્હારાથી વળે તેમ નથી. વળી આ હાલના ઉપકારને નિષ્કયતા વસ્તુત: ક્યાંથી હોય? સર્વ ઉપકારમાં પ્રાણ રક્ષણ કરવું તે સીમા છે, અર્થાત એનાથી અધિક બીજે કઈ ઉપકાર નથી. વળી તદુપરાંત જે હુને આપે સદ્ધર્મને બંધ કર્યો તે તેની ઉપર લા–શિખા સમાન થયેલ છે. આપને પ્રત્યુપકાર હું કેવી રીતે કરી શકું? જેમકે -- प्रक्षाल्याऽक्षतशीतरश्मिसुधया गोशीर्षगाढद्रवै
लिप्त्वाऽभ्यर्च्य च सारसौरभसुरस्वर्णप्रसूनैः सदा । त्वत्पादौ यदि वावहीमि शिरसा त्वत्कर्तृकोपक्रिया
प्राग्भारात् तदपि श्रयामि भगवन्नापर्णतां कर्हिचित् ॥१॥ “હે ભગવન ? પૂર્ણચંદ્રના અમૃતવડે આપના ચણેને ધઈ, ગશીર્ષ ચંદનના ગાઢ દ્રવ્યવડે વિલેપન કરી, ઉત્તમ સુગંધવાળાં દિવ્ય સ્વર્ણપુષ્પોથી પૂજીને હંમેશાં હું હારા મસ્તકે વારંવાર ધારણ કરું, તે પણ આપે કરેલા અનેક ઉપકારના દેવામાંથી કઈ દિવસ હું મુકત થઈ શકું તેમ નથી.” આ પ્રમાણે નરેંદ્રની કૃતજ્ઞતાથી પ્રસંન થયેલા શ્રી હેમચંદ્રસૂરિ બેલ્યા, હે રાજન ! મહું હારો છે ઉપકાર કર્યો છે જેથી આ પ્રમાણે તું બેલે છે. તું જે દુ:ખમાંથી મુકત થાય છે તે હારા પુણ્યને પ્રભાવ છે, કારણ કે, દીવ જે અંધકારને નાશ કરે છે તે તેના તેજને જ મહિમા છે. વળી જેની પાસે હંમેશાં પુણ્યરૂપી સૂર્ય
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૪૫) પ્રકાશે છે તેની નજીકમાં કોઈ દિવસ આપત્તિરૂપ રાત્રિ આવે ખરી? અહારા વચનથી હું સર્વત્ર હિંસા નિષેધ કરાવ્યા, એ અમહારા સર્વ ઉપકારને બદલે હું વાળી આપે છે. ત્યારે કેઈપણ નિષ્કય બાકી રહ્યો નથી. તેમજ દક્ષ, નીતિજ્ઞ, ધનાઢ્ય અને શૂરવીર તે ઘણાએ હોય છે, પરંતુ પરદુ:ખથી દુઃખીઆ તો આ જગતુમાં કેઈક ઠેકાણે બેત્રણજ હોય છે. આ વિષમ સમયમાં પ્રાણાંત દુખ સહન કરીને પણ હે જે જીવદયા વ્રત પાળ્યું છે તે પ્રમાણે બીજે કઈ સાધુપણ પાળી શકે નહીં. દારિદ્ઘ અવસ્થામાં દાનની, રણસંગ્રામમાં પરાક્રમની અને પ્રાણ સંદેહમાં વ્રત પરી ક્ષાની કસોટી થાય છે. આવા દુસહ કષ્ટવડે પણ તું વીરભગવાનની આજ્ઞાથી ભ્રષ્ટ ન થયે તેથી હું નૃપ ? પરમહંત” પરમ શ્રાવક એવું તને બિરૂદ આપવામાં આવે છે. બાદ દેવતાઓને પણ દુર્લભ એવું તે બિરૂદ પામીને પિતાને કૃતાર્થ માનતે. ધર્માત્મા રાજા પોતાના મહેલમાં ગયા. કાશી દેશમાં વારાણસી નગરી છે, તેમાં શ્રીમદ ગોવિંદચંદ્ર
રાજાને પુત્ર જયંતચંદ્રનામે રાજા રાજ્ય જયંતચંદ્રરાજા કરે છે. જેના પ્રતાપરૂપ સૂર્યથી અત્યંત તપેલા,
શંકરે મસ્તક પર ગંગાને ધારણ કરી છે, તેમજ કેશવે સમુદ્રમાં વાસ કર્યો અને બ્રહ્માએ કમલાસનને આશ્રય લીધે. તે જયંતચંદ્રનું રાજ્ય સાત જનમાં પ્રસરેલું હતું. જેથી તે અન્ય રાજાઓને કિંકર સમાન ગણતો હતો. અનેક મદોન્મત્ત હાથી, ઘોડા, રથ અને પાયદળથી ભરપુર તેના સૈન્યને જોઈ લેકે ચક્રવર્તીના સૈન્યની શંકા કરતા હતા. પિતાની પાસે અસંખ્ય સૈન્ય હોવાથી જયંતચંદ્ર ગંગા અને યમુનારૂપ યષ્ટિ -લાકડી વિના ચાલવાને અશકત હતું. તેથી “પંગુરાજ”
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર૬), શ્રી કુમારપાળચરિત્ર એવા નામથી તે પ્રસિદ્ધ હતે. મીન-માછલાંઓનું ભેજન કરવાથી તેના દેશમાં મોટી હિંસા થતી હતી, તે સાંભળી તેના નિષેધ માટે શ્રીકુમારપાલરાજર્ષિએ બુદ્ધિ સાથે વિચાર કર્યો. પછી ઉત્તમ શિપિઓ બોલાવી તેમની પાસે સુંદર પટ–વસ્ત્ર પર શ્રીહેમચંદ્રસૂરિની મૂર્તિ ચિત્રાવી, તેની આગળ પિતાની પણ ભવ્ય મૂર્તિ ચિત્રાવી. તે પટ સાથે બે કરોડ સેનૈયા અને બે હજાર ઉત્તમ જાતિના ઘડાઓ આપી પિતાના મંત્રીઓને શિખામણ આપી કાશી દેશમાં મોકલ્યા. વારાણસીમાં ગયા બાદ મંત્રીઓ વિચારમાં પડયા કે આ
નગરી મુક્તિપુરી કહેવાય છે. છતાં પણ આ ચિત્રપટસમર્પણ. નગરના સર્વ લોકે માંસાહાર કરે છે. સમુદ્ર
કિંવા નદીના કિનારે રહેલા દેશ અથવા નગ૨માં પ્રાયે માછલાઓનો આહાર હોવાથી, લેક નિર્દય હોય છે. આ નગરની અંદર બાલગોપાલ સુધીના સર્વ લેકે જીવદયા પાળે તે દુષ્કર લાગે છે, કારણ કે પ્રચંડ પવનમાં દીપપ્રકાશન ખરેખર અશક્ય હોય છે. માટે પ્રથમ રાજના સર્વ મનુષ્યને યથેચ્છિત સુવર્ણાદિક આપી પ્રયત્નથી સંતુષ્ટ કરવા. જેથી તેઓ રાજાની આગળ આપણી પ્રાર્થનાને ભંગ કરે નહીં. એવી બુદ્ધિથી તેમણે પોતાની હોંશિયારીથી મંત્રીઓને સ્વાધીન કર્યા. પછી તેઓ જયંતચંદ્ર રાજા પાસે ગયા, દર્શન કરી તેની આગળ સુવર્ણાદિક સર્વ ભેટ મૂકી, પછી ચિત્રપટ મૂકીને ત્યાં બેઠા. કાશી નરેશે શ્રી કુમારપાલનું કુશલાદિકપુછી તે ચિત્રપટપિતાના હાથમાં લઈ આ શું છે? એમ પૂછ્યું. પ્રધાને કહ્યું, રાજન? રાજગુરૂ શ્રી હેમચંદ્રસૂરિની આ મૂર્તિ છે. અને આ તેના સન્મુખ રહેલી અમારા રાજાની મૂર્તિ છે. હે સ્વામિન ? બહુ ભક્તિવડે પોતાની
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૪ર૭) અને પિતાથી પણ અધિક એવી આ શ્રીગુરુમૂર્તિની ભેટ કરી શ્રી કુમારપાળ રાજા આપને જણાવે છે કે, સર્વ વિદ્યારૂપ સાગરના પારગામી શ્રી હેમચંદ્રાચાર્ય સ્વારા ગુરૂ છે. જેઓ સર્વજ્ઞની માફક લેકેને પરમતત્વને બેધ આપે છે, તે ગુરૂ પાસેથી અનુકંપામય ધર્મને સ્વીકાર કરી મહેં સ્વદેશમાં અને પરદેશમાં તેની શત્રુભૂત હિંસાનો નિષેધ કરાવ્યું છે. દુર્ગતિને માર્ગ બતાવનારી તે હિંસા તમારા નગરમાં બહુ થાય છે એમ હારા સાંભળવામાં આવ્યું છે, તેથી તેના નિષેધ માટે આ મંત્રીઓને હે મોકલ્યા છે. હૃદયમાં વિચાર કરી મંત્રી , રાજની દયાએ પુણ્યનું
મુખ્ય કારણ છે. માટે પોતાના દેશમાં દુનીતિ હિંસાવિનાશ. સમાન હિંસાને તમે દૂર કરાવે. એમ પિતાના
મંત્રીની વાણથી અને આશ્ચર્યકારક ચિત્રના જેવાથી પણ સંતુષ્ટ થયેલ જયંતચંદ્ર રાજા પોતાની સભા સમક્ષ બે, આ ગુર્જરદેશ વિવેકવડે બૃહસ્પતિ સમાન છે, એમ સર્વ લકે કહે છે તે એગ્ય છે. કારણકે, જેની અંદર આવો દયાલુ રાજા રહે છે. જીવરક્ષા પ્રવર્તાવવામાં તેણે કે સુંદર ઉપાય કર્યો છે? પુણ્યમાં જેનું મન આતુર હોય છે તેને જ હું ધન્ય માનું છું. તે પોતે દયા કરાવે છે અને એની પ્રેરણાથી પણ જે હું આ ન કરાવું તે હારી બુદ્ધિ કેવી ગણાય? એમ વિચાર કરી રાજાએ પોતાના દેશ અને નગરમાંથી સર્વ જાળ મંગાવી, એક લાખ એંશી હજાર જાળે એકઠી થઈ. તેમજ બીજાં પણ હિંસાનાં સાધન-હજારે શસ્ત્રાદિક ત્યાં મંગાવ્યાં, સર્વ એકઠાં કરી શ્રી કુમારપાલના મંત્રીએ ની સમક્ષ અગ્નિ સળગાવી બાળી નંખાવ્યાં. પછી હિંસા બાળી નાંખી” એ પ્રમાણે સર્વ નગરમાં પટધ્વનિથી ઉષણા કરાવી અને જાલિકાદિકને હુકમ કર્યો કે ફરીથી હવે કેઈએ જાલ વિગેરે
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર૮ ) શ્રીકુમારપાળચરિત્ર. હિસાનાં સાધન બનાવવાં નહીં. બાદ શ્રી કુમારપાળે મોકલેલી ભેટથી દ્વિગુણ બહુ સુંદર ભેટ આપીને કાશી રાજાએ તે મંત્રીઓને વિદાય કર્યો, તેઓ પોતાના નગરમાં આવ્યા, શ્રી હેમાચાર્યની આગળ બેઠેલા શ્રી કુમારપાળને નમસ્કાર કરી મંત્રીઓએ ભેટ મૂકી કાશીરાજાનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. રાજાના તે અદભુત કાર્યવડે ગુરૂમહારાજ બહુ ખુશી થયા. પછી ધર્મના ઉત્સાહ માટે તેમણે શ્રીકુમારપાળની પ્રશંસા કરી કે – भूयांसो भरतादयः क्षितिधवास्ते धार्मिका जज्ञिरे,
नाऽभून्नो भविता भवत्यपि न वा चौलुक्य ? तुल्यस्तव । भक्त्या काऽपि धिया क्वचिद् घनधनस्वर्णादिदत्त्या क्वचिद, - તેરો સ્વચ પર જ વ્યવયનીવાવ વત્ મવાર શા
“હે ચાલુક્ય? ભરતાદિક ધાર્મિક રાજાઓ ઘણાએ પ્રસિદ્ધ થઈ ગયા, પરંતુ ત્યારા સરખે કોઈ થયું નથી, કઈ થવાને નથી અને વર્તમાનમાં પણ કેઈ નથી. કારણકે, હેં સ્વદેશ અને પરદેશમાં પણ કોઈ ઠેકાણે ભક્તિ-બહુમાન વડે, કેઈ ઠેકાણે બુદ્ધિવડે અને કોઈ ઠેકાણે બહુ દ્રવ્ય સુવર્ણાદિકના દાનવડે જીવન રક્ષા કરાવી છે.” માટે હે નરેંદ્ર ? તું દયાધમ પાળવા અને પળાવવામાં મુખ્યતા ધરાવે છે. કરૂણારસમાં લુબ્ધ થયેલા શ્રીકુમારપાળ નરેંદ્રને જોઈ સપત્ની
-શોક્યની માફક હિંસા પિતાના મનમાં ઈષ્ય મોહરાજા. કરવા લાગી. રાજાના હદયમાં, ઘરમાં, નગ
રમાં, દેશમાં અને પૃથ્વીમાં કોઈ પણ જગાએ તેણુને રહેવાનું સ્થાન ન મળ્યું, જેથી તે હિંસા પિતાના પિતા મહરાજની પાસે ગઈ ત્યારે સભામાં બેઠેલા મેહરાજાએ આ હારી પુત્રી છે એમ નહી ઓળખવાથી અજ્ઞાતની માફક પૂછયું,
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
( ૪૨૯ )
હાસ્યું ? સુરિ ? મારિશ્મિ તનયા તે સાત ! મોઢુ ! ત્રિયા, किं दीनेव ? पराभवेन स कुतः ? किं कथ्यतां कथ्यताम् । माचार्य गिरा परार्ध्यगुणवान् हृद्वक्त्रहस्तोदरा
न्मामुत्तार्य कुमारपालनृपतिः पृथ्वीतलादाकृषत् ॥ १ ॥
“ હું સુંદર ! તુ કાણુ છે ? હું તાત ! માહ ? હું હારી વ્હાલી પુત્રી હિંસા છું. મેાહુ એક્ષ્ચા, આવી દીન જેવી કેમ થઇ છે ? પુત્રી એલી, મ્હારા પરાજય થયા છે, જેથી હું આવી દશામાં આવી પડી છું. પરાજય કાણુ કર્યાં અને તે થવાનું શુ કારણ ? તું જલદી ખેાલ, હિંસા ખેાલી, શ્રીહેમચંદ્રસૂરિના ઉપદેશથી ઉત્તમ ગુણવાન શ્રીકુમારપાલભૂપતિએ હૃદય, મુખ, અને હાથમાંથી મ્હને ઉતારી ભૂતલમાંથી કાઢી મૂકી છે. ” એમ હિંસાની વાણી સાંભળી એકદમ મેહરાજાના હૃદયમાં કાપવાલા પ્રગટ થઇ અને તે મળ્યે, હે વત્સે ! તું રૂદન કરીશ નહીં, ત્હારા શત્રુઆને હું રાવરાવીશ. હાલમાં આ રાજા અન્યને છેતરનાર લિંગધા રીઓના વાકયાવડે ત્હારી ઉપર વિરક્ત થયેા છે, તેથી તને દેશવટા આપ્યા છે. વળી તે રાજા શ્રીહેમાચાના પ્રભાવથી અતિશય પ્રભાવિક થયા છે, પર`તુ પોતાની શક્તિવš હું તેને ધીમે ધીમે ધર્મ સ ંશયમાં નાખી દઇશ. હવેથી હું ત્હારા કાઇ એવા વર ઉભા કરીશકે; જે ત્હારૂં એક છત્રપણું પૂર્વની માફ્ક વિસ્તારશે. ઇત્યાદિ વચનેા વડે પેાતાની પુત્રી-હિંસાને મહામુશીખતે શાંત કરી માહુરાજાએ તેને પોતાની પાસે સ્થાપન કરી.
એ પ્રમાણે ઉત્કટ દયારૂપ સુધારસવડે પ્રાણીઓને જીવાડતા, તેમના આશીર્વાદવડે જેમ હુ ંમેશાં સર્વ સમૃદ્ધિઆવડે પેાતાનો વૃદ્ધિ કરતા, શ્રીહેમાચાર્યના સદુપદેશવડે તત્ત્વપ્રકાશના ઉદ્ભયથી
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४३० )
શ્રીકુમારપાળરિત્ર.
વિલાસ કરતા અને પ્રાણી રક્ષક પુરૂષામાં ચૂડામણુ સમાન શ્રીકુમારપાલ નૃપચંદ્ર પ્રસિદ્ધ થયા.
इतिश्रीजैनशासनोन्नतिकारकस्वपर समयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारद जैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमद्बुद्धिसागर सूरीश्वर शिष्यरत्न श्रीमद्-अजितसागरसूरिविरचितपरमार्हतश्रीकुमारपाल भूपालचरित्रमहाकाव्यगुजर्रभाषायां श्राद्धधर्मस्थापनो नाम सप्तमः सर्गः समाप्तः
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथअष्टमःसर्गः
અન્યદા શ્રી હેમચંદ્રસૂરિના ઉપાશ્રયની પાસે ક્રીડા કરતી
કોઈ ઉત્કૃષ્ટ કન્યાને જોઈ શ્રીકુમારપાળરાજા વિમલચિત્તનગર. મનમાં વિચાર કરવા લાગ્યા. અતિ સુકમલ
મૂર્તિને ધારણ કરતી, અત્યંત પ્રભાવને વહન કરતી, સ્નિગ્ધ સ્વભાવવડે સર્વજગને પણ આનંદ આપતી, શ્રેષ્ઠ ગુણેને નિધાન અને નિર્દોષ સ્વભાવવાળી આ દેવકન્યા સમાન હુને પ્રીતિ કરનારી કોણ વિલાસ કરે છે? વળી સ્વાધીન સુખના અંકુર સમાન આ કન્યાને જે પુરૂષ દષ્ટિગોચર કરે છે તેનું પુણ્ય પણ મનુષ્યમાં હું બહુ દુર્લભ માનું છું. ત્યારબાદ રાજાએ સૂરીશ્વરને પૂછયું, પ્રભે? દ્વારમાં આ કન્યા કેણ છે? અને હારા મનને શાથી તે આનંદ આપે છે ? કન્યા પ્રત્યે નરેદ્રને ઘણે પ્રેમ જોઈ શ્રી હેમચંદ્રસૂરિએ મૂળથી આરંભી તેની ઉત્પત્તિ કહેવાને પ્રારંભ કર્યો.
સદગુણેનું સ્થાન વિમળચિત નામે નગર છે, જેની ચારે બાજુએ વિનય નામને હટકિલે છે, અને મર્યાદા નામે પરિખા-ખાઈ છે. તેમાં અહંમ નામે રાજા છે, જેની આજ્ઞા સુર, અસુર અને નરેંદ્રો પોતાના મસ્તક પર માલ્યની માફક ધારણ કરે છે. એટલું જ નહીં પણ પોતાની સેવામાં રસિક અને લોકેત્તર વૈભવને સંપાદન કરતે જે રાજા લોકમાં “સુસ્વામી ” એવી પ્રસિદ્ધિને ધારણ કરે છે. અદ્ધર્મરાજાને વિરતિ નામે સ્ત્રી છે, તે નિર્દોષત્વનું એક
મંદિર છે. સામ્યતાવડે પ્રસિદ્ધ શમ, દમાદિક પુત્રીને તેના પુત્રો છે. શુદ્ધબુદ્ધિદાયકસિદ્ધાંત નામે
મંત્રી છે. અન્યાયી શત્રુઓ જેને ભેદવાને કોઈ
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૨)
શ્રી કુમારપાળચરિત્ર. પણ સમયે શક્તિમાન્ થતા નથી. શત્રુઓને ચરવામાં દીક્ષિત થયેલો ભશાન નામે સેનાપતિ છે. તાત્કાલિક સિદ્ધિ કરનારા સમ્યકત્વ વગેરે તેના સૈનિકે છે. તેમજ અખિલ વિશ્વને પિતાની આજ્ઞાને સ્વાધીન કરી ધર્મરાજાને સુખવિલાસ કરતાં વિરતિસ્ત્રીને વિષે ઉન્નતિનું કારણ કરૂણાનામે એક પુત્રી થઈ. તેના જન્મથી તેનાં માતાપિતા બહુ ખેદાતુર થયાં. તે જોઈ પુત્રીના પિતામહ-દાદા સર્વજ્ઞ શ્રીજીનેશ્વરભગવાન બલ્યા, પુત્રી જન્મી એમ જાણું તમે બંને જણ હૃદયમાં શામાટે ખેદ કરે છે? આ પુત્રી વિશ્વનું જીવન હોવાથી પુત્રથી પણ સ્તુત્ય થશે. પુત્રને માટે કે વૃથા ખેદ કરે છે, કારણ કે, સૂર્ય અને અગ્નિ પિતાના પુત્ર શનિ અને ધૂમવડે હજુ સુધી પણ તાપ છોડતા નથી. સરસ્વતીએ કપ્રિય ગુણવડે પોતાના પિતાને પ્રસિદ્ધ કર્યો, તેમજ આ પુત્રી તમને પણ વિખ્યાત કરશે. વળી આ પુત્રી જેને વરશે તે પુરૂષને પણ કમલા વાસુદેવને જેમ ખરેખર ઉત્તમ પ્રતિષ્ઠાપાત્ર કરશે. એ પ્રમાણે તેને પ્રભાવ સાંભળી માતા, પિતાએ વૃદ્ધિ પમાડેલી કરૂણ ચંદ્રકલાની માફક તેમના માનસિક પ્રમોદ સાગરને વધારવા લાગી. સમલચિત્તનામે નગર છે, તેની નજીકમાં દનયનામે
કિલે છે, કિલ્લાની આજુબાજુએ દુષ્ટસેવા સમલચિત્તનગર. નામે હેાટી પરિખા છે. તે નગરની અંદર દુષ્ટ
આશયવાળે મેહનામે રાજા છે, યમની માફક જેના ભયથી સર્વ જગત્ કંપે છે. તેની અવિરતિ નામે સ્ત્રી છે, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા વિશ્વને દુર્જય એવા ઝેધાદિક પુત્ર છે, અને હિંસા નામે એક તેને પુત્રી છે. મિથ્યાશ્રુત મંત્રી, દુર્થોન સેનાપતિ, અને દુરપરાક્રમવાળા મિથ્યાત્યાદિક તેના સૈનિકે ગર્જના કરી રહ્યા છે. હવે ધર્મરાજાનું
For Private And Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૩૩ ) વૃદ્ધત્વ હોવાથી મદમસ્ત મહરાજાએ તેને પરાજય કરી કુટુંબ સહિત તેને પોતાના સ્થાનમાંથી કાઢી મૂકો. આમ તેમ ફરતો તે ધર્મરાજા અહીં ત્યારે ઉદય જોઈ આપણુ આશ્રમમાં આવી હાલમાં સુખેથી રહ્યો છે અને કૃપા–દયાનામે એની પુત્રી યોગ્ય પતિ નહીં મળવાથી પરણ્યા વિનાની તે રહેલી છે, હે દેવ ! હાલમાં તે કન્યા દ્વારમાં રહેલી હેં જોઈ એણના સંદર્યની સંપત્તિનું આથી બીજું શું વર્ણન કરીએ? હવલ્લી સમાન જેણીએ મહેટા મહાત્માઓને પણ વશ કરેલા છે. આ કૃપા–દયા ને પ્રિયા–સ્ત્રી કરવાને ભાગ્યવાન જ શક્તિમાન થાય છે. સામાન્ય પુરૂષ કેઈપણ સમયે કલ્પવલ્લીને શું વાધીન કરે છે? એ પ્રમાણે ગુરૂ મુખથી કૃપાની મહત્તા સાંભળી શ્રીકુમારપાલરાજા બહ પ્રસંન્ન થયેલ. “શ્રેષ્ઠ વસ્તુને વિષે કેણ નિઃસ્પૃહ હોય?” તેણીના વિરહની વ્યાપ્તિથી વ્યાકુલ થયેલા ભૂપતિએ કરૂ
ણા પ્રત્યે તેની પ્રાર્થના માટે પોતાની સુમતિ સુમતિદૂતી. દૂતીને મોકલી. દૂતી કરૂણાની પાસે જઈ હાથ
જેડી ઉત્સાહ પૂર્વક શર્કરાસમાન મિષ્ટ વચન બેલવા લાગી. ચુલયવંશરૂપી સાગરમાં કૌસ્તુભરત્ન સમાન શ્રીમાન કુમારપાળનામે ગુર્જરદેશને રાજા આ નગરમાં રહે છે. જે રાજા એકાકી છત પણ પૃથ્વીમાં પર્યટન કરી કળાવાન પુરૂષોની સેવાવડે સમગ્ર કલાઓ પ્રાપ્ત કરીને પૂણે દુ સમાન રીપે છે. તેમજ તેના સગુણવડે વશ થઈ હોય તેમ ગુર્જરદેશની રાજ્યશ્રી પોતે જ આવીને જે ભાગ્યશાળીની સેવામાં રહેલી છે. વળી પરાક્રમી રાજાઓને અભિમાન ઉતારનાર જે રાજા વ્રત -જુગારમાં પાસાઓ વડે જેમ દિગ્વિજયમાં પ્રથમ ઉખાડીને આરોપિત કરેલા રાજાઓ સાથે ક્રિીડા કરે છે. કાર્યને એક
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૪)
શ્રી કુમારપાળચરિત્ર. સાગર અને હદયમાં સમ્યક્ત્વને ધારણ કરતે જે રાજા આલેકમાં “પરમહંત” એ પ્રમાણે પંડિત વડે હંમેશાં અતિશય ગવાય છે. દોષ રહિત વિદ્યાદિક ગુણવડે વરમાં શિરેમણિ સમાન તે શ્રી કુમારપાલરાજા હાલમાં પાણિગ્રહણ માટે હારી પ્રાર્થના કરે છે. માટે હે ભદ્દે! વિશ્વને રંજન કરનાર આ રાજાને પરણી ચંદ્ર સાથે મુદી જેમ હર્ષ સહિત તું અચ્છા પ્રમાણે તેની સાથે ક્રીડા કર. નાકની ટીસી મરડી શ્રી કુમારપાલ ઉપર અરૂચિ જણાવતી
કરૂણા તે દૂતી પ્રત્યે બેલી, આ રાજાની સ્તુતિ કરણાવૈમનસ્ય. કરી તું શું હુને છેતરે છે? રાજા સાથે સ્ત્રીઓને
વિવાહ સુખદાયક થતું નથી. રાજા પરણીને બહુ સ્ત્રીઓ પર રક્ત થઈ પ્રાયે પૂર્વ ભવના વૈરીની માફક ફરીથી સ્ત્રીના સ્વામું જોતો નથી, કુંવારી જ સ્ત્રી સારી અથવા દીક્ષા લેવી સારી, પરંતુ બહુ શક્યોના દુ:ખથી પીડાયેલી રાજાની સ્ત્રી સારી નહીં. જે રાજાને જ વરવાની હારી ઇચ્છા હતી તે ત્રણ લોકમાં પ્રસિદ્ધ લક્ષમીવાળા રાવણાદિક રાજાઓને શામાટે હું નવરત? માટે પતિ અથવા પુત્ર રહિત સ્ત્રીનું ધન, હિંસા અને ઘતાદિક વ્યસન નેનો ત્યાગી, તેમજ સત્યાદિ ગુણેને ભંડાર જે હોય તેજ પુરૂષ હારે પતિ થાય. એમ કૃપાનું વચન સાંભળી રાજાની ઇચ્છા કંઈક પલ્લવિત થશે” એ પ્રમાણે પિતાના હૃદયમાં જાણતી દૂતી પ્રમુદિત થઈ ફરીથી બોલી, ભદ્દે ? આ કાર્ય સિદ્ધ થયું, કારણકે હારા કહેવા પ્રમાણે ગુણવાન આ ભૂપતિ ખરેખર હારે પતિ થવાને લાયક છે. વળી અભયાદિક વસ્તુને ત્યાગ કરી ત્યારી પ્રીતિને માટે જેમ સ્વદેશ અને પરદેશમાં આ રાજાએ હિંસાદિ. કનો ત્યાગ કરાવ્યો છે. પછી શ્રી કુમારપાલને પોતાને ઉચિતમાની લજજાને સ્વાધીન થઈ કૃપા પ્રસન્ન થઈ બેલી, આ વાતમાં હું કંઈ જાણું નહી, પરંતુ સર્વ હકીકત મ્હારા પિતા જાણે.
For Private And Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૩૫) દૂતી ત્યાંથી નીકળી શ્રીમાન કુમારપાળરાજા પાસે આવી,
- કૃપાનું વૃત્તાંત નિવેદન કર્યું. ગુર્જરેંદ્ર આ વાત કૃપાપરિયન. સાંભળી પિતાને સ્વર્ગ મળ્યું હોય તેમ બહુ
ખુશી થયે બાદ ભૂપતિએ તેવૃત્તાંત પોતાના ગુરૂ શ્રી હેમચંદ્રસૂરિને કહ્યું. સૂરીશ્વરે બંધ કરી શ્રીધર્મરાજાની પાસેથી શ્રીકુમારપાલને તે કન્યા અપાવી. ત્યારબાદ શુભલગ્ન સમયે શુભ ભાવરૂપી જળવડે જેણે સ્નાન કર્યું, અભિગ્રહ રૂપ અનેક વસ્ત્રો પહેર્યા, સત્કીર્તિરૂપ ચંદનને લેપ કર્યો, સદાચારરૂપી છત્ર ધારણું કર્યું, હૃદયમાં સમ્યકત્વ રત્ન ધારણ કર્યું, દાનરૂપી કંકણથી હસ્ત સુશોભિત કર્યા, અને સંવેગ હાથી પર આરૂઢ થઈ શ્રીકુમારપાલ બપતિ પિતાના ઘેરથી નીકળે, તે સમયે બારવ્રતના ભંગ-ભાંગા રૂપ જાનૈયાઓ તેમની પાછળ ચાલતા હતા, ભાવના રૂપ અદ્દભુત નારીઓ ધવલ મંગલ ગાતી હતી, ક્ષમારૂપ ભગિની લુણ ઉતારતી હતી, એમ રાજા પોતાના ઘેરથી નીકલી અનુક્રમે પિષધાલયમાં આવ્યું. પછી વિરતિ રૂપ સાસુએ ત્યાં આવી પખણુને આચાર કર્યો. શમાદિક શાળાઓએ બતાવેલા માર્ગે થઈ અંદર પ્રવેશ કર્યો. પછી મૃદુતારૂપ જલ વડે નવરાવેલી, શીલરૂપ ઉત્તમ વસ્ત્ર, સત્યમય કંચુક, બંને ઉત્તમ ધ્યાન રૂપ કુંડલ, પ્રભાવિક નવપદ રૂપે હાર અને વિવિધ તપના ભેદ રૂપ મુદ્રિકાઓ પહેરાવી પિતાની પુત્રી કૃપાને ધર્મરાજા ત્યાં લાવ્યા. ત્યારબાદ અહંદદેવની સાક્ષિએ અપાર પ્રેમ સાગરમાં મગ્ન થયેલ શ્રી કુમારપાલરાજાએ કરૂણુનું પાણિગ્રહણ કર્યું. કરૂણાએ હસ્તકમલવડે સ્પર્શ કરેલે પિતાને હસ્ત જોઈ તેને ધન્ય માનતો ગુર્જરેંદ્ર મનમાં બે કે, હેહસ્તી અન્ય કાર્યને ત્યાગ કરી હૈ જે શ્રીમાનજીનેશ્વરભગવાનની પૂજા કરી તેના પ્રભાવથી જ આ શ્રીકરૂણદેવીના હસ્તને સ્પર્શ તને પ્રાપ્ત થયે, બીજાઓને દુપ્રાપ્ય એ આ શ્રીકરૂણાદેવીને હસ્તકમલ
For Private And Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૬)
શ્રી કુમારપાળચરિત્ર. પામીને હું પોતાનું દક્ષિણ––ચાતુર્યવાગેતરત્વ બંને પ્રકારે બેતાવ્યું. શાસ્ત્રમાં કહેલા શ્રાવકના ગુણરૂપી કલશશ્રેણિ-ચૅરી કરીને વિચારરૂપ ભવ્ય તારણેથી શણગારેલી શ્રદ્ધામય વેદી ઉપર પ્રબોધ રૂ૫ અગ્નિમાં તત્વરૂપ ઘીને હોમ કરી પૂજ્ય ગુરૂશ્રીએ વધુ સહિત રાજાને વેદિકાની પ્રદક્ષિણા કરાવી. પછી હસ્ત મેચન સમયે ધર્મશજાએ જમાઈને સૌભાગ્ય–સર્વજીવ પ્રિયત્વ, દીધાયુષ, અનેક પ્રકા ૨નું બલ અને સખ્ય આપવું. એ પ્રમાણે વિવાહ મંગલ મહોત્સવ પૂર્ણ થયા બાદ શ્રીમાન કુમારપાળે ગુરૂમહારાજના ચરણકમલમાં પ્રણામ કર્યો, ત્યારે સૂરીશ્વરે રાજર્ષિને આશીવાદ આપે– या प्रापे न पुरा निरीक्षितुमपि श्रीश्रेणिकाद्यैर्नृपः,
कन्यां तां परिणायितोऽसि नृपते ? त्वं धर्मभूमीशितुः । अस्यां प्रेम महद्विधेयमनिशं खण्ड्यं च नैतद्वचो
यस्मादेतदुरुप्रसंगवशतो भावी भृशं निर्वृतः ॥ १ ॥ “હે નરેંદ્ર ? પૂર્વકાલમાં શ્રીમાન શ્રેણિકાદિ મહારાજાઓએ જેનું દર્શન પણ કર્યું નહોતું તે શ્રાધર્મરાજાની કન્યા તને પરણાવી છે, એની ઉપર હારે હંમેશાં બહુ પ્રેમ રાખો અને કઈ દિવસ એના વચનનું ખંડન કરવું નહીં, કારણ કે એને બહુ પ્રસંગ કરવાથી તે અનંત સુખ પામીશ.” ત્યાર બાદ શ્રીકંમારપાળરાજા ગુરૂને નમસ્કાર કરી પિતાના ઘેર ગયા અને તેજ સમયે વિધિપૂર્વક કરૂણાદેવીને પટ્ટરાણીનું સ્થાન આપ્યું. સર્વોત્કૃષ્ટગુણે વડે ચિત્તને આનંદ આપતી કરૂણાને જોઈ રાજા પોતાના સ્વભાવની માફક કોઈપણ સમયે તેને છોડતો નહતે. પિતાના પતિને અતિપ્રસન્ન થયેલા જાણે શ્રીકરૂણાદેવી
બેલી, પ્રિય? મહરાજાનો પરાજય કરી ધર્મરાજસ્થાપના. ફરીથી હારા પૂજ્ય પિતાશ્રીને તેમના પવિત્ર આ
સ્થાનમાં બેસારે. એમ શ્રીકરૂણાદેવીનું વચન સાંભળી શ્રીકુમારપાલરાજાએ તે જ વખતે શ્રીમાનધર્મરાજા સાથે
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અષ્ટમસ
(૪૩૭ )
વિચાર કરી સદ્ધયાનરૂપી પેતાના સેનાપતિ પાસે તેના સમગ્ર સૈનિકાને તૈયાર કરાવ્યા. ત્યારબાદ ભગિનીપતિ-બનેવીની સહાયથી ધર્મરાજાના પુત્ર શમાર્દિક શ્રીષ્મરૂતુમાં સૂર્ય કિરણ જેમ તેજસ્વી થઈ કુદવા લાગ્યા. ઔચિત્યરૂપ છત્ર, ન્યાય અને સદાચારરૂપ ઉત્તમ ચામર, સત્યરૂપ અકતર અને જ્ઞાન તથા તપ આદિક આયુધને ધારણ કરી શત્રુઓને ઉચ્છિન્ન કરવાની અભિલાષાવાળા શમાક્રિક મ્હોટા પરિવાર સહિત શ્રીધર્મ રાજા શ્રદ્ધારૂપ હાથીપર બેઠા. તેમજ યાગવડે ગુપ્ત છે અંગ જેના, જીનાજ્ઞાને મસ્તકે વહન કરતા, સત્વરૂપ ખડ્ગને વહન કરતા, શુદ્ધબ્રહ્માસ્ત્રવડે દેદીપ્યમાન છે કાંતિ જેની, વિવેકરૂપ પ્રચ’ડ ધનુ, મૂલ અને ઉત્તરગુણુરૂપી ખાણુ, ભાવનારૂપ અદ્ભુત શસ્ત્રી–રિકા, તેમજ માધ્યસ્થ્યરૂપ તીક્ષ્ણલાલાને ધારણ કરતા, વળી શ્રીમાšમચ દ્રસૂરિએ કરી છે રક્ષા જેની અને સર્વ સાધુઓએ આપ્યા છે આશીર્વાદ જેને એવા શ્રીયુતકુમારપાલભૂપતિ સાક્ષાત્ પરાક્રમની મૂર્ત્તિ હાયને શું? તેમ વૈરાગ્યરૂપ હાથીપર આરૂઢ થયા. શ્રેષ્ઠ દિવસે સૈન્ય સહિત શ્રીધ રાજાની સાથે ગુર્જરેદ્ર માહરાજાને જીતવા માટે મનવડે પ્રયાણ કર્યું. તે સમયે માદવ, આ વ, સામ્યત્વ, વિનય અને અભિગ્રહ વિગેરે તેના મુખ્ય સુભટ થયા. માહપુરની નજીકમાં જઇ કાઇપણ સ્થલે નિવાસ કરી શ્રીમાન કુમારપાલે બંનેના અભિપ્રાય જાણી પાતે ઉત્તર આપે અને સદિષ્ટ કાર્ય સિદ્ધ કરે એવા જ્ઞાનદર્પણનામે દૂતને માહરાજા પાસે મેાકલ્યા. જ્ઞાનદર્પણ રાજદ્વારમાં ગયા. દુર્ગાનવેત્રી છડીદાર તેને આગળ કરી માહરાજાની સભામાં લઇ ગયા.
માહરાજ અને
નાનાદ દૂત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરિક તેજવર્ડ દુ, ઉત્કૃષ્ટ વૈભવથી વિરાજીત, દુષ્ટ દૃષ્ટિ વિષ સર્પની માફ્ક દૂરથી પણ દુ:ખે જોવાલાયક, જગતના જય કરવામાં ઉદ્ધૃત એવા ક્રોધાદિક પુત્રાવર્ડ યુકત, અનુચિત વકૅ સમાન ઉલ્લ ઠ એવા
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૮)
શ્રીકુમારપાળચરિત્ર. મિથ્યાત્વાદિ સુભટેથી પરિવૃત અને સાક્ષાત્ ત્રાસની મૂર્તિ હેયને શું? તેમ મનથી પણ નહી છતાય તેવા મેહ મહારાજને જોઈને પણ શાનાદશદૂત કિંચિત માત્ર પણ ભય પામ્યા નહીં. અને પિતાને કહેવા લાયક વચન છે કે, રે મોહ? પ્રથમ સૈન્ય સહિત ત્યારે જેણે પરાજય કર્યો હતો તે શ્રીહેમચંદ્રસૂરિના ચરણકમલમાં ભ્રમર સમાન શ્રી કુમારપાળરાજા હને જીતવા માટે હારા નગરની પાસમાં આવેલો છે, અને એણે હુને અહીં મોકલ્યા છે. મહારે હુને એલટું જણાવવાનું છે કે, સમગ્ર જગને આક્રમણ કરી ઉન્મત્ત થચેલાë શ્રીમાન ધર્મરાજાને પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ કર્યો છે. તેથી તે નિરાશ થઈ શ્રી હેમચંદ્રસૂરિ પાસે આવ્યું. સૂરીશ્વરના વચનથી પોતાની પુત્રી કૃપા તેણે ચાલુકયરાજ સાથે પરણાવી છે. હવે કૃતજ્ઞતાને લીધે તે શ્રીકુમારપાલરાજા પિતાના સાસરાને પુનઃ રાજ્યાભિષેક કરવા પ્રયત્ન કરે છે. કારણ કે, “સપુરૂષોની રીતિ પ્રીતિને વધારવા માટે એવી જ હોય છે,”તેમજ પોતાના સૈન્ય સાથે શ્રીમાન ધર્મરાજા પણ જયની ઈચ્છાથી તેની પાસે આવેલ છે, માટે જલદી તું ત્યાં આવી તેની આજ્ઞાને સ્વીકાર કર. નહિ તે હાથી મૂળ સહિત વૃક્ષને જેમ શ્રીયુત કુમારપાલરાજા સેન્ચ સહિત ત્યારે ક્ષણમાત્રમાં જરૂર નાશ કરશે. આ પ્રમાણે દૂતનું વચન સાંભળી મથન કરાતા સમુદ્રની માફક સર્વ સભા ખળભળી ઉઠી અને ગર્વ વડે આંધળા થયેલા ક્રોધાદિક આ પ્રમાણે બોલ્યા રે રે ?? ખરની માફક વાચાલ આ કેણુ મૂખ અહીં આગળ ભેંકે છે? ગળું પકડી ને ખુબ જોરથી એને મારે શું જોઈ રહ્યા છો ? બાદ મિથ્યાત્વાદિ સુભટો તેને મારવા માટે ઉઠયા, તેમને નિવારણ કરી શ્રીમાન મહરાજાએ દૂતને કહ્યું, રે રે? અધમ? જગતને જીતનાર હું અહીં દ્રની માફક આનંદ કરું છું તે હારા હેમચંદ્રસૂરિએ કયા મોહને પરાજય કર્યો ? તે તું કહે તે ખરે? વળી આ કુમારપાલરાજા સંગ્રામની ઈચ્છાથી અહીં આવ્યા છે તે એગ્ય છે,
For Private And Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણુમસ.
( ૪૩૯ )
કારણ કે; આ અતિ મૂઢરાજા અનગલ–પ્રચંડ મ્હારા ભુજખલને જાણતા નથી. પરંતુ જેને મ્હેં પેાતાના ખલવર્ડ નપુ ંસકની માર્ક સ્થાન ભ્રષ્ટ કરેલે છેતે ધર્માંરાજા શું સુખ લઇ અહીં આવ્યા છે? પ્રથમ મ્હેં એને વૃદ્ધત્વને લીધે જીવતા મૂકયે હતેા. હાલમાં યુદ્ધ યજ્ઞની અંદર પ્રથમ આહુતિ એની જ હું કરીશ. ધ રાજા મહુ વૃદ્ધ હાવાથી મરવાને તૈયાર થયા છે તે ઘટિત છે, પરંતુ પારકાને માટે આ ત્હારા રાજા મૂર્ખની માફક શા માટે મરવાની ઇચ્છા કરે છે ? ઠીક હું સમજી ગયા કે; ધ પુત્રીના કહેવાથી પિતા– ધર્મરાજાના સ્થાનમાં આ રાજા વગર મ્હાતે મરે છે. મહુ ખેદની વાત છે કે; સ્ત્રીને સ્વાધીન થયેલા પુરૂષોની બુદ્ધિ કેટલી ? આ લેાકેા મ્હારા હાથે મરવાના છે એ પ્રકારની વિધિએ લખેલા પેાતાના લેખ સત્ય કરવા માટે આ આહીંઆં આવ્યા તે ચેાગ્ય કર્યું છે. રે તુ ? હું હારી પાછળ યુદ્ધ કરવા માટે જરૂર આવુ છુ, રણસંગ્રામની અંદર ધમ રાજા અને દ્ઘારા સ્વામીને પણુ તુ બતાવજે. એ પ્રમાણે મેાહના પ્રત્યુત્તર સાંભળી ક્રૂત ત્યાંથી વીદાય થયા. ખાદ ભયંકર ભ્રકુટી ચઢાવી માહરાજાએ દુષ્યોન સેનાપતિની પાસે પેાતાનુ સૈન્ય તેજ વખતે તૈયાર કરાવ્યુ. સ્ફુરણાયમાન માત્સર્ય થી બનાવેલા ખખ્ખરને શરીરે ધારણ કરતા, પરરૂપ, દુષ્કૃત્ય અને પ્રમાદમાદિક અસ્ત્રોથી વિભૂષિત માહુરાજા નાસ્તિકતારૂપ હસ્તીપર બેસી અન્યાય, વાચાલ અને કુશાસ્ત્રરૂપ પ્રધાનાદિક સહિત શત્રુઓને જીતવા માટે ચાલ્યે.
મેહરાજા બહુ જોસથી યુદ્ધમાં ચાલ્યે, ત્યારે બહુ પ્રકાર ની સુંદર ચેષ્ટાઓ કરતા સ્તબ્ધત્વ, અનાવ, કુમારપાળઅનેમાહ- ક્રાર્ય, નિદા અને વ્યસન વિગેરે ઘણા સુભટા રાજાનું યુદ્ધ તેની આગળ ચાલતા હતા. તેમજ ક્રોધાદિક ઘણા તેના પુત્ર અને શત્રુઓના ગ્રાસ કરવામાંજ
For Private And Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦)
શ્રી કુમારપાળચરિત્ર. તૈયાર થયેલા મિથ્યાત્વાદિયોદ્ધાઓ તેની પાછળ ચાલ્યા, શ્રીમાન કુમારપાળરાજાના સૈન્યની આ બાજુએ પોતાના લશ્કરને પડાવ કર્યો. પછી મંત્રી તથા પિતાના પુત્રને બોલાવી મેતરાજાએ કહ્યું, અહો ? આ એક આશ્ચર્ય છે, તમે જીવતા છતાં કેમ દેખતા નથી ! પુરૂષામાં પશુસમાન કઈક કુમારપાળ દેહને પણ જીતવાની ઈચ્છા કરે છે. અહી ? ઇંદ્રાદિક પણ જેના દાસ થઈ રહા છે તેની સાથે હાલમાં આ માણસ યુદ્ધ કરવા તૈયાર થયા છે. “દેવનું કાર્ય તે જુઓ?” વળી મહને આ એક મોટી ચિંતા છે કે, ત્રણેકના બળને હરણ કરનાર આ મહારાભુજ મનુષ્ય કીટને કેવી રીતે મારશે? એ પ્રમાણે શ્રી કુમારપાળભૂપાલની અવજ્ઞા કરવામાં તત્પર થયેલા પોતાના સ્વામીને જોઈ મિથ્યાશ્રુતનામે મંત્રીએ તેને સમર્થિત ઉપદેશ આપે. દેવ? “મનુષ્ય કીટ’ એમ બેલી તું રાજર્ષિનું અપમાન કરીશ નહીં, લોકમુખથી સાંભળ્યું છે કે, આ શ્રી કુમારપાળરાજા કેઈપણ પરમાત્માને અંશ છે. વળી તહારો મહિમા જાણે છે છતાં પણ જે તહારા શત્રુને સાથે લઈ તન્હારી સાથે યુદ્ધ કરવા આવ્યો છે તે સામાન્ય કેમ હશે? તેમજ હે સ્વામિન! તહારી પુત્રી-હિંસાને એણે દેશ બહાર કાઢી મૂકી છે તે તમે જુએ છે. અને ઘૂતાદિક તમારા મિત્રોની જે દુર્દશા કરી છે તે હું તમને શું કહું! વળી દેવસમાન એના ગુરૂ એની પાછળ રહેલા છે, માટે દેવપણ પોતે એને જીતવાને સમર્થ નથી. પછી બીજાની તો વાત જ શી? એનાજ બલવડે ધર્મરાજા પણ વૈરને બદલે લેવા આવ્યું છે. સમય ઉપર કે બુદ્ધિમાન પિતાની કાર્યસિદ્ધિ ન કરે? માટે હે સ્વામિન્ ? આ યુદ્ધનો સમારંભ વસ્તુતઃ સારો નથી. એમ કહી મંત્રી મન રહ્યો એટલે મેહરાજાના પુત્રો એકદમ ક્રોધાયમાન થઈગયા. પછી ક્રોધ બે , શી ભીતિ છે? હુને કહો? વડવાન
For Private And Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠ્ઠમસ.
( ૪૪૧ )
લની માફક હું સમગ્ર શત્રુના સૈન્યસાગરને શેાષી લઇશ. તમ્હારે કાઇને ચિંતા કરવી નહીં. ત્યારબાદ અભિમાનથી ઉદ્ધૃત અનેલે માન એલ્યેા, આચારરૂપ નેત્રના લાપ કરી આ સર્વ જગતને પણ આંધળું કરી નાખું' એટલી મ્હારામાં શક્તિ છે. તેા આ નષ્ટપ્રાય પુરૂષના શે। હિસાબ છે ? પછી ઉત્સાહસહિત 'ભ લ્યેા, દેવતાઓને પણ છેતરનાર હુ રહે છતે આ સૈન્યને જીતવામાં શા માટે સંશય કરવા જોઇએ ? ભયરાહત લેાભ ખેલ્યા, સમુદ્રની માફક સર્વ જગતને તૃષ્ણાપૂરમાં ડૂમાવતાં હુને દેવપણુ રાકવાને શક્તિમાન નથી. તેટલામાં કામસુભટ આલ્યે, આ સૈન્યના આડખર વૃથા છે અને આ ઉદ્ભટ સુભટા શુ ખેલે છે ? હે વિભા ? જલદી હુને આજ્ઞા કરો ? જેથી હું એકલા પણુ યુદ્ધ કર્યા સિવાય યુવતિઓના ચંચલ કટાક્ષ શ્રેણીરૂપ પાશવર્ડ સમસ્ત વૈકુિલને ખાંખી તમ્હારી આગળ હાજર કરૂં. એ પ્રમાણે સુભટાની અતિશય સામર્થ્ય શક્તિ જોઇ માહરાજા જીત મેળવેલાની માફક યુદ્ધભૂમિમાં ગયા. તેટલામાં જ્ઞાનાદદતે પણ પોતાના સ્વામી પાસે આવી શત્રુનું આદ્યંત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી હુંમેશાં શાંત એવા પણુ અસહ્ય પરાક્રમવાળા પ્રશમાદિક સુભટા શ્રીમાન્ કુમારપાળનરેદ્રને કહેવા લાગ્યા. અહા ? અમને બહુ શાંત જોઇ આ શત્રુએ પાતાની મહત્તા પ્રગટ કરે છે. કારણ કે; દીવા જ્યારે મંદ પડે છે ત્યારે અંધકારના તર ંગા સ્ફુરે છે. આ રકદશાને પ્રાપ્ત થયેલા માહુ કાણુ છે? તેના પુત્ર તથા સુભટાની શી ગણતરી છે? આપની આજ્ઞાથી ક્ષણમાત્રમાં એમને કણની માફક અમે દળી નાખીએ છીએ. સમુદ્રની માફક અમે સૈન્યરૂપ તર ગાવડે શત્રુઓ પ્રત્યે ગમન કરે છે તે દૈવ પણ દુ:ખથી ઉલ્લુ ધન કરે એવી આપની આજ્ઞાજ તીરસમાન થાય છે. ઠીક છે રણભૂમિમાં સર્વ જણાશે, એમ કહી શ્રીમાન ધર્મરાજા અને શ્રીકુમારપાળભૂપાળ અને જળુ દ્વંદ્વ યુદ્ધ
For Private And Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૨ )
શ્રી કુમારપાળચરિત્ર. માટે ઉભા થયા. પછી સૈન્યસહિત ધર્મરાજાને પોતાને પૃષરક્ષક બનાવી શ્રીમાન ગુર્જરેંદ્ર પોતે શત્રુની આગળ રણક્ષેત્રમાં ગયે. બહુગર્વિષ્ઠ થયેલા મહારાજાને જે શ્રીમાન કુમારપાળરાજાએ
કહ્યું, રે મેહ ! ચાલ આપણે બંને જણ યુદ્ધ દ્વયુદ્ધ. ક્રીડા કરીએ. સૈનિકો તટસ્થ જોયા કરે. સાક્ષાત
પરાક્રમની મૂર્તિ હોયને શું ? તેમ તે શ્રીયુત કુમારપાળને આગળ ઉભેલો જોઈ ધૂમવાળો છે ક્રોધાગ્નિ જેને એ મહરાજા બોલ્યरे पुस्कीट ! समन्ततस्त्रिभुवनीमाक्रम्य तैर्विक्रमैः,
शक्राद्या अपि चक्रिरे किल मया येन स्वदासा इव । प्रत्यग्रस्फुरदुग्रविग्रहघिया मोहस्य तस्याग्रत
स्तिष्ठन् धा_वशेन सांप्रतमसि त्वं कोऽपि वीराङ्कुरः ॥१॥
રે પુરૂષ કીટ? પ્રચંડ પરાક્રમવડે જે હે સર્વત્ર ત્રણ ભુવનને જીતીને ઇંદ્રાદિક દેવતાઓને પણ પોતાના કિંકરસમાન કર્યા છે તે મેહની આગળ પ્રચંડ યુદ્ધ કરવાની બુદ્ધિવડે હાલમાં તે ઉભું રહે છે તે હારી કે નવીન વીરાંકુરની ધૃષ્ટતા છે.” એ પ્રમાણે મહરાજાની ઉદ્ધતાઈ જઈશ્રીયુત કુમારપાલભૂપાળ બેલ્ય,
મેહ? ત્રણ લોકનું આક્રમણ વિગેરે જે તે પોતાના પરાક્રમની પ્રશંસા કરે છે તે સમય જુને થઈ ગયે. પરંતુ હાલમાં યુદ્ધની આગળ ક્ષણમાત્ર ઉભું રહી અરે? ખર્ચવાળા મહારા ભુજબલની ક્રિીડાને તું સહન કરે તે જરૂર હારી ગર્જનાને હું જાણું.” વળી હે મહરાજ? મહારી એક પ્રતિજ્ઞા તું સાંભળ, હાલ રણ સંગ્રામમાં હુને જીતીને શ્રીમાન ધર્મરાજાને રાજ્યાસને બેસારૂં તે જ હું વિરકુંજર ખરે.
For Private And Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૩) આ પ્રમાણે શ્રીમાન કુમારપાળભૂપાળની પ્રતિજ્ઞા સાંભળી મહ
રાજા બહુ ક્રોધાતુર થઈ ગયા અને મેઘ જલને મહારાજય. જેમ તે વીરધુરંધર પોતાનાં અસ્ત્રોની વૃષ્ટિ કરવા
લાગ્યું ગ્રીષ્મ કાળને સૂર્ય તીવ્રકિરવડે સરેવરેને જેમ શ્રી કુમારપાલરાજા અતિ દારૂણ પ્રત્યસ્રોવડે તે અસ્વરૂપ જળને શેષતે હતા. વળી મેહરાજાએ પરસ્ત્રી વ્યસનાદિક જે જે અસ્ત્ર નાખ્યાં તે સર્વગથી ગુપ્ત એવા રાજાના અંગમાં પાષાણુમાં જેમ કુંઠિત થઈ ગયાં. ત્યારબાદ મેહરાજાનાં સમસ્ત અસ્ત્રો ક્ષીણ થઈ ગયાં, જેથી તે ભ્રષ્ટબુદ્ધિની માફક બહુવિચારમાં પડશે કે હવે હું શું કરું? અને કયાં જાઉં? એમ ગભરાટમાં પડી ગયે તેટલામાં શ્રી કુમારપાલરાજર્ષિએ મેહને ઉદેશી એવું બ્રહ્માસ્ત્ર માર્યું કે, સર્વના દેખતાં લીબ-નપુંસકની માફક તે એકદમ રણસંગ્રામમાંથી નાશી ગયે. તે સમયે જય, જય, એમ બોલીને મેઘ પંકિતની માફક શાસન દેવતાએ શ્રીમાનકુમારપાલભૂપાલના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી શ્રીકુમારપાલરાજા શ્રીમા ધર્મરાજાનો રાજ્યાભિષેક કરી ગુરૂને વાંચવા માટે આવ્યા, ત્યારે ગુરૂએ કહ્યું કે;- . सत्पात्रं परिचिन्त्य धर्मनृपतिस्तुभ्यं स्वपुत्रीं ददौ,
तद्योगात्त्वमनायथास्त्रिभुवने श्लाघ्यप्रियासङ्गमः । स्मृत्वाऽस्योपकृतिं निहत्य च रिपुं मोहाख्यमत्युत्कटं,
राज्येऽप्येनमधाः कृतज्ञ ! सुचिरं चौलुक्य ? नन्द्यास्ततः ॥१॥
“શ્રીમાન ધર્મરાજાએ ત્વને સત્પાત્ર જાણીને પોતાની પુત્રી આપી, તેના વેગથી તું ત્રણે લોકમાં ઉત્તમ સ્ત્રીના સમાગમવાળે થ, એના ઉપકારનું સ્મરણ કરીને હેં અતિ પ્રચંડ મેહ શત્રુને માર્યો અને આ શ્રીધર્મરાજાને રાજ્યમાં પણ બેસાર્યો, માટે હે કૃતજ્ઞ? ગુર્જરેશ? તું ઘણુ કાલ સુધી આનંદ ભેગવ.”
For Private And Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૪)
શ્રીકુમારપાળચરિત્ર. મૂર્તિમાન વિવેક જેમ પ્રમુદિત થયેલે શ્રીકુમારપાલભૂપતિ
શ્રીહેમચંદ્રસૂરિ પ્રત્યે સુંદર વચન બોલ્યા, ચતુર્વિધર્મ. હે પ્રભે ? સદ્દબુદ્ધિના પ્રવેશ સમાન આપના
ઉપદેશ વડે હે ધર્મનું સ્વરૂપ જાણ્યું, હવે એના ચાર ભેદનું સ્વરૂપ હુને સમજાવે. એ પ્રમાણે રાજર્ષિને પ્રશ્ન સાંભળી સિદ્ધાંત સારના વિજ્ઞાત-જાણકાર એવા સૂરિ શિરોમણિ શ્રીહેમચંદ્રાચાર્ય સુધાસમાન ઉત્કૃષ્ટવાણી વડે કહેવા લાગ્યા, ચાર ગતિમય સંસારરૂપ ઉત્કટ વનને ભાંગવામાં હસ્તી સમાન દાન, શીલ, તપ અને ભાવવડે તે ધમ ચાર પ્રકારનો છે. તેમાં સ્વર્ગ અને મોક્ષનું કારણભૂત જે દાન તે અભય, જ્ઞાન અને ધર્મનાં ઉપકરણરૂપ ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું છે. વળી મૃત્યુથી ભય પામેલા પ્રાણુઓનું સંરક્ષણ કરવું તેને પુણ્યશ્રીને વધારવામાં ખાસ તત્ત્વરૂપ પ્રથમ અભયદાન કહ્યું છે. “સુમેરૂથી અન્ય કોઈ સ્થિર નથી, આકાશથી બીજું કોઈ વિશાલ નથી અને સમુદથી અન્ય કેઈ શુદ્ધ નથી તેમજ અભયદાનથી બીજું કોઈ હિત નથી” આગમ અને સૂત્રાર્થના અધ્યાપનાદિ વડે સાધુઓના બોધની જે વૃદ્ધિ થાય તેને વિદ્વાન પુરૂષ જ્ઞાનદાન કહે છે. જેણે અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન જ્ઞાનનો ઉલ્લાસ કર્યો છે તેણે સમસ્ત પદાર્થોનું પ્રકાશ કરનાર ત્રિજુચન આ
યુ એમ જાણવું. જેમના આપવાથી મુનિએનું સાધુપણું સચવાય તેને ધર્મનું અવલંબન હોવાથી ઉત્તમ પ્રકારનું ત્રિપુદાન જાણવું. તેમજ બુદ્ધિમાન પુરૂષે પ્રસન્ન મુખથી આકાંક્ષા રહિત રોમાંચિત થઈ પુણ્યની વૃદ્ધિ માટે સપાત્રને શુદ્ધ અન્નાદિક આપવું. માણિકયરતથી દીપતા સુવર્ણની માફક જેની અંદર ક્રિયા સહિત જ્ઞાન રહ્યું હોય તેને દુર્ગતિપાતનો રક્ષક હોવાથી વિદ્વાન પુરૂષ પાત્ર કહે છે. વળી પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના દયા
For Private And Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ. દાન આપવું તે પણ દુઃખી જનને બહુ ઉપકારક હોવાથી ઉત્કટ પુણ્યદાયક થાય છે. જેના માટે જગના અધિપતિ શ્રીમાન જીતેંદ્ર ભગવાન પણ ઉંચો હાથ કરે છે તેવા ઉત્તમ પ્રકારના દાનને મહિમા કહેવાને કોણ સમર્થ થાય ? જેમકેवपुरनुपमरूपं भाग्यसौभाग्ययोगः,
समभिलषितसिद्धिर्वैभवं विश्वभोग्यम् । सुखमनिशमुदारं स्वर्गनिःश्रेयसाप्तिः, __ फलमविकलमेतद् दानकल्पद्रुमस्य ॥ १ ॥
“અનુપમ રૂપવાળું શરીર, ભાગ્ય અને સૌભાગ્યને સંગ, અભીષ્ટસિદ્ધિ, વિશ્વમાં ભેગવવાલાયક વૈભવ, હંમેશાં ઉદાર સુખ તેમજ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ એ સર્વ દાનરૂપ ક૯૫૯મ નું અખંડિત ફલ છે.” વળી સર્વથી અથવા દેશ થકી પણ જે બ્રહ્મચર્યવ્રત પાળવું તે શીલવ્રત કહેવાય છે. આ શીલવત કીર્તિ વધારવામાં મુખ્ય સ્થાને ગણાય છે. તેમજ શીલવ્રતની તુલના કરવા માટે ક૯૫૬મ કેવી રીતે શકિતમાનું થાય? કારણ કે, જે શીલવત, કલિયુગમાં પણ સેવન કરવાથી કલ્પનાતીત-કલ્પના રહિત ફલ આપે છે. તેમજ વિવિધ પ્રકારની ઈષ્ટ વસ્તુઓમાં મન અને ઇદ્રિ. યેની ઈચ્છાને જે રેધ કરે છે તે તપ કહેવાય છે અને તે તપ પાપ સમુદ્રનું પાન કરવામાં અગત્યમુનિ સમાન હોય છે. દુર્ભાગીની માફક જેમની મુકિતરૂપી સ્ત્રી ઈચ્છા કરતી નથી તેમને પણ તે તપ ઉત્કૃષ્ટ ભાગ્ય આપનારું થાય છે. તેમજ દાનાદિક ધર્મ કાર્યોમાં માનસિક અત્યંત પ્રીતિ રાખવી તે ભાવ કહેવાય અને તે ભાવ ભવ-સંસારરૂપી વાદળાંને વિખેરવામાં પવન સમાન હોય છે. જેમ લવણ વિનાનું ભજન બહુ સ્વાદિષ્ટ હેતું નથી તેમ સમગ્ર દાનાદિક પણ એક ભાવ વિના રૂચિકર થતાં નથી. નરેંદ્ર? આ
For Private And Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. પ્રમાણે બુદ્ધિમાન પુરૂષ મન, વચન અને કાયાવડે ચાર પ્રકારના ધર્મનું આરાધન કરતો છતે રાજ્યશ્રી ભેગવી વિકમરાજની માફક મુકિતશ્રીને પામે છે. લક્ષમીથી ભરપૂર ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં શિવપુર
નામે નગર હતું, તે સમસ્ત પૃથ્વીનું એક વિક્રમરાજા. આભૂષણ હતું, જેની અંદર શક રહિત લેકે
વસતા હતા, તેમજ હંમેશાં વિપત્તિ રહિત સંપત્તિઓ, દુઃખરહિત સુખ અને રેગના ઉદ્દભવ વિના ભેગો હતા. વળી તે નગરમાં ચંદ્રસમાન યશ અને કાંતિથી વિરાજમાન સજજનને શાંતિ આપવામાં ચંદ્ર સમાન હરિશ્ચદ્રનામે રાજા હતા. વિરૂદ્ધ રાજાઓના નિર્મલ યશનું ભજન કરતો પણ જેને ખડ્ઝ કાલસમાન દીપતો હતો એ મહાટું આશ્ચર્ય હતું. શીલરત્નને ધારણ કરતી રોહિણી નામે તેની સ્ત્રી હતી, જેણીએ સૈભાગ્યના અદ્ભુત વૈભ વડે રોહિણનો પરાજય કર્યો હતે. તેજ નગરમાં ત્રિવિક્રમ-વાસુદેવ સમાન મહાન પરાક્રમી વિક્રમ નામે એક રજપૂત હતા. પરંતુ તે દુરંત દારિદ્રથી પીડા ચેલે હતો. વળી તે નાના પ્રકારના ઉપાયોમાં બહુ કુશળ હતું છતાં પણ નિર્ભાગ્યના શિરોમણિસમાન કોઈપણ ઠેકાણેથી તે ધન મેળવી શકે નહીં. જેથી બહુ દાતુર થઈ તે વિચાર કરવા લાગ્યો. અરે? એક ધનવિના આહાર શર્યાદિક સમગ્ર ગુણે અંકવિનાના બિંદુ-મીંડાઓ જેમ નિરર્થક થયા છે. હું માનું છું કે; આ દુનિયામાં સર્વને સંજીવન ઔષધ એક ધનજ છે. કારણ કે, જેના દર્શ નથી પણ મનુષ્ય જીવે છે એ મોટું આશ્ચર્ય છે. નિર્ધનપણાથી બીજુ કે દુખ નથી અને ધનથી અન્ય કોઈ સારૂ નથી એમ જાણી બુદ્ધિમાન પુરૂષાએ ઉત્તમ પ્રકારે ઘણું ધન સંપાદન કરવું.
For Private And Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસ.
( ૪૪૭)
એવા નિશ્ચય કરી વિક્રમરાજક્ષત્રિય દ્રવ્યાર્જન માટે દેશાંતરમાં ગયા, કારણ કે; “ દ્રવ્ય મેળવવામાં મુખ્ય કારણ ઉદ્યોગ હાય છે.
፡
""
*
દેશાંતરમાં ક્રૂરતા કરતા તે વિક્રમ કેઈપણુ વનમાં ગયા, ત્યાં મૂર્તિમાન પોતાના ભાગ્યસમાન, વીતરાગ ધમુનિચંદ્રગુરૂ ના ઉદ્યોગી મુનિચંદ્રનામે મુનિમહારાજ બેઠા હતા, ઉત્તમ જ્ઞાની સમાન તેમને જોઇ વિક્રમે નમસ્કાર કર્યો, પછી તેણે પૂછ્યુ કે; ભગવન્ ઉદ્યોગ કરવા છતાં પણ હુને ઘણું ધન કેમ મળતુ નથી? ગુરૂમહારાજ ખેલ્યા, હું પૂર્વભવમાં દાન ધર્મની સેવા કરી નથી, માટે ત્હને યતિની માફક આ અકિંચનપણું પ્રાપ્ત થયું છે. કેટલાક મનુષ્યા દરિદ્રીએના અગ્રેસરાની માફક ‘તું આપ, તું આપ’ એમ મેાલતા જે ઘરેાઘર ભિક્ષા માગે છે તે કૃપણુતાનુ જ કારણ છે, ‘ તું આપ ’ એ પ્રકારનું એકજ વાકય જીભપર રહેલું દાનીનું ગૈારવપણુ... અને યાચક નુ' લધુપણું કરે છે. સંગ્રહ કરવામાં કરાા કીટાદિક પણ આગ્રહ વાળા હાય છે અને દાન આપવામાં કેટલાક દેવા પણ પ્રાયે દક્ષ હાતા નથી. જેએ લક્ષ્મીને ભેાંયમાં દાટીને રૂંધી મૂકે છે, તેમનો ઉપર ક્રોધાયમાન થઇ હાય તેમ તે લક્ષ્મી ફ્રીથી તેમના સ્હાસુ જોતી નથી. માટે એકાગ્ર મન કરી તુ પેાતાના અનુમાનથી દાન કર, જેથી મેઘવર્ડ જેમ આ દાનધર્મ વડે ત્હારા દારિરૂપ તાપને નાશ થાય. વળી ત્યારે એવી શંકા ન કરવી કે; મ્હારી પાસે અલ્પ ધન છે તે હું શું દાન કરૂં ? દરિદ્રઅવસ્થામાં થોડું આપેલું દાન પણ પુણ્ય સંપત્તિની પુષ્ટિ માટે થાય છે. પાત્રને આપેલું દાન કાઈપણુ ઠેકાણે જતું નથી. તું જો, મેઘને આપેલું સમુદ્રનું જળ નદીએના પ્રવાહરૂપ થઇ ક્રીથી પણ સમુદ્રનેજ મળે છે, એ પ્રમાણે ગુરૂવચનના સ્વીકાર કરી વિક્રમ ત્યાંથી આગળ ચાલ્યા અને હંમેશાં જે કોઇને કઇ વસ્તુનું દાન આપતા, તે ઘણી ભૂમી ચાલી નીકળ્યેા.
For Private And Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
દાનમહિમા.
અન્યદા કોઈપણ વનમાં ગયા, ત્યાં તે આમ્રવૃક્ષની નીચે બેઠા. પછી વિચાર કરવા લાગ્યા. હું લક્ષ્મીને કેવી રીતે મેળવીશ અને પાત્રદ્વાન કેવી રીતે કરીશ એમ સંકલ્પ વિકલ્પ કરતા હતા તેવામાં ત્યાં એક ખિલ–દર હૈની નજરે પડયુ. તેની અંદર એક સેાના મ્હાર જોઇ તેણે જાણ્યું કે; અહીંયાં નિધિ હાવા જોઈએ. તેથી તેણે તે બિલ ખાદવા માંડયું. કેટલેાક ભાગ ખાદ્યો એટલે નિધિ પ્રગટ થયા, અંદર પાંચસેા ( ૫૦૦ ) સેાનૈયા દાટેલા હતા આ પારકું ધન લેવું કે; ન લેવુ' એમ તે વારવાર વિચાર કરતા હતા, તેટલામાં ત્યાં પ્રગટ થઇ કાઇક દેવી મેલી, હું વિક્રમ ? હારી દાનમય બુદ્ધિ જાણી હને નિધિ આપવા માટે આ આમ્ર વૃક્ષમાં રહીને મ્હે બિલમાંથી એક સેાનૈયા હને બતાવ્યા હતા, માટે આ દ્રવ્યનિધાન તુ ગ્રહણ કર અને પેાતાના દ્રવ્યની માફક ઇચ્છા પ્રમાણે લાગવ, એમ કહી દેવી અદૃશ્ય થઇ ગઇ. પછી વિસ્મય પામી વિક્રમ વિચાર કરવા લાગ્યા. અહા ! દાનના મહિમા કાઇ વિચિત્ર છે. જેની વાસનાથી પણ આ દેવીએ સ્પુને દેય-આપવા લાયકની માફક નિધિ આપ્ટેા. પછી તે ન લઇ વિક્રમ પેાતાના ઘેર ગયા, સામાન્ય ગૃહસ્થાશ્રમીની માફક તે ધનથી તે કંઇક સુખી થયા. સર્વ સંપતિઓનું કારણુ દાન છે એમ માની વિક્રમ તે દિવસથી આર ંભી હર્ષ પૂર્વક વિશેષ દાન કરવા લાગ્યા. કારણ કે; “ટલમાં કાણુ પ્રમાદ કરે?” અનુક્રમે પુણ્યરૂપ સૂર્યના ઉદય થવાથી તેના નિર્ધનતારૂપ અંધકાર નષ્ટ થયે છતે પ્રકાશની માફક ધીમે ધીમે વૈભવના ઉલ્લાસ થવા લાગ્યા.
એકદિવસ વિક્રમ પેાતાને ત્યાં લાજન કરવા બેઠા હતા, તેવામાં તેના પુણ્યયેાગે પારણા માટે શ્રીમાન અને ભગવાન ત્યાં આવ્યા. તેમને જોઇ આંતરિક
જીનરાજઆગમન.
For Private And Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમાર્ગ.
(૪૪૯ ) પ્રીતિવડે રોમાંચિત થઈ ગયે અને બહુ ભાવના ભાવતા તેણે વંદન કરી શ્રી જીતેંદ્રભગવાનને વિશુદ્ધ અન્ન વહેરાવ્યું. તે સમયે અતિ ગંભીર શબ્દો વડે ત્રણે લોકમાં તેના ઉત્તમ પ્રકારના દાનને ઉચ્ચ સ્વરે પ્રસિદ્ધ કરતા હોય તેમ આકાશમાં દુંદુભિનાદ થયા. તેમજ તે સમયે વિક્રમના ઘર ઉપર તે દાનનું આશ્ચર્ય બતાવનાર આકાશમાંથી હર્ષાશ્રુની વૃષ્ટિ સમાન ગધેદકની વૃષ્ટિ થઈ. તે દાનીને પૂજવા માટે જેમ દેવતાઓએ પ્રફુલ્લ પુપની વૃષ્ટિ કરી. આકાશમાંથી પડેલાં અપૂર્વ રત્ન અને સુવર્ણ શશિના મિષથી વિક્રમના ઘરમાં લક્ષ્મી એ પોતાની રાજધાની કરી હોય તેમ સ્થિરતા કરી. તેમજ તે દાનવડે તેના ઘરમાં પુણ્યરાજાને પ્રવેશ થયે એ કારણથી જેમ દેએ આકાશમાંથી વસ્ત્રો નાંખ્યાં તે ઘટિત છે. આ પ્રમાણે ત્યાં દાનના પ્રભાવથી પંચ દીવ્ય પ્રગટ થયાં, તે દાનનો અભુત મહિમા જોઈ હરિશ્ચંદ્રરાજા પતે તે સમયે પરજન સહિત ત્યાં આવ્યું અને બંટીની માફક તેણે વિક્રમની સ્તુતિ કરી. પછી શ્રીજીનેંદ્રભગવાને ત્યાંથી અન્યત્ર વિહાર કરે છતે પાત્ર દાનનો હેટા ઉદય જોઈ મહા બલવાન વિકમે પિતાને ધન્યમાની ભેજન કર્યું. બાદ કલાસસમાન પોતાનું મંદિર બંધાવી કામદેવ સંબંધી કીડા કરતે તે સ્વેચ્છા પ્રમાણે સુખ વિલાસ કરતા હતા. અન્યદા વિક્રમક્ષત્રિય સમીવડે નરેંદ્રસમાન અતિ ઉદાર વેષ
પહેરી મનહર ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયે. નીલકંઠવિદ્યાધર. ત્યાં પુના ગુચ્છરૂપી સ્તન અને ફુરણાયમાન
૫૯લવરૂપી છે હસ્ત જેમના એવી લતારૂપ અંગનાઓએ વિલાસવડે તેનું મન હરી લીધું. નંદનવનની માફક પુષ્પોના સમૂહવડે ચિત્તને-મનને આનંદ આપનાર તે ઉદ્યાનમાં ભેગીપુરમાં ચૂડામણિસમાન તે વિકમે ખૂબ કીડા કરી.
For Private And Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૦)
શ્રી કુમારપાળચરિત્ર. ત્યાર બાદ તે ઉદ્યાનની શોભા જેતે હતું તેવામાં ત્યાં એક જ એ પાંખ વિનાના પક્ષીની માફક ઊડત અને નીચે પડતો કોઈ ઉત્તમપુરૂષ તેના જેવામાં આવ્યું. ત્યારે તેણે પૂછ્યું, મિત્ર? તું ઉચે જઈને નીચે કેમ પડે છે તે સાંભળી અનુપમ વાણું વડે પુરૂષ બેલ્યો કે, વિશાલ પદાર્થોથી વિભૂષિત વૈતાઢય નામે અહીં પર્વત છે. તેમાં ઉત્કૃષ્ટ સમૃદ્ધિમય મંદિર વડે સુશોભિત માણામંદિર નામે નગર છે. તેની અંદર ઈંદ્રસમાન પરાક્રમી પવનવેગ નામે રાજા છે. વિશાલ કાંતિવડે ઈંદ્રાણસમાન જયા નામે તેની સ્ત્રી છે. નીલકંઠ નામે હું તેમનો પુત્ર છું. વિદ્યાસિદ્ધ હોવાથી હું બહુ ઉત્કંઠાવડે તીર્થયાત્રા માટે આકાશમાર્ગે ગયે હતો. તીર્થ વંદન કરી હું પાછો વળ્યો. પોતાના નગર પ્રત્યે જતે હતો તેવામાં અહીં આ સુંદર બગીચો જોઈ તેમાં રમવા માટે હું ઉતર્યો. અહીંયાં કીડા કરી પોતાના નગરમાં જવા માટે મહે આકાશ ગામિની વિદ્યાનું સ્મરણ કર્યું. પરંતુ પ્રમાદીની માફક તેનું એકપદ અકસ્માત્ હું ભૂલી ગયો છું, તેથી હેમિત્ર? આવા કચ્છમાં હું આવી પડયો છું. પક્ષીઓને પાંખો જેમ વિદ્યાધરને વિદ્યા એ જ મુખ્ય સાધન છે. તે વૃત્તાંત સાંભળી તેના દુઃખથી પીડાએલાની માફક વિક્રમ બેલ્ય. મિત્ર? જે હારી આગળ કહેવા ગ્ય હોય તે પિતાની વિદ્યા તું બેલી જા. હારી આગળ કંઇપણ ગુપ્ત રાખવાનું છે જ નહીં એમ કહી નીલકંઠ પોતાની 'વિદ્યા બાલી ગયે. પદાનુસારી બુદ્ધિ-એક પદ સાંભળવાથી બાકીનાં પદ પૂર્ણ કરવાની બુદ્ધિવડે વિક્રમે વિસ્મૃત થયેલું પદ પૂર્ણ કર્યું. પછી સંપૂર્ણ વિદ્યાવાન થઈ નીલકંઠ સુંદર વચનથી બો, વિક્રમ? આ હારી બુદ્ધિ કોઈ નવીન પ્રકારની છે. અજ્ઞાત વિદ્યાનું પણ જે સ્મરણ કરે છે ? અથવા જલ, આકાશ, દિશાઓ અને સમગ્ર વિશ્વને અવકનાર સત્મજ્ઞાની સીમા હોતી નથી. વળી હે મિત્ર? હું હારે પ્રથમ ઉપકાર કર્યો છે તે તેને બે
For Private And Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસ..
(૪૫૧) દલે મહારાથી વળી શકે તેમ નથી છતાં પણ કૃતજ્ઞતાને ઉચિત કંઇપણ મહારે હારૂં હિત કરવું જોઈએ. એમ કહી તેણે તે આકાશગામિની વિદ્યા અને એક વીંટી તેને આપી. વિશેષમાં તેણે કહ્યું કે, આ વીટીનો પ્રભાવ એવો છે કે, એના સ્પર્શવાળા જળથી સર્વ પ્રકારનાં વિષ ઉતરી જાય છે. મિત્ર? કઈ વખત અહીં આવી આપને ફરીથી હું મળીશ, એમ કહી વિદ્યાધર પિતાના
સ્થાનમાં ગયો. વિદ્યા અને વીંટી મળવાથી સંતુષ્ટ થઈ વિક્રમ પણ પિતાને ઘેર ગયે. લક્ષમીના પ્રતિબિંબસમાન અને સુંદર પોપટ જેમાં રહેલો છે
એવી આશ્રમંજરીસમાન અતિ મને હારી રત્નવિષાપહાર. મંજરી નામે હરિશ્ચંદ્ર રાજાની પુત્રી બગીચાની
અંદર જઈને પોતાની સખીઓ સાથે ક્રિીડા કરતી હતી. ત્યાં તેને કોઈક દુષ્ટ સર્પે દંશ કર્યો. તેનું વિષ ચરણથી મને સ્તક સુધી એકદમ વ્યાપી ગયું. જેથી તે કાપેલી વેલડીની માફક મૂચ્છિત થઈ ભૂમિ ઉપર ઉઠવા લાગી. તે વાત જાણી તેનાં માતા પિતા વિગેરે તેની પાસમાં આવ્યાં અને વિષહારક ગારૂડિક વૈદ્યો પાસે વિષ ઉતારવાના ઘણુએ ઉપાય કરાવ્યા. પરંતુ અભવ્યમાં ઉપદેશ અને બાલકમાં સ્ત્રી કટાક્ષ જેમ તેમણે કરેલા સર્વ ઉપાયે તેને વિશે નિષ્ફલ થયા. મરી ગયેલી હોય તેમ તેને માની તેનાં માતાપિતા તેના દુખથી બહુ દુઃખી થઈ ગયાં અને ક્ષણમાત્ર તે દુઃખને વિન કરનારી મૂર્છાને સ્વાધીન થઈ પડયાં. શીતઉપચારથી હરિશ્ચંદ્ર સચેતન થયો. ત્યારબાદ તેણે મંત્રીના વિચારથી તેજ વખતે શિવપુરનગરની અંદર પટહશેષણ કરાવી કે જે હારી પુત્રીને સજીવન કરે તે પુરૂષને અર્ધી રાજ્ય સાથે મૃતિમતી કુલલક્ષમી સમાન આ મ્હારી પુત્રી હું આપીશ. એવી ઘષણ સાંભળી ઉત્તમ ક્રમને આશ્રય કરી વિક્રમ પિતાની વિટી
For Private And Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બ્યુ
( ૪૫૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ની પરીક્ષા માટે રાજપુતાની પાસે ઘણા આનદથી ગયા. તેના દનમાત્રથી જ રાજાએ જાણ્યું કે; મ્હારી પુત્રી સજીવન થશે, એમ માની મિત્રની માફક અભ્યુત્થાનાદિવડે તેના સત્કાર કર્યાં. જેથી વિક્રમ બહુ પ્રસન થયા. રત્નમ જરીને જોઈ વિક્રમે વિષ વેગને ત્રાસ આપનાર પોતાની વીંટીનું જલ તેના સુખપર છાંટયું કે; તરતજ તે સુતેલીની માફક એકદમ જાગી ઉઠી. પ્રફુલ્લ થયાં છે નેત્રકમલ જેનાં એવી રત્ન મંજરી પદ્મિની સૂર્ય ને જેમ આગળ ઉભેલા વિક્રમને જોઇ બહુ રાજી થઇ તે ખરેખર ઉચિત છે. પાતાની પુત્રીને સજજ થયેલી જોઈ રાજાના હર્ષાશ્રુથી ખાખાચીયાં ભરાઇ ગયાં અને સ્તુતિ પૂર્વક વિક્રમને તેણે કહ્યું કે; જેનુ મન નિરંતર પરદુ:ખ હરવામાં અત્યંત રસિક હાય તેવા તુ એકજ હાલમાં વિચારશીલ અને દયાળુ છે. “ વળી જે દૃષ્ટબુદ્ધિ સામ છતાં દુ:ખીનેા વારંવાર ઉપકાર કરતા નથી તેવા માતાના ચાવન હારી પુરૂષના જન્મ મા થાએ.” અથવા ત્હારામાં એટલી ઉત્ત• મતા રહી છે કે; વાસ્તવિક આ સ્તુતિજ ગણાય નહીં. કારણ કે; જેના હાથે શ્રીજીને દ્રભગવાને પણ અનંત પુણ્યનું કારણ એવુ પારણું કર્યું. એમ કહી હરિશ્ચંદ્રરાજાએ પેાતાની પુત્રી રત્નમ જરી વિક્રમ સાથે પરણાવી અને તેજ વખતે અધુરાજ્ય પણ તેને આ “ ખરેખર સત્પુરૂષાની પ્રતિજ્ઞા સત્ય હાય છે. ત્યારબાદ રત્નમંજરી સહિત વિક્રમરાજા ગજેંદ્રપર આરૂઢ થયેા. તે સમયે આકાશના મધ્યમાં રહેલા અને એક તારા સાથે વિરાજમાન ચંદ્ર હાય તેમ તે થેાભતા હતા, ખરેખર આ વિક્રમ કામદેવ છે, અનેક મુનિએની કદ ના કરવાથી પ્રથમ દુ:ખી થઇને ફરીથી પુષ્ટ દાનાવડે આવેા સુખી થયા. અને આ રત્નમંજરી પણ પૂર્વજન્મમાં જરૂર રતિ હશે, અન્યથા વિક્રમના મિષવડે કામદેવને આ કેવીરીતે વરે ઇત્યાદિક સાંભળવામાં રસિક એવી પારજનાની વાર્તાઓ સાંભળ તે વિક્રમરાજ મ્હોટા ઉત્સવ સાથે પેાતાના ઘેર ગયે.
,,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૫૩) સ્ત્રીઓના ગુણરૂપ સમુદ્રને પાર પામેલી રત્નમંજરીને અતિ
શય આનંદ આપતા વિક્રમરાજા નિરંતર કામરત્નમંજરીરાણું. દેવને કૃતાર્થ કરતો હતો અને જેમ જેમ વૈભવની
વૃદ્ધિ થવા લાગી તેમ તેમ તેનું દાન પણ બહુ વધવા લાગ્યું. દિવસની વૃદ્ધિ થવાથી સૂર્યનું તેજ શું વધતું નથી? તેના ઉત્કૃષ્ટ દાનગુણથી ઉત્પન્ન થયેલ યશરૂપી પટધ્વનિ સર્વત્ર પ્રસરી ગયે, જેથી નિદ્રિત થયેલા યાચકો જાગ્રત થયા. દૂર દેશમાં રહેલા યાચકો પણ તેને અસામાન્ય દાની માનતા ભ્રમરાએ કમલ પ્રત્યે જેમ દાન લેવા માટે વિક્રમ પાસે આવવા લાગ્યા. ત્યારબાદ હરિશ્ચંદ્રરાજાને પુત્ર નહોતે તેથી તેણે પોતાનું વૃદ્ધત્વ જઈ વિક્રમને રાજ્યાસને સ્થાપન કર્યો. પછી તે કાળ કરી પરલેકમાં ગયે. હવે રાજ્યના બલથી વિક્રમરાજા વસંત સમય પામીને કામદેવ જેમ બહુ તેજસ્વી થયો. તેના પોથી પ્રેરાયેલા હોય તેમ મહેટા રાજાએ પણ વિનયવંત થઈ દિવ્ય ભેટવડે વિક્રમરાજાને સેવવા લાગ્યા. સ્ત્રીઓ તેને ઘણું હતી છતાં પણ તેણે અતિપ્રિય હેવાથી રત્નમંજરીને પટ્ટરાણું પદ આપ્યું. પ્રોઢ પ્રીતિની આગળ આ પદ કેણ માત્ર છે? વર્ષાકાલના ઉદયસમાન વિક્રમરાજાએ ન્યાયરૂપી જળવડે પૃથ્વીનું સિંચન કરે છn, ખલપુરૂષો જવાસાની સ્થિતિ પામ્યા. અને સાધુપુરૂષે કદંબપુષ્પની માફક બહુ પ્રફુલ્લા થયા. તેમજ તેના અતિ વિશાળ રાજ્યમાં ઉચ્ચ શ્રવસૂ નામે ઈદ્રના અશ્વને જીતનારા ઘોડા હતા, ઐરાવત સરખા હાથી અને બહસ્પતિ સમાન મંત્રીઓ હતા. વળી તેનું ચતુરંગ સૈન્ય એટલું હેઠું હતું કે, જેના સંચારથી ચક્રવતી પણ શંકા કરતો હતો એમ હું માનું છું. અહ? ઉત્તમ પ્રકારના દાનનો મહિમા ત્રણલેકમાં પણ માતે નથી, કારણકે, જે દાનના પ્રભાવથી તે દરિદ્ર પણ આ વિક્રમ રાજ્યક્તા થયે. એમ પોતાના મનમાં વિચાર કરી સર્વનગરના
For Private And Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
લાકે પણ હું મેશાં સર્વજનને હિતકારક એવું ઉત્તમ દાન આપતા હતા, “ ખરેખર લોકેા સ્વામીને અનુસરનારા હાય છે.
""
અન્યદા વિક્રમરાજા સભામાં મેઠા હતા, તેટલામાં આકાશ માગે આવતું મહાતેજસ્વિ એક વિમાન તેના મણિમંદિરપ્રવેશ. જોવામાં આવ્યું. આ કયાં જાય છે? એમ સભાના લેાકેા સાથે રાજા વિચાર કરતા હતા તેવામાં સૂર્યબિંબ સમાન તેજસ્વિ તે વિમાન સભાની વચ્ચે આવ્યું. વિમાનમાંથી ઉતરી નીલકવિદ્યાધર હ પૂર્વક રાજાના પગમાં પડ્યો. રાજાએ તેને આલિ ગન આપી પાતાના આસનપર બેસાડ્યો. પરસ્પર કુશલવાર્તા થયા બાદ વિદ્યાધર ખેલ્યા, દેવ ? હાલ આપ મ્હારે ત્યાં પધારે, મ્હારા આશ્રમને સુÀાભિત કરેા. પરસ્પર આલાપરૂપ અમૃતથી સિંચાયેલી પ્રીતિરૂપ મનેાહર વેલડી પ્રશસ્તમનરૂપ પુષ્પને વિકસ્વર કરી સુખરૂપ ફુલને પ્રગટ કરે છે. એમ તે વિદ્યાધરની પ્રાર્થનાથી વિક્રમરાજાએ રાજ્યભાર પોતાના મંત્રીને સાંપી દીધે! અને તેની સાથે વિમાનમાં બેસી રાજા આકાશમાર્ગે ચાલતા થયા, પૃથ્વીનું અવલેાકન કરતા વિક્રમરાજા ક્ષણમાત્રમાં વૈતાઢયપર મણિમંદિર નગરમાં પહોંચ્યા. પછી નીલકઢવિદ્યાધર અહુ વિનયપૂર્ણાંક રાજાને પોતાના સ્થાનમાં લઇ ગયે. અને જ્યેષ્ઠ મધુની માફક તેના મહુ આતિથ્ય સત્કાર કર્યો.
રૂપવડે દેવાંગનાઓના દાર્ભાગ્યને પ્રગટ કરતી અને કામના આવેગથી શાભતી મઢનવેગાનામે પેાતાની મદનવેગાવિવાહ અેનને વિક્રમ સાથે પરણાવીને નીલકંઠે મહુ હુ થી કુબેરના ભંડારસમાન અનેક ઉત્કૃષ્ટ વસ્તુએ તેને આપી. ત્યારખાદ શાશ્વતચૈત્યાને વાંઢવામાટે વિક્રમશજા વાદળાઓની માફક વિદ્યાધરાના વિમાનાવડે આકાશને આછાદન કરતા ત્યાંથી નીકળ્યા. ધર્મરૂપ ત્રિભુવનપ્રભુના આસ્થાન
For Private And Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૫૫) મંડપ સમાન, ધાતકીખંડના વિભાગમાં અને મેરૂઆદિ સ્થલેમાં રહેલાં સર્વતીર્થોને નમી, મનહર સ્તોત્રેવડે સ્તુતિ કરી, વિક્રમરાજાએ પોતાનાં નયનને સફલ કર્યા. પછી તેજ વિમાનાદિક સમૃદ્ધિવડે ત્યાંથી પાછા વળી વિકમરાજા પોતાના નગરમાં આવ્યું. બાદ નીલકંઠ વિગેરે વિદ્યાધરને સત્કાર કરી તેમને વિદાય કર્યા. વિશુદ્ધ પાદન્યાસથી ભૂમિપીઠને પવિત્ર કરતા શ્રીમુનિચંદ્ર
સૂરિ પુન: ત્યાં પધાર્યા. શ્રીવિક્રમરાજા ત્યાં ગયે, મુનિચંદ્રસૂરિ. સૂરીશ્વરને વંદન કરી તે બલ્ય, પ્ર? કપ
વૃક્ષસમાન ઈચ્છિતપૂરક એવા આપના ઉપદેશેલા દાનના પ્રભાવથી હું આવા ઐશ્વર્યાને પાત્ર થ છું. હાલમાં પણ હંમેશાં સ્વાર્થની માફક તે દાનનું હું સેવન કરું છું, વળી કૃપા કરી
હારું કલ્યાણ થાય તેવા અન્ય કેઈ ધર્મનો ઉપદેશ કરો. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી મુનિચંદ્રસૂરિ દાંતની કાંતિવડે શુદ્ધ ધર્મ
ધ્યાનની છટાને બતાવતા હોય તેમ અતિ મધુર અને ગંભીર ઈવનિ વડે સુંદર ઉપદેશ આપવા લાગ્યા. હે રાજન? દાનની માફક શીલબ્રહ્મચર્ય પણ ધર્મનું જીવિત છે. જેના વિના પ્રચંડ એ પણ ક્રિયાકાંડ નિઃસાર છે. નિષ્કપટ નવધા બ્રહ્યચર્યની ગુપિવડે તેજસ્વી મુનિ અને સ્વદાર સંતુષ્ટ ગૃહસ્થાશ્રમી એ બંને પ્રકારના શીલવ્રતધારી હોય છે. કોઈ ભાગ્યશાલીનાજ હૃદય સરોવરમાં અદ્દભુત મહિમારૂપ સુગંધવાળું શીલ, સુકૃતશ્રીના નિવાસ માટે કમલસમાન આચરણ કરે છે. ક્રિયાવાન, અતિચતુર, ધ્યાન અને મેની હાય, પરંતુ શીલ વિનાને હોય તે તે નાકકટ્ટાની માફક કેઈપણ ઠેકાણે ભાપાત્ર થતો નથી, વળી સ્વર્ગમાંથી આવી દેવતાઓ મહાસતીઓની જે સહાય કરે છે તે શીલવતના અતિશયની માત્ર વાનકી છે. જ્યાં સુધી શીલ સુગંધવડે ગંધવાયુ પ્રસરતો નથી, ત્યાં સુધી જ વિઘરૂપ હસ્તીઓનાં ટેળાં ઉન્મત્ત થઈ ફરે છે. એ પ્રમાણે ગુરૂનો ઉપ
For Private And Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૫૬)
શ્રીકુમારપાળચરિત્ર.
દેશ સાંભળી વિક્રમભૂપતિએ દુર્ગતિ દ્રુમના ખીજની માફક પરી સેવનના જીવનપર્યંત નિષેધ કર્યાં. તેમજ ચારે પતિથિએમાં પેાતાની સ્ત્રીઓના પણ નિયમ કર્યો, ત્યારબાદ ગુરૂમહારાજની આજ્ઞા લઇ ગુ]ાવડે ઉજવળ તે રાજા પાતાના ઘેર આબ્યા. પરસ્ત્રીને સહેાદર સમાન માનવાથી વિક્રમની બહુ પ્રસિદ્ધિ થઇ. આદ ભૂપતિ તે નિયમને પાતાના દેહની માફક પાલતા હતા.
માયાવીઅન્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ વિક્રમરાજા સભામાં બેઠા હતા, તેવામાં ઉત્તમ અશ્વ લઇ કાઇક વણિક્ ત્યાં આણ્યે. નમસ્કાર કરી તે મેલ્યા. દેવ ! આ અશ્વ નિર્દોષ હાવાથી રાજ્યાસનને લાયક છે. આપની ઇચ્છા હાય તા ગ્રહણ કરી. રાજાએ અશ્વલક્ષણ જાણનાર વિદ્વાનાને આજ્ઞા કરી. તેઓએ અશ્વનાં સર્વ અંગેાના સારી પેઠે તપાસ કરી કહ્યું કે; આ અશ્વનું મુખ બહુ માંસથી ભરેલુ` નથી. તેમજ તેના કાન બહુ ટુકા છે, ગરદનના ભાગ ઉંચા છે. પીઠનેા ભાગ વિશાળ છે. છાતીના વિસ્તાર સારા છે, પછવાડાના ભાગ બહુ પુષ્ટ છે, મધ્યભાગ કૃશ છે, રામ રાજી સુવાળી છે, કાંતિમાં ચંદ્રસમાન, ઉંચાઇમાં પુરૂષપ્રમાણુ અને યથાસ્થાન શુભઆવર્તાવડે વિભૂષિત
આ અશ્વ સૂર્યના અશ્વ હોય તેમ દ્વીપે છે. હે દેવ ! રાજ્યના અધિષ્ઠાયક દેવ હોય તેમ આ અશ્વ ભાગ્ય વિના મળે તેમ નથી. એમ સાંભળી પ્રમુદિત થઇ રાજાએ તે વણિકને ચેાગ્ય મૂલ્ય અપાવીને તે ઘેાડાને પેાતાની અશ્વશાળામાં બંધાવી દીધા. પ્રભાતમાં તે અશ્વપર બેસી વિક્રમરાજા તેની ગતિની પરીક્ષા માટે ગામની બહાર ગયા અને અશ્વની લગામ જ્યાં છૂટી મૂકી કે; તરતજ તે દોડવા માંડયા. રાજાએ ઘણા રોકયા તા પણુ રજસ્પર્શના ભયથીજ જેમ એકદમ ઉડીને આકાશમાં ચાલતા થયા. હા ? નાથ ? તમને આ શુ થયુ ? "આ અશ્વ તમને શામાટે
For Private And Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ,
(૫૭) લઈ જાય છે? ભૂમિપર રહેલા અને ઉપાય વિનાના અમે શું કરીએ? આ અશ્વતે આકાશમાં ઉડ્યો છે. એમ હાહાર કરતા રાજાના વાર જોઈ રહ્યા હતા, છતાં તેમની દષ્ટિથી અગોચર થઈ તે માયાવીની માફક બહુ વેગથી કેઈ સ્થળે ચાલ્યા ગયે. હાહા? આ હેટું આશ્ચર્ય છે કે, આકાશ માર્ગે જોડો દોડ્યો જાય છે. અથવા આ અશ્વ નથી. પરંતુ કેઈ કપટધારી દેવ હવે જોઈએ. આકાશમાં મહને કયાં લઈ જવા ઈચ્છે છે? એમ વિક્રમરાજ વિચાર કરતા હતા, તેટલામાં કેઈક વનમાં દૂર જઈ ત્યાં વિક્રમરાજાને મૂકી તે અશ્વ અદશ્ય થઈ ગયે. આકાશમાંથી પડેલાની માફક વિક્રમરાજા દિશાઓમાં દષ્ટિ
ફેરવતા હતા. તેવામાં ત્યાં આગળ સુંદર અંગદિવ્યસ્ત્રીયુગલ. વાળી બે સ્ત્રીઓ તેના જેવામાં આવી. નિર્નિ
મેષ-સ્થિર દષ્ટિ હોવાથી અને અતિશય લાવને લીધે આ દેવીઓ છે. મનુષ્ય જાતિ નથી. એમ તેણે નિશ્ચય કર્યો. પૂર્વે જોયેલી હોય તેવી તે બંને સ્ત્રી નેહ પૂર્વક બેલી,
સ્વામિન્ ? અમે આપની બહુ વખતથી વાટ જઈએ છીએ. આપને આવતાં ઘણે વિલંબ કેમ થ? એમ કહી તે બંને સ્ત્રીઓ રાજાને ઉપાડી ક્ષણમાત્રમાં પંચરંગી મણિઓથી બાંધેલા મહેલના સાતમે માળે લઈ ગઈ. તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય રસના સિંચનથી શંકરે બાળી નાખેલા કામને સચેતન કરતી, શૃંગાર રસનું સર્વસ્વ અને કામદેવનું ખાસ જીવિત હોય ને શું ? તેવી કોઈક દેવી ત્યાં પલંગ પર બેઠેલી વિક્રમરાજાએ જોઈ. બાદ દેવી પણ પલંગ પરથી નીચે ઉતરી, અને આંતરિક વિનયને સ્વીકાર કરી પ્રેમપૂર્વક તેણીએ રાજાને બહુઆતિથ્ય સત્કાર કર્યો. પછી પિતાની દેવી પાસે સ્નાન કરાવી પતે તેને દીવ્ય રસાઈ જમાડી વસ્ત્રાદિકથી વિભૂષિત કર્યો. પછી દેવી વિક્રમરાજાની આગળ. બેઠી. કૃત્રિમ
For Private And Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
સ્નેહથી રાજાને મેાહિત કરવા લાગી. ઉત્કટ કામથી મત્ત થયેલી હાય તેમ તે દેવી વિક્રમને કહેવા લાગી. દેવ ? મ્હારા પુણ્યથીજ ખેંચાઇ તું અહીં આવ્યેા છે. શું ચિતામણિરત્ન ભાગ્ય વિના હાથમાં આવે ખરૂ ? ઇશાનદેવલાકમાં રહેનારી હું દેવી આ વનમાં ક્રીડાની ઇચ્છાથી પેાતાની શકિત વડે આ મ્હેલ મનાવી રહું છું. ઘણા કાલનાં તૃષાતુર થયેલાં આ મારાં નેત્ર આપના સ્વામૃતનુ` પાન કરી જેવી રીતે તૃપ્ત થયાં, તેવીજ રીતે કામ જવરની પીડાથી દુ:ખી થયેલા મ્હારા અંગને પણ હારા સંગમ રૂપ આષધથી તુ સ્વસ્થ કર. એપ્રમાણે દેવીસ્તુ વચન પેાતાના શીળવ્રતને પ્રતિકુલ માની વિક્રમરાન્તએ તેને ગુરૂની માફક ઉપદેશ કરવાના પ્રારંભ કર્યા. દેવી ? તુ ઈંત્રને ભગવનારી છે, હું મનુષ્ય જાતિ છું, તે! તું મ્હારી સાથે શામાટે ભાગની ઇચ્છા રાખે છે ? અમૃતનું પાન કરનારા એવા કાઇપણ ન હેાય કે; ખારા જળની ઇચ્છા કરે? વળી સપોર્દિકની સેવા કરવી સારી પરંતુ વિષય સેવા સથા ખરાખ છે. કારણ કે; સર્પાદિકતા એકવાર પ્રાણહરણ કરે છે. અને વિષયતે। . વારંવાર મરણદાયક થાય છે. શંક૨ના કઠમાં વિષથી માત્ર શ્યામ ચિહ્ન થયું છે અને વિષયેાથી તે તેનું અર્ધાંગ હરણુ થયું છે. અહા ? વિષયનુ અલ વિચિત્ર છે. આ ચારે પ્રકારની સંસાર ગતિમાં પ્રાણીઓને જે અસહ્ય દુ;ખ થાય છે તે સર્વ વિષય વૃક્ષનુ ફળ જાણવું. માટે નરકમાં લઇ જનાર વિષયાના વિષની માફક ત્યાગ કરી મેાક્ષના સ્થાનભૂત પર બ્રહ્મ-બ્રહ્મચર્ય રૂપ અમૃતનું તું વારંવાર પાનકર. વિલક્ષ થઈ દેવી ખેાલી, હું લીખ-નપુંસકશરામણે? હને ધિક્કાર છે, કારણુ કે, આવી સ્નેહાધીન થયેલી મ્હારા તુ અનાદર કરે છે, મનુષ્યાને સ્વપ્નમાં પણ જેનું દર્શન દુર્લભ હોય છે તે હું પોતેજ ત્હારી પ્રાર્થના કરૂ છું. છતાં પણ હાલમાં ત્હારા શા વિચાર છે? ક્રીથી
For Private And Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૫૯) વિકમ બોલ્યા હે દેવી! લ્હારું કહેવું ઠીક છે પરંતુ જીવતાં સુધી
હારે પરસ્ત્રીને ત્યાગ છે. પોતાની સ્ત્રી સિવાય અન્ય દેવીઓને પણ પ્રાણતમાંએ હું સેવવાને નથી. કારણ કે, પોતાના વતભંગથી હું બહુ ભય પામું છું. વળી કાચના ટુકડા માટે માણિક્યને કેણું ભાગે? અથવા ધતૂરને માટે કલ્પવૃક્ષને કણ કાપી નાખે? એક લેઢાના ખીલામાટે દેવમંદિરને કેણ પાડે? તેમજ ક્ષણિક સુખ માટે સંસાર તારક શીલવ્રતને કોણ ત્યાગ કરે? રે રે મૂઢ? હું હારી ઈચ્છા કરું છું છતાં તું જે મહારો અનાદર કરીશ તે હું હારા મસ્તકને કમલનાળની માફક ખદ્ગથી હાલજ કાપી નાખીશ. એમ કહી તે દેવી રાક્ષસી જેમ ભયંકર આકાર કરી ખડ્ઝ ઉગામીને રાજાનું મસ્તક કાપવા દોડી. પ્રાણ ભલે ચાલ્યા જાય, પરંતુ પિતાના શીલની રક્ષા કરવી એવો નિશ્ચય કરી નવકારનું સમરણ કરતા રાજાએ છેદવામાટે પોતાનું મસ્તક નીચું નમાવ્યું. તેમજ નીચા મસ્તકે દઢ વૈર્યથી રોમાંચિત થઈ રાજા દેવીના પ્રચંડ ખ ગઘાતને સંકુચિત દષ્ટિથી જુએ છે, તેટલામાં અહો? શીલને મહિમા અદ્ભુત છે એમ વારંવાર બહુ હર્ષથી સ્તુતિ કરતી દેવીએ રાજા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, આ દેવી મારવાને તૈયાર થઈ હતી એ શું? અને આ પુ૫નીવૃષ્ટિ કયાંથી? એમ પોતાના મનમાં આશ્ચર્ય માનતા રાજાને દેવીએ કહ્યું. હાલમાં પિતાની સભામાં બેઠેલા ઈશાનેદ્ર પિતાના જ્ઞાનથી શીલવ્રતમાં સ્થિર હુને જાણીને દે
ની આગળ કહ્યું કે, હે દેવે ? ધાતકીખંડના ભરતક્ષેત્રમાં શિવપુરનગરને રાજા વિક્રમ હાલ શીલવ્રતમાં જે દઢ છે તે બીજે કઈ નથી. પ્રાયે ચારિત્રધારી-મુનિ પણ શીલથી કદાચિત ચલાયમાન થાય, પરંતુ વિક્રમરાજા અસરાઓથી પણ પોતે ચલાયમાન થાય નહીં. લાવણ્યવતી અસરાઓમાં ચૂડામણિ સમાન હું તેની દેવી છું, આ હારી પ્રશંસા સાંભળી ઘણે
For Private And Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
શ્રી કુમારપાળચરિત્ર. વિચાર કર્યો, અહે! ઈશારેંદ્રનું આ વાક્યાતુર્ય કોઈ નવીન પ્રકારનું છે. કારણકે, મનુષ્ય કીટને દેવીઓ પણ શીલથી ન ચલાવી શકે? સ્વપનમાં પણ યુવતિને જોઈ માણસ જલદી વિહુવલ થાય છે તે સાક્ષાત્ મેહની વલ્લરી સમાન દેવીઓને જોઈ વિવલ થાય તેમાં નવાઈ શી? એમ વિચાર કરી હું હારી પરીક્ષા માટે સ્વર્ગમાંથી એકદમ અહીં આવી અને અસ્થાપહારાદિક સર્વ પ્રપંચ મહે કર્યો. હે ભદ્ર ? મસ્તક છેદનને સ્વીકાર કરીને પણ જે તું પોતાના નિયમથી અલિત થયે નહીં. તેથી ધર્મવીરની ઉપમા હને જ ઘટે છે અને શીલવત પાલનારાઓને મુકુટ પણ તું જ છે. કારણ કે, के शीलं परिशीलयंति न जनाः स्वास्थ्ये व्रतस्थास्तु ते,
ये नैव व्यसनेऽपि जीवितमिवोन्मुञ्चन्ति तत् कहिचित् । ग्रीष्मे शैवलिनी तरन्ति न कति स्युस्तारकास्ते परं,
श्रोतःप्रोततटावनि घनऋतौ ये तां तरीतुं क्षमाः ॥ १ ॥
“ આગ્ય સમયમાં કયા માણસો શીલવ્રત પાલતા નથી? પરંતુ જેઓ પ્રાણ સંકટમાં પણ જીવિતની માફક કઈ દિવસ શીલને ત્યાગ કરતા નથી તેઓજ સાચા વ્રતધારી જાણવા. ગ્રીષ્મ તુમાં ક્યા પુરૂષે નદી તરતા નથી, પરંતુ જેઓ વર્ષારૂતુમાં પ્રવાહથી સંપૂર્ણ ભરેલી નદીને તરવા માટે શક્તિમાન હોય તેજ ખરા તારા ગણાય.” રાજન્ ? આ પૃથ્વી સત્યબ્રહ્મચર્યધારક હારાથીજ શેભે છે. પૂર્ણિમાના ચંદ્રવડેજ રાત્રી પ્રકાશવાળી કહેવાય છે. ઈશાન પિતાની સભામાં જેવી હારી પ્રશંસા કરી હતી તે જ હારો અનુભવ મહને થે, કારણકે, સજજનેની વાણી મૃષા હોતી નથી. હવે તું બોલ? મહું તારી કદર્થના કરી છે, તેથી શું હારૂં પ્રિય કરી હું તને પ્રસન્ન કરૂં? સૂર્ય પણ વૃ
For Private And Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટસસ .
( ૪૧ )
અને તપાવી વૃષ્ટિથી તેનુ સિંચન કરે છે, વિક્રમભૂપતિ એ, ને ? શીલ પાલન કરવું એ મ્હને બહુ પ્રિય છે, તે તે તું કરી ચૂકી છે. હવે ખીજું શું કરવા તું ધારેછે? એમ એટલી વિક્રમરાજા માન રહ્યા કે; તરતજ દેવી તેને શિવપુરમાં લઇ ગઇ, અને રત્નજડિત સિંહાસન ઉપર બેસારી દિવ્ય આભૂષણૈાથી ત્હને સારી રીતે વિભૂષિત કર્યા. પ્રેમવિશુદ્ધ એવા નગરના લેાકેાને રાજાનુ તે વૃત્તાંત સ ંભળાવી મેઘશ્રેણીની માફક સ્વણું રાશિની વૃષ્ટિ કરી ધ્રુવી પેાતાના સ્થાનમાં ચાલી ગઇ. આશ્ચય કારક તે ચરિત્ર સાંભળી પારલેાકેા પ્રમાદ સાગરમાં ગરક થઈ ગયા અને તેવા પેાતાના સ્વામીવડે તે પેાતાના આત્માને ધન્ય માનતા હતા. વિક્રમ રાજાના શીલના ઉત્તમ મહિમા સર્વ જગમાં ફેલાઇ ગયા અને તે કુશીલીઆઓને પણ શીલમા માં દારનાર થયા.
રત્નસારકુમાર.
વિક્રમરાજાને ગૃહસ્થાશ્રમ સેવતાં તપ વૃક્ષના ફળ સમાન રત્નમજરીની કુક્ષિથી એક પુત્ર જન્મ્યા. રત્નસાર તેનુ નામ પાડયું. અનુક્રમે તે શાસ્ત્રસાગરના પારગામી થયા. વિનયવડેજ વિદ્વત્તાને અને પેાતાના શરીરવડેજ યાવનને તે દીપાવતા હતા. તરૂણ અવસ્થામાં વર્તમાન કુમારને યાવરાજ્યપદ આપી પાતે વિશુદ્ધભાવથી દાન અને શીલમય ધર્મનું આરાધન કરતા હતા. તેવામાં તે જ ગુરૂમહારાજ ફરીથી ત્યાં પધાર્યાં. આરામિકના કહેવાથી ગુરૂનું આગમન સાંભળી વિક્રમરાજા પરિવાર સહિત ત્યાં જઈ તીની માફ્ક વંદન કરી વિનયપૂર્વક બેઠા.
ભવદાવાનળથી તપી ગયેલા પ્રાણીઓને જીવાડતા હોય તેમ તે મુનીશ્વરે રસાળવાણીવડે ધર્મ દેશનાના પ્રામુનિદેશના. રંભ કચેા. હું ભવ્યાત્માએ ? ધર્મસેનાનાં ચાર અંગ છે, તેમાં દાન અને શીલથી મળવાન એવું ત્રીજું અંગ તપ ગણાય છે, તે તપ દુષ્ક રૂપી શત્રુને પિસી
For Private And Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૨ )
શ્રી કુમારપાળચરિત્ર. નાખે છે. તેમજ મનરૂપી ક્યારામાં શમ-શાંતિ રૂપ જળથી સિંચેલે, વૈરાગ્યરૂપ મૂળ, વિશુદ્ધશીળરૂપ શાખાઓ, પ્રભાવરૂપી પુષ્પ અને શુભ કાર્યરૂપ ઉત્તમ ફળરાશિને ધારણ કરતો તારૂપ વૃક્ષ કોને સેવવા લાયક ન હોય? વળી કાષ્ઠરાશિને અગ્નિ જેમ નાના પ્રકારના આરંભ સમારંભથી પ્રગટ થયેલા પાપના ક્ષય માટે તપશ્ચર્યા જ હોય છે. અવધિ જ્ઞાનાદિક લબ્ધિઓ અને અણિમાદિક સિદ્ધિઓ પણ જેની આજ્ઞાથી વિલાસ કરે છે તે તપની હું મેશાં ઉપાસના કરવી જોઈએ. બાહ્ય અને અત્યંતર ભેદવડે તે તપ બાર પ્રકારનું કહ્યું છે. મુનિઓના કર્મશત્રુને જીતવા માટે બાર આરાવાળા ચકની માફક તે શક્તિમાન થાય છે. તપના બાર ભેદ નીચે મુજબ – 'ઉપવાસ, ઊદરતા, વૃત્તિને સંક્ષેપ, રસત્યાગ, પશરીરલેશ, અને સંલીનતા, એ પ્રકારનું બાહ્ય તપ. પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, પકોત્સર્ગ અને શુભધ્યાન એ છ પ્રકારનું અંતરંગ તપ. આ સર્વ પ્રકારનું તપ સર્વ સંગના ત્યાગી મુનિને જ હોય છે. પરંતુ અનેક આર. ભમાં તત્પર થયેલા ગૃહસ્થાશ્રમીથી સંપૂર્ણ રીતે તે થઈ શકતું નથી. સંયમશ્રી અને તપશ્રી એ બંનેને પરસ્પર બહુ પ્રીતિ હોય છે. જ્યાં સંયમશ્રીને ઉલ્લાસ હોય છે ત્યાં તપ:શ્રીને પણ ઉલ્લાસ થાય છે, માટે સંયમશ્રી એજ ભવસાગરને તારનાર છે. આ પ્રમાણે સૂર્યની કાંતિ સમાન ગુરૂની વાણીવડે વિકમ
રાજાનાં બધચક્ષુ ખુલ્લાં થઈ ગયાં. પોતાના દીક્ષાગ્રહણ પુત્રને રાજ્ય આપી વિક્રમરાજાએ ગુરૂ ચરણમાં
- દીક્ષા ગ્રહણ કરી. ગુરૂની પાસમાં દશ પ્રકારની સામાચારીને અભ્યાસ કરી તેમણે માસક્ષમણદિક દુસ્તપ તપની આરાધના કરી. તેના તે તપની ઘણું વૃદ્ધિ થવાથી દેવતાઓને આકર્ષવામાં સમર્થ એ તેમને પ્રભાવ બહુ બલવાન્ થયે એ
For Private And Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ,
હોટું આશ્ચર્ય થયું. બુદ્ધિમાન તે મુનિ વૃતાદિક વિકૃતિ-વિગાઈને પોતાના હૃદયમાં વિકારનો હેતુ જાણીને શરીર બહુ કુશ હતું છતાંયે કોઈ પારણાના દિવસે પણ તેમનું ભજન કરતા નહોતા. એક દિવસ વિશાળ તપેરાશિની મૂર્સિસમાન વિક્રમ મુનિ
પારણા માટે લક્ષણુવતીનામે નગરીમાં ગયા. ચંડનમૂચ્છ. ત્યાં લક્ષ્મણભૂપતિને ચંડસેનનામે પુત્ર દુષ્ટ
બુદ્ધિ હોવાથી શીકાર માટે બહાર જતા હતા, તેવામાં સ્વામા આવતા તે મુનિ તેના જેવામાં આવ્યા. તેથી તે ચંડસેન અપશુકન જાણું તીક્ષણ ખવડે વિક્રમ મુનિને મારવા માટે છેડયો કે તરત જ તે પિતે મયૂરબંધથી બંધાઈને મૂછિત થઈ પૃથ્વી પર એકદમ પડી ગયે. હા ? હા ?? આ મહાશયને અક
માતુ શું થયું? એમ ચિંતવતા અને અનુકંપાના તરંગોથી ઉછળતા કૃપાસાગરસમાન વિક્રમ મુનિ તેની પાસે આવી ઉભા રહ્યા. હાહાકાર કરતા નગરના લોકો અને શોકાતુર થયેલા તેના માણસોએ શીતાદિક ઘણા ઉપચાર કર્યા પણ પાષાણની માફક તે સચેતન થયે નહીં. તે વાત સાંભળી તેના પિતા બહુ દુ:ખી થયે અને તે જ વખતે પરીવાર સહિત ધડતે તે પોતાના પુત્રની પાસે આવ્યા. મુનિને મારવાની ઈચ્છાથી પુત્રને આ દુઃખ પડયું છે એમ જાણી મુનિના ચરણકમલમાં પડી રાજાએ કહ્યું, હે મુનીંદ્ર? યૌવનાદિકના ગર્વથી મહારા પુત્રે આપને અપરાધ કર્યો છે, માટે આપ ક્ષમા કરે. કારણ કે, સાધુ પુરૂષ ક્ષમાવાનું હોય છે. યૌવન, વૈભવ, શૈર્ય, સંપત્તિ, વિટપુરૂષની સંગતિ અને સારાસારના વિચારની શન્યતા એ સર્વે વિનામધે પણ મદ કરનાર છે, વળી હે તપેનિધે? જેના હૃદયમાં વિશ્વને અંધકરનાર અજ્ઞાનરૂપ અંધકાર રહેલું છે તે પુરૂષ અવળા માગે જાય તેમાં તેને શો અપરાધ ? માટે
For Private And Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(xx)
શ્રીકુમારપાળચરિત્ર.
હું મુનીશ્વર ? આપ પ્રસન્ન થઇ યાવડે મ્હારા પુત્રને જલદી સજીવન કરો. મેઘપણુ વિજળીના ચમત્કાર વિના જળવડે શું પ્રસન્ન નથી કરતા? વિક્રમમુનિ ખેલ્યા, મ્હે એને કંઈ કર્યું નથી. કિંતુ આ કુમાર મારવાને ધેાડયા એટલે તે પેાતાની મેળે જ પૃથ્વીપર પડી ગયા છે. અહા ? જેઓ પ્રાણાંતમાં ચે કીટ ઉપર પણ કાઇ વખત દ્રોહ કરતા નથી, તે મુનિએ ત્હારા પુત્રને આવું દુ:ખ કે ખરા ? આ પ્રમાણે મુનિવચન સાંભળી લક્ષ્મણુરાજા અહુ દીન થઇ ગયા અને ફરીથી તે એલ્કે, જો આપે એને એમ ન કર્યુ હાય તા એને શું થયું હશે ? મુનિએ કહ્યું, મને પણ એ મ્હાટ્ આશ્ચર્ય થાય છે, ત્યારખાદ પરિવાર સહિત લક્ષ્મણરાજા મૂહની માફક બેભાન થઇ ગયા.
પેાતાના શરીરની કાંતિવš સૂર્યને પણ નિસ્તેજ કરતા કાઈ પણ સુરાત્તમ ત્યાં આગળ પ્રગટ થઇ મેલ્યા. દેવતાવચન. હું નૃપ ? હાલમાં સુધર્મેદ્ર નંદીશ્વર દ્વીપમાંથી જીનેદ્રોને નમસ્કાર કરી ત્હારા નગરની ઉપર આ જ આકાશમાર્ગે જતા હતા, મુનિને મારવા માટે ધેાડતા ત્યારા પુત્રને જોઇ તે ક્રોધાતુર થઇ ગયા, હું દેવ છું શ્રીજીનશાસન પર મ્હને બહુ પ્રેમ છે. તેથી તેણે મ્હને અહી મેકક્લ્યા,ત્યારા પુત્રના દુય જોઇ ક્રોધથી મ્હે' તેને આ પ્રમાણે શિક્ષા કરી છે. કે; સભ્યષ્ટિ પુરૂષા મુનિઓનુ અપમાન સહન કરતા નથી, માટે આ ત્હારા પુત્ર મુનિરાજોનું સન્માન કરશે તેા સાજો થશે. અ ન્યથા તેને સજજ કરવાને દેવતાઓ પણ સમર્થ નથી. રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું. પછી તે દેવના કહેવા પ્રમાણે મુનિના ચર@ાદકવડે સિચન કરવાથી રાજકુમાર તત્કાલ સાો થયા. પછી તેને દેવતાએ કહ્યું, રે દુષ્ટ ? જો આ મુનિને તું અપશુકન માને છે તા શુકન ક્યા ? એના જવાબ તું આપ, અથવા મૃગીયા-શિકાર
કારણ
For Private And Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અટ્ટમસ.
(૪૬૫)
ના પાપમાં આસકત થયેલા ત્હારા દુષ્ટના હામા પાપીએ આવે ત્યારે જ ત્હને સુખ થાય પરંતુ ધામિકાના આગમનથી ન થાય. વળી તી સેવા અને દીક્ષા ઘણાકાળે જેના નાશ કરે છે, તે દુરિત શ્રેણી ને ક્ષણમાત્રમાં મુનિમહારાજ પાતે દર્શનમાત્રથીનાશ કરેછે. એ આશ્ચર્ય નહીં તેા શું ? હું ચડસેન ? આ મુનિના તપના પ્રભાવ હૈ પાતે જોયા કે; નહી'? જેમના મહિમાથી મહેંદ્ર પણ દાસ થયા છે અને તુ' પણ જીવતા થયા. એમ કહીતેદેવ મુનિને નમસ્કાર કરી સ્વર્ગ માં ગયા. પછી ચંડસેનરાજ કુમારે તે તપસ્વી મુનિની આગળ અહું ક્ષમા માગી. ત્યાર બાદ પુત્ર સહિત લક્ષ્મણભૂપતિએ મુનિને વંદન કરી ધર્મનું સ્વરૂપ પૃથુ, વિક્રમમુનિ એલ્યા;—
वात्यूर्द्ध पवनो न यद् यदनलस्तिर्यग् न जाज्वल्यते,
वर्षत्यम्बु यदम्बुदो यदवनी तिष्ठत्यनालम्बना । सूर्याचन्द्रमसौ ध्रुवं यदुदितः श्रीर्यज्जडानां गृहे,
दिव्याच्छुध्यति यज्जनस्तदखिलं त्वं विद्धि धर्मोर्जितम् ॥ १ ॥ “ પવન ઉર્ધ્વ ગતિએ જે વાતેા નથી, અગ્નિ વજ્રગતિએ જે ખળતા નથી, મેઘ જે વૃષ્ટિ કરે છે, આલખન રહિત પૃથ્વી જે સ્થિર રહે છે, સૂર્ય અને ચંદ્ર નિયમિત જે પ્રકાશ આપે છે, જડ પુરૂષાના ઘરમાં લક્ષ્મી જે નિવાસ કરે છે. તેમજ સાગન ખાવાથી મનુષ્યની જે શુદ્ધિ થાય છે તે સવ ધમ ના વિલાસ છે, એમ તુ નિશ્ચય જાણુ. ” શ્રીમાન્ જીને દ્રભગવાને પાતે કહેલા આ ધર્મ સર્વ જન ને હિતકારક છે, પર ંતુ નિર્ભાગી પુરૂષાને કામ બની માફક તે અતિ દુલ ભ છે. એમ ઉપદેશ સાંભળી પુત્ર સહિત રાજાએ આદરપૂક તે ધર્મોના સ્વીકાર કર્યો. પછી મુનિએ પારણું કરી ત્યાંથી વિહાર કર્યાં. કારણ કે; તેવા ચારિત્રધારી મુનિએની એકત્ર સ્થિતિ હાતિ
30
For Private And Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૬)
શ્રી કુમારપાળચરિત્ર. નથી. રસાવલી વિગેરે અતિ દુશ્ચરનાના પ્રકારનાં તપ વડે બહુ દુર્બળ થએલા વિક્રમ મુનિને જોઈ મુનિચંદ્રનામે તેમના ગુરૂએ કહ્યું, વિક્રમ મુને? ગ્રીષ્મકાલના સૂર્યવડે તળાવ જેમ આવા તીવ્રતપવડે તહારૂં શરીર શેષાઈ ગયું છે. માટે તે તપને ત્યાગકરી હવે તહે ભાવના ભાવ, પવનના સમૂહની માફક આ ઉચ્ચ ભાવનાવડે કર્મ રેણુને સમુદાય નષ્ટ થયે છતે કૈલાસ પર્વત જેમ આત્મા શુદ્ધ થાય છે. કર્મ રજથી ખરડાયેલે આ આત્મા જ્યાં સુધી ભાવના રસવડે વારંવાર પ્રક્ષાલન કરવામાં ન આવે ત્યાં સુધી કેવી રીતે નિર્મલ થાય? એ પ્રમાણે પોતાના પૂજ્યગુરૂને ઉપદેશસાંભળી ઉદારમનવાળા વિક્રમ મુનિ ભાવનાવડે આત્માને ભાવતાછતા મુક્તિગ્રહની એક નિસરણી સમાન ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થયા. પછી સર્વ કર્મોને ક્ષય કરી કેવળશ્રીને પ્રાપ્ત કરી તે વિક્રમ મુનિ મહા આનંદમય પરમધામને પામ્યા. પુન: શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા, હે કુમારપાલનરેશ! દાનાદિક ચાર પ્રકારના ધર્મઉપર વિક્રમરાજાની આ કથા સાંભળી તું પણ મન, વચન અને કાયાવડે દાનાદિક ધર્મનું હંમેશાં સેવન કર. ત્યારબાદ શ્રેષ્ઠબુદ્ધિમાન શ્રી કુમારપાલરાજા સત્પાત્રદાનાદિકમાં વિશેષ પ્રવૃત્ત થયે. “ઉપદેશ શ્રવણ કરીને જે તે પ્રમાણે આચરવામાં ન આવે તો તે વૃથા થાય છે. તેમજ તે શ્રીકુમારપાલ રાજા ચતુર્વિધ જૈનસંઘ, જૈનમંદિર, જૈનબિંબ અને પુસ્તક એ સાતે ક્ષેત્રમાં બીજની માફક પોતાનું દ્રવ્ય વાવતો હતો. અન્યદાશ્રીકુમારપાળરાજ સભામાં બેઠા હતા તે સમયે કંઈક
કર્માએલામુખે મહાજનલેકે રાજસભામાં આમહાજનપ્રાર્થના. વ્યા. રાજાને નમસ્કારકરી તેઓ પિતાને ઉચિત
સ્થાને બેઠા. અતિશય પરાજીત થયા હોય તેમવિલક્ષણ સ્વભાવને પ્રાપ્ત થયેલા તેમને જોઈ રાજાનું હૃદય ચિંતાતુર થઈ ગયું અને બહુ આદરથી તે બોલ્યા, હે મહાજનલોકો?
For Private And Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૬૭) તમને કોઈથી પણ શું તે કેઈ ઉપદ્રવ આવી પડ્યો છે? કિવા ન્યાચન ભંગ થયો છે જેથી તમે સાયંકાળના પત્રની માફક કાંતિહીન થઈ ગયા છે. એ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી હૃદયમાં આનંદ માનતા મહાજનલેકેએ રાજાને વિનતિકરી કહ્યું કે, આપના રાજ્યમાં જે ઉપદ્રવ હોય તો સમુદ્રમાં ધૂળ કેમ ન હોય? તેમજ અમે કોઈ દિવસ સ્વમમાં પણ જેને અનુભવ કર્યો નથી તે અન્યાય તો હોયજ કયાંથી ? વળી હે સ્વામિન? કદાચિત સૂર્યમંડળમાં અંધકારને સંભવ હોઈ શકે પરંતુ આપના ઉદયમાં કંઈ પણ અઘટતું બને નહીં. કિંતુ વૈભવમાં ઇંદ્રસમાન કુબેરશ્રેષ્ઠી દેશાંતરથી સમુદ્રમા અહીં આવતા હતા. તેવામાં તેના દુર્ભાગ્યને લીધે હાણ ભાગી ગયું. જેથી તે મરી ગયે, નિપુત્ર હોવાથી તેનો પરિવાર બહુ આકંદ કરે છે, તે તેનું ધન આપ સ્વાધીન કરાવો. જેથી અમે તેની áદૈહિક-અગ્નિદાહાદિક ક્રિયા કરીએ. એનું ધન કેટલું છે? એમ રાજાના પૂછવાથી તેઓએ કહ્યું કે; ધન બહુ પુષ્કળ છે. બાદ કૌતુકને લીધે શ્રીમાન કુમારપાળભૂપાલ તેમની સાથે તેના ઘેર ગયે. ત્યાં શોકાતુર થયેલું કુબેરનું કુટુંબ જોઈ વૈરાગ્યનાં વચનો વડે રાજાએ બંધ કર્યો કે, શ્વાસ એ મનુબેનું જીવન છે, તે શ્વાસ વાયુસ્વભાવ હોવાથી બહુ ચંચળ છે. તે પણ નિરંતર નિર્ગમન અને પ્રવેશ કરતા જ રહે છે. હવે તે શ્વાસ જ્યારે દૈવયોગે નિકળીને ફરીથી પાછો પ્રવેશ કરતા નથી ત્યારે જ પ્રાણુઓનું મૃત્યુ થાય છે. તે મૃત્યુ કયાં દૂર રહેલું છે? નવ દ્વારથી રચેલા આ શરીરમાં સારી રીતે ચાલતે પણ શ્વાસવાયુ કેટલાક સમય સુધી રહે છે તે પણ શું આશ્ચર્ય નથી ? પવન પાકેલા પાંદડાને જેમ કોલેરા, વિષ, શૂળ, શસ્ત્ર, અગ્નિ અને જલાદિક ઉપદ્રવ ક્ષણ માત્રમાં જીવિતને હરણ કરે છે. અન્ય માગે ગયેલા મુસાફર પ્રાણુઓ જ્યારે ત્યારે પાછા આવે છે,
For Private And Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૮)
શ્રી કુમારપાળચરિત્ર. પરંતુ કાળધર્મના માર્ગે ગયેલા માણસો ક૯પાંતમાં પણ ફરીથી પાછા આવતા નથી. એમ સર્વકુટુંબને આશ્વાસન આપ્યા બાદ કુબેરઠેકીને ત્યાં કરેડે સુવર્ણચંદ્રક, લાખ રૂપીઆ, હજારે મણિરત્ન, જથાબંધ ગાય, ઘોડા અને ઉંટ, કેટલાક હાથી, અનેક દાસ અને અનેક વણિપુત્ર ગુમાસ્તાઓ, તેમજ ધાન્યના ઢગલાઓ, વસ્ત્ર, દુકૂળ અને ચંદનાદિકના ઢગેઢગ, તથા ઘર, દુકાન, હાણ અને સેંકડે રથાદિકને જોઈ શ્રીકુમારપાળરાજા વિસ્મય પાભ્યો અને તેણે કહ્યું કે ખરેખર આ કુબેરશ્રેષ્ઠી કુબેરદેવને અવતાર છે, અન્યથા આટલી લક્ષ્મી એને કયાંથી હોય? હે રાજન! આ સર્વ સમૃદ્ધિ આપ પોતાને સ્વાધીનકરે એમ વણિકલેકેના કહેવાથી શ્રીમાન કુમારપાલભૂપાલનું મુખકમળ કંઈક કમઈ ગયું અને તે પોતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યું કે, યમરાજા પણ કેવળ પ્રાણનેહરણ કરે છે, પરંતુ ધન હરણ કરતો નથી, તેણે ત્યજેલા ધનનું હરણકરતા રાજાએ યમથી પણ અતિનિર્દય ગણાય એ સત્ય છે. વળી આર્ય પુરૂષે જે કહે છે કે, રાજ્યક્તા નરકે જાય છે તે રૂદન કરતી અપુત્ર વિધવાઓના દ્રવ્યગ્રહણના પાપથીજ કહેવામાં આવે છે. ઉલટું રાજાઓને તો અનાથને ધન આપવું જોઈએ, બળાત્કારે તેમની પાસેથી રાજાઓ જે લઈ લે છે તે કોઈ નવીન સ્થિતિ જોવામાં આવે છે, માટે તૃતીયવ્રતને ભ્રષ્ટ કરનાર એવું આ અપત્રક ધન લેવું મને ઉચિત નથી એમ નિશ્ચય કરી ધર્માત્મા શ્રીકુમારપાળભૂપતિએ મહાજનને કહ્યું, પતિ અને પુત્રરહિત સ્ત્રીઓનું ધન રાજાઓએ બળાત્કારે ગ્રહણ કરવાથી જે દુ:ખ થાય છે તેવું દુ:ખ પોતાના પતિના મરણથી પણ થતું નથી એ વાત સ્પષ્ટ છે. જે પુત્ર હોય તો દ્રવ્યને અધિકારી તે થાય છે તે રૂદન કરતી સ્ત્રીઓનું ધન ગ્રહણ કરતા રાજાએ તેમના પુત્ર કેમ ને કહેવાય? વળી પોતાને પતિ મરવાથી તે સ્ત્રીઓ પ્રથમ પણ
For Private And Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસ .
(૪૬૯ )
પ્રાયે મરેલી હાય છે, તેા એમની પાસેથી જે દ્રવ્ય લેવું તેતેા ખરેખર મરેલાને મારવા જેવું છે. માટે આ કુબેરના વૈભવવડે તેના પિરવાર સુખેથી જીવા એમ કહી શ્રીકુમારપાળરાજાએ તેના પરિવારને સર્વ ધન આપી દીધું. વિવેકથી ઉદ્ભસિત છે ચિત્ત જેવુ' એવા શ્રી કુમારપાળે ત્યાં જ પાતાના સેવકાવડે પેાતાનું પંચકુળ એાલાવીને મહાજનની રૂમરૂમાં પુછ્યુ કે; બાલા ! દરેક વર્ષે પુત્ર વિનાની રૂદન કરતી સ્ત્રીઓનું ધન કેટલું ઉત્પન્ન થાય છે? પંચાયતીલેાકેાએ પણ લેખ વાંચીને કહ્યું કે; રાજન્ ? એતેરલાખ રૂપીયા ઉત્પન્ન થાય છે. પછી ભૂપતિએ તેમના હાથમાંથી પત્રલઇ જીણુ પત્રની માફક તે ચીરી નાખ્યું અને હુકમ કર્યો કે; હવેથી એ અપુત્રક રૂદતીનું ધન આપણે લેવું નહીં.
ત્યારબાદ સકલલેક અને નિવીશ–વિધવા સ્ત્રીઓ તરફથી અહુ આશીર્વાદ મેળવતા શ્રીકુમારપાલનરેદ્ર ગુરૂ ગુરૂવ ન. પાસે ગયા અને વંદન કર્યું. રાજાએ કરેલું તે અદ્ભુતકા અનેક લાકેાના મુખથી જાણીને મનમાં ચમત્કારપામેલા શ્રીહેમચંદ્રસૂરિઆલ્યા, નિલેોભ એવા મહાત્માએ પણ દ્રવ્યને જોઇ તત્કાલ લેાભ પામે છે તે હું દેવ ? આ પ્રમાણે તૃણુની માફક વિશાલ દ્રવ્યના ત્યાગ ત્હારા વિના બીજો કાણુ કરી શકે ? વળી હે રાજન્ ? અપુત્રકનુ ધન લેવાથી રાજા તેમના પુત્ર થાય છે. અને તું તે તે ધન તેમને આપવાથી ખરેખર તેમના પિતા બન્યો છે, એ પ્રમાણે ગુરૂએ બહુ ગૈારવથી પ્રશંસા કરી, પછી રાજા પ્રમાદથી છલકાતા હૈાય તેમ પેાતાના સ્થાનમાં ગયેા.
ચૈત્ય ખંધાવવાથી સ્વ અને પરનું પુણ્ય જાણતા શ્રીયુતકુમારપાલભૂપતિએ ઉત્સાહપૂવ ક ચૈત્યે અ ધાવવાને ચૈત્યનિર્માણુ પ્રારંભ કર્યો. પ્રથમ પાટણની અંદર ત્રિભુવનપાળનામે વિમાનસમાન અતિ અદ્ભુત ચૈત્ય
For Private And Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૦),
શ્રી કુમારપાળચરિત્ર. બંધાવ્યું. જેની ઉંચાઈ પચીશ હાથની હતી. તેમાં પિતાના પિતાના કલ્યાણમાટે પુણ્યબુદ્ધિથી તેણે સવાસો આગળના પ્રમાણવાળી શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ પધરાવી. પ્રથમ અવસ્થામાં માંસને સ્વાદ લેનાર બત્રીશદાંતની શુદ્ધિ માટે એક વેદી ઉપર નંદીશ્વર દ્વીપમાં કુરણાયમાન રાજધાનીનાં ચિત્યેના અનુજ હોય તેમ મંડપાદિકથી શોભતા અને નિર્દોષ બત્રીશ પ્રાસાદ બંધાવ્યા. ગુરૂની આજ્ઞાથી તેમાં બે વેત, બે કૃષ્ણ, બે લાલ, બે નીલ, અને સોળ સ્વર્ણ સમાન એમ ચોવીશ ચૈત્યમાં શ્રીમાન વૃષભાદિક જીને દ્રોની મૂર્તિઓ સ્થાપન કરી, તેમજ ઉધૃત કરેલાં ચાર મંદિરમાં શ્રી સીમંધરાદિક ચાર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી બાદ રોહિણી–પ્રથમવિદ્યા, સમવસરણ, પિોતાના ગુરૂની બને પાદુકાઓ અને અશેકમ એ ચારની સ્થાપના બાકીનાં ચાર મંદિરેમાં કરી. - પ્રથમ દુ:ખાવસ્થામાં ભ્રમણકરતા શ્રીકુમારપાલભૂપતિએ
નિર્ધનતાને લીધે રૂપાની મુદ્રાઓ લઈ લીધી રાજકૃતજ્ઞતા. હતી, ત્યારે જે ઉંદર મરી ગયે હતા તેથી ઉત્પન્ન
થયેલા પાપ સંતાપને દૂરકરવામાટે ધારાયંત્રફુવારાની માફક એક સુંદર ઉંદરવિહાર નામે ચિત્ય બંધાવ્યું. તેમજ નામાદિકને પણ નહી જાણતી જે દેવશ્રીએ માર્ગમાં ત્રણ દિવસના ભુખ્યા રાજાને કરંભક જમાડી તેની ક્ષુધા દૂર કરી હતી, તેના પુણ્યની વૃદ્ધિ માટે અને સ્વાર્થની સિદ્ધિમાટે કૃતજ્ઞતાને લીધે ભૂપતિએ કરંભવસતિનામે વિશાળ પ્રાસાદ કરાવ્યું. એક દિવસ રાજર્ષિકુમારપાળ વાર્ભટે બંધાવેલા ચિત્યમાં શ્રી
નેશ્વરોને નમસ્કાર કરવા માટે અને પાપને તિરસ્કાર કરવા માટે ગયે. ત્યાં નેપાલદેશના રાજાએ મોકલેલું, પ્રમાણમાં એકવિશ અંગુલ, પ્રાચીનપુરૂષોએ કહેલું, ચંદ્રકાંત મણિમય અને દર્શન
For Private And Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૭૧) માત્રથી બાહ્ય તથા અત્યંતર તાપનાશક બહુ અદ્ભુત શ્રી પાર્શ્વ નાથ ભગવાનનું બિંબ આવ્યું હતું. ચંદ્રબિંબસમાન તે બિંબને વારંવાર જોતાં રાજાનાં નેત્ર કુમદના માફક પ્રફુલ્લ થઈ ગયાં. પછી તે મૂત્તિ પિતાના હાથમાં લઈ શ્રીકુમારપાલભૂપતિએ વાલ્મટને કહ્યું, મને આ ચેત્ય આપે, જેથી આ મૂર્તિને હું પધરાવું. બહુ ખુશી થઈ વાભટ પણ બોલ્યો, હારી ઉપર હેટી મહેરબાની, આજથી આ ચેત્ય શ્રીકુમારવિહાર નામે પ્રસિદ્ધ થાઓ. પછી ભૂપતિએ હોંશીયાર ઝવેરીઓને બોલાવી તેમની પાસે પિતાના ચિત્તની મા ફક તે બિંબને ઉજવળ કરાવી તે ચૈત્યની અંદર તેની પ્રતિષ્ઠા કરી. વળી તે ચૈત્યને ચાલની સમાન સર્વ બાજુએ જાળી હોવાથી તે બિબની ઉપર સંપૂર્ણ ચંદ્રકિરણે પડે છે. તેથી ચંદ્રબિંબની માફક તે બિંબમાંથી સમસ્ત આધિવ્યાધિને શાંત કરનાર સુધારસ અતિશય ઝરે છે. દિવ્યઔષધ સમાન તે સુધારસ વડે સર્વ ચક્ષુના દેષ તથા અનેક પ્રકારના પ્રાણીઓના સંતાપ તત્કાલ શાંત થાય છે. તેમજ પ્રથમ અર્ણોરાજને પરાજય કર્યો ત્યારે ચિત્ય બંધાવવાની ઇચછા કરી હતી તે વીશ હાથ ઉંચે પ્રાસાદ તારંગાજી પર્વત પર બંધાવ્યું. તેમાં શ્રી અજીતનાથ ભગવાનની એકસે એક આંગળ પ્રમાણુની મૂર્તિ બનાવરાવી પિતાના મૂર્તિમાન ધર્મની માફક તે મૂર્તિની સ્થાપના કરાવી. પછી સ્તંભતીર્થ–ખંભાતમાં ભગવાન શ્રી હેમચંદ્રસૂરિથી જ્યાં વ્રતલાભ થયો હતો તે શ્રીઆ લિંગ નામે જીનમંદિર બહુજ જીર્ણ થયું હતું, તે મંદિરને ગુરૂના
નેહવડે મૂલમાંથી નવીન કરાવી તેમાં શ્રી વીરભગવાનની રત્નમયી મૂર્તિ સ્થાપના કરી. એ સર્વ ચૈત્યમાં મોટા ઉત્સવપૂર્વક શ્રીહેમચંદ્રસૂરિએ વિધિ પ્રમાણે પિતાના હાથે પ્રતિષ્ઠા કરી. એ દરેક ચેત્યેની પૂજા માટે પુપિોથી ભરપૂર ઘણુ બગીચાઓ અને ભેગને માટે ઘણું ધન શ્રીમાન કુમારપાલભૂપતિએ આપ્યું. ત્યારબાદ
For Private And Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૨)
શ્રીકુમારપાળચરિત્ર. પિતાના પ્રધાનને તેમણે આજ્ઞા કરી કે, આપણને આપવા લાયક દંડના ધનવડે તમારે પોતપોતાના દેશમાં કૈલાસ સમાન ઉંનત ઘણા પ્રાસાદ કરાવવા એમ રાજાના હુકમથી પ્રધાનોએ અન્ય દેશમાં પણ આજ્ઞાંકિત રાજાઓ પાસે હેટાં જૈન મંદિરો કરાવ્યાં. (૧) ગુજ૨, (૨) લાટ, (૩) સૌરાષ્ટ્ર (૪) ભંભેરી, (૫) કચ્છ, (૬) સિંધવ (૭) ઉચ્ચ, (૮) જાલંધર (૯) કાશી, (૧૦) સપાદલક્ષ (૧૧) અંતર્વેદિ (૧૨) મરૂ, (૧૩) મેદપાટ, (૧૪) માલવ (૧૫) આભીર, (૧૬) મહારાષ્ટ્ર (૧૭) કર્ણાટક અને (૧૮) કોંકણ એ અઢારે દેશમાં શ્રીમાન કુમારપાલરાજાએ કરાવેલા પ્રાસાદે જાણે મૂર્તિમાન તેની કીર્તિના સમૂહ હોય તેમ શોભતા હતા તે ઉપરથી કવિઓએ કલ્પના કરી કે – समुत्तीर्णाः स्वर्गा-दिह किमु विमानाः स्वयममी,
भुवं भित्त्वा प्राप-न्नुत भवनपव्यन्तरगृहाः। થાડભૂવન હૃથક્કટિહિમા સિથા, विहारा राजर्षे-रिति कविभिरौह्यन्त जगति ॥१॥
સ્વર્ગમાંથી અહીં ઉતરેલાં આ શું પિતે વિમાને હશે? કિંવા પૃથ્વીને ભેદી બહાર આવેલા ભવનપતિ તથા વ્યંતરના પ્રાસાદ હશે? અથવા રૂખ, સ્ફટિક અને હિમના પર્વતો હશે ? એમ રાજર્ષિનાં બંધાવેલાં જૈન મંદિરે આ દુનીઆમાં જનસમૂહને ચમત્કારિક થયાં.” સુરાષ્ટ્રદેશને અધિપતિ સમરસનામે રાણે બહુગર્વિષ્ઠ થઈ
મદેન્મત્ત હાથી અંકુશને જેમ શ્રીકુમારપાલની ઉદયનઅભિગ્રહ. આજ્ઞા માનતા નહોતે, તેને સ્વાધીન કરવા
માટે ભૂપતિએ ઉદયનમંત્રીને સેનાપતિ કરીને માંડલિક રાજાઓના બલ સાથે મોકલ્યા. વર્ધમાનપુરમાં તેઓ
For Private And Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદમસ.
( ૪૭૩ )
જઇ પહોંચ્યા. ત્યાં સૈન્યના પડાવ કર્યો. શ્રીયુત ઉદયનમંત્રી દેવવંદન માટે વિમલાચલ ઉપર ચઢયા, શ્રીઆદિનાથ ભગવાનની પૂજા કરી. મંત્રી શ્રીમુનીંદ્રની માફક વિધિપૂર્વક ચૈત્યવંદન કરતા હતા તેટલામાં એક ઉંદર દીવામાંની મળતી દીવેટ પેાતાના મુખમાં લઇ કામય ચૈત્યના ખિલ–દરમાં જતા હતા, તેને મહામુશીખતે પૂજોકાએ મુક્ત કર્યાં. તે હકીકત જોઇ મત્રીએ વિચાર કર્યો કે; મળતી દીવેટના પ્રસંગથી આ કાષ્ઠનું ચૈત્ય ખળી જાય તે જરૂર તીના નાશ થાય. રાજાએનાં અનેક કાર્ય કરવામાંજ જીંદગી ગમાવનાર એવા અમને ધિક્કાર છે, શકિત છતાંપણ જે અમે આવા જીણું ચૈત્યના ઉદ્ધાર કરતા નથી. સર્વ જગાએથી ધૂળ એકઠી કરી તેમાંથી ઉત્તમ રતાદિક વસ્તુએને ગ્રહણ કરતા તે ધૂલિધાવક -કુળધાયાની બુદ્ધિને ધન્ય છે. અર્થાત્ તે હાંશીયાર ગણાય. વળી અમે તે તે પ્રમાદરૂપ મહારોભરવર્ડ હાથમાં આવેલા પાતાના ધરતને ગુમાવીએ છીએ, તે અમારા સરખા મૂર્ખ કાણુ ? તેમજ પવિત્ર તીર્થાદિકમાં જે લક્ષ્મીના નિવેશ કરી અધિકારીઆ કૃતાર્થ થતા નથી તેા તેવી રાજાઓના પાપ વ્યાપારથી પ્રગટ થયેલી લક્ષ્મીવડે પણ શુ ? જો આ લક્ષ્મીએ મ્હને આવા ઉચ્ચ સ્થાને પહોંચાડયા છે તે મ્હારે પણ એને આ તીમાં વાપરી ઉચ્ચ સ્થાનમાં ચેાજવી એજ ચેાગ્ય છે. રાજાનું કાર્ય કરી જયાં સુધી હું આ તીર્થના ઉદ્ધાર ન કરૂં ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રત અને એક ભુક્તઆદિક અભિગ્રહા મ્હારે પાળવા.
શ્રીઉદયનમંત્રી વિમળાચલની યાત્રા કરી ત્યાંથી નીચે ઉતર્યા, સૈન્ય સહિત તેણે જલદી પ્રયાણ કર્યું". કારણ કે; ઉત્તમ સેવકે પેાતાના સ્વામીની આજ્ઞામાં મદ થતા નથી. ત્યાંથી આગળ ચાલતા તેએ અનુક્રમે શત્રુના નગરની પાસમાં ગયા. અને મત્રીએ પાતાના દૂત માકલી
સમરસરાણા.
For Private And Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૪)
શ્રીકુમારપાળચરિત્ર. સમરસરાણુને ખબર આપી કે, અમારા રાજાની આજ્ઞા તું માન, અને જે બલવાન હેય તે અમારી સાથે યુદ્ધ કર. એ પ્રમાણે દૂતની વાણવડે રાણે એકદમ કોધાયમાન થઈ ગયા અને નિદ્રામાંથી જગાડેલા સિંહની માફક તે સમરસરી યુદ્ધમાં શ્રીઉદયનના
હા થઈ ગયા. યુદ્ધમાં ઉત્સાહ ધરાવતા રાજવંશી ક્ષત્રિાવડે પ્રભાવિક તે શત્રુ, દર્પાદિક સહચર વડે મૂર્તિમાન વીરરસની માફક દીપતે હતે. આદ્ય વૈરને પ્રગટ કરતા, યથાયોગ્ય કાર્યને સ્વીકાર કરતા અને અત્યંત ઉત્સાહને પ્રગટ કરતા, સુભટોએ યુદ્ધને પ્રારંભ કર્યો. સમસ્ત શત્રુઓને પિષવાના ધયાનમાં લાગેલા મનવડે પિતાના શરીરે લાગતા શસ્ત્ર ઘાતને પણ સુભટ જાણતા નહોતા. ભયને લીધે જેઓ યુદ્ધ કરવા પ્રથમ ડરતા હતા તેઓ પણ પિતાના સુભટોને હણાયેલા જોઈ બહુ પરાક્રમ બતાવવા લાગ્યા. વળી તે સમયે સુભટે ખs, ભાલા, બાણ, ગદાઓ, કેશ અને મુષ્ટિઓવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. બાદ મહાપરાકમી શત્રુના સિનિકેએ પિતાના સૈન્યને પરાજય કર્યો, તે જોઈ શ્રી ઉદયનમંત્રી પોતે કાલની માફક રૂષ્ટ થઈ યુદ્ધ કરવા તૈયાર થશે. જે મરી ગયા ન હૈ તે તમે જલદી નાસી જાઓ એમનક્કી કહેવા માટે જેમ તેના ધનુના શબ્દ શત્રુઓના કાનમાં પેઠા. તેમજ વિરશિરામણું મંત્રીએ ધનુષ્પ ચઢાવી બહુ બલથી બાણ ફેંકયાં કે તરતજ શત્રુઓ રણક્ષેત્રમાં પડી ગયા એ હેટું આશ્ચર્ય. સિંહ સમાન દઢ પરાક્રમી શ્રી ઉદયનમંત્રીએ યુદ્ધમાં પ્રહાર કરે છતે મૃગલાઓની માફક કયા શત્રુઓ મરણ ન પામ્યા ? કૃતાંત ચમની માફક ઉદયન વીરવડે સર્વ બાજુએથી હણાતા સૈન્યને જેઈ સમરસ બહુ ક્રોધાયમાન થઈ ગયા. પછી કહેડમાં લટક્તા બાણના ભાથા અને હાથમાં ધનુને વહન કરતે, ઉત્કૃષ્ટ વીરરસના ઉત્સાહથી ઉભા થઈ ગયા છે કેશ જેના, યુદ્ધમાં
For Private And Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૭૫) કુશલ એવા અશ્વ ઉપર બેઠેલે, પ્રઢપરાક્રમને ધારણ કરતા સાક્ષાત્ર ધનુર્વેદ સમાન તે રાણે મંત્રીની આગળ થયે. સમાન સુભટના સમાગમથી પિતાને કૃતાર્થ માનતા અને હાથીની માફક ગર્જના કરતા તેઓ બંને ક્રોધ વડે યુદ્ધ કરવા લાગ્યા. પરસ્પર બાણુની વૃષ્ટિ કરતા, અને એક બીજાના બાણેને સંહાર કરતા તેઓ મિત્રની માફક બદલે ભૂલતા નહોતા. બહુ વેગથી ચાલતાં અને સર્વથા મધ્ય ભાગમાં નહી અટકતાં તેમનાં બાણે પિતાનું શીધ્ર ગમન સત્ય કરતાં હતાં. બાદ ઉદયન મંત્રીએ શત્રુના બાણ છેદને બચાવીને તેના હૃદયમાં પોતાના પરાક્રમની માફક બહુ જેસથી બાણ માર્યું. તે પ્રહારથી નીકળતા રૂધિરવડે ખરડાયેલા રાણાએ પણ રેષથી મંત્રીના કપાળમાં તીક્ષણ બાણ માર્યું. રણસંગ્રામમાં શસ્ત્રોના ક્ષતથી પ્રસરતા રૂધિર વડે ખરડાએલા મંત્રી અને રાણો બંને વર્ષારૂતુમાં ગેરિક–લાલ માટીના ઝરણોથી વ્યાપ્ત પર્વતો હોય ને શું તેમ શોભતા હતા. આ બંનેના મધ્યમાં કોનો જય થશે એમ લોકો ચિંતાતુર થયે છતે અને નિરં: તર સેંકડો બાણે પડે છતે પ્રહારથી જીર્ણ થયું છે અંગ જેનું એવા મંત્રીએ હસ્ત લાઘવથી જાણવડે મમલે હણીને તે શત્રુને યુદ્ધમાં માર્યો. ઉદયનમંત્રીના સૈન્યમાં આવતી જયશ્રીના ઝાંઝર ને ઝંકાર હોય તેમ જય જય ધ્વનિ થયું. પછી કીર્તિ સહિત શત્રુની લક્ષ્મી લઈ તેના પુત્રને તેના સ્થાનમાં બેસારી મંત્રીશ્વર શિબિર-સૈન્ય સ્થાનમાં આવ્યું. મર્મસ્થલના પ્રહારની વેદનાને લીધે મીંચાઈ ગયાં છે નેત્ર જેનાં એ તેમંત્રી તે દુઃખને ભૂલવાને જેમ માર્ગમાં મૂછિત થઈ ગયો. તેના સેવકોએ પવનાદિક ઉપચારવડે મહા કષ્ટથી તેને સચેતન કર્યો. પછી તેઓ તેને ઉપાડી ને શિબિરની અંદર લઈ ગયા. ત્યાં આગળ તેના સ્નેહિજનેએ સારી રીતે પથારી પાથરી મંત્રીને સુવાડ. તેમજ તેની સેવા
For Private And Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૬)
શ્રીકુમારપાળચરિત્ર. પણ બહુ સારી રીતે કરી. પરંતુ મંત્રી વારંવાર બહુ આક્રંદ કરતે હતા, તે જોઈ તેના નજીકમાં રહેલા મંડલાધિપ રાજાઓએ પૂછ્યું. મંત્રીશ્વર! શા કારણથી આપ આમ કરૂણ સ્વરે આકંદ કરે છે? પ્રથમ પણ વૈરીઓને નાશ કરનારા આવા અનેક સંગ્રામ આપે કર્યા હતા, અને વીરશ્રીને આભૂષણ સમાન આવા પ્રહાર પણ તય્યારા શરીરે લાગ્યા હતા. પરંતુ તે પર્વત સમાન સ્થિર ? હે કઈ દિવસ અતિ કરી નહોતી. માટે હારા હૃદયનું જે શલ્ય હોય તે તું કૃપા કરી અમને કહે ? ઉદયનમંત્રી ગળગળા કંઠે તેમને કહેવા લાગે, આ અતિ
દુસહ શસ્ત્રપ્રહારો છે તે પણ હુને તે બિલકુલ મંત્રીવિચાર. વ્યથા કરતા નથી, કારણ કે સ્વામીની આજ્ઞાથી
જેઓ પોતાના પ્રાણોને યુદ્ધદાવાનળમાં તૃણ સમાન હમે છે તેવા વીરપુરૂષને શસ્ત્રપ્રહાર સુખડી સમાન પ્રિય લાગે છે. કિંતુ શત્રુંજય અને શકુની ચૈત્યને મ્હારે ઉદ્ધાર કરાવ એવા નિયમપૂર્વક હે પ્રતિજ્ઞા કરી છે. હાલમાં આ પ્રમાણે મારૂં મરણ થયે છતે કલ્યાણશ્રેણીની માફક ખંડિત થતી મહારી તે પ્રતિજ્ઞા હારા હૃદયને આ લાગેલાં બાણેથી પણ અધિક વીધ છે, બીજું પણ દેવું મનુષ્યના દુ:ખને માટે પ્રાયે થાય છે, તે આ દેવનું રૂણ તે મહાદુઃખનું કારણ કેમ ન થાય? એક તો દેવરૂણ અને બીજું હારી પ્રતિજ્ઞાન ભંગ એ બેના ચિંતવનથી મંદની માફક હાલમાં હું ગુરૂં છું. તે સાંભળી માંડલિક રાજાએ બહુ વિસ્મય પામી બેલ્યા, હે સ્વામિન્ ? ચિતાની માફક તપાવનારી ચિંતાને વૃથા મા કરે. તમ્હારા પુત્ર વાગભટ અને આદ્મભટની પાસે એક ભક્તાદિક તમ્હારા સર્વ અભિગ્રહ ગ્રહણ કરાવીને રોડા સમયમાં જ તમે પ્રતિજ્ઞા કરેલા બંને તીર્થોને ઉદ્ધાર અમે કરાવીશું. સહારા કહ્યા પ્રમાણે આ કાર્ય અમે પાસે રહીને જરૂર
For Private And Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસ.
(૪૭૭ )
કરાવીશું. કદાચિત્ તેએ પિતૃભક્તિથી વિમુખ થઈ આ કાર્ય નહી કરે તે! અમે પેાતે જ આ બંને તીર્થોના ઉદ્ધાર કરીશું. અહા ? શ્રેયસ્ કાર્ય કાને પ્રિય ન હેાય ?
સ્વર્ગવાસ.
માંડલિકરાજાઓના વચનામૃતનું પાન કરવાથી આત્મશુદ્ધિ પામી શ્રીયુત ઉચનમંત્રી એલ્યા, અંતિમ આરાધના માટે કોઇ પણ સાધુને અહીં લાવે. બાદ મંડલેશ્વરાએ બહુ તપાસ કર્યો. પરંતુ સાધુના પત્તો લાગ્યા નહીં. પછી તેમણે વિચાર કર્યો કે; મંત્રીના સમાધિભંગ ન થાય એવી બુદ્ધિથી કાઇક સરળ હૃદયના કુંવારા વર્ડ પુરૂષને મુનિની ક્રિયા શિખવાડી સાધુને વેષ હેરાવી તેને મંત્રી પાસે લઇ ગયા. ગોતમની માફક તે મુનિને તેમજ સર્વ પ્રાણીઆને ખમાવી દુષ્કૃતની નિંદા અને અગણ્ય પુણ્યનું અનુમેાદન તેણે કર્યું, તેના દોષની શુદ્ધિરૂપ જલવડે સમ્યક્ત્વને ફરીથી ઉજ્જવળ કરી ભાવનારૂપ અદ્ભુત સુગ ધવડે આત્માને સુવાસિત કર્યા. બાદ સદ્ધાનરૂપ રસના સ’બંધ વડે મનને વિશુદ્ધ કરી શ્રીઉદયનમંત્રી સ્વર્ગ લક્ષ્મીના શિરામણ થયા. પછી તેની અત્યક્રિયા કરીને શ્રીકુમારપાળના સામત રાજાએ પાટણ પ્રત્યે ચાલતા થયા.
વૃષ્ટિથી વૃક્ષ જેમ મુનિવેષ ધારણ કરવાથી અને મત્રીના પ્રણામથી તે વંઠના હૃદયમાં ઉત્કટ વિવેક અંકુરિત કુમારપાળવિષાદ. થયા. આવા પુણ્યશાળી આ મત્રીને વઢાવી જો હું ફરીથી સેવક થાઉં તે મ્હારી સમજણુ શા કામની? આજ પ્રમાણે—ભાવ વિના જે વેષ ધારણ કરવાથી લેાકમાં બહુ મહત્તા પ્રાપ્ત થાય છે તેવા સાધુવેષને મૂકવા નહીં, ભાવથી શું ફળ થવાનુ છે? માટે આ વેષ વડેજ પરલેાકનું હિત હું સિદ્ધ કરૂં. ધર્મની માફક ફરીથી એની પ્રાપ્તિ મ્હને કયાંથી થાય ? એ પ્રમાણે પેાતાના મનમાં વિચાર કરી વેષધારી મુનિ
For Private And Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
શ્રી કુમારપાળચરિત્ર. રૈવતાચળમાં ગયા અને શુદ્ધ અનશનરૂપ નિસરણીવડે દેવલોકમાં ગયા. હવે તે માંડલિક રાજાઓ પણ બહુ ઉતાવળથી પાટણ નગ૨માં ગયા અને વેરીની સંપત્તિ શ્રીમાન કુમારપાળરાજાને ભેટ કરી. પછી અતિ ચમત્કારજનક શ્રીયુત ઉદયનમંત્રીનું પરાક્રમ અને અવસાન-મરણ એ બંને એક સાથે તેમણે નિવેદન કર્યા, શ્રોત્રકાનને કચ-કરવત સમાન તે વચન સાંભળી શ્રી કુમારપાળ રાજા મુખમાંથી તાંબૂલ ફેંકી દઈ પિતાના બંધુની માફક પશ્ચાત્તાપ કરવા લાગે. વાગભટ આદિક મંત્રીપુત્રે પણ તે વૃત્તાંત જાણું વજાગ્નિથી બન્યા હોય તેમ ગાઢ દુ:ખમાં પડ્યા. રાજા તેના મહેલમાં ગયા અને તેના પરિવારને આદરપૂર્વક તેણે બહુ આશ્વાસન આપ્યું. પછી તેણે મહામાત્યના સ્થાનમાં વાલ્મટને સ્થાપન કર્યો. માંડલિક રાજાઓ વાગભટ અને આમ્રભટની પાસે આવ્યા
અને તેમણે શ્રી ઉદયનમંત્રીએ કરેલી તીર્થોદ્ધારની તીર્થોદ્ધાર. પ્રતિજ્ઞા બંને ભાઈઓની સમક્ષમાં નિવેદન કરી
કહ્યું કે, જે તમે પિતૃભક્તિમાં ધર્મતત્ત્વ જાણતા છે તે તેમના અભિગ્રહ ધારણ કરી તીર્થનો ઉદ્ધાર કરે. જેઓ રૂણથી પિતાને મુક્ત કરે છે તે પુત્રજ સ્તુત્ય ગણાય છે, માટે તમે અંને જણ દેવરૂણથી પિતાને મુક્ત કરે. સવિતા-પિતા=સૂર્ય અસ્ત થયે છતે કંઈ પણ તેના સ્થાનનો ઉદ્ધાર કરતા નથી તે પુત્ર શનિની માફક લોકોમાં નિંદ્ય ગણાય છે. સુધાસમાન તે વાણીને સાંભળી મંત્રીપુત્ર બહુ ખુશી થયા. અને એક એક તીર્થને ઉદ્ધાર કરવા માટે પિતાના નિયમો તેમણે ગ્રહણ કર્યા. પછી ઉદ્ધારને માટે વાગભટે રાજાને વિનતિ કરી. ભૂપતિએ કહ્યું, બુદ્ધિનિધાન ? સર્વ જનને હિતકર એવા આ કાર્યમાં મહેને પૂછવાનું હોય ખરૂં? શત્રુંજય તીર્થ છે, ત્રિજગત્ પ્રભુને
For Private And Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૭) ચિત્યનો ઉદ્ધાર કરવાનો છે અને ઉદ્ધાર કરનારે તું છે એવું બીજું કયું કાર્ય છે ? જેથી એની અનુમતિ આપવામાં ન આવે ? એ પ્રમાણે રાજા વડે બહુ સત્કાર કરાયેલ અને ગુરૂના આશીર્વાદથી ઉત્સાહિત થયેલ વાગભટ રાજાની માફક મોટી સમૃદ્ધિ સાથે તીર્થ પ્રત્યે ચાલ્યા. જલદી પ્રયાણ કરતો વાગભટ શત્રુંજય તીર્થ પર ગયે, શ્રી આદિનાથ ભગવાનનાં દર્શન કરી તંબુ નાખી ત્યાં સૈન્ય સહિત રહ્યો. અનેક હોંશીયાર સૂત્રધારોશિપિઓને એકઠા કર્યા, કે વિશ્વકર્મા પણ જેમની પાસે વિજ્ઞાનકળા શિખવાની ઈચ્છા કરે છે. ત્યાં ચૈત્યને ઉદ્ધાર સાંભળી પોતાની લક્ષમીના વ્યયવડે પુણ્યશ્રીને વિભાગ લેવાની ઈચ્છા કરતા ઘણું સાધમિક શેડીઆએ આવ્યા. તે દેશનો રહીશ ભીમનામે કોઈ વાણીઓ માથે ઘીની
કુલ્લી મૂકી મંત્રીના લશ્કરમાં ગયો. તેની પાસે ભીમવણિફ. ફક્ત છ સોનેઆની મુડી હતી. શુદ્ધ વ્યવહારથી
સર્વ ઘી વેચી દીધું. પોતાની હોંશીયારીથી તેણે એક રૂપીએ અને એક સોનેએ પૈદા કર્યો. સાતે સોના મહોરે મુડી માટે ગાંઠે બાંધી. ધાર્મિક વૃત્તિથી તેણે એક રૂપીઆનાં પુષ્પ લીધાં અને શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરી. પછી આમ તેમ ફરતો ફરતો ભીમણિકું લશ્કર જેવાના કૌતુકથી વાગભટ મંત્રીના તંબુ આગળ આવ્યા. દ્વારપાલોએ રંકની માફક તેને વારંવાર દૂર કર્યો પણ તેણે અંદર સભામાં બેઠેલા અને દિવ્ય વૈભવથી વિરાજમાન મંત્રીને જોયે. તે જોઈ ભીમવિચાર કરવા લાગ્યું. એની પાસેના લેક અલંકારવડે દેવસમાનદીપે છે, અને તેમના મધ્યમાં બેઠેલો આ મંત્રીશ્વર લીલાવડે ઇંદ્રસમાન શોભે છે. અહે? એનામાં અને મહારામાં મનુષ્યપણું સરખું રહેલું છે. પરંતુ રત્ન અને પાષાણુની માફક ગુણવડે અમારા
For Private And Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૦)
શ્રીકુમારપાળચરિત્ર. બંનેમાં પણ કેટલું અંતર રહ્યું છે? “ભાગ્યવિના કંઈ નથી.” હંમેશાં વશ થયા હોયને શું તેમ અનેક ગુણો વડે આ મહાત્મા સેવાય છે અને હું કઈ ઠેકાણે સ્થાન નહીં મળવાથી જેમ દૂષ
વડે સેવાઉં છું. પુરૂષોત્તમની બ્રાંતિથી લક્ષ્મી એની નિરંતર સેવા કરે છે અને પુરૂષમાં અધમ એવા હારી સેવામાં તે તેની ઈર્ષ્યાથી જેમ અલહમી-દારિઘ હાજર રહે છે. વળી આ મંત્રી પિતાની કીર્તિની સ્પર્ધાવડે જેમ સર્વ જગતનું ઉદર ભરનાર છે. અને હું તે એ નિર્ભાગી છું કે, પોતાનો નિર્વાહ કરવામાં પણ શક્તિમાન નથી. દાન અને માનથી વશ થયેલા મહેટા પુરુષે પણ એની સ્તુતિ કરે છે અને દારિદ્રના ઉપદ્રવથી પીડાયેલી મહારી સ્ત્રી પણ હારી સ્તુતિ કરતી નથી. તેમજ આવા મહાન તીર્થને ઉદ્ધાર કરવા માટે આ મંત્રી સમર્થ છે અને હું તો પુરૂષ પ્રમાણુ તીર્થને પણ નવીન કરવા સમર્થ નથી. માટે આ મંત્રીજ પુણ્યમાં દષ્ટાંત છે એમ હું માનું છું, જેનું આવું અલૌકિક ચરિત્ર ચક્રવત્તીને જીતનારું વર્તે છે. એ પ્રમાણે ભીમવણિક વિચાર કરતો હતે. તેવામાં દ્વારપાલે તેને ગળે પકડીને બહાર કાઢી મૂકે. તે બીના મંત્રીના જેવામાં આવી. જેથી મંત્રીએ તેને તેજ વખતે પિતાની પાસે બોલાવરા, ભીમ ત્યાં આવી મંત્રીને નમસ્કાર કરી ત્યાં આગળ બેઠે. મંત્રીએ પિતાને માણસ હોય તેમ તેને પ્રેમથી પૂછયું, તું કોણ છે? ભીમે ધૃતવિકયથી થયેલે. લાભ તથા પૂજા વિગેરે પિતાનું વૃત્તાંત કહ્યું. મંત્રી બોલ્યા, ત્યને ધન્યવાદ ઘટે છે, નિર્ધન છતાં પણ જે હે આ પ્રમાણે શ્રીજીનેંદ્રભગવાનની પૂજા કરી. માટે સાધમિકપણાથી તું મારે ધર્મબંધુ છે. એ પ્રમાણે સભાસમક્ષ સ્તુતિ કરી વાગભટે ભીતિવડે બેસતો નહતો તે પણ હેને બલાત્કારે પોતાના આસન ઉપર બેસાડ્યો. દીવ્ય વસ્ત્રધારી મંત્રીની પાસે બેઠેલે મલિન
For Private And Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજમસર્ગ.
(૪૮૧) વધારી ભીમવણિક સ્ફટિકમણિની નજીકમાં રહેલા શ્યામ પાષાણસમાન દેખાતું હતું. ભીમવણિકે વિચાર કર્યો કે, હું દરિદ્ર છું તે પણ મહને મંત્રીએ જે માન આપ્યું તે જરૂર શ્રીજીનેંદ્રભગવાનની પૂજાનેજ મહિમા છે. તે સમયે સાધર્મિકબંધુઓ ત્યાં આવ્યા અને બહુ આનંદથી
તેમણે સભામાં વિરાજમાન મંત્રીશ્વરને તત્કાલ સાધમિકબંધુઓ. વિનતિ કરી કે, હે મંત્રી પુંગવ? તીર્થોદ્ધાર
કરવામાં માત્ર તું એકલે સમર્થ છે તે પણ બંધુસમાન અમને આ પુણ્યમાં જોડવાને તું યેગ્ય છે. કદાચિત્ ધાર્મિક પુરૂષ કે સમયે પિત્રાદિકને પણ છેતરે છે, પરંતુ ધાર્મિક
નેહપાશના બંધનથી સાધમિકોને છેતરતા નથી. માટે જે કંઈ દ્રવ્ય અમે ભાવથી આપીએ તેને આ તીર્થમાં નિગ કરી આપ અમારી પ્રાર્થના સફલ કરે. એમ તેમના બહુ આગ્રહથી ઉદારતાના સાગરસમાન મંત્રીએ તેમના નામ અનુક્રમે એક પત્રપર પોતે જ લખી લીધાં. પછી તે શેઠીઆએ સુવર્ણનારાશિ ત્યાં લાવતા હતા ત્યારે મંત્રીના અર્ધાસને બેઠેલે ભીમવણિક વિચાર કરવા લાગ્યો. અહ? મ્હારી પાસે મુડીમાં સાત સોનિયા છે તે જે આ ચેત્યના કાર્યમાં વપરાય તે હું કૃતાર્થ થાઉં. એમ તેને ભાવથયે, પરંતુ લજજાને લીધે તે બોલી શકે નહીં, બુદ્ધિના પ્રભાવથી મંત્રી તેના મનની વાત સમજી ગયો અને તેણે કહ્યું કે, બોલ તું શું કહેવા ધારે છે. એશ્વર્યને પ્રાપ્ત થયેલાની માફક ભીમણિ બહુ પ્રમુદિત થયો અને નિઃશંક થઈ તેણે મંત્રીને કહ્યું કે, મ્હારા પણ સાત
સ્મક-સેવૈયા આ કાર્યમાં તમે ગ્રહણ કરે. પોતાના મનમાં વિમિત થયેલ મંત્રી છે. હવે વિલંબ કરવાનું કારણ નથી. જલદી તે સેનયા તું અહીં લાવ, કારણ કે, થોડા સમયમાં ચત્યને (૩૧
For Private And Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ઉદ્ધાર પૂર્ણ કરવા એવી મ્હારી ઇચ્છા છે. પછી રામાંચને ધારણ કરતા ભીમવણિકે પેાતાના નિધિની માફક તે દ્રવ્ય આપ્યું, એટલે વાગ્ભટે તેનુ નામ પત્રમાં સાથી પહેલુ લખ્યુ. તે જોઈ ધનાવા શેઠીઓનાં મુખ અંજનસમાન કાળાં થઇ ગયાં. મ ંત્રી એલ્યા, તમે શામાટે ઝાંખા પડયા છે? અમેએ ઘણું દ્રવ્ય આપ્યું છતાં પણુ એના સરખા તે અમે સર્વથા નજ થયા. મંત્રીએ કહ્યું, એના સામે ભાગ પણ તમે આપ્યા નથી, કારણ કે; આ ભીમવણકે પેાતાની સઘળી મુડી આપી છે. એ પ્રમાણે મંત્રીની વાણી સાંભળી લજ્જાને લીધે શેઠીઆએ નીચે મુખે જોઇ રહ્યા. ત્યારઆદ ભીમણિ સારી સ્તુતિથી પેાતાને ધન્ય માનતા હતા.
ખાદ્ય મ`ત્રીએ પાંચસેા સેાનૈયા અને નવીન ત્રણ ઉત્તમ વસ્ત્ર લઇ બહુ માનપૂર્વક ભીમણિને આપવા માંડચાં, ભીમસત્કાર. ત્યારે ભીમવણિક ખેલ્યા, આટલા ધનવડે હુ મ્હાટા પુણ્યના નાશ કરીશ નહીં, કુટેલી કાડીવડે કાટિધન કયા બુદ્ધિમાન્ ગમાવે ? પછી મંત્રીશ્વરની આજ્ઞા લઇ ભીમણિક્ પેાતાને ઘેર ગયા. પરંતુ સ ધન અર્પણુ કરવાથી પિશાચિની સમાન પેાતાની સ્ત્રીની ભીતિ તેના મનમાં બહુ હતી. તે દિવસે જાણે અન્ય હેાયને શુ તેમ તે સ્ત્રીએ પણ બહુ સ્નિગ્ધ વાકચાવડે લીમને પ્રસન્ન કર્યો. ભીમ મનમાં વિચાર કરવા લાગ્યા, અહા ! આ પણ એક આશ્ચર્ય છે કે; આજે આ સ્ત્રીના મુખમાંથી પ્રિય વચન નીકળ્યાં. જેમ વિષમાં અમૃત અને અગ્નિમાં કમલ હાય નહીં તેમ આ સ્ત્રીના મુખમાં કાષ્ઠ દિવસ લેાકને આનંદ આપનાર વચન નહાતુ. જો કે; આ મ્હારી શ્રી રાક્ષસી સમાન ઉગ્રસ્વભાવવાળી હતી તે સુ ંદર સ્વભાવવાળી થઈ. તેથી હું આજના સમગ્ર દિવસ ધન્ય માનું છું. ત્યાર બાદ ભીમે દ્રવ્ય વ્યયાદિકનું સર્વ વૃત્તાંત કહ્યું, તે સાંભળી સ્ત્રી પણ બહુ ખુશી થઈ
For Private And Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૮૩) બાલી, હે સ્વામિનું ? તમેએ આ કામ બહુ સારૂ કર્યું. સર્વ લેકેનું ધન પોતાના ધર કાર્યમાં જ વપરાય છે, પરંતુ ચેત્યાર્દિક ધર્મકાર્યમાં તે કેઈક ભાગ્યશાળીનું જ વપરાય છે. તેમજ આપે મંત્રી પાસેથી જે ધન ન લીધું તે પણ બહુ સારૂ કર્યું. કારણ કે, તીર્થ સ્થાનમાં પારકું ધન ફેગટ કેણુ ગ્રહણ કરે? ભીમવણિકને ત્યાં એક ગાય હતી, તેને બાંધવા માટે તે ખીલે
ઘાલતું હતું, જમીન ખોદતાં અંદરથી ધર્મ કબનિધાન. ની માફક ઉત્તમ નિધિ નીકળે, તેમાં ચાર
સેનૈયા હતા, પુત્ર વિનાનો માણસ પુત્રને જેમ તે સેનૈયાને જોઈ ભીમ બહુ રાજી થયે. આજે મહને જે જે સારૂ થયું તે સર્વ ચૈત્યના ઉદ્ધારમાં સાત દ્રમ્મક–સેનૈયા વાપર્યા તેના પુણ્યથી થયું છે. આ નિધિપુણ્યથી મળે છે, માટે એને પુણ્ય માર્ગે જ વાપર. એમ નિશ્ચય કરી ભીમવણિકે પોતાની ઈચ્છી સ્ત્રીને સંભળાવી, સ્ત્રીની પ્રેરણાથી ભીમવણિક તે સર્વ ધન લઈ વાગભટની પાસે ગયે. બુદ્ધિમાન ભીમવણિકે યથાસ્થિત દ્રવ્ય પ્રાપ્તિનું વૃત્તાંત મંત્રીને સંભળાવી તીર્થોદ્ધાર માટે તે સર્વ ધન આદરપૂર્વક મંત્રીને આવ્યું. મંત્રી બે, પિતાના ઘરમાંથી નીકળેલ નિધિ તું શા માટે વાપરી નાખે છે? ભીમ બેલ્યો, આ નિધિ હે સ્થાપન કરેલ નથી. પારકું ધન હું શા માટે ગ્રહણ કરૂં? એમ કહ્યું તો પણ મંત્રી બલાત્કારે તે ધન પાછું આપે છે અને ભીમ તે ધન લેતો નથી. એપ્રમાણે બંનેને વિવાદ થયે છતે તે સાંભળવાના કેતુકથી જેમ રાત્રી આવી પડી. પછી બંને પોતપોતાના સ્થાનમાં સુઈ ગયા. રાત્રીએ ભીમવણિની પાસે પિતાના પૂર્વજની માફક તે
તીર્થને અધિષ્ઠાયક કદીયક્ષ પિતે આવ્યો કપદયક્ષ. અને તેણે કહ્યું કે, હું એક રૂપીઆનાં પુષ્પ
વડે ભાવથી શ્રી આદિનાથ ભગવાનની જે પૂજા
For Private And Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. કરી, તેથી હું હારી ઉપર પ્રસન્ન થયા. હારી સ્ત્રીને મિષ્ટભાષા એલતી મહેં કરી, તેમજ આ નિધિ પણ હેં જ આપે છે. માટે હારી ઈચ્છા પ્રમાણે આ દ્રવ્ય તું ભેગવ. એમ કહી કપદયક્ષ અદશ્ય થઈ ગયે. ભીમવણિક પણ સવારમાં ઉઠશે અને યક્ષે કહેલું રાત્રી વૃત્તાંત મંત્રીને નિવેદન કર્યું, પછી સ્વર્ણ અને રન્નમય પુપાવડે શ્રી આદિનાથ ભગવાનની તેણે પૂજા કરી. બાદ પિતાને નિધિ લઈ મહેભ્ય–શ્રેષ્ઠિની માફક તે પિતાના ઘેર ગયા
અને પ્રમુદિત થઈ પુણ્ય ધર્મ કરવા લાગ્યું. કારણ કે, પોતાના હિત કાર્યમાં કેણ ઉદ્યમ ન કરે ? કાનું ચિત્ય ત્યાંથી દૂર કરી માંગલિક દિવસે અગાધ બુદ્ધિ
માન મંત્રીએ પાષાણમય ચિત્ય કરવાનો પ્રારંભ ચૈત્યારંભ કરાવ્યું. ખાતની જગાએ સુવર્ણની વાસ્તુમૂર્તિ
વિધિપૂર્વક સ્થાપન કરીને મૂલનાયક સ્થાપન કરવાના હતા ત્યાં નીચે કૂર્મના આકાર સરખી એક શિલા સારી મજબુતાઈથી સૂત્ર ધારોએ સ્થાપના કરી. અનુક્રમે પ્રાસાદનું કામ ચાલતુ થયું. વાસ્તુવિદ્યામાં કહેલી યુકિત પ્રમાણે જ સ્થિર દેવતાઓનું સ્થાપન કરતા શિલ્પીઓ ઉત્સાહપૂર્વક બહુ ઉત્કૃષ્ટ પ્રાસાદનું કામ કરવા લાગ્યા. હંમેશાં નવીન નવીન હાર અને વસ્ત્રાદિક વડે સંતુષ્ટ કરેલા શિલ્પીઓ જાણે પલંગમાં બેઠા હોય તેમ બીલકુલ થાકતા નહોતા. તે ચૈત્યની ચિંતાવડે વાગભટ મંત્રી રાત્રી અને દિવસે પણ સુતે નહોતો. તેવા શુભકાર્યને પ્રારંભ કરી નિદ્રાલ કણું થાય? દિવસે દિવસે તે પ્રાસાદ જેમ જેમ ઉંચે જાય છે તેમ તેમ મંત્રીને પુણ્યરાશિ પણ બહુ સ્થિર થાય છે. જગતની દષ્ટિને શાંતિ આપનાર તે ચૈત્ય શ્રીશંત્રુજયગિરિને મુકુટ હેય તેમ બે વર્ષ સંપૂર્ણ થયું. જેથી પ્રમેદવડે મંત્રીનું ઉદર ભરાઈ ગયું અને તે પિતે અપૂર્વ મહોત્સવ કરવાને પ્રારંભ કરતો હતો, તેટલામાં
For Private And Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ,
(૪૮૫) જેના મુખની કાંતિ ઉતરી ગઈ છે એ તે દેવને પૂજારી ત્યાં આવી મંત્રી પ્રત્યે બોલે, દેવ!કોઈ પણ કારણને લીધે સમગ્ર મંદિર તુટી ગયું છે. અમૃતમાં વિષ, દુધમાં કાંજી, હર્ષમાં વિષાદ અને વેદ
ચારમાં અશ્રાવ્ય ગાળાની માફક બહુ દુખદાયક એવું પણ તે વાક્ય સાંભળી વાગભટ સૂર્યના કિરણે વડે કમલ જેમ અત્યંત ઉલાસ પામ્યું. પછી તે વાત સાંભળી સેવકે બહુ શેકાતુર થઈ ગયા અને મંત્રીને પ્રમુદિત થયેલ જેમાં તેમણે પૂછયું, સ્વામિ ? આ વિષાદના સમયે તમને હર્ષ શાથી થયો છે? મંત્રીએ તેમને કહ્યું, સત્કર્ષ સ્થિતિવાળો હું વિદ્યમાન છતે આ ચેત્ય તુટી ગયું છે તે હું હાલમાં જ ફરીથી નવીન કરાવીશ એથી હને આનંદ થયો છે. અન્યથા હારા મરણ પછી દૈવયોગે જે પડી ગયું હોત તો તે ચૈત્ય કઈ બીજે બંધાવત, પછી હારૂં નામ પણ ચાલ્યું જાત. કલાવાન સમગ્ર શિલ્પીઓને બોલાવી મંત્રીએ પૂછયું, શા
કારણથી આ પ્રાસાદ ચીરાઈ ગયે? શિપીઓ ચિત્યપતનકારણ. એ જવાબ આપે, ભમતી વિનાનું ચૈત્ય બાં
ધવામાં આવે તો વંશને નાશ કરનાર તે થાય છે. એમ વિચાર કરી અમેએ આ મંદિર ભમતી સહિત બાંધ્યું, તેની અંદર પવન ભરાઈ ગયે, તે પવન બહાર ન નીકળી શક્યો તેના ક્ષોભથી પાકા ચીભડાની માફક આ ચેત્યાફાટી ગયું છે એ સત્ય વાત છે. તે સાંભળી વાભાવિચાર કર્યો, જેકે, વંશ પણપ્રિય છે અને તેની આબાદી રહેવી જોઈએ, પરંતુ તે વંશને હાલમાં સંશય છે. કેણુ જાણે તે થશે કે નહીં થાય? અને કદાચિત્ તે થયો હોય તો પણ સ્થિર કોને રહ્યો? અથવા મેરૂની માફક સ્થિર રહે તે પણ ભવશ્રેણીમાં ભ્રમણ કરતા હારે તે શો ઉપકાર કરશે? વળી દુષ્ટ કર્મોવડે નરકમાં લઈ જવાતા પિત્રાદિકનું રક્ષણ કરવા માટે રંક
For Private And Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૬)
શ્રીકુમારપાળચરિત્ર.
ની માફક નજીકમાં રહેલા પણ આ વ ંશ શકિતમાન્ નથી, આ લાકમાં અને પરલેાકમાં પણ પુણ્ય વિના કાર્યથી એ જીવના કાઇપણ પ્રકારના ઉપકાર થઇ શકતા નથી. માટે ધર્મ સંતાન -વંશની વૃદ્ધિ થાએ. ખરી વસ્તુ મ્હારી એજ છે કે, જે પાછળ રહીને પેાતાના પિતારૂપ જીવને મેાક્ષ સ્થાનમાં પહાંચાડે. વળી તીર્થોના ઉદ્ધાર કરનાર અને સંસારના વારણુ કરનાર ભરતાદિક રાજાઓની પકિતમાં ભમતી વિનાનું ચૈત્ય કરવાથી મ્હારૂં નામ રહે, એમ વિચાર કરી ધર્માથી એવા વાગ્ભટે સૂત્રધારાને આજ્ઞા કરી કે, મૂળથી ઉખેડી ક્રીથી ભમતીવિનાનું ચૈત્ય બાંધેા.
મંત્રીના હુકમથી શિલ્પીએએ ચીરાએલા સમગ્ર પત્થર કાઢી નાખ્યા અને મૂળમાંથી ભમતી વિનાનું નવીન નવીનચૈત્ય ચૈત્ય ત્રણ વર્ષની અંદર તૈયાર કર્યું. તે ચૈત્ય બંધાવવામાં એ કરાડ અને સત્તાણૢ લાખ સનેયા મંત્રીને ખ થયા, એમ પ્રાચીન લેાકેા કહે છે. બહુ ઉન્નત અને લેપન દ્રવ્યથી અતિ ઉજવલ એવા તે પ્રાસાદને જોઇ લેાકેાની કૈલાસગિરિ જોવાની ઉત્કંઠા માંદ્ય થઇ ગઇ. તેમજ તે ચૈત્યની અંદર દાનાદિ લક્ષ્મીના ભિન્નભિન્ન ક્રીડા ગૃહા ડાયને શુ ? તેમ મુનિઓના ચિત્તની માફક વિશાલ મંડપ શાલે છે. અને તે દરેક મડપેામાં તે તે આશ્ચર્ય જોવામાંસ્થિર થયેલી દેવીએ હાયને શું? તેમ ત્યાં રહેલી શાલભજીકા-પુત્તલીઓને લેાકેા જોયા કરે છે. ત્યાં નિરીક્ષણ કરતા લેાકેા જોયેલું અને નહીં જોયેલુ શિલ્પ જોઇ એક સરખા આનંદને ધારણ કરતા પેાતાના હૃદયમાં ભેદ જાણતા નથી. પા ભાગમાં રહેલાં પદ્મોવડે પદ્મહંદમાં રહેલા કમલેાની માફક નાનાં દેવમદિરાથી વીંટાયેલા તે પ્રાસાદ ચારે તરફ શાભે છે.
તેની પ્રતિષ્ઠા માટે પાટણમાં વિનતિ માકલીને વાગ્ભટ મ
For Private And Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૮૭) ત્રીએ સંઘ સહિત શ્રીહેમચંદ્રસૂરિને બોલાવ્યા. મૂર્તિપ્રતિકા. વિક્રમ સંવત ૧૨૧૧માં માર્ગશીર્ષ સુદિ સાતમ
શનિવારે પ્રથમ જીતેંદ્ર શ્રી આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી તેમજ તે સૂરિએ ચિત્યના શિખર પર દંડ, દવજ અને સુવર્ણ કળશ સ્થાપન કર્યા. પવનથી કંપતા ધ્વજાગ્રવડે ઉંચા કરેલા હાથવડે દુષ્કતને ધિક્કારસ્તો હોય તેમ તે પ્રાસાદ શેતે હતા. અષ્ટાક્ષિકાદિક બહુ અપૂર્વ કાર્યો કરે છતે તેના ચરિત્રવડે પ્રસન્ન થયેલા ગુરૂએ વાગભટને કહ્યું કે;– નાગsષા, રસ્તરતી કિરણ-.
स्तदप्यर्हन्मूलं, स पुनरधुना तत्प्रतिनिधिः । तदावासश्चैत्यं, सचिव ! भवतोद्धृत्य तदिदं,
समं स्वेनोहब्रे, भुवनमपिमन्येऽहमखिलम् ॥ १॥
જગને ધર્મનો આધાર છે, ધર્મને મહટાતીને આધાર છે, તીર્થનું મૂળપણ શ્રીમાનજીનેંદ્રભગવાન છે, અને હાલમાં તે શ્રીજીનેંદ્રભગવાન પ્રતિમારૂપ છે, તેમને રહેવાનું સ્થાન ચેત્ય છે, માટે હે મંત્રીદ્ર? હેં આ ચૈત્યને ઉદ્ધાર કરી પિતાની સાથે સમગ્ર ભુવનનો પણ ઉદ્ધાર કર્યો એમ હું માનું છું.” તેમજ भूत्वा मृद्घटिताद् घटाद्यदि पुरा वातापिवैरी मुनिः,
सप्ताऽप्यंबुनिधीन किलैकचुलुनाऽपोशानकर्मण्यपात् । मंत्रिंश्चैत्यमधि त्वया विनिहितात्कल्याणरूपात्ततः,
सूतः पुण्यसुतः कथं तव भवांभोधिं न पातैककम् ॥ १ ॥
“પ્રથમ સમયમાં માટીના ઘડામાંથી ઉત્પન્ન થઈ અગસ્તિ મુનિ સાતે સમુદ્રોને અપશન ક્રિયામાં એક અંજલિવડે પી ગયા, તો હેમંત્રિન? હેં ચૈત્ય ઉપર સ્થાપન કરેલા સુવર્ણમય કલશથી
For Private And Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુમારપાળચરિત્ર.
પ્રગટ થયેલ પુણ્યરૂપી પુત્ર હારા એક ભવસાગરનું પાન કેમ નહીં કરે ?” એમ ગુરૂને આશીર્વાદ થયા બાદ તેઓ તીર્થ પરથી નીચે ઉતર્યા. ત્યાં તેની તલેટીમાં વાગભટે પોતાના નામથી નવીન નગર વસાવ્યું. તેમજ ત્યાં શ્રી ત્રિભુવનપાલવિહાર નામે ભવ્ય મંદિર બંધાવીને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મનહર મૂર્તિ પધરાવી. નગરની ચારે બાજુએ એવીશ બગીચાઓ બનાવીને દેવપૂજન માટે ચોવીશ ગામ પણ આપ્યાં. પછી વાગભટમંત્રી સદ્દગુરૂ અને સંઘ સહિત ત્યાંથી નીકળી પોતાના વતન-પાટણમાં ગયો અને તે ધર્માત્માઓને અગ્રણે થયે. શ્રીકુમારપાલરાજાની અને તેના મંત્રી વાક્ષટની આજ્ઞા
થી આમ્રભટ ભૃગુકચ્છ-ભરૂચ નગરમાં ગયો. આદ્મભટમંત્રી. પિતાના પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તેમજ
પિતાના કલ્યાણ માટે તેણે શ્રીમુનિસુવ્રત સ્વામીના નવીન ચિત્યને પ્રારંભ કરાવ્યું. ત્યાં લોકો તેના નીચેની ભૂમિ ખોદતા હતા તેવામાં તે ગર્તા–ખાડાનું મુખ નેત્ર પુટની માફક એકદમ પોતાની મેળે મળી ગયું. તેથી રાક્ષસીની માફક તે ગર્તાએ ગળેલા ખેદ કામ કરતા કોને જોઈ તેમનાં કુટુંબ અત્યંત વિલાપ કરવા લાગ્યાં. આમૃભટ પણ ત્યાં આવ્યો અને તે ભયંકર બનાવ જોઈ બહુ ચિંતાતુર થઈ ગયે. અહ? ગર્તાનું નામ માત્ર પણ રહ્યું નથી, આ શું થયું ? મહાખેદની વાત થઈ. જેમ જીવિત માટે ઔષધ ખાવાથી રોગીનું મરણ થાય તેમ પુણ્યના માટે ચૈત્ય બંધાવતાં હુને ઉલટું આ મહાપાપ થયું. આટલા બધા પ્રાણુઓના મૃત્યુનું કારણ વૃથા હું કે, હવે દૂષિતની માફક હું લોકોને કેવી રીતે મુખ બતાવીશ. ગર્તામાં મારી ગયેલાઓની સ્ત્રીઓના અતિ ઉષ્ણુ પ્રસરતા વાવડે જીવતો હું જરૂર બળી જઈશ, એથી હું પોતેજ મરી જાઉં તે સારૂં.
For Private And Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૮૯) ત્યાર બાદ તેઓના વધથી ઉત્પન્ન થયેલા પાપ પંકને શુદ્ધ
કરવાની ઈચ્છાથી જેમ આમ્રભટઝુંપાપાત કરવા માણસાહસ. માટે પાસમાં રહેલા નર્મદાના તટપર ચઢ,
તેમજ સ્ત્રી પતિના માર્ગને અનુસરનારી હોય છે, એ શાસ્ત્ર સિદ્ધ હોવાથી તેના પતિએ ઘણું ના પાડી તે પણ ભર્તાની પાછળ મરવા માટે તેની સ્ત્રી પણ ઉભી રહી. રૂદન કરતા સેવકોએ “પૃપાપાત ન કરે ન કરે ”એમ નિવારે છતે પણ મરણીયાની માફક પિતાની સ્ત્રી સહિત તેણે તટપરથી પડતું મૂકયું. નીચે પડ્યો તેપણ પ્રિયા સહિત આમૃભટ શરીરે આબાદ રહ્યો અને તેજોમય મૂર્તિ હોયને શું? તેમ ત્યાં આગળ ઉભેલી કેઈક સ્ત્રી તેના જેવામાં આવી. પછી તેણે પૂછયું, ભદ્રે? બેલ, આવી કાંતિમય તું કોણ છે? અદષ્ટગમન કરતી તું અહીંયાં અકસ્માત્ ક્યાંથી આવી છે? શાંતદષ્ટિથી અવલોકન કરતી તે દેવી બોલી, વત્સ? આ ક્ષેત્રની
અધિષ્ઠાયિકા પ્રભાતિયા નામેંહું દેવી છું, પુણ્યના પ્રભાઢયાદેવી. સંસ્કારો જાગ્રત્ થાય એ હેતુથી આ ચૈત્યનો
આરંભ કરે છતે હારા સવની પરીક્ષા માટે આ સર્વ ઉપદ્રવ કર્યો છે. હે વીર કટીર? આ જગમાં તુ સ્તુતિ પાત્ર છે, કારણ કે, જેનું આવું અતિ ઉત્કટ ધર્યું છે. અન્યથા આ પ્રમાણે ઘણું લેકે મરે છે તોપણું હારી માફક કોણ મરે છે? વળી જેનામાં અગાધ સત્વ હોય છે તે જ પોતાની ઈષ્ટસિદ્ધિ કરી શકે છે. કારણ કે, નિ:સીમ પરાક્રમ વિના પૃથ્વીને અધિપતિ કે શું થાય? કેવળ એક સત્ત્વ પણ બલવાન થાય છે, વળી તે દયા સહિત હેયતે તેની વાત જ શી? જેમકે, સૂર્યનું તેજ બહુ પ્રચંડ હોય છે, પુનઃ ગ્રીષ્મથી ઉત્તેજીત થાય તો તેની પ્રચંડતાની શી વાત? ભદ્રી હારી ઉપર હું પ્રસન્ન થઈ છું, હારી શક્તિ
For Private And Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. વડે ભેંયરામાંથી જેમ તે ખાડામાંથી સર્વ લોકે જીવતા નીકળ્યા છે, તેમને તું તપાસ કર. એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ. પછી આદ્મભટ ત્યાંથી ચિત્યસ્થાનમાં આવ્યું. પ્રથમની માફક પૃથ્વીને
દતા પોતાના સર્વ માણસને ત્યાં જોયા. કોઈપણ દેવની અદ્ભુત માયા છે એમ જાણ આમભટે પોતે સર્વ દેવીઓને પુષ્કળ ભેગ આપી પ્રસન્ન કરી. તેમના પ્રભાવરૂપ અગ્નિવડે વિધ્ર વન બળી ગયે છતે અઢારહાથ ઉંચું તે ચૈત્ય થયું. પછી મંત્રીએ શ્રી મુનિસુવ્રત સ્વામી, રાજા, રાણું અને અશ્વની તેમજ વ્યાધે મારેલી અને વડ ઉપરથી પડેલી શમડીની અને નવકાર આપતા મુનિની પણ લેખ્યમય ઉ. તમ મૂર્તિઓ શિલ્પશાસ્ત્રમાં નિપુણ એવા ચિત્રકારો પાસે કરાવી. ત્યારબાદ આદ્મભટે પ્રતિષ્ઠાના મહોત્સવ માટે શ્રી ગુર્નાદિકની વિ
નતિ કરવા પોતાના માણસો મોકલ્યા. પાટણથી પ્રતિષ્ઠા મહોત્સવ. નીકળી સંઘસહિત ગુરૂ અને શ્રી કુમારપાળભૂપતિ
ભરૂચનગરમાં આવ્યા. સાક્ષાત પ્રભાવનાપિંડ હાયને શું? તેવા મંત્રેવડે શાંતિ કાર્ય કરીને શ્રી હેમચંદ્રસૂરિએ. કૂર્મને લાંછનથી વિભૂષિત શ્રી મુનિસુવ્રતજીની પ્રતિષ્ઠા કરી. પછી શ્રીકુમારપાળના પ્રસાદથી મહિલકાર્જુન કોશ સંબંધી. ઉત્તમ જાતિના સુવર્ણના બત્રીશ લઘુ ઘટના પ્રમાણવાળે કલશ, સુવર્ણમય દંડ અને કાંતિમય કશેય વસ્ત્રનો ધ્વજ, એ સર્વની શ્રી હેમચંદ્રગુરૂ પાસે પ્રતિષ્ઠા કરાવીને સંધ તથા તૃપાદિકથી પરિવારિત આઝભટે પિતે ચિત્ય ઉપર કલશાદિકને સ્થાપન કર્યા, તેમજ પુણ્યશાલીજનેના હદયમાં પોતાનું સ્થાપન કર્યો. ચૈત્યની ઉપર વાછત્રરૂપી વરસાદની ગર્જના થયે છતે અતિ હર્ષથી ઘેરા ચેલે મયૂર જેમ મંત્રી નૃત્ય કરવા લાગ્યા. ચૈત્ય ઉપર રહેલા આમ્રભટે દેવની માફક સુવર્ણ રત્નાદિકની અતિશય વૃષ્ટિ કરીને કેના દારિદ્વરૂપ સંતાપની શાંતિ ન કરી ? પ્રથમ કાલમાં પણ
For Private And Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
લોકેએ જળમય વૃષ્ટિ જોઈ હતી અને તે સમયે તે દુકુલ, સુવર્ણ અને રત્નમયી વૃષ્ટિને અનુભવ કર્યો. કિંમત અને વજનમાં બહુ ભારે હોવાથી આમ્રભટે આપેલું દાન મજુર પાસે જ્યારે યાચકે એ પોતાને ઘેર મોકલાવ્યું, ત્યારે દાનરૂપી યજ્ઞવડે પૂજન કરતા આદ્મભટને જોઈ બહુ ખુશી થયેલા મુખ્ય કવિઓ–દેવે એ સ્તુતિ કરી. જેમકે
स्रष्टुर्विष्टपसृष्टिनैपुणमयात् पाणेरपि त्वत्करे, ___ शक्तिः काऽप्यतिशायिनी विजयते यद्याचकानां जनौ । भाले तेन निवेशितामतिदृढां दारिद्यवर्णावली, ___ दानिन्नाम्रमटेष भूरिविभवैर्निर्माटि मूलादपि ॥ १ ॥
“હે દાનિ? આદ્મભટ? સૃષ્ટિ રચવામાં નિપુણ એવા બ્રહ્માના હસ્તથી પણ હારા હસ્તમાં કોઈ અલોકિક શક્તિ રહિ છે, કારણ કે, યાચકોના જન્મ સમયે તેમના કપાલમાં બ્રહ્માના હાથે લખાચેલી અતિદઢ એવી દારિદ્યની અક્ષર પંક્તિને આ હારે હસ્ત હેટા વિભના દાનથી નિમૂળ કરે છે.” પછી શીકુમારપાળરાજર્ષિની આજ્ઞાથી આમૃભટ ત્યઉપરથી
નીચે ઉતર્યો. બાદ શ્રી જીતેંદ્ર ભગવાનની આરઆરાત્રિકવિધિ. તીને પ્રારંભ કર્યો. તે સમયે પ્રથમ રાજાએ.
પછી વાગભટે, સામંતમંડળે, સંઘાધિપશ્રાવકોએ, પશ્ચાત્ માતા, બેન અને પુત્રાદિકે એ શ્રીખંડચંદનથી મિશ્ર કેસરવડે નવ અંગે અર્ચાપૂર્વક ભાલ સ્થલમાં વારંવાર કર્યું છે શ્રેષ્ઠતિલક જેને, તેમજ કંઠમાં ચાર સેરેના સુગંધિત પુષ્પના અનેક હાર પહેરાવ્યા છે જેને, નિઃસ્પૃહ લેકે પણ સ્પૃહાસહિત જેનું મુખાવલોકન કરતા હતા, તેમજ દ્વારમાં રહેલા ભટ્ટોને અશ્વ - આપતા, બાકીના લેકેને સુવર્ણરાશિ આપતા અને તેના અભા
For Private And Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
શ્રી કુમારપાળચરિત્ર. વમાં પોતાના શરીર ઉપરથી અલંકાર આપતા આમભટને જોઈ શ્રી કુમારપાલભૂપાલે જલદી તેના હાથ પકડી કરાવેલી આરતી વિધિ ધાર્મિક શિરોમણિ આમ્રભટે પૂર્ણ કર્યો. પછી તેણે રાજાને પૂછ્યું, આપે બહુ ઉતાવળથી હાથ પકડીને શા માટે આ કાર્ય કરા
વ્યું? શ્રીકુમારપાલભૂપાલ કિંચિત્ હાસ્ય કરી છે. તું શરીરના અલંકાર પણ આપવા લાગ્યા તે પરથી તું સર્વ આપી દેત એમ જાણું હે તે દ્વારા એ તને ના પાડી કે, હવે તું આપવું બંધ કર. કારણ કે, ધારાબંધ રસ પડવાથી પોતાને પણ ભૂલીને દાતા તેમજ ધૂતકાર-જુગારી એ બંને પિતાનું મસ્તક પણ આપે છે. कूर्मः क्षुद्रतमोऽपि लांछनमिषाद्यत्पादपद्मद्वयीं,
सेवित्वेव बभूव भुमिवलयं पृष्ठे विवोढुं दृढः । अश्वोज्जीवनया धुरीणपदवीं कारुण्यभानां श्रित;
स श्रीमान्मुनिसुव्रतोनिनपतिर्दत्तां श्रियं श्रेयसीम् ॥ १ ॥
કર્મકાચબો બહુ નાનું છે, તે પણ લાંછનના મિષથી જેમના ચરણકમલને સેવીને જેમ ભૂમંડલને પોતાના પૃષ્ઠ પર ધારણ કરવા માટે સમર્થ થયો, તેમજ અશ્વને જીવાડવાવટે દયાળુજનોમાં મુખ્ય સ્થાનને પ્રાપ્ત થયેલા તે શ્રીમાન મુનિસુવ્રતજીનેંદ્ર કલ્યાણમયી લક્ષ્મીને આપ.” એ પ્રમાણે જીનેશ્વરની સ્તુતિ કર્યા બાદ ચેત્યવંદન કર્યું. પછી શ્રી હેમચંદ્રસૂરિએ સંઘ સમક્ષ આદ્મભટને કહ્યું, “જ્યાં તું નથી ત્યાં કૃતયુગ વડે શું ? અને જ્યાં તું છે
ત્યાં કલિયુગ શું કરે? વળી કલિયુગમાં ત્યારે જન્મ થયે તે કલિયુગ ભલે રહે કૃતયુગની જરૂર નથી.”હે બુદ્ધિમાન ? બહુ વૃદ્ધ થવાથી દાનધર્મ ઘણે કૃશ થયેલ છે તે હવે લ્હારા હાથના અવલંબનવડે પૃથ્વીમાં પ્રસાર પામે. ગુરૂ મુખથી નીકળેલી આ વાણીવડે વિરમય પામેલા કોઈપણ એવા મહાન પુરૂષ ન હતા કે જેમણે આદ્મભટનું મુખ નિરીક્ષણ ન કર્યું હોય? ત્યારબાદ
For Private And Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૩) તેણે સત્કાર કરેલા ગુરૂશ્રી હેમચંદ્રસૂરિ તથા શ્રી કુમારપાલરાજા વિગેરે સર્વે તેના ગુણની સ્તુતિ કરતા પોતાના સ્થાન–પાટણમાં ગયા. આદ્મભટમંત્રી ભરૂચમાં રહ્યો હતો. ત્યાં તે આકસ્મિક દોષને
લીધે મરણદશામાં આવી ગયેલ હોય તેમ અકપદ્માવતીદેવી. માત્ માંદે થઈ ગયે. આમૃભટની તેવી માંદગી
જોઈ તેને સર્વ પરિવાર ગભરાઈ ગયો અને તત્કાલ વૈદ્યાદિકને બોલાવી અનેક પ્રકારના તેઓ ઉપચાર કરવા લાગ્યા. વૈદ્યોએ સંનિપાતાદિક દેને હણનારા રસની યોજના કરી. તેમજ માંત્રિકે મંત્રથી પવિત્ર પાણે વારંવાર છાંટવા લાગ્યા.
જ્યોતિર્લિંદ લેકએ વિાધ પ્રમાણે ગ્રહોની શાંતિ કરી. વૈદિક મં- . ત્રિાના પાઠ કરતા બ્રાહ્મણેએ હામ કર્યા. અવતરણ ક્રિયામાં કુશલ,
એવા પુરૂએ પાત્રોમાં પ્રવેશ કરી, બહુ તપાસ કર્યો. સ્નેહી એવા બંધુઓએ તીર્થયાત્રાદિકની પ્રતિજ્ઞાઓ કરી, વૃદ્ધ પુરૂએ પિતાની ત્રદેવીઓની બાધાઓ રાખી. પૂજારીઓએ ચોસઠ ગિનીઓનાં બલિ પ્રદાન કર્યો. પરંતુ એ ઉપચારોવડે મેઘના પુષ્કલ જલવડે બળેલા બીજની માફક આમભટને કેઈપણ પ્રકારને ગુણ થયો નહીં. ત્યારબાદ નિરાશ થયેલી પદ્માવતી નામે તેની માતાએ રાત્રીને વિષે પદ્માવતી દેવીની આરાધના કરી. દેવી પ્રત્યક્ષ થઈ બોલી, ત્યારે પુત્ર ચિત્ય ઉપર આનંદથી નાચવા લાગ્યો તે સમયે તેનાં સારાં લક્ષણ જોઈ ગિનીઓ તેને વળગી છે. શકયના પુત્રને શક્ય જેમ બત્રીસ લક્ષણા ધમિક પુરૂષને દુષ્ટ આ ગિનીઓ કોઈ દિવસ સહન કરતી નથી. શ્રીહેમચંદ્રાચાર્ય અહીં રહ્યા હતા ત્યાં સુધી તેઓ છાની રહી હતી અને તે ગયા એટલે દરિદ્રાવસ્થામાં આપત્તિઓ જેમ તેઓ પ્રગટ થઈ. એ દેષને નિવારવા માટે તે ગુરૂજ પોતે શકિતમાન છે. કારણકે, અંધકારના સમૂહને દૂર કરવા માટે સૂર્ય જ સમર્થ હોય છે. એમ કહી પદ્માવતી દેવી અદશ્ય
For Private And Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
શ્રીકુમારપાળચરિત્ર.
થઈ ગઈ. પછી તેજ વખતે પદ્માવતીએ ગુરૂને તેડવા માટે પોતાના માણસને પાટણ માકન્ત્યા.
યશશ્ચંદ્રગણિ.
પદ્માવતીએ માકલેલે માણસ સાયંકાલે ત્યાં પહાંચ્યા, સર્વ વૃત્તાંત તેણે નિવેદન કર્યું . સર્વ હકીકત જાણી સુરીશ્વર મહાદક્ષ એવા શ્રીયશશ્ચંદ્રગણિને સાથે લઈ ત્યાંથી નીકળ્યા. વિદ્યાધરની માફક આકાશમાગે તેઓ બ ંને જલદી ભૃગુપુરમાં આવ્યા. આમ્રભટને જોઇ તેને દેવીના ઉપદ્રવ છે એમ તેમના જાણવામાં આવ્યું. પછી શ્રી યશશ્ચંદ્રગણિએ તેની માતાને કહ્યું, મધ્યરાત્રીના સમયે બલિ પુષ્પાદિ સહિત કાઇ પુરૂષને અમ્હારી પાસે ત્હારે મોકલવા. તે વચન તેણીએ કબુલ કર્યું. ગુરૂમહારાજ પોતાના આશ્રમમાં ગયા. આ રાત્રી થઇ એટલે પદ્માવતીએ ગુરૂએ કહેલી વસ્તુઓ સહિત એક પુરૂષને તેમની પાસે મેાકલ્યા. તે પુરૂષને સાથે લઇ ગણિ સહિત શ્રી હેમચંદ્ર સૂરિ પેાતાના સ્થાનમાંથી સર્વ દેવીઓની સ્વામિની સૈધવી દેવીના મંદિર તરફ ચાલ્યા. કિલ્લાની બહાર ગયા એટલે ચકૂ ચક્ એવા ફ્ર શબ્દાવકે હીવરાવતા ચટક-ચકાલાઓના સમુદાય તેમના જોવામાં આવ્યા. આ યાગિનીઓના ઉપદ્રવ છે એમ જાણી ગુરૂએ ણિપાસે તેમના મુખમાં ખલિ–બાકલા નંખાવ્યા પછી તેઓ ચેટકની માફક અદૃશ્ય થઈ ગયાં. ત્યારબાદ ત્યાંથી આગળ જતા સૂરિએ અગ્નિસમાન પીળા મુખવાળું અને ખાવા માટે તૈયાર થયેલુ' કપિમ’ડલ જોયું. તેને પણ કૃત્રિમ છે એમ જાણી મૂર્ત્તિમાન્ મંત્રાક્ષર સમાન અક્ષતવડે સૂરિએ પ્રહાર કર્યો એટલે તે પણ કાંઇ નાશી ગયું. ત્યાંથી પણ આગળ ચાલતા સૂરિએ સેધવી દેવીના મ ંદિરની નજીકમાં યમરાજાના કિંકર સમાન મહાક્રૂર માર–ખિલાડાઓના સમૂહ જોયે તેને પણ લાલ પુષ્પના પ્રશ્નેપથી સૂરિએ દૂર કર્યો. પછી વિદ્યાનિધિસમાન ગુરૂમહારાજ પોતે
For Private And Personal Use Only
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠ્ઠમસ.
(૪૯૫)
દેવીના તારણ આગળ ઉભા રહ્યા. હૃદયમાં સૂરિમંત્રનું ધ્યાન કરી સૂરિએ શ્રીયશશ્ચંદ્રગણિને આજ્ઞા કરી, એટલે તેમણે સે ધવી દેવીને કહ્યું કે; જાલ પર આદિ અસુરા જેમના ચરણકમલની પૂજા કરે છે એવા શ્રીહેમચદ્રસૂરિ પાતે ચાલીને હારી પાસે આવ્યા છે. માટે તું એમની સ્હામે આવીને ભકતની માફ્ક આતિથ્ય સેવા કર. આવા લેાકેાત્તર પાત્રરૂપ ગુરૂમહારાજ મ્હાટા પુણ્યવડેજ અતિથિ થાય છે. એમ ગણુનું વચન સાંભળી ખૂબ હાસ્ય કરી સુખમાંથી જીભ બહાર કાઢીને માલકની માફક દેવીએ તેમના સન્મુખ ખરાબ ચેષ્ટા કરી. એમ વિકાર કરતી દેવીને જોઇ ગણિ ખેલ્યા, રે રે ? દુરાશયે ? ગુરૂની પણુ તુ અવજ્ઞા કરે છે? તેમજ મ્હારૂં ખળ પણ તું જાણતી નથી ? જો કે; દયાભાવથી મ્હેં તને અત્યંત શાંત વચન કહ્યાં ત્યારે તું દુષ્ટરૂપી પતાને ભેદવામાં વજ્ર સમાન એવા હૅને પણ ઠ્ઠીવરાવેછે? એ મ્હાટુ' આશ્ચર્ય છે. એ પ્રમાણે ક્રોધાતુર થયેલા ગણિએ દેવીના તિરસ્કાર કરી અકસ્માત્ ભાગી ગયેલા બ્રહ્માંડના પ્રચંડ ખાત્કાર સરખા દારૂણ ત્રણ હુંકારા કર્યાં. તેમાં પહેલા હુંકારાથી દેવીના પ્રાસાદ મૂળથી ટોચ સુધી પ્રચંડ વંટાળે હુલાવેલા વૃક્ષની માફક કંપવા લાગ્યા. ખીજા હુંકારાથી તેની અંદર રહેલી સર્વ દેવીઓ ચેષ્ટા રહિત ચિત્રલિખિત હાય તેમ અત્યંત ભયભીત થઈ ગઇ. તેમજ ત્રીજા હુંકારાથી સે ધવી દેવી ભય જ્વરથી જેમ પેાતાના સ્થાનમાંથી વાયુની માફક ઉચ્છીને સૂરીશ્વરના ચરણુકમલમાં પડી, ખાદ તેણીએ નમસ્કાર કરી કહ્યું કે;આપની સેવામાં હું હાજર છે. આપ આજ્ઞા કરા, હું શું કરૂ ? શ્રીમાન યશશ્ચંદ્રગણિ ખેલ્યા, દેવીઓથી આમ્રશટને જલદી મુકત કરી મ્હારા ગુરૂની તું ભકિત કર. દેવી એટલી, ક્ષુધાથી પીડાયેલા ચેાશિની વગે તીક્ષ્ણ કુઠાર વૃક્ષના જેમ તેના હજારા ટુકડા કરેલા છે. તેને હું કેવી રીતે મૂકાવું ? અને કદાચિત્ મૂકાવું તાપણુ તે
For Private And Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
શ્રી કુમારપાળચરિત્ર. જીવશે નહીં, સિંહની ઇંટ્રા-દાઢમાંથી ખેંચી લીધેલ મૃગલે શું જીવી શકે ખરા? ફરીથી શ્રીયશશ્ચંદ્રગણી બોલ્યા, ઠીક છે એમ થશે તો પણ કંઈ ચિંતા નહીં, પરંતુ અહીંથી પિતાના સ્થાનમાં જવાની શું હારી શક્તિ છે? એમ ગણિનું વચન સાંભળી સેંધવી દેવી એકદમ ભયભીત
થઈ ગઈ સિંહનાદવડે હસ્તિની જેમ વ્યાકુલ સૈધવીદેવી. થયેલી દેવીએ અતિ ભયંકર વા ધ્વનિ કર્યો.
જેથી પૃથ્વી કંપવા લાગી, પર્વતનાં શિખરે તુટી પડયાં, સમુદ્રોનાં જલ આકાશના મધ્ય ભાગમાં વિકાસ કરવા લાગ્યાં, ભૃગુપુરની અંદર રહેલા સર્વ લેકે પણ જાગ્રત્ થઈ ગયા અને તેઓ પોતાના હૃદયમાં ક૯પાંત કાલમાં ખળભળી ઉઠેલા સમુદ્રોની બ્રાંતિ કરવા લાગ્યા. તે શબ્દથી બહીનેલી યોગિનીઓ આદ્મભટને મૂકીને “રક્ષણ કર, રક્ષણ કર.” એમ બોલતી ત્યાં પિતાની સ્વામિની પાસે આવી. ગણિએ મંત્ર શકિતવડે સર્વયેગિનીઓને એકદમ સ્તબ્ધ
કરી નાખી. પછી તેમણે કહ્યું, રે દુષ્ટાઓ? આગણિચમત્કાર. પ્રભટને જલદી છેડી દો, નહી તો તમે જીવથી
મરી જશે, શરીરમાં ખીલાની માફક તે મંત્ર તંભનથી પીડાયેલી યોગિનીઓ મુખમાં આંગલીઓ ઘાલી માંત્રિકેમાં રસમાન ગણિને કહેવા લાગી. આ તહારા યજમાનભકતને અમે સર્વથા ત્યાગ કરીએ છીએ, એમાં સાક્ષી તરીકે અમારા જમણે હાથ ગ્રહણ કરે. આ મહાત્માનું નામ પણ અમે કેઈપણ દિવસે લઈએતો તમે પ્રચંડ પ્રાણ દંડવડે અમારે દંડકરજે. શરીરના સ્તંભનવડે અમારા પ્રાણ પ્રયાણની તૈયારી કરતા હોય તેમ વ્યાકુલ થયા છે. માટે હે મહાશય? કૃપા કરી અમને સ્તભનથી જલદી મુક્ત કરો. ગણિ બોલ્યા, રે રે હતાશાએ? સ્તંભન
For Private And Personal Use Only
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૭) માત્રથી તમને આટલી બધી પીડા થાય છે તે પ્રાણુનાશ થવાથી બીજાઓને કેટલી પીડા થતી હશે? પ્રાણેનું રક્ષણ કરવું તે વ્હોટું પુર્ણય છે, અને તેમનો વધ કરે તે માટું પાપ કહ્યું છે. એમ શાસ્ત્રમાં કહેલું તત્ત્વ પિતાના હૃદયમાં જાણ હવેથી અન્ય પણ કેાઈ પ્રાણીઓની કોઈ દિવસ તહારે હિંસા કરવી નહીં, તેમજ જૈન ધર્મમાં સ્થિર અને સર્વ લેકનું હિત કરનાર એવા મહા પુરૂષોનું તે વિશેષે કરી રક્ષણ કરવું. એમ ઉપદેશ આપી ગણિએ સ્તભંનથી તેમને મુકત કરી. પછી તે દેવીઓ શ્રી હેમચંદ્રપ્રભુના ચરણકમલમાં વંદન કરી પોતાના સ્થાનમાં ગઈ. તે જ વખતે આમભટમંત્રી સર્વ કલેશથી મુક્ત થઈ ગયે. જેના મહાસમર્થ તેવા ગુરૂ છે તેને તેમાં શું આશ્ચર્ય? બાદ શ્રી હેમચંદ્રસૂરિએ પણ પ્રભાતમાં હજાર રૂપીઆના ખરચથી આમૃભટ પાસે દેવીઓનો ઉત્તમ પ્રકારનો ભેગ કરાવ્યું. પછી નવીન ચેત્યમાં પધરાવેલા શ્રીમુનિસુવ્રતસ્વામી ને વંદન કરી પગે ચાલતા સૂરીશ્વર પુન: પાટણમાં આવ્યા. અકસ્માત્ આપે ક્યાં વિહાર કર્યો હતો? એમ શ્રીકુમારપાલના પૂછવા થી આમ્રભટનું વૃત્તાંત કહી સૂરિએ તેને અત્યંત વિસ્મિત કર્યો. એ પ્રમાણે દાનાદિક કાવડે મનવૃત્તિને સુવાસિત કરતે, અનેક પ્રકારનાં જૈન મંદિરો બંધાવતે અને તે ચિત્ય બંધાવનારાઓને સહાયતા કરતા શ્રી કુમારપાલરાજા બહુ પુણ્યશાલી થયા. इतिश्रीजैनशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमद्बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नश्रीमद्-अनितसागरसरि विरचितपरमार्हतश्रीकुमारपालभूपालचरित्रमहाकाव्य गुर्नरभाषायांकपासुंदरीपरिणयनदानाधुपदेशचैत्य निर्माणाविवर्णनोनामाष्टमः सर्गः॥॥
For Private And Personal Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવસ છે
શ્રીમાનહેમચંદ્રસૂરિ શ્રી વીરભગવાનના ચરિત્રની વ્યાખ્યા
* કરતા હતા, તે પ્રસંગે દેવાધિદેવની પ્રતિમાનું વૃઉદાયનરાજા. તાંત શ્રી કુમારપાલભૂપાલ પ્રત્યે કહેવા લાગ્યા,
શ્રીમહાવીરભગવાન પ્રથમ રાજગૃહનગરમાં સમવસર્યા, જગમતીથની માફક તેમને જોઈ લેકે બહુ આનંદમય થયા. તે રાજગૃહનગરમાં શ્રેણિકરાજાને પુત્ર અભયનામે મહામંત્રી હતા, તેણે પ્રભુને વંદન કરી પૂછ્યું કે હે ભગવન? અંતિમછેવટને રાજર્ષિ કેણુ થશે ? પ્રભુએ કહ્યું, ઉદાયનરાજા થશે, ફરીથી મંત્રીએ પૂછ્યું, તે કણ અને કેવી રીતે થશે? ત્યાર આદ શ્રીવીરભગવાને તેનું ચરિત્ર કહેવાને પ્રારંભ કર્યો. સિંધુસૈવીર દેશના મધ્યભાગમાં વીતભય નામે ઉત્તમ નગર
.. છે. કેઈપણ પ્રકારનો ભય નહી હોવાથી જેનું વીતભયનગર- નામ યથાર્થ રીતે શોભે છે. તેમજ – रात्रौ यत्र जिनेंद्रमन्दिरशिरःकल्याणकुंभावली,
दिक्शाखाविततस्य नीलिमगुणाऽऽविर्भूतपत्रस्थितेः । हर्षस्फारकतारकव्यतिकरप्रोद्यत्प्रसूनछूते
व्योमद्रोः परिपाकपिङ्गलफलपागल्भ्यमभ्यस्यति ॥१॥ “જે નગરની અંદર રાત્રીએ શ્રીજીનેંદ્રભગવાનના મંદિરના શિખરેપર રહેલી સુવર્ણ કળશની શ્રેણી, દિશાએરૂપી શાખાએથી વિસ્તાર છે જેને, નીલ ગુણરૂપી પ્રગટ છે પત્ર સ્થિતિ જેની, અને આનંદ કારક તારાઓના સમૂહરૂપ વિકસ્વર પુષ્પની કાંતિ છે જેની એવા આકાશરૂપ વૃક્ષનાં પાકવાથી પીળાં ફલેની
For Private And Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
(૪૯)
ઉન્નતિને ધારણ કરે છે.” તે વીતભયનગરમાં ઉદાયન નામે રાજા હતા. જે રાજા ઉડ્ડયન વત્સરાજથી આકૃતિ વડેજ નહીં પરંતુ તેજથી પણ અધિક હતા. સિંધુસાવીર આદિ સમૃદ્ધિ યુકત ખેાડશસાળ દેશેાના તે અધિપતિ હતા. તેમજ તેના તામામાં ત્રણસેા ત્રેસઠ (૩૬૩) નીતભય આદિ નગર હતાં. મહાસેન પ્રમુખ દશમુકુટધારી રાજાએ તેના આશ્રયમાં હતા. દશ દિગ્પાલવડે કાન્તિકેય જેમ તે રાજાએવડે ઉદાયનરાજા શત્રુઓને અય્ય હતા. સમ્યક્ત્વ રૂપસુગંધથી ભ્યાસ છે મન જેવું એવી ચેઠક રાજાની પુત્રી નામ અને શરીર વડે પણ પ્રભાવતી તેની સ્ત્રી હતી, અભિચિ નામે તેના પુત્ર હતા. તે ચાવરાજયના સ્થાનમાં વિરાજમાન હતા, તેમજ કાંતિથી સૂર્ય સમાન તેજસ્વી કેશી નામે તેને ભાણેજ હતા.
કુમારનદી.
ચંપા નામે નગરી છે, તેમાં સ્ત્રીઓ સાથે ક્રીડા કરવામાં અતિલુબ્ધ અને બહુ વૈભવને લીધે ઉન્મત્ત દશાને અનુભવતા કુમારનદી નામે એક સેાની હતેા. તે પાંચસે પાંચસેા સેાનૈયા આપી સુ ંદર સ્ત્રીએ પરણ્યા, અનુક્રમે તેણે પાંચસે સ્ત્રીએ એકઠી કરી. ઉત્કટ કામાતુર અને અનુરાગિણી તે સ્ત્રીઓ સાથે હાથણીઓ સાથે ગજેન્દ્ર જેમ તે કુમારની હુંમેશાં વિલાસ કરતા હતા. અન્યદા પંચ શૈલ નામે દ્વીપમાંથી ઇંદ્રની આજ્ઞા લઇ શ્રીન'દીશ્વરની યાત્રા માટે એ વ્યંતર સ્ત્રીએ નીકળી, તે સમયે પચશૈલના અધિપતિ વિદ્યુન્ગાલી નામે તેમના પતિ ત્યાંથી ચબ્યા, એટલે તેમને વિચાર થયા કે; હવે આપણા પતિ કેણુ થશે ? એમ ધ્યાન કરતી તે મને જણીઓ આકાશમાર્ગે ચાલતી ચ'પાનગરીની ઉપર આવી, ત્યાં પાંચસા સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા કુમારનઢી તેમના જોવામાં આવ્યા, અને તેઓ વિચાર કરવા લાગી કે; લેાકામાં કામદેવ, અનંગ–અંગરહિત છે એમ જે સંભળાતુ હતુ તે વાત
For Private And Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦)
શ્રી કુમારપાળચરિત્ર. બેટી છે, કારણ કે, આ પ્રત્યક્ષ દેહધારી કામદેવ જ વિરાજે છે માત્ર સ્વરૂપના દશનવડે આ પુરૂષને આપણે પતિ સ્વીકાર એમ વિચાર કરી તે બંને વ્યંતર દેવીઓ તરત જ તેની પાસે આકા શમાંથી ઉતરી પડી. આ બંનેના શરીરમાં કઈ અદ્ભુત લાવણ્ય રસ સ્કેરે છે, કે જેને નેત્રો વડે અતિશય સ્વાદ લેવાય છે તે પણ સર્વથા ક્ષીણ થતો નથી. એમ વિચાર કરી કુમારનંદીએ પૂછયું, તમે કેણ છે? દેવીઓ બેલી, હાસા અને પ્રહાસા નામે અમે દેવીઓ છીએ. સંગ માટે કુમારનંદીએ તેમની પ્રાર્થના કરી. ફરીથી
દેવીઓ બોલી, અહારી હારે ઈચ્છા હોય તે ભેગપ્રાર્થના. પંચશેલ દ્વીપમાં તું આવજે. એમ કહી બંને
દેવીઓ ત્યાંથી વિદાય થઈ. પછી કુમારનંદી કામાતુર થઈ નિધનપુરૂષ ધનને જેમ તેમની પ્રાપ્તિને ઉપાય બહુ ચિંતવવા લાગે. દીર્ઘ વિચાર કરી તેણે ચંપાનગરના રાજાને ખૂબ સુવર્ણધન આપી પોતાને અભિપ્રાય પ્રગટ કરી રાજાની પરવાનગી મેળવી નગરીની અંદર પટહ વગડાવ્યું કે, જે મહને પંચશેલમાં લઈ જાય હૈને હું કેટી સેનૈયા આપું. એ પ્રમાણે પટહષણ સાંભળી કોઈ વૃદ્ધપુરૂષે દ્રવ્યના લેભથી તે પટને સ્પર્શ કર્યો, બાદ તેણે કુમારનંદી પાસેથી તેટલા સેનૈયા લઈ પોતાના પુત્રોને આપ્યા. તેમજ પંચશેલનો માર્ગ પ્રથમથી તેના જાણવામાં હતો, તેથી તેણે ત્યાં જવા માટે હાણ તૈયાર કરાવ્યું, વૃદ્ધની સાથે કુમારનંદી તૈયાર થયે, તેની સ્ત્રીઓ વિગેરેએ ઘણી ના પાડી તે પણ લહાણુમાં બેસી સમુદ્રમા તે ચાલતો થયો. દષ્ટિ પ્રસાર સુધી ચારે તરફ કેવલ જલનું અવલોકન કરતો કુમારનંદી તે સમયે સમસ્ત જગને જલમય જેવા લાગ્યા, કેટલેક દૂર ગયો એટલે તે કુમારનદીને કહ્યું, સમુદ્રના તટપર પર્વતના ભાગમાં ઉગેલો મહા
For Private And Personal Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(પ૧) પેલે વડ આવે છે, તેની નીચે આ વહાણ જાય એટલે તું બે હાથ લાંબા કરી વાનરની માફક જલદી એ વૃક્ષને વળગી પડજે. પંચશૈલીમાંથી અહીં ભારંડપક્ષીઓ આવશે, તેમને ત્રણ
પગ હોય છે; તેઓ સૂઈ જાય ત્યારે તેમાંથી ભારંડપક્ષીઓ. એકના મધ્ય ચરણમાં ત્યારે દઢમૃષ્ટિથી વળગી
| મુડદાની માફક રાત્રીએ પડી રહેવું સવારમાંજ તેઓ ઉડીને તને પંચશૈલમાં લઈ જશે. જે આ પ્રમાણે તું નહીં કરે તો વિના મહેતે તું જલદી મરી જઈશ, કારણ કે હવેથી આ
હાણ મહેટા આવતની અંદર પડશે. માટે તું ચેતી લે. કુમારનંદીએ વૃદ્ધના કહ્યા પ્રમાણે વડની શાખા પકડી લીધી, ભારંડ પક્ષીઓ તેને જલદી પંચશૈલમાં લઈ ગયા. “અહે? બુદ્ધિને પ્રકાશ અલૈકિક હોય છે.” ત્યાં હાસા, પ્રહાસા અને તેમના દીવ્ય વૈભવને જોઈ કુમારનદી પ્રથમ ઉત્પન્ન થયેલા સ્વગીય દેવનીમાફક હર્ષઘેલ થઈ ગયો, તેના સાહસવડે ચકિત થયેલી તે બંને દેવીઓએ પ્રીતિ પૂર્વક તેને કહ્યું, ભદ્ર? આ લ્હારા માનુષ્યક શરીરવડે અમે હારી સાથે ભેગ ભેગવવા લાયક નથી. અને જે અસ્વારી સાથે ત્યારે ભેગની ઈચ્છા હોય તે અગ્નિપ્રવેશાદિકથી મરીને તું પંચશેલનો અધિપતિ થા. પછી અમ્હારી સાથે આનંદથી સુખવિલાસ કર. એમ દેવીઓનું વચન સાંભળી કુમારનંદી બેલ્ય, તહારે માટે હું મૂર્ખની માફક ઉભયથી ભ્રષ્ટ થયે, “અહે? દૈવચેષ્ટા બલવાન છે.” હાસ અને પ્રહાસાને કંઈક દયા આવી, જેથી તેમણે
બાલકની માફક કુમારનંદીને ઉપાડી ચંપાનગનાગિલમિત્ર. રીના વનમાં મૂક્યું. લેકેએ પૂછયું, તું ક્યાં ગયે
હતી ત્યારે તેણે પોતાનું ચરિત્ર કહ્યું. બાદ કામની પીડાને લીધે દેવીઓને માટે અગ્નિપ્રવેશકરી તેણે મરવાની તૈયારી કરી. તે વાત સાંભળીનાગલ નામે તેને મિત્ર ત્યાં આવ્યો
For Private And Personal Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫૦૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
અને તેણે હૈને કહ્યું કે, આ તું શું કરે છે? તું બુદ્ધિમાન છે, અજ્ઞાન મરણુ-આત્મઘાત કરવા હૅને ઉચિત નથી, માત્ર લેાગની ઇચ્છાથી તું મનુષ્યપણું શા માટે ગમાવે છે? કારણ કે; દરેક ભવમાં ભાગ વિલાસ પ્રાપ્ત થાય છે, પણ મનુષ્યભવ તે ક્રીથી દુ ભ હાય છે. લાગને માટે પણ દિવ્યમણિના વૈભવસમાન ધર્મનું તું આરાધન કર, જે ધર્મ યથૈચ્છિત અર્થ અને કામ આપીને છેવટે મેાક્ષસુખ પણુ આપે છે. વળી સ્ત્રીપર જેવા રાગ છે તેવા જો ધર્મ લક્ષ્મીપર હાય તા તે મુક્તિ પણ ત્હારી ઇચ્છા કર્યા વિના રહે જ નહીં. એકજ રાગ શુભદૃષ્ટિથી ધારણ કર્યા હોય તે મેક્ષ આપે છે અને તેજ રાગ અશુભ દૃષ્ટિએ કર્યા હાય ત સ ંસારના હેતુ થાય છે. એ પ્રમાણે તેના મિત્રે ઘણા ઉપદેશ આપ્યા તાપણુ હેના માનવામાં તેવાત આવી નહીં અને નિદાન પૂર્વક અગ્નિપ્રવેશથી મરણુ સાધી પચશૈલના અધિપતિ થયેા. વિદ્યુમાલી એવું તેનુ નામ થયું, હાસા અને પ્રહાસા સાથે હુંમેશાં ભેાવિલાસ કરવા લાગ્યા. અતિશય આન ંદથી પેાતાને કૃતાર્થ માનતા હતા. મિત્રના એકસ્માત્ મરણથી નાગિલ પણ સંસારથી વિરક્ત થયેા. આહુતી દીક્ષા લઇ મારમા દેવલેાકમાં તે દેવ થયા.
વિદ્યુન્ગાલી
પશ્ચાત્તાપ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નદીશ્વરમાં યાત્રા માટે દેવતાએ ચાલ્યા, તેમની આજ્ઞાથી હાસા અને પ્રહાસા એ અને દેવીએ ગાયન માટે તેમની આગળ ચાલી. અને સ્ત્રીઆએ વિધ્રુમાલી પતિને પટડુ લેવા માટે પ્રેરણા કરી. વિષ્ણુમાલી ક્રોધાતુર થઇ એક્લ્યા, શું મ્હારી ઉપર પણ હુકમ કરનાર કેાઇ છે ખરા ? એમ તે રાષના હું કારેથી ભરાઇ ગયા. તેટલામાં આભિયાગિક દુષ્કર્મના ઉદયથી પટઢુ પાતેજ તેના ગળામાં લાગી ગયા. ઘ`ટીના પડની માફક ગળામાં વળગેલા તે પટહને લજજાને લીધે તેણે ગળામાંથી દૂર કરવા માટે ઘણાંએ વળખાં
For Private And Personal Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસગ .
( ૧૦૩)
*
કર્યાં પણ તે દૂર થઈ શકયા નહીં. “ દુષ્કર્મ ની રચનાને ધિક્કાર છે. ” અહીંયાં જન્મેલાઓને આ કાર્ય કરવાનું હાય છે, માટે હે;સ્વામિન્ !
આ પ્રમાણે ઢોલકું વગાડવામાં મીલકુલ લજ્જા તમારે રાખવી નહીં, ઢોલકું વગાડતા તમ્હે આગળ ચાલે. એ પ્રમાણે અને સ્ત્રીઓના સમજાવવાથી વિદ્યુમ્માલીએ તે પ્રમાણે ઢાલકુ વગાડવુ' શરૂ કર્યું. કારણ કે; દુષ્કર્મના વિપાક સમુદ્રના પુરની માફક દુર્નિવાર છે. દેવ થયેલા તે નાગિલના જીવ પણ દેવાની સાથે માર્ગોમાં ચાલતા હતા, ઢાલકુ વગાડતા વિદ્યુન્માલીને મિત્રપ્રાધ. જોઇ જ્ઞાનથી તેણે જાણ્યું કે; આ મ્હારા પૂર્વલવના મિત્ર છે, પછી કઇંક કહેવા માટે હેની પાસે તે ગયા એટલે સૂર્ય ખિમની માફક હેના તેજને નેત્રાવડે તે જોઇ શકયેા નહીં, જેથી વિદ્યુમાલી ત્યાંથી નાશી ગયા. પછી માયાવીની માફક પેાતાના તજના અપહાર કરી તે દેવે વિદ્યુન્ગાલીને કહ્યું, તુ જોતા ખરા ? હારી આગળ હું કાણું ઉભું છું ? વિદ્યુમ્માલીએ સ્પષ્ટ કહ્યું, તુ કાઇ શક્રનાસામાનિક-મ્હાટા દેવ છે, પરંતુ હુ હારૂં નામાદિક જાણતા નથી. દેવતાએ પેાતાનું નાગિલનું સ્વરૂપ ધારણ કરી કહ્યું, મૈં મિત્ર ! જો હું હારા પૂર્વ જન્મના મિત્ર છું, શું મને એળખતા નથી ? અગ્નિમરણુવડે નિદાનથી મરતાં ત્હને
મ્હેં ના પાડી હતી, છતાં પણ તુ મરીને આવી વિડંબનાના લેાક્તા પચશેલના અધિપતિ થયા, અને હું તે જૈનધર્મના જ્ઞાનથી શ્રીજીને'દ્રભગવાને કહેલા વ્રતની આરાધના કરી મરીને આવેા વેલવશાળી દેવ થયા છુ. કૃષ્ણસર્પના દશ કઇક સાશ, પરંતુ કામ સર્પના દશ સારી નહીં, કારણ કે; કૃષ્ણસનું વિષ કદાચિત સાધ્ય થાય છે, પરંતુ ઉત્તર વિષ તે અસાધ્ય જ હાય છે. વળી ડે મિત્ર ? કામરૂપી આ અપસ્માર રાગ વૈદ્યોને પણ અસાધ્ય હાય છે, જે બેભાન બનાવી છેવટે મનુષ્યેાના જીવિતને હરણ કરે છે,
For Private And Personal Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૪)
શ્રી કુમારપાળચરિત્ર. એ પ્રમાણે દેવનું વચન સાંભળી વિદ્યુમ્માલી બહુ પશ્ચાત્તાપ કરી બે , મિત્ર! હાલમાં પ્રસન્ન થઈ તું મહને ઉપદેશ આપે, હાલમાં હારે શું કરવું? દેવ બે , શ્રી મહાવીર પ્રભુ હાલમાં ગૃહસ્થ વેષે ગૃહાવાસમાં રહી મુનિની માફક ભાવવડે કાલ્સ રહે છે, તેમની દીવ્યમૂર્તિ બનાવીને તું કઈક શ્રદ્ધાલુપુરૂષના હાથમાં પૂજા માટે સમર્પણકર, જેથી આગળઉપર લ્હારૂં કલ્યાણ થશે. જેમકે – रत्नाऽष्टापदरूप्यविद्रुमशिलाश्रीखण्डरीर्यादिभि
मूर्ति स्फूर्तिमयीं विधापयति यः श्रद्धाभरादहताम् । तस्मान्नश्यति भीरुकेव कुगतिः स्निग्धेव संसेवते,
शक्रनीर्वशितेव मुक्तिरमणी तत्संगम वांच्छति ॥ १॥ “રત્ન, સુવર્ણ, રૂ, વિદ્યુમ, પાષાણ, શ્રીખંડ અને પિત્તલ વિગેરેથી શ્રીજીનેંદ્રોની દીવ્ય કાંતિમય મૂર્તિને બહુ શ્રદ્ધા વડે જે નિર્માણ કરાવે છે તે પુરૂષથી બીકણની માફક કુગતિ નાશી જાય છે અને નિષ્પની માફક ઇસંપત્તિ તેની સેવા કરે છે. તેમજ વશ થયેલીની માફક મુક્તિ રમણ તેના સમાગમની ઈચ્છા કરે છે.” એ પ્રમાણે દેવતાએ કહેલાં વચનને શુભમા
ની માફક સ્વીકાર કરી વિદ્યુમ્માલી યાત્રા પરિપૂર્ણ થયા બાદ પિતાને ઘેર ગયે. ક્ષત્રિયકુંડગ્રામની અંદર કાત્સગે રહેલા અમને જોઈ
અને હિમાલય પર્વતમાંથી દેશીષચંદન લઈ મહાવીરમૂર્તિ. અહારી આકૃતિ પ્રમાણે બરાબર મૂર્તિ બનાવી
બહુ અદ્ભુત આભૂષણેથી શણગારી બાકીના શ્રીખંડચંદનથી બનાવેલી પેટીમાં સ્થાપના કરી. પછી તે પેટી લઈ આનંદ સહિત વિદ્યુમ્માલી આકાશમાર્ગે ભમતું હતું, તેવામાં
For Private And Personal Use Only
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૦૫) સમુદ્રની અંદર વાયુના ઉત્પાતને લીધે છ માસથી ફરતું વ્હાણ તેના જેવામાં આવ્યું. ઇંદ્રજાલની માફક તે ઉત્પાતને સંહાર કરી વિધુમાલીએ તે પેટી વ્હાણુમાં રહેલા વેપારીના હસ્તક સેંપીને કહ્યું કે, આ પેટમાં દીવ્ય પ્રતિમા છે. તેને પિતાના કોશખજાનાની માફક લઈ સિંધુસવીરદેશમાં રહેલા વીતભયનગરમાં તું જા, ત્યાં બજારની અંદર ઉભું રહી તું આ પ્રમાણે ઘોષણું કરજે કે હે નગરવાસી લેકે! આ શ્રીદેવાધિદેવની પ્રતિમા ગ્રહણ કરો? ગ્રહણ કરે ?? એમ કહી વિદ્યુમ્માલી ત્યાંથી વિદાય થયો, પછી તે શ્રેણી તેના પ્રભાવથી સુખવડે વિતભયપત્તનમાં ગયે, અને તેજ પ્રમાણે તેણે સર્વ કાર્ય કર્યું, બજારની અંદર શ્રેણીની ઘાષણ સાંભળી ઉદાયનરાજા પોતે ત્યાં ગચો અને વપ્રાદિક અન્ય લેકેપણુ ઘણું એકઠા થયા, શંકર, બ્રહ્મા અને વિષ્ણુને વારંવાર સંભારી તીવધારાવાળા કુઠારવડે તેઓ તે પેટીને ભાંગવા લાગ્યા. કઠિન એવા પણ તે કુઠાર પત્થર પર જેમ તે પેટીપર પછાડવાથી એકદમ ભાગી ગયા, પરંતુ તે પેટી પિતે વજની માફક કયાંયથી પણ કિંચિત્ માત્ર ભાગી નહીં. ત્યાં ગર્જના કરતા આવેલા પ્રભાવિક બ્રાહ્મણદિક કે દુષ્ટની માફક મહિષ-પાડા સમાન શ્યામ મુખવાલા થઈ ગયા, રાજા ત્યાં સ્થિર થઈ ઉભે હતો, દિવસ પણ વનવયને પ્રાપ્ત થયે, તે આશ્ચર્ય જેવાની ઈચ્છાવાળે હેય ને શું ? તેમ સૂર્ય આકાશના મધ્ય ભાગમાં આવી ગયે. ભજનનો સમય વ્યતીત થઈ ગયે, એમ જાણી પ્રભાવતી
રાણીએ રાજાને બોલાવવા માટે પ્રિયંવદા પ્રભાવતીરાણી. નામે પોતાની દાસીને મેકલી, તે કંતક જેવા
માટે રાજાએ દાસીને આજ્ઞા કરી કે, રાણીને જલદી અહીં બોલાવી લાવ, પ્રભાવતી પણ ત્યાં આવી, રાજાએ
For Private And Personal Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬)
શ્રી કુમારપાળચરિત્ર. સવે હકીકત હૈને કહી, પ્રભાવતી બેલી, બ્રહ્મા વિષ્ણુ અને શંકર એ શ્રીદેવાધિદેવ નથી કિંતુ જેમના ચરણમાં દેવ અને દેવેંદ્રના સમૂહ નમે છે તે શ્રીજીનેંદ્રભગવાન જ દેવાધિદેવ હોય છે. માટે જરૂર આ પેટીમાં પૂજવા લાયક અહંતુ ભગવાનની મૂર્તિ હશે એ કારણથી જ શંકરાદિ દેવના સ્મરણથી આ મૂર્તિ પોતે પ્રગટ થતી નથી. માટે હું આ જૈન મૂર્તિને પ્રગટ કરીશ એમ કહી પ્રભાવતીએ ચંદન પુષ્પાદિકવડે તે પેટીની પૂજા કરી, અને ઉંચા સ્વરથી તે બેલી, હે જગપતે? સર્વ દેવામાં તમે મુખ્ય છે, ગ્રહોની અંદર સૂર્યથી શું બીજે કઈ શ્રેષ્ઠ છે ખરો? જે હું તન્હારા ધર્મમાં સુલસાની માફક રાગવાળી હઉં તે આપ પ્રસન્ન થઈ નિધિની માફક મને દર્શન આપે. પ્રભાવતીનાં વચનેવડે સૂર્યના કિરણેથી કમલ જેમ તે પેટી ઉઘડી ગઈ, વિકસ્વર પુષ્પમાલાથી વિભૂષિત અને દીવ્ય અલંકાર સહિત શ્રી જીતેંદ્ર ભગવાનની મૂર્તિ સમુદ્રમાંથી લહમી જેમ પ્રગટ થઈ. તે સમયે પ્રભાવતીથી જૈનમતની ઉન્નતિ થઈ, ચંદ્રની કાંતિથી કુમુદવન જેમ પ્રફુલ્લ થાય તેમ શ્રીજીનેં મતનું અપૂર્વ પ્રભાવરૂપસૈરભ્ય ઈજનમતરૂપ કમલમાં જામરની માફક ઉદાયનરાજા બહુ રકત થયે, પછી તે પતવણિકને પતાના બંધુની માફક ઉત્તમ પ્રકારે સત્કાર કરી ઉત્સવપૂર્વક પ્રભાવતી રાણું તે પ્રતિમાને પોતાને ઘેર લઈ ગઈ. સાક્ષાત્ પરમાત્મ સમાન તે મૂર્તિને પિતાના હૃદયમાં માનતી પ્રભાવતી અંત:પુર ની અંદર તેને સ્થાપન કરી બહુ આદરપૂર્વક પૂજા કરતી હતી. તેમજ તે મૂર્તિની આગળ પિતાને પતિ ઉદાયનરાજા પિતે પ્રીતિ પૂર્વક સ્વર, ગ્રામ અને મૂચ્છનાદિવડે અતિ મને હર વણા વગાડતો હતે. મસ્તકાદિક ચેષ્ટાઓ વડે સુંદર,ચોસઠ હતાલ સહિત, બત્રીશ અંગુલ્યાદિક અંગ વિક્ષેપથી રમણીય, નૃત્ય, ગીત અને વાજીના સંસ્થાન, તાડન અને રોધ વિશેષ એકસે આઠ કરણ
For Private And Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૦૭) સહિત અને ભક્તિ રસાદિથી સંપૂર્ણ તેમજ લાસ્ય અને તાંડવ એમ બંને ભેદથી વિભકત એવું નૃત્ય, ભક્તિ રસમાં બહુ મગ્ન થયેલી પ્રભાવતી રાણી દેવીની માફક કરતી હતી, એ પ્રમાણે તે પ્રતિમાની પૂજા, ધ્યાન અને નાટ્યાદિ ક્રિયાઓ વડે પ્રભાવતીએ પિતાના ખજાનામાં પુણ્ય એકઠું કર્યું. કારણકે, વિવેકનું ફલ એજ હોય છે. એક દિવસ પ્રભાવતી રાણ પ્રતિમા આગળ નૃત્ય કરતી હતી તેવામાં ગાયન કરતે ઉદાયનરાજ મૂઢની માફક તાલ ચૂકી ગયે. તેથી રસને ભંગ થઈ ગયે. એટલે પ્રભાવતીએ પિતાના પતિને કહ્યું, સ્વામિન્ ? નિદ્રાની માફક આપને આટલી બેભાનતા કેમ આવી? ઉદાયન બેલ્યો. મારું બેભાનપણું નથી, કિંતુ હે પ્રિયે ? નૃત્ય કરતી હારૂં શરીર મસ્તક વિનાનું જોઈ હું શૂન્ય સરખે થઈ ગયે. તે સાંભળી રાણીએ જાણ્યું કે જરૂર કંઈક અનિષ્ટ થવાનું છે, એમ માની તે વિશેષથી ધર્મધ્યાન કરવા લાગી. કારણ કે, ધર્મધ્યાન એ શેકને દૂર કરવામાં મુખ્ય હેતુ છે. તેમજ એક દિવસ પૂજાના અવસરે તેણીએ પોતાની દાસી પાસે ધાયેલાં બે શુદ્ધ વસ્ત્ર મંગાવ્યાં. દ્રષ્ટિની બ્રાંતિથી બંને વસ્ત્રોને લાલ ઈએકદમ તે કપાયમાન થઈ અને બેલી કે, રે રે દાસિ? તું લાલ વસ્ત્રો કેમ લાવી? દાસી બોલી, દેવિ ? ચંદ્રની કાંતિ સમાન આ વસ્ત્રી નિર્મલ છે, તમે તપાસ કરો, પછી તે નિમલ વસ્ત્રો જોઈ પ્રથમ ઉત્પન્ન થયેલા ભ્રમ અને દુનિમિત્ત વડે રાણીએ જાણ્યું કે, હારૂં આયુષ હવે થોડું રહ્યું છે એમ માની વિષમિશ્રિત અન્નથી જેમ વિષાથી અત્યંત વિરકત થઈ ચારિત્ર લેવા માટે વારંવાર રાજાની પ્રાર્થના કરવા લાગી. રાજાએ કહ્યું, સમય ઉપર સ્વર્ગમાંથી અહીં આવી ત્યારે હુને પ્રતિબંધ કરે. એમ વાણીનો પ્રતિબંધ કરી રાજાએ દીક્ષા લેવાની આજ્ઞા આપી. ત્યાર બાદ પ્રભાવતી ગુરૂ પાસે દીક્ષા લઈ તપરૂપી ધનવડે સૌધર્મ લોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. તેમજ અંતઃપુરમાં રહેલી તે પ્રતિમાની પૂજા
For Private And Personal Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
રાજાની આજ્ઞાથી દેવદત્તા નામે ગુજ્જીકાદાસી હુંમેશાં કરતી હતી, પછી પ્રભાવતી દેવે પૂર્વભવના જ્ઞાનવર્ડ સ્વર્ગમાંથી આવી ઉદાયનરાજાને બહુ પ્રયાસથી સમ્યક્ત્વધારી કર્યા. તે દિવસથી આરંભી જગને હિતકારક એવા શ્રીજૈનધર્મ માં મહા જૈનની માફક ઉદાચનરાજા ઉત્કટ ભાવનાવાળા થયા.
ગાંધારશ્રાવક.
ગાંધાર દેશના રહીશ કાઇક ગાંધાર નામે શ્રેષ્ઠી શાશ્વત ચૈત્યાને વાંઢવા માટે વૈતાઢ્ય પર્વતમાં જતા હતા, તેના મૂલ ભાગમાં ગયા. ત્યાંથી ઉપર જવા માટે તેની શક્તિ રહી નહીં. પછી તેણે ઘણા ઉપવાસ કરી તે શાસન દેવીના આરાધના કરી. દેવી પ્રસન થઇ, તેના મનારથ સિદ્ધ કરી સર્વ કામ પુરણુ કરનારી એકસે આઠ ગુટિકાએ આપી તેણીએ તેને ત્યાંજ મુકી દીધા. પછી ગાંધાર શ્રેષ્ઠીએ તે દેવાધિદેવની મૂર્તિને નમવા માટે વીતભય નગરમાં રહેલી તે મૂર્તિનું ધ્યાન કરી એક ગુટિકા પેાતાના મુખમાં મૂકી. તેજ વખતે ગુટિકાના પ્રભાવથી શ્રેષ્ઠી વીતભય પત્તનમાં ગયા અને કુબ્જા દ્વારાએ તેણે બહુ ભકિતથી તે મૂર્તિનું વંદન કર્યું. એક દિવસે શ્રેષ્ઠાના શરીરે વ્યાધિ ઉત્પન્ન થયા, પેાતાની એનની માફક કુખ્ખકાએ સાધર્મિક વાત્સલ્યને લીધે તેની સારી રીતે સારવાર કરી, શ્રેષ્ઠીએ પેાતાનું મરણુ નજીક જાણી મહિમાના કથનપૂર્વક તે સર્વ ગુટિકાએ કુબ્જાના હાથમાં આપી દીક્ષા ગ્રહણ કરી.
ખરાબ રૂપવાળી તે કુખ્તએ વિચાર કર્યો કે; મ્હારૂ સ્વરૂપ હવે મ્હારે સારૂ કરવુ જોઇએ, એવા સંકુમુખ્શદાસી. ૯૫થી શ્રેષ્ઠીએ આપેલી ટિકાઓમાંથી એક ગાળી પેાતાના મુખમાં નાંખી, જેથી તે દેવી સમાન દીન્ય કાંતિમય થઈ ગઈ. વળી તેણીનું સ્વરૂપ સુવર્ણ
For Private And Personal Use Only
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( ૫૦૯ )
સમાન જોઇ સવ લેાકેા તેને સુવર્ણ ગુલિકા એવા નામથી ખેલાથવા લાગ્યા. ફરીથી તેણીને વિચાર થયા કે; ચેાગ્ય પતિના અભાવથી આ મ્હારૂં સ્વરૂપ વૃથા છે એમ જાણી તેણીએ એક ગાળી પુન: સુખની અંદર નાખી વિચાર કર્યો કે; આ રાજા પિતા સમાન છે અને ખીજા તા એના પદાતિ-નાકર છે, માટે માલવ દેશના અધિપતિ ચપ્રદ્યોત રાજા મ્હારા પતિ થાય. એ પ્રમાણે તેણીના મનારથને સિદ્ધ કરવા માટે તત્કાલ શાસન દેવી ચડપ્રદ્યોત રાજાની આગળ ગઇ અને કુબ્ઝકાના રૂપનું બહુ સારી રીતે વર્ણન કર્યું. રાજાએ પણ તેજ વખતે તેની પ્રાર્થના માટે પેાતાના દૂત મોકલ્યા, કુબ્જાએ પણ દૂતની પ્રાર્થના સાંભળી સત્કારપૂર્વક જવાબ આપ્ચા કે; મ્હેં ત્હારા નરેદ્રને કાઇ વખત જોયા નથી, માટે હુ જોયા વિના હૅને વરીશ નહીં, તેથી હૅને અહીંયાં તું લાવ. દૂત પણ પેાતાના સ્વામી પાસે આવ્યેા હૅના કહેવાથી કુબ્જાનુ વચન તેણે માન્ય કર્યું.
વાયુસમાન વેગવાળા અનિલવેગ નામે હસ્તી-હાથીપર એસી ચડડપ્રદ્યોત રાજા રાત્રીએ ત્યાં આન્યા.
ચડપ્રદ્યોતરાજા.
,,
રાજ
“ કામના પ્રભાવ બહુ વિચિત્ર હોય છે. અને કુબ્જાના સમાગમ થયા, એકેકનાં રૂપ જોવાથી બંનેના પ્રેમ બહુ વધી પડયા. રાજાએ કુબ્જાને કહ્યું, ચકારાક્ષિ ? મ્હારા નગરમાં તું ચાલ, કુબ્જા મેલી, શ્રીજીને ભગવાનની પ્રતિમા મ્હારૂં જીવન છે. તેના વિના હું જીવી શકું નહીં, ક્ષણ માત્ર પણ હું કચાંઇ જતી નથી. માટે આ મૂર્તિનુ પ્રતિબિંબ કરાવી તું અહીં લાવ. જેથી તે મૂત્તિને અહીં મૂકી આ મૂર્તિને સાથે લઈ હું ત્હારી સાથે આવું. તે પ્રતિમાનું સ્વરૂપ ખરાખર જોઇ તે રાત્રીએ રાજા ત્યાં રહ્યો અને સવારમાં સિદ્ધની માક તે ઉજ્જયિનીમાં ગયા. સારા ચંદૅનકાઇની તેવી પ્રતિમા
For Private And Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૦)
શ્રી કુમારપાળચરિત્ર. બનાવરાવી મહર્ષિ કપિલ પાસે પ્રતિષ્ઠા કરાવી બહુ અલંકારોથી સુશોભિત કરી રાજાએ તે પ્રતિમા પિતાના હાથમાં લીધી અને અનિલવેગ હાથી પર બેસી ફરીથી તે વીતભયનગરમાં ગયે. કુજીકાને તે પ્રતિમા આપી. દાસી પણ પ્રાચીન મૂર્તિ પિતાની સાથે લઈ નવીન મૂર્તિ ત્યાં સ્થાપન કરી રાજા પાસે ગઈ. પછી મૂર્તિ સહિત કુકાને હાથી પર બેસારી પવનસમાન ગતિવડે ચંડપ્રદ્યોત રાજા પોતાના સ્થાનમાં ગયે. - રાજા અને દાસી બંને વિષય ભેગમાં બહુ આસકત થયાં.
| વિદિશાનગરીમાં ભાયલસ્વામી નામે એક વિદિશાનગરી. વણિ રહેતો હતો, હેને તે મૂર્તિ પૂજન કર
વા માટે તેમણે આપી દીધી. તે વાણીયાના ઘેર રહેલી તે શ્રીજીનેંદ્રભગવાનની મૂર્તિ ઘણી કાલે મિથ્યાદષ્ટિઓ ગુપ્ત રીતે પૂજશે. વળી તે મૂર્તિનું પ્રતિબિંબ બહાર
સ્થાપન કરી તે મૂખ લેકે ભાયલસ્વામી વણિકને આદિત્ય એવા નામથી બોલાવશે. તેમજ લોકપણું તેનું કહેલું વચન સત્યમાની તે પ્રતિમાની પૂજા કરશે. અહે ? ધર્તનો કયો કો દંભ વિકાસ પામતું નથી ? વીતભયનગરીને અધિપતિ ઉદાયનરાજા સ્નાનાદિ ક્રિયા
કરી પ્રભાતકાલમાં પૂજા કરવા માટે દેવાલયમાં યુદ્ધપ્રયાણ ગયો. પ્રતિમાના કંઠમાં કર્માઈ ગયેલી પુષ્પ
- માલા જોઈ રાજા પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યો. આ દેવ મૂર્તિ પ્રથમ હતી તે નથી. કેઈપણ નવીન દેખાય છે, કારણ કે, તે પ્રતિમાનાં પુષ્પ પ્રતિક્ષણે નવીન હોય તેમ કોઈ સમયે કર્માતાં ન હતાં અને તેનું પૂજન કરનારી તે દાસી પણ અહિંયાં નથી. તેમજ હાલમાં “નિષાદીઓ-માવતે કહેતા હતા કે, આપણું હાથી મદ રહિત થઈ ગયા છે.” એમ
For Private And Personal Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૧૧) સાંભળવામાં આવ્યું છે. માટે જરૂર અહીં અનિલગ ગંધહસ્તી આવ્યું હશે. અનિલગ હસ્તી પર બેસી ચંડપ્રોત રાજા અહીં આવી રાત્રીએ ઘરમાંથી પ્રતિમા તથા કુજીકાને પણ હરી ગયે એમાં સંશય નથી, કાર્તિકેયની માફક કોપવડે દુપ્રેક્ષ્ય ઉદાયન રાજાએ પ્રદ્યોતની સાથે યુદ્ધ કરવા માટે સૈન્ય સહિત પ્રયાણ કર્યું. તેમજ તેની સાથે પર્વતમાંથી નીકળતી નદીઓ વડે સંપૂર્ણ ગંગાના પ્રવાહ સમુદ્ર પ્રત્યે જેમ મુકુટધારી દશ રાજાઓએ સેના સહિત પ્રયાણ કર્યું. તેના સિનિકે ચાલતા ચાલતા અનુક્રમે અરશ્ય ભૂમિમાં જઈ પડ્યા, ત્યાં જળનું બિંદુપણ મળે નહીં, જળની ભ્રાંતિ વડે મૃગલાઓની માફક તેઓ આમતેમ ધોડવા લાગ્યા. ચારે તરફ ફરતાં હેમનાં તાળવાં તૃષાથી સુકાઈ ગયાં, માત્ર એક નેત્રના જળ વિના બીજું જળ દેખાતું નહોતું, તે પાણીને ત્રાસ જોઈ ઉદાયનરાજાએ પ્રભાવતી દેવનું સ્મરણ કર્યું. સ્વર્ગમાંથી આવી પ્રભાવતી દેવે ત્યાં સુંદર જલથી ત્રણ તળાવ સંપૂર્ણ ભર્યા, કાલના મુખમાં આવી પડેલા સૈનિકો તત્કાલ અમૃત સમાન તે જળનું વારંવાર પાન કરી જીવતા રહ્યા. જળપાન વડે જીવેલા લોકેએ તે સમયે જીવનીય અને અમૃત એ બંને જળનાં નામ સાર્થક માન્યાં. પિતાનું સૈન્ય સ્વસ્થ થયે છતે રાજાએ ત્યાંથી પ્રયાણ કર્યું. બહુ ઝડપથી ચાલતા તેઓ ઉજજયિનીમાં જઈ પહોંચ્યા, ત્યાં ઉદાયન અને પ્રદ્યોત રાજાએ પરસ્પર પ્રત મોકલી રથમાં બેસી યુદ્ધ કરવું એવી પ્રતિજ્ઞા કરી, સંગ્રામના રથમાં બેસી અભિમાનની મૂર્તિ સમાન ઉદાયનરાજા ધનુષ આણ ચઢાવી રણભૂમિમાં ઉભે રહ્યો. રથમાં બેસી આ રાજા
હારાથી જીતાશે નહીં એમ જાણે રથની પ્રતિજ્ઞાનો ત્યાગ કરી ગંધહસ્તીપર બેસી પ્રદ્યોતરાજા યુદ્ધ ભૂમિમાં આવ્યો. હસ્તી પર બેઠેલા પ્રદ્યોતને જોઇ કેપ કરી ઉદાયન બોલ્યો, રે રે ? તું
For Private And Personal Use Only
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
આવા અલવાન થઇને પણ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ કેમ થયા ? રથમાં બેસી હુ યુદ્ધ કરીશ એમ પ્રથમ બાલીને હાલમાં તુ પાતે અન્યથા-હાથીપર આવતા સ્વજનની આગળ શું શરમાતા નથી ? અથવા અન્યના ઘરમાં પ્રવેશ કરી ચારની માફ્ક મૂત્તિ અને દાસીતું હરણ કરતાં ત્હને લાજ આવી નહી તે પ્રતિજ્ઞાના ભંગ કરવામાં ત્હને શી લાજ આવે ? જો કે; જીવવાની ઇચ્છાથી હું હારી પ્રતિજ્ઞા લજ્જાની સાથે છેડી દીધી છે, પરંતુ મ્હારા હાથથી છેડેલાં ખાણેાવડે તું જીવવાના નથી. એમ કહી ઉદાયનરાજા કુંભારના ચક્રની માફક બહુ વેગથી રથને ભમાવી પોતાના શત્રુને મારવા માટે દોડયા, ત્યારબાદ પ્રદ્યોતરાજાએ એક સાથે ઘેાડા, રથ અને સારથિસહિત ઉદાયનને મારવા માટે ક્રોધપૂર્વક પેાતાના ગધ હસ્તીની પ્રેરણા કરી. જેમ જેમ તે રથ કરે છે તેમ ત્હને કડવા માટે રાષસહિત વેરીનેા હાથી રથની પાછળ વાર વાર ભમે છે, અને ઉઢાયનરાજાએ તીક્ષ્ણ મુખવાળાં માણેાવડે તે હાથીના પગ વ્યાધની માફક વારંવાર વીંધી નાખ્યા. જેથી તેના ચારે પગ છેદાઇ ગયા, પછી તે ઉભા રહેવાને અશકત થઇ ગયા અને રણભૂમિમાં પશુની માફક પડી ગયા. પછી ઉદાયનરાજાએ હાથીના કુંભ સ્થલ ઉપરથી પ્રદ્યોતને પેાતાના મૂત્તિ માન જયની માફક ખાંધીને પકડી લીધા. પછી તેના ભાલસ્થલમાં પેાતાની કીર્ત્તિની પ્રશસ્તિ જેમ સ્પષ્ટ અક્ષરાવડે “દાસીપતિ ” એવું નામ તેણે લખાવ્યું. બાદ પ્રદ્યોતના કહેવાથી વિદિશાનગરીમાં રહેલી પ્રતિમા જાણીને માલવેદ્રને સાથે લઇ ઉદાયનરાજા તે નગરીમાં ગયેા. તેણે ત્યાં મૂર્ત્તિની પૂજા કરી, પછી રાજાએ પ્રતિમાને હલાવી તેપણ તે પૃથ્વિીની માફ્ક અચલ થઈ ગઈ અને પેાતાના સ્થાતેમાંથી ચાલાયમાન થઇ નહી. ફીથી વિશેષ પૂજન કરી ઉદ્યાયને કહ્યું કે, હું પ્રલા ? મ્હારા ભાગ્યના થ્રુ નાશ થયા? જેથી આપ
For Private And Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( ૧૧૩ )
મ્હારે ઘેર આવતા નથી. એ પ્રમાણે રાજાનુ વચન સાંભળી તે મૂર્ત્તિના અધિષ્ઠાતાદેવ એલ્યેા. રાજન્ ! તું શાક કરીશ નહીં. ધૂળની વૃષ્ટિવડે ત્હારૂં નગર પૂરાઈ જશે, તેથી હું ત્યાં આવીશ નહીં. એમ તે દેવની આજ્ઞાથી ઉદાયનરાજા હાથમાંથી પડી ગયા છે ચિંતામણિ જેના એવા પુરૂષની માફક ચિ ંતાતુર થઈ પેાતાના નગર પ્રત્યે પાછા વળ્યેા.
ઉદાયનરાજા માર્ગમાં ચાલતા હૅતે તેવામાં પેાતાના ઉદય વડે સમગ્ર જગતજીવાને જીવાડતા મહાપુરૂષ દશપુરનગર. જેમ વર્ષાકાલ પ્રાપ્ત થયા. દરેક ઋતુમાં વર્ષાઋતુ શ્રેષ્ઠ ગણાય છે, જેમકે;~ एते घटीप्रहरऋक्षरवीन्दुचारैः,
सर्वेऽपि यद्यपि समा ऋतवः स्फुरन्ति ।
भूयांस्तथाऽपि महिमाऽस्य घनागमस्य, येनोच्छ्वसन्त्यखिलविष्टपजीवितानि ॥ १ ॥
ઘડી, પ્રહર, નક્ષત્ર, સૂર્ય અને ચંદ્રની ગતિવડે જો કે; સવે ઋતુઓ સરખી હોય છે, તાપણુ આ વર્ષાતુના મહિમા ઘણ મ્હાટા છે. કારણ કે; સમસ્ત પ્રાણીએ એના વિના જીવી શકતાં નથી.” પેાતાના વેરી ગ્રીષ્મરૂતુને હણવા માટે તરવારને નચાવતે હાય તેમ વારંવાર તેજસ્વી વીજળીને વિસ્તાર તા મેઘ શાલવા લાગ્યા. તે સમયે મેઘમાલા અને વિરહિણી સ્ત્રીઓ પણ ઇષ્યોથી જેમ જલ અને આંસુએવર્ડ ભૂતલ અને વક્ષસ્થલને સિંચવા લાગી, પછી ચારે તરફ જલથી ભરાઇ ગયેલી પૃથ્વીને જોઇ ત્યાંજ કોઇ ઠેકાણે સેનાના પડાવ કરી ઉદ્યાયનરાજાએ નિવાસ કર્યો. જલને રાકવા માટે ધૂળના કિલ્લા કરી દશે રાજાએ ત્યાં રહ્યા. તેથી તે સ્થાન દપુર-મદસાર એવા નામથી પ્રસિદ્ધ થયું. ઉદાયન
33
For Private And Personal Use Only
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
રાજાએ સાજનાદિકવડે પ્રદ્યોતને સારી રીતે પ્રસન્ન કર્યો. “ “ ખરેખર સત્પુરૂષા શત્રુના પશુ કેાઇ દિવસ સત્કાર કર્યા વિના રહેતા નથી.
77
પ પણપના સમય જાણી પ્રભાવતી દેવ ત્યાં આવ્યે અને ઉદાયનરાજાને પ્રતિમાધ કર્યો, જેથી તે રાજાએ વાર્ષિકપ. બહુ શ્રદ્ધાવડે તે દિવસે ઉપવાસ કર્યો. ત્યારે રસાઇઆએ ચડપ્રદ્યોતને પૂછયું, આજે આપને શુ' જમવાનુ છે ? એમ સૂપકારનું વચન સાંભળી ચંડપ્રદ્યોતનુ હૃદય ભયાક્રાંત થઇ ગયું. અને તે પણ વિચારમાં પડયા કે; એણે મ્હને કાઇ વખત જોયા નથી છતાં આજે મ્હને એમ પૂચ્છવાનું શું કારણ? માટે આજે જરૂર મ્હારૂ અમગળ થવાનું છે. એમ વિચાર કરી તે મેલ્યા, આજે એમ પૂચ્છવાનું શું કારણ છે? સૂપકાર ખેલ્યું, આજે પયૂ ષણાપત્ર હાવાથી રાજાને ઉપવાસ છે. તમ્હારા માટે હું શી રસેાઇ મનાવું એટલા માટે તમને પૂછ્યું, તે સાંભળી શઠ એવા તે ચડપ્રદ્યોત પણ ખેલ્યા, આજે પતિથિની હું હુને જાણ કરી તે બહુ સારૂ કહ્યુ`', કારણકે; મ્હારાં માતા પિતા પણ જૈનધમ પાળતાં હતાં, માટે મ્હારે પણ આજે પુણ્યકારક ઉપવાસ કરવાના છે. તે વાત રસેાઇઆએ તેજ વખતે પોતાના સ્વામી આગળ કરી. તેણે પણ મૃત્યુ કે; આ ધૂર્ત રાજ અરેખર માયાવિપણું જાણે છે. ભલે માયાવી હાય અથવા નિર્માયી હાય, પરં'તુ જ્યાંસુધી આ રાજા દીખાનામાં રહે ત્યાંસુધી મ્હારૂ આ પ ષણાપ ધર્મયુક્ત ગણાય નહીં એમ જાણી ઉદાયનરાજાએ પ્રદ્યોતરાજાને મદીખાનેથી મુક્ત કર્યાં. પછી હૅને સારી રીતે ખમાવીને તેના ભાલસ્થલમાં કરેલા ચિન્હને ગેાપવવા માટે પટ્ટો ખધાળ્યા. “ અહા ? સત્પુરૂષોના વિવેક કાઇ અપૂર્વ હાય છે. ” ત્યારથી આરંભીને રાજાએના મસ્તકે પટ્ટ ધન થયું. વળી તેની પહેલાંના રાજાએ મસ્તકે આભૂષણરૂપ મુકુટ ધારણ
"
For Private And Personal Use Only
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( ૧૫ )
કરતા હતા. વર્ષારૂતુ વ્યતીત થવાથી ઉઢાયનરાજાએ ચડપ્રદ્યોતને સમૃદ્ધિ આપી પોતાના સ્થાનમાં વીદાય કર્યા. તેમજ તે દશપુર નગર ધનાઢ્યલેાકેા વડે પૃથ્વીપર હું પ્રસિદ્ધ થયુ. કારણ કે; “મ્હાટા પુરૂષાએ નિર્માણ કરેલું સ્થાન મ્હાટુ ગણાય છે. ”
લક્ષ્મી વિના નિ નજેમ શ્રીજીનેદ્રભગવાનની મૂર્ત્તિવિના ઉદાયનરાજા પોતાના હૃદયમાં મહુદુ:ખી થયા. ઉદાયનપશ્ચાત્તાપ. અને વિચાર કરવા લાગ્યા. મહાખેદ થાય છે કે; મ્હારૂં આવું અભાગ્ય ક્યાંથી પ્રગટ થયું? જેથી ઘરની અંદર રહેલી છતાં પણ કામધેનુ સમાન આ શ્રીદેવાધિદેવની મૂર્ત્તિ ચાલી ગઇ. એમ દુ:ખી થયેલા ઉદ્યાયનને જોઇ તે સમયે પ્રભાવતી દેવે સ્નેહને લીધે સ્વર્ગમાંથી આવી શાંત કર્યો અને તેણે કહ્યું કે; હે નરેદ્ર? શ્રીદેવાધિદેવની પ્રતિમામાટે તું શા કારણથી એમ અતિશય ખેદ કરે છે? કારણ કે; કલ્પવલ્લીની માફ્ક તે મૂર્ત્તિ અપપુણ્યથી મળી શકતી નથી. જીવતા સ્વામીની જે નવીન મૂર્ત્તિ ત્હારા ઘરમાં રહેલી છે, તે પણ અતિશય માહાત્મ્યને લીધે હારે તીપ્રાયજ સમજવી, કારણકે; “વિશેષ પ્રતિષ્ઠા કરવાથી પ્રતિમાનેા પ્રભાવ વધે છે,” અને આ મૂત્તિની પ્રતિષ્ઠા કેવલજ્ઞાની શ્રીકપિલમુનિએ પેાતે કરેલી છે. પ્રથમની પ્રતિમા માફક આ પ્રતિમાનું પણ હુંમેશાં હારે પૂજન કરવું. તેમજ ચેાગ્ય અવસરે આત્માને હિતકારક એવું ચારિત્રવ્રત પણ હારે ગ્રહણ કરવું. એમ કહી પ્રભાવતીદેવ ત્યાંથી વીદાય થયા. ઉદાયનરાજા બહુ ભાવપૂર્વક તે મૂર્તિનું આરાધન કરવા લાગ્યા. વળી પુણ્યલક્ષ્મી રૂપ લતાના મૂળ સમાન શુભ ધ્યાન કરવા લાગ્યું કે; જ્યાં શ્રીવીરભગવાન પાતે રહે છે તે દેશ સ્તુતિ કરવા લાયક છે, તેમજ જે તીની માફક શ્રીવીર પરમાત્માને હ ંમેશાં નમે છે તેઓ વિવેકી જાણવા, જેઓ ચારિત્ર
For Private And Personal Use Only
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૬)
શ્રીકુમારપાળચરિત્ર. લક્ષમીને સ્વીકાર કરે છે તે રાજાએ તેથી કૃતાર્થ જાણવા, સૂર્યની માફક પાદવડે પૃથ્વીને પવિત્ર કરતા શ્રી મહાવીરભગવાન જે અહીં આવે તે વિશુદ્ધભાવથી હું ચારિત્ર ગ્રહણ કરું, એવો હેને અભિપ્રાય જાણું હેને દીક્ષા આપવા માટે ચંપાનગરીથી વિહાર
કરી અમે તેના નગરમાં આવ્યા. ઉદાયન રાજાએ પ્રભુદેશના. હર્ષથી અમારા ચરણકમલમાં ભ્રમરરૂપ થઈ ઉપ
દેશમય રસનું સંપૂર્ણ પાન કર્યું. જેમકેययाऽयं क्षेत्रज्ञः परिहृतपथं वाङ्मनसयो
__श्चिदानन्दं विन्द-त्यनुपमसुखाऽऽश्लेषसुभगम् । विरक्ते रक्तां ता-मभिलषसि चेन्मुक्तिरमणी,
तदा त्वं तद्दूती-मिव कुरु करे सर्वविरतिम् ॥१॥ જેથી આ ભવ્યાત્મા વાણું અને મનને અગોચર અપૂર્વ સુખમય આનંદને મેળવે છે, વિરક્ત પુરૂષ ઉપર રાગવાળી તે મુક્તિસ્ત્રીને જે તું ઈચ્છતો હોય તો તેની દૂતી સમાન સર્વ વિરતિને હસ્તગોચર કર.” દાનાદિક ધર્મો છે પરંતુ તેઓ ભેગાદિકના હેતુ છે, મુક્તિ આપવામાં તે કેવલચારિત્ર લક્ષમીજ સમર્થ છે. એ પ્રમાણે ભગવાનના મુખથી ચારિત્રરૂપ ક૯૫કુમનું ફલ સાંભળી ઉદાયનરાજા ભેજનપર ભૂખે માણસ જેમ ચારિત્ર ગ્રહણ કરવામાં ઘણે ઉત્સુક થયા, પુત્રને રાજ્ય આપવું તે એગ્ય નથી, રાજ્ય એ મહાપાપનું કારણ છે, તેથી એને જે રાજ્ય આપું તે તે ભવસાગરમાં વ્હાણુનીમાફક જલદી ડૂબી જાય, હું એને રાજ્ય આપીને જે નરકભૂમિમાં નાખું તો પુત્રપર હારૂં હિતકરપણું કેવી રીતે ગણાય? એમ વિચાર કરી તેણે પોતાના રાજ્યમાં પિતાના ભાણેજ કેશીને સ્થાપન કર્યો. પછી તે પ્રભુપ્રતિમાની
For Private And Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
(૫૧૭)
પૂજ માટે ઘણાં ગામ અક્ષિશ કર્યાં. ત્યારબાદ પુત્રસહિત ઉદાયન રાજાએ અમ્હારી પાસેથી મેાક્ષદ્રુમના બીજસમાન ચારિત્રત્રત ગ્રહણ કર્યું, અને તે સંબ ંધી કેશી રાજાએ મહાત્સવ કર્યાં, વ્રત દિવસથી આરભીને ઉદાયનમુનિ છઃ આકિ તપશ્ર્ચર્યોના કવડે કિરણાવડે સૂર્ય જેમ ક`પ ક-કાદવને સુકવવા માટે ઉદ્યમ કરવા લાગ્યા. હે શ્રેણિકસુત ? અપૂર્વ ચારિત્રલક્ષ્મીનું પાત્ર આ ઉદાયનરાજાને અમે છેલ્લા રાજર્ષિ કહ્યા, એમ સાંભળી અભયમ ંત્રી મહુ ખુશી થઈ ફરીથી ખેાલ્યા, હું ભગવાન ! આ રાજિષની આગળ પર કેવી સ્થિતિ થશે તે આપ કહ્યા.
રાજષિપીડા.
શ્રીજીને દ્રભગવાન બાલ્યા, ત્રતપાલતા ઉદ્યાયનમુનિને રાગીની માફક ખરાખ ભાજનથી મ્હાટા વ્યાધિ થશે. પેાતાના શરીરની પણુ અપેક્ષા નહીં હાવાથી રોગના ઉપાય ન ઇચ્છતા તે મુનિની આગળ વૈદ્ય લેાકેા કહેશે કે; તમારે હુંમેશાં દહી ખાવું એટલે તમારા રોગ મટી જશે. વ્યાધિ ઘણેા વધી ગયા, જેથી પેાતાનું શરીર ક્ષીણુ થયેલુ જોઇ નિર્દોષ દહીની ઇચ્છાથી તે મુનિ ગેાષ્ટસ્થાનમાં જશે. ત્યાંથી પણ વિહાર કરી તે મુનિ વીતભયનગરમાં જશે. ત્યાં તેમનું આગમન સાંભળી દુષ્ટમંત્રી કેશી રાજાને કહેશે કે; આ ત્હારા મામા નક્કી રાજ્ય લેવાની ઇચ્છાથી અહીં પાછા આવ્યા છે, કારણ કે; દુશ્ચરત્રતવડે આ મુનિ પેાતાના હૃદયમાં મહુ ખેઢાતુર થયા છે, પ્રથમ વૈરાગ્યથી ઢઢ ચિત્તવાળાની માફક એમણે ચારિત્ર લીધું હતુ. અને હાલમાં વ્રતથી ભ્રષ્ટ થઇ નપુંસકની માક તે સુખની ઇચ્છા કરે છે, ત્યારબાદ કેશી રાજા તેમને કહેશે કે; હાલમાં એ ન્યાસ-થાપણની માફક પેાતાનું રાજ્ય કેમ ન ગ્રહણ કરે? પારકી વસ્તુમાં મ્હારે શામાટે લાભ કરવા જોઇએ ! પછી મંત્રીઓ ત્હને જવાબ આપશે કે; પર વસ્તુ એ પ્રમાણે ત્યારે
For Private And Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી કુમારપાળચરિત્ર. બલવું નહીં, હે સ્વામિન્ ? આ રાજ્ય લ્હારૂં જ છે, ત્યારા ભાગ્યથી મળેલું છે. જેના માટે રાજાઓ ઘણુ યુદ્ધ કરી કપાઈ મરે છે, તેવું પોતાના હાથમાં આવેલું રાજ્ય કાંકરાની માફક કેણ ગમાવે? એ પ્રમાણે મંત્રીઓનું વચન સત્ય માની કશી હેમને પુછશે કે, હવે હારે શું કરવું? ત્યારે મંત્રીએ કહેશે, એ મુનિને તું વિષદાન કરાવ. અકર્ણ—કાન વિનાને અથવા અજ્ઞાની સર્ષ લોકેને વારંવાર દંશ કરે છે એ ઉચિત છે, પરંતુ આશ્ચર્ય માત્ર એ છે કે, સકર્ણ છતાં પણ ખેલ પુરૂષ સાધુ પુરૂને બહુ દુ:ખ દે છે. ખલ પુરૂષથી વિષને જન્મ હશે ? કિંવા વિષમાંથી ખલને જન્મ હશે? કારણકે, અન્યના પ્રાણ લેવામાં આ બંનેનું સરખું પરાક્રમ હોય છે, સનેહ-તેલ પ્રીતિ રહિત અને મલિન એ પણ ખલ-ખેળ ખલપુરૂષ સરખે કેવી રીતે કહી શકાય? કારણકે; આ ખેલ-ખેળ તે પશુઓને પણ હિતકારક થાય છે, અને ખલપુરૂષ તે વિદ્વાનોને પણ દુ:ખદાયક થાય છે. રાજ્યમાં લુબ્ધ થયેલો કેશીરાજા કઈક વાલ પાસે તે
મુનિને વિષમિશ્રિત દહી અપાવશે. પછી પ્રભાવિષપ્રદાન. વતી દેવ તે વિષને અપહાર કરી મુનિને કહેશે
કેહવેથી તહારે વિષ સહિત દહી લઈને ખાવું નહીં, પછી મુનિએ દહીને ત્યાગ કરે છતે તેમના શરીરે વ્યાધિ બહુ વધી પડશે, કારણ કે, નિમિત્ત મળવાથી ભૂત, રોગ અને શત્રુઓ કેપ કરે છે. ફરીથી કેશીએ તે મુનિને અપાવેલું વિષ પ્રમાદને લીધે દેવતા હરણ નહીં કરે એટલે તે વિષ સહિત દહી ખાઈ જશે, જેથી તેમના શરીરમાં સર્વત્ર વિષ વ્યાપી જશે. પોતે મરણ સમયે જાણું અનશન વ્રતને સ્વીકાર કરશે. એક માસ પતિ અનશન વ્રત પાલી શમતારૂપ જલના સ્નાનથી વિશુદ્ધ થઈ ઉદાયનમુનિ કેવલજ્ઞાન પામી અંતે મેક્ષ લક્ષમીને પ્રાપ્ત કરશે.
For Private And Personal Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૧૯) તે વૃત્તાંત પ્રભાવતી દેવના જાણવામાં આવશે, જેથી તે દેવ
બહુ કોપાયમાન થઈ જશે અને તે વીતભય દૈવીપ્રપ. નગરને ધૂળથી પૂરી નાખશે. જીવંત સ્વામીની
તે પ્રતિમા પણ ધૂળના ઢગલાઓથી પુરી નાખી નિધાનમાં રહેલી સમૃદ્ધિની માફક પૃથ્વીની અંદર રહેશે. વળી તે મુનિને એક શય્યાતર કુંભકાર-કુંભાર હતો, હેને પ્રભાવતી દેવ વીતભય પાનમાંથી સીણુપલ્લી નામે મહાપુરીમાં લઈ જઈને તેના નામથી કુંભકાર એવું તે નગરનું નવીન નામ પાડશે, “અહો ? દેવતાઓને પણ અનહદ સ્નેહ હોય છે.” ફરીથી અભયમંત્રીએ પ્રભુને પૂછયું, ભગવન ! તે શ્રીઅર્વત
ભગવાનની પ્રતિમા કયારે પ્રગટ થશે? તે પુનઃમંત્રીપ્રશ્ન. આપ કહો. જનગામિની વાણી વડે શ્રીવીર
પ્રભુ બોલ્યા, અમહારા નિર્વાણથી (૧૨૭૨) મા વર્ષે લાટ, ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડામાં અણહીલ્લપુર નામે નવીન નગર થશે. તેની અંદર અન્ય લોકો બોલે તેમાં નવાઈ શી ? પરંતુ પાંજરામાં રહેલા શુક–પોપટ વિગેરે પ્રાણુઓ પણ શ્રાવકેના ઘરમાં નવકાર મંત્ર ભણશે. તેમજ તે નગરની અંદર રત્નોથી બનાવેલી શ્રીજીનેંદ્રોની પ્રતિમાઓ ધાર્મિક મનુષ્યના મનમાં શાશ્વત પ્રતિમાઓના દર્શનની પ્રીતિ પૂર્ણ કરશે. વળી તે નગરમાં ધનાઢ્ય, વિદ્વાન, ધર્મજ્ઞ, અને દીર્ઘ આયુષ્યાળા લોકે ચોથા આરાના મનુષ્યાની માફક નિવાસ કરશે. દરેક ઘરની અંદર પ્રકાશ પામતી પિતાની શકય એવી લક્ષમીને જોઈ ઈર્ષોથી જેમ નિર્ધનતા તે લોકોથી દૂર રહેશે. ત્યારબાદ વીર સંવત્ ૧૬૬૯ મા વર્ષે તે નગરની અંદર ચાલુકયવંશમાં આભૂષણ સમાન મૂળ રાજનરેંદ્રના વંશમાં દયા, દાક્ષિણ્ય, નૈપુણ્ય અને શીર્ય આદિ
For Private And Personal Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦)
શ્રીકુમારપાળચરિત્ર. ગુણેને એક સ્થાનભૂત શ્રીમાન કુમારપાલ નામે રાજા થશે. તે રાજા દાન ધર્મ અને યુદ્ધની એક ખ્યાતિવડે કર્ણ, યુધિષ્ઠિર અને અર્જુનને અનુસરશે, તેમજ ગંગા, વિંધ્યાચલ, સમુદ્ર અને તુર્કસ્તાન સુધી ચારે દિશાઓમાં અનુક્રમે પૃથ્વીને જીતશે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થને સાધક હોવાથી તે રાજા પ્રાણુ અને ધનથી પણ ધર્મને અધિક માનશે. અન્યદા શ્રી કુમારપાલરાજા વજી શાખા અને ચંદ્રકુલમાં પ્રગટ
થયેલા શ્રી હેમચંદ્રસૂરિને જોઈ બહુપ્રસન્ન થશે. શ્રાવકધર્મપ્રાપ્તિ. પછી તેમને નમસ્કાર કરી મયૂર મેઘની ગર્જન
નાને જેમ તે રાજા તેમની વાણીરૂપ દેવતાએ કહેલે શ્રાવકધર્મ સાંભળશે. પિતાના કલ્યાણ રાશીની માફક તત્વ સમજીને સમ્યકત્વપૂર્વક શ્રાવક ધર્મને તે સ્વીકાર કરશે. મદ્યાદિક વ્યસનનો નાશ કરી પૃથ્વી પર દયાધર્મ પ્રવર્તાવશે અને રૂદન કરતી સ્ત્રીઓનું ધન છેડી દઈ જૈનમંદિર બંધાવશે. એક દિવસ અહારું ચરિત્ર વાંચતા પિતાના ગુરૂ મહારાજના મુખથી ધૂળમાં દટાઈ ગયેલી તે પ્રતિમા કુમારપાલના સાંભળવામાં આવશે. પછી તે રાજા આમ સેવક પાસે વીતભય નગરનું તે સ્થળ ખોદાવી પ્રતિમાને ઘેર લાવી ઘણું કાલ સુધી પૂજશે. એ પ્રમાણે શ્રીગુરૂ મહારાજે કહેલી શ્રી વીરચરિત્રની વાત્તા સાંભળી શ્રીયુત કુમારપાળ રાજાનું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું અને હૃદયમાં વિચાર કરવા લાગ્યું. આ જગતમાં મહુને જ ધન્ય છે અને હારે જન્મ સફળ છે, અગણ્ય પુણ્યને હું એક પાત્ર છું. કારણકે, શ્રી વીરભગવાને અભયમંત્રીની આગળ સુર, અસુર અને મનુષ્યની સમક્ષ મહારા ભવિષ્યનું સમગ્ર વૃત્તાંત પોતે કહી સંભળાવ્યું, ત્યારબાદ તે પ્રતિમાને કાઢવા માટે ભૂપતિએ ગુરૂની આગળ વિનતિ કરી. ગુરૂએ ધ્યાન કરી કહ્યું. રાજન ! તું ઉદ્યોગ કર, મૂર્તિની પ્રાપ્તિ મ્હને થશે, રત્નાકર
For Private And Personal Use Only
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( પર૧ )
સાગરપણું સુકાઇ જાય, વાયુપણુ સ્થિર થાય અને જળપણુ ખાળી શકે, પર ંતુ ભગવાનની વાણી અસત્ય થાય નહીં. એ પ્રમાણે ગુરૂની વાણી વડે અને ખીજા ભવ્ય શત્રુના વડે વૃદ્ધિ પામ્યા છે ઉત્સાહ જેના એવા ધર્માત્મા શ્રીકુમારપાલ રાજા સમજી ગયે કે; તે મૂર્ત્તિ મ્હારા હાથમાં આવશે, પછી તે પ્રતિમાનોકલ્પકન્યતા વિધાન આપીને તેણે મેલેલા લેાકેા વીતભય નગરનું સ્થાન આળખી હૅને ઉત્સાહથી ખેાદવા લાગ્યા.
tr
પ્રતિમા પ્રાપ્તિ.
નરેદ્રનું ઉત્તમ શ્રાવકપણું હાવાથી શાસનદેવીએ ત્યાં બહુ સહાયતા કરી. કારણકે; “શાસનદેવીને ધર્મ કાર્ય માં સાન્નિધ્ય કરવું તે ઉચિત છે,” તે સ્થળ ખાદે છતે રાજાના પુણ્યથી પ્રથમ સમયમાં પોતે સ્થાપન કરેલી હાય તેમ તે પ્રતિમા નીકળી. તેમજ ઉદાયનરાજાએ પ્રતિમાની પૂજા માટે આપેલાં ગામાના આજ્ઞામય પત્રલેખ પણ અંદરથી નીકન્યા, તેમના દર્શનથી રાજાએ મેકલેલા પુરૂષા બહુ પ્રસન્ન થયા અને વિધિ પ્રમાણે મૂર્ત્તિતુ' પૂજન કરી મહેાત્સવ પૂર્વક રથની અંદર મૂત્તિને એસારી જેના ઉત્કૃષ્ટ અને સ્વાભાવિક સુગ ંધિત પુષ્પાને લીધે ભ્રમરાઓ ખેંચાતા હતા, પૂર્ણ ચંદ્ર સમાન સુંદર ચામરાથી જે મૂર્ત્તિ વીંઝાતી હતી. તેમજ પુણ્યના લાભી એવા ભવ્ય પુરૂષા દરેક ગામેામાં જેની પૂજા કરતા હતા, એવી તે પ્રતિમાને પાટની નજીક તેઓ લઇ ગયા. તે સમયે સાક્ષાત્ પ્રમાદની મૂત્તિ સમાન ગુરૂને આગળ કરી સર્વ સૌંઘ સહિત શ્રીયુત કુમારપાલરાજા હૅમના સ્હામા ગયા, સાક્ષાત્ શ્રીવીરપ્રભુ સમાન તે મૂર્ત્તિના દર્શીનથી પ્રસન્ન થયેલા રાજાએ સુવર્ણ પુષ્પ વડે પૂજા કરી ચૈત્ય વંદન કર્યું. પછી રથમાંથી તે મૂર્તિને પોતે ઉતારી પેાતાની પુણ્યશ્રીની માફક ગજેદ્રપર બેસારી મ્હેલની અંદર લઇ ગયા. શાંતિગૃહની અંદર ફાટીકનું નવીન મંદિર કરાવી તેમાં પ્રતિ માનુ` સ્થાપન કરી ત્રણે કાલમાં રાજા પાતે પૂજતા હતા. હેના
For Private And Personal Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
પ્રભાવથી રાજાને ત્યાં દિવસે દિવસે સમૃદ્ધિ વધવા લાગી. ચંદ્રના ઉદયથી સમુદ્રમાં ભરતી આવે તેમાં શું આશ્ચર્ય ! પુંડરીકાઢિ તીની માફક તે પ્રતિમાને નમવા માટે દૂરથી પણ હજારા ધાર્મિક પુરૂષ। ત્યાં આવવા લાગ્યા. તે પ્રતિમાનું શાસનપત્ર જોઇને શ્રી કુમારપાલે ઉદાયનરાજાનાં આપેલાં ગામ મૂર્ત્તિપૂજા માટે આપ્યાં,
અન્યદા શ્રીહેમચ`દ્રસૂરિએ ધર્માત્મા શ્રીકુમારપાલ રાજાને શત્રુંજયાદ્રિ તીર્થોની યાત્રા કરવાથી શું લ યાત્રાલઉપદેશ થાય છે, તે સબંધી સ્પષ્ટ ઉપદેશ આપ્યા.
તદ્યથા;—
ध्याने पल्य सहस्रसंभवमघं प्रक्षीयतेऽभिग्रहे, तल्लक्षोत्थमनेकसागरकृतं मार्गे समुल्लङ्घिते । तीर्थस्याश्रयणेऽभ्युपैति सुगतिर्देवाननाssलोकने,
श्रीसौख्यादि तदर्चने सुरपदं तत्तीव्रभावे शिवम् ॥ १ ॥
“ તી યાત્રાનું ધ્યાન કરવાથી સહસ્રપલ્યાપમથી પ્રગટ થયેલું પાપ દૂર થાય છે, અભિગ્રહ કરવાથી લક્ષ પચેપમથી થયેલું અને માર્ગે ચાલવાથી એક સાગરે પમથી કરેલું પાપ દૂર થાય છે. તેમજ તીર્થના આશ્રય કરવાથી સદ્ગતિ પ્રાપ્ત થાય છે. દેવ દર્શન કરવાથી લક્ષ્યાદિક સુખ મળે છે. પ્રતિમાનું પૂજન કરવાથી સ્વર્ગ સ`પત્તિ અને દેવાન સંબંધી તીવ્રભાવ થવાથી માક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે.” ખરેખર શુભ કાર્યોમાં મુખ્ય તીર્થ યાત્રાજ કહેવાય છે. દાનાદિક સર્વ ધર્મ પણ તીથ માં સમાઇ જાય છે. વળી તી ખંધાવવાથી ધન સંપત્તિ કલ્યાણકારી થાય છે. કારણ કે; ઇક્ષુ-શેરડી ના ક્ષેત્રમાં વર્લ્ડવાથી શું પાણી માધુર્ય દાયક ન થાય ? એકલા પણ બુદ્ધિમાન પુરૂષ તીર્થ યાત્રા કરવાથી કલ્યાણ મેળવે.
For Private And Personal Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
યાત્રાપ્રયાણ.
નવમસ.
(૫૧૩ )
છે. તેાપછી સ ંઘપતિ થઇને તીર્થને નમૂત્યુને તેા કહેવુંજ શું ? એજ કારણથી ભરતાદિક રાજાએ સપ્તતીથી—સાત તીર્થોને નમસ્કાર કરી શ્રીસંઘપતિ થયા. માટે હે રાજન! હારે પણ તે માગે પ્રવૃત્તિ કરવી ચેાગ્ય છે. કારણકે, ગર્જના માને નાના હાથી અનુસરે છે. ત્યારખાન તેજ વખતે તીથ યાત્રા માટે શુદ્ધ લગ્નના નિર્ણ ય કરાવી ભૂપતિએ મહાત્સવ પૂર્ણાંક દેવાલયનુ પ્રસ્થાન કર્યું. કાઇએ જીવહિંસા ન કરવી એ પ્રમાણે અમારી પટહની ઘેાષણા કરાવી, કારાગૃહમાંથી અંદી જનાને છેાડી મૂકયા, સાધર્મિક વિગેરે લેાકેાના સત્કાર કર્યા. તેમજ ચૈત્યસ્નપન કરાવ્યાં. આ પ્રકારના વિધિ અન્ય સ ંઘપતિ તેા એકવાર પણ બહુ મહેનતે કરાવે છે અને ધામિઁક જનામાં શિરોમણિ સમાન શ્રીકુમારપાલ તેા હ ંમેશાં કરાવતા હતા. સંઘમાં શ્રીહેમચંદ્રસૂરિ વિગેરે મ્હાટા શ્રુતધર આચાર્ય, તેમજ વાઢ પ્રમુખ મંત્રીએ, પ્રહાદન આદિ રાણા
એ નૃપમાન્ય બહુ સ્ફૂત્તિ માન્ નાગશ્રેષ્ઠીના પુત્ર આભડશ્રેષ્ઠી અને તેવુંલાખ સેાનૈયાના અધિપતિ છાડા નામે શ્રેષ્ઠી, તેમજ ખીજા પણ બહુ ધનાઢય શેઠીઆ યાત્રા માટે તૈયાર થયા. ખરેખર સત્પુરૂષોને શુભ કાર્યોમાં તૃપ્તિ થતી નથી. રાજાના આમ ત્રણ વડે ચારે દિશાઓમાંથી તીથ યાત્રા માટે લેાકાએ પ્રયાણુ કર્યું. તે સમયે બહુ વિશાલ એવા પણ રસ્તા ઘણા સંકીણું થઇ ગયા. સર્વ સંધ એકઠા થયા અને શ્રીકુમારપાલરાજા જેટલામાં પ્રયાણ કરે છે તેટલામાં અંત:કરણમાં દુ:ખી થયેલા ચરીએ આવીને કહ્યું, હું દેવ? ડાહલ દેશના અધિપતિ કણુ રાજા અલવાન સૈન્યરૂપ સમુદ્ર સાથે યુદ્ધ કરવાની ઇચ્છાથી બે ત્રણ દિવસમાં અહીંયાં આવશે. એમસાંભળવા માત્રથી શ્રીયુતકુમારપાલના ભાલસ્થલમાં ચિંતા સાગરથી ઉત્પન્ન થયા ાયને શુ ? તેમ પ્રવેદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨૪)
શ્રીકુમારપાળચરિત્ર.
ખિ ુએ પ્રગટ થયા, પછી વાગ્ભટની સાથે તેજ વખતે એકાંતમાં ગુરૂને અશ્રવણીય તે વાકય નિવેદન કરી રાજાએ કહ્યું, હું સુરીંદ્ર ? જો તીમાં જઇશું તે પાછળથી શત્રુ અહીં આવી પાડેા તળાવને જેમ મ્હારા દેશને ડહેાળી નાખશે. હવે જો એની જ્હામા થઇ યુદ્ધ કરૂં તેા ખનેનુ સરખુ ખલ હોવાથી ઘણા સમય લાગે અને તેટલા સમય સુધી આ પરદેશી લેાકેા કેવી રીતે મહીં રહી શકે? એમ વિચાર કરતા હું જલ જંતુ સમાન ચિંતા સાગરમાં પડયા છું. અધમ પુરૂષામાં અગ્રણી એવા હુને ધિક્કાર છે કે, જેના પુણ્યરૂપ મનારથ વિજ્ઞશૈલ-પર્વતમાં રથની માફક અથડાઈને તત્ક્ષણ ભાગી ગયા. આ વાણીઆએ ભાગ્યશાળી ગણાય કે; જેએ સુખેથી સંઘપતિ થાય છે. દેવની માફ્ક હું સંઘપતિના ભાગ્યથી હીન છું તેા મ્હારામાં શ્રેષ્ઠત્વ કયાં રહ્યું અહા ? નીકળતાજ મ્હારા ધર્મ કર્મના અંકુર દાવાનળ સમાન દુષ્ટ ધ્રુવે કેમ મળી નાખ્યા ? આથી અન્ય શૈાચનીય શું ?
માનૢ ધ્યાન કરી શ્રીમાન હેમચ'દ્રસૂરિ નરેદ્રની હાર્દિકચિંતારૂપ સંતાપની શાંતિ માટે અમૃતવૃષ્ટિ સમાન ગુરૂકૃપા. વચન આલ્યા,નરેદ્ર ? ત્હારે કાઇ પ્રકારની ચિંતા કરવી નહિ, કારણકે; સુરેદ્રની માફક હે શુભ કાર્ય આરંભ્યુ છે તેના કેાઇ રીતે ભંગ થવાના નથી. ખાર પ્રહરની અંદર આ વિન્ન દૂર થઇ જશે. એમ ગુરૂએ પેાતે બહુ થૈય આપ્યુ, તે પણ જવરથી પીડાયેલાની માફક ભૂપતિના હૃદ યમાં શાંતિ થઇ નહીં. અરે ? હવે શુ થશે ? એમ અતિશય ચિંતા કરતા શ્રીકુમારપાલ પેાતાના મ્હેલમાં રહ્યો હતા, તેવામાં ગુરૂએ કહેલા સમયે ચરાએ આવી રાજાને કહ્યું કે; સ્વામિનૢ સવારમાંજ પેાતાના મળવડે હું પાટણ શહેરને કબજે કરીશ, એવી પ્રતિજ્ઞા કરી આપના શત્રુ કર્યું રાજાએ એકદમ રાત્રીએ
For Private And Personal Use Only
Page #585
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૫), પ્રયાણ કર્યું. પાપથી પ્રેરેલાયાની માફક તે હસ્તીપર બેસી અર્ધ રાત્રીએ આવતું હતું, ક્ષણમાત્રમાં નિદ્રાવશ થઈ ગયે, ભર ઉંઘમાં આવેલા કર્ણ રાજાના કંઠમાં રહેલી સેનાની કંઠી માર્ગમાં કેઈક વડની શાખામાં પાશની માફક ભરાઈ ગઈ. નીચે થઈ હાથી ચાલ્યા ગયે, એટલે તેનું શરીર શાખાએ વળગી રહ્યું અને કંઠે પાશ બેસવાથી રૂંધાઈને તત્કાલ તે મરી ગયે. તેની સર્વ દહનક્રિયા અહે પતે નજરે જોઈ અહીં આપને કહેવા માટે આવ્યા છીએ. હા? એકદમ એને આ શું થયું ? એમ ક્ષણમાત્ર શોકાકુલ થઈ શ્રીયુત કુમારપાલ પિતાના ગુરૂ પાસે ગયા અને એમના અદ્દભુત જ્ઞાનથી ચમત્કાર પામી તેણે કર્ણરાજનું વૃત્તાંત ગુરૂ આગળ નિવેદન કર્યું. ત્યારબાદ મહાત્સવ કરી શ્રીમાન ભરતચકીની માફક અપૂર્વ
વિભૂતિને ધારણ કરતા શ્રીકુમારપાલે પોતે યાત્રામહત્સવ. યાત્રા માટે પ્રસ્થાન કર્યું. બહુ માણસ હોવાથી
આ સંઘ માર્ગમાં દુઃખી ન થાય એટલા માટે હંમેશાં તેઓ પાંચ ગાઊ ચાલતા હતા. જેડા વિના પગે ચાલતા પોતાના ગુરૂને જોઈ શ્રીકુમારપાલ પણ ભકિતરસમાં મગ્ન થયે છતે ઉઘાડા પગે ચાલવા લાગ્યો, પછી ગુરૂએ કહ્યું, રાજન? માર્ગમાં પગે ચાલવું એ મુનિઓને ધર્મ છે, કારણ કે, તેઓ પ્રાણીઓના રક્ષક હોય છે. પરંતુ તે કઠિન ધર્મ પાળ તે હુને ગ્ય નથી, અને એમ કરવાથી હને પણ વખતે પ્રમાદ આવી જાય, માટે હવે બહુ કહેવું ઉચિત નથી.
ગ્યતા સમજી, તું અધાદિક વાહનને સ્વીકાર કર, અથવા પગમાં જોડા પહેર. રાજાએ વિનતિ પૂર્વક જણાવ્યું, ગુરૂમહારાજ ? પ્રથમ અવસ્થામાં દરિદ્રતાને લઈ પરવશપણુથી કયા ઠેકાણે હું પગે નહોતે ચાલે? પરંતુ તે તે નકામું હતું,
For Private And Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬)
શ્રીકુમારપાળચરિત્ર. અને આ હાલનું પાદચારી પણું તો તીર્થનું કારણ હોવાથી અતિ સાર્થક છે. કારણ કે એનાથી મહારા અનંત ભવ ભ્રમણનું દુઃખ નિવૃત્ત થાય છે. એમ યુક્તિવડે ગુરૂએ કરેલા વાહન ગ્રહણ કરાવવાના આગ્રહને દૂર કરી અભિગ્રહ ધારીની માફક રાજર્ષિ શ્રીકુમારપાલરાજા માર્ગમાં તેજ પ્રમાણે ચાલવા લાગ્યા, રાજગુરૂ અને રાજાને પાદચારી જોઈ તેમની ભકિત માટે બીજા પણ સંઘ ના લેકે મુનાંદ્રની માફક પગે ચાલવા લાગ્યા. માત્ર આશ્ચર્ય એ હતું કે, શરીરે વળગતી સંઘ પ્રયાણની ધૂળવડે યાત્રાળુઓ ધાયેલા વસ્ત્રની માફક નિર્મળપણું ધારણ કરતા હતા. દરેક સ્થાનમાં સ્કરણાયમાન ચિત્ય પરિપાટી અને પૂજનાદિક વડે ઘરમાં રહેલા ની માફક કેઈપણ માણસ પ્રયાણને પરિશ્રમ જાણુતે ન હેતે. અનુક્રમે ચાલતા સર્વ સંઘના લેકે ધંધૂકા નગરમાં ગયા,
ત્યાંના લોકોએ શ્રી હેમચંદ્રસૂરિના જન્મ સ્થાધંધૂકાનગર. થાનની ભૂમિ બતાવી. તીર્થ સમાન ઉત્તમ એવી
તે જન્મભૂમિને જોઈ શ્રીયુત કુમારપાલેનમસ્કાર ર્યો. ગુરૂ મહારાજ અહીં બાલ્યાવસ્થામાં ઝેલિકામાં રહ્યા હતા એમ જાણી રાજાએ ત્યાં ઝોલિકા વિહાર એવા નામથી ચિત્ય અંધાવ્યું. તેમાં શ્રી મહાવીરભગવાનની પ્રતિષ્ઠા કરાવી. પછી ત્યાંથી પ્રયાણ કરી સર્વત્ર જૈનમતને ઉદ્યત કરતા અને પુણ્ય રંગથી તરંગિત થયેલે ભૂપતિ વલભીપુરમાં ગયે. ત્યાં તેની નજીકમાં સ્થા૫ અને ઈર્ષ્યાળુ, નામે બે પર્વત હતા, તેમના મધ્ય ભાગમાં નિવાસ કરી ગુરૂમહારાજે પ્રભાત કાળનું આવશ્યક ધર્મ કાર્ય કર્યું. ત્યાં ધર્મધ્યાનમાં મગ્ન થયેલા ગુરૂમહારાજને જઈ શ્રીમાન કુમારપાલની ભકિત બહુ વૃદ્ધિ પામી, અને બંને પર્વતના શિખરો ઉપર જાણે તે બંને પર્વત હોય ને શું ? તેમ અતિ ઉન્નત બે મંદિર બંધાવ્યાં, તેમજ તે મંદિરમાં શ્રીઆદિનાથભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ પધરાવી.
For Private And Personal Use Only
Page #587
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ..
(પર૭) તીર્થ દર્શનમાં ઉત્સુક થયેલે ભૂપતિ ત્યાંથી પ્રયાણ કરી
સાક્ષાત્ મેક્ષની માફક પુંડરીક-શત્રુંજય ગિપુંડરીકગિરિ. રિરાજ પર ચઢ. ત્યાં પોતાના મંત્રીએ કરા
વેલા ઉજવલ ચિત્યને જોઈ રાજાએ પોતાના મનમાં તેને કીર્તિસ્તમ-સમૂહ હાથને શું ? તેમ હેને માન્યું. તે ચિત્યની અંદર રોમાંચના મિષથી હર્ષદૂરને પ્રગટ કરતો ભૂપતિ ગુરૂની સાથે શ્રીમાન આદિનાથભગવાનને નમ્યો. તે તીર્થમાં જૈન ધર્મને અતિશય પ્રભાવ જોઈ તેની પ્રાપ્તિથી પિતાના આત્માને તેણે ધન્ય માન્ય. પછી સુવર્ણ પુપિવડે શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરી ભૂપતિએ ઈન્દ્રની માફક ચૈત્યપરિપાટીને મહોત્સવ કર્યો. જે રાણીએ સૂર્યને પણ જેતી નહોતી તેઓ પણ પૂજનની ઈચ્છાથી દરેક ચૈત્યમાં ફરતી હતી. મધુપુર–મહુવા માં રહેનાર, પ્રાગ્રાટ-પોરવાડ વશમાં
આભૂષણ સમાન, હંસમંત્રી ને પુત્ર અને માલાગ્રહણ મારૂ કુક્ષિરૂપે સરોવરમાં કમલ સમાન જગડ
- જગડુ શ્રેષ્ઠીએ તે મહોત્સવની અંદર સવાકરેડ મૂલ્યને મણિ આપીને દુર્લભ એવા ઇંદ્રપદની પ્રાપ્તિ માટે પહેલી માળા ગ્રહણ કરી. તેમજ બીજા ધનાઢ્ય પુરૂએ પણ એક બીજાની સરસાઈ વડે શુભ લક્ષમીના સ્વયંવરની માફક બહુ આગ્રહથી માલાઓ લીધી. સર્વસ્વ આપીને પણ જીન મંદિરમાં કયે પુરૂષ માલાગ્રહણ ન કરે? કારણ કે, જેના પુણ્યથી આ લોકમાં પણ મનુને ઇંદ્રપદ પ્રાપ્ત થાય છે. ભોપલદેવી વિગેરે રાણીઓ અને લીલા નાની રાજકુમારીએ પણ ઉદ્યાપનાદિક શુભ કાર્યોવડે પોતાની લક્ષ્મીને તીર્થ સ્થાનમાં સદુપયેાગ કર્યો. ઉત્તમ વસ્ત્ર, ધન, મણિ, સુવર્ણ, હસ્તી અને અધાદિકના દાનવડે અનેક યાચકને જીવાડતા રાજાને જોઈ કઈક વિદ્વાન છે.
For Private And Personal Use Only
Page #588
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨૮)
શ્રી કુમારપાળચરિત્ર. नष्टास्तेऽर्थिभियेव कल्पतरवो नायांति पार्श्व नृणां, __ मानेनेव सुरा रुषेव न वशाः स्वर्णादिसंसिद्धयः । लोकः सैष कथं भविष्यति कलौ ध्यात्वेति वेधा ध्रुवं, ___तत्स्थाने विदधे भवन्तमधुना चौलुक्यभूमीधव १ ॥ १ ॥
હે કુમારપાલભૂપાલ ? યાચકોની ભીતિવડે કલ્પવૃક્ષો નાશી ગયાં હોય તેમ તેઓ મનુષ્યોની પાસે આવતા નથી. દેવતાઓ માનવડે અને સુવર્ણાદિ સિદ્ધિઓ કોલ–ષવડે જેમ વશ થતી નથી, હવે આ કલિયુગમાં આ લેકો શું કરશે? એમ ધારી બ્રહાએ તેમના સ્થાનમાં ખરેખર હાલમાં ત્વને ઉન્ન કર્યો છે.” અષ્ટાક્ષિક મહોત્સવ અને સુવર્ણ ધ્વજારોપણાદિક ક્રિયાઓ
સમાપ્ત કરી શ્રી આદિનાથ ભગવાનને વંદન કરી પ્રભુભક્તિ શ્રીમાન્ કુમારપાલ ભૂપાલ હાથ જોડી સ્તુતિ ક
રવા લાગ્યો, સ્વામિન્ ? હમારી ભકિત વિનાના જે દિવસે ગયા તેઓ હાથમાંથી પડી ગયેલા સુવર્ણની માફક હુને બહુ પીડા કરે છે. વિષથી પીડાયેલે માણસ અમૃતને જેમ, વ્યાધિથી પીડાયેલ ઓષધને જેમ સંસારથી પીડાયેલો હું હાલમાં આપનાં દશન કરી બહુ પ્રસંન થયો છું. આપના દર્શનથી વિમુખ થઈ સાર્વજોમ થવાની ઈચ્છા રાખતો નથી અને પક્ષી થઈને પણ હું આપના મંદિરમાં આપના દર્શનમાં તત્પર રહું એમ હું ઈચ્છું છું. देवोर्डन गुरुरग्रणीतभृतां धर्मः कृपांभोनिधि
लॊकाढयङ्करणी रमा परहितव्यापारपारीणता । उच्चैः सज्जनसगंमोगुणरतिश्चाध्यात्मनिष्णातता,
स्वामिन् १ मे त्वदनुग्रहात् प्रतिभवं भूयासुरेतेऽनिशम्॥१॥ હે સ્વામિન? અહંન્ત દેવ, મુનિઓમાં શ્રેષ્ઠ એવા ગુરુ
For Private And Personal Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( ૯ )
દયાસાગર ધમ, લેાકાને ધનાઢ્ય કરનારીલક્ષ્મી, પરાપકાર રૂપ વ્યાપારમાં મુખ્યત્વ, હંમેશાં સત્પુરૂષોના સમાગમ, ગુણાપર પ્રીતિ અને અધ્યાત્મજ્ઞાનમાં કુશલતા એ સર્વે આપના અનુગ્રહથી દરેક ભવમાં હુને હ ંમેશાં પ્રાપ્ત થાઓ.” એમ પ્રાર્થના કરતા શ્રીકુમારપાલને જોઇ દેવની નજીકમાં ઉભેલા કાઇક ચારણ આ પ્રમાણે ઉચિત વાણી એલ્યા. “જે એક પુષ્પ વડે નર, અમર અને મેાક્ષની સોંપત્તિ આપે છે તે શ્રીમાન આદિનાથભગવાનની ભકિતનું તેા કહેવું જ શું ? ” એ પ્રમાણે તું વારવાર એલ એમ ભૂપતિના કહેવાથી તે નવ વાર આ શ્લાક ખેલ્યા. એટલે શ્રી કુમારપાલે હૈને નવ લાખ સેાનૈયા ખુશી થઈને આપ્યા.
શ્રી હેમચંદ્રસૂરિએ પાંચ શક્રસ્તવનાવડે દેવવંદન કરી આગુરૂકૃતસ્તુતિ ન ંદના મ ંદિરરૂપ શ્રીતીર્થંકરભગવાનની સ્તુતિ
કરી, તદ્યથા;—
त्वमीशस्त्वं तात - स्त्वमतिसदयस्त्वं हितकर
स्त्वमर्च्यस्त्वं सेव्य - स्त्वमखिलजगद्रक्षणचणः ।
अतस्त्वत्प्रेष्योऽहं भवपरिभवन्त्रस्तहृदयः,
प्रपन्नस्त्वामस्मि त्वरितमव मां नाभितनय १ ॥ १ ॥
“ હું આદિનાથ ! તમ્હે સ્વામી, તમ્હે પિતા, તમ્હે અતિ દયાલુ; તમ્હે હિતકારી, તમ્હેજ પૂજ્ય, તમ્બેજ સેવવા લાયક તેમજ સર્વ જંગતનું રક્ષણ કરવામાં કુશલ પણ તમ્હેજ છે, એટલા માટે આપના કિંકર હું સંસાર પરભવથી ત્રાસ પામી આપના શરશુમાં આવ્યા છું તેા જલદી આપ મ્હારૂં સંરક્ષણ કરો. ”
આઇ શ્રીકુમારપાલભૂપતિ યાત્રા પૂર્ણ કરી ત્યાંથી ઉતરી હેમનું
૩૪
For Private And Personal Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુમારપાળચરિત્ર.
જ ધાને કસ્તો કેટલાક દિવસે ઉજયંત ઉજજયંતગિરિ. ગિરિરાજની નજીકમાં ગયે, સૂરદ્ર અને નરેંદ્ર
બંને એક સાથે ગિરીદ્રપર ચઢે છત રાવણે ઉપાડેલા અષ્ટાપદ ગિરિની માફક તે ગિરિ કંપવા લાગે, શ્રી કુમારપાલે ગુરૂને પૂછયું કે, આ પર્વતને કંપવાનું શું કારણ? ગુરૂ બેલ્યા, રાજન્ ? આ માર્ગમાં છત્રશિલા નામે એક શિલા રહેલી છે. તેની નીચે એક સાથે બે પુણ્યશાલી જી નીકળે તે હેમના મસ્તકપર આ શીલા પડે એમ પ્રાચીન લોકો કહે છે. આપણે બંને પુણ્યશાળી છીએ, માટે અહીંયાં જતાં આપણી ઉપર રેવતાચલના કંપવાથી આ શિલા કદાચિત્ પડે. એટલા માટે તું પ્રથમ તીર્થ પર જા, પોતાનું કાર્ય સિદ્ધ કર, હું પછીથી આવીશ અને શ્રી નેમિનાથ ભગવાનને વાંદિશ, શ્રી કુમારપાલે કહ્યું, એમ કરવાથી મહારે અવિનય થાય, માટે આપ પ્રથમ જાએ હું પછીથી આવીશ, તેમ કરી સૂરદ્ર અને શ્રીયુત કુમારપાલ સંઘ સહિત અનુક્રમે ગિરિરાજ પર ગયા અને બંને જણ કામ જવરને નાશ કરનાર શ્રીતીર્થકરને નમ્યા. પછી ત્યાં શ્રી જીદ્રભગવાનની સ્નાત્ર પૂજા તેમજ બહુ ચંદન પુષ્પાદિ ઉત્તમ દ્રવ્ય વડે પૂજા કરીને રાજર્ષિ સાથે અન્ય લોકેએ પણ ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. પુન: તેજ જગડુ શ્રેષ્ઠીએ પૂર્વની માફક માલાક્ષેપણમાં અદભુત તેજ મણિ આપીને ઇંદ્રપદને સ્વીકાર કર્યો. બાદ તીર્થને ઉચિત એવાં સર્વકાર્ય કરાવીને શ્રી કુમારપાલ નૃપતિ શ્રી નેમિનાથભગવાનની
સ્તુતિ કરવા લાગ્યા, હે ભગવદ્ ?. આપના ધ્યાન રૂપ પવન રાશિવડે મેઘ મંડલી જેમ હારી પાપ મંડલી લીન થઈ ગઈ, કારણ કે “મહાપ્રભાવિક એવા આપનું મહને દર્શન થયું. તે સ્વામિન્ ? મહા મેઘ સમાન આપ મહારા હૃદયમાં રહ્યા છે, છતાં આ સંસારરૂપે દાવાનલથી ઉત્પન્ન થયેલે તાપ ને કેમ દુઃખ દે છે? હે વિશ? આપનાજ શરણે રહેલા એવા હારી
For Private And Personal Use Only
Page #591
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
( પતી). ઉપર પ્રસન્ન થાઓ કે જેથી આપના ધ્યાનવડે હારું મન આપને વિષેજ લીન થાય-આપમય થાય. ત્યાર બાદ કુસુમ સમાન કેમલ સ્તોત્રેવડે ચિરકાલ શ્રી જીતેંદ્રભગવાનની સ્તુતિ કરી શ્રી હેમચંદ્રસૂરિ પણ આ પ્રમાણે પ્રાર્થના કરવા લાગ્યા. मया प्राप्तो न त्वं, क्वचिदपि भवे प्राचि नियतं,
भवभ्रान्तिों चेत, मम कथमियत्ताविरहिता । इदानीं प्राप्तोऽस्मि, त्रिभुवनविभो ? पुण्यवशत
स्ततो भक्त्वा क्लेशं, रचय रुचिरं मे शिवमुखम् ॥ १ ॥ “હે ત્રિભુવન વિશે? પૂર્વભવમાં કોઈપણ સમયે આપનાં દર્શન મહને નક્કી થયાં નથી, અન્યથા પ્રમાણુ રહિત ભવભ્રમણ મહને કેવી રીતે પ્રાપ્ત થાય! વળી હાલમાં પુણ્ય યોગથી હું આપને પ્રાપ્ત થયો છું, માટે હારા કલેશને દૂર કરી ઉત્કૃષ્ટ મોક્ષ સુખ મહિને આપે” ત્યાર બાદ શૃંખલા-સાંકળનાં પગથીયાંવડે પર્વતપર ચઢવું બહુ મુશ્કેલ માની શ્રીકુમારપાલરાજાએ સુરાષ્ટ્ર દેશના અધિકારી, શ્રીમાલજ્ઞાતિના આભૂષણ સમાન રાણુશ્રી
બદેવની પાસે જુનાગઢની દિશાથી આરંભીને નવીન સુખાવહ પદ્યાનપાનપંક્તિ બંધાવી. ત્યાંથી પ્રયાણ કરી સંઘ સહિત શ્રીકુમારપાલભૂપતિ દેવ
તન–પ્રભાસમાં ગયા, ત્યાં ચંદ્રથી અધિક કાંતિદેવપત્તન. મય શ્રી ચંદ્રપ્રભજીનેંદ્રના ચરણકમલમાં સર્વે
નમ્યા. અહીંયાં પણ તેજ ઉત્તમ મણિ આપીને જગડુ શ્રેષ્ઠી પૂર્વની માફક પ્રથમેંદ્ર થયે, ખરેખર પુણ્યમાં સત્યુરૂષની તૃષ્ણા અધિકાધિક હોય છે. સર્વ લોકને ઉલ્લંઘન કરનાર તેવું જગડુ શ્રેણીનું ચરિત્ર જોઈ શ્રી કુમારપાલરાજર્ષિ વિસ્મિત થયો અને સંઘાધિપતિ હેને કર્યો, પછી રાજર્ષિએ હેને પૂછયું કે
For Private And Personal Use Only
Page #592
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૨ }
શ્રીકુમારપાળરિત્ર.
રાજાઓને પણ દુર્લભ એવાં સવા કરોડ મૂલ્યનાં ત્રણ રત્ના હારી પાસે કયાંથી આવ્યાં હતાં ? અને આ પ્રમાણે ઉદારતાથી પુણ્ય કા માં હું કેમ આપી દીધાં? કારણ કે; ત્હારી માફ્ક ખીજે કાઇ માણસ દરેક સ્થાનમાં આવાં રત્ન આપે નહીં. જગડુ શ્રેષ્ઠી એલ્યા, રાજન ? આ દેશમાં મક-મહુવા નામે સુપ્રસિદ્ધ નગર છે, તેમાં લક્ષ્મીવડે રાજાએથી પણ અધિક મ્હારા પૂર્વજો હતા, તેમણે સ'પાદન કરેલાં આ પાંચ રત્ને મ્હારા પિતા હસમ`ત્રીના હાથમાં હતાં, તેમાંથી ત્રણ રત્ન આ ત્રણ તીર્થોમાં વાપરવા માટે અને મુક્તિ સુખને સ્વાધીન કરવા માટે મ્હારા પિતાની ઇચ્છા હતી. એવા ઉત્તમ વ્હેમના ઘણા વિચાર હતા છતાં પણ હેમનાથી યાત્રા થઈ શકી નહીં અને દૈવ યાગે મૃત્યુ સમય આવ્યે. ત્યારે તેમણે મ્હને પાસે એલાવી કહ્યું, હે પુત્ર? આ પાંચ રત્ન હું હુંને આપુ છુ તેમનેા તુ સ્વીકાર કર, એમાંથી ત્રણ રત્ન શત્રુ જયાદિ તીર્થોમાં એક એક આપજે. આાકીનાં બે રત્નાથી પેાતાના કુટુ અનેા તું નિર્વાહ કરજે. એમ કહી પાંચ રત્ન હુને આપી મ્હારા પિતા મરી ગયા. માટે મ્હે એમનું કહેલું વચન સત્ય કર્યું, હાલમાં એ રત્ન મ્હારી પાસે રહ્યાં છે આ જુએ ? એમ કહી વ્હેણે અને રત્ન ભૂપતિના હાથમાં આપ્યાં. સૂર્ય સમાન તેજસ્વી તે રત્ના પોતાના હાથમાં લઇ રાજા અને સંઘના લેાકેા વારંવાર જોવા લાગ્યા, હું પૃથ્વીપતિ છું તાપણુ મ્હારી શ્રેષ્ઠતા ગણાય નહીં અને
આ વાણીએ છે પરંતુ તેને ધન્યવાદ ઘટે છે, કારણકે; એણે આવાં રત્ના વડે શ્રીજીનેદ્રભગવાનની પૂજા કરી. એમ વિચાર કરી શ્રી કુમારપાલે સ્હેને અઢી કરોડ ધન અપાવીને તેની પાસેથી તે એ રત્ના લઇ લીધાં. પછી તે અને માણિકયને મધ્યનાયક કરી એ અમૂલ્ય હાર બનાવરાવી ભૂપતિએ રૈવતાચલ અને શત્રુજયગિરિરાજપર શ્રી જીનેદ્રભગવાન માટે માકલી દીધા. બાદ
For Private And Personal Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
( પ૩૩) ત્યાંથી નીકળી શ્રીકુમારપાલભૂપતિ મહોત્સવ પૂર્વક પાટણમાં ગયા. સર્વયાત્રાળુ લેકેને સત્કાર કરી તેમને આદર સહિત પિતાપિતાના સ્થાનમાં વિદાય કર્યા. શ્રીકુમારપાલરાજાને તત્ત્વ જાણવાની ઈચ્છા થઈ, શ્રીમાનહેમ
ચંદ્રસૂરિ સાત તત્ત્વનું સ્વરૂપ કહેવા લાગ્યા. જૈન જેનતત્વબોધ. મતમાં જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિજા ,
બંધ અને મેક્ષ એમ સાત તત્વ કહેવાય છે. હેમાં જ્ઞાનદર્શનાત્મક, અનાદિ અનંત, કર્તા, ભકતા અને પરિણામી એવા જીવે છે એમ શ્રીજીનેંદ્રભગવાને કહ્યું છે. વળી તેજી સંસારી અને મુક્તના ભેદવડે બે પ્રકારના કહેલા છે. તેમાં સંસારી જ સ્થાવર અને ત્રસ એવા ભેદવડે બે પ્રકારના છે. તેમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વૃક્ષ એ સ્થાવર જી એકે. દ્રિય હોય છે, તેમાં પ્રથમના ચાર સૂક્ષ્મ અને બાદર પણ હોય છે, અને વૃક્ષાત્મક જીવો તો પ્રત્યેક અને સાધારણ ભેદવડે બે પ્રકારના હોય છે. તેમાં પ્રત્યેક વનસ્પતિકાય તે બાદરજ હોય અને સાધારણ તે સૂક્ષમ અને બાદર હોય છે. બે, ત્રણ, ચાર અને પંક્રિયપણુથી ત્રસ જીવે ચાર પ્રકારના હોય છે, તેમાં શંખ જાઈ અને કમી આદિ છ દ્વીંદ્રિય જાણવા, લીક્ષા —લિખ, કીડી, યુકા-જુ, અને કુંથુ આદિ જી ત્રીદ્રિય જાણવા, તેમજ ભ્રમર, મક્ષિકા અને દંશ વિગેરે ચતુરિંદ્રિય જાણવા, બાકીના તિર્યંગ, નૈરયિક, મનુષ્ય અને દેવતાઓ પંચેંદ્રિય જાણવા, વળી તેઓ પણ સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે પ્રકારના છે. સમનસ્ક હેવાથી જેઓ શિક્ષા–ઉપદેશ વિગેરેને જાણે છે તે સંજ્ઞી જાણવા, બાકીના અસંજ્ઞી જાણવા. આયુષ્ય, ઉસ, પંચઇંદ્રિય, તેમજ મન, ભાષા, અને અંગ, એ દશ પ્રાણબલના સંબંધથી જેને પ્રાણ કહેલા છે. એકેદ્રિયમાં ચાર, દ્વીંદ્રિયમાં
For Private And Personal Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૩૪)
શ્રી કુમારપાળચરિત્ર. છત્રવિયમાં સાત, ચતુરિંદ્રિયમાં આઠ, અસંજ્ઞી પદ્રિયમાં નવ, અને સંજ્ઞીપચંદ્રિયમાં દશ પ્રાણ માનેલા છે. વળી તે જીવ પર્યાપ્ત અને અપયપણુથી બે પ્રકારના કહ્યા છે. તેમાં પર્યાપ્ત છે પર્યાતિ પામીને અંતમુહૂર્તમાં ઉત્પન્ન થાય છે. તે પતિઓ સમસ્તપણાથી આહાર, કાય, કરણ, ઉસ, વાણી અને મન એવી સંજ્ઞાવડે સર્વજ્ઞભગવાને છ પ્રકારની કહી છે. પયોતિ કર્મવડે તે પર્યાપ્તિઓ એકેંદ્રિયને ચાર, વિકલેંદ્રિયને પાંચ અને પંચંદ્રિયોને છ હેાય છે. વળી તે જીવે વ્યવહારી અને અવ્યવહારી એમ બે પ્રકારના છે. સર્વે વ્યવહારી છે સૂક્ષ્મ હોય છે અને અવ્યવહારી જીવો નિગોદજ હોય છે. તે જ સકર્મ હાવાથી સંસારી હોય છે અને કર્મોને સર્વથા ક્ષય થવાથી કાંતમને હર લેકાંતમાં વિશ્રાંતિ પામેલા અને અનંત ચતુષ્ટથી સિદ્ધ થયેલા જી મુક્ત થાય છે. ચિદાનંદમય જે અક્ષયસુખને મુક્તજીવ અનુભવે છે તે સુખને બુદ્ધિમાન પુરૂષે પણ કોઈ સમયે કહી શકતા નથી. - ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને પુદગલ એ પાંચ અજીવ
કહ્યા છે. જીવની સાથે એ છને જૈનમતમાં દ્રવ્ય જીવઅનેઅછવ. કહ્યાં છે. જેમ જલચરપ્રાણુઓને આધાર
જળ છે તેમ પિતાની શક્તિ વડે સર્વત્ર પ્રસરતા જીવ અને પુદ્ગલોને સહાયક ધર્મ કહ્યો છે. પાંથજનોને વૃક્ષની છાયા જેમ પિતાની મેળે જ સ્થિતિ કરતા જીવ અને અજીવની સ્થિતિનું કારણ અધર્મ છે, એક જીવપ્રદેશાત્મક અને અસંખ્ય પ્રદેશસમૂહાત્મક એવા ધર્મ અને અધમ કાકાશને અભિવ્યાપી રહેલા છે. જીવ અને પુગલોને અવકાશ આપનાર, તેમજ સ્વપ્રતિષ્ઠિત એવું આકાશ અનંત પ્રદેશના વેગથીકાલેકને અભિવ્યાપી રહેલું છે. જે કાલ પરમાણુઓ લોકાકાશમાં રહ્યા છે, તે કાલ મુખ્ય છે.
For Private And Personal Use Only
Page #595
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( ૫૩૫ )
જ્યોતિમાં ક્ષાદિક જે કાલ કહેવામાં આવે છે તે વ્યવહારથી ગૌણ છે. સર્વ પદાર્થ નુ જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનપણ કહેવાય છે તે સર્વજ્ઞના વચનથી કાલક્રોડિતવડે જાણવું. સ્પ, રસ, ગધ અને વણુ વડે સહિત પુદ્દગલા માન્યા છે. તેઓ અમદ્ધ હાય તા અણુ અને મૃદ્ધ હૈાય ત્યારે સ્કધ એમ શાસ્ત્રમાં કહ્યું છે. વળી દેવાંત, આતપ અને ઉદ્યોતરૂપ તે સ્ક ંધા સૂક્ષ્મ અને માદર હાય છે, તેમજ કર્મ શબ્દાદિકના જનક અને સુખ દુ:ખાદિકના હેતુ છે. મન, વાણી, કાય અને ક્રિયા એ આશ્રવ કહેવાય છે, વળી તે શુભને હેતુ હાય તા શુભ અને અશુભની પ્રાપ્તિમાં અશુભ જાણવા. ઉત્કૃષ્ટ ધ્યાનથી સંગત થયેલું મન શુભ કર્મને પ્રગટ કરે છે. અને દુર્ધ્યાન વાસિત તે ચિત્ત અશુભકર્મોને ઉત્પન્ન કરે છે. મિથ્યાત્વ રહિત અને શ્રુતજ્ઞાન સહિત એવું વચન પ્રાણીઓને શુભદાયક થાય છે અને એથી વિપરીત વચન અશુભદાયક થાય છે. તેમજ ગુપ્ત દેહવડે પ્રાણી શુભ કર્મ બાંધે છે. અને ગુપ્તિરહિત મેટા આરંભ કરનાર પ્રાણી અશુભ કર્મ બાંધે છે. આશ્રવ–પાપના નિરોધ હૈને જ્ઞાનિ પુરૂષાએ સંવર કહ્યો છે. તે સંવર દ્રવ્ય અને ભાવ વડે એ પ્રકારને કહ્યા છે, તેમાં દ્રવ્યસ ંવર નવીન કર્મ પુદ્ગલાને ગ્રહણ કરતા નથી, અને ભાવ સવરતા સંસારના હેતુભૂત કાર્યાના નાશ કરે છે. પૂર્વે ગ્રહણ કરેલાં કર્મોન જીણું કરવાં તે નિર્જરા કહી છે. તે નિર્જરા મુનઓને સકામ અને અન્ય માનવાને અકામ હાય છે. મિથ્યાત્વાઢિકની સહાયથી પ્રાણીના જે ક યાગ્ય પુદ્ગલાનું ગ્રહણુ કરવુ તે બંધ કહેવાય અને તે ખંધ પરત ંત્રતા કરનાર છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશવડે તે મધ ચાર પ્રકારને છે. તેમાં જ્ઞાનાવરણીયાદિક કર્મના સ્વભાવ તે પ્રકૃતિ કહેવાય, જઘન્ય અને ઉત્કર્ષ થી ક્રર્માનુ કાલનિયત પણ તે સ્થિતિ કહેવાય, તેમના રસ
For Private And Personal Use Only
Page #596
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
તે અનુભાવ અને કર્માંદલીયાંના સમૂહ તે પ્રદેશ કહેવાય છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ એ ચાર કર્મોના બંધમાં હેતુ છે. શ્રીજીને દ્રોએ નિ:શેષ કર્મથી મુકત થવું ત્હને મેાક્ષ કહ્યો છે, અને તે મેાક્ષ ખરેખર કેવળજ્ઞાની આત્માઓના જ થાય છે, આ જગમાં સર્વથા દુ:ખના નાશવડે પ્રાણીઓ જે શાશ્ર્વત સુખ મેળવે છે તે માક્ષ સર્વને પ્રિય હાય છે. હું રાજી જે પુરૂષ આ સાત તત્ત્વાને સાંભળી પરિપૂર્ણ શ્રદ્ધા રાખે છે તે સમ્યગ્દષ્ટિ થઇ અંતસમયમાં મેક્ષપદ પામે છે.
શ્રીકુમારપાલભૂપતિને તીર્થંકરાદિકનાં ચરિત્ર સાંભળવાની ઇચ્છા થઇ, ત્યારે વ્હેણે બહુ આદરથી પેાતાના તીર્થંકરાદિચરિત્ર. ગુરૂ હેમાચાર્યની પ્રાના કરી. પછી ઉત્તમ રસથી વ્યાપ્ત, છત્રીશ હજાર શ્લાક પ્રમાણ, સ્થવિરાવલી ચરિત્ર જેના અંતમાં રહેલુ છે તેમજ દશ પર્યાવડે મના હર સંસ્કૃત ભાષામય ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર દ્રાક્ષાપાકસમાન કવિત્વવર્ડ રચિને શ્રીહેમચંદ્રસૂરિએ શ્રીકુમારપાલને સંભળાવ્યુ તેમજ ભૂપતિની પ્રાર્થનાથી ગુરૂમહારાજે જ્ઞાનવડે દીપક સમાન બીજા પણ ચેાગશાસ્ત્રાદિક ગ્રંથ અને શ્રીવીતરાગભગવાનનાં સ્તવના પણ મનાવ્યાં, મુનિ અને શ્રાવકના આચારવર્ડ સુદર ચેાગશાસ્ત્રનું અધ્યયન કરી શ્રીયુત કુમારપાલરાજા તે ગુરૂમહારાજ પાસે વ્યાખ્યાન કરાવતા હતા. એ પ્રમાણે સિદ્ધાંતના સાર સાંભળતા શ્રીકુમારપાલને જગતમાં વિચારચતુર્મુ ખ—વિચારમાં બ્રહ્મા એવું બિરૂદ પ્રાપ્ત થયું.
બહુ ગુરૂભકિતથી રાજાએ નિયમ કર્યો કે, પોતાના શુરૂએ રચેલા સ ગ્રંથ મ્હારે લખાવવા. એવા નિ શ્ર્ચય કરી તે ગ્રંથા બહુ લેખકે લહીયા પાસે હુંમેશાં રાજા અતિશય લખાવતા હતા.
રાજમભિગ્રહ.
For Private And Personal Use Only
Page #597
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમર્ગ,
(૫૩૭) જેથી ખજાનામાં તાડપત્ર સર્વથા ખુટી ગયાં. પછી તે લેખન કાર્યને અધિકારી ત્યાં આવ્યો અને શ્રી કુમારપાલને કહ્યું કે, હાલમાં તાડ પત્રનો સર્વથા અભાવ થયો છે, તેથી સર્વ લેખન ક્રિયા બંધ રહી છે. તે સાંભળી રાજાએ વિચાર કર્યો, નવીન ગ્રંથ રચવામાં ગુરૂની અખલિત શકિત છે, તે ગ્રંથ લખાવવામાં પણ હારી શક્તિ નથી, એ પ્રમાણે લજજાને સ્વાધીન થઈ રાજા સાયંકાલના સમયે શોભામાં નંદનવનસમાન બહારના બગીચામાં અ૫પરિવાર સાથે ગયે, તે બગીચાની અંદર લખવામાં અનુપયેગી ખરતાલ વૃક્ષોનું ચંદનાદિક વડે પૂજન કરી મંત્રસિદ્ધની માફક રાજાએ પોતે કહ્યું કે, પિતાના આત્માની માફક જૈન મતમાં મહારું મન જે દઢ હોય તો તમહે સર્વે ઉત્તમ તાલવૃક્ષ થાઓ એમ કહી ભૂપતિએ સોનાની એક કંઠી એક તાડ વૃક્ષના સ્કંધપ્રદેશમાં સ્થાપના કરી. રાજા પિતાના સ્થાનમાં આવી ધર્મ ધ્યાનમાં તત્પર થ. શાસનદેવીએ તે વૃક્ષને ઉત્તમ તાડવૃક્ષ કરી નાખ્યાં. પ્રભાતકાલમાં ઉદ્યાનપાલકે શ્રીતાડવૃક્ષને જોઈ શ્રીમાન કુમા
રપાલનરેંદ્ર પાસે આવ્યા, ગુરૂની પાસે બેઠેલા પ્રભાવિકચમત્કાર. નરેંદ્રને તે વૃત્તાંત નિવેદન કરી તેમણે વૃદ્ધિ
આપી, ઉદ્યાનપાલને પારિતોષિક આપી બહુ પ્રસન્ન કર્યા, પછી રાજાએ હેમને કહ્યું કે, તાડપત્ર લાવી લેખકોને ઈચ્છા પ્રમાણે આપ, આ તાડપત્ર કયાંથી? એમ ગુરૂના પુછવાથી રાજાએ સર્વ સભા સમક્ષ ચમત્કારિક તે વૃત્તાંત ગુરૂની આગળ નિવેદન કર્યું. કાનને અમૃત સમાન તે વૃતાંત સાંભળી શ્રી હેમચંદ્રસૂરિ રાજા અને સભ્ય લેકની સાથે તે ઉદ્યાનમાં ગયા. તેમજ લોકોના મુખથી તે વૃત્તાંત સાંભળી મિથ્યાત્વી એવા બ્રાહ્મણદિક પણ તે જોવા માટે તે બગીચામાં ગયા, કઠોર તાલવૃક્ષામાં તે સમયનું નવીન શ્રીતાલપણું જેમાં શ્રીહેમાચાર્ય આદિ
For Private And Personal Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
શ્રીકુમારપાળચરિત્ર. સર્વ લોકે અત્યંત આશ્ચર્ય પામ્યા. પછી શ્રીમાન હેમચંદ્રસૂરિ મધુર કંઠથી સર્વ મિથ્યાત્વીઓને સંભળાવતા છતા જેનામતની સ્તુતિમાટે બેલ્યાअस्त्येवाऽतिशयो महान् भुवनविद्धर्मस्य धर्मान्तराद्,
यच्छक्त्याऽत्र युगेऽपि तालतरवः श्रीतालतामागताः । श्रीखण्डस्य न सौरमं यदि भवेदन्यद्रुतः पुष्कलं,
तद्योगेन तदा कथं सुरभितां दुर्गन्धयः प्राप्नुयुः ॥१॥ “અન્ય ધર્મથી ખરેખર જેનધર્મને હેટ અતિશય વતે છે, જેની શકિત વડે આ યુગમાં પણ તાલ વૃક્ષે શ્રીતાલ વૃક્ષ થઈ ગયાં, જે કે અન્ય વૃક્ષથી શ્રીખંડ ચંદનનું સરભ્ય અધિક ન હોય તો હેના યોગથી દુર્ગધ વસ્તુઓ સુગંધપણાને કેવી રીતે પ્રાપ્ત થાય?” તે વૃક્ષોથી ઉત્પન્ન થયેલાં પુષ્કલ અને સુકેમલ પત્રો વડે મુખ્ય લેખકેએ સૂરિએ કરેલા ઘણા ગ્રંથ સુખ શાંતિથી લખ્યા. અન્યદા શ્રી કુમારપાલરાજર્ષિ ગુરૂમહારાજનાં દર્શન કરી વિનય
પૂર્વક બેઠા હતા, ગુરૂએ દેશનાનો પ્રારંભ કર્યો ધર્મનિયમ. કે; વિવેકી પુરૂએ વર્ષારૂતમાં પિતાના સ્થાન
માંથી બહાર જવું નહીં, કારણ કે, વર્ષારૂતુમાં બહુ પાણને લીધે સર્વ પૃથ્વી જીવાકુલ થાય છે, તેપર ઉન્મત્ત મહિષ–પાડાની માફક પરિભ્રમણ કરતો માણસ જીવને હણે છે. મિથ્યાતિવઓ પણ જીવ રક્ષા માટે કહે છે કે, ડાહ્યો માણસ એક ગાઉ ચાલે અને ચાતુર્માસ એક સ્થાનમાં રહે, એ કારણથીજ પ્રથમ શ્રીનેમિનાથ ભગવાનના ઉપદેશથી શ્રીકૃષ્ણ વષરૂતુમાં બહાર જવાને નિયમ કર્યો હતો. તે સાંભળી વિવેકી શ્રીકુમારપાલરાજાએ નિયમ લીધે કે; આજથી હવે વર્ષારૂતુમાં મહારે કોઈપણ ઠેકાણે બહાર જવું નહીં. સર્વ ચેત્યેનાં દર્શન અને
For Private And Personal Use Only
Page #599
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૯) ગુરૂમહારાજના વંદન વિના વર્ષો કાલમાં પ્રાયે નગરમાં પણ હું નીકળીશ નહીં. બાહા અને આંતરિક કાદવ રૂપી રોગને દૂર કરવા માટે મોટા કાર્યમાં પણ તે ગ્રહણું કરેલું વ્રત બરાબર પાળ હતો. પછી તેવા પ્રકારને શ્રીકુમારપાલને નિયમ પૃથ્વીમાં પ્રસિદ્ધ થયે, પુષ્ય રૂપ કેતકીને કીર્તિરૂપ સુગંધ ગુપ્ત રહેતો નથી. શ્રીકુમારપાળના નિયમની વાર્તા સર્વત્ર ફરતા પિતાના ચર
પુરૂના મુખેથી સાંભળી સમૃદ્ધિ વડે સ્વર્ગ તુર્કશાહ. સમાન ગુર્જર દેશને માની તુર્કસ્તાનને બાદ
શાહ પ્રચંડ સૈન્ય સહિત તે દેશને ભાગવા માટે તે સમયે કૃતાંત-ચમની માફક પૃથ્વીને કંપાવતે છતે નીકળે. ઉત્તર દિશામાં ફરતા ચર પુરૂષોએ તે વૃત્તાંત એકાંતમાં ગુજરે. દ્રને જણાવી વિશેષમાં કહ્યું કે હે સ્વામિન્ ? શત્રુઓને તપાવનાર તેના પ્રતાપ રૂપ સૂર્યને સહન કરવા માટે અશકત એવા કયા રાજાઓ કૌશિક-ઘુવડની માફક નથી થતા ? સૈન્ય સહિત -પર્વતના મધ્યભાગ સહિત મ્હોટા એવા પણ રાજાઓ-પર્વ તેને ચારે તરફથી ભીજાવતે-આક્રમણું કરતો અને પ્રસરતો તેનો સૈન્ય સાગર કેનાથી રોકી શકાશે ? હેના સુભટો સાથે સ્પર્ધા અને યુદ્ધની વાર્તા પણ દૂર રહી. પરંતુ હેના સહામું જેવાને પણ કોઈ સુભટ શકિતમાન નહીં થઈ શકે. એ પ્રમાણે ચર પુરૂષની વિજ્ઞપ્તિ સાંભળી શ્રી કુમારપાળ કંઇક ચિંતાતુર થયે અને મંત્રી સહિત તે ગુરૂપાસે જઈ બોલ્યા, હે પ્રભે? આજે ચર પુરૂએ સમાચાર આપ્યા છે કે, મહાબળવાન તુર્કસ્થાનનો અધિપતિ ગીજની શહેરથી પ્રયાણ કરી યુદ્ધ કરવા અહીં આવે છે. હેને જીતવાને હું સમથે છું પણ વર્ષોકાલમાં ઘરમાંથી, બહાર ન જવું એવો અભિગ્રહ કરવાથી હાલમાં હું અશકત જે થયો છું. હારાથી બહાર નીકળાય તેમ નથી. માટે ખળ
For Private And Personal Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પde)
શ્રીકુમારપાળચરિત્ર. ભળેલા સમુદ્રના તરંગ સમાન ઉચ્છળતા સૈનિકેવડે તે સ્વેચ્છાધિપતિ અહીં આવી મ્હારા દેશનો ભંગ કરે તે હું શું કરું? એક તરફ આ હારે નિયમ છે અને બીજી તરફ શત્રુ આવે છે,
એક તરફ નદી અને બીજી બાજુએ વ્યાધ્ર એ ન્યાય”હને પ્રાપ્ત થયા છે, ગુરૂ બોલ્યા, રાજન ! હારી બુદ્ધિ ધર્મમાં બહુ નિર્મળ છે, માટે હારા દેશને આ શત્રુ બાધ કરી શકશે નહીં. હું આરાધન કરેલા જૈન ધર્મના મહિમારૂપ અગસ્તિ મુનિ અગાધ એવા પણ હારા ચિંતાસાગરને જરૂર પી જશે. શ્રી હેમચંદ્રસૂરિ રાજાને એ પ્રમાણે શાંત કરી પદ્માસનવાળી
ઈષ્ટદેવનું કંઈક ધ્યાન કરવા બેઠા. પછી બે ઘડી દિવ્યપલંગ. વાર થઈ એટલે આકાશ માગે આવતા દિવ્ય
વસ્ત્રથી આછાદિત એક પલંગ રાજાના જોવામાં આવ્યું. આકાશમાં નિરાધાર વિદ્યાધરના વિમાનની માફક આ પલંગ કેવી રીતે આવે છે, એમ વિસ્મય પામી રાજા તે તરફ વારંવાર જેતે હતું, તેટલામાં આકાશમાંથી ઉતરી તે પલંગ ક્ષણ માત્રમાં ગુરૂની આગળ આવી સ્થિર થયે, તેની અંદર એક પુરૂષ સુતે હતે. અહીંયાં આ પલંગ કયાંથી ? અને આ પુરૂષ કેણુ સુતે છે? એ પ્રમાણે નરેંદ્રના પૂછવાથી ગુરૂએ કહ્યું, ત્યારી ઉપર ચઢી આવતે મહાપરાક્રમી બાદશાહ પલંગમાં સુતે હતો, તેના સૈન્યમાંથી સુતેલે હેને પલંગ સહિત અહીં હું લાવ્યો છું. તે સાંભળી રાજા હેના મુખ સ્વામું જુએ છે તેટલામાં સંભ્રમથી જાગ્રત્ થયેલ શકાધીશ પણ વિચાર કરવા લાગ્યો. તે સ્થાન કયાં ગયું ? તે સૈન્ય કયાં? અને હું અહીં કયાંથી આવ્યે? આ હારી આગળ કેણુ ઉભા છે? આ સર્વ સ્વપ્ન સમાન શું છે?
ચારે દિશાઓમાં દષ્ટિ પ્રસારતા ગુરૂરાજ બોલ્યા, હે શકા
For Private And Personal Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- નવસર્ગ.
( ૧૧ ) ધીશ? શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની માફક રિપ્રધ. તું શે વિચાર કરે છે? આ જગતમાં પોતાના
ધર્મનું એક છત્રવાળું એશ્વર્ય ચલાવતા જે રાજાની સહાય દેવતાઓ પણ કરે છે, તેમજ જે રાજા ઘર અને ભૂમિના મધ્યમાંથી પણ શત્રુભૂત રાજાઓને પોતાની શકિતવડે કિકરની માફક ક્ષણમાત્રમાં પોતાની પાસે લવરાવે છે. અને ગર્વિષ્ટ રાજાઓના ગર્વરૂપ રજને હરણ કરવામાં વાયુ સમાન તે આ શ્રીકુમારપાલરાજાએ પિતાના દેશમાં આવતા હને દાસની માફક બાંધી અહી લવરાવ્યો છે. તે શકનાયક? એવી એની અપૂર્વ શકિતનો વિચાર કરી પિતાના હિત માટે શરણ કરવા લાયક એનું તું શરણ કર. એ પ્રમાણે સૂરીંદ્રનું વચન સાંભળી આશ્ચર્ય, ભય, ઉદ્વેગ, ચિંતા અને લજજાદિકભાવને પ્રાપ્ત થયેલા બાદશાહે ગર્વની સાથે પલંગને ત્યાગ કર્યો. સાક્ષાત્ વિદ્યાના પ્રકાશ સમાન શ્રીહેમચંદ્રસૂરિને પ્રણામ કરી પશ્ચાત્ બાદશાહે રાજાને નમસ્કાર કર્યો. અહ? મનુષ્યોની પરવશતાને ધિક્કાર છે. બાદશાહ હાથ જોડી બોલે, રાજન? અન્ય રાજાઓને દુર્લભ એવી દેવતાએની સહાય તહારે છે એમ હું જાણતો નહોતે, હે સત્યધારી? આજથી આરંભી હું જીવું ત્યાંસુધી તય્યારી સાથે મહારે કોઈ પ્રકારને વિરોધ નથી. એ બાબતમાં મહારા શપથ-સોગન છે. શ્રીકુમારપાલરાજાએ બાદશાહને કહ્યું. શત્રુઓને તપાવનાર
( હારૂં પરાક્રમ હારા જાણવામાં હતું, છતાં તે કુમારપાલવચન. અહીં શામાટે આવ્યા ? બાદશાહ બે,
નિયમધારી હોવાથી તું વર્ષાકાલમાં નગરમાંથી બહાર નહીં નીકળે એમ જાણું કપટથી હારા દેશને ભાગવા માટે મહું પ્રયાણ કર્યું હતું. પરંતુ હે રાજન ! આવા સમર્થ ગુરૂ વિદ્યમાન છતાં કપટથી ત્વને જીતવા માટે કેવી રીતે હું સમર્થ
For Private And Personal Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪ર) શ્રીકુમારપાળચરિત્ર. થાઉં? કારણકે, મંત્રવાદી સમીપમાં હોય ત્યારે ભૂતપ્રેતાદિકની શકિતને નાશ થાય છે. વળી હે વીર? લ્હારૂં પરાક્રમ પ્રથમ
હારા સાંભળવામાં આવ્યું હતું પણ તે હું ભૂલી ગયો, હવે હું કેઈ દિવસ ભૂલીશ નહી. વારંવાર આ સ્મરણ હુને રહ્યા કરશે. તે ભૂપતે! હારું કલ્યાણ થાઓ, હને મહારા સ્થાનમાં તમે વિદાય કરો. નહીં તે મહાર સૈનિકે બહુ દુઃખી થશે. ફરીથી શ્રીકુમારપાળ રાજાએ કહ્યું, પિતાના નગરમાં છ માસ સુધી જે તું અમારી -જીવહિંસા નિષેધ પ્રવર્તાવે તે હને અહીંથી હું છુટો કરું, નહીં તે ને છોડવાને નથી. બલ અથવા છળ વડે પ્રાણુઓના પ્રાણનું જે રક્ષણ કરવું તેજ મહારૂં સર્વસ્વ અને આત્મહિત છે. તેમજ હારી આજ્ઞા પ્રમાણે બરોબર ત્યારે વર્તવું અને પ્રાણુંએની રક્ષા કરવી એથી તું મહેટો પુણ્યશાલી થઈશ, કારણકે, જીવ રક્ષા સમાન બીજું કંઈ શુભ કાર્ય નથી. માટે જે હારે ઘેર જવાની ઈચ્છા હોય તે તું આટલું હારું વચન માન્યકર. નહીં તે કારાગૃહની માફક હારા સ્થાનમાં તું અહીંજ નિવાસ કર, પાદશાહે વિચાર કર્યો, ગુજરેંદ્રની શક્તિ અપાર છે, માટે
એમનું વચન માન્ય કર્યા સિવાય અહીંથી હું વચનવીકાર. છુટવાને નથી. એમ ધારી હેણે શ્રી કુમારપાળનું
વચન કબુલ કર્યું. ખરેખર બલવાની આગળ પિતાને ધારેલો વિચાર સિદ્ધ થતું નથી. બાદ શ્રીકુમારપાલરાજા
હેને પોતાના ઘેર લઈ ગયા અને હેણે બહુ સત્કાર્યો. પછી લોકમાં પ્રસિદ્ધ કરવા માટે ત્રણ દિવસ પિતાના ઘરમાં હેને રાખે. ત્યારબાદ ભૂપતિએ જીવરક્ષા માટે શિક્ષા આપી પોતાના હિત પુરૂષો સાથે પાદશાહને આજ્ઞા આપી પોતાના સ્થાનમાં મેકલી દીધું. ત્યાં જઈને રાજાના આસ પુરૂષે છ માસ સુધી ગીજનીમાં રહ્યા અને પાદશાહની આજ્ઞાથી જીવ રક્ષી પ્રવર્તાવી. પછી પાદશાહે રાજયોગ્ય ઘણું ભેટ આપી રાજપુરૂષોને વિદાય કર્યા. તેઓ
For Private And Personal Use Only
Page #603
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૩) પણ પાટણમાં આવ્યા. નરેદ્રની આગળ પાદશાહે આપેલી વિવિધ પ્રકારની અશ્વાદિક ભેટ મૂકી અમારી કરણ-જીવરક્ષાની વાર્તાઓ તેમણે શ્રી કુમારપાલને બહુ પ્રસન્ન કર્યો. રાજર્ષિશ્રીકુમારપાલે પોતે એ અભિગ્રહ લીધે કે, જેવા
તેવા પણ જનમુનિને મહારે વાંદવા. એવો નિયમ રાજર્ષિ અભિગ્રહ. લીધા પછી એક દિવસ શ્રી કુમારપાળ સૈન્ય
સહિત હસ્તીપર બેસી રાજમાર્ગમાં ચાલતે હતે, તેવામાં એક હાથે પાન બીડું પકડેલું, પગમાં જોડા પહેરેલા, કામની ચેષ્ટાઓ વડે વારાંગના-વેશ્યાના સ્કંધપર એક હાથ મૂકેલ અને ભારપુરૂષની માફક ખરાબ ચેષ્ટાઓ કરતા કેઈક મુનિ હેના જોવામાં આવ્યો. આચારથી ભ્રષ્ટ એવા તે મુનિને જોઈને પણ રાજાએ શ્રેણિક રાજાની માફક હાથીના કુંભ સ્થળપર મસ્તક નમાવી આનંદપૂર્વક પ્રણામ કર્યો. વળી ભૂપતિએ વિચાર કર્યો કે, આ મુનિને કિંચિત્ માત્ર પણ દેષ નથી. કારણકે; ધર્મજ્ઞ પુરૂષ પણ પોતાના કર્મોને લીધે બહુ ખરાબ કર્મ ઉપાર્જન કરે છે. કેઈ વખત જીવ બલવાનું થાય છે અને કઈ વખત કર્મ બલવાન થાય છે. આટલા કારણથી જ એ બંનેને પરસ્પર નિરંતર માટે દ્વેષ રહેલા છે. ઉત્તમ સાધુની માફક વ્રતથી ભ્રષ્ટ થયેલા તે મુનિને નમેલા રાજાને જોઈ તેની પાછળ રહેલા નડ્ડલ રાજાએ હાસ્ય કર્યું. તે જોઈ વાભેટ મંત્રીને લજજા આવી અને હેનું મન પણ બહુ દુઃખાયું, જેથી હેણે શ્રી હેમચંદ્રસૂરિની આગળ તે વાત જાહેર કરી. ત્યારબાદ સૂરીશ્વરે વંદ્ય અને અવંઘને વિચાર જણાવવા માટે રાજાને ઉપદેશ આવે.જ્ઞાન અને દર્શનયુક્ત, કષાયરહિત, જીતેંદ્રિય અને સામાયિકમાં તત્પર એવા મુનિઓ પુરૂષોને વાંદવા લાયક છે. તેમજ પાશ્વસ્થ, અવષણુક, શાસ્ત્રમાં કહેલા કુશીલ–શીલભ્રષ્ટ, સંસ
For Private And Personal Use Only
Page #604
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. કત અને ઈચ્છા મુજબ વર્તનાર સાધુઓ અવે છે. તેમાં સર્વ અને દેશથી પાર્શ્વસ્થ બે પ્રકારના છે. સત્તાન અને દર્શનાદિકના પાર્શ્વ ભાગમાં રહી જે પ્રવૃત્તિ કરે તે સર્વથી અને શાતાદિથી જે જીવિકા કરે તે દેશથી પાર્થસ્થ કહ્યો છે. તેમજ સર્વ અને દેશથી અષણ પણ બે પ્રકારનો કહ્યો છે. તેમાં બહુ શમ્યાદિકને ગ્રહણ કરે અને રાખી મૂકેલું ભજન કરે તે આદ્ય જાણ. અને આવશ્યકાદિ ક્રિયાઓમાં જે જૂનાધિક કરે તે બીજે જાણો. તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રની અપેક્ષાએ ત્રણ પ્રકારને કુશીલ જાણ. તેમાં અકાલમાં અધ્યયનાદિ કરનારે જ્ઞાન કુશીલ જાણ. શંકાદિક કરવામાં જે તૈયાર હોય તે સદ્દદર્શન કુશીલ જાણ. દ્રવ્ય પ્રાપ્તિના ઉપાયની ચેજના કરે તે વ્રત કુશીલ જાણ. પંચ આશ્રવ–પ્રાણાતિપાતાદિકમાં તત્પર, ત્રણ પ્રઢ ગરવ -નાદ્ધિ, રસ અને સાતાથી ગર્વિષ્ઠ તેમજ સ્ત્રી ગૃહાદિકથી સંકિલષ્ટ હોય તે સંસક્ત કહેવાય છે. પોતે ઉસૂત્રનું આચરણ કરતા સ્વછંદતામાં રહી જે લોકોમાં ઉત્સુત્રને જ ઉપદેશ કરે છે તે યથાદ કહેલો છે. હે રાજન ! આવા મુનિઓના વંદનથી કીર્તિ તેમજ નિર્જરા પણ થતી નથી, ઉલટો કાયકલેશ અને કર્મ બંધ થાય છે. એ પ્રમાણે ગુરૂને ઉપદેશ સાંભળી રાજાએ વિચાર કર્યો કે, તે મુનિના વંદનની વાર્તા જરૂર કોઈએ કહેલી હશે. જેથી એમણે હુને આ પ્રમાણે શિક્ષા આપી. પછી રાજા કિંચિત્ હાસ્ય કરી બોલ્યો! આપે હને શિખામણ આપી તે બહુ સારૂ કર્યું. હવેથી હું હંમેશાં આપના કહ્યા પ્રમાણે ચાલીશ. રાજાએ નમસ્કાર કર્યો, તેથી તે અધમ મુનિને લજજા આવી
અને તે ભવ્યાત્મા હોવાથી પિતાના હૃદયમાં સનિપશ્ચાત્તાપ. વિચાર કરવા લાગ્ય, અધમ પુરૂમાં શિરા
મણિ સમાન હુને ધિક્કાર છે, જે મહેં અતિ
For Private And Personal Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ. દુલભ વ્રતરૂપ ચિંતામણિ પામીને પણ હેને મેહથી પ્રમાદરૂપ સાગરમાં ફેંકી દીધે. પ્રથમના મુનિએ વિદ્યમાન છતા પણ લેગોને ત્યાગ કરી વ્રત ગ્રહણ કરતા હતા અને વ્રતધારી એ પણ હું તે અવિદ્યમાન ભાગેની ઈચ્છા કરું છું. શક્તિ નહીં હોવાથી જે પુરૂષ દીક્ષા લેતું નથી તે કંઈક સારે પરંતુ જે પુરૂષ વ્રત લઈને છોડી દે છે તે નિંદાને પાત્ર થાય છે. વળી આ રાજાને ધન્યવાદ ઘટે છે કે જેણે હું ભ્રષ્ટ છું છતાં પણ હુને પ્રણામ કર્યો. તેમજ હારા જેવો કોઈ આ દુનિયામાં ખરાબ નથી. આવા ધર્મિષ્ઠ રાજાને જેણે વંદન કરાવ્યું. જે પોતે આચારથી ભ્રષ્ટ થઈ સદાચારીઓને વંદાવે છે તેવા અનાત્માની ગતિ નરકમાં પણ થતી નથી. માટે સર્વને ત્યાગ કરી હાલમાં હું તેવી કઈ પ્રવૃત્તિ કરું કે જેથી હું અને રાજર્ષિ બને પણ કઈ વખત લજજાને પાત્ર થઈએ નહીં. એમ વિચારકરીતે મુનિએ બંધનની માફક સર્વ ધનાદિકને ત્યાગ કરી ગુરૂની પાસે આલેચના પૂર્વક ફરીથી ચારિત્ર વ્રત લીધું. અનશન રૂપ જળ વિના પાપ રૂપ તાપથી ઉત્પન્ન થયેલી મ્હારી હેટી વિપત્તિઓ શાંત થશે નહીં, એમ જાણી તેજ વખતે તે મુનિએ અનશન વ્રત લીધું. દુઃખે ત્યજવા લાયક એપણ મહામહ રાગદ્વેષના ત્યાગથી સુખેથી ત્યજી શકાશે. એમ જાણું તેણે સુકૃતનાષી એવા રાગદ્વેષને ત્યાગ કર્યો. સંસાર દાવાનલથી બળેલા જીવની શાંતિ સમ. તામૃતવડે થાય છે એમ જાણું તે મુનિએ સમતામૃતનું પાન કર્યું. તે સાંભળી દરેક પાડાઓમાં રહેનારા પાટણના લેકે હંમેશાં તે મુનિની પાસે આવતા અને ઉત્તમ ભાવનાઓવડે પ્રભાવનાઓ કરતા હતા. અનશન ધારી તે મુનિને જાણ શ્રીકુમાર પાલ પણ બહુ હર્ષથી ત્યાં પ્રભાવના માટે જતો હતો “કર્યો પુરૂષ પુણ્યની ઈચ્છા ન કરે?” ગુરૂને પ્રથમ નમસ્કાર કરી રાજ
For Private And Personal Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
તે મુનિને નમે છે તેટલામાં નમસ્કારને નિષેધ કરી મુનિએ રાજાને કહ્યું, રાજન ? સાક્ષાત્ તમ્હે મ્હારા ગુરૂ છે! હું ...તમ્હને કેવી રીતે વઢાવું ? કારણ કે; આપના નમનથી મને એધ થયા અને અનશન વ્રત ધારી હુંં થયા છું. તે વખતે તેવી સ્થિતિમાં પશુ મ્હને આપે વદન જો ન કર્યું હાત તા કલ્યાણુકારી આ મ્હારૂં ચારિત્ર અને અનશન વ્રત કયાંથી સિદ્ધ થાત ! ભવસાગરમાં ઝુમતાં હુને આપના નમસ્કાર મ્હોટા વ્હાણુની માફક હસ્તનું આલખન થયા. જે આ ધાર્મિક લેાકેા હ થી મ્હારી પ્રભાવના કરે છે તે સ આપના પ્રસાદનુ લ છે.
66
રાજાએ પણ તે વૃત્તાંત સાંભળી સુનિને કહ્યું, આપ બહુ ભવ્યાશય છે. આટલાજ માટે નમસ્કાર માત્રરાજકિત. થી આપને જલદી મેધ થયા અને અભવ્ય પ્રાણીઓને તે પોતે શ્રીમાન સવજ્ઞભગવાન્ આધ આપે તેા પણ તેએ સ્થૂલ પાષાણુની માફક કેઇ દિવસ ધ પામતા નથી. સુખ દુ:ખની પ્રાપ્તિની માફક પ્રાણીઓને ધર્મોધર્મની પ્રાપ્તિમાં પણ પેાતાનુ કર્મ જ કારણ ભૂત થાય છે. અન્યતે માત્ર સહાય કારક થાય છે. હાલમાં તમેજ ધન્યવાદને લાયક છે. જેણે આવુ' દુષ્કર કાર્ય કર્યું. કારણ કે; સુખના પણ ત્યાગ કરીને દુષ્કર વ્રત પાલન કાણુ કરે ? ” જેમ કાદવમાં ખુંચી ગયેલે કાઈકજ હાથી પોતાના ઉદ્ધાર કરે છે, તેમ માહમાં મગ્ન થયેલે કેાઇકજ પ્રાણી ભ્રષ્ટ વ્રતના ઉદ્ધાર કરે છે. તમે સુકૃતને વિષે સ્થિર થાઓ. ઉત્તમ તેજના અનુભવ કરો. ભવ-સંસારને ભેદવામાં શિકિતમાન્ થાએ, તેમજ મેાક્ષ સુખમાં વ્યાસ થાઓ. એ પ્રમાણે સ્તુતિ કરી ખલાત્કારે તે મુનીંદ્રને નમસ્કાર કરી શ્રીકુમારપાલ રાાએ પુણ્યરૂપ અગીચાને અમૃતની નીક સમાન પ્રભાવના કરી, ત્યારદ શુભધ્યાનરૂપપવન
અલ્પ
For Private And Personal Use Only
Page #607
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
. (५४७) વડે રજ-દેષ રહિત થયું છે મન જેનું એવા તે અનશનધારી મુનિ કેટલાક દિવસોએ સ્વર્ગસ્થ થયા. એ પ્રમાણે શ્રી કુમારપાલ રાજા શત્રુંજયાદિક ઉત્તમ તીર્થયાત્રા અને સિદ્ધાંત તત્વના શ્રવણાદિક કાર્યો વડે પુણ્યશ્રીથી અતિ પવિત્ર દિવસોને નિર્ગમન ४२ता ता. इतिश्रीजैनशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञान दिवाकर श्रीमद्बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नश्रीमद
अनितसागरसूरिविरचितपरमार्हतश्रीकुमारपालभूपालचरित्रमहाकाव्यगूर्जरभाषायांदेवाधिदेवप्रतिमाऽऽनयनतीर्थ
यात्रादिवर्णनोनाम नवमः सर्गः ॥
For Private And Personal Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથશાસ શ્રીકુમારપાલરાજાએ વિનયપૂર્વક શ્રી હેમચંદ્રસૂરિને પુછયું,
ગુરૂમહારાજ ? પૂર્વભવમાં હું કેણ હતા? દેવીપ્રાદુર્ભાવ. ભવિષ્યમાં હું કોણ થઈશ? સિદ્ધરાજે હારી
ઉપર બલાત્કારે શામાટે દ્વેષ કર્યો? ઉદયનમંત્રીને અને તારે પ્રેમ હારી ઉપર શા કારણથી રહ્યો છે? પૂર્વભવના સંબંધ વિના કેઈ પણ સમયે કેઈની સાથે વૈર અને મિત્રપણું અત્યંત હોતું નથી. કોઈક જ્ઞાનવડે આ હકીકત જાણીને સત્ય વાત મને કહો, આપના વિના બીજે કઈ સહારો સંદેહ ભાગવાને સમર્થ નથી. સૂરીશ્વર બેલ્યા, જે કે, હાલમાં કેઈપણ એવું જ્ઞાન નથી. છતાં પણ દેવ્યાદિકના આદેશથી હારા પ્રકને ઉત્તર હું કહીશ, પછી રાજાને વિદાય કરી સૂરીશ્વર સિદ્ધપુર જઈ સરસ્વતી નદીના પવિત્ર તટપર બેઠા. ત્યાં મંત્રમય સ્નાન કરી ધ્યાનમાં સ્થિર રહી સૂરિએ ત્રણ દિવસ સુધી સૂરિમંત્રનું આરાધન કર્યું. તેથી તેમની આગળ ત્રણ લોકની સ્વામિની તે સૂરિમંત્રના આદ્ય પીઠની આધષ્ઠાત્રી દેવી મૂર્તિમતી તિ હાયને શું ? તેમ પ્રગટ થઈ, હે સૂરિચૂડામણિ? શા કારણથી આપશ્રીએ મહારું ધ્યાન કયું છે ? એમ દેવીના પૂછવાથી સૂરદ્ર ખુશી થઈ દેવીને કહેવા લાગ્યા. દેવિ ? દિવ્ય નેત્ર વડે સમ્યક પ્રકારે જાણુને શ્રી કુમારપાલરાજાના ભૂત અને ભવિષ્યના સર્વ ભવ હુને તું નિવેદન કર. હસ્તમાં રહેલા મુકતાફલની માફક સમગ્ર ભાવને જાણતી દેવી સૂરિએ પૂછેલા પ્રશ્નોને ઉત્તર કહી પિતાના સ્થાનમાં ચાલી ગઈ. પ્રાત:કાલમાં ગુરૂમહારાજે પોતાના
સ્થાનમાં આવી પારણું કર્યું. પછી તેમણે રાજાની આગળ તેના પૂર્વભવ કહેવાને પ્રારંભ કર્યો.
For Private And Personal Use Only
Page #609
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
(૫૪૯) શ્રીમેદપાટમેવાડ દેશમાં કેઈક ઉંચા પર્વત પર પરમાર
વંશમાં જન્મેલે જયતાક નામે પલીપતિ રહેતો પહાપતિ હતા. જેને ભુજ રણસંગ્રામની ખજવડે
પ્રચંડ ભુજ દંડને ધારણ કરતા શત્રુઓના દર્પ વરને શાંત કરવા માટે એષિધરૂપ હતું. તેમજ તે વીરકુંજરે શત્રુઓના ગામને ભાગી ભાગીને પિતાને પ્રભાવ પ્રસિદ્ધ કર્યો હતે. કારણ કે, શાર્ય વડે કંઈપણ દુષ્કર હેતું નથી. એક દિવસ ધનદત્ત નામે સાર્થવાહ બહુ ધન ભરી પોતાની પલ્લીના નજીક માર્ગમાં આવતે તેના જેવામાં આવ્યું. તે સાથેની ઉપર પડીને તે પહેલી પતિએ પિતાના લુંટારા સુભટો સાથે હેનું સમગ્ર ધન લઈ લીધું. અને સાથે પતિ તે કોઈપણ સ્થલે નાશી ગયો. પછી સર્વસ્વ નાશ થવાથી તેમજ તિરસ્કારરૂપ અનિવડે ધનદત્તનું હદય બહુ બળવા લાગ્યું અને તે વિચાર કરવા લાગ્યા. પિશાચેવડે રાક્ષસ જેમ અતિ ક્રૂર ચારોથી વીંટાયેલે આ પલ્લી પતિ ઉન્મત્ત થઈ કેને અત્યંત ઉપદ્રવ શામાટે કરે છે ! હાલમાં જે આ દુષ્ટને હું ઉપાય નહીં કરું તે આ દુબુદ્ધિ વારંવાર હારા સાર્થને લુંટી લેશે. માટે હાલમાં હારી પાસે ભંડારમાં જે ધન હોય તે ખરચીને રાજાના સૈન્યવડે કંદની માફક આ દુષ્ટને જે હું મૂળમાંથી ઉખેડી નાખું તે સુખ થાય. ધનદત્ત સાર્થવાહ ભેટ લઈ માલવ દેશના રાજા પાસે ગયો
અને પિતાને પરાજય તેની આગળ નિવેદન માલવરાજ. કર્યો, માલવેંદ્ર બોલ્યો, તું ત્યારે સ્થાનમાં
ચાલ્યા જા, પલ્લીમાંથી હેને નિમેલ કરી લ્હારૂં ધન હું મોકલાવી દઈશ. ધનદત્તે ફરીથી કહ્યું, રાજન્ ? મહારે ધનની કંઈ જરૂર નથી, પરંતુ મહારી પ્રતિજ્ઞા એવી છે કે, એ દુષ્ટને હારી જાતે જ મહારે નિમેલ કરે. માટે આપનું સૈન્ય
For Private And Personal Use Only
Page #610
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૫૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
મ્હને આપે, જેથી મ્હારી ઇચ્છા હું પૂર્ણ કરૂ અને આપના અનુગ્રહથી વેરવાની હું' સુખી થાઉં. એ પ્રમાણે ધનદત્તનું વચન સ્વીકારી પ્રસન્ન થઈ માલવાધીશે સૈન્ય સહિત ઉદ્ધૃત એવા પાતાના સેનાધિપતિ હૈને આપ્યા. મદોન્મત્ત હસ્તી વેલડીને જેમ ધનદત્ત શ્રેષ્ઠી તે સૈન્યને આગળ કરી ત્યાં જઇ પક્ષીની ચારે તરફ ઘેરા ઘાલી ઉભા રહ્યો. દેત્ચાના સૈન્ય સમાન અતિ પ્રચંડ તેનુ સૈન્ય જોઇ સગ્રામમાં કુશલ એવા પણ તે જયતાક ત્યાંથી નાશી ગયા. પછી યુદ્ધ કરવામાં ઉદ્ધૃત એવા તેના સુભટાના સહાર કરી સમગ્ર પલ્લીને બાળી નાંખી અને ત્યાંથી નાસતી તે પદ્મીપતિ ની સગર્ભા સ્ત્રીને તેણે પકડી લીધી. બાદ નિ ય થઈ તેણે પાતાના હાથે તે સ્ત્રીનું ઉદર ચીરી તે બાળકને કાષ્ઠની માફક પત્થરપર પછાડયા. પછી પોતાની લક્ષ્મી વ્યાજ સહિત ત્યાંથી લઇ ધનદત્ત કુંતા થયા છતા માલવે દ્રની પાસે ગયા.
નૃપતિકાપ.
કુકૃત્યની માફક ધનદત્તનું કુકર્મ સાંભળી માલવ દેશના રાજા બહુ કાપાયમાન થયેા, ભયંકર બ્રક્રુટી ચઢાવી તે મેળ્યે, રે ? તુ વિણક્ કુલમાં ઉત્પન્ન થયા છે છતાં પણ કર્મ વડે ચાંડાલ દેખાય છે. કારણકે; પેાતાના હાથે હૈં... સ્ત્રી અને ખાલકના ઘાત કર્યો. રે રે દુષ્ટ ? અને લેાકને વિરૂદ્ધ જે કાર્ય હૈં કર્યું છે તેવું કાર્ય કાઇ ચાંડાલ પણ કાઇ દિવસ કરે નહીં. માટે રે પાપિન્ન ? મ્હારી આગળથી તુ ક્રૂરજા, હારૂં મુખ પણ જોવા લાયક નથી, ત્હારા દ નથી પણ હું પાપથી લેપાઉં છું. એ પ્રમાણે રાજાએ ત્યેના મહુ તિરસ્કાર કરી તેનુ સર્વસ્વ લુંટી લઇ ત્હને દેશમાંથી કાઢી સૂકા. “ ખરેખર તીવ્ર પાપ તત્કાલ ફલદાયક થાય છે. રાજાના તિરસ્કાર વડે બહુ દુઃખી થયેલા તે સાર્થવાહાધિપતિ તાપસ થઇ કાઇ વનમાં અતિ દુસ્તપ તપશ્ચર્યા કરવા લાગ્યા. તે
""
તે
For Private And Personal Use Only
Page #611
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
(૫૫૧) તાપસ તીવ્રતપવડે મરીને ઈંદ્ર સમાન તેજસ્વી ગુર્જરદેશને અધિપતિ જયસિંહ નામે રાજા થયો, કઈક હેટા વનમાં શરણુ રહિત નાસતા જયતાકને શ્રી
યશોભદ્રસૂરિ મળ્યા, ભવિષ્યમાં ભદ્રકતાને શ્રીયશોભદ્રસૂરિ. લીધે ભકિતથી નમ્ર થયેલા જયતાકને સૂરીશ્વરે
કહ્યું, ભદ્ર ? શું કોઈએ હારો તિરસ્કાર કર્યો છે? જેથી તું આવી દીન અવસ્થામાં આવી પડયો છે. ચાવડે સાર્થાધિપતિ-ધનદત્તથી પોતાના પરાજયનું કારણ કહીને હેણે સૂરીશ્વર પાસે કંઈક ખાવાનું ભાતુ માગ્યું, પછી ગુરૂમહારાજ બેલ્યા, ઉત્તમ લક્ષમી પામીને પણ હે શામાટે વૃથા ચોરી કરી? જેથી આ પ્રમાણે તું દુઃખી થયે છે, નિર્ધન માણસે પણ જે ચેરી કરવી ગ્ય નથી, છતાં હેં રાજ્યાધિપ થઈને તે ચર્ય કર્મ કર્યું. તેથી ત્યારે પરાજય થયે તે ગ્ય છે. જે ચોરી કરવાથી તત્કાલ સ્થાનને ભ્રંશ, કુલને નાશ અને સર્વ વૈભવનો ક્ષય થાય છે, તેવી ચેારીને કયે બુદ્ધિમાન પુરૂષ કરે? વળી જન્મપર્યત દરિદ્રપણું કંઈક સારૂ, તેમજ લેકના ત્યાં દાસપણું સારૂ, પરંતુ પ્રાણુ નાશક ચેરીથી પ્રાપ્ત થયેલે મહાન વૈભવ સારો નહીં, માટે હે મહાશય ? સજજનેએ નિંદિત એવા શૈર્ય કર્મને જન્મ પર્યત ત્યાગ કરી શ્રેષ્ઠ કાર્ય કરવામાં તું ઉઘુક્ત થા. વિજળીના દીવા સમાન ગુરૂના વાક્ય વડે તે જ વખતે તેને
સન્માર્ગનું જ્ઞાન થયું અને તત્કાલ તેણે કુ એકશિલાનગરી. માર્ગને ત્યાગ કર્યો. સૂરીશ્વરે બહુ પ્રેમવડે
શ્રાવક પાસેથી ઘણું ભાતુ હેને અપાવ્યું. પછી તે જયતાક ફરતો ફરતે એકશિલાનગરીમાં ગયા. ત્યાં પ્રોઢ લહમીવાન સર્વસંપત્તિઓનાનિધાનરૂપદરનામે પ્રસિદ્ધ શ્રેણી રહેતા હતા. તેના ત્યાં દાસવૃત્તિ વડે તે દરિદ્ધી રહ્યો. અનુક્રમે
For Private And Personal Use Only
Page #612
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫૨)
શ્રીકુમારપાળચરિત્ર.
વિહાર કરતા તે ચશાભદ્રસૂરીંદ્ર પણ લેાકના કલ્યાણઅર્થે ત્યાં પધાર્યા, જયતાકને માલુમ પડવાથી સૂરીશ્વરના દર્શન માટે તે ગયા, દુ:ખના સમયે હિત ઉપદેશ અને માર્ગમાં અપાવેલા ભાતાનું સ્મરણ કરતા કૃતજ્ઞી તે જયતાક ગુરૂમહારાજની સેવા કરવા લાગ્યા, અન્યદા એઢર શ્રેષ્ઠીએ ત્હને પૂછ્યું. આજકાલ આખા દિવસ તું ક્યાં રહે છે ? જયતાક ખેલ્યા, યોાભદ્ર નામે મ્હારા ગુરૂ અહીં પધાર્યા છે, હેમના વચનામૃતનું પાન કરતા હું તેમની પાસે રહું છુ.
ઓઢરશ્રેણી.
જયતાકનું વચન સાંભળી એઢર શ્રેષ્ઠીને ગુરૂમહારાજના દર્શનની ઇચ્છા થઇ. જયતાક અને વિવેકને આગળ કરી શ્રેણી ગુરૂ પાસે ગયા અને વિનયપૂર્વ કલ્હેણે વંદન કર્યું, તેની ભદ્રકતા જોઈ સર્વ પ્રાણીઓના એક હિતકારી ગુરૂમહારાજે શ્રાવક ધના કંઇક ઉપદેશ આળ્યે, શય્યામાંથી જાગ્રત થયેલાની માફક તે અને જણે ગુરૂનું વચન સાંભળી શુદ્ધ શ્રદ્ધાવડે શ્રાવક ધર્મોના સ્વીકાર કર્યા, પછી પ્રમુન્દ્રિત થઇ આતર ખેલ્યા, પ્રભેા? આપના અનુગ્રહથી મ્હને જૈન ધર્મની પ્રાપ્ત થઇ, આપને દક્ષિણામાં હું શું આપું ? મહામુનિ ખેલ્યા, અમ્હારૂં દન-સાધુ મા નિ:સંગ હાય છે, તેથી બ્રાહ્મણાની માફક અમે દક્ષિણા લેતા નથી, છતાં પણ મ્હનેક ઇક સેવા ખતાવા એમ બહુ આગ્રહથી લ્હેણું ક્રીથી કહ્યું ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે, જો ત્હારા ભાવ હાય તેાતુ’ સુંદર એક ચૈત્ય-જીનાલય બંધાવ, પછી બહુ પુણ્યશાલી તે ઉત્કૃષ્ટ એઢરશ્રેષ્ઠીએ આકાશ ગંગાના પ્રવાહ સમાન આચરણુ કરતી પતાકાઓવડે ગગનાંગણને આચ્છાદિત કરતુ શ્રીવીર ભગવાનનું ભવ્ય મંદિર ખંધાવ્યું. બાદ શ્રીયોાભદ્રસૂરિના માંગલિક હસ્તે તે ચૈત્યની અંદર મહાત્સવ પૂર્વક શ્રીવીરભગ
For Private And Personal Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
(૫૩)
વાની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ સૂરીશ્વરની અન્ય સ્થળે વિહાર કરવાની ઈચ્છા હતી છતાં પણ એઢર શ્રેષ્ઠીની બહુ પ્રાર્થનાથી વષો કાલમાં પણ ગુરૂમહારાજ ત્યાંજ રહ્યા. તે સમયે મેઘ અને સૂરીશ્વર અને મધુર સ્વરે ગર્જના કરતા મહેટા ભાગ્યશાળી જનના ક્ષેત્રમાં પુણ્યરૂપ અંકુરાને પ્રગટ કરવા લાગ્યા. તેમજ ગુરૂ અને મેઘ એ બંને જણે ધારા બંધ ધર્મામૃતની વૃષ્ટિ કરે છતે કેટલાક ભવ્ય જે અંતર અને બહારના પક–પાપ સમૂહનું પ્રક્ષાલન કરવા લાગ્યા. પર્યુષણ પર્વમાં એટર શ્રેષ્ઠીની સાથે જયતાકે પાંચ વરાટિકા-કાંડીથી ખરીદેલાં પુષ્પોવડે શ્રી જીતેંદ્રભગવાનની પૂજા કરી. અને તે દિવસે ઉપવાસ કરી ધર્મ કાર્યમાં તત્પર થઈ ભતિ પૂર્વક મુનિઓને અંન હરાવ્યા બાદ હે પારણું કર્યું. હવે એઢર શ્રેષ્ઠી આયુના અંતે મરીને પૂર્વોપાર્જીત પુણ્યના સમૂહવડે ઉદયન મંત્રી થયો. તેમજ હે રાજન? તે જયતાક કાલ ધર્મ પામીને ગુર્જર દેશને નાયક એ તું શ્રી કુમારપાલભૂપાલ થયો. અને શ્રીયશોભદ્રસૂરિ પણ કાલ કરી ઉજવલ પુણ્યથી હેમચંદ્ર નામે હું ત્યારે પવિત્ર ધર્મગુરૂ થયો છું. પૂર્વભવના વૈરથી સાર્થવાહને જીવ સિદ્ધરાજ ભૂપતિ હને મારવાની અત્યંત ઈચ્છા કરતો હતો, કારણકે, “વેરબુદ્ધિ કોઈ દિવસ જીર્ણ થતી નથી” ઉદયનમંત્રી અને હું પૂર્વ ભવના સ્નેહથી મોહિત થઈ હારી ઉપર બહુ સ્નિગ્ધ થયા છીએ. ખરેખર સ્નેહ પણ પૂર્વભવના સંબંધને અનુસરે છે.” પૂર્વભવમાં કેટલાક દિવસ તું ચર્યાદિનિંદ્ય કાર્યમાં રકત થયો હતો, તેના પાપથી આ ભવમાં કેટલાક સમય સુધી ત્યારે કલેશ ભગવો પડશે. તેમજ પાંચ કાંડીથી ખરીદેલાં પુષ્પવડે જે હું શ્રીમાન જીતેંદ્ર ભગવાનની પૂજા કરી અને બહુ ભક્તિ પૂર્વક જે મુનિઓને દાન આપ્યું, તેથી ઉત્પન્ન થયેલા, સંપતિઓના નિધાનની માફક પ્રચંડ પુણ્ય
For Private And Personal Use Only
Page #614
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫૪)
શ્રીકુમારપાળચરિત્ર.
વડે તું પૂછ્યું લક્ષ્મીના અધિપતિ પરમા ત રાજા થયા, ભાવ પૂર્ણાંક તેવી શ્રી અનેદ્રભગવાનની પૂજા કયાં ? એકવાર આપેલું તે મુનિદાન કયાં ? અને આવું અદ્ભુત પ્રકારનું ત્હારૂ એશ્વર્ય કાં ? અહા ! ધર્મોના મહિમા અલૈકિક હાય છે. રાજન્ ! આ ત્યારે પૂર્વભવમ્હે' કહ્યો, એમાં ત્હને સંશય હાય તા એકશિલાનગરીમાં કોઇ ત્હારા હિત પુરૂષને માકલી આ ખાખત તુ પુછાવી તપાસ કર. આઢર શ્રેણીના પુત્રાના ઘરમાં કોઇ વૃદ્ધદાસા છે તે વૃદ્ધા મૂળથી આરંભી આ સર્વ વૃત્તાંતને કહેશે.
હે રાજન ! હવે અહીંથી આયુષ્ય પૂર્ણ કરી પડિતમૃત્યુ-જ્ઞાન પૂર્વક મૃત્યુવડે તું જંતર ગતિમાં ઉત્તમ દેવ રીતખલરાજા. થઇશ. ત્યાં પણ કલ્યાણુની ઇચ્છાવાળા અને દેવાથી અલંકૃત તે સુરાત્તમ ભૂતલપર ફ્રી ફ્રીને શાશ્વત ચૈત્યાનાં દન કરશે. તેમજ તે સુરાત્તમ સાધમ સુરે’દ્રની માફક ભાવ વડે નંદીશ્વરાદિ દ્વીપેામાં મ્હોટા અથાત્મિક મહાત્સવ કરશે. વળી તે સુરાત્તમ મહાવિદેહાદિ ક્ષેત્રામાં પવિત્ર મુનિઓને વારંવાર નમસ્કાર કરી શ્રેાત્રને અમૃત સમાન પાન કરવા લાયક તેમના ઉપદેશ રસનું બહુ ભાવથી પાન કરશે. અનેક શ્રી-લક્ષ્મી સમાન દેવીએ વડે અલ ંકૃત તે સુરાત્તમ નદનાદિ વનામાં પોતાની ઇચ્છા પ્રમાણે વિલાસ કરશે. પછી ત્યાંથી ચવી તે વ્યંતરદ્ર આ ભારત ક્ષેત્રમાં રહેલા દ્દિલપુર નગરમાં શતાનંદ રાજાને ત્યાં ધારિણી રાણીની કુક્ષિથી ઉત્પન્ન થઈને અતિશય વૈભવશાળી શતખલ નામે પ્રખ્યાત પુત્ર થશે. ખાલ્યાવસ્થામાં પણ બૃહસ્પતિની માફક હંમેશાં કલાચા ની પાસે રહી તે કુમાર ઉત્તમ કલાઓમાં બહુ નિપુણુ થશે. ભાગની પ્રાર્થના કરતી એવી પણ અન્ય પ્રમદાને ત્યાગ કરતા તે શતખલ ચાવન વયમાં પણ સુશ્રાવકની માફ્ક શીલવ્રત પાળશે. ત્યારખાદ
For Private And Personal Use Only
Page #615
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસ.
(444).
રાજ્યપદવીના સ્વીકાર કરી ઉપદેશ વિના પણ તે નૃપતિ પ્રાચીન દયાલુતાને લીધે હિંસાદિક સાવદ્ય કાર્ય કરશે નહી. તેમજ તે સાક્ષાત્ પરાક્રમની ભૂત્તિ એ સમાન ઉદ્ભુત સૈન્યેાવડે ચક્રવત્તિની માર્ક લીલા માત્રથી પૃથ્વીને જીતશે.
તે સમયે પ્રથમ નરક ભૂમિમાંથી નીકળી શ્રેણિક રાજાને જીવ આ ભરત ક્ષેત્રમાં પદ્મનાભ અને થશે. પદ્મનાભજીતેદ્ર અન્યદા દીક્ષા લઇ તપશ્ચર્યાવડે કર્માને ક્ષીણુ કરી કેવલ જ્ઞાનપામી, યાચકાવડે દાનવીર જેમ ઉત્તમ સાધુઓ વડે સેવાતા ભૂતલપર વિહાર કરતા પુણ્યવડે જગમ કલ્પવૃક્ષ હાયને શું? તેમ તેઓ શ્રી લિપુરમાં આવશે. લેાકેાના મુખથી ધા`િકની માફક તેમનું આગમન સાંભળી સજ્જનની માક પ્રમુદ્રિત થઇ શ્રીશતમલ રાજા હૈમની પાસે જઇ વંદન કરશે. પછી તે અતિશય સ’સાર તાપથી તપી ગયેલાની માફક બહુ ઉત્કંઠિત થઇ અલૈકિક માધુર્ય રસથી ભરેલી ભગવાનની દેશનારૂપ અમૃતનુ' પાન કરશે. ખાદ્ય પ્રબુદ્ધ થયેલા તે પેાતાના પુત્રને રાજ્ય આપી શ્રી જીનેદ્રભગવાન પાસે પુણ્યશ્રીની સહચારિણી એવી દીક્ષાને ગ્રહણ કરશે. પછી તે શતખલસુનિ દ્વાદશાંગીના અભ્યાસ કરી અગીયારમા ગધર થશે. બહુ તપશ્ચર્યાએ વડે કર્મને ક્ષીણુ કરી કેવલજ્ઞાન પામશે. પછી તે શત ખલ મહાશય કેવલજ્ઞાન રૂપ સૂર્ય વડે કમલની માફ્ક વિશ્વને પ્રકાશિત કરી મુકિત સ્ત્રીને વરશે, હે રાજન ! એ પ્રમાણે આ ભવથી ત્રીજે ભવે જૈનધર્મના પ્રભાવવડે ખરેખર હને માક્ષ લક્ષ્મી પ્રાપ્ત થશે એ પ્રમાણે શ્રીસૂરિમંત્રની અધિષ્ઠાયક દેવીના વચનથી મ્હે ત્હારા ભૂતભવિષ્યના ભવ યથાર્થ રીતે કહ્યા.
१ स्वयमपि चिरकालं संयमं पालयित्वा, स्वनशन विधिना च प्राप्य मृत्युं सुखेन ।
For Private And Personal Use Only
Page #616
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
{ ૫૫૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
એમ સાંભળી તેના
સ્થિરદેવીદાસી.
પાતાની સિદ્ધિ નજીકમાં થવાની છે લાભથી જેમ બહુ ખુશી થઈ શુ શ્વર શ્રી કુમારપાલ રાજા ગુરૂને વિન ંતિ પૂર્વક કહેવા લાગ્યા, જ્ઞાનનાશક આ કલિયુગની અંદર હાલમાં સજ્ઞની માફક આપના સિવાય ભૂતભવિષ્યની વાર્તા ખીજો કાણુ કહી શકે ? જેમ શ્રીમાન સર્વજ્ઞભગવાનની વાણી અન્યથા ન થાય તેમજ આ આપની વાણી પણ ભગવદ્ ધ્યાનના અતિશયથી જેમ સત્ય હશે. પરંતુ હૈ ગુરૂમહારાજ ? આપે જે હુને પૂર્વભવ સંબંધી વૃતાંત કહ્યું તે સંબંધી મ્હને કાતુક હાવાથી કોઇ આપ્ત પુરૂષને એકશિલાનગરીમાં મેકલી તે વૃદ્ધ દાસીને હું પુછાવી જોઉં. રાજન્ ! આ વૃત્તાંત વિશેષે કરી તુ પુછાવી જો. એમ ગુરૂના કહેવાથી તેજ વખતે હેંણે પાતાના આપ્ત પુરૂષને એક શિલાનગરીમાં મેકક્લ્યા. “ખરેખર કાતુકીને આળસ હાતી નથી.” તે આપ્ત પુરૂષ એક શિલાનગરીમાં આઢર
निबिलसुखमनोज्ञं देवलोकं तुरीयं,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निहतसकलशोकं संगमिष्याम आर्य ? ॥१॥
भरतभुवि नरत्वं प्राप्य भूयोऽपि भव्यं
कृतसुकृतमनस्कौ त्यक्तभोगाऽभिलाषौ । चरमवयसि शुद्धं संयमं पालयित्वा,
शिवपदमपसादं भूप ! यास्याब आवाम् ॥२॥
‘હે રાજન ! અમ્હે પશુ બહુ સમય સુધી સંયમ પાળીને સમ્યક્ પ્રકારે અનશનવિધિવડે સમાધિ પૂર્વક કાલ કરીને સમગ્ર સુખમય અને સમસ્ત શાક રહિત એવા ચેાથા દેવલાકમાં જઇશું.” હે ભૂપાલ ! ભરત ક્ષેત્રમાં ફરીથી પશુ ઉત્તમ નરભવ પામી સુકૃતની રૂચિવાળા અને ભાગાભિલાષાના ત્યાગી એવા આપણુ બને જણુ વૃદ્ધાવસ્થામાં શુદ્ધ સંયમ પાલીને સ સુખમય એવા મેાક્ષપદને પામીશું. એમ શ્રીચારિત્રસુંદરગણિ સ્વરચિત શ્રી કુમારપાલચરિત્રમાં કહે છે.
For Private And Personal Use Only
Page #617
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસ.
(૫૫૭)
શ્રેણીના પુત્રાને ઘેર ગયા, ત્યાં સ્થિરદેવી દાસીને મૂલથી આર'ભી સર્વ વૃતાંત વ્હેણે પુછી લીધુ'. પછી એઢર શ્રેષ્ઠીએ બંધાવેલા શ્રીવીરભગવાનના ચૈત્યનાં દર્શન કરી તે સેવક રાજાની પાસે આવ્યા, અને યથાસ્થિત તે સર્વ વૃત્તાંત વ્હેણું ભૂપતિની આગળ નિવેદન કર્યું. તે સાંભળી શ્રીકુમારપાળ નરેદ્રને બહુ પ્રતીતિ થઇ, જેથી બહુ આનંદવડે હેંણે સંઘ સમક્ષ પેાતાના ગુરૂને “ શ્રીકલિકાલ સર્વજ્ઞ ” એવું બિરૂદ આપ્યું.
શ્રીમાન્ કુમારપાલરાજા પેાતાની વૃદ્ધાવસ્થા જોઇ રાત્રિના સમયે એકાંતમાં રહી પેાતાના ગુરૂની આગળ રાજ્યચિંતા કહેવા લાગ્યેા. સર્વ વિદ્યાએના સાગર સમાન આપ સરખા ગુરૂ વિદ્યમાન છતાં મ્હારા અભાગ્યને લીધે ગૃહસ્થાશ્રમ રૂપ વૃક્ષના રૂપ પુત્ર હુને પ્રાપ્ત થયા નહીં. અને દિવસે દિવસે અંગેને કૃશ કરતી આ વૃદ્ધાવસ્થા રાજ્યદાનને લાયકની ચિંતા સાથે ખલવાન થાય છે. માટે હું ભગવન્ આ રાજ્યની કંઇક વ્યવસ્થા કરી હું સમતારૂપ અમૃત સાગરમાં હુંસની માફ્ક આચરણ કરવાને ઇચ્છું છું. આ રાજ્ય અજયપાલ નામે મ્હારા ભત્રીજાને આપું? કિવા પ્રતાપમા નામે મ્હારા ભાણેજને આપું ? આપની શી આજ્ઞા છે ? વિચાર કરી સૂરિએ કહ્યું, અજયપાલ બહુ દુષ્ટ છે, માટે તે દાસી પુત્રની માક રાજ્યને લાયક નથી. વળી ઐશ્વર્યને પ્રાપ્ત થયેલા આ અજયપાલ વૈરીની માફક ધર્મસ્થાનની શ્રેણી સમાન વનસ્થલીને મદોન્મત્ત હસ્તી જેમ ભાગી નાખશે. અને આ પ્રતાપમલ તે તેવા દુષ્ટ બુદ્ધિવાળા નથી. માટે પેાતાના રાજવૈભવ તુ એને આપ, જેથી પરિણામે તે હિતાવહ થાય. ગુણુવાન પુરૂષને વિષે જે લક્ષ્મી સ્થાપન કરાય છે, પરંતુ સબ ંધિને અપાતી નથી. કારણ કે; પેાતાના પુત્ર શનિ વિદ્યમાન છતાં પણ સૂર્ય પેાતાના પ્રકાશદીપમાં
For Private And Personal Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫૮)
શ્રીકુમારપાળચરિત્ર. સ્થાપન કરે છે. હે ગુરૂમહારાજ? સમય ઉપર આપનું હું વચન સિદ્ધ કરીશ, એમ કહી શ્રી કુમારપાળ રાજા પોતાના સ્થાનમાં ગયા. શ્રી મહાવીર સ્વામી પર ગશાલક જેમ શ્રી હેમચંદ્રસૂરિ પર
દુષ્ટ આશયવાળે બાલચંદ્ર નામે હેમને બાલચંદ્રશિષ્ય. શિષ્ય હતા. નજીકમાં ગુપ્ત રહેલા સ્લેણે રાજા
અને સૂરીશ્વરને ગુપ્ત વિચાર સાંભળી લીધો. તેજ વખતે હેણે અજયપાલ નામે પિતાના બાળમિત્રને તે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, “ખરેખર ખેલ પુરૂષને અનિષ્ટ કર્તવ્ય ઉચિત હોય છે.” તે વૃત્તાંત સાંભળી અજયપાલનું મુખકમલ વિકસ્વર થઈ ગયું અને તે બોલ્યા કે હે મુને? આ ગુપ્ત વિચાર
જાણે તે બહુ સારૂ થયું. આ વિચાર રૂપ વેલીને હેં જ સફલ કરી. કારણ કે, રાજાના મનમાં રહેલે વિચાર હારી આ ગળ હે પ્રગટ કર્યો. વળી હે મુને ? હાલમાં શ્રી કુમારપાળરાજાના આ હેમાચાર્ય ગુરૂ છે તેમ જે મહને રાજ્ય મળશે તો તે સમયે તે જ હારે ગુરૂ થઈશ. એમ બાલચંદ્રને કહી તે દિવસથી આરંભી દુષ્ટબુદ્ધિ અજયપાલ શ્રેણિક રાજાપર કેણિક જેમ શ્રીકુમારપાલ નરેંદ્ર પર દ્વેષ કરવા લાગ્યા. ત્રાટ્વેદ, યજુર્વેદ અને સામવેદ રૂ૫ ત્રણ વિદ્યાઓથી અધિ
ષ્ઠિત નવીન શબ્દાનુશાસન આદિ શુભ ગ્રંથ અંતિમદેશના વડે જ્ઞાન યજ્ઞને પ્રવર્તાવતા, ક્રિયા માર્ગમાં
પોતે પ્રવૃત્તિ કરતા અને અન્ય જનેને પણ સ્થાપન કરતા, છઠ્ઠ, અઠ્ઠમ આદિક તપશ્ચર્યાઓ વડે ધર્મને વધારતા, ચંદ્ર કુમુદછંદને જેમ જૈનમતને વિકસ્વર કરતા શ્રી હેમચંદ્ર સૂરિએ રાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી કેઈપણ જ્ઞાનના અતિશય વડે પિતાના આયુષની સમાપ્તિ જાણું પિતાના ગુરૂભાઈ શ્રી પ્રદ્યુમ્નસૂરિને ગ૭ની શિક્ષા આપી ગુરૂશ્રીએ સંઘ
For Private And Personal Use Only
Page #619
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
દશમસ.
(૫૫૯)
સહિત નરેદ્રને મેલાવ્યા. પેાતાના શરીરે પણ વૈરાગ્ય ભાવ ધારણ કરતા ગુરૂ મહારાજે સર્વની સમક્ષ વિધિ પ્રમાણે અનશન ગ્રહણ કર્યું . તે સમયે જન્મથી આરંભી કોઇ દિવસ અષ્ટની માફ્ક હેમના મુખકમલના દશન માટે સમસ્ત લેાકેા અહુ પૂર્વિકા -એક બીજાની સરસાઈ વડે ત્યાં એકઠા થયા. ત્યારબાદ રાજા અને સર્વ સંઘ સાવધાન થયે છતે ગુરૂ મહારાજે વૈરાગ્ય રસથી ભરપૂર દેશનાના પ્રારંભ કર્યાં. આ અસાર સસારમાં ભાવિક જનાને કનાયેાગથી ચારેગતિમાં કિંચિત્ માત્ર પણ સુખ નથી. પ્રથમ આ જીવા કાય સ્થિતિના આશ્રય લઈ અનંત સમય સુધી નિગાઢ સ્થાનામાં રહે છે. વળી તે જીવા તેમાં એક શ્વાસેાશ્વાસ માં સત્તર મરણુની દુઃસહુ વેદનાને હુંમેશાં ભાગવે છે, નરકસ્થાન માં નારકી જીવાને જે ઉત્કટક દુ:ખ થાય છે તેથી અનંતગણું નિગા દના જીવાને તે દુ:ખ થાય છે. પછી બહુ દુ:ખવડે ત્યાંથી નીકળી તે જીવા પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુકાયમાં અસંખ્યાત ઉત્સ પિણી કાલ સુધી રહે છે. મહાકષ્ટ વડે તેએમાંથી નીકળી તે જીવે અનંત કાલ સુધી બહુ દુ:ખ ભોગવીને હજારા વર્ષ સુધી વિકલે દ્વિચામાં રહે છે. ત્યાર બાદ નાના પ્રકારના ભવભ્રમણ કરી તે જીવા પંચિયપણું પામી જલ, સ્થલ અને ખેચર એવા તિ - ચામાં ઉપન્ન થાય છે. ત્યાં સ્થૂલ શરીરવાળા મત્સ્યાદિકને જાળા વડે જલમાંથી ખે’ચી લઇ કર એવા કેવત્તો –મસીમારા તીક્ષ્ણ કુઠાર કાઇને જેમ ચીરી નાખે છે. ક્ષુધા, તૃષા, અંગછેદ, વિચ્છેદ્ય, ડભ –ડામ અને વાડાદિક ક્રિયાઓ વડે અત્યંત પીડાતા વૃષભાદિક
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવે પ્રત્યક્ષ દેખાય છે. વાઝુરા-જાલ વિગેરેના પ્રયાગ વડે મૃગલાં વિગેરે પ્રાણીઓને બાંધી માંસ પાકમાં પ્રવીણ એવા વ્યાધ ઢાકા તૈલાદિકની અંદર પકાવે છે. તેમજ બહુ ખેદની વાત છે કે; દયાહીન એવા કસાઇ લેાકેા નાના પ્રકારના કપટ વડે ચકલાં વિગે
For Private And Personal Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬૦)
શ્રીકુમારપાળચરિત્ર.
૨ પક્ષીઓને પકડી લાહાદિકના ખીલાઓપર તેમનુ માંસ પકાવે છે. ત્યાં ક્રૂરતા વડે હજારા પાપ કરી તે પ્રાણીએ શરણુરહિત નરક ચેાનિને પામે છે. તેની અંદર ઉસન્ન થયેલા તે જીવેા દરેક અંગ છેદ્ય, વાગ્નિ સમાન દાહ અને નેત્રકાદ્રિકવર્ડ ઘણી પીડા ને સહન કરે છે. વળી પૂર્વ વૈર સંભારી પરસ્પર શસ્ત્રોના ધાત વડે મુશળથી ખાંડેલા દાણાઓની માફક તે પાતે ટુકડા થાય છે. નરક સ્થાનમાં પચાતા નારકી જીવાને હમેશાં જે દુ:ખ થાય છે, તે કહેવાને લક્ષ જીન્હાવાળા પણ કોઇ સમર્થ નથી. માદકિચિત પુણ્યના ચેાગથી કંચિત્ પ્રકારે નરક સ્થાનમાંથી નીકળેલા પ્રાણીએ નરક સમાન સ્રીઓના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. દરેક રૂંવાટા એમાં તપાવેલી સૂચીસાયા વડે ભેદાતા પ્રાણીને જે દુ:ખ થાય છે તેથી આઠગણુ' દુ:ખ ગર્ભાવાસમાં થાય છે. ગર્ભાવાસમાં ઉત્કૃષ્ટથી ખાર વર્ષ સુધી નીચેમુખે રહીને તે પ્રાણીઓ જન્મ સમયે કષ્ટથી મુડદા સમાન અચેતન થાય છે. ખાલ્યાદિક ત્રણે અવસ્થાઆમાં અશુચિપણું, વિરહાગ્નિ, વિકલતા અને પ્રચ’ડ રાગાદિને લીધે મનુષ્યા બહુ દુ:ખથી ઘેરાઇ જાય છે, તેમજ નિનતા, પુત્રના અભાવ, દાસ્ય, વેર, યુદ્ધાદિક અને જનકાદિકના તિરસ્કાર વડે મનુષ્ય કેવલ દુ:ખના પાત્ર થાય છે, ત્યાં પણ કઇ સુકૃત કરી દાનાદિક ઉત્તમ કીવડે ભદ્ર આશયવાળા કેટલાક મનુષ્યા દેવપણુ પામે છે. તેમજ ત્યાં પણ દુષ્કર્મના ઉદયથી કેટલાક કિવિષિકાદિક દેવતાસ્વામીની સેવા વડે કિકરની માફક બહુ ખેદ કરે છે, વળી કેટલાક દેવતાઓ ખીજાદેવાની શ્રી સમૃદ્ધિ અને સ્ત્રીઓને જોઇ વજાગ્નિના ખીલાએથી સાયેલા હોય તેમ પેાતાના હૃદયમાં મળે છે. કેટલાક કામાંધ થયેલા દેવતાએ ઉત્તમ એવી અન્ય દેવીઆનુ' હરણ કરી કૃષ્ણરાજી વિમાનામાં ચેરની માફક સતાઈ જાય છે. તે હેમનુ અકૃત્ય જણી તેમના અધિપતિ ઇંદ્ર હેમનો
For Private And Personal Use Only
-
Page #621
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
મસ્તકપર વા મારે છે. જેથી તેની પીડાવડે તેઓ મૂછિતની માફક છ માસ સુધી બહુ આકંદ કરે છે. વળી તેઓ પોતાની ભાવષ્યમાં થનાર દુર્ગતિ માનીને તેમજ તેવા પ્રકારને વૈભવ માની જે દુઃખ ભોગવે છે હેને કહેવા માટે કેઈપણ સમર્થ નથી, એ પ્રમાણે ઈર્ષ્યા, માન, માયા, લાભ, ઉદ્વેગ અને ભયાદિક વડે અત્યંત વ્યાકુલ થયેલા દેવતાઓ કેવી રીતે સુખી હોય? એમ કેવલં દુ:ખ મય સમગ્ર સંસારને વિચાર કરી વિવેકી પુરૂષોએ એકાંત સુખમય મુક્તિ સાધવામાં ઉઘુક્ત થવું. વળી તે મુક્તિનું મુખ્ય સાધન સહુરૂષને આતમજ્ઞાન જ કહ્યું છે. કારણ કે અંકુરાઓની ઉત્પત્તિ બીજ સિવાય અન્યથી હોતી નથી. જેથી આ પિતાના આત્માનું સ્વરૂપ જણાય તેજ શાસ્ત્ર, વિવેકીપણું, ચારિત્ર, તપ, ધ્યાન અને સમાધિ પણ તેજ કહેવાય. જેઓ આ સમસ્ત વસ્તુને જાણવા માટે બૃહસ્પતિ સમાન થાય છે. તેઓ પણ પોતાના આત્માને જાણવા માટે મૂઢની માફક મંદ થાય છે. ફુરણાયમાન મેહરૂપી મહા નિદ્રાથી વ્યાપ્ત થયેલા ત્રણે લોકમાં ખરેખર જ્ઞાન ચક્ષુવાળે એક આત્મ જ્ઞાનીજ જાગે છે. જ્યાં સુધી ઉત્કૃષ્ટ ધ્યાનરૂપ અમૃતના પૂર વડે આ આત્મા છેવાતા નથી ત્યાં સુધી દુઃખરૂપી શ્યામતામાં લીન થયેલો તે શુદ્ધ થતું નથી. સર્વ ઇઢિઓ જેને વશ થઈ હય, કામાદિક કષાયોનો વિજય કર્યો હાય, હદયમાં વૈરાગ્ય રહ્યો હોય, તેમજ મિથ્યાદિથી જેનું અંત: કરણ સુવાસિત હોય એવો સપુરૂષ ધ્યાનને ઉચિત થાય છે. બુદ્ધિમાન પુરૂષે આત્મજીજ્ઞાસા માટે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત રૂ૫ વર્જીત એમ ચાર પ્રકારનું ધ્યાન કરવું, શરીરમાં રહેલા કર્મથી નિમુક્ત અને જ્ઞાનવાન એવા શ્રી જીતેંદ્ર ભગવાન જેની અંદર સ્મરણ કરાય તેપિંડસ્થ ધ્યાન કહ્યું છે. શ્રીમદ્
For Private And Personal Use Only
Page #622
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨) શ્રી કુમારપાળચરિત્ર. અહમય અને ચંદ્રના સરખાં ઉજવલ જે મંત્રીપદો હૃદય કમલમાં ચિંતવન કરાય હેને પદસ્થ ધ્યાન કહ્યું છે. પ્રાતિહાર્ય સહિત સમવસરણમાં બેઠેલા શ્રીજીનંદ્ર ભગવાનનું તેમજ તેમની પ્રતિ માનું જે ધ્યાન કરાય તે રૂપસ્થ ધ્યાન કહ્યું છે, અમૂર્ત-મૂતિ રહિત ચિન્મય સિદ્ધ સ્વરૂપ, જ્યોર્તિમય અને નિરંજન એવા પરમાત્માનું જેની અંદર સ્મરણ કરાય તે રૂપાતીત ધ્યાન કહ્યું છે. એ ચાર પ્રકારનું ધ્યાન કરનાર તેવા ભાવથી રંજીત થયેલ ધ્યાની પુરૂષ ભ્રમરી રૂપ થયેલા કીટની માફક તન્મયતાને પામે છે. યાતા અને ધ્યાન એ બંનેને નિવૃત્ત કરનાર ધ્યેયની સાથે જ્યારે એકતા થાય છે. ત્યારે આ અંતરાત્મા પરમાત્માને વિષે લીને થાય છે. ત્યારબાદ ઘાતી કર્મોને નાશ કરી કેવલજ્ઞાન પામી દષ્ટિગોચર થયેલી વસ્તુની માફક સમગ્ર વિશ્વનું અવ લકન કરે છે. સર્વ કલેશથી મુક્ત થયેલ અને જીવન મુકતપણાને પ્રાપ્ત થયેલો તે આત્મા પરમાત્માની માફક આ લેકમાં પણ પરમાનંદને ભેગવે છે. અંત-છેવટમાં શેલેશી ધ્યાન વડે શેષ કર્મને ક્ષય કરી શરીરને ત્યાગ કરવાથી આત્મા પર માત્મરૂપ થઈને મેક્ષ સુખમાં લીન થાય છે. સર્વ દેવતાઓનું સર્વકાલમાં જે સુખ હોય છે તે મોક્ષ સુખના અનંતમાં ભાગ જેટલું પણ હોતું નથી. માટે હે ભવ્યાત્માઓ ? જેવી રીતે મોક્ષ સુખ તન્હારા હસ્ત ગોચર થાય તેવી રીતે પ્રમાદનો ત્યાગ કરી તમે યત્ન કરે છે કે કાલના મહિમાથી આ જન્મમાં મુકિત સુખ મળવાનું નથી. તે પણ આત્મધ્યાનમાં રકત થવાથી તે મોક્ષ સુખ ભવાંતરમાં પણ પ્રાપ્ત થાય, એમ કહી આચાર્ય મહારાજ શાંત રહ્યા એટલે કેટલાક ભવ્ય પુરૂષોએ માનવ ભવને દુર્લભ માની સમ્યક્ત્વાદિ અભિગ્રહ લીધા.
રાજર્ષિ-શ્રીકુમારપાલરાજા ક્ષમાપનાના સમયે ચરણકમલમાં
For Private And Personal Use Only
Page #623
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નરેંદ્રવિલાપ.
દશમસ.
( ૫૬૩ )
પડી નેત્રામાં અશ્રુ વષોવતા ગદ્ગદ્ કૐ ગુરૂને કહેવા લાગ્યા, દરેક ભવમાં સ્ત્રી વર્ગ, તથા રાજ્ય સુખાર્દિક સુલભ છે. પર ંતુ કલ્પવૃક્ષ સમાન આપના સરખા કલ્યાણકારી ગુરૂ મળવા બહુ દુલ ભ છે. હે ભગવન ! તમે ને કેવલ ધર્મ આપનાર નથી, કિંતુ જીવિત આપનારપણ તમ્હેજ છે. માટે આપના ઋણુ-દેવામાંથી હું કેવી રીતે મુકત થઇશ ? હે ભગવન્ ! આપે સ્વર્ગમાં જવાની તૈયારી કરી છે તેા હાલમાં હુને અખંડિત ધર્મ ક્રિયાના સમૂહપ નૃત્યની શિખામણુ કાણુ આપશે ? અંતિમ સમયમાં અગાધ એવા મેહુ સાગરની અંદર ડુબતા હૅને તમ્હારાત્રિના નિયંમણારૂપ હસ્તાવલંબન ક્રાણુ આપશે ? હું સ્વામિન્ ! આપના ચરણકમલની ઉપાસના જો મ્હારા મનારથ પૂર્ણ કરનાર હાય તા તે વડે માક્ષ પંત તસ્હેજ મ્હારા શુરૂ થાએ. એ પ્રમાણે રાજાના વિલાપવડે સૂરીશ્વરનું હૃદય ભેદાઇ ગયું અને નેત્રામાં પ્રસરતા અશ્રુને બહુ કષ્ટથી રાકીને તે સૂરીંદ્ર પેાતાના ચરણમાં પડેલા શ્રીયુત કુમારપાલને અતિ પ્રયાસવડે ઉભા કરી ગ ંગાની લહેરી સમાન શુદ્ધવાણી વડે કહેવા લાગ્યા. હે રાજન ! જન્મથી આરભી નિખાલસ ભકિતમય ત્હારા હૃદયમાં કાતરાયેલાની માફક હું સ્વર્ગમાં જઇશ તા પણ હારાથી જુદા નથી. શુદ્ધ મનવડે જૈન ધર્મની હૈ' આરાધના કરી છે, માટે હારી આગળ મેાક્ષપણુ દુર્લભ નથી. તે સદ્ગુરૂનુ તે કહેવુંજ શુ' ? વળી હે રાજન ! અમ્હારા વચનથી જૈન ધર્મના સ્વીકાર કરી ભૂમંડલમાં તેનું સામ્રાજ્ય પ્રવર્તાવી તું રૂણરહિત કેમ ન થયેા ગણાય ? સષ્ક્રિયા સ્થાપન કરવામાં આચાર્ય સમાન હૈ રાષે ! ક્રીયાથી ભ્રષ્ટ થયેલા અન્ય લેાકેાને ક્રિયા માર્ગમાં તુ પ્રવર્તાવે છે તેા હવે હારે કઇ શિક્ષા આકી રહી છે ? પ્રથમ ત્યું સર્વ લેાકેાની સાક્ષીએ જેને પરાજય
ન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #624
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુમારપાળચરિત્ર. કર્યો છે. તે મેહ અંત સમયમાં પણ કેવી રીતે હાર પરાજય કરશે ? માટે સહજ ધૈર્ય વડે તું પિતાનું મન દઢ કર, કારણ કે અહારા મરણ પછી નજીકમાં હારૂં મૃત્યુ થવાનું છે. મરણ સમયે ક્ષમાપના અને અનશનાદિક કિયા ત્યારે સારી રીતે કરવી, કારણકે, તે સિવાય પ્રાચીન શુભ કાર્ય ભસ્મમાં હેમેલા હવ્યની માફક વૃથા થાય છે. પરલોક સંબંધી સર્વ ક્રિયા પિતાની મેળેજ ત્યારે કરવી, કારણકે, અપત્ય-પુત્રના અભાવને લીધે હારી પાછળ તે ક્રિયા કઈ પણ કરવાને નથી. એ પ્રમાણે સુભાષિતની માફક ગુરૂની વાણીને સ્વીકાર કરી
શ્રીકુમારપાલરાજા આમેન્નતિ માટે બહુ ભકિત સ્વર્ગવાસ કરવા લાગ્ય, અન્ય રાજકુમારી ઈચ્છા પ્રમાણે
નૃત્ય કરવા લાગ્યા, શ્રાવકે રાસ ગાવા લાગ્યા, ભટ્ટ લેક બિરૂદાવલી બોલવા લાગ્યા, ગાયક લોકો ગાયન કરવા લાગ્યા, પાર્શ્વ ભાગમાં રહેલા નરેંદ્રાદિક ધર્મવ્યયમાં લક્ષથી અધિક નવકાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યા, અને હજારો પુણ્ય કરવા લાગ્યા. અતિ નજીકમાં મરણ જાણી ધ્યાન કરવાની ઈચ્છાથી સૂરીશ્વરે સર્વત્ર પ્રસરતા કેલાડલને નિષેધ કરાવ્યા. અતિ ઉન્નત નિવૃત્તિ રૂ૫ વલ્ગા-લગામ વડે ઉત્કટ અશ્વ સમાન ઇંદ્રિઓને રોધ કરી, ધ્યાનરૂપી પાશવડે વાનર સમાન ચંચલ ચિત્તને બાંધી બહુ સમય સુધી અપૂર્વ પરમાત્મ સંબંધી તેજનું ચિંતવન કરતા શ્રી હેમચંદ્રસૂરિએ બ્રહ્મરંધ્ર દ્વારા પ્રાણુને ત્યાગ કર્યો. કાલધર્મ પામેલા ગુરૂમહારાજને જોઈ તેજ વખતે શ્રી
કુમારપાલરાજા પોતાના જીવ વડે ગુરૂના કુમારપાળ મૂછ. જીવની પાછળ ગયો હોય તેમ અચેતન થઈ ગયો.
ક્ષણમાત્ર પછી સચેતન થઈ સર્વ જગતને
For Private And Personal Use Only
Page #625
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસ,
( ૧૫ )
શૂન્યની માક જોતા અને ઇષ્ટજનાને શાકાતુર કરતા તે ભૂપતિ ગારૢ કઠે ઓલ્યા, હું પ્રભા ? આજસુધી મ્હારી ઉપર આવે અપૂર્વ ધ સ્નેહ ધારણ કરી હાલમાં આપે શા માટે નિમત્વ ધારણકર્યું ? કારણ કે, મ્હને અહીં મૂકીને આપ ચાલ્યા ગયા ?” અથવા આપને પેાતાના શરીરપર પણ સ્નેહ ન હતા, છતાં મ્હે આપને વિષે અતિશય સ્નેહ જોયા તે કેવલ મ્હારી ભ્રાંતિ જ છે. “ કારણ કે; હાલમાં આપે સ્નેહના ત્યાગ કર્યાં છે. ” મનુષ્યને આધ આપી ખરેખર હાલમાં દેવતાઓને બેધ આપવાની ઈચ્છાથી આપે સ્વર્ગ વાસ કર્યો, “ કારણ કે; સંતપુરૂષો સર્વને હિતદાયક હાય છે. ” વળી હે ગુરૂમહારાજ ? વારવાર એટલેા બધા હૅને પશ્ચાત્તાપ થાય છે કે; રાજ્ય મળ્યા પછી મ્હે. આપના કઇપણુ ઉપકાર કર્યો નથી.
"2
શિષ્યવ
પેાતાના ગુરૂના સ્વર્ગવાસથી અંત:કરણમાં દુ:ખી થયેલા રામચંદ્રાદિક શિષ્યા તે સમયે કરૂણુસ્વરે વિલાપ કરવા લાગ્યા કે; હે પ્રભુ! ? આપના સ્વર્ગવાસથી પ્રભાવરૂપી સાગર સુકાઇ ગયા, ઉત્તમ ગુણાને આકર-નિધાન ખંધ થઇ ગયા, અને જ્ઞાનરૂપી યજ્ઞ ક્ષીણ થયા. ઉદર માત્રની પૂર્ત્તિ કરનાર આચાર્ય હાલમાં ધણા છે, પર ંતુ તમ્હારી માક રાજાને માધ આપી જગ ઉદ્ધાર કેાણ કરશે ? હે ભગવન્ ? જ્ઞાનના પ્રદીપ સમાન આપ નિર્વાણું પદ પામે છતે અજ્ઞાનરૂપ અંધકારના તરંગે પૃથ્વીને ડુબાવશે. વિષવૃક્ષની માફક મિથ્યાત્વને નિર્મૂલ કરી કલ્પવૃક્ષની માફક હેના સ્થાનમાં સમ્યક્ત્વને કાણુ સ્થાપન કરશે ? એમ વિલાપ કર્યો બાદ શાકાશ્રુથી અલ્પ સાવરને નિર્માણ કરતા સંઘ અને રાજાએ મળીને દિવ્ય રચનાથી સુથેાભિત એક સુંદર પાલખી તત્કાલ તૈયાર કરાવી. પ્રથમ સ્નાન કરાવ્યું પછી ચંદન
For Private And Personal Use Only
Page #626
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. લેપ કર્યો તેમજ ઉત્તમ રેશમી વસ્ત્ર અને સુગંધિત માલાએથી અલંકૃત ગુરૂમહારાજની મૂર્તિને વૃદ્ધ મુનિઓએ તે શિબિકામાં સ્થાપના કરી. બાદ મોટા ઉત્સવ સાથે ઉત્તમ શ્રાવકે પાલખીને નગરની બહાર લઈ ગયા. પછી કપૂર અને અગર ચંદનના કાષ્ઠો વડે ગુરૂમહારાજના દેહને સંસ્કાર કર્યો. તે સમયે સૂર્ય પરિવેષ-અશુભ સૂચક કુંડાળાવાળે અર્થાત્ ઝાંખો થઈ ગયે, સર્વ દિશામાં ધૂળથી વ્યાપત થઈ ગઈ અને દિવસ ભૂખરે થઈ ગયે. અહ? “તેવા ઉત્તમ પુરૂષને સ્વર્ગવાસ કેને દુઃખદાયક ન થાય?” જ્યારે તે ચિતાગ્નિ શાંત કર્યો ત્યારે ગુરૂ પર અત્યંત ભક્તિ હોવાથી શ્રી કુમારપાલભૂપતિએ પિતે તે ચિતામાંથી ભસ્મ લઈ પોતાના મસ્તક્ષર સ્થાપન કરી, પછી દેશાધિપ–સામંત રાજાએ, શ્રાવક અને સર્વ નગરવાસીલોકેએ લેશમાત્ર ભસ્મ લઈ પોતપોતાના મસ્તકે ધારણ કરી, જેથી તે ચિતાની ભૂમિમાં ઢીંચણ જેટલો ખાડે પડયે. હાલમાં પણ પાટણની નજીકમાં હેમગર્તા-ખાડ એવા નામથી તે ગર્તા પ્રસિદ્ધ છે. “અહે? મહાન પુરૂષોની સંસ્કાર ભૂમિ પણ ખ્યાતિને પામે છે.” શ્રીકુમારપાલભૂપતિએ ગુરૂના સ્વર્ગવાસ નિમિત્તે પાટ
ણમાં તેમજ અન્ય નગરમાં વિસ્તારપૂર્વક સ્વર્ગ કાલ. હાટા અષ્ટાબ્લિક ઉત્સવ કરાવ્યા. શ્રીવિક્રમ
રાજાથી અગીયારસે પીસતાળીસમા (૧૧૪૫) વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે શ્રી હેમચંદ્રસૂરિને જન્મ, અગીયારસે ચોપન (૧૧૫૪) માં તેમને દીક્ષા મહોત્સવ, અગીવારસો છાસઠ (૧૧૬૬) માં સૂરિપદ અને બારસો ઓગણત્રીસ (૧૨૨૯) માં સ્વર્ગવાસ થયે. શ્રીહેમાચાર્ય ગુરૂના વિયેગવડે સર્વથા શૂન્ય ચિત્તવાળો હોયને શું? તેમ શ્રીકુમારપાલરાજ પિતાના કાર્યમાં વિમૂઢ થઈ ગયા. ત્યારબાદ રામચંદ્રાદિક પંડિ
For Private And Personal Use Only
Page #627
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
(પ૬૭) તેઓ હંમેશાં બોધ કરી કેટલાક દિવસે એ હેને શોક મહા મુશીબતે કંઈક ઓછો કરાવ્યો. શ્રીકુમારપાલે વિચાર કર્યો કે, શ્રેષ્ઠ દિવસઈ પ્રતાપમલ્લ
ભાણેજને પોતાની રાજ્યગાદીએ બેસારૂં તે વિષપ્રયોગ. ઠીક એમ તે ધારતું હતું, તેટલામાં બહુ
તાપને વિસ્તારતે આકસ્મિક જવર પ્રચંડ જવાલાથી વ્યાપ્ત અગ્નિની માફક હેના શરીરમાં પ્રગટ થયે.
વરાતુર નરેંદ્રને જોઈ વૈદ્ય કે એકદમ તે વરને ઉતારવા માટે યત્નપૂર્વક સર્વઉપચાર કરવા લાગ્યા. તે સમયે દુષ્ટ હદયવાળા અજયપાલે બહુ યુક્તિથી રાજાને જલની અંદર વિષ આપી દીધું. બાદ કેશ-ખજાનાની કુંચી લઈ અને કેટલુંક સૈન્ય બલાત્યારે પિતાને સ્વાધીન કરી તે દુષ્ટબુદ્ધિ રાજ્યગ્રહણ કરવામાં ઉત્સુક થઈ બેઠા. હવે પિતાના શરીરમાં સંક્રમેલા વિષને જોઈ રાજાએ જલદી વિષને દૂર કરનાર છીપ પિતાના ભંડારમાંથી મંગાવી, કેશાધિપતિએ કહ્યું કે, સ્વામિન ? ભંડારની કુંચી અજયપાલ મહારા હાથમાંથી બલાત્કારે લઈ ગયેલ છે અને તે કેશને ચારે બાજુએ રોકીને બેઠે છે. એ પ્રમાણે કેશાધિપનું વચન સાંભળી વિશુદ્ધ મનવાળા રાજાને બીલકુલ અજયપાલ ઉપર ક્રોધ થયે નહીં, અને પોતે વિચાર કર્યો કે, ભવિતવ્યતા સિવાય કંઈપણ બનતું નથી. આ ગપણ ભવિતવ્યતાને લીધેજ થયો છે. રાજાએ પોતે મંગાવેલી પણ છીપ નહીં આવેલી જોઈ તે સમયે હેની પાસે રહેલે કેઈક ચારણ બે, હે રાજન ? આટલાં બધાં મંદિરે તમે શા માટે બંધાવ્યાં છે? કારણ કે, આપ સ્વામી છતાં પણ આપની મંગાવેલી એક છીપ ન આવી તે આ મંદિરની કાણું સેવા કરશે ? ખરેખર એનું કહેવું સત્ય છે એમ ચમત્કાર પામી ભૂપતિએ તે ચારણને દારિદ્ર નાશક પારિ
For Private And Personal Use Only
Page #628
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૬૮) શ્રી કુમારપાળચરિત્ર. તેષિક આપ્યું. પછી તે જ સમયે ભૂપતિએ સર્વ માં નિરંતર પૂજાઓ પ્રવર્તાવી તેમજ સાધર્મિક સેવા અને દીનાદિકને અન્નાદિકદાનની પ્રવૃત્તિ કરાવી. રાજર્ષિ–શ્રીકુમારપાલે રામચંદ્ર મુનીશ્વરને બોલાવ્યા,
તેમણે અંતિમ આરાધના કરવાને વિધિપૂર્વક અંતિમ ક્ષમાપના. પ્રારંભ કર્યો, સૂર્યના બિંબ સમાન તેજસ્વી
શ્રીજીનેંદ્ર ભગવાનની મૂર્તિ પોતાની આગળ સ્થાપન કરી વિધિ પ્રમાણે પૂજન કરી વારંવાર નમસ્કાર કર્યો, શ્રી જીતેંદ્ર ભગવાનને સાક્ષીભૂત કરી શ્રીમાન કુમારપાલભૂપતિએ પાપ પ્રક્ષાલનની ઈચ્છાથી શુદ્ધ મનવડે મુનિની આગળ કહ્યું કે, જન્મથી આરંભી આજ સુધી સ્થાવર અને ત્રસ પ્રાણીઓને જે કાંઈ પણ હે વધ કર્યો હોય તે તેની હું વારંવાર ક્ષમા માગું છું. સ્વાર્થ અથવા પરાર્થ વડે સ્કૂલ કે, સૂક્ષ્મ જે કંઇ અમૃતવચન બલવામાં આવ્યું હોય તેનું હું અતિ યત્નથી મિથ્યા દુષ્કૃત માગું છું. નીતિ કિંવા અનીતિ વડે પારકું ધનાદિક દ્રવ્ય જે આપણા વિનાનું મોં લીધું હોય ત્યેને હું નિરપેક્ષ બુદ્ધિએ ત્યાગ કરૂં છું. પિતાની અથવા પર સ્ત્રી સાથે જે હે મૈથુન સેવ્યું હેયકિંવા જે દિવ્યભેગનું ચિંતવન કર્યું હોય ત્યેની હું વારંવાર નિંદા કરૂં છું. ધન, ધાન્ય, ક્ષેત્ર, ગૃહ, સુવર્ણ, દાસ અને અધાદિકમાં અધિક વૃદ્ધિ પામેલી તૃષ્ણને હું એકાગ્ર મનથી ત્યાગ કરૂં છું. જન્મથી આરંભી મહેં રાત્રીએ જે ભેજનાદિક કર્યું હોય તેમજ અભક્યનું ભક્ષણ કર્યું હોય તે સર્વ ગહિતની હું નિંદા કરૂં છું. તેમજ દિગ્યિરત્યાદિકમાં અને સામાયિકાદિકમાં હે જે અતિ ચાર કર્યો હાય હેમનો હું ફરીથી નહીં કરવા માટે ત્યાગ કરૂં છું, વળી પૃથ્વીકાયાદિના સ્વરૂપ વડે સ્થાવરોમાં વાસ કરતા મહારાથી જે જીવેને અપરાધ થયો હોય તે સર્વ જીની હું ક્ષમા માગું
For Private And Personal Use Only
Page #629
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
(૫૬૯)
છું. ત્રપણુમાં તેમજ તિર્ય, નરક, નર અને દેવતાઓના ભવમાં રહી હે જે જીવને દુઃખ આપ્યું હોય તે પ્રાણીઓ હારી ઉપર ક્ષમાવાન થાઓ દુર્વાજ્યાદિક કહેવા વડે સંઘને વિષે જે કંઈ પ્રાણીઓને મહું પીડા કરી હેય હેમને હું હાથ જોડી ત્રિકરણ શુદ્ધિ-મન, વચન અને કાયાવડે ખમાવું છું. સર્વ જીવ જાતિઓમાં ભ્રમણ કરતા હું મન, વચન અને કાયાવડે જે કંઈ પાપ કર્યું હેય તે હુને મિથ્યા દુષ્કૃત થાઓ, દાક્ષિણ્યવડે અથવા લેભવડે અન્યને જે મહે મૃષા ઉપદેશ કર્યો હોય તે સર્વ હારૂં મિથ્યા થાઓ, પ્રમાદાદિકના ગવડે ધર્મકાર્યમાં મહું જે બલ છુપાવી રાખ્યું હોય તે સંબંધી મિથ્યા દુષ્કૃત થાઓ. ચરણાદિકના સ્પ
વડે પ્રતિમા પુસ્તકાદિકની જે આશાતના થઈ હોય તે સર્વ આશાતના નાશ પામે. એ પ્રમાણે ક્ષમાપના વડે સ્નાન વડે જેમ સર્વથા વિશુદ્ધ છે
આત્મા જેને એવા શ્રી કુમારપાલરાજર્ષિએ અનશનવ્રત. અનશન ગ્રહણ કર્યું. પછી હેણે કહ્યું કે, ન્યાય
માર્ગ વડે ધન સંપાદન કરી સાત ક્ષેત્રમાં જે કંઈ પણ મહે વાગ્યું હોય તે પુણ્યની હું અનુમોદના કરું છું. સદ્દ દેવ અને ગુરૂની પૂજાઓ વડે તેમજ અમારિકરણ અને નિપુત્રક વિધવાઓના ધનની મુકિતવડે જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય હેનું હું સ્મરણ કરું છું. પાપને દૂર કરનારી શત્રુંજયાદિક તીર્થોની યાત્રાઓ કરી જે પુણ્ય મહે મેળવ્યું હોય તેની હું ભાવના કરૂ છું. તીર્થકર ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ અને ધર્મ એ ચારે હારું શરણ થાઓ, તેમજ તે જગત્ પૂજ્ય ચારે
હારા મંગલ રૂપ થાઓ. ચૈતન્યમય સ્વરૂપ ધારી આ મહારો આત્મા જ હારો છે. આ સર્વે દેહાદિક ભાવ સાંગિક હેવાથી પૃથક–ભિન્ન છે, આ લોકમાં જીવોને જે દુ:ખ થાય છે
For Private And Personal Use Only
Page #630
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦)
શ્રીકુમારપાળચરિત્ર,
તે ખરેખર દેહાદિકવડે થાય છે, માટે મન, વચન અને કાયાવરે અવશ્ય ત્યાગવા લાયક તે દૈહાર્દિકના હું ત્યાગ કરૂ છું. એમ કર્યો બાદ રાજર્ષિએ ચિત્તને સાવધાન કરી શુભધ્યાનવડે પ્રપ્ત ચરહિત પંચપરમેષ્ઠિના નમસ્કાર–નવકાર મંત્રનું સ્મરણ કર્યું .
સ્મરણ
tr
પછી રાજર્ષિ–શ્રીકુમારપાલ પોતે સમાધિસ્થ થયા. પેાતાના હૃદયમાં સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રગુરૂ અને રાજર્ષિ સ્વર્ગવાસ, પાપરૂપી મષીને પ્રક્ષાલન કરવામાં જળસમા હેમણે કહેલા ધર્મનું સ્મરણ કરી શ્રીકુમારપાલભૂપતિ વિષની લહરીથી પ્રગટ થયેલી મૂર્છાવડૅ કાલ કરી વિક્રમ સંવત્ (૧૨૩૦) માં વ્યતરે દ્રપણે ઉત્પન્ન થયા. શ્રીકુમારપાલભૂપતિને સ્વર્ગવાસ થવાથી તેમના સર્વ પરિવાર ખિન્ન થઇ ગયે.. સૂર્યના અસ્ત થવાથી કમલાકર-કમલસમૂહ વિકસ્વર કાંથા રહે ? ” મ્હાટી રૂઢિવડે રાજના સંસ્કારવિધિ કરીને અજય પાલ વિગેરે તેમના ભત્રીજાઓએ સર્વ ક્રિયાઓ કરી. ત્યાર માદ તેવા ઉત્તમ પ્રકારના ધાર્મિક ગુર્જરેશ્વરની વિપત્તિથી ખિન્ન થયાં છે મન જેમનાં અને જેમના ગુણુ ગૈારવનું વારંવાર સ્મરણ કરતા ઉત્તમ કવિઓએ કાવ્ય રચના કરી. જેમકે;~~ क्षीणो धर्ममहोदयोsa करुणा प्राप्त कथा शेषतां, शुष्का नीतिलता विचारसरणिः शीर्णा गता साधुता । औचित्यं च परिच्युतं जिनमतोल्लासः क्रशीयानभू
""
च्छ्री चौलुक्य महीपतौ क्षितितलात् स्वर्लोकमा सेदुषि ॥ १ ॥
“ આજે શ્રીકુમારપાલભૂપતિ ભૂતલના ત્યાગ કરી સ્વર્ગ લાકમાં પધાર્યા, જેથી ધર્મોના મહાય ક્ષીણ થયા, કરૂણા-દયા નામ માત્ર થઇ ગઇ, નીતિરૂપલતા–વેલી સુકાઈ ગઈ, વિચાર
For Private And Personal Use Only
Page #631
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
(૫૭૧) સરણિ વિખરાઈ ગઈ. સાધુતા નષ્ટ થઈ ગઈ, ઉચિતપણું નિર્મૂલ થયું, તેમજ જૈન મતને પ્રભાવ બહુ દુર્બલ થઈ ગયે.” તથા ચ. निर्दग्धस्त्रिदशद्रुमः सुरगवी प्रच्याविता प्राणतो
नीतः कामघटः कपालघटनां चिन्तामणिश्चूर्णितः । एकैकोचितदत्तलक्षकनकप्रोज्जीवितार्थिवनं,
देवेनाऽद्य कुमारपालनृपतिं नीत्वा यशःशेषताम् ॥१॥ દેવે આજે શ્રી કુમારપાલરાજાને સ્વર્ગ સ્થાનમાં મક્લી કલ્પવૃક્ષને બાળી નાખે, કામધેનુને પ્રાણથી વિમુક્ત કરી, કામ ઘટને ભાંગી નાખે, એટલું જ નહીં પણ ચિંતામણિ રત્નના ચુરેચુરા કરી નાખ્યા. કારણકે, જે ભૂપતિએ એકેક ઉચિત આપેલાં લક્ષ સુવર્ણ દાનવડે અનેક યાચકોને જીવાડયા હતા” “અત્યંત ભુજ બળવાળા ઘણાય રાજાઓ થાય, પરંતુ તેમાંથી કે પણ ભૂપતિ શ્રીકુમારપાલની સમાનતાને પામે તેમ નથી. કારણકે, જેણે સમગ્ર પૃથ્વી મંડલમાં ધૂતાદિક સાતે વ્યસનેનું નિવારણ કરી રૂદન કરતી વિધવાઓના દ્રવ્યને છોડી દઈ ચાર વર્ષ સુધી સર્વત્ર અમારી પ્રવર્તાવી.” लोको मूढतया प्रजल्पतु दिवं राजर्षिरध्यूषिवान्,
बूमो विज्ञतया वयं पुनरिहैवास्ते चिरायुष्कवत् । स्वान्ते सच्चरितनभोब्धिमनुभिः कैलासवैहासिकैः,
प्रासादैश्चबहिर्यदेष सुकृती प्रत्यक्ष एवेक्ष्यते ॥ १ ॥ શ્રીકુમારપાલરાજર્ષિ સ્વર્ગ સ્થાનમાં ગયા એમ અજ્ઞાન તાને લીધે લકે ભલે બોલે, પરંતુ અહે તે સમજીને કહીએ છીએ કે, ચિરંજીવીની માફક તે રાજા આ લોકમાંજ વિરાજે છે, કારણકે; હૃદયમાં ઉત્તમ ચરિત્રવડે અને બહારથી કૈલાસગિરિનું
For Private And Personal Use Only
Page #632
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અજયપાલ.
( ૫૭૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ઉપહાસ કરનારા ચાદસાચાળીશ (૧૪૪૦) પ્રાસાદ-જીન મદિ ખંધાવવા વડે આ ભાગ્યશાળી રાજા પ્રત્યક્ષ જ દેખાય છે.” ભુજખલવડે તે રાજ્ય લક્ષ્મીને પોતાની મેળેજ ધારણ કરતા જાણીને રાજ્યના અધિકારી પુરૂષોએ મહાત્સવપૂર્વક અજયપાલને રાજગાદીએ એસાથે. “ પાતાની કાંતિવડે નેત્રાને સિચન કરતા અને નવીન ઉદય પામતા ચંદ્ર સમાન અજયપાલને જોઇ નગરના લેાકા અંત:કરણમાં મ્હાટા ઉલ્લાસને પામી તે સમયે કુમુદ સમાન પ્રફુલ્લ થયા.” એ પ્રમાણે અનેક ધાર્મિક કથાઓના સારથી અલંકૃત અને શ્રેષ્ઠ વિચારાથી ભરપુર એવું આ શ્રીકુમારપાલનરેદ્રનું ચરિત્ર સ ંક્ષેપવડે સંપૂર્ણ થયું. વળી તે પુણ્ય પુરૂષનું આદ્ય ંત ચરિત્ર વિસ્તારપૂર્વક કહેવા માટે પોતે બૃહસ્પતિ સહસ્ર જીહ્વા ધારણ કરે તે પણ તે સમર્થ થાય નહીં.” આ પવિત્ર ચરિત્રની અંદર યથેાચિત ધર્માદિક સમગ્ર પુરૂષાર્થ પ્રતિ પાદન કરવામાં આવ્યા છે. માટે તે ધર્મ વિગેરેના જીજ્ઞાસુ ભવ્ય જનાએ હંમેશાં આ ચરિત્ર સમ્યક્ પ્રકારે સાંભળવુ. વળી ચિરત્ર કોં કહે છે કે; મ્હારા આ ચરિત્ર રચવાને પરિશ્રમ પ્રાચીન કવીશ્વરાના યશની પ્રાપ્તિ માટે નથી, તેમજ આધુનિક સમયમાં વિદ્યમાન વિદ્વાનોની સમાનતા માટે નથી અને પેાતાની બુદ્ધિ જણાવવા માટે પણ નથી, કિંતુ સત્પુરૂષાનુ રચેલુ' ચરિત્ર અન ંત પુણ્યની સમૃદ્ધિ માટે થાય છે એમ વિચાર કરી મ્હેં આ શ્રીયુત કુમારપાલરાજાનું અદ્ભુત ચરિત્ર રચ્યું છે. આવા પ્રકારનું રાજર્ષિનું પ્રાચીન ચરિત્ર કેાઇ ઠેકાણે રચાયેલું નથી, પર ંતુ સત્પુરૂષાના મુખમાં નાના પ્રકારના પ્રખા વિલાસ કરે છે, પ્રભાવક ચરિત્રાદિકમાં જેવું આ ચરિત્ર મ્હારા જોવામાં આવ્યું તે પ્રમાણે મ્હે આ રચના કરી છે. માટે વિદ્વાનોએ સ્પુને ન્યૂનાધિકના દોષ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #633
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશામસર્ગ.
(૫૭૩) આપ નહીં. આ ચરિત્રમાં અપૂર્વ અને નવીન પદરચના નથી, મને રંજક વિચિત્રતા નથી, શુદ્ધ અલંકાર નથી અને ભવ્ય રસ પણ દીપતો નથી, તે પણ આ શ્રીમાન કુમારપાલનરેશનું ચરિત્ર જાણુ સુકૃતની ઈચ્છા વડે બુદ્ધિમાન પુરૂષાએ શુદ્ધ કરીને વાંચવું તથા સાંભળવું. શ્રીવિક્રમરાજાથી ચૌદબાવીશ (૧૪૨૨) મે વર્ષે આ ગ્રંથ રચાય છે. હેનું પ્રમાણ અનુષ્કુ લોક (૬૩૦૭) છે. અંતિમ મંગલ
यावद् द्योतयतः स्वदीधितिभावाप्टथिव्यन्तरं, . सूर्याचन्द्रमसौ निरस्ततमसौ नित्यप्रदीपाविव । तावत् तर्पयतादिदं नवसुधानिस्यन्दवत् सुन्दरं,
पृथ्वीपालकुमारपालचरितं चेतांसि पुण्यात्मनाम् ॥ १ ॥ નિત્ય પ્રદીપ સમાન અંધકારને સંહાર કરનાર સૂર્ય અને ચંદ્ર પોતાની કાંતિના સમૂહવડે આકાશ ભૂમિના અંતરને
જ્યાં સુધી પ્રકાશિત કરે ત્યાં સુધી નવીન અમૃતના ઝરણાની માફક શ્રી કુમારપાલ રાજાનું આ સુંદર ચરિત્ર પુણ્યાત્મપ્રાણુઓના હુદઅને તૃત કરે.
इतिश्रीशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारगामिश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्भुद्धिसागरसूरीश्वरशिष्यरत्नश्रीमद्-अजितसागरसूरिविरचिते परमाहतश्रीकुमारपालभुपालचरित्रमहाकाव्यभाषान्तरे श्री
कुमारपालस्वर्गगमनवर्णनोनाम दशमः सर्गः ॥
For Private And Personal Use Only
Page #634
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथग्रंथकारप्रशास्त.
શ્રીમમહાવીરભગવાનના ગણધર શ્રીસુધમોસ્વામી હતા, તેમના વંશમાં શ્રી આર્યસુહસ્તિ સ્વામી થયા, તેમના શિષ્યમાં મુકુટ સમાન શ્રીગુણસૂરીશ્વર થયા. જેમને ચારણમુનિની લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તે સૂરીશ્વરથી ચારણ નામે ગણ પ્રસિદ્ધ થયે, તે ચારણગરાની કલ્પવૃક્ષની માફક દેવતાઓને સમૂહ જેમ અનેક વિદ્વાને સેવા કરતા હતા. તે ગણની ચાર શાખાઓ છે, તેમાં વા નાગરી નામે તેની ચોથી શાખા છે. જેને વિસ્તાર સર્વ દિશાઓમાં પ્રસરી રહ્યો છે, ગુણથી ઉત્તમ એવી તે શાખાના પલવ સમાન શ્રીસ્થિતધર્મ નામે દ્વિતીય કુલ છે, હેની અંદર સીમારહિત લબ્ધિઓના સ્થાનભૂત, નમન કરતા દેવતાઓના સમૂહાએ પ્રસિદ્ધ કર્યું છે તપ જેમનું, અને દયાના સાગર એવા શ્રીકૃષ્ણનામે મુનિ હતા.” પિતાના મિત્રને નાશ થવાથી બહુ દુઃખી થઈ જેમણે ચારિત્ર વ્રત લીધું અને દુગ્રહ એવા અભિગ્રહ ધારણ કર્યો. તેમજ પિતાના ચરણોદક વડે જેમણે સર્પ વિષથી વ્યાકુળ થયેલા પ્રાણુઓને જીવાડ્યા. વળી દરેક વર્ષે તે મુનિરાજ માત્ર ત્રીશ જ પારણું કરતા હતા, સમતારૂપ સંપત્તિને ધારણ કરતા અને રાજાઓને ઉપદેશ આપતા તે શ્રીકૃષ્ણ
મુનિ ભવ્યાત્માઓના હર્ષ માટે થાઓ.” તેમજ તે મુનિરાજે પિતાની અમૃતમય વાણુ વડે શ્રીનાગપુર નગરમાં નારાયણ શ્રેણીને ઉપદેશ આપી હેની પાસે ઉત્તમ પ્રકારનું એક ચૈત્ય
For Private And Personal Use Only
Page #635
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનેને અને પ્રભાવ
ચરણ કમલન અદ્ધિવાળા
ગ્રંથકારપ્રશસ્તિ.
(૫૭૫) જનમંદિર બંધાવ્યું અને તેમાં શ્રીવીર સંવત્ (૭૧૯) શુચિ -જયેષ્ટ આષાઢ સુદી પંચમીના દિવસે શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરીને બોતેર (૭૨) ગોષિક-કાર્યવાહક ગઠીઓની સ્થાપના કરી, હેમની પાટપરંપરાએ વિસ્મયકારક અને સુંદર ચારિત્ર ધારક ઘણુ સૂરદ્ર થયા, અનુક્રમે વિક્રમ સંવત્ (૧૩૦૧) માં સૂર્યસમાન તેજસ્વી અને મુનિઓમાં ચૂડામણિ સમાન શ્રી જયસિંહસૂરિ થયા. જેમણે મરૂદેશમાં પીડાતા સંઘને મંત્રથી આકર્ષણ કરેલા જલવડે જીવાડ્યો. તેમની પાટે પ્રભાવશાલી મુનિઓમાં ચૂડામણિ સમાન, નમ્ર જનેને ચિંતામણિ સમાન અને ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા શ્રી પ્રસન્નચંદ્રસૂરિ થયા, જેમના ચરણ કમલને રાજાએ પિતાના મસ્તકને ધારણ કરેલા મુકુટરૂપ સૂર્યના અનેક કિરણેવડે વિકસ્વર કરતા હતા. હેમની પાટે શ્રી મહેંદ્રસૂરિ થયા, દરેક વર્ષે દીન અને દુ:ખી જનોના ઉદ્ધારરૂપ સુકૃત માટે લક્ષને આઓનું માનપૂર્વક દાન આપતા હતા. હેને તૃણની માફક નિર્લોભપણુથી એકદમ ત્યાગ કરી જે મહાત્મા શ્રીમહંમદસાહિ નરેંદ્રની સ્તુતિ પાત્ર થયા કે, એમના સરખા અન્ય કોઈ મુનીંદ્ર નથી, એવા શ્રીમહેંદ્રસૂરિ સર્વ તાપને શાંત કરો. તેમની પાટરૂપ પૂર્વાચલને દીપાવવામાં ખાસ સૂર્ય સમાન બીજા શ્રીજયસિંહસૂરિ થયા. જેમણે ગુરૂ પ્રસાદથી આ શ્રી કુમારપાલ નરેંદ્રનું ચરિત્ર રચ્યું. હેમના પ્રશિષ્ય અવધાનમાં, પ્રમાણ-ન્યાયશાસ્ત્રમાં અને કવિત્વમાં કુશલ એવા શ્રીનયચંદ્રસૂરિ થયા. જેમણે ગુરૂ ભક્તિવડે આ ગ્રંથનો પ્રથમ આદર્શ— લેખ લખે. અતિશય મનહર અને ઉલ્લાસ પામતે સમુદ્ર એજ છે જલ જેનું, દિશાએ રૂપ પત્રની શ્રેણિથી શુશોભિત, પાતાળમાં રહેલા શેષનાગરૂ૫ નાલવડે સંયુક્ત અને લક્ષમીદેવીના
For Private And Personal Use Only
Page #636
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭૬)
શ્રીકુમારપાત્રિ વિલાસને ઉચિત એવા પૃથ્વીરૂપ કમલમાં જ્યાં સુધી મેરગિરિ કર્ણિકા કેશપણાને વહન કરે ત્યાં સુધી આ વિશુદ્ધ ચરિત્ર વિદ્વાનોને અત્યંત આનંદ આપો. 8 શાંતિ: ૩.
===
। इतिश्रीकुमारपालभूपालचरित्रं । I[ સંપૂર્વ II |
>t==
For Private And Personal Use Only
Page #637
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only