________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( ૫૦૯ )
સમાન જોઇ સવ લેાકેા તેને સુવર્ણ ગુલિકા એવા નામથી ખેલાથવા લાગ્યા. ફરીથી તેણીને વિચાર થયા કે; ચેાગ્ય પતિના અભાવથી આ મ્હારૂં સ્વરૂપ વૃથા છે એમ જાણી તેણીએ એક ગાળી પુન: સુખની અંદર નાખી વિચાર કર્યો કે; આ રાજા પિતા સમાન છે અને ખીજા તા એના પદાતિ-નાકર છે, માટે માલવ દેશના અધિપતિ ચપ્રદ્યોત રાજા મ્હારા પતિ થાય. એ પ્રમાણે તેણીના મનારથને સિદ્ધ કરવા માટે તત્કાલ શાસન દેવી ચડપ્રદ્યોત રાજાની આગળ ગઇ અને કુબ્ઝકાના રૂપનું બહુ સારી રીતે વર્ણન કર્યું. રાજાએ પણ તેજ વખતે તેની પ્રાર્થના માટે પેાતાના દૂત મોકલ્યા, કુબ્જાએ પણ દૂતની પ્રાર્થના સાંભળી સત્કારપૂર્વક જવાબ આપ્ચા કે; મ્હેં ત્હારા નરેદ્રને કાઇ વખત જોયા નથી, માટે હુ જોયા વિના હૅને વરીશ નહીં, તેથી હૅને અહીંયાં તું લાવ. દૂત પણ પેાતાના સ્વામી પાસે આવ્યેા હૅના કહેવાથી કુબ્જાનુ વચન તેણે માન્ય કર્યું.
વાયુસમાન વેગવાળા અનિલવેગ નામે હસ્તી-હાથીપર એસી ચડડપ્રદ્યોત રાજા રાત્રીએ ત્યાં આન્યા.
ચડપ્રદ્યોતરાજા.
,,
રાજ
“ કામના પ્રભાવ બહુ વિચિત્ર હોય છે. અને કુબ્જાના સમાગમ થયા, એકેકનાં રૂપ જોવાથી બંનેના પ્રેમ બહુ વધી પડયા. રાજાએ કુબ્જાને કહ્યું, ચકારાક્ષિ ? મ્હારા નગરમાં તું ચાલ, કુબ્જા મેલી, શ્રીજીને ભગવાનની પ્રતિમા મ્હારૂં જીવન છે. તેના વિના હું જીવી શકું નહીં, ક્ષણ માત્ર પણ હું કચાંઇ જતી નથી. માટે આ મૂર્તિનુ પ્રતિબિંબ કરાવી તું અહીં લાવ. જેથી તે મૂત્તિને અહીં મૂકી આ મૂર્તિને સાથે લઈ હું ત્હારી સાથે આવું. તે પ્રતિમાનું સ્વરૂપ ખરાખર જોઇ તે રાત્રીએ રાજા ત્યાં રહ્યો અને સવારમાં સિદ્ધની માક તે ઉજ્જયિનીમાં ગયા. સારા ચંદૅનકાઇની તેવી પ્રતિમા
For Private And Personal Use Only