________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠસર્ગ.
(૩૫૩) બહેનેએ અગ્નિપ્રવેશ કર્યો હશે. જે તેઓ મરી ગઈ હશે તે આ સઘળો હારો શ્રમ વૃથા છે, અને કદાચિત્ તેઓ જીવતી હોય, તો તે વલભ? જલદી આપણે ચાલે. એ પ્રમાણે ગુણશ્રીની પ્રેરણાથી પુણ્યસારે બહુ ઝડપથી ધૂમવાળી દિશા તરફ ઘોડાઓ ચલાવ્યા. દૂરથી આકાશમાં ઉછળતી અગ્નિની જવાલાએ દેખાવા લાગી, વળી પાસે ગયાં એટલામાં તે લેકેને કૈલાહલ સાંભળવામાં આવ્યો, પછી તે પુણ્યસાર બંને સ્ત્રીઓ સહિતચિતાની પાસે ગયે, ત્યારે ત્યાં સાત પુત્રીઓ અને પોતાની સ્ત્રી સહિત કામદેવશ્રેષ્ઠી ચિતાની અંદર પડવાની તૈયારીમાં હતો. તે જોઈ તે એકદમ ઘેડા ઉપરથી નીચે ઉતરી પડો, વિનયપૂર્વક તેણે સાસુ અને સસરાના ચરણકમલમાં પિતાનું મસ્તક ભ્રમર સમાન કર્યું, ગુણશ્રી અને રાજપુત્રી-મદનવતીએ પ્રણામરૂપી ભેટવડે માતા પિતાને ખુશી કર્યા, પછી પિતાની પૂજ્ય બહેનને પણ પ્રમુદિત કરી. જલવડે વૃક્ષ જેમ કામદેવશ્રેષ્ઠી પુણ્યસારના મુખાવલોકનરૂપ
રસવડે બહુ ઉલ્લાસ પામ્યું. તેમજ તેનું સઘ. નગરપ્રવેશ. શું કુટુંબ પણ આનંદમય થઈ ગયું, વળી
વ્યાકરણમાં અસૂ આદિક ધાતુઓના સ્થાનમાં ભૂ આદિ આદેશ થાય છે તેમ આ લોકોના નેત્રમાં શોકાશ્રુના સ્થાનમાં હર્ષાશ્રુ આવી ગયાં. તે સમયે વિશ્વને જીતનાર પિતાના જમાઈનું સેંદર્ય જોઈ કયે માણસ કામને જોવાની ઈચ્છા કરે? ત્યારબાદ કામદેવશ્રેષ્ઠીએ ગુણશ્રીને પિતાના ખોળામાં બેસારી કહ્યું, હે પુત્રિ? અલૌકિક એવા તારા કયા કયા ગુણે હું સંભારું? આ અતિ ઉગ્ર સાહસ, વિશ્વને અવલોકન કરનારી આવી બુદ્ધિ અને આવું દુષ્કર કાર્ય હારા સિવાય અન્યત્ર કેઈ ઠેકાણે હું દેખતો નથી. ઉત્તમ બુદ્ધિવડે તું પિતાને પતિ લાવી એટલું જ નહીં પરંતુ નાશ
.
૨૩
For Private And Personal Use Only