________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસ.
(444).
રાજ્યપદવીના સ્વીકાર કરી ઉપદેશ વિના પણ તે નૃપતિ પ્રાચીન દયાલુતાને લીધે હિંસાદિક સાવદ્ય કાર્ય કરશે નહી. તેમજ તે સાક્ષાત્ પરાક્રમની ભૂત્તિ એ સમાન ઉદ્ભુત સૈન્યેાવડે ચક્રવત્તિની માર્ક લીલા માત્રથી પૃથ્વીને જીતશે.
તે સમયે પ્રથમ નરક ભૂમિમાંથી નીકળી શ્રેણિક રાજાને જીવ આ ભરત ક્ષેત્રમાં પદ્મનાભ અને થશે. પદ્મનાભજીતેદ્ર અન્યદા દીક્ષા લઇ તપશ્ચર્યાવડે કર્માને ક્ષીણુ કરી કેવલ જ્ઞાનપામી, યાચકાવડે દાનવીર જેમ ઉત્તમ સાધુઓ વડે સેવાતા ભૂતલપર વિહાર કરતા પુણ્યવડે જગમ કલ્પવૃક્ષ હાયને શું? તેમ તેઓ શ્રી લિપુરમાં આવશે. લેાકેાના મુખથી ધા`િકની માફક તેમનું આગમન સાંભળી સજ્જનની માક પ્રમુદ્રિત થઇ શ્રીશતમલ રાજા હૈમની પાસે જઇ વંદન કરશે. પછી તે અતિશય સ’સાર તાપથી તપી ગયેલાની માફક બહુ ઉત્કંઠિત થઇ અલૈકિક માધુર્ય રસથી ભરેલી ભગવાનની દેશનારૂપ અમૃતનુ' પાન કરશે. ખાદ્ય પ્રબુદ્ધ થયેલા તે પેાતાના પુત્રને રાજ્ય આપી શ્રી જીનેદ્રભગવાન પાસે પુણ્યશ્રીની સહચારિણી એવી દીક્ષાને ગ્રહણ કરશે. પછી તે શતખલસુનિ દ્વાદશાંગીના અભ્યાસ કરી અગીયારમા ગધર થશે. બહુ તપશ્ચર્યાએ વડે કર્મને ક્ષીણુ કરી કેવલજ્ઞાન પામશે. પછી તે શત ખલ મહાશય કેવલજ્ઞાન રૂપ સૂર્ય વડે કમલની માફ્ક વિશ્વને પ્રકાશિત કરી મુકિત સ્ત્રીને વરશે, હે રાજન ! એ પ્રમાણે આ ભવથી ત્રીજે ભવે જૈનધર્મના પ્રભાવવડે ખરેખર હને માક્ષ લક્ષ્મી પ્રાપ્ત થશે એ પ્રમાણે શ્રીસૂરિમંત્રની અધિષ્ઠાયક દેવીના વચનથી મ્હે ત્હારા ભૂતભવિષ્યના ભવ યથાર્થ રીતે કહ્યા.
१ स्वयमपि चिरकालं संयमं पालयित्वा, स्वनशन विधिना च प्राप्य मृत्युं सुखेन ।
For Private And Personal Use Only