________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
શ્રીકુમારપાળચરિત્ર. સર્વ લોકે અત્યંત આશ્ચર્ય પામ્યા. પછી શ્રીમાન હેમચંદ્રસૂરિ મધુર કંઠથી સર્વ મિથ્યાત્વીઓને સંભળાવતા છતા જેનામતની સ્તુતિમાટે બેલ્યાअस्त्येवाऽतिशयो महान् भुवनविद्धर्मस्य धर्मान्तराद्,
यच्छक्त्याऽत्र युगेऽपि तालतरवः श्रीतालतामागताः । श्रीखण्डस्य न सौरमं यदि भवेदन्यद्रुतः पुष्कलं,
तद्योगेन तदा कथं सुरभितां दुर्गन्धयः प्राप्नुयुः ॥१॥ “અન્ય ધર્મથી ખરેખર જેનધર્મને હેટ અતિશય વતે છે, જેની શકિત વડે આ યુગમાં પણ તાલ વૃક્ષે શ્રીતાલ વૃક્ષ થઈ ગયાં, જે કે અન્ય વૃક્ષથી શ્રીખંડ ચંદનનું સરભ્ય અધિક ન હોય તો હેના યોગથી દુર્ગધ વસ્તુઓ સુગંધપણાને કેવી રીતે પ્રાપ્ત થાય?” તે વૃક્ષોથી ઉત્પન્ન થયેલાં પુષ્કલ અને સુકેમલ પત્રો વડે મુખ્ય લેખકેએ સૂરિએ કરેલા ઘણા ગ્રંથ સુખ શાંતિથી લખ્યા. અન્યદા શ્રી કુમારપાલરાજર્ષિ ગુરૂમહારાજનાં દર્શન કરી વિનય
પૂર્વક બેઠા હતા, ગુરૂએ દેશનાનો પ્રારંભ કર્યો ધર્મનિયમ. કે; વિવેકી પુરૂએ વર્ષારૂતમાં પિતાના સ્થાન
માંથી બહાર જવું નહીં, કારણ કે, વર્ષારૂતુમાં બહુ પાણને લીધે સર્વ પૃથ્વી જીવાકુલ થાય છે, તેપર ઉન્મત્ત મહિષ–પાડાની માફક પરિભ્રમણ કરતો માણસ જીવને હણે છે. મિથ્યાતિવઓ પણ જીવ રક્ષા માટે કહે છે કે, ડાહ્યો માણસ એક ગાઉ ચાલે અને ચાતુર્માસ એક સ્થાનમાં રહે, એ કારણથીજ પ્રથમ શ્રીનેમિનાથ ભગવાનના ઉપદેશથી શ્રીકૃષ્ણ વષરૂતુમાં બહાર જવાને નિયમ કર્યો હતો. તે સાંભળી વિવેકી શ્રીકુમારપાલરાજાએ નિયમ લીધે કે; આજથી હવે વર્ષારૂતુમાં મહારે કોઈપણ ઠેકાણે બહાર જવું નહીં. સર્વ ચેત્યેનાં દર્શન અને
For Private And Personal Use Only