________________
* ! ]
वेदस्य म आणीस्थ:
[ દ્વારકામાં ઉજવાયેલ ગીતાદોહન સસાહ
શ્રી રતીલાલ મનસુખરામ પટેલે જણાવ્યું હતું કે, શ્રીદ્વારકા એ શ્રીકૃષ્ણ ભગવાનની અને ભગવાન શ્રીશંકરાચાયે સ્થાપેલી શારદાપીઠની પવિત્ર અને ગૌરવશાળી ભૂમિ છે, અને અહીંથી જ શ્રીકૃષ્ણે રચેલી ગીતાનેા પ્રવાહ પુનઃ શરુ થાય છે-એ ઇચ્છવા યેાગ્ય છે.
આગળ ચાલતાં તેમને ગીતાદેાડનના વિદ્વાન લેખક મહારાજશ્રીના જીવતતા શ્રોતાઓને આ ખ્યાલ આપતાં જણુાવ્યું હતું કે, તેઓશ્રો ૪ થી ૫ વર્ષની નાની ઉમ્મરે પેાતાનું કુટુંબ લાકકલ્યાણાયે ત્યજી સિંધ, પંજામ, કાશ્મીર, નેપાલ અને દક્ષિણનાં સ્થળેાએ કર્યો છે. હિમાલય, કૈલાસ, માનસરોવર, આશ્રુ, ગીરનાર, ગંધમાદન અને અમરકટકના પહાડામાં વિચર્યાં છે. ખાર જ્યેાતિર્લિંગ, દ્વારકાદિ ચાર ધામની યાત્રા કરી છે. તેઓનું જીવન એક યેાગી અને મહિષતે ઊંચત છે. તેમની રહેણીકરણી એક ઋષિ જેવી છે. કેટલાયે વર્ષ તેઓએ તુલસીપાન, ગુલાબની પાંખડી, બ્રાહ્મીતા પાલા અગર વનતી પત્તિ ખાઇને તે। કેટલીકવાર દેવળ જળપાન અને વાયુભક્ષણ ઉપર દિવસેા કાઢયા છે. તેએાશ્રીનું કોઈ સ્થાયી નિવાસસ્થાન નથી. પણ કેટલાક વખત કાઇ ગૃહસ્થને ત્યાં રહે છે તે ત્યાં આત્મજ્ઞાન સ`ધી ચર્ચા અને સ્વાધ્યાયદિ કરાવે છે.
તેઆત્રીએ શાળામાં શિક્ષા લીધી નથી, છતાં ગુજરાતી, મરાઠી, હિંદી, "સ્કૃત અને અંગ્રેજી જેવી અનેક ભાષા જાણે છે. તે ચેાગમાના દશક પણ છે. મેગીના જેવી સ્થિતિમાં પણ રહે છે. તેએશ્રીએ ખાસ કને ગુજરાતી ભાષામાં ઉચ્ચ કોટીનું આધ્યાત્મિક સાહિત્ય લખી ગુજરાતી આધ્યાત્મિક સાહિત્યમાં વધારા કર્યો છે.
મી. જયંતીલાલ કલ્યાણરાય ઠાકારે જણુાવ્યું હતુ કે, જે ગીતાજીતા અષાયે અને શ્રીમદ્ ભગવદ્ગીતા મધ લખાયા અને શ્વર સંક્રેતાનુસાર કૃષ્ણાત્મજજી મહારાજે ‘ગીતાદેાહન” લખ્યું, અને વિશ્વયુદ્ધ પુરું થયા પછી સકેત છે એમ હું માનુ છું,
મહાભારત યુદ્ધ સમયે ઉપદેશ છેલ્લા યુદ્ધ દરમ્યાન પૂજ્ય શ્રો. પ્રસિદ્ધ થયું, એ એક ઈશ્વરી
શ્રાયુત નંદલાલ ખે।ડીવાલાએ ખેલતાં જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્માં કૃષ્ણાત્મજજી સાત સાત દિવસથી ગીતાદેાહનમાંથી અમૂલ્ય ઉપદેશ આપી રહ્યા છે. આપ જાણેા છે! કે ગીતા એ ભગવાનની અમૃતવાણી છે. વેદ અને સ` શાસ્ત્રોના સાર છે. ગુરુવયે ૧૨૭૮ પાનાતા મહાન ગ્રંથ લખી તે પ્રસિદ્ધ કરવાની મતે જે તક આપી તે માટે હું ઋણા છું.
મી. જયશ’ક્રૂર એમ. પંડયાએ જણાવ્યું જે આપણે દેહાધ્યાસ છે।ડવાને કહીએ છીએ પણુ દેહાધ્યાસ છેડવા સડેલ નથી. કોઈને દુઃખ થાય તેવું વર્તન આપણે કરવુ જોઇએ નહિ. આપણે જે કાંઈ કરીએ તેમાંથી ક્રર્તીભાવ છેાડી દ્રષ્ટાભાવથી રહેવુ જોઈએ. બધાએ સર્વાત્મભાવ રાખા જોઈ એ. આપણે કાયક્ર, વાચિક, માનસિક રીતે સમભાવ રાખવા મતને કેવવું જોઈએ. આપણુને ઈશ્વરના અને ગુરુમહારાજની કૃપાના જરૂર છે. એ મહારાજશ્રીના ઉપદેશનુ સેપમાં તત્ત્વ છે.
ત્યારબાદ સમિતિના સેક્રેટરી શ્રી, નાનુભાઈ ખંડુભાઈ દેસાઈ એ તેમના આમત્રણૢને માન આપીને આવેલા બધાએ આભાર માન્યા હતા, અને કાન્ટ્રાકટર શ્રો, કાનજીભાઈ એ આ પ્રસ ંગે લીધેલા શ્રમ માટે હમને આમાર માન્યેા હતા. ત્યારબાદ સુરતવાળા સતશાસ્ત્રો શ્રીજગન્નાથે સુંદર ભતા ગાયાં હતાં. રાતના નવ વાગે ૧૫૦૦ ધૃત દીપિકાએ પ્રગટાવવામાં આવી હતી તેમજ ગ્રહણુ હોવાથી મેડે સુધી ભજન રીત રાખવામાં આવ્યાં હતાં. જેને લાભ દ્વારકાના ત્રએ ખૂબ મોટા પ્રમાણમાં લીધે। હતા. રાત્રે ૬૧ વાગે દ્વારીકાની પવિત્ર ગેામતીમાં અવભથ સ્નાન કરમાં આવ્યું હતું. અને બીજે વિસે સજ્જ કે પેાતાના સ્થાને જવા ઉપડી ગયા હતા. (સદેશ, ૨૯ જૂન ૧૯૪૬ )