________________
ઉપયોગ કરી લઉં. નેમિ” શબ્દના ગુજરાતી ભાષામાં થતાં બે અર્થે ગૂજરાત વિદ્યાપીઠના જેડછું કેષમાં પ્રમાણિત કરવામાં આવ્યાં છે-“૧. કૂવા ઉપરની ગરગડી અને ૨. પૈડાને પરિધ.”
-
સંસાર રૂપી કૂવામાં પડેલા મેહાશક્ત જીના આત્થાન માટે, પૂજ્યપાદ્ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન–કૃતૃત્વ અને કૃતિત્વ તથા શ્રમણ-જીવનમાં મૂળ આરાધના–માર્ગની તેઓશ્રીએ કરેલી અદ્વિતીય આરાધનાનું ઓજસ તથા સમી ચીન સાધનાને સત્ત્વશીલ પ્રભાવ, કૂવાની ગરગડી જેવું કાર્યસાધક મધ્યમ અને પરથાર્થ–સાધનનું નિમિત્ત બની રહે તે હતેછે અને રહેશે. આ મહાપુરૂષને આત્મકલ્યાણના માધ્યમ તરીકે સ્વીકારનાર જીવ, સ્વલ્પ પ્રયત્નથી પણ, “સ્વ–સ્વરૂપસાધના’ની ભાવના અને ભૂમિકા પ્રાપ્ત કરી, તેને ચરિતાર્થ કરી, પિતાના ભવ-ભ્રમણને સુખદ અને સત્વર અંત લાવી શકે છે. એ જ રીતે, “નેમિ” શબ્દના બીજા અર્થને અનુરૂ૫, એ ઉપકારી મહાપુરૂષના આત્મ-હિત– સાધક ઉપદેશના પ્રભાવની પરિધ–વતુંલમાં આવનાર આત્માની અંતરાભિમુખતા ઉજાગર બન્યા વગર રહે નહીં. અંતરાભિમુખ ઉજાગરવૃત્તિવાળે જીવ, “દેહાત્મ-ભિન્નભાવ'ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org