________________
નક,
૧૫ ૧૬
૧૭
શ્રીરપ્રકરઃ at f flag = શt, _૧૧ ૧૪ ૨૨ ૨૧ ૨૦ ૧૨ येनान्ते स्याच्छिवपुरमुरुस्फूर्ति तेषां क्रमेण ॥८॥ વિસ્તારવંત સમુદ્ર પર નર ભવે મોહિત જના, ને શિથિલ દઢ બુદ્ધિવાળા જીવ કમસર દીલના ભાવને અનુસાર જેથી નરકપણું તિરિભાવને, નરપણું નિર્વાણ પામે ખરીદતા તે કર્મને. ૧ તે કર્મના ઉદયે કરી મોહિત જનો નરકાદિમાં, જાતા શિથિલ મતિમંત જીવે જાયપ્રાયે મનુજમાં; ધર્મમાં દઢ બુદ્ધિવાળા છેવટે શિવ પામતા, સમાજૂ નરા મહિતપણું ને શિથિલતા તરછોડતા. ૨
કાથ–સમુદ્ર સરખા વિસ્તારવાળા મનુષ્ય ભવને વિષે મૂઢ, શિથિલ અને દઢ બુદ્ધિવાલા (આ ત્રણ પ્રકારના) જીવો પૂર્વે થએલા પ્રસન્નચન્દ્ર રાજર્ષિની પેઠે તે તે કર્મરૂપી વસ્તુ ખરીદે છે, જેના વડે તે ત્રણે અનુક્રમે નરક તિર્યંચની ગતિ રૂપી કૂર કારાગૃહ સરખી બે દુર્ગતિએ, દુઃખથી પણ પ્રધાન સ્વર્ગ ન પામવારૂપ ગતિ, અને અંતે ઘણું પ્રકાશ યુક્ત મેક્ષ ગતિને મેળવે છે. ૮
પછાથ:–અહીં મનુષ્ય ભવને સમુદ્ર સરખા વિસ્તારવાળે જણાવ્યું છે. કારણ કે સંસારી જીવન ઉત્કૃષ્ટથી પ૬૩ ભેદ કહ્યા છે તેમાં મનુષ્યના ૩૦૩ ભેદ છે. અને તે