Book Title: Darshan ane Chintan Part 2
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004635/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ $f-li[ પંડિત સુખલાસી Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ पंडित सुखलालजी (ता. ८-१२-१९५५) Page #4 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન પંડિત સુખલાલજીના ગુજરાતી લેખોને સંગ્રહ પુસ્તક-૨ Sાજપ ન : પ્રકાશક: પંડિત સુખલાલજી સન્માન સમિતિ ગુજરાત વિદ્યાસભા, ભદ્ર અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદક-મંડલ શ્રી. દલસુખભાઈ માલવણિયા (મુખ્ય સંપાદક) શ્રી. પં. બેચરદાસ જીવરાજ દેશી શ્રી. રસિકલાલ છોટાલાલ પરીખ શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ શ્રી. બાલાભાઈ વીરચંદ દેસાઈ “જયભિખ્ખું' [ ગ્રંથ પ્રકાશનના સર્વ હક જૈન સંસ્કૃતિ સંશાધન મંડળ-બનાસ-ને સ્વાધીન.] વિ. સં. ૨૦૧૩ : વીર નિ. સં. ૨૪૮૩: ઈ. સ. ૧૫૭ મૂહયઃ બે પુરતોના રૂ. ૧૪ પુરતકપ્રાપ્તિ-સ્થાન (૧) જૈન સંસ્કૃતિ સંશાધન મંડળ, F/3, B. H. V., બનારસ (ઉત્તર પ્રદેશ) (૨) ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તો, અમદાવાદ (ગુજરાત) (૩) શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ પ્રકાશક: શ્રી. દલસુખભાઈ માલવણિયા, મંત્રી, પંડિત સુખલાલજી સન્માન સમિતિ, ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ-૧, મુદ્રક : પૃ. ૭૩૭ થી ૧૨૬૪ સુધી શ્રી. મણિલાલ છગનલાલ શાહ, નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, પાછળના પૃ. ૧ થી. પુસ્તક પૂરું થતાં સુધી બી. કાંતિલાલ મ. દેસાઈ, ચંદ્રિકા પ્રિન્ટરી, મિરજાપર રોડ, અમદાવાદ, Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કcરો પંડિત શ્રી સુખલાલજીનાં લખાણોના આ સંગ્રહ અંગે અમારે જે કંઈ કહેવાનું હતું તે અમે આ ગ્રંથના પહેલા પુસ્તકના સંપાદકીય નિવેદનમાં કહ્યું છે. પંડિતજીનાં લખાણોને જુદા જુદા વિષયોમાં વહેંચીને આ ગ્રંથમાં એના આ પ્રમાણે સાત વિભાગો કરવામાં આવ્યા છેઃ (૧) સમાજ અને ધર્મ, (૨) જૈનધર્મ અને દર્શન, (૩) પરિશીલન, (૪) દાર્શનિક ચિંતન, (૫) અર્થ, (૬) પ્રવાસકથા અને (૭) આત્મનિવેદન. આ સાત વિભાગોમાંના પહેલા બે વિભાગો અને ત્રીજા-પરિશીલન'વિભાગના ૧૪મા લેખ સુધીના લેખો, આ ગ્રંથના પહેલા પુસ્તકમાં આપવામાં આવ્યા છે, અને બાકીના બધા લેખો તથા શબ્દસૂચી આ બીજા પુસ્તકમાં આપવામાં આવેલ છે. અક્ષય તૃતીયા | વિ. સં. ૨૦૧૩ -સંપાદક Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા રિશીલન (ચાલુ) ૧૫. આવસ્યકસૂત્રના કર્તા કેણુ ? [ જૈન સાહિત્ય સશાધક' ખ. ૩, અંક ૨] ૭૩૭ ૧૬. વિકાસનું મુખ્ય સાધન [‘બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૪૯]૭૫૪ ૧૭. ‘ શ્રીમદ્રાજચંદ્ર ’–એક સમાલેચના [ શ્રી. રાજચંદ્રનાં વિચારરત્ન'માંથી ] ૭૬૩ ૧૮. શ્રીમદ રાજચંદ્રની આત્મપનિષદ : [ શ્રી. રાજચંદ્રના · આત્મ સિદ્ધિશાસ્ત્ર નું પુરાવચન ] ૭૯૧ ૧૯. સમુલ્લાસ [ શ્રી, પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક સત્યં શિવ સુન્દરમ્ ’નું પુરાવચન ] ૨૦. ખરા કેળવણીકાર [ શ્રી. નાનાભાઇ ભટ્ટની આત્મકથા ઘડતર અને ચણતર'નું પુરાવચન ] ૨૧. અનધિકાર ચેષ્ટા [ શ્રો. જયભિખ્ખુની નક્ષકથા મત્સ્યગલાગલ'ની પ્રસ્તાવના ] ૨૨. ત્રિવેણીસ્નાન [શ્રી 'દર્શક'ના પુસ્તક 'ત્રિવેણીતીર્થ'ની પ્રસ્તાવના [ ૪ ] . ૮૦૩ ૮૧૫ ૨૩. સ્મૃતિશેષ [ શ્રી. મોહનલાલ મહેતા સાપાન'ના પુસ્તક ‘દીપમ’ગલ’ની પ્રસ્તાવના ] ૨૪. બિંદુમાં સિંધુ [ 'સંસ્કૃતિ' : આગસ્ટ, ૧૯૫૨ ] ૨૫. સર્વાંગીણ સંશોધન અને સમાલેચના [ડૉ. ધીરુભાઈ ઠાકરના પુસ્તક ‘મણિલાલ નભુભાઈ : સાહિત્યસાધના'ના પ્રવેશક] ૮૬૦ ૨૬. જીવતા અનેકાન્ત [ શ્રો મહાવીર જૈન વિદ્યાલય, રજત મહાત્સવ ગ્રંથમાંથી ] ૮૨૫ ૪૪ ૮૫૦ ૮૫૩ ૭૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૨૭ હેતુબિન્દુને પરિચય ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રકાશિત હેતુબિન્દુ-ટીકા'ની પ્રસ્તાવના ]. ૮૮૪ ૨૮. સન્મતિતર્ક અને તેનું મહત્વ [ જેને રૌ મહત્સવ અંક] ૯૧૮ ર૯ વટબીજને વિસ્તાર [ ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા વિકાસ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રયત્ન' (૧૯૫૧)ની પ્રસ્તાવના ] ૯૫૦ ૩૦. ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન [ “બુદ્ધિપ્રકાશ': જાન્યુઆરી, ૧૯૪૯ ] ૩૧. ઉચ્ચ શિક્ષણની બધભાષા [ બુદ્ધિપ્રકાશ': અંગસ્ટ, ૧૯૪૯] ૭૧ ૩૨. ઉચ્ચ શિક્ષણની બેધભાષા : એક પ્રશ્નોત્તરી [ સંસ્કૃતિ ': એપ્રિલ, ૧૯૫૪] ૩૩. “સંસ્મરણે'ની આલેચના [શ્રી. ગ. વા માવળંકરની આત્મકથાની સમાલોચના] ૯૮૦ ૩૪. સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા [ જેનયુગઃ ચેક, ૧૯૮૫ ૯૮૪ ૩૫. પરિવ્રાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રને બુદ્ધિ સાથે સંલાપ [‘નચિકેતા': સપ્ટેમ્બર, ૧૯૫૪] ૯૩ ૩૬. દંપતીજીવનનાં દસ્તાવેજી ચિત્રે [ ગૃહમાધુરી' : માર્ચ, ૧૯૫૬ ] ૧૦૦૫ ૩૭. યાયાવર : { "શ્રીરંગ ' : એપ્રિલ, ૧૯૫૬] ૧૦૦૭ | દાર્શનિક ચિન્તન ૧. ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસકમ [“પુરાતત્ત્વ', પુસ્તક ૧]. ૧૦૧૩ ૨. ભારતીય દર્શનેની કાળતત્ત્વ સંબંધી માન્યતા [‘પુરાતત્ત્વ', પુસ્તક ૧] ૧૦૨૩ ૩. પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? [ ‘કાતમાલા' : ૧૯૨૪] ૧૯૩૨ ૪. ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્વજ્ઞાન [ પ્રસ્થાન' : માહ, ૧૯૮૫] ૧૦૪૨ ૫. જૈન તત્ત્વજ્ઞાન [ પ્રબુદ્ધ જૈન': ૫-૬-'ક૬] ૧૦૪૯ ૬. સમભંગી [એક વિદ્યાર્થીને પત્ર ] ૧૦૬૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૭. નિગદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરે [જેન સાહિત્ય સંશોધક' ખંડ ૩, અંક ૨] ૧૦૬૫ ૮. સ્ત્રી જાતિને દૃષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર એક વિચાર [ચોથે કર્મગ્રંથ, પરિશિષ્ટ) ૧૦૭૨ ૯. જૈન ન્યાયને ક્રમિક વિકાસ [ સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગરમાં વંચાયેલ અને “જેન સાહિત્ય સંબંધી લેખોને સંગ્રહ' (જે. ધ. પ્ર. સ. ભાવનગર)માં પ્રકાશિત) ૧૦૭૭ ૧૦. “સંસાર અને ધર્મનું અનુશીલન [ શ્રી. કિ. ઘ. મશરૂ વાળાના પુસ્તક “સંસાર અને ધર્મનું અનુશીલન ] ૧૦૯૦ ૧૧. સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ “પુરાતત્ત્વ' પુસ્તક ૪૫ ] ૧૧૦૬ ૧૨. કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ “પુરાતત્ત્વ’ : પુસ્તક ૩ ] અધ્ય ૧. કરુણું અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન [ “સંસ્કૃતિ ' : માર્ચ, ૧૯૪૮ ] ૨. અંતે આશ્વાસન કેનાથી મળે છે? [ સંસ્કૃતિ' : માર્ચ, ૧૯૪૮] ૭ ૩. ગાંધીજીને જીવનધર્મ જન્મભૂમિ' વિશેષાંક ૪. બને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ [ પ્રબુદ્ધ જૈન' : ૧ માર્ચ, ૧૯૪૮ ] ૫. વિભૂતિ વિનોબા [ ભૂમિપુત્ર: ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૪ ] ૩૨ ૬. આજને યથાર્થ માર્ગ : ભૂદાન [ પ્રસ્થાન : કારતક, ૨૦૧૩] ૩૯ ૭. કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ [ ‘બુદ્ધિપ્રકાશ': જાન્યુઆરી, ૧૯૫૦] ૮. સર્વમિત્ર ગ્રડસ્થ–સંત [ બુદ્ધિપ્રકાશ' : સપ્ટેમ્બર, ૧૯૫ર ] પદ ૯ બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી [ “આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી] ૬૦ ૧૦. સ્વ. કૌશાંબી જીનાં પ્રેરણાદાયી સ્મરણે [ “પ્રબુદ્ધ જૈન' : ૧૫ જુલાઈ ૧૯૪૭ ] []. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ १२४ ૧૧. શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી [બોધિચર્યાવતાર'નું પુરોવચન] ૧૨. આચાર્ય શ્રી આત્મારામજી [ સં. ૧૯૮૫માં શ્રી. મહાવીર જૈન વિદ્યાલયમાં આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન હ૪ ૧૩. આચાર્ય જિનવિજયજી [ પ્રસ્થાન' : યેષ્ઠ, ૧૯૮૪] હ૮ ૧૪ સ્મૃતિશેષ દાદા [ બુદ્ધિપ્રકાશ' : માર્ચ, ૧૯૫૬ ] ૧૦૫ ૧૫. પરિચય થડે પણ છાપ ઘણું ઊંડી [ શ્રી. ઝવેરચંદ - મેધાણી સ્મૃતિગ્રંથ “સૌને લાડકવાયો'માંથી] ૧૧૨ નંદ. આવે ને આટલે આઘાત કેમ? [ પ્રબુદ્ધ જૈન - ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૭] ૧૭ સ્મૃતિપટ [ “શ્રી જૈન ધર્મ પ્રકાશ' : વૈશાખ, ૨૦૦૭] ૧૮. સૌમાં વૃદ્ધ પણ સૌ થી જુવાન [“પ્રબુદ્ધ જૈન': * ૧ ઓગસ્ટ, ૧૯૫૨] ૧૯ ત્રણ સ્મરણે [ “પ્રસ્થાન' : ૪, ૧૯૮૩ ૧૩૩ ૨૦. કેટલાંક સંસ્મરણે [ “પ્રબુદ્ધ જૈન ': ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૬] ૧૩૫ ૨૧. અંજલિ [“જેન' : ૨૧ જુલાઈ ૧૯૫૬ ] ૨૨. એક બીજા મિસ્ત્રી [“પ્રસ્થાન': ફાગણ, ૧૯૯૨] ૧પપ ૨૩. સ્વ. લાડુબહેનની જીવનરેખા [ પાલણપુર પત્રિકા ૧૯૨૬] ૧૫૮ ૨૪. તે મૂર્તિ ભગિની [ અપંગની પ્રતિભા'માં “બે શબ્દ” ] ૧૬૩ ૨૫. બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણે ["જૈન ': તા. ૧૧-૨-૧૯૫૬ ] ૧૧ ૨૬. તેજસ્વી તારક આચાર્ય શ્રી નરેન્દ્રદેવજી [“જૈન”: તા. ૨૫-૨-૧૯૫૬] ૧૭૮ ૨૭. શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી [પ્રબુદ્ધ જેન’: તા. ૩૧-૧૨-૧૯૭૯ ] ૧૩૦ પ્રવાસકથા ૧. મંગળયાત્રા [ “પ્રબુદ્ધ જીવન’તા. ૧૫-૯-૧૯૫૩] ૨. શાંતિનિકેતન [“પ્રસ્થાન' : વૈશાખ, ૧૯૮૪] ૩. મારે પંજાબને પ્રવાસ [ " પ્રસ્થાન” પુ. ૨, અંક ૪-૫; ૫. ૩, અં. ૧-૨. ! ૧૮૯ ૧૯૩ २०१ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ૨૩૨ ૪. પ્રવાસના કેટલાક અનુભ [ પ્રસ્થાન' પુ. ૫, અં, ૬] ૫. અમારે પ્રવાસ [ જેનયુગ' પુ. ૩, અં. ૫] આત્મનિવેદન २६८ ૧. અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે “સાબારમતી' દ્વિમાસિક : પુ. ૭, અંક ૫-૬, વસંત-પ્રીષ્મ, વિ. સં. ૧૯૮૫] ૨૪૭ ૨. મારા જીવનમાં “પ્રકાશનું સ્થાન : ["શ્રી જૈન ધર્મ પ્રકાશ સુવર્ણ મહત્સવ અંક, વિ. સં. ૧૯૯૧] . મને કયા આદશે કાશીમાં બાંધ્યું ? [ “જેને ': ૧૦ જાન્યુઆરી, ૧૯૩૩] ૪. સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે [ સમયધર્મ, ' વર ૧૬, અંક ૨૦-૨૧-૨૨, વિ. સં. ૨૦૦૩] ૫, સજીવ ચિત્ર [શ્રી. દલસુખભાઈ માલવણિયા ઉપર તા. ૫-૩-'૪૯ના રોજ લખેલ પત્રમાંથી ] ૬. જીવન વાર્તા લખવામાં સંકેચ કેમ? [ શ્રી દલસુખભાઈ - માલવણિયા ઉપર તા. ૧૩-૧૨-૫ના રોજ લખેલ પત્રમાંથી ૨૮૭ ૭. મારું વિવાધ્યયન : [ પ્રબુદ્ધ જીવન’: ૧ નવેમ્બર, ૧૯૫૪] ૨૮૯ શબ્દસૂચી ર૭ર [૮] Page #12 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કાણુ ? [ ૧૫ ] * છ વર્ષ પહેલાં આત્માનંદ જૈન પુસ્તક મંડલ, આગ્રા તરફથી · હિન્દી પંચપ્રતિક્રમણ ’પ્રસિદ્ધ થયેલું. તેની બે હજાર પ્રા કાઢવામાં આવેલી અને તે કલકત્તાવાળા બાપુ ડાલચંદજી સિંઘી તરફથી ભેટરૂપે વહેંચવામાં આવેલી. તે નકલા જોતજોતામાં ખલાસ થઈ ગઈ. પાછળથી કિંમત આપીને પુસ્તક મેળવવાની હજારા માગણીએ આવી, અને કેાઈ ઉદાર ગૃહસ્થે તે પાતાના ખર્ચે કરી તેવી આવૃત્તિ તૈયાર કરી છપાવી ભેટ આપવા માટે અમુક માટી રકમ ખર્ચવાની પણ સ્પષ્ટ ઇચ્છા દર્શાવી; તેમ જ એ આવૃત્તિનાં બે અનુકરણા પણ થયાં : (૧) હિન્દીમાં જ ખરતર ગચ્છના પ્રતિક્રમણ રૂપે, અને (ર) ગૂજરાતીમાં આત્માનંદ સભા તરફથી. લોકોની અધિક માગણી અને થયેલાં અનુકરણે એ સામાન્ય રીતે કાઈ પણ સંસ્કરણની લાકપ્રિયતા અગર વિશેષતાના સૂચક મનાય છે; પરંતુ એ અન્ને ખાખતા હેાવા છતાં હું એ ષ્ટિએ એ આવૃત્તિને સફળ માનવા લલચાયા નથી. સફળતાની મારી કસોટી તે મારા આત્મસષ છે. ગમે તેટલી માગણીઓ આવી અને અનુકરણ પણ થયાં, છતાં એ આવૃત્તિથી મને પૂર્ણ સતાષ થયા જ છે એમ નથી; તેથી મારી કસોટીએ એ આવૃત્તિની સફળતા અધૂરી જ છે. તેમ છતાં એ આવૃત્તિમાંથી મને જે થોડાણા આશ્વાસ મળે છે તે એટલા સારુ કે મેં તે વખતે તે આવૃત્તિ માટે મારાથી જે શકય હતું તે કરવામાં લેશ પણ ઉપેક્ષા કરી ન હતી. તે આવૃત્તિમાં મે કેટલીક નવીનતાએ દાખલ કરી છે. તેમાંની એક નવીનતા તે જૈન સમાજ માટે એ છે કે અત્યાર સુધીમાં આવશ્યક જેવા મનાતા વિષય તથા તે વિષયના સાહિત્ય ઉપર શાસ્ત્રભાષામાં કે લાક ભાષામાં નવીન દષ્ટિએ કશુંયે લખાયું નહોતું તેના શ્રીગણેરા થયા, અને પ્રસ્તાવના દ્વારા એ દશામાં વિચાર કરવાની પહેલ કરી. પ્રતિપાદક શૈલીએ આવશ્યકનાં મૂલ તત્ત્વા સમજાવવાં અને ઐતિહાસિક દૃષ્ટિએ આવશ્યકસૂત્રેાના સમયના તેમ જ કર્તાના વિચાર કરવા, તેમ જ વળી હમણાં હમણાં વિદ્ન્માન્ય થયેલી તુલનાત્મક પદ્ધતિએ આવશ્યકગત વિચાર। અને તેનાં પ્રતિપાદક સૂત્રનુ જૈનેતર સંપ્રદાયાના નિત્યકર્મ સાથે તાલન કરવું એ હિન્દી પ્રસ્તાવના લખતી વખતે મારી પ્રવૃત્તિનું ४७ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ ] દર્શન અને ચિંતન ધ્યેય હતું. તે વખતે મેં તે માટે જ શ્રમ પણ પુષ્કળ કરે. તેમ છતાં પણ તેમાં આપવાના ઘણા મુદ્દાઓ અને બીજી ઘણું વિગતે મારી માંદગી અને બીજા કારણસર રહી જ ગઈ. તેને બીજી આવૃત્તિમાં દાખલ કરું અને પ્રથમની આવૃત્તિની ત્રુટિઓનું સંશોધન કર્યું તે પહેલાં જ હું એક બીજા જ, માથું ઊંચું ન કરી શકાય એવા, કાર્યભાર નીચે દબાયે. દરમિયાન હિન્દી પ્રસ્તાવના વાંચનાર કેટલાક એ તરફ આકર્ષાયા અને કેટલાકને તે પ્રસ્તાવના માંહેના અમુક મુદ્દાઓ સાથે વિરોધ પણ જણાવા લાગે. જોકે મદભેદ નહિ ધરાવનાર અવિરોધીઓની સંખ્યા મોટી હતી અને હજી પણ છે, તે પણ મતભેદ ધરાવનાર ટીકાકારેની નાની સંખ્યા તરફ જ મારું ધ્યાન આદરપૂર્વક ગયેલું. મેં જે વિચાર્યું છે અને જે લખ્યું છે તે જ સત્ય છે, તેમાં કશું જ પરિવર્તન કરવા જેવું ન હોઈ શકે, એવો દાવો તે હું ત્યારે જ કરી શકું કે જો મને સાતિશય જ્ઞાન કે દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થયાનું અભિમાન હેય. એ પ્રસ્તાવના લખતી વખતના કેટલાક મુદ્દાઓ સંબંધમાં મારા જે વિચારે હતા તેમાં આજે ડું પરિવર્તન પણ થયું છે અને તે જ બાબતો જે અત્યારે મારે લખવાની હોય તો તે હું બીજી જ રીતે લખું એમ મને લાગ્યા જ કરે છે; તેમ છતાં આવશ્યક સૂત્રના કર્તા વિશેને ભારે વિચાર હજી બદલાયે નથી, એ મારે સ્પષ્ટપણે જણાવી દેવું જોઈએ. પ્રસ્તાવનામાં કરાયેલા આવશ્યકક્રિયાના સમર્થન સામે તે કોઈ પણ રૂઢિગામી સાંપ્રદાયિક સાધુ કે ગૃહસ્થને લેશ પણ વિરોધ કે મતભેદ ન હોય એ દેખીતું છે. એવા લેકે માટે તે મતભેદ કે વિરોધના વિષય માત્ર બે છે? (૧) આવશ્યકસૂત્રના કર્તા વિશેનો મારે મત, અને (૨) જૈન આવશ્યક ક્રિયાની જૈનેતર નિત્યકર્મ સાથે સરખાવવાની મારી પદ્ધતિ. બીજા મુદ્દાના બચાવ ખાતર ભારે ટીકાકારેને એટલું જ કહેવું જોઈએ કે આજે જે તુલનાત્મક પદ્ધતિએ અભ્યાસ શરૂ થયો છે અને લગભગ સાર્વત્રિક થતું જાય છે તેથી ડરવાને કશું જ કારણ નથી. જે આપણું વસ્તુ સર્વોત્તમ હોય તો તુલનામાં તે બતાવી શકાય, અને જે તેવી સર્વોત્તમ વસ્તુને એક અભ્યાસી બરાબર સરખામણી કરી તેની સર્વોત્તમતા સાબિત ન કરી શકે તે તે કાર્ય કોઈ બીજે કરે, પરંતુ જ્યાં સુધી સરખામણીમાં કોઈ પણ વસ્તુને ઉતારવામાં ન આવે ત્યાં સુધી તેની સર્વોત્તમતા એ તો માત્ર પિતાની માની લીધેલી સર્વોત્તમતા જેવી જ માત્ર છે. અને વળી આપણી પ્રાચીન પ્રથામાં પણ સરખામણને અવકાશ ક્યાં છે છે? જ્યારે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે ત્યારે જાણ્યે-અજાણ્યે પણ પિતાના Page #14 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકત્રના કર્તા કોણ? ધર્મતનું બીજાનાં ધર્મત સાથે યથાશક્તિ તેલન કરે જ છે. અલબત્ત, એ ખરું છે કે પ્રાચીન પ્રથા અનુસાર તેલનો ઉદ્દેશ ગમે તે રીતે પિતાની વસ્તુને શ્રેષ્ઠ અને બીજાની વસ્તુને કનિષ્ઠ બતાવવાનું હોય છે, ત્યારે આ આધુનિક પ્રથામાં એ એકાંગીપણું કાંઈક દૂર થયેલું જોવામાં આવે છે. આચાર્ય શ્રી. હરિભદ્રજી અને ઉપાધ્યાય શ્રી. યશોવિજયજીની કૃતિઓમાંથી એવા સંખ્યાબંધ વિચારે તારવી શકાય એમ છે કે જે માત્ર તટસ્થ તુલનાત્મક દૃષ્ટિએ કરાયેલા છે. વળી, આપણે પ્રાચીન કાળમાં થયેલું એ જ બધું ક્યાં કરીએ છીએ ? ઘણું જૂનું છોડીએ છીએ અને નવું સ્વીકારીએ છીએ. જે તુલનાત્મક પદ્ધતિ સર્વગાા થતી જતી હોય તો તે દૃષ્ટિએ આવશ્યકક્રિયાનું તોલન કરવામાં હું તેનું મહત્ત્વ જોઉં છું. સમભાવ એ મુખ્ય જૈનત્વ છે. તેને આવિર્ભાવ માત્ર કુળ-જૈન કે રૂઢ–જૈનમાં જ હોય અને અન્યત્ર ન હોય એમ તે જૈન શાસ્ત્ર કહેતું જ નથી. જૈન શાસ્ત્ર ઉદાર અને સત્યાગ્રાહી છે, તેથી તે જાતિ, દેશ, કાળ કે રૂઢિનું બન્ધન ન ગણકારતાં જ્યાં જેવું તત્વ સંભવે ત્યાં તેવું જ વર્ણવે છે. આ કારણથી જૈન આવશ્યક્રક્રિયાની જૈનેતર નિત્ય કર્મ કે સધ્યા આદિ સાથે તુલના કરવામાં જે બીજાઓ દૂષણ માને છે તેને હું ભૂષણ માનું છું, અને આ વાતને વધારે તે સમય જ સિદ્ધ કરશે. પહેલા મતભેદને વિષય કર્તાને સમયને છે. ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકસૂત્ર ગણધરકૃત નહિ, પણ અન્ય કોઈ વિરકત છે એવા મારા વિચારનું તાત્પર્ય જે કાઈ ટીકાકાર એવું કાઢતા હોય કે આ વિચાર આવશ્યકની પ્રાચીનતા વિષયક લેકશ્રદ્ધાને લેપ કરે છે અને તે દ્વારા આવશ્યકક્રિયાની મહત્તા ઘટાડી અને તેના હાસમાં નિમિત્ત થાય છે, તો ખરેખર તે ટીકાકારે મારા કરતાં સત્યને જ વધારે અન્યાય કરશે. હું સંપૂર્ણ મૂળ આવશ્યક ગણધરત નથી માનતો, પણ તેના કર્તા સ્થવિરેને લગભગ ગણધર સમકાલીન અગર લગભગ તેટલા જ પ્રાચીન માનું છું, અને તેથી આવશ્યક સૂત્રની પ્રાચીનતા જરાયે લુપ્ત થતી નથી. કદાચ કોઈ અંશમાં પ્રાચીનતા વિશે જે લેકવિશ્વાસ ઓછો થાય છે તેથી ડરવાનું શું ? જે વસ્તુ સારી અને શ્રેષ્ઠ ન હોય તો તેને કેવળ પ્રાચીનતાને પિશાક પહેરાવી જગતમાં કઈ પણ વિશેષ પ્રતિષ્ઠિત નહિ કરી શકે. તેથી ઊલટું, જે વસ્તુ સારી છે અને જે સત્ય છે તેના પર પ્રાચીનતાને પિષાક નહિ હોય તેપણ તે પ્રતિષ્ઠિત જ થવાની, અને કાળક્રમે તે જ વસ્તુ પ્રાચીન બનવાની. પરંતુ આ પ્રભક તર્ક જાળમાત્રથી હું કોઈને મારા વિચાર તરફ આકર્ષવા નથી ઈચ્છતો. પ્રસ્તાવના પ્રસિદ્ધ થયે આટલાં વર્ષ વ્યતીત થયાં. તે દરમિયાન Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] દર્શન અને ચિંતન આવશ્યકસૂત્રના કર્તા સબંધી મુદ્દાને અગે મેં પાતે પણ વિચાર કર્યાં છે, અન્ય વિદ્વાન મિત્રા સાથે પણ નિષ્પક્ષપાત ચર્ચા કરી છે અને મતભેદ ધરાવનાર ટીકાકારનાં પ્રમાણે પર પણ જિજ્ઞાસાપૂર્વક વિચાર કર્યો છે; ગ્રંથના પૂર્વાપર સંબંધ પણ વિચાર્યું છે અને તેમ છતાં મને મારો અભિપ્રાય બદલવાને કારણ મળ્યું નથી. આથી ઊલટુ, મતભેદ ધરાવનાર ટીકાકારોએ જે પ્રમાણા ટાંકા છે તેમાં પણ મને તે મારા વિચારનું પોષણ થતું સ્પષ્ટ લાગે છે અને ચિત્ તેમ નથી દેખાતુ' તેપણ તેવાં પ્રમાણે મારા અભિપ્રાયને સ્પષ્ટ રીતે ખાધ કરતાં તો જણાતાં નથી જ. તે ઉપરાન્ત કેટલાંક એવાં પ્રમાણા મતે નવાં “મળ્યાં છે કે જે મારા વિચારના સ્પષ્ટ સાધક છે અને સામા પક્ષના વિચારને આધક છે. હું આ સ્થળે એ બધાં પ્રમાણાને ક્રૂ'કમાં આપી તે તરફ વિચારકાનું ધ્યાન ખેંચુ છું કે જો હવે પછી કાઈ આ વિષય ઉપર સમભાવ અને સહનશીલતાપૂર્વક વિશેષ વિચાર કરશે અને પોતાના પક્ષનાં સાધક પ્રમાણેાને સ્પષ્ટ રીતે મૂકશે તે હું તેના પર સાચી જિજ્ઞાસાબુદ્ધિએ જરૂર વિચાર કરીશ અને તેમાંથી તથ્ય જડશે તો સ્વમત કરતાં તેની જ કિંમત વધારે આંકીશ. સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કન્ધ એ ગણધરકૃત નથી, પણ ગણધરભિન્ન અન્ય પ્રાચીન અને પ્રતિષ્ઠિત શ્રુતસ્થવિરકૃત છે, એવા મારા અભિપ્રાય જે પ્રમાણાને આધારે મેં પ્રકટ કર્યાં છે તે પ્રમાણા નીચે પ્રમાણે છે (૧) વાહક શ્રી. ઉમાસ્વાતિજી પોતાના તત્વાર્થસૂત્રભાષ્યમાં શ્રુતના અગપ્રવિષ્ટ અને અગખાદ્ય એ એ ભેદનું વર્ણન આપતાં અંગખાદ્યના અનેક પ્રકારા બતાવે છે, તેમાં તેઓએ · સામાયિક, ચતુર્વિ શતિસ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન! છ આવશ્યકનાં અધ્યયનાને અગબાહ્ય તરીકે ગણાવ્યાં છે. ભાષ્યને પાર્ડ આ પ્રમાણે છેઃ अङ्गबाह्यमनेकविधम् । તથા-સ, ચતુવિ રાતિસ્તવઃ, વન, પ્રતિમ, વાયવ્યુલ્સ, પ્રત્યાયાનં, કે ', ઉત્તરધ્યાચા:, નાશ:, પવहारौ, निशीथमृषिभाषितानीत्येवमादि । - दे० ला० पु० प्रकाशित तत्त्वार्थभाष्य, पृ० ९० ત્યાર બાદ તેઓશ્રી પાતે જ અંગપ્રવિષ્ટ અને અંગખાદ્ય એ બન્ને પ્રકારના શ્રુતની ભિન્નતાના કારણ વિશે પ્રશ્ન ઉઠાવી કહે છે કે જે તીથંકર ભગવાનના ઉપદેશને આધારે તેના સાક્ષાત્ શિષ્ય ગણધરાએ રચ્યું' તે અંગપ્રવિષ્ટ અને જે Page #16 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કેણ? [ ૭૪૧ ગણધર–અનન્તરભાવી રે અર્થાત ગણધરવંશજ રિમ મેધાવી આચાર્યોએ રચ્યું તે અંગબાહા. ૨ { જલની ભાષ્યને પાઠ આ પ્રમાણે છે: મથે કુતજ્ઞાન વિષમ દ્રાવવિધમિતિ %િ કૃતઃ પ્રવિશેષ કૃતિ ? વકવેરોષાત્ દૈવિ ! ય મનવમા શે મિપરમषिभिरर्ह द्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्राचनप्रतिष्ठापनफलस्य तीयकरनामकर्मणोऽनुभावादुक्त भगवच्छिध्यैरतिशयवद्भिहतमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैदृब्ध तदङ्गप्रविष्टम् । गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागनैः परमप्रकृष्टवाङ्मतिबुद्धिशक्तिभिराचार्यैः कालसंहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्त तदङ्गबाह्यमिति ॥ -ते ज तत्त्वार्थभाष्य, पृ. ९१-९२ વાચકશ્રીને આ ઉલ્લેખ બીજા બધા ઉલ્લેખ કરતાં વધારે પ્રાચીન અને મહત્ત્વનું છે. અન્ય પ્રમાણેનું બળાબળ તપાસતી વખતે પણ એટલું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ કે વાચકશ્રી પિતે જે આવશ્યક ગણધરત માનતા હેત અગર ગણધર તથા અન્ય સ્થવિર એમ ઉભયકૃત માનતા હોત તે તેઓ માત્ર “જળઘરઘાટુમાવી” વગેરે આચાર્યકત કદી કહેત નહિ. અંગબાહ્યમાં ગણાતા આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ સુત્રોના કર્તા સંબંધી બીજા બધા કરતાં તેઓશ્રીને જ વધારે સ્પષ્ટ માહિતી હોવાનો સંભવ છે; કેમ કે (૧) તેઓથી આગમના ખાસ અભ્યાસી હતા, (૨) તેઓશ્રી અને ભગવાન મહાવીર વચ્ચે બહુ લાંબું અત્તર નહિ, અને (૩) જૈન પરંપરામાં તે વખતે જૈન શાસ્ત્રના કર્તા સંબંધી જે માન્યતા ચાલી આવતી તેથી જરા પણ આડુંઅવળું લખવાને તેમને કશું જ કારણે સંભવતું નથી. આ કારણેથી વાચકશ્રીને જરા પણ સંદેહ વિનાને ઉલ્લેખ મને મારે અભિપ્રાય બાંધવામાં પ્રથમ નિમિત્તભૂત થયેલ છે. (૨) વાચકશ્રીના ઉપર ટાંકેલ ભાષ્ય ઉપર શ્રીસિ ગણિની માટી ટીકા છે, જે હજાર કરતાં વધારે વર્ષ જેટલી જૂની તો છે જ. તે ટીકા પહેલાં પણ તત્ત્વાર્થભાષ્ય પર બીજી ટીકાઓ હતી; તેનાં પ્રમાણે મળે છે. પ્રાચીન ટીકાઓને આધારે જ ઉક્ત ભાષ્યની વ્યાખ્યા તેઓ એ કરેલી હોવી જોઈએ. જે પ્રાચીન ટીકાઓ કરતાં તેમને મન જુદો હોત તે જેમ તત્વાર્થભાષ્યનાં અનેક સ્થળોમાં પ્રાચીન મત બતાવી પછી પિતાને મતભેદ બતાવે છે તેમ પ્રસ્તુત ભાષ્યની ટીકામાં પણ તેઓ ચીન તીક કારેનો મતભેદ ટકત; પણ તેઓએ તેમ કર્યું નથી. તે ઉપરથી એ તે સ્પષ્ટ છે કે શ્રસિદ્ધસેન Page #17 -------------------------------------------------------------------------- ________________ છ૪૨] દર્શન અને ચિંતન ગણિને પ્રસ્તુત ભાષ્ય ઉપરની પ્રાચીન ટીકાઓમાં પિતે વ્યાખ્યા કરવા ધારે છે તે કરતાં કાંઈ પણ મતભેદવાળું જણાયેલું નહિ. આજ કારણથી શ્રીસિદ્ધસેન ગણિનું પ્રસ્તુત ભાષ્યનું વિવેચન એ એમના વખત સુધીની અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યના ભેદ સંબધી ચાલતી જૈન પરંપરાનું સ્પષ્ટ નિર્દેશક છે, એમ કબૂલ કર્યા વિના ચાલતું નથી. શ્રી. સિદ્ધસેન ગણિ ભાષ્યગત “સામાયિક.. પ્રત્યાખ્યાન' આદિ શબ્દોના અર્થ સ્પષ્ટ રીતે “સામાયિક અધ્યયન...પ્રત્યાખાન અધ્યયન' એ પ્રમાણે જ કરે છે; અને જાપાનન્તર્યાયિમિઃ' એ પદને અર્થ સ્પષ્ટપણે ગણધરશિષ્ય જંબુ, પ્રભવ વગેરે એટલે જ કરે છે. અને તે દ્વારા તેઓશ્રી પિતાનું ખાસ મન્તવ્ય સૂચવે છે કે અંગબાહ્ય, જેમાં સમગ્ર આવશ્યક પણ સમ્મિલિત છે તે, ગણધરકૃત નહિ, પણ ગણધરશિષ્ય જંબૂ તથા પ્રભવ આદિ અન્ય આચાર્ય કૃત છે. તેઓની પ્રસ્તુત ભાષ્યની ટીકા આ પ્રમાણે છે: समभावो यत्राध्ययने वयते तत्तेन वर्ण्यमानेनार्थेन निर्दिशति-सामायिकमिति । एव सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विशतिस्तव इति । वन्दनम् -प्रणामः, स कस्मै कार्यः कस्मै च नेति यत्र वण्यते तत् वन्दनम्। असंयमस्थानं राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पारस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिगख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं यत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् । ટે. સ્ત્રી પુરુ પ્રાશિત તરવાર્થમાણીઅ, g૦ • કેટલાક એવી દલીલ કરે છે કે ભાષ્યમાં જે “સામાયિક, ચતુર્વિશતિસ્તવ... પ્રત્યાખ્યાત' આદિ શબ્દો છે તે આવશ્યકના અધ્યયન–બેધક નહિ, પરનું તે તે અધ્યયનની નિયુક્તિના બોધક છે; અર્થાત અંગબાહ્યમાં આવશ્યકનિયુંક્ત જ ગણવી જોઈએ. તેઓની આ દલીલ કેટલી ટકી શકે છે તે પણ જોઈએ. " (#) જે વાચકશ્રીને સામાયિકાદિ પદોથી સામાયિક અધ્યયન આદિની નિયંતિ જ વિવક્ષિત હોય તે તેઓશ્રી પિતે જ નિર્યુક્તિનું સ્પષ્ટ કથન કરતાં લાક્ષણિક પ્રવેગ શા માટે કરે? (a) કઈ પણ શબ્દને લાક્ષણિક અર્થ કરવામાં મૂળ અર્થને બાધ વો જ જોઈએ. જ્યાં સુધી શબ્દ મૂળ અર્થ બાધિત ન થતો હોય ત્યાં Page #18 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કેણુ? [૭૪૩ સુધી તેને લાક્ષણિક અર્થ માનો એ શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના નિયમોનું ઉત્થાપન કરવા જેવું છે. (1) ઘડીવાર મૂળ અર્થના બાધ વિના પણ લાક્ષણિક અર્થ કરવાની ધૃષ્ટતા કરી લઈએ, તોપણ એ પ્રશ્ન તે થાય જ છે કે શ્રી. સિદ્ધસેનગણિ, જેઓ પિતાના પૂર્વ ટીકાકાને અનુસર્યા છે તેઓ, શું તેવા લાક્ષણિક અર્થ કરવાનું નહતા જાણતા અથવા બીજી કોઈ પણ રીતે ભાષ્યના એ શબ્દો નિર્યુક્તિબેધક છે એવું સાબિત કરી શકતા ન હતા? (૬) ઘડીવાર એમ પણ માની લઈએ કે વાચકશ્રી શબ્દપ્રયોગકુશળ ન હતા, ટીકાકાર શ્રી. સિદ્ધસેન ગણિ પણ ભૂલ્યા, પરંતુ એટલું બધું માન્યા પછી પણ સામાયિક આદિ પદોને નિર્યુક્તિપરક અર્થ કાઢવા જતાં એક મહાન વિરોધ ઉપસ્થિત થાય છે જે નિર્યુક્તિના લાક્ષણિક અર્થની દલીલને ક્ષણમાત્ર પણ ટકવા દેતું જ નથી. તે વિરોધ તે આ – અંગબાહ્યમાં વાચકશ્રીએ “આવશ્યક” પ્રથમ ગણાવ્યું છે, અને આવશ્યકનો અર્થ વિધી ટીકાકારે “નિર્યુક્તિ કરે છે, એટલે તેઓના કથન પ્રમાણે અંગબાહ્યમાં પ્રથમ આવશ્યક નિર્યુક્તિ આવે છે. હવે અંગબાહ્યના રચયિતા તરીકે ભાષ્યકાર અને ટીકાકાર બને “જળધરાનન્તરિમિઃ” એ પદથી શ્રી. જંબૂરવામી તથા શ્રી. પ્રભવસ્વામીને નિર્દેશ કરે છે; એટલે અંગબાહ્યમાં પ્રથમ ગણાવેલ આવશ્યકનિયુક્તિ એ શ્રી. જબૂસ્વામી કે શ્રી. પ્રભવસ્વામીકૃત હોય એવું ભાન થાય છે કે જે અસંગત છે, કારણ કે નિર્યુક્તિકાર તે શ્રી. ભદ્રબાહુવામી જ છે, એ વાત જાણીતી જ છે. એટલે આવશ્યક પદથી આવશ્યક નિર્યુક્તિ વિવક્ષિત હોય તે શ્રી. ભદ્રબાહુસ્વામીનું નામ છેવટે ટીકામાં તો આવવું જ જોઈએ, કે જે ક્યાંય પણ નિર્દિષ્ટ નથી. (૩) ભાષ્ય અને તેની ટીકા એ બંનેનાં ઉપર ટકેલાં પ્રમાણે જે મત દર્શાવે છે તે જ મત ભાષ્યના છેલ્લામાં છેલા અને મોટામાં મોટા ટીકાકાર ઉપાધ્યાય છે. યશોવિજયજી પણ સ્વીકારે છે, એ તેઓની ભાષ્ય ઉપરથી વૃત્તિ જેવાથી અસંદિગ્ધપણે સ્પષ્ટ થાય છે. તેઓ પોતાની ભાષ્ય ઉપરની વૃત્તિમાં સામાયિક...પ્રત્યાખ્યાન આદિ આવશ્યકનાં છએ અધ્યયનને “આવશ્યક તસ્કન્ધ” એ પ્રકારનો અર્થ સ્પષ્ટ શબ્દોમાં કરે છે, અને અંગબાહ્ય જેમાં તેઓશ્રી પિતે પ્રથમ જ “આવશ્યક શ્રતસ્કન્ધ” ને સમાવેશ કરે છે તેને - ગણધરપશ્ચાદ્ભાવી શ્રી. જંબૂરવામી આદિ વડે રચાયાનું પ્રતિપાદન કરે છે. તેઓની વૃત્તિને તે ભાગ નીચે પ્રમાણે છે – Page #19 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ ] દર્શન અ, ચંતન गणधरा इन्द्रभूत्यादयः, तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः । ते गणधरानन्तर्याः जम्बूनामादयः आदियेषां प्रभवादीनां ते गणधरानन्तर्यादयः । सामायिक समभावो यत्राध्ययने वर्ण्यते, चतुर्विशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां स चतुर्विशतिस्तवः । वन्दनं गुणवतः प्रणामो यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थान प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तन यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र स्थानमौनध्यानरूपकायत्यागेन विशुद्धिराख्यायते स कायव्युत्सगः । मूलोत्तरगुणधारणीयता यत्र ख्याप्यते तत् प्रत्याख्यानम् । एतैरध्ययनरावश्यकश्रुतस्कन्ध उक्तः। -मनसुखभाई भगुभाई प्रकाशित श्रीयशोविजयजीकृत तत्वार्थव्याख्या, पृ. ५० ઉપાધ્યાય શ્રી. યશવિજયજી જેવા શાબ્દિક, આલંકારિક, નયાયિક અને આગમિક વિશે કોઈ પણ એમ કહેવાનું સાહસ ભાગ્યે જ કરશે કે તેઓ ચાલતી શ્રુતપરંપરા કરતાં કાંઈ નવું જ લખી ગયા છે અથવા તે તેઓને લાક્ષણિક અર્થ કરવાનું સૂઝયું નહિ. ઉપાધ્યાયજી વિશેષાવશ્યક ભાષ્ય વગેરે અન્ય સમગ્ર આગમ ગ્રંથના ઊંડા અભ્યાસી હતા અને વળી મલધારી શ્રી. હેમચંદ્રની વૃત્તિ પણ તેઓની સામે હતી, તેથી જે તેઓને આવશ્યક અર્થ નિર્યુક્તિપરક કરવાનું ગ્ય લાગ્યું હોત તો તેઓશ્રી પિતાની તસ્વાર્થભાષ્યની વૃત્તિમાં તે પ્રમાણે જરૂર કરત; પરન્તુ તેમ ન કરતાં જે સીધે અર્થ કર્યો છે તે વાચકશ્રીના ભાષ્ય અને શ્રી. સિદ્ધસેન ગણિની ટીકાના વિચારને પિષક છે એમ કબૂલ કરવું જ પડશે. (૪) તત્ત્વાર્થભાષ્ય અને તે ઉપરની બે ટીકાઓ એ ત્રણે પ્રમાણેનું સંવાદી અને બલવત્ સ્પષ્ટ પ્રમાણુ એક ચોથું પણ છે, અને તે છે સેનપ્રશ્નનું. સેનપ્રશ્નના પૃ. ૧૯ પ્રશ્ન ૧૩ આવશ્યકસૂત્રના કર્તા સંબંધમાં જ છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે આચારાંગના બીજા અધ્યયનની ટીકામાં લોગસ્સ સૂત્રને શ્રી. ભદ્રબાહુસ્વામીત કહ્યું છે; તે શું એ એક જ સૂત્ર શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે કે આવશ્યકનાં બધાં સૂત્રો શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે અગર તે એ બધાં સૂત્ર ગણધરકૃત છે? આને ઉત્તર સેનપ્રશ્નમાં જે આપવામાં આવ્યું છે તે ખાસ ધ્યાન આપવા જેવો છે. તેમાં કહ્યું છે કે “આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ કૃત ગણધરેએ રચેલું છે અને આવશ્યક આદિ અંગબાહ્ય શ્રત શ્રતસ્થવિએ રચેલું છે, અને એ વાત વિચારામૃતસંગ્રહ, આવશ્યકવૃત્તિ આદિથી જણાય છે. તેથી લોગસ્સસૂત્રની રચના શ્રી. ભદ્રબાહુસ્વામીની છે અને અન્ય આવશ્યકસની રચના નિર્યુક્તિરૂપે તે તેઓની Page #20 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રન કર્તા કોણ ? [ ૭૪૫ જ છે, અર્થાત્ લાગસ્સનું મૂળ સૂત્ર શ્રી. ભદ્બાહુવામીકૃત છે અને બાકીનાં આવશ્યકત્રાની નિયુક્તિ જ માત્ર શ્રી. ભદ્રમાડુસ્વામીકૃત છે. પરન્તુ લેગસ્સ સિવાયનાં અન્ય આવશ્યકનાં સૂત્રેા તે શ્રી. ભાહુસ્વામીથી ભિન્ન અન્ય શ્રુતસ્થવિરાનાં રચેલાં છે.’ એ તે પ્રશ્નના ઉત્તરકથનને! સાર છે. સેનપ્રશ્નને સંપૂર્ણ પાઠ આ પ્રમાણે છે ઃ— आवश्यकान्तर्भूतच विंशतिस्तवस्वारातीय कालभाविना श्रीभद्रबाहुस्वामिनाङकारीत्या चाराङ्गवृत द्वितीयाव्ययतस्यादौ तत्र किमहमेव सूत्र भद्रबाहुनाकार सर्व्वाणि वा आवश्यकसूत्राणि कृतान्युत पूर्वगगध े: कृतानीति किं तत्त्वमिति प्रश्नः ? अत्रोत्तरं - आचाराङ्गादिकमङ्गप्रविष्टं गणभृद्भिः कृतम्, आवश्यकादिकमनङ्गप्रविष्टमङ्गक देशोपजीवनेन श्रनस्थविरैः कृतमिति विचारामृत प्रहाऽऽश्यक वृत्त्याद्यनुसारेण ज्ञायते, तेन भवास्वामिनाssवश्यकान्तर्भूतवतुर्विश तेस्तवरचनमपराssवश्यकरचनं च निर्यु किरूपतया कृतमिति भावार्थ: श्रीआचाराङ्गवृत्त तत्रैवाधिकारेऽस्तीति बोध्यमिति ॥ —Àનવ્રુક્ષ, પૃ॰ ૧૨, પ્રશ્ન ૧૩ ઉપરનાં ચારે પ્રમાણા જ્યાં સુધી ખાટાં સાબિત ન થાય ત્યાં સુધી હું મારા અભિપ્રાય બદલું તે તેને અથ એ જ થાય કે વિચાર વિનાની કાઈ પણ એક રૂઢિમાત્રને સ્વીકારી લેવી. આવશ્યકસૂત્ર ગધરકૃત નહિ, પરન્તુ અન્ય સ્થવિરકૃત છે એ અભિપ્રાયનું સમર્થન કરનારાં જે પ્રમાણા મારા જોવામાં આવ્યાં તે ઉપર ઢાંકવા પછી હવે આવશ્યકસૂત્રને ગણધરકૃત માનનાર પક્ષનાં પ્રમાણાનું પરીક્ષણ કરવાનું કાર્ય માત્ર બાકી રહે છે. મારા આ મતના વિરોધી તરીકે જે પ્રમાણા ટાંકવામાં આવે છે. તે આગમાઠ્યસમિતિ દ્વારા પ્રકાશિત થયેલ વિશેષાવશ્યકભાષ્યના ગૂજરાતી અનુવાદ ભા. ૧ માં ઉપોદ્ઘાતના પૃ. ૨ ઉપર જોવામાં આવે છે. . આ પ્રમાણેાની પરીક્ષાની સગવડ ખાતર હું તે સંતે ચાર વિભાગમાં વહેંચી નાખુ છું: (૧) આવશ્યક કાણે કર્યું... એ પ્રશ્નના ઉત્તર માટે જૈનત' દ્વારનું વિવરણ, ( ૨ ) ભગવાન પાસેથી શ્રીગૌતમાદિને સામાયિક આદિ સાંભળવાના પ્રયાજનનું વર્ણન, (૩) ભગવાનથી સામાયિક પ્રગટ થયાનું વણૅન, અને (૪) અગપ્રવિષ્ટ તેમ જ અંગબાહ્ય શ્રુતની વ્યાખ્યા. (૧) સામાયિક આવશ્યક કાણે રચ્યું ? એ પ્રશ્નના ઉત્તરમાં ભાષ્યકાર શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની ગાથા નીચે પ્રમાણે છે : Page #21 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ ] દર્શન અને ચિંતન केणकयं ति य ववहारओ जिणिदेण गणहरेहिं च । तस्सामिणा उ निच्छयनयस्स तत्तो जओऽणन्नं ॥ -विशेषावश्यकसूत्र, गाथा ३३९२ ' વિશેષાવશ્યકભાષ્યના એ ગૂજરાતી અનુવાદની ઉપધાતની ટિપ્પણુમાં આ ગાથાનો અર્થ આ પ્રમાણે કર્યો છે: “સામાયિક, જે આવશ્યક સૂત્રને એક પહેલો ભાગ છે તે અર્થથી શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું અને સૂત્રથી શ્રી ગણધર મહારાજે કર્યું છે. પરંતુ મારે કહેવું જોઈએ કે આ અર્થ નથી ગાથામાંથી નીકળતે કે નથી તેની માલધારી શ્રી. હેમચંદ્રકૃત, ટીકામાંથી. ઊલટું આ નગ્નત દ્વારનું વર્ણન તે સામા પક્ષકારની તરફેણમાં નહિ, પરંતુ વિરુદ્ધમાં જ જાય છે. આ દ્વારમાં એમ કહેવામાં આવ્યું છે કે સામાયિક કેણે કર્યું ?” અને તેને ઉત્તર ઉક્ત ગાથામાં એ પ્રમાણે આપે છે કે “વ્યવહારથી સામાયિક શ્રી તીર્થકરે અને ગણધરેએ કર્યું છે, પરંતુ નિશ્ચયદષ્ટિએ સામાયિકના કર્તા તેના સ્વામી અર્થાત્ તેના અનુષ્ઠાન કરનારાઓ છે. સામાન્ય અભ્યાસીઓ અર્થે માન્તિ અર, સૂર્ણ અન્યનિત કળા ના એ સર્વવિદિત કથન અનુસાર જરૂર એમ માનવા પ્રેરાય કે સામાયિક એ વસ્તુરૂપે શ્રી તીર્થકરોએ ઉપદેશ્ય અને સૂત્રરૂપે શ્રી ગણધરેએ રચ્યું; પરંતુ તેના દ્વારની એ ગાથાનો એ અર્થ જ નથી, એને ભાવ જુદો જ છે. એ ગાથામાં અર્થ દ્વારા સામાયિક કેણે કર્યું અને સત્ર દ્વારા કોણે રચ્યું એ પ્રશ્નનો ઉત્તર જ નથી. એમાં તો સામાયિક, જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મિક પરિણામ છે, તેના વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ કરનારનું નિરૂપણ છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સામાયિકરૂપ આત્મિક પરિણામના નિશ્ચયદષ્ટિથી કર્તા તેના અનુષ્ઠાન કરનારાઓ છે અને વ્યવહારદૃષ્ટિથી તેના કર્તાઓ એટલે ઉપદેશકે, પ્રેરકે અર્થાત સામાયિકરૂપ આચારનું ઉપદેશ દ્વારા પ્રવર્તન કરાવનારાઓ શ્રી તીર્થંકર, શ્રી ગણધર આદિ છે. તે જ વ્યવહારદષ્ટિએ તેના કર્તા કહેવાય. આ અર્થ કે ગાથામાં વપરાયેલા “સ્વામી” શબ્દથી સ્પષ્ટ થાય છે, છતાં તેની ટીકામાં તે એ અર્થ એટલે બધે સ્પષ્ટ કર્યો છે અને તે ગાથાની આગળપાછળનું પ્રકરણ તથા તે ઉપરની ટીકામાં આ મારે કહેલે જ અર્થ અસંદિગ્ધ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે. સા. શ એ છે કે જેના દ્વારની પ્રસ્તુત ગાથા સામાયિક અધ્યયનના કર્તાનું પ્રતિપાદન નથી કરતી, પરંતુ સામાયિકરૂપ આત્મિક ગુણના વ્યાવહારિક અને નૈઋયિક કર્તાનું નિરૂપણ કરે છે, જેને શબ્દાત્મક સામાયિક અધ્યયનના કર્તાના નિરૂપણ સાથે કશો જ સંબંધ નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કોણ? (૨) સામાયિક અધ્યયનને શ્રીગણધરકૃત બતાવવા માટે બીજું પ્રમાણ ઉપર સૂચવેલ ગૂજરાતી અનુવાદના ટિપ્પણમાં જે મૂકવામાં આવ્યું છે તે એ છે કે જેમાં ભગવાનના સામાયિક પરના ભાષણનું પ્રયોજન બતાવ્યા બાદ ગણધરેએ સામાયિક સાંભળ્યાના પ્રયજનનું વર્ણન છે. તે આ પ્રમાણે છે: गोयममाई सामाइयं तु किं कारण निसामेति । नाणस्स तं तु सुन्दरमंगुलभावाण उवलद्धी ॥ --विशेषावश्यकसूत्र, माथा २१२५ સામેના પક્ષકાર આ ગાથાઓ ઉપરથી એમ કહેવા લાગે છે કે સામાયિક ઉપદેર્યું તે ભગવાને, પણ રચ્યું ગણધરેએ, પરંતુ કોઈ પણ વિચારક આ ગાથાઓ કાઢી તેનો અર્થ વાંચી આગળપાછળનું પ્રકરણ વિચારી જેશે તે તેને જણાશે કે એ અર્થ કરવામાં કેટલી ભૂલ થાય છે! અહીં તે એટલું જ ઉદ્દિષ્ટ છે કે સામાયિક-આચારનું પ્રથમ નિરૂપણ ભગવાને શા માટે કર્યું અને તે આચારનું શ્રવણ ગણધરેએ પ્રથમ શા માટે કર્યું ? અર્થાત્ સામાયિકરૂપ જૈન ધર્મના આત્માનું પ્રથમ પ્રથમ ગણુધરેએ જે શ્રવણ કર્યું તેનું પ્રજન પરંપરાએ મોક્ષ છે એવું આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે. તેમાં ગણધરેએ સામાયિક સૂત્ર રચ્યાની ગંધ સરખી પણ નથી. સામાયિક–આચાર સાંભળ, તેને જીવનમાં ઉતારવે, તેનું ફળ મેળવવું, તે વિચાર કરો એ જુદી વાત છે અને સામાયિકસૂત્રની શાબ્દિક રચનાનો વિચાર એ જુદી વાત છે. સામાયિક-આચારના શ્રવણ સાથે સામાયિકસૂત્રની શાબ્દિક રચનાને ભેળવી દેવી અને સામાયિક-આચારના પ્રથમ સાંભળનારને સામાયિકસૂત્રના રચયિતા કહેવા એ બ્રાંતિ નથી શું? (૩) એ જ ગૂજરાતી અનુવાદના ઉપોદઘાતની ટિપ્પણુમાં ત્રીજું પ્રમાણ નિર્ગમદાર વિશેનું છે. તેને લગતી ગાથા આ છે: मिच्छत्ताइतमाओ स निग्गओ जह य केवलं पत्तो । जह य पसूर्य तत्तो सामाइये ते पवक्खामि ॥ . -विशेषावश्यकसूत्र गाथा १५४६ આને અર્થ સામા પક્ષકારની જરાયે તરફેણમાં નથી જ. આ ગાથામાં તે ભગવાન શ્રી મહાવીરનું મિથ્યાત્વથી નિર્ગમન થયું, તેઓશ્રી જે પ્રકારે કેવળજ્ઞાન પામ્યા અને તેઓશ્રીથી સામાયિક જે રીતે પ્રગટ થયું તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા માત્ર છે. આમાં તો એટલું જ કથન છે કે ભગવાનથી સામાયિક–આચાર શી રીતે ઉદ્ભવ્યો, પરંતુ આ Page #23 -------------------------------------------------------------------------- ________________ છ૪૮ ] દર્શન અને ચિંતન ગાથામાં સામાયિક સૂત્ર કે અન્ય આવશ્યકસૂત્રની શાબ્દિક રચના સંબંધમાં કશું જ સૂચન કે કથન નથી. સામાયિકધર્મ ભગવાને પ્રગટાવ્યો અને શ્રી ગણધરેએ ઝીલ્યો, તેની તે કણ ના પાડે છે? પ્રશ્ન સૂત્રરચનાને છે. તેની સાથે આચારના ઉપદેશને સંબંધ નથી. તેથી આ પ્રમાણ પણ ગ્રાહ્ય થઈ શકતું નથી. (૪) ચોથું પ્રમાણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની વ્યાખ્યાઓ વિશેનું તે જ ટિપ્પણમાં ટાંકવામાં આવ્યું છે. તેની ગાથા આ છે : गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणओ वा । धुव-चलविसेसओ वा अंगा-णगेसु नाणत्तं ।। –વિરોષાવરિયસૂત્ર, જાથા ૧૬૦ આ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની ત્રણ વ્યાખ્યાઓ છે, અને આ વ્યાખ્યાઓ શબ્દાત્મક શ્રતને લાગુ પડતી હેવાથી તે જ આવશ્યકસૂત્રના કર્તાને નિર્ણય કરવામાં વધારે, બલ્ક ખાસ, ઉપયોગી છે. તેથી એ વ્યાખ્યા વિશેની પ્રસ્તુત ભાષ્યગાથા અને તેના ઉપરની મલધારીત ટીકા એ બન્નેને આ સ્થલે પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જરા વિસ્તારથી ઊહાપોહ કરી લે જરૂર છે. વિશેષાવશ્યક ભાષ્યના પ્રણેતા શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તત્ત્વાર્થ ભાષ્યના પ્રણેતા વાચક શ્રી. ઉમાસ્વાતિના પછી થયેલા છે, એટલે વાચકશ્રી સામે એ ભાષ્ય નહિ, પણ તેને મૂળભૂત ગ્રંથ (આવશ્યકનિયુક્તિ) હતો. તે વખતની આવશ્યકનિર્યુક્તિની કઈ પ્રાચીન વ્યાખ્યા અગર તે તે વખતની ચાલુ અર્થપરંપરા વાચકશ્રી સામે હતી એમ માનવું જોઈએ. આવશ્યકનિયુક્તિની પ્રસ્તુત ગાથા આ પ્રમાણે છે : अश्खरसण्णीसम्म साइयं खलु सपज्जवसिय च । गमियं अंगपविढे सत्त वि एए सपडिवक्खा ॥ -विशेषावश्यकसूत्र, गाथा ४५४ ઉપર્યુંકત મૂળ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને નિર્દેશ છે. તે ગાથાની તે વખતની કોઈ પ્રાચીન વ્યાખ્યા અગર ચાલુ અર્થપરંપરાને આધારે જ વાચકશ્રીએ પિતાના તત્વાર્થસૂત્રના ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાસ્થને વિવેક કરેલે હે જોઈએ, અથવા તે ઓછામાં ઓછું એ વિવેક કરતી વખતે આવશ્યકનિર્યુક્તિની એ ગાથાને અર્થે એમના ધ્યાન બહાર ન જ હોવો જોઈએ. એટલે વાચકશ્રીએ અંગબાહ્યનું જે સ્વરૂપ બતાવ્યું છે Page #24 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કેણુ? [ ૭૪૯ અને જેને મેં પ્રમાણ તરીકે ઉપર પ્રથમ જ ટાંકેલ છે તે સ્વરૂપ ઉક્ત આવશ્યકનિર્યુક્તિની મૂલગાથાની અર્થપરંપરાને અનુસરતું જ હોવું જોઈએ, એમ માનવામાં જરાયે અસ્વાભાવિક્તા નથી. આ ઉપરથી જે કહેવાનું છે તે એ કે આવશ્યકનિયંતિની એ ગાથામાં નિર્દિષ્ટ થયેલ અંગબાહ્ય શ્રતના સ્વરૂપનો નિર્ણય કરવામાં જૂનામાં જૂનો આધાર આપણી પાસે તસ્વાર્થભાષ્ય સિવાય બીજો એકે નથી, અને તત્ત્વાર્થભાષ્ય તે સ્પષ્ટ રીતે અંગબાહ્ય શ્રતને ગણધરપશ્ચાદ્ભાવી આચાર્યપ્રણત કહે છે અને અંગબાહ્ય શ્રતમાં સૌથી પ્રથમ આવશ્યકનાં છ અધ્યયનને ગણાવે છે, જે પહેલાં બતાવવામાં આવ્યું છે. તેથી અંગબાઘની વ્યાખ્યા સંબંધીને આવશ્યકનિયંતિની ગાથાને ઉપયોગ કરવો જ હોય તે તે તત્ત્વાર્થભાષ્યના વક્તવ્ય કરતાં બીજું કાંઈ વધારે અથવા ભિન્ન સૂચવી શકે તેમ નથી. હવે લઈએ એ નિયુક્તિ-ગાથા ઉપરનું વિશેષાવશ્યકભાષ્ય. આ ભાષ્ય જ અત્યારે આપણી સામે નિયુક્તિની જૂનામાં જૂની અને મોટામાં મોટી વ્યાખ્યા છે. ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને સ્પષ્ટ વિવેક કરવામાં આવ્યું છે. આ વિવેક ત્રણ પ્રકારે કરવામાં આવ્યો છે; અર્થાત ક્ષમાશ્રમણત્રીએ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતનો ભેદ સૂચવતી ત્રણ વ્યાખ્યાઓ આપી છે. આ ત્રણે વ્યાખ્યાઓ આપ્યા છતાં મૂલ ભાષ્યમાં ભાષ્યકારે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતના ઉદાહરણ તરીકે કોઈ ગ્રંથને નિર્દેશ કર્યો નથી. ઉદાહરણ તરીકેના ગ્રથનો નિદેશ ભાષ્યના ટીકાકાર મલધારી શ્રી. હેમચંદે પોતાની ટીકામાં કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટીકાકાની અને ખાસ કરીને જૈન આચાર્યોની પ્રકૃતિપરંપરા જોતાં એમ માનવામાં કશી અડચણ નથી કે મલધારીએ જે ઉદાહરણ ટાંક્યાં છે તે પિતાની પૂર્વવત ભાગની ટીકાઓને અનુસરતાં જ હોવાં જોઈએ. મલધારીશ્રીની ટીકા પહેલાં ભાષ્ય ઉપર જે ટીકાઓ હોવાનાં પ્રમાણે મળે છે તેમાં એક તે પણ અર્થાત્ ક્ષમાશ્રમણથીની પિતાની અને બીજી કેટયાચાર્યની. તત્ત્વાર્થભાષ્યના ટીકાકાર શ્રી. સિદ્ધસેન ગણિ મલધારીશ્રીના પૂર્વવર્તી છે. તેમની સામે ઓછામાં ઓછું વિશેષાવશ્યકભાષ્ય અને તેની પણ ટીક એ બે તે અવશ્ય હેવાં જ જોઈએ. તેથી શ્રી સિદ્ધસેન ગણિની અંગબાહ્યના કર્તવબેધક “જાગધરાનન્તર્યાલિમિઃ” એ તત્વાર્થભાષ્યગત પદની વ્યાખ્યા, જે પહેલાં ઉપર ટાંકી છે તે પ્રાચીન પરંપરાની વિરુદ્ધ હોય એમ ન માની શકાય, અને શ્રી. સિદ્ધસેનગણિ તે એ પદનો અર્થ ગણુધરવંશજ શ્રી. જંબૂ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ ] દર્શન અને ચિંતન સ્વામી, શ્રી. પ્રભવસ્વામી વગેરે આચાર્ય એવો સ્પષ્ટ કરે છે. તે ઉપરથી વિશેષાવશ્યકભાષ્ય અને તેની પત્ત ટીકાનો અંગબાહ્યના કર્તા વિશે આશય કાઢવો જ હોય તો એ જ કાઢી શકાય કે ગણધરભિન્ન શ્રી. જંબૂ, પ્રભવ વગેરે સ્થવિરેએ જે શ્રત રચ્યું તે જ અંગબાહ્ય. વિશેષાવશ્યકભાષ્યની ઉપલબ્ધ અને અતિવિસ્તૃત ટીકા મલધારીકૃત છે. એ ટીકામાં ભાષ્યગત ત્રણ વ્યાખ્યાઓનાં ઉદાહરણ પણ આપેલાં છે. ઉપાધ્યાય શ્રી. યવિજયજી અને સેનપ્રશ્નના પ્રણેતા સામે મૂલનિયુક્તિ, તે ઉપરનું વિશેષાવશ્યકભાષ્ય અને એ ભાષ્યની ભલધારીત ટીકા એટલાં તે ઓછામાં ઓછાં હતાં જ. તેથી ઉપાધ્યાયશ્રીની તત્વાર્થભાષ્ય ઉપરની ટીકામાં તથા સેનપ્રશ્નમાં અંગબાહ્ય શ્રતના કર્તા સંબંધે જે વિચાર છે અને જેને ઉપર ટાંક્યો છે તે પ્રાચીન ગ્રંથકારોના અભિપ્રાયને લક્ષમાં રાખ્યા સિવાય તે લખાયેલ ન જ હોવો જોઈએ. ઉપાધ્યાયશ્રીની વૃત્તિ અને સેનપ્રશ્ન તે સ્પષ્ટ રીતે અંગબાહ્યને ગણધરભિન્ન આચાર્યપ્રણીત સૂચવે છે, જે ઉપર બતાવવામાં આવ્યું છે. પૂર્વાપર આચાર્યોના વિચારસામ્યની કલ્પના ઉપર ઊભી કરેલ અનુમાનાત્મક દલીલને છેડી હવે સીધી રીતે માલધારીકૃત ટીકાને લઈ તેના ઉપર વિચાર કરીએ. ભાષ્યની પ્રસ્તુત ગા૦ ૫૫૦ મીની માલધારીકૃત ટીકા નીચે પ્રમાણે છેઃ ___ अंगाऽनंगप्रविष्टश्रुतयोरिदं नानात्वमेतद् भेदकारणम् । किम् ? इत्याह गणधरा गौतमस्वाम्यादयः, तत्कृतं . श्रत द्वादशांगरूपमंगप्रविष्टमुच्यते । स्थविरास्तु भद्रबाहुस्वाम्यादयः, तत्कृतं श्रुतमावश्यकनियुक्त्यादिकमनंगप्रविष्टमंगबाथमुच्यते । अथवा वारत्रयं गणधरपृष्टस्य तीर्थकरस्य संबन्धी य आदेशः प्रतिवचनमुत्पाद-व्यय-ध्रौव्यवाचकं पदत्रयमित्यर्थः, तस्माद् यन्निष्पन्नं तदंगप्रविष्ट द्वादशांगमेव, मुत्कं मुत्कलमप्रश्नपूर्वकं च यद् व्याकरणमर्थप्रतिपादनं, तस्मानिष्पन्नम गबाह्यमभिघोयते, तच्चावश्यकादिकम् । वा शब्दोंऽगाऽनंगप्रविष्टत्वे पूर्वोक्तभेदकारणादन्यत्वसूचकः । तृतीयभेदकारणमाह 'धुव-चलविसेसओ व त्ति' ध्रुवं सर्वतीर्थकरतीर्थेषु नियतं निश्चयभावि श्रुतमंगप्रविष्टमुच्यते द्वादशांगमिति । यतू पुनश्चलमनियतमावि तत् तन्दुलवैकालिकप्रकरणादिश्रुतम गब्राह्यम् । वा शब्दोऽत्रापि भेदकारणान्तरत्वसूचकः । इदमुक्तं भवति-गणधरकृतं, पदत्रयलक्षणतीर्थ करादेशनिष्पन्नं, ध्रुवं च यच्छ्रतं तदंगप्रविष्टमुच्यते, तच्च द्वादशांगीरूपमेव । यत्पुनः स्थविरकृतं, मुत्कलार्थाभिधानं, चलं च तदावश्यकप्रकीर्णादिश्रुतमंगवाह्यમિતિ | Page #26 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કેશુ? [ ૭પ૧ આ ટીકામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતના ભાષ્યકારે કરેલ વિવેકના સ્પષ્ટીકરણ ઉપરાન્ત ત્રણે વ્યાખ્યાઓનાં જુદાં જુદાં ત્રણ ઉદાહરણ છે, જે ખાસ ધ્યાન ખેંચે છે. (૪) પહેલી વ્યાખ્યામાં અંગપ્રવિષ્ટને શ્રી. ગૌતમ આદિ ગણધરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ તરીકે દ્વાદશાંગ શ્રતને મૂક્યું છે, અને અંગબાઘને શ્રી. ભદ્રબાહુ આદિ વિરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ રૂપે આવશ્યકનિર્યુક્તિ વગેરે શ્રત દર્શાવ્યું છે. . (૩) બીજી વ્યાખ્યામાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તીર્થકર દ્વારા ઉપદેશાલ ત્રિપદી ઉપરથી રચાયેલ શ્રતને અંગપ્રવિષ્ટ તરીકે ઓળખાવી તેનું ઉદાહરણ આપતાં એ મૃત તે દ્વાદશાંગી રૂપ જ છે એવો ખાસ ભાર મૂકી મલધારીએ માત્ર દ્વાદશાંગીને અંગપ્રવિષ્ટ કહ્યું છે અને છૂટું છવાયું તેમ જ પ્રશ્ન વિના જે અર્થપ્રતિપાદન થયું હોય તેના ઉપરથી રચાયેલ શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં આવશ્યક આદિ શ્રત અંગબાહ્ય છે એમ કહેવામાં આવ્યું છે. () ત્રીજી વ્યાખ્યામાં દરેક તીર્થકરોના તીર્થમાં અવસ્થંભાવી તરીકે બતાવીને જ અંગપ્રવિષ્ટ કહેવામાં આવ્યું છે અને દરેક તીર્થમાં નિયમથી ન હોનાર શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં તન્દુલવૈકાલિક આદિને મૂક્યું છે. | પહેલી વ્યાખ્યાના ઉદાહરણમાં શ્રી. ભદ્રબાહુસ્વામી આદિ અને આવશ્યકનિર્યુક્તિ આદિ એ બે પદો ખાસ ધ્યાન ખેંચે છે. જ્યાં સુધી સંપૂર્ણ આવશ્યક સૂત્ર શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે એ મતલબનું સાધક પ્રમાણ ન મળે ત્યાં સુધી આવશ્યક નિર્યુક્તિ એ સામાસિકપદને દ્વન્દ સમાસને બદલે સામા પક્ષને અનુકૂલ એ તપુરુષ સમાસ જ લેવો જોઈએ; અને એ સમાસ લેતાં તેનો અર્થ એટલે જ થાય કે આવશ્યકનિયંતિ વગેરે જે શ્રત શ્રી. ભદ્રબાહુ વગેરેનું બનાવેલું છે તેને અંગબાહ્ય સમજવું. નિયુક્તિ શ્રી. ભદ્રબાહુસ્વામીની હોવાની પ્રસિદ્ધિ આબાલવૃદ્ધ જાણીતી છે, તેથી જ તેનું ઉદાહરણ આપ્યું છે. આ પ્રથમ વ્યાખ્યાના ઉદાહરણ ઉપરથી મૂલ આવશ્યકસૂત્રના કર્તા વિશે કશો જ પ્રકાશ પડતો નથી. બીજી વ્યાખ્યામાં અંગબાહ્યના ઉદાહરણ તરીકે આવશ્યકને મુખ્યપણે મૂકેલું છે, અને એને છૂટાછવાયા કે પ્રશ્ન વિનાના જ ભગવાનના ઉપદેશ ઉપરથી રચાયેલું કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી ગણધરને આવશ્યકના કર્તા તરીકે અસંદિગ્ધપણે સાબિત કરતે પ્રાચીન ઉલ્લેખ મળી ન આવે ત્યાં સુધી આવશ્યકસૂત્રને અર્થરૂપે તીર્થકરકથિત માનવા છતાં તેને શબ્દરૂપે ગણધરકૃત કેમ માની શકાય? Page #27 -------------------------------------------------------------------------- ________________ ૭પર દર્શન અને ચિંતન અને વળી જ્યારે ઊલટાં અનેક વિરાધી પ્રમાણા આવશ્યકસૂત્રને ગણધરભિન્ન આચાર્ય પ્રણીત ખતાવનારાં મળતાં હેાય ત્યારે એમ માનવું એ તે સ્પષ્ટ પ્રમાણેાની અવમાનના કરવા જેવું થાય. અલબત્ત, સ્થવિર શબ્દ ગણધરને પણ લાગુ પડે છે, પણ તેથી આવશ્યકસૂત્ર ગણધરકૃત જ છે એમ કાંઈ ફલિત થતું નથી. મલધારીની ટીકાના ઉલ્લેખ ઉપરથી ( તત્ત્વાર્થં ભાષ્ય આદિના ઉલ્લેખાને ધ્યાનમાં લઈ) અર્થ કાઢવા જઈએ તેા સરલપણે એટલા જ અર્થ નીકળી શકે કે વગર પ્રશ્ને જ તીર્થંકરના ઉપદેશ ઉપરથી રચાયેલ જે આવશ્યક વગેરે શ્રુત તે અંગખાવ. આટલા અર્થ આવશ્યકના ક તરીકે કેાઈ વ્યક્તિના નિણૅય કરવા ખસ નથી. તેવા નિર્ણય માટે તે વિવાદગ્રસ્ત સ્થળમાં સ્પષ્ટ પ્રમાણે જોઈએ. જો તત્ત્વાર્થભાષ્ય આદિનાં ઉપર ટાંકેલાં ચાર સ્પષ્ટ પ્રમાણા આપણી સામે ન હોત તો મલધારીની ટીકાનો અધ્યાહારવાળા ઉલ્લેખ ગણધરને આવશ્યકના કર્તા તરીકે મનાવવા આપણને લલચાવત. ત્રીજી વ્યાખ્યા અને તેમાં ટાંકેલ ઉદાહરણ આપણને પ્રસ્તુત ચર્ચામાં કાંઈ ઉપયેાગી નથી, તેથી તે પર વિચાર કરવા એ અસ્થાને છે. એકંદર ઉપર આપેલ મલધારી શ્રી. હેમચંદ્રની ટીકા આવશ્યકને ગણધરકૃત સાબિત કરવા કાઈ સ્પષ્ટ પુરાવા પૂરા પાડતી નથી. તેથી મૂલ નિયુક્તિ, તેનું ભાષ્ય અને મલધારીકૃત ટીકા એ બધાં, તત્ત્વાર્થ ભાષ્ય આદિના પ્રથમ ટાંકેલ ઉલ્લેખાને સવાદી અને એ રીતે જ ઘટાવવાં જોઈ એ. છેલ્લે એક પ્રશ્ન રહે છે અને તે એ કે ભગવાન શ્રીમહાવીરે પ્રતિક્રમણધર્મ ઉપદેશ્યો. જ્યારે તેઓશ્રીએ પોતાના શિષ્યપરિવારને પ્રતિક્રમણનું વિધાન અવશ્યક વ્ય તરીકે ઉપદેશ્યું ત્યારે તે શિષ્યપરિવાર એ વિધાનનું પાલન કરતી વખતે કાંઈ ને કાંઈ શબ્દો, વાકયો કે સૂત્રો મેલતાં જ હશે. જો એ શિષ્યપરિવાર સમક્ષ પ્રતિક્રમણવિધાયી શબ્દપાઠ ન હાય તા તે પ્રતિક્રમણ કરે જ કેવી રીતે? અને જો શબ્દપાઠ હાય તો તે પાઠ ગણુધર સિવાય અન્ય રચિત માનવામાં શું પ્રમાણ છે? અલબત્ત, આ પ્રશ્ન મને પહેલાં પણ થયેલા, અને અત્યારે પણ થાય છે; છતાં જ્યારે સંપૂર્ણ આવશ્યક ગણધર કૃત જ છે એ મતલબનુ કાઈ સ્પષ્ટ પ્રમાણ જ નથી મળતું અને ગણધરભિકૃત હોવાનાં એકથી વધારે સ્પષ્ટ પ્રમાણા મળે છે ત્યારે એમ જ સમન્વય કરવાની ફરજ પડે છે કે અત્યારે જે આવશ્યકસૂત્રના કર્તાના પ્રશ્ન ચર્ચવામાં આવે છે તે આવશ્યકસૂત્ર એ સમજવું જોઈ એ કે જેના ઉપર શ્રી. ભદ્રાહ્વામીની નિયુક્તિ મળે છે તે. બધાં સૂત્રો નિયુક્તિથી પ્રાચીન તા છે જ અને એ સૂત્રેાના કર્તાની જ આ સ્થળે ચર્ચો છે. આવશ્યક તરીકે આજે મનાતાં અધાં સૂત્રેા અક્ષરશઃ નિયુક્તિપૂર્વભાવી નથી. ધણાં સૂત્રેા દેશ, કાલ Page #28 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કેણુ? [ ૫૩ આદિના પરિવર્તન સાથે લાભની સંભાવનાથી નિર્યુક્તિ પછી પણ રચાયેલાં છે અને ઉમેરાયેલાં પણ છે; અને આજે આપણે એ સૂત્રોને નિર્યુક્તિપૂર્વભાવી સૂત્ર જેટલાં જ અગત્યના માનીએ છીએ. તેવી રીતે ગણધર સુધમથી માંડી શ્રી. ભદ્રબાહુસ્વામી સુધી અનેક સૂત્ર રચાયેલાં હોવાં જ જોઈએ. તેથી જ શ્રી. સિદ્ધસેન ગણિ વગેરે આવશ્યકસૂત્રને શ્રી જબૂ, પ્રભવ આદિ આચાર્ય પ્રણીત કહે છે. અલબત્ત, એ સૂત્રસમૂહમાં કઈ કઈ સૂત્ર ગૌતમાદિ ગણધરકૃત પણ હોય એવી સંભાવનાને ખાસ સ્થાન છે, પણ અહીં મારે મુદ્દો સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યકના કત સંબંધે છે. હું પહેલાં જ સૂચિત કરી ગયો છું કે ઉપલબ્ધ પ્રમાણે માત્ર એટલું જ સાબિત કરી શકે છે કે ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યક શ્રુતસ્કંધ ગણધરત નથી. આથી કઈ અમુક સૂત્ર ગણધરકૃત, હેય એમ માનવામાં કશો જ બાધ નથી અને તેથી જ શ્રી. હરિભદ્રસૂરિના ઈરિયાવહિય સત્ર ગણધરકથિત છે” એવા મતલબના ઉલ્લેખને પણ ઘટાવી શકાય તેમ છે. સંપૂર્ણ આવશ્યકનાં સૂત્રો કોઈ એક જ કર્તાની કૃતિ હોય તેમ નથી. તેના કર્તા શ્રી. જંબુ, પ્રભવ આદિ અનેક સ્થવિરે હોય તેવો સંભવ છે, અને તેમ છતાં તે આવશ્યકનું પ્રાચીનત્વ અને મહત્ત્વ જરાયે ઘટતું નથી. હવે પછી કઈ વિચારક સંપૂર્ણ આવશ્યક સૂત્રને ગણધરકૃત સાબિત કરે એવા સ્પષ્ટ. ઉલ્લેખ રજૂ કરશે તે તે સંબંધમાં જરા પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય પ્રમાણુંનુસારી વિચાર કરવા અને ફરી પ્રમાણેનું બલબલ તપાસવા પ્રયત્ન થશે. સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યક શ્રુતસ્કંધ ગણધરકૃત નથી, તેમ જ તેનાં બધાં સૂત્રે કોઈ એક કર્તાની કૃતિ નથી એ વાત જે ઉપરની વિચારસરણીથી સાબિત થતી હોય તોયે કેટલુંક ખાસ વિચારવાનું અને પરીક્ષણ કરવાનું કામ બાકી રહે છે. જેમ કે ભગવાન મહાવીરના સમયમાં કયાં કયાં આવસ્યકને લગતાં સૂત્ર વ્યહવારમાં આવતાં અને કયાં કયાં તે વખતે રચાયેલાં, તેમ જ તે પ્રાચીન સૂત્રો ચાલુ રહીને નવીન સૂત્રે ક્યાં ક્યાં ક્યારે ઉમેરાયાં, તેમ જ નવીન સૂત્ર દાખલ થતાં ક્યાં અને કેટલાં પ્રાચીન સૂત્રો વ્યવહારમાંથી અદશ્ય થયાં અગર તે રૂપાન્તર પામ્યાં; તેમ જ પ્રત્યેક પ્રાચીન કે ઉત્તરકાલીન સૂત્રો કોની કોની કતિ છે?—આ અને આના જેવા અનેક વિચારણીય પ્રશ્નો છે. તેનો ઊહાપોહ કરવાનું મન નથી એમ તે નહિ જ, પણ અત્યારે એ કામ કરવા સાવકાશ ન હોવાથી વિચારક અને ઐતિહાસિક વિદ્વાનોનું આ બાબત તરફ લક્ષ ખેંચું છું. આશા છે કે વિદ્યારસિકે આ બાબતમાં વધારે મહેનત કરી નવું ઘણું જાણવા જેવું ઉપસ્થિત કરશે. –જૈન સાહિત્ય સંશોધક ખ ૩, અંક ૨. Page #29 -------------------------------------------------------------------------- ________________ વિકાસનું મુખ્ય સાધ [ ૧૬ ] વિકાસ મુખ્યત્વે બે પ્રકારના છેઃ શારીરિક અને માનસિક. શારીરિક વિકાસ કેવળ મનુષ્યોમાં જોવામાં આવે છે એમ નથી, પરંતુ જુદી જુદી જાતનાં પક્ષીઓ તથા જંગલી અને પાળેલાં પશુએ સુધ્ધાંમાં એનું વિશિષ્ટ અસ્તિત્વ જોવામાં આવે છે. રહેવાની તથા ખાવાપીવા વગેરેની પૂરી સગવડા હાય અને ચિંતા કે ભય ન હેાય તો પક્ષી કે પશુ પણ ખૂબ બળવાન તથા હૃષ્ટપુષ્ટ શરીરવાળાં થઈ શકે છે. મનુષ્યના અને પશુપક્ષીઓના શારીરિક વિકાસમાં એક ખાસ ફેર છે અને તે ધ્યાનમાં રાખવા જેવા છે. તે ફેર એ મનુષ્યનો શારીરિક વિકાસ કેવળ ખાવા-પીવાની તથા પહેરવા ઓઢવાની સગવડાથી પૂરેપૂરા થઈ જ નથી શકતા, જ્યારે પશુ-પક્ષી વગેરેને શારીરિક વિકાસ કેવળ એટલી સગવડાથી પૂરેપૂરા સિદ્ધ થાય છે. મનુષ્યના શારીરિક વિકાસ પાછળ જો પૂરેપૂરા અને ઉચિત મનોવ્યાપાર-બુદ્ધિયોગ હોય તો જ તે સપૂર્ણપણે તથા ઉચિત રીતે સિદ્ધ થઈ શકે છે, ખીછ કાઈ પણ રીતે નહિ. આ પ્રમાણે મનુષ્યના શારીરિક વિકાસ, જે પશુ-પક્ષી વગેરેના શારીરિક વિકાસ કરતાં જુદા સ્વરૂપને છે, એનું અસાધારણ તથા મુખ્ય સાધન બુદ્ધિયાગ–મનેાવ્યાપાર, સંયત પ્રવૃત્તિનિવૃત્તિ એ જ છે. માનસિક વિકાસ તો, જ્યાં સુધી એના પૂર્ણ રૂપના અત્યાર સુધી સંભવ જોવામાં આવે છે, માત્ર મનુષ્યમાં જ છે. શરીરયાગ, દેહવ્યાપાર જરૂર નિમિત્ત છે. શરીરયાગ વિના માનસિક વિકાસ સંભવિત નથી, તેમ છતાં ગમે તેટલે શરીરયાગ હાય, ગમે તેટલી શારીરિક હુષ્ટપુષ્ટતા હોય, ગમે તેટલું શરીરખળ હાય, પરંતુ જો મનોયોગ, બુદ્ધિવ્યાપાર તથા સમુચિત રીતે યોગ્ય દિશામાં મનની ગતિવિધિ ન હોય તા માનસિક વિકાસ–પૂર્ણતાલક્ષી વિકાસ–ને કાઈ દિવસ પણ સભવ નથી. આ સંક્ષિપ્ત પ્રસ્તાવનાથી એટલું તેા ફલિત થઈ જ જાય છે કે મનુષ્યને પૂર્ણ તથા સમુચિત શારીરિક તથા માનસિક એઉ પ્રકારના વિકાસ કેવળ એક વ્યવસ્થિત તથા જાગ્રત બુદ્ધિયોગની અપેક્ષા રાખે છે. આ કુલિત અથમાં તો કાઈ ના મતભેદ નથી. અહીંયાં એ વિશે કાંઈ નવું વિધાન કરવાનું નથી તથા એના વિશે કાંઈ વિશેષ ઊહાપાહ પણ કરવાને નથી. અહીયાં સક્ષેપમાં જે કહેવાનું છે તે આની સાથે સંબંધ હોવા છતાં આનાથી જુદા મુદ્દા ઉપર જ કહેવાનું છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ વિકાસનું મુખ્ય સાધન [ ૫૫ આપણે બીજા દેશેની વાત કરવા કરતાં આપણું દેશને જ સામે રાખીને વિચાર કરીએ તે વ્યાવહારિક તથા તાત્ત્વિક દૃષ્ટિએ વિશેષ ઉપયોગી થશે. આપણા દેશમાં આ વાત તે આપણે ગમે ત્યાં જોઈ શકીએ છીએ કે જેઓ ખાવાપીવા વગેરેમાં તથા આર્થિક દૃષ્ટિએ વધારે નિશ્ચિત છે, જેમને વારસામાં પૈતૃક સંપત્તિ, જમીનદારી કે રાજસત્તા પ્રાપ્ત થાય છે, તેઓ જ મોટે ભાગે માનસિક વિકાસમાં મંદ હોય છે. મેટા મોટા ધનવાનનાં સંતા ને જુઓ, રાજપુત્રોને લે કે જમીનદારેને જુઓ. તમને જોવા મળશે કે બહારને ભપકો કે દેખાવ માટેની સંસ્કૃતિ હોવા છતાં તેઓમાં મનને, વિચારશક્તિને તથા પ્રતિભાને વિકાસ ઓછામાં ઓછો હશે. બહારનાં સાધનોની એમને કમી નથી, અભ્યાસનાં સાધનો પણ એમની પાસે પૂરેપૂરાં હોય છે, શિક્ષક વગેરે સાધને એમને યથેષ્ટ હેય છે, છતાં પણ આ વર્ગને માનસિક વિકાસ એક રીતે બંધિયાર પાણીની જેમ ગતિહીન હોય છે. એનાથી ઊલટું, આપણે એક એ વર્ગ લઈએ કે જેને વારસામાં કોઈ સ્કૂલ સંપત્તિ મળતી નથી તથા મનોયોગ માટેની બીજી કોઈ વિશિષ્ટ સગવડો પણ સરળતાથી નથી મળતી, છતાં પણ એ જ વર્ગમાંથી અસાધારણ મનોવિકાસ વાળી વ્યક્તિઓ પેદા થાય છે. આ તફાવતનું કારણ શું છે એ જ આપણે જોવાનું છે. હેવું તે એમ જોઈએ કે જેઓને વધારે સાધન, અને તે પણ વધારે સરળતાથી, મળતાં હોય તેને જ જલદી તથા વધારે વિકાસ થાય, પરંતુ જોવામાં એનાથી ઊલટું આવે છે. માટે આપણે શોધવું જોઈએ કે વિકાસનું મૂળ કારણ શું છે? મુખ્ય બાબત કઈ છે કે જે ન હોય તે બીજું બધું હોવા છતાં ન હોવા બરાબર બની જાય છે ? ઉપરના પ્રશ્નનો જવાબ તદ્દન સહેલું છે. પ્રત્યેક વિચારક વ્યક્તિ પોતાના જીવનમાંથી તથા આજુબાજુની વ્યક્તિઓના જીવનમાંથી તે મેળવી શકે છે. તે જવાબ એ છે કે જવાબદારી તથા ઉત્તરદાયિત્વ જ વિકાસનું મુખ્ય તથા અસાધારણ બીજ છે. આપણે માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોવું પડશે કે જવાબદારીમાં એવી કઈ શક્તિ છે કે જેને લીધે તે બીજાં બધાં વિકાસનાં સાધનોની અપેક્ષાએ મુખ્ય સાધન બની જાય છે? મનનો વિકાસ એના સત્વઅંશની યોગ્ય તથા પૂર્ણ જાગૃતિ પર જ આધાર રાખે છે; જ્યારે રાજસ તથા તામસ અંશ સત્ત્વ કરતાં પ્રબળ થાય છે ત્યારે મનની વિચારશક્તિએગ્ય તથા શુદ્ધ વિચારશક્તિ-કંઠિત થઈ જાય છે તથા ઢંકાઈ જાય છે. મનનો રાજસ અંશ તથા તામસ અંશ બળવાન થાય છે ત્યારે તેને જ વ્યવહારમાં પ્રમાદ કહે છે. કેણ નથી જાણતું કે પ્રમાદથી વૈયક્તિક તથા સામષ્ટિક બધી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ ] દર્શન અને ચિંતન ખરાબીઓ થાય છે? જ્યારે માણસ બિનજવાબદાર રહે છે ત્યારે તેની બિનજવાબદારીને લીધે તેના મનની ગતિ કુંઠિત થઈ જાય છે, તથા પ્રમાદનું તત્ત્વ વધવા માંડે છે, જેને ગશાસ્ત્રમાં મનની ક્ષિપ્ત તથા મૂઢ અવસ્થા કહી છે. જેવી રીતે શરીર ઉપર ગજા ઉપરાંત ભાર લાદવાથી એની ફૂર્તિ તથા એનું સ્નાયુબળ કાર્યસાધક નથી રહેતું, તેવી જ રીતે રજોગુણથી ઉત્પન્ન થયેલ ક્ષિપ્ત અવસ્થાને ભાર મન ઉપર પડવાથી મનની સ્વાભાવિક સત્વગુણથી ઉત્પન્ન થયેલ વિચારશક્તિ નિષ્ક્રિય થઈ જાય છે. આ પ્રમાણે મનની નિક્રિયતા, જે વિકાસની એકમાત્ર અવરોધક છે, એનું મુખ્ય કારણ રાજસ તથા તામસ ગુણોને ઉકેક છે. જ્યારે આપણે આપણું જીવનમાં કઈ જવાબદારીને નથી લેતા અથવા તો લઈને નથી નભાવતા ત્યારે મનના સાત્ત્વિક અંશની જાગૃતિ થવાને બદલે તામસ તથા રાજસ અંશની પ્રબળતા થવા લાગે છે, તથા મનનો સૂક્ષ્મ તથા સાચે વિકાસ રોકાઈ જઈ કેવળ સ્થૂલ વિકાસ રહી જાય છે અને તે પણ સાચી દિશા તરફ નથી હોત. આ જ કારણથી બિનજવાબદારીનું તત્ત્વ મનુષ્યજાતિ માટે સૌથી વધારે ભયાનક વસ્તુ છે. તે તત્ત્વ ખરેખર મનુષ્યને મનુષ્યત્વના યથાર્થ ભાગમાંથી ચુત કરી નાખે છે. આ જ કારણે જવાબદારીનું વિકાસમાં અસાધારણ મહeપણ જણાઈ આવે છે. જવાબદારી અનેક પ્રકારની હોય છે. કોઈકે સમયે તે મોહમાંથી પણ આવે છે. કોઈક યુવક-યુવતીનું જ ઉદાહરણ લે. જે વ્યકિત ઉપર જેને વિશિષ્ટ મહ હશે તેની પ્રત્યે તે પોતાને જવાબદાર સમજશે, તેની પ્રત્યે જ તે પિતાના કર્તવ્યપાલનને પ્રયત્ન કરશે. બીજાઓની પ્રત્યે તે ઉપેક્ષા પણ એવી શકે છે. કોઈક સમયે જવાબદારી સ્નેહ તથા પ્રેમમાંથી આવે છે. માતા પિતાના બચ્ચા પ્રત્યે એ સ્નેહને વશ થઈને કર્તવ્યપાલન કરે છે, પણ બીજાંનાં બચ્ચાંઓ પ્રત્યે તે કર્તવ્યને વિચાર ભૂલી પણ જાય છે. કોઈક વખત જવાબદારી ભયમાંથી આવે છે. જે કોઈને ભય હોય કે આ જંગલમાં રાત્રે કે દિવસે વાઘ આવે છે તો તે અનેક પ્રકારે જાગ્રત રહી બચવાનું કર્તવ્ય કરશે, પરંતુ ભયનું નિમિત્ત ચાલ્યું જતાં જ તે ફરીથી નિશ્ચિંત થઈ પોતાની તથા બીજાની પ્રત્યેનાં કર્તવ્યોને ભૂલી જશે. એ જ પ્રમાણે લેભવૃત્તિ, પરિગ્રહાકાંક્ષા, ક્રોધભાવના, બદલે લેવાની વૃત્તિ, માન, મત્સર વગેરે અનેક રાજસ તથા તામસ અંશેથી જવાબદારી થોડી કે વધારે, એક કે બીજા રૂપમાં ઉત્પન્ન થઈ મનુષ્યના જીવનનું આર્થિક તથા સામાજિક ચક્ર ચલાવે છે. પરંતુ એ ધ્યાન રાખવાનું છે કે અહીંયાં વિકાસના, વિશિષ્ટ વિકાસના તથા પૂર્ણ વિકાસના Page #32 -------------------------------------------------------------------------- ________________ વિકાસનું મુખ્ય સાધન [છ અસાધારણ તથા મુખ્ય સાધનરૂપે જે જવાબદારીને સંકેત કરવામાં આવ્યા છે તે જવાબદારી આ બધીયે મર્યાદિત તથા સંકુચિત જવાબદારીથી જુદી તથા પર છે, કારણ કે તે જવાબદારી કાઈ એક આંશિક તથા સંકુચિત ભાવ ઉપર અવલંબિત નથી. તે જવાબદારી બધાની પ્રત્યે, સદાને માટે, બધાં સ્થળેએ, એકસરખી હોય છે; ભલે પછી તે પેાતાની પ્રત્યે જોવામાં આવે કે કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રિય તથા આધુનિક પ્રત્યેક વ્યવહારમાં કામમાં લેવાતી હોય. તે જવાબદારી એક એવા ભાવમાંથી ઉત્પન્ન થાય છે કે જે ક્ષણિક નથી, સંકુચિત નથી કે મલિન નથી. તે ભાવ પેાતાની જીવનશક્તિના યથાર્થ અનુભવ કરવાના છે. જ્યારે આ ભાવમાંથી જવાબદારી પ્રગટે છે ત્યારે તે કયારેય, રોકાતી નથી. સૂતાં–જાગતાં, સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ, તે પેાતાના મા ઉપર કામ કરે છે. તે સમયે મનને! ક્ષિપ્ત તથા મૂઢ ભાવ મનમાં ફરકી નથી શકતા. તે સમયે મનમાં નિષ્ક્રિયતા કે કુંડિતતાના સંચારને સંભવ જ નથી હોતો. આ જ જવાબદારીની સંજીવની શક્તિ છે, જેને કારણે તે ખીજા બધાં સાધના ઉપર આધિપત્ય ધરાવે છે અને જે પામરથી પામર, ગરીબથી ગરીબ, દુળથી દુળ તથા તુચ્છથી પણ તુચ્છ ગણાતા કુલ તથા પરિવારમાં જન્મેલ વ્યક્તિને સંત, મહંત, મહાત્મા તથા ઈશ્વરના અવતાર જેવી બનાવે છે. ઉપરના વર્ણનથી અત્યાર સુધી એટલું તે ફલિત થયું છે કે માનવીય વિકાસના એકમાત્ર આધાર જવાબદારી જ છે. જવાબદારી પણ કાઈ એક ભાવથી સંચાલિત નથી થતી. અસ્થિર, સંકુચિત તથા ક્ષુદ્ર ભાવેાથી પણ જવાબદારી પ્રવૃત્ત થાય છે અને સ્થિર, વ્યાપક તથા શુદ્ધ ભાવથી પણ તે પ્રવૃત્ત થાય છે. મેાહ, સ્નેહ, ભય, લાભ વગેરે ભાવે। પહેલા પ્રકારના છે અને જીવનશક્તિને યથાર્થ અનુભવ એ બીજા પ્રકારના ભાવ છે. હવે આપણે એ વિચારવું રહ્યું છે કે જવાખદારીના પ્રેરક, ઉપરના મે પ્રકારના ભાવામાં પરસ્પર શે! ફરક છે, તથા જે પહેલા પ્રકારના ભાવે કરતાં બીજા પ્રકારના ભાવામાં શ્રેષ્ઠતા છે તે તે કયા કારણે છે? જો આ વિચાર સ્પષ્ટ થઈ જાય તે! પછી ઉપરના બેઉ પ્રકારના ભાવેા ઉપર આધાર રાખવાવાળી જવાબદારીઓને ફરક તથા તેમની શ્રેષ્ઠતા અને કનિષ્ઠતા પણ ધ્યાનમાં આવી જશે. માહમાં રસાનુભૂતિ છે તથા સુખસવેદન પણ થાય છે, પરંતુ તે એટલું અર્ધું પરિમિત અને એટલુ બધુ અસ્થિર છે કે એના આદિ, મધ્ય કે અંતની Page #33 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮ ] દર્શન અને ચિંતન તા શું વાત, એના પ્રત્યેક અંશમાં શંકા, દુઃખ તથા ચિન્તાના ભાવ ભરેલા હાવાને કારણે ઘડિયાળના લાલકની જેમ તે મનુષ્યના ચિત્તને અસ્થિર રાખે છે. ધારા કે યુવક કે યુવતી પોતાના પ્રેમપાત્ર પ્રત્યે સ્થૂળ મેહને કારણે ખૂબ જ દત્તચિત્ત રહે છે; એની પ્રત્યે ફતવ્ય પાળવામાં કાઈ પણ ત્રુટિ આવવા નથી દેતાં. એમાં એને રસાનુભવ તથા સુખસંવેદન પણ થાય છે. તાપણ ઝીણવટથી પરીક્ષા કરવામાં આવે તે જણાઈ આવશે કે તે સ્થૂળ માહ જો સૌન્દર્ય કે ભાગલાલસામાંથી ઉત્પન્ન થયા હશે તેા કાણુ જાણે કઈ ક્ષણે તે નષ્ટ થઈ જશે, કઈ ક્ષણે તે એ થઈ જશે કે ખીજા રૂપમાં ફેરવાઈ જશે. જે ક્ષણે યુવક કે યુવતીને પ્રથમના પ્રેમપાત્ર કરતાં ખીજુ કાઈ વધારે સુંદર, વધારે સમૃદ્ધ, વધારે બળવાન કે વધારે અનુકૂળ પ્રેમપાત્ર મળશે એ જ ક્ષણે એનું ચિત્ત પ્રથમના પાત્ર તરફથી ખસી જઈ બીજા તરક ઝૂકશે. એ ઝૂકવાની સાથે જ પ્રથમ પાત્રની પ્રત્યે કર્તવ્યપાલનનું ચક્ર, જે પહેલાંથી ચાલતુ હતું, તેની ગતિ તથા દિશા બદલાઇ જશે. ખીજા પાત્ર પ્રત્યે પણ તે ચક્ર ચેાગ્યરૂપે ચાલી નહિ શકે તથા મેાહને! રસાનુભવ, જે કતવ્યપાલનથી સંતુષ્ટ થઈ રહ્યા હતા તે રસાનુભવ, કર્તવ્યપાલન કરવાથી કે નહિ કરવાથી અતૃપ્ત જ રહેશે. માતા માહવશ થઈ પાતાથી ઉત્પન્ન થયેલ બાળક પ્રત્યે પેાતાનું જે કાંઈ પણ હોય તે બધું અર્પણ કરી રસાનુભવ કરે છે, પરંતુ એની પાછળ જો કેવળ માહના ભાવ હોય તો રસાનુભવ તદ્દન અસ્થિર તથા સંકુચિત થઈ જાય છે. ધારા કે તે બાળક મરી ગયું અને એના બદલામાં એના કરતાં પણ વધારે સુંદર તથા વધારે હૃષ્ટપુષ્ટ બાળક ઉછેરવા માટે મળ્યું કે જે બિલકુલ માહીન હાય; પરંતુ આવા નિરાધાર તથા સુંદર બાળકને મેળવીને પણ તે બાળકરહિત થયેલ માતા તે નિરાધાર અને સુંદર બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં આનંદ કે રસાનુભવ નહિ માને, જે તે પેાતાથી ઉત્પન્ન થયેલ પેાતાના બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં માનતી હતી. આનુ કારણ શું છે? ખાળક તા પહેલા કરતાં પણ વધારે સારું મળ્યુ છે. એ માતામાં બાળકની સ્પૃહા તથા અર્પણ કરવાની વૃત્તિ પણ છે. પેલું નિરાધાર ખાળક પણ માતા વિનાનું હોવાથી આવી બાળકની અપેક્ષા રાખતી માતાની પ્રેમવૃત્તિનું અધિકારી છે. તેપણ તે માતાનું ચિત્ત તે ખાળક પ્રત્યે મુક્ત ધારાથી નથી વહેતું. એનું કારણ એક જ છે અને તે એ કે તે માતાની સસ્વ ન્યોછાવર તથા અર્પણ કરવાની વૃત્તિના પ્રેરક ભાવ કેવળ માહ હતા, જે સ્નેહ હાવા છતાં પણ વ્યાપક તથા શુદ્ધ ન હતા. આ કારણથી તે માતાના હૃયમાં એ ભાવ હેાવા છતાં એમાંથી Page #34 -------------------------------------------------------------------------- ________________ વિકાસનું મુખ્ય સાધન [૫૯ કર્તવ્યપાલનના ફુવારા નથી ઊડતા, અંદર ને અંદર એના હૃદયને દબાવીને સુખીને બદલે–ખાધેલા, પણ નહિ પચેલ અન્નની જેમ–એને દુઃખી કરે છે. આવું નહિ પચેલું અન્ન નથી લેહી બનીને શરીરને પણ સુખ પહોંચાડતું કે નથી બહાર ન નીકળવાને કારણે શરીરને પણ હલકું કરતું; અંદર ને અંદર સડી શરીરને તથા ચિત્તને અસ્વસ્થ કરે છે. આ જ સ્થિતિ કર્તવ્યપાલનમાં નહિ ફેરવાયેલ એવા તે માતાના સનેહભાવની હોય છે. આપણે કોઈક સમયે ભયને કારણે રક્ષણ માટે ઝુંપડી બનાવી તથા એની સંભાળ પણ રાખી, ભયને કારણે બીજાઓથી બચવા માટે અખાડામાં કસરત કરી બળ પણ મેળવ્યું, કવાયત તથા નિશાનબાજીથી સૈનિકશક્તિ પણ મેળવી, આક્રમણને સમયે–ભલે એ આક્રમણ પિતાના ઉપર, કુટુંબ ઉપર કે સમાજ ઉપર કે રાષ્ટ્ર ઉપર હોય—એક સૈનિકની રીતે કર્તવ્યપાલન કર્યું, પરંતુ પિતાના ઉપર અથવા આપણે જેને પિતાને ગમ્યું હતું તેના ઉપર ભય ન રહ્યો હોય, પણ જેને આપણે પિતાને નથી સમજતા કે જે રાષ્ટ્રને આપણે પિતાનું રાષ્ટ્ર નથી સમજતા તેના ઉપર, આપણા ઉપર આવેલ ભય કરતાં પણ પ્રચંડ ભય આવી પડે ત્યારે, આપણું ભયમાંથી બચાવવાની શક્તિ આપણને કર્તવ્યપાલનમાં કદી પણ પ્રવૃત્ત નહિ કરે. આપણામાં ભયથી બચવાની કે બચાવવાની કેટલીયે શક્તિ કેમ ન હોય, પરંતુ તે શકિત જે સંકુચિત ભાવથી ઉત્પન્ન થઈ હોય તે જરૂરિયાત હોવા છતાં તે કામમાં નહિ આવે અને જ્યાં જરૂરિયાત નહિ હોય અથવા તો ઓછી જરૂરિયાત હશે ત્યાં પણ ખર્ચાશે. હમણાં જ આપણે જોયું કે યુરોપનાં તથા બીજાં રાષ્ટ્રો પાસે ભયથી બચવાની તથા બચાવવાની અસીમ શક્તિ હોવા છતાં અને ભયગ્રસ્ત એબિરસીનિયાએ સેંકડે વિનંતી કરવા છતાં તેને કાંઈ પણ મદદ તે રાષ્ટ્રો ન કરી શક્યાં. આ પ્રમાણે ભયજનિત કર્તવ્યપાલન પણ અધૂરું જ હોય છે તથા મેટેભાગે ઊલટું પણ હોય છે. આમ મોહની કટિમાં ગણાતા બધાયે ભાવોની એક જ સરખી વ્યવસ્થા છે અને તે એ કે એ ભાવો તદ્દન અધૂરા, અસ્થિર તથા મલિન હોય છે. - જીવનશક્તિને યથાર્થ અનુભવ એ જ બીજા પ્રકારને ભાવ છે જે ઉદય પામતાં ચલિત કે નષ્ટ પણ નથી થતો. એક પ્રશ્ન થઈ શકે છે કે જીવનશકિતના યથાર્થ અનુભવમાં કયું એવું તત્ત્વ છે કે જેને કારણે તે સદા સ્થિર, વ્યાપક તથા શુદ્ધ રહે છે. એનો ઉત્તર મેળવવા માટે જીવનશક્તિના સ્વરૂપ ઉપર થોડો વિચાર કરવો પડશે. આપણે આપણું મનમાં જ વિચારીએ અને જોઈએ કે જીવનશક્તિ એ Page #35 -------------------------------------------------------------------------- ________________ ઇ૬૦ ] દર્શન અને ચિંતન કઈ વસ્તુ છે. કોઈ પણ સમજુ વ્યક્તિ શ્વાસોચ્છવાસ કે પ્રાણને જીવનની મૂળ આધારશક્તિ માની નહિ શકે, કારણ કે કઈ કઈ સમયે ધ્યાનની વિશિષ્ટ અવસ્થામાં પ્રાણને સંચાર ચાલુ ન રહેવા છતાં જીવનશક્તિ એમ ને એમ રહે છે. આ ઉપરથી માનવું પડે છે કે આધારભૂત શક્તિ કોઈ બીજી જ છે. અત્યાર સુધીના બધાયે આધ્યાત્મિક સૂક્ષ્મ અનુભવીઓએ એ આધારશક્તિને ચેતના કહી છે. ચેતના એવી એક સ્થિર તથા પ્રકાશમાન શક્તિ છે કે જે શારીરિક, માનસિક તથા ઇન્દ્રિયવિષયક વગેરે બધાંયે કાર્યો ઉપર જ્ઞાનને, સમજને, પરિજ્ઞાનને પ્રકાશ સતત ફેંક્યા કરે છે. ભલે ઈન્દ્રિય કઈ પણ પ્રવૃત્તિ કરે, ભલે મન ગમે ત્યાં ગતિ કરે, ભલે શરીર કઈ પણ વ્યાપાર કરે, પરંતુ એ બધાંનું સતત ભાન કોઈ એક શક્તિને થોડું થોડું થયા જ કરે છે. આપણે દરેક અવસ્થામાં આપણી શારીરિક, ઈન્દ્રિયવિષયક તથા માનસિક ક્રિયાઓથી જે ચેડા પરિચિત રહ્યા કરીએ છીએ તે કયા કારણે ? જે કારણથી આપણને આપણી ક્રિયાઓનું સંવેદન થાય છે એ જ ચેતનાશક્તિ છે, તથા આપણે એનાથી વધારે કે ઓછા કશું પણ નથી. ચેતનાની સાથે ને સાથે જ બીજી એક શક્તિ ઓતપ્રોત છે, જેને સંકલ્પશક્તિ કહેવામાં આવે છે. ચેતના જે કાંઈ પણ સમજે કે વિચારે તેને કાર્યાન્વિત કરવું કે મૂળ રૂપમાં લાવવું એ જે ચેતનાની સાથે બીજું કોઈ બળ ન હોય તે ન બની શકે અને ચેતનાની બધીયે સમજ નકામી જાય તથા આપણે જ્યાંના ત્યાં જ રહીએ. આપણે અનુભવ કરીએ છીએ કે સમજણ કે દર્શન અનુસાર એક વાર સંક૯પ થયો કે ચેતના પૂર્ણરૂપે કાર્યાભિમુખ થાય છે; જેમ કે કૂદનાર વ્યક્તિ કૂદવાનો સંકલ્પ કરે છે તે બધુંયે બળ એકઠું થઈને એને કુદાવી નાખે છે. સંકલ્પશક્તિનું કામ બળને વિખેરાઈ જતાં રોકવાનું છે. સંકલ્પશક્તિનું બળ મળતાં જ ચેતના ગતિશીલ થાય છે તથા પિતાનું સાધ્ય સિદ્ધ કરીને જ સંતોષ પામે છે. આ ગતિશીલતાને ચેતનાનું વીર્ય સમજવું જોઈ એ. આ પ્રમાણે જીવનશક્તિના મુખ્ય ત્રણ અંશ છેઃ ચેતના, સંક૯પ તથા વીર્ય કે બળ. આ ત્રણ અંશવાળી શક્તિને જ જીવનશક્તિ સમજવી, જેને અનુભવ આપણને દરેક નાનામોટા સર્જનકાર્યમાં થાય છે. જે સમજણ ન હોય, સંકલ્પ ન હોય તથા પુરુષાર્થ–વીર્યગતિ ન હોય તે કઈ પણ સજન થઈ જ નથી શકતું. એ ધ્યાનમાં રાખવાનું છે કે જગતમાં એ કઈ પણ નાને કે મોટો જીવનધારણ કરનાર શરીરી નથી કે જે કોઈ ને કોઈ પ્રકારનું સર્જન ન કરતે હોય. આ ઉપરથી પ્રાણીમાત્રમાં ઉપર દર્શાવેલ ત્રણ અંશવાળી જીવનશક્તિ છે તે સમજાય છે. આમ તો આવી શક્તિને જેવી રીતે આપણે Page #36 -------------------------------------------------------------------------- ________________ વિકાસનું મુખ્ય સાધન [ ૭૧ પિતે પોતાનામાં પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ એવી જ રીતે બીજાં પ્રાણીઓનાં સર્જન કાર્યથી તેઓમાં રહેલી તે શક્તિનું અનુમાન કરી શકીએ છીએ, છતાં એને અનુભવ, અને તે પણ યથાર્થ અનુભવ, એક અલગ વસ્તુ છે. સામે ઊભેલી દીવાલને કઈ નથી” એમ કહે તે પણ આપણે માની શકતા નથી. આપણે તે તે સામી રહેલ દીવાલના અસ્તિત્વને જ અનુભવ કરીશું. એ જ પ્રમાણે સામી ઊભેલી દીવાલના અનુભવની જેમ પિતાનામાં તથા બીજામાં રહેલ ત્રણ અંશવાળી શક્તિના અસ્તિત્વને તથા એના સામથ્યને અનુભવ કરે એ જ જીવનશક્તિને યથાર્થ અનુભવ કર્યો ગણાય. - જ્યારે આવો અનુભવ પ્રકટ થાય છે ત્યારે પિતાની પ્રત્યે તથા બીજા પ્રત્યે જીવનદષ્ટિ બદલાઈ જાય છે. પછી તે એ ભાવ ઉત્પન્ન થાય છે કે સર્વત્ર ત્રિઅંશી જીવનશક્તિ (સચ્ચિદાનંદ) કાં તો અખંડ કે એક છે, કાં તે સર્વત્ર સમાન છે. કોઈને સંસ્કાર-અનુસાર અખંડાનુભવ થાય કે કોઈને સમાનતાને અનુભવ, પરંતુ એનાથી પરિણામમાં કોઈ પણ ફેર નથી પડતો. અભેદદષ્ટિ ધારણ કરનાર બીજાની પ્રત્યે એ જ જવાબદારી રાખશે, જે એ પિતાની પ્રત્યે રાખતું હશે. વાસ્તવિક રીતે એની જવાબદારી કે કર્તવ્યદષ્ટિ પિતાના તથા પારકાના ભેદથી ભિન્ન નથી થતી. એ જ પ્રમાણે સામાન્ય દષ્ટિ ધારણ કરનાર પણ પિતાના અને પારકાને ભેદથી કર્તવ્યદ્રષ્ટિમાં કે જવાબદારીમાં તારતમ્ય નથી કરી શકતો. મોહકોટિમાં ગણાતા ભાવોથી પ્રેરિત જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ એકસરખી અખંડ કે આવરણરહિત નથી હોતી, જ્યારે જીવનના યથાર્થ અનુભવથી પ્રેરિત જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ હંમેશાં એકસરખી તથા નિરાવરણું હોય છે, કારણ કે તે ભાવ રાજસ અંશથી નથી આવ્યો હતો તથા તે તામસ અંશથી અભિભૂત પણ નથી થઈ શકે. તે ભાવ સાહજિક છે –સાત્વિક છે. મનુષ્ય જાતિને સૌથી મોટી કીમતી કુદરતી બક્ષિસ મળી છે તે સાહજિક ભાવને ધારણ કરવાનું કે ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તથા યોગ્યતા છે. તે અસાધારણું વિકાસનું મુખ્ય સાધન છે. મનુષ્યજાતિના ઈતિહાસમાં બુદ્ધ, મહાવીર વગેરે અનેક સંત મહન્તો થઈ ગયા છે કે જેઓએ સેંકડો વિદને આવવા છતાં પણ મનુષ્યજાતિના ઉદ્ધારની જવાબદારીમાંથી કેઈપણ દિવસ પિતાનો પગ પાછો નહોતે ફેરવ્યું. પિતાના શિષ્યના પ્રલેભન દ્વારા સેક્રેટિસ મૃત્યુના મુખમાંથી બચી શકતો હતો, પરંતુ તેણે શારીરિક જીવન Page #37 -------------------------------------------------------------------------- ________________ ૭૬ર ] દર્શન અને ચિંતન, કરતાં આધ્યાત્મિક જીવનને પસંદ કર્યું અને મૃત્યુ એને ડરાવી ન શક્યું. જિસસ ક્રાઈસ્ટ પિતાને નૂતને પ્રેમસંદેશ આપવાની જવાબદારી અદા કરવામાં શળીને સિંહાસન માન્યું. આવાં પ્રાચીન ઐતિહાસિક ઉદાહરણોની સત્યતા વિશે જાગતી શંકાને દૂર કરવા માટે જ જાણે કે ગાંધીજીએ હમણાં હમણું જે ચમત્કાર બતાવ્યું છે તે સર્વવિદિત છે. એમને હિન્દુત્વ–આર્યત્વના નામે પ્રતિષ્ઠા પ્રાપ્ત બ્રાહ્મણ તથા શ્રમણની સેંકડો કુરૂઢિ-પિશાચિનીઓ ચલિત ન કરી શકી. હિન્દુ-મુસલમાનોની દંડાદડી, શસ્ત્રાશસ્ત્રી પણ એમને કર્તવ્યચલિત ન કરી શકી કે મૃત્યુ પણ એમને ડરાવી ન શક્યું. તે આપણા જેવા જ માણસ હતા. તો પછી એવું કયું કારણ છે કે જેને લીધે એમની કર્તવ્યદૃષ્ટિ કે જવાબદારી આવી સ્થિર, વ્યાપક તથા શુદ્ધ હતી, જ્યારે આપણી એનાથી તદ્દન વિપરીત છે ? આનો જવાબ સીધે છે કે આવા પુરુષોમાં જવાબદારી કે કર્તવ્યદષ્ટિને પ્રેરક ભાવ જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવેલ હોય છે, જે આપણામાં નથી. આવા પુરુષને જીવનશક્તિનો જે યથાર્થ અનુભવ થયો છે એને જ જુદા જુદા દાર્શનિકે જુદી જુદી પરિભાષામાં વર્ણવે છે. કોઈ એને આત્મસાક્ષાત્કાર કહે છે તે કઈ બ્રહ્મસાક્ષાત્કાર કે ઈશ્વરદર્શન કહે છે. પરંતુ એમાં કાંઈ પણ ફરક નથી. ઉપરના વર્ણનથી મેં એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે મોહજનિત ભાવ કરતાં જીવનશક્તિને યથાર્થ અનુભવજનિત ભાવ કેટલે અને શા માટે શ્રેષ્ઠ છે તથા એનાથી પ્રેરિત કર્તવ્યદષ્ટિ તથા જવાબદારી કેટલી શ્રેષ્ઠ છે. તે વસુધાને કુટુંબ સમજે છે, તે એ જ શ્રેષ્ઠભાવને કારણે. આ ભાવ શબ્દોથી નથી આવી શકો, અંદરથી જાગે છે; અને એ જ માનવના પૂર્ણ વિકાસનું મુખ્ય સાધન છે. એની પ્રાપ્તિ માટે જ અધ્યાત્મશાસ્ત્ર છે, ગમાર્ગ છે તથા એની સાધના એ જ માનવજીવનની કૃતાર્થતા છે. આ વી. –બુદ્ધિપ્રકાશ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર” –એક સમાલોચના [૧૮] વવાણિયા, મેરબી અને રાજકોટ વગેરેમાં જ્યાં શ્રીમદનું આવવાજવા અને રહેવાનું વિશેષ થતું, એ સ્થાને મારા જન્મસ્થાન અને રહેઠાણથી કાંઈ વિશેષ દૂર ન ગણાય. તેમ છતાં, એ સ્થાનની વાત બાજુએ મૂકું અને છેલ્લે છેલ્લે વિ. સં. ૧૯૫૬માં તેઓ વઢવાણ કેમ્પમાં રહેલા તે સ્થાન તે મારા રહેઠાણુથી માત્ર એક કલાકને રસ્તે જ છે. એટલું જ નહિ, પણ મારા કુટુંબીઓની દુકાન અને મારા ભાઈ, પિતા વગેરેનું રહેવાનું વઢવાણ કેમ્પમાં હોવાથી, મારે વાસ્તે એ સ્થાન સુગમ જ નહિ પણ વાસસ્થાન જેવું હતું. તે વખતે મારી ઉમર પણ લગભગ ઓગણીસ વર્ષની હેઈ અપકવ ન જ ગણાય. નેત્ર ગયા પછીનાં ત્યાર સુધીનાં ત્રણ વર્ષમાં સાંપ્રદાયિક ધર્મશાસ્ત્રના ડાક પણ તીવ્ર રસપૂર્વક અભ્યાસથી તે વખતે મારામાં જિજ્ઞાસા તે ઉત્કટ જાગેલી એમ મને યાદ છે. મારે તે વખતને બધે સમય શાસ્ત્રશ્રવણ અને સગવડ મળી તે શાસ્ત્ર પી જવામાં જ જ. આમ હોવા છતાં હું તે વખતે એક પણ વાર શ્રીમદને કેમ પ્રત્યક્ષ મળી ન શક્યો એને વિચાર પહેલાં પણ મને ઘણું વાર આવ્યો છે અને આજે પણ આવે છે. એને ખુલાસો મને એક જ રીતે થાય છે અને તે એ કે ધાર્મિક વાડાવૃત્તિ સત્યશોધ અને નવીન પ્રસ્થાનમાં ભારે બાધક નીવડે છે. કુટુંબ, સમાજ અને તે વખતના મારા કુલધર્મગુરુઓના સાંકડા માનસને લીધે જ મારામાં એવા એગ્ય પુરુષને મળવાની કલ્પના જ તે વખતે જન્મવા ન પામી કે સાહસવૃત્તિ જ ન પ્રગટી. જેમની વચ્ચે મારે બધે વખત પસાર થત તે સ્થાનકવાસી સાધુઓ અને આર્થીઓ તેમ જ કોઈ વાર તેમના ઉપા. સના મોઢેથી તે વખતે શ્રીમદ વિશે તુચ્છ અભિપ્રાય જ સાંભળો. તેથી મને મન ઉપર તે વખતે એટલે સંસ્કાર વગર વિચાર્યું પડેલું કે રાજચંદ્ર નામને કઈ ગૃહસ્થ છે, જે બુદ્ધિશાળી તે છે પણ મહાવીરની પેઠે પિતાને તીર્થકર મનાવી પિતાના ભક્તોને ચરણોમાં નમાવે છે અને બીજા કોઈને ધર્મગુરુ કે સાધુ માનવા ના પાડે છે, ઈત્યાદિ. મારે કબૂલ કરવું જોઈએ કે જે તે વખતે મારું મન જાગ્રત હોત તે તે આ મૂઢ સંસ્કારની પરીક્ષા ખાતર પણ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] દર્શન અને પંચતન કુતૂહલષ્ટિથી એક વાર શ્રીમદ પાસે જવા મને પ્રેરત. અસ્તુ, ગમે તેમ હા, પણ અહીં મુખ્ય વક્તવ્ય એ છે કે લગભગ બધી સગવડ છતાં હું શ્રીમદને પ્રત્યક્ષ મળી ન શક્યો, એટલે તેમના પ્રત્યક્ષ પરિચયથી તેમને વિશે કાંઈ પણ કહેવાના મારા અધિકાર નથી. તે વખતે પ્રત્યક્ષ પરિચય સિવાય પણ શ્રીમને વિશે કાંઈક યથા જાણકારી મેળવવી એ ભારે અધરું હતું, અને કદાચ ધણા વાસ્તે હજી પણ એ અધરુ જ છે. એ તદ્દન સામસામેના છેડાઓ ત્યારે વર્તતા અને હજી પણ વર્તે છે. જેએ તેમના વિરાધી છે તેમને, વાંચ્યા, વિચાર્યો અને પરીક્ષણુ કર્યો સિવાય, સાંપ્રદાયિક એવા એકાંત વિચાર અધાયેલા છે કે શ્રીમદ પોતે જ ધર્મગુરુ બની ધ મત પ્રવર્તાવવા ચાહતા, સાધુ કે મુનિને ન માનતા, ક્રિયાના ઉચ્છેદ કરતા અને ત્રણે જૈન ફિરકાને અંત આણુવા ઈચ્છતા, ઇત્યાદિ. જેઓ તેમના અકાન્તિક ઉપાસક છે, તેમાંના મેાટાભાગને શ્રીમદનાં લખાણાના વિશેષ પરિચય હાવા છતાં અને કેટલાકને શ્રીમદના સાક્ષાત્ પરિચયને લાભ મળેલા હોવા છતાં, તેમને પણ શ્રીમદ વિશે અધભક્તિજનિત અકાન્તિક અભિપ્રાય એવે રૂઢ થયેલા મે જોયા છે કે શ્રીમદ એટલે સસ્વ અને “ શ્રીમદ્રાજચંદ્ર' વાંચ્યું. એટલે સવળું આવી ગયું. આ આ બન્ને છેડાઓના નામપૂર્વક દાખલા હું જાણીને જ નથી ટાંકતા. આ અેક જ સંકુચિત પરિસ્થિતિ ઓછાવત્તા પ્રમાણમાં હજુ સુધી ચાલી આવે છે. છતાં, છેલ્લાં લગભગ વીસ વર્ષમાં આ વિશે પણ એક નવા યુગ પ્રવર્તો છે. જ્યારથી પૂ. ગાંધીજીએ હિન્દુસ્તાનમાં વસવાટ વાસ્તે પગ મૂકો, ત્યારથી એક યા ખીજે પ્રસગે તેમને માઢેથી શ્રીમદ વિશે કાંઈ ને કાંઈ ઉદ્ગારા નીકળવા જ લાગ્યા અને જડ જેવા જિજ્ઞાસુને પણ એમ સવાલ થવા લાગ્યા કે જેતે વિશે સત્યપ્રિય ગાંધીજી કાંઈક કહે છે તે વ્યક્તિ સાધારણ તે નહિ જ હોય. આ રીતે ગાંધીજીના કથનજનિત આંદોલનથી ઘણાઓને વિશે એક જિજ્ઞાસાની લહેર જન્મી. બીજી બાજુ · શ્રીમદ્રાજચંદ્ર' છપાયેલું હતું જ. તેની ખીજી આવૃત્તિ પણ ગાંધીજીની ટૂંક પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થઈ, અને એના વાચનપ્રસાર વધવા લાગ્યા. શ્રીમદના ઐકાન્તિક ભક્ત નહિ એવા જૈન કે જૈનેતર તટસ્થ અભ્યાસી અને વિદ્વાના દ્વારા પણ શ્રીમદ વિશે યથાર્થતાની દિશામાં પ્રકાશ નાખે એવાં ભાષણે થયાં. પરિણામે એક નાનકડા તટસ્થ વમાં શ્રીમદ વિશે યથાર્થ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર” –એક સમાચના [ હ૬૫. જાણવાની પ્રબળ જિજ્ઞાસા જન્મી, અને તે વર્ગ પિતે જ “શ્રીમદ્રાજચંદ્ર પુસ્તક વાંચી એ જિજ્ઞાસા શમાવવા લાગે છે. આ વર્ગમાં માત્ર કુળજેને જ નથી આવતા, એમાં ખાસ જૈનેતર ભાગ છે, અને તેમાં પણ મોટે ભાગે આધુનિક શિક્ષા પ્રાપ્ત છે. મારી પિતાની બાબતમાં એમ થયું કે જ્યારે શરૂઆતમાં હું એક સાંપ્રદાયિક જૈન પાઠશાળામાં રહીં કાશીમાં ભણત, ત્યારે એક વાર રા. ભીમજી હરજીવન સુશીલ શ્રીમદનાં લખાણે (કદાચ “શ્રીમદ્રાજચંદ્ર” જ) મને સંભળાવવા મારી કોટડીમાં આવ્યા. દરમ્યાન ત્યાં તે વખતે વિરાજતા. અને અત્યારે પણ જીવિત–એ દુર્વાસા નહિ, ખરી રીતે સુવાસા જ–મુનિ અચાનક પધાર્યા, અને થોડીક ભાઈ સુશીલની ખબર લઈ મને એ વાચનની નિરર્થકતાને ઉપદેશ આપ્યો. ત્યાર પછી ઈ. સ. ૧૯૨૧ ના પ્રારંભ કાળમાં જ્યારે હું અમદાવાદ પુરાતત્વમંદિરમાં આવ્યો, ત્યારે શ્રીમદની જયંતી પ્રસંગે કાંઈક બેલવાનું કહેવામાં આવતાં મેં એક દિવસ ઉપવાસપૂર્વક “શ્રીમદ્રાજચંદ્ર પુસ્તક આદરપૂર્વક જોઈ લીધું. પણ એ અવલોકન માત્ર એકાદ દિવસનું હતું, એટલે ઊડતું જ કહી શકાય. છતાં એટલા વાચનને પરિણામે મારા મનમાં જાણ્યે-અજાણ્યે પડેલા પ્રથમના બધા જ વિપરીત સંસ્કારે ક્ષણમાત્રમાં વિલય પામી ગયા; અને સર્વ દર્શનોને એક વ્યાપક સિદ્ધાંત છે કે ગમે તેટલા કાળનું પાપ કે અજ્ઞાનઅંધકાર શુદ્ધિના તેમ જ જ્ઞાનના એક જ કિરણથી ક્ષણમાત્રમાં ઓસરી જાય છે, તે અનુભવ્યો. ત્યાર પછી ઈ. સ. ૧૯૩ર સુધીમાં બે-ચાર વાર આવી જયંતી પ્રસંગે બેલ વાને અવસર આવ્યો, પણ મને એ પુસ્તક વાંચવા અને વિશેષ વિચારવાને સમય જ ન મળે, અગર મેં ન મેળવ્યું. આ વખતે ભાઈ ગોપાલદાસનું પ્રસ્તુત જયંતી પ્રસંગે કાંઈક લખી મેકલવા સ્નિગ્ધ આમંત્રણ આવ્યું. બીજાં પણ કારણો કાંઈક હતાં જ. તેમાં જિજ્ઞાસા એ મુખ્ય. તેથી પ્રેરાઈ આ વખતે મેં “શ્રીમદ્રાજચંદ્ર કાંઈક નિરાંતે પણ સવિશેષ આદર અને તટસ્થભાવે લગભગ આખું સાંભળ્યું, અને સાથે જ ટૂંકી ને કરતો ગયો. એ વિશે બહુ લાંબું લખવાની શક્યતા છતાં જોઈ તે અવકાશ નથી; તેય પ્રસ્તુત નિબંધમાં એટલું તે નહિ ટૂંકાવું કે મારું મુખ્ય વક્તવ્ય રહી જાય અગર અસ્પષ્ટ રહે. આ કે તે કોઈ પણ એક પક્ષ તરફન ઢળતાં શ્રીમદ્રાજચંદ્ર'માંનાં લખાણને જ તટસ્થભાવે વિચારી, એમના વિશે બંધાયેલ અભિપ્રાય અમુક મુદ્દાઓ નીચે લખવા ધારું છું. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬] દર્શન અને ચિંતન આધ્યાત્મિકતા આધ્યાત્મિક્તા શ્રીમદમાં બીજરૂપે જન્મસિદ્ધ હતી. આધ્યાત્મિકતા એટલે મુખ્યપણે આત્મચિંતન અને આત્મગામી પ્રવૃત્તિ. એમાં સ્વનિરીક્ષણ અને તેને લીધે દેષનિવારણની તેમ જ ગુણ પિષવાની વૃત્તિને જ સમાવેશ થાય છે. આધ્યાત્મિક વૃત્તિમાં દેષદર્શન હેય તો મુખ્યપણે અને પ્રથમ પિતાનું જ હોય છે અને બીજા તરફ પ્રધાનપણે ગુણદષ્ટિ જ હોય છે. આખું “શ્રીમદ્રાચંદ્ર” પુસ્તક વાંચી જઈએ તે આપણું ઉપર પહેલી જ છાપ તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. પુષ્પમાળાથી માંડી અંતિમ સંદેશ સુધીનું કોઈ પણ લખાણ લે અને તપાસ તે એક જ વસ્તુ જણાશે કે તેમણે ધર્મકથા અને આત્મકથા સિવાય બીજી કથા કરી નથી. ત્યારે તેઓ જુવાનીમાં પ્રવેશ કરે છે, ગૃહસ્થાશ્રમ માંડે છે અને અર્થોપાર્જનના ક્ષેત્રમાં ઊતરે છે, ત્યારે પણ તેમના જીવનમાંથી આપણે આધ્યાત્મિક વૃત્તિ જોઈ શકીએ છીએ. કામ અને અર્થના સંસ્કારે તેમને પિતા તરફ પરાણે જ ખેંચ્યા અને સહજવૃત્તિ તે તેમની ધર્મ પ્રત્યે જ હતી એ ભાન આપણને તેમનાં લખાણો ઉપરથી સ્પષ્ટ થાય છે. હવે એ જોઈએ કે આ ધર્મબીજ કઈ રીતે તેમનામાં વિકસે છે. | બાવીસમા વર્ષને અંતે તેમણે જે નિખાલસ ટૂંકું આત્મસ્મૃતિનું ચિત્રણ કર્યું છે, તે ઉપરથી અને પુષ્પમાળા તેમ જ તે પછીની “કાળ ન મૂકે કેઈને અને ધર્મ વિશે” એ બે કવિતાઓમાં આવતા કેટલાક સાંપ્રદાયિક શબ્દો ઉપરથી એમ એનું લાગે છે કે તેમનો આધ્યાત્મિક સંસ્કાર પરંપરાગત વૈષ્ણવ ભાવનાને આશરે પોષાયો હતો, અને નાની જ ઉમરમાં એ સંસ્કારે જે બમણું વેગે વિકાસ સાચ્ચે, તે સ્થાનકવાસી જૈન પરંપરાના આશ્રયને લીધે. એ પરંપરાએ એમનામાં દયા અને અહિંસાની વૃત્તિ પિષવામાં સવિશેષ ફાળો આપે લાગે છે. જોકે તેમને બળ અને કુમાર જીવનમાં માત્ર સ્થાનકવાસી જૈન પરંપરાને જ પરિચય હતો, તે પણ ઉમર વધવા સાથે જેમ જેમ તેમનું ભ્રમણ અને પરિચયનું ક્ષેત્ર વધતું ગયું, તેમ તેમ તેમને અનુક્રમે મૂર્તિપૂજક શ્વેતાંબર અને પછી દિગંબર એ બે જૈન પરંપરાનો પણ પરિચય થયો, અને તે પરિચય વધારે પિષા. વૈષ્ણવ સંસ્કારમાં જન્મી ઊછરેલી અને સ્થાનકવાસી પરંપરાથી સવિશેષ આશ્રય પામેલી તેમની આધ્યાત્મિકતા આપણે જૈન પરિભાષામાં વાંચીએ છીએ. તત્વરૂપે આધ્યાત્મિકતા એક જ હોય છે, પછી તે ગમે તે જાતિ કે ગમે તે પંથમાં જન્મેલ પુષમાં વર્તતી હેય. ફક્ત એને વ્યક્ત કરનાર વાણી જુદી જુદી હોય છે. આધ્યાત્મિક Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર-એક સમાચના [ હ૬૭ મુસલમાન, ક્રિશ્ચિયન કે હિન્દુ જે સાચે જ આધ્યાત્મિક હોય, તે તેની ભાષા અને શૈલી ભિન્ન ભિન્ન હોવા છતાં તેમાં આધ્યાત્મિકતા ભિન્ન હેતી નથી. શ્રીમદની આધ્યાત્મિકતાને મુખ્ય પિષણ જૈન પરંપરામાંથી મળ્યું છે અને એ અનેક રીતે જૈન પરિભાષા દ્વારા જ તેમના પત્રમાં વ્યક્ત થઈ છે. એટલી વસ્તુ તેમનો વ્યાવહારિક ધર્મ સમજવા ખાતર ધ્યાનમાં રાખવી ઘટે છે. અહીં એક પ્રશ્ન થાય છે અને તે એ કે અમદાવાદ, મુંબઈ જેવાં જાહેર હિલચાલનાં સ્થળોમાં રહ્યા પછી તેમ જ તે વખતે ચોમેર ચાલતી સુધારાની પ્રવૃત્તિથી પરિચિત થયા પછી અને એક અથવા બીજી રીતે કાંઈક દેશચર્ચાની નજીક હોવા છતાં તેમના જેવા કેરને સામાજિક કઈ પણ સુધારા વિશે કે દેશપ્રવૃત્તિ વિશે વિચાર આવ્યો હશે કે નહિ ? અને આવ્યા હોય તે એમણે એ વિશે કેવો નિર્ણય બાંધે હશે ? જે કાંઈ પણ વિચાર્યું હોય કે નિર્ણય બાંધ્યું હોય તે તેમનાં લખાણોમાં એ વિશે ક્યાંય સ્પષ્ટ નિર્દેશ કેમ નથી જણાતે ? ટંકારામાં જન્મેલ બ્રાહ્મણ મૂળશંકરને ધર્મભાવના સાથે જ સમાજસુધારા અને રાષ્ટ્રકલ્યાણની ભાવના હુરે, જ્યારે એ જ ટંકારાની પાસેના વવાણિયામાં જન્મેલ તીક્ષ્ણપ્રજ્ઞ વૈશ્ય રાજચંદ્રને જાણે એ ભાવના સ્પર્શ જ નથી કરતી અને માત્ર અંતર્મુખી આધ્યાત્મિકતા જ એમને વ્યાપે છે, એનું શું કારણ? સામાજિક કે રાષ્ટ્રીય કે બીજી કોઈ બાહ્ય પ્રવૃત્તિ સાથે સાચી આધ્યાત્મિકતાને લેશ પણ વિરોધ હતો જ નથી એ વસ્તુ જે ગાંધીજીએ છવનથી બતાવી, તે તેમના જ શ્રદ્ધેય અને ધર્મસ્નેહી પ્રતિભાશાળી રાજચંદ્રને એ વસ્તુ કાં ન સૂઝી, એ એક ગંભીર પ્રશ્ન છે. એને ઉત્તર કાંઈક તો એમના જ “મારું હાડ ગરીબ હતું’ એ શબ્દોમાં તરવરતી પ્રકૃતિમાંથી મળી જાય છે અને કાંઈક એમના વાંચન-ચિંતનના સાહિત્યની યાદી ઉપરથી અને કાંઈક એમના અતિમર્યાદિત પરિચય અને બ્રમણક્ષેત્રમાંથી મળી જાય છે. એમના સ્વભાવમાં આત્મલક્ષી નિવૃત્તિનું તત્ત્વ મુખ્ય જણાય છે. તેથી એમણે બીજા પ્રશ્નોને કદાચ જાણીને જ સ્પસ્ય નથી. એમણે જે સાહિત્ય, જે શાસ્ત્રો વાંચ્યાં છે, અને જે દૃષ્ટિએ વિચાર્યા છે, તે જોતાં પણ એમનામાં પ્રવૃત્તિના સંસ્કારે પિષવાનો સંભવ જ નથી. શરૂઆતથી ઠેઠ સુધી તેમનું બ્રમણ અને પરિચયક્ષેત્ર માત્ર વ્યાપારી પૂરતું રહ્યું છે. વ્યાપારીઓમાં પણ મુખ્યપણે જન. જેને જૈન સમાજના સાધુ કે ગૃહસ્થ વ્યાપારી વર્ગને પરિચય હશે તેને એ કહેવાની તે ભાગ્યે જ જરૂર રહે છે કે મૂળગામી જૈન પરં: પરામાંથી પ્રવૃત્તિનું–કર્મયોગનું–બળ મેળવવું કે સવિશેષ કેળવવું ભાગ્યે જ શક્ય છે. તેથી શ્રીમદના નિવૃત્તિગામી સ્વભાવને વ્યાપક પ્રવૃત્તિમાં વાળે એ Page #43 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન કઈ પ્રબળ વેગ તેમની બાહ્ય પરિસ્થિતિમાંથી પ્રગટે એવો ભાગ્યે જ સંભવ હતા. તત્વજ્ઞાન શ્રીમનું પિતાનું જ કહી શકાય એવું કાંઈ પણ તત્વજ્ઞાન તેમનાં લખાણમાં નથી. તેમના જીવનમાં ભારતીય ઋષિઓએ ચિંતવેલું જ તત્ત્વજ્ઞાન સંક્રમે છે. તેમાંય તેમના પ્રાથમિક જીવનમાં જે થોડાક વૈદિક કે વૈષ્ણવ તત્વજ્ઞાનના સંસ્કારે હતા, તે ક્રમે સમૂળગા ખરી જઈ તેનું સ્થાન જૈન તત્વજ્ઞાન લે છે; અને તે એમના વિચાર તેમ જ જીવનમાં એટલું બધું ઓતપ્રિત થઈ જાય છે કે તેમનાં વાણી અને વ્યવહાર જૈનતત્વજ્ઞાનનાં દર્પણ બની જાય છે. જીવ, અજીવ, મેક્ષ, તેના ઉપાયે, સંસાર, તેનું કારણ, કર્મ, કર્મનાં વિવિધ સ્વરૂપ, આધ્યાત્મિક વિકાસક્રમ—ગુણસ્થાન, ત્ય ( એટલે કે વિચારણનાં દૃષ્ટિબિન્દુઓ), અનેકાંત (સ્વાદાદ : એટલે કે વસ્તુને સમગ્રપણે સ્પર્શનાર દષ્ટિ), જગતનું એકંદર સ્વરૂપ, ઈશ્વર, તેનું એકત્ર કે અનેકત્વ, તેનું વ્યાપકત્વ કે દેહપરિમિતત્વ, ઇત્યાદિ તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં આવતા અનેક મુદ્દાઓને તે અનેક વાર ચર્ચે છે; કે તેમનું સમગ્ર લખાણ જ માત્ર આવી ચર્ચાઓથી વ્યાપ્ત છે. એમાં આપણે અથથી ઇતિ સુધી જૈન દૃષ્ટિ જ જોઈએ છીએ. તેમણે એ બધા મુદ્દા પર ઊંડી અને વેધક ચર્ચા કરી છે, પણ તે માત્ર જૈન દૃષ્ટિને અવલંબીને અને જૈન દષ્ટિનું પિષણ થાય એ રીતે જ ઈ એક જૈન ધર્મગુરુ કરે તેમ. ફેર એટલો અવશ્ય છે કે ક્રમે ક્રમે તેમનાં ચિંતન અને વાચનના પ્રમાણમાં એ ચર્ચાઓ કોઈ એક જૈન વાડાગત શાસ્ત્રમાં પરિમિત ન રહેતાં સમગ્ર જૈન શાસ્ત્રને સ્પર્શી ચાલે છે. એમના અંતરાત્મામાં જૈન તત્ત્વજ્ઞાનને સંસ્કાર એટલે સુધી પોષાયેલો છે કે તેઓ પ્રસંગ આવતાં સરખામણીમાં વૈદિક આદિ તત્વજ્ઞાનોને પોતાની સમજ મુજબ નિખાલસપણે “અધૂરાં” દર્શાવે છે. એમનાં લખાણ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે એમણે વેદાનગામી કેટલાંક દર્શને સંબંધી પુસ્તકો વાંચેલાં છે. તેમ છતાં અત્યાર લગી મારા ઉપર એવી છાપ પડી છે કે વૈદિક કે બૌદ્ધ દર્શનેનાં મૂળ પુસ્તકો વાંચવાની તેમને સુગમતા સાંપડી નથી. પ્રમાણમાં જેટલું મૌલિક અને ઉત્તરવર્તી જૈન સાહિત્ય તેમણે વાંચ્યું અને વિચાર્યું છે, તેથી બહુ જ ઓછું બીજં બધાં દર્શનનું મળી એમણે વાંચ્યું-વિચાર્યું છે. સ્વતંત્ર એતિહાસિક દષ્ટિએ નહિ, પણ મુખ્યપણે જૈન પરંપરામાં ચાલી આવતી માન્યતા પ્રમાણે જૈનદર્શન અને બીજાં ભારતીય દર્શનને સંબંધ એમણે વિચાર્યો છે. તેથી જ તેઓ એક સ્થળે જૈનેતર દર્શનેને હિંસા અને રાગદેષનાં પિષક કહે છે. જે તેમને બીજા Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર –એક સમાલોચના [ ૭૬૯ દર્શનેના મૂળ સાહિત્યને ગંભીરપણે વાચવા અને વિચારવાની શાંત તક મળી હેત તે તેઓ પૂર્વમીમાંસા સિવાયનાં જૈનેતર દર્શને વિશે આવું વિધાન કરતાં જરૂર ખંચકાત. તેમની નિષ્પક્ષ અને તીવ્ર પ્રજ્ઞા સાંખ્ય-ગદર્શનમાં, સાંકર વેદાન્તમાં, બૌદ્ધ વિચારસરણીમાં જૈન પરંપરા જેટલો જ રાગદ્વેષ અને હિંસાવિરોધી ભાવ સ્પષ્ટ જોઈ શકત. વધારે તે શું, પણ તેમની સરલ પ્રકૃતિ અને પટુ બુદ્ધિ ન્યાય—વૈશેષિકસૂત્રનાં ભાષ્યોમાં પણ વીતરાગભાવની–નિવર્તક ધર્મની–જ પુષ્ટિ ક્રમ શબ્દશઃ જોઈ શકત; અને એમ થયું હોત તે તેઓની મધ્યસ્થતા, જૈન પરંપરાના અન્ય દર્શને વિશેના પ્રચલિત વિધાનની બાબતમાં આવી ભૂલ થતાં રકત. એક બાજુ જૈન તત્વજ્ઞાનના કર્મ, ગુણસ્થાન અને નવ તત્વ આદિ વિષને મૌલિક અભ્યાસ કરવાની અને તેનું જ ચિંતન, પ્રતિપાદન કરવાની એમને તક સાંપડી, અને બીજી બાજુ એ જેનેતર દર્શનનાં મૂળ પુસ્તકે સ્વયં સાંગોપાંગ જેવાની અગર તે જોઈએ તેટલી છૂટથી વિચારવાની તક ન મળી. નહિ તે તેમની ગુણગ્રાહક દષ્ટિ, સમન્વયશક્તિ એ બધાં દર્શનેના તુલનાત્મક ચિંતનમાંથી તેમને હાથે એક નવું જ પ્રસ્થાન શરૂ કરાવતા. એમ ન થયું હતું પણ તેમને વેદાંતના માયાવાદ કે સાંખ્ય–ગના અસંગ અને પ્રકૃતિવાદમાં જે ઊણપ દેખાઈ છે, તે ઊણપ તે રીતે તે ન જ દેખાત અને ન જ દર્શાવાત. શાસ્ત્રજ્ઞાન અને સાહિત્યાવલોકન શ્રીમદનો સ્વભાવ જ ચિંતન અને મનનશીલ હતા. એમનું એ ચિંતન પણ આત્મલક્ષી જ હતું. તેથી બાહ્યલક્ષી સાહિત્ય, જેવું કે વાર્તા, નવલકથા, નાટક, કાવ્ય, પ્રવાસવર્ણન આદિ, તરફ તેમની રસવૃત્તિ સ્વાભાવિક રીતે જ રહેલી લાગતી નથી. એમણે એવું સાહિત્ય વાંચવામાં મનોવેગ આપ્યો હોય કે સમય ગાળ્યો હોય એમ તેમનાં લખાણ જોતાં લાગતું નથી. છતાં તેમના હાથમાં છૂટું છવાયું એવું કાંઈ સાહિત્ય પડી ગયું હશે, તે પણ એનો ઉપયોગ એમણે તો પિતાની તત્વચિંતક દ્રષ્ટિએ જ કરેલો હોવો જોઈએ. એમની જિજ્ઞાસા અને નવું નવું જાણી તે પર વિચાર કરવાની સહજ વૃત્તિ બેહદ હતી. એ વૃત્તિ અન્ય સાહિત્ય તરફ ન વળતાં માત્ર શાસ્ત્ર તરફ જ વળેલી લાગે છે. - વિદુરનીતિ, વૈરાગ્યશતક, ભાગવત, પ્રવીણસાગર, પંચીકરણ, દાસબોધ, શિક્ષાપત્રી, પ્રબોધશતક, મેહમુદ્ગર, મણિરત્નમાલા, વિચારસાગર, ગવાસિષ્ઠ, ૪૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ હ૭૪ ] દર્શન અને ચિંતન બુદ્ધચરિત આદિ તેમણે લખાણોમાં નિર્દેશેલાં અને બીજા કેટલાંક નામપૂર્વક નહિ નિર્દેશેલ છતાં તેમનાં લખાણોના ભાવ ઉપરથી સ્પષ્ટ સૂચિત થતાં જૈનેતર શાસ્ત્રીય પુસ્તકો તેમણે એકાગ્રતા અને તીણ દૃષ્ટિથી વાંચ્યાં છે ખરાં, પણ એકંદર તેમણે જૈન શાસ્ત્રો જ મોટા પ્રમાણમાં વાંચ્યાં છે. તેમાંના ઝીણું ઝીણું તાત્વિક અને આચાર વિષયક મુદ્દાઓ ઉપર તેમણે અનેક વાર ગંભીર વિચારણા કરી છે, એ વિશે એકથી વધારે વાર લખ્યું છે, અને એમણે એ વિશે જ હાલતાં ને ચાલતાં ઉપદેશ આપ્યો છે. આ દષ્ટિએ એમનાં લખાણે વાંચતાં એવું વિધાન ફલિત થાય છે કે જે કે બીજાઓમાં હોય છે તેવી તેમનામાં સંકુચિત ખંડનમંડનવૃત્તિ, કદાગ્રહ કે વિજયલાલસા ન હતાં, છતાં તેમણે વાંચેલું જૈનેતર સમગ્ર મૃત જૈન શ્રત અને જૈન ભાવનાના પરિપષણમાં જ તેમને પરિણમ્યું હતું. ભારતીય દર્શનમાં વેદાંત (ઉત્તરમીમાંસા) અને તે પણ શાંકરમતાનસારી, તેમ જ સાંખ્ય એ બે દર્શનનાં મૂળ તને તેમને પરિચય કાંઈક ઠીક હતે એમ લાગે છે. એ સિવાયનાં અન્ય વૈદિક દર્શને કે બૌદ્ધ દર્શન વિશે તેમને જે કાંઈ માહિતી મળી, તે તે દર્શનના મૂળ ગ્રન્થ ઉપરથી નહિ, પણ આચાર્ય હરિભદ્રના વદર્શનસમુચ્ચય, ધર્મસંગ્રહણું આદિ તથા આચાર્ય સિદ્ધસેનના મૂળ સન્મતિ આદિ જેવા જૈન ગ્રંથ દ્વારા જ મળી હોય એમ લાગે છે. તેમના જૈન શાસ્ત્રજ્ઞાનની શરૂઆત પણ સ્થાનકવાસી પરંપરામાંથી જ થાય છે. એ પરંપરાનું સાહિત્ય બાકીની બે પરંપરા કરતાં–ખાસ કરી મૂર્તિપૂજક શ્વેતાંબર પરંપરા કરતાં–બહુ જ ઓછું અને મર્યાદિત છે. કડા નામનાં તાત્ત્વિક વિષયનાં ગુજરાતીભાષાબદ્ધ પ્રકરણ, મૂળ પ્રાકૃત કેટલાંક આગમે અને તેના ટબાઓ—એ જ એ પરંપરાનું મુખ્ય સાહિત્ય છે. શ્રીમદે બહુ જ થોડા વખતમાં એ શાસ્ત્રો બધાં નહિ તે એમાંનાં મુખ્ય મુખ્ય જોઈ તેનું હાર્દ સ્પર્શ લીધું, પણ એટલાથી તેમની ચક્રવત થવા જેટલી મહત્ત્વાકાંક્ષા કાંઈ શમે અગર ભૂખ ભાંગે એમ ન હતું. તેઓ જેમ જેમ જન્મભૂમિ બહાર જતા ગયા અને ગગનચુંબી જૈન મંદિરનાં શિખરે જેવા સાથે મોટા મેટા પુસ્તક ભંડારે વિશે સાંભળતા ગયા, તેમ તેમ તેમની વૃત્તિ શાસ્ત્રધન તરફ વળી. અમદાવાદ પહોંચ્યા ત્યાં એમને ખૂબ જ નવ નવ શાસ્ત્રો જેવાજાણવા મળ્યાં. પછી તે, એમ લાગે છે કે, તેમની વિવેચકશક્તિ અને ગંભીર ધાર્મિક સ્વભાવને લીધે તરફથી આકર્ષણ વધ્યું અને અનેક દિશાઓમાંથી તેમને સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકે મળવા લાગ્યાં. આ રીતે શ્વેતાંબ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર—-એક સમાચના [ ૭ રીય સાહિત્યનો પરિચય બહિરંગ અને અંતરંગ બન્ને રીતે વધે જ જો હિતે, તેટલામાં મુંબઈ જેવા સ્થળેથી તેમને દિગંબરીય શાસ્ત્રો જાણવા મળ્યાં. તેઓ જે વખતે જે વાંચતા, તે વખતે તેના ઉપર કાંઈક નોંધપોથીમાં લખતા; અને તેમ નહિ તે છેવટે કઈ જિજ્ઞાસુ કે નેહીને લખવાના પત્રમાં તેને નિર્દેશ કરતા. એમની નોંધપોથી સમગ્ર જ છે એમ ન કહી શકાય. વળી બધી જ બેંધપોથી કે બધા નિર્દેશક પત્ર પ્રાપ્ત થયા છે એમ પણ ન કહી શકાય, છતાં જે કાંઈ સાધન ઉપલબ્ધ છે તે ઉપરથી એટલું ચેકસપણે કહી શકાય એમ છે કે ત્રણે જૈન પરંપરાના તાત્વિક, પ્રધાન પ્રધાન ગ્રંથો એમણે વેધક દૃષ્ટિથી સ્પેશ્ય છે. કેટલાંક મૂળ સૂત્ર, જેવાં કે ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, પ્રશ્નવ્યાકરણ, ઇત્યાદિ તે એ શબ્દ, ભાવ અને તાત્પર્યમાં પી ગયા હતા, એમ લાગે છે. કેટલાક તર્કપ્રધાન ગ્રંથો પણ એમણે વાંચ્યા છે. વૈરાગ્યપ્રધાન અને કર્મવિષયક સાહિત્ય તે એમની નસેનસમાં વ્યાપેલું હોય એમ લાગે છે. ' ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને પ્રાકૃત એ ચાર ભાષામાં લખાયેલ શાસ્ત્રો એમણે વાંચેલાં લાગે છે. આશ્ચર્ય તે એ છે કે ગુજરાતી સિવાય એમણે બીજાઓની પેઠે સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓને વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી, છતાં તે તે ભાષાના વિશારદ પંડિતે શાસ્ત્રના ભાવેને સ્પર્શે તેટલી જ યથાર્થતાથી અને ઘણે સ્થળે તે તેથી પણ આગળ વધીને તેમણે એ ભાષાને શાસ્ત્રોના ભાવેને તાવ્યા છે, એટલું જ નહિ, પણ તે ભાવેને તેમણે ગદ્ય કે પદ્યમાં વ્યક્ત કર્યા છે, ઘણી વાર તે તે ભાવનાં માર્મિક વિવેચન કર્યા છે; એ વસ્તુ તેમની અર્થસ્પશી પ્રજ્ઞા સૂચવે છે. તે વખતે જૈન પરંપરામાં મુદ્રણયુગ નામને જ હતા. દિગંબરીય શાસ્ત્રોએ તે કદાચ છાપખાનાને દરવાજે જે જ ન હતા. એ યુગમાં ધ્યાન, ચિંતન, વ્યાપાર આદિની બીજી બધી પ્રવૃત્તિ વચ્ચે વ્યાપક રીતે ત્રણે ફિરકાનું આટલું શાસ્ત્ર, ભાષા આદિની અધૂરી સગવડે, એના યથાર્થ ભાવમાં વાંચવું અને તે ઉપર આકર્ષક રીતે લખવું, એ શ્રીમદની અસાધારણ વિશેષતા છે. એમને કે ગુરુ ન હ –હોત તે એમના કૃતજ્ઞ હાથ ઉલ્લેખ કરતાં ન ભૂલત– છતાં એ એવા જિજ્ઞાસુ હતા કે નાનામેટા ગમે તે પાસેથી પિતાને જોઈતું મેળવી લેતા. એ યુગમાં ગુજરાતમાં, ખાસ કરી મૂર્તિપૂજક અને સ્થાનકવાસી જૈન પરંપરામાં, દિગંબરીય સાહિત્યને પરિચય કરાવનાર, તે તરફ રસવૃત્તિ અને Page #47 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ ] દર્શન અને ચિંતન આદરબુદ્ધિ ઉત્પન્ન કરાવનાર જો કોઈ પ્રથમ વ્યક્તિ હોય તો તે શ્રીમદ જ છે. જોકે મુંબઈ જેવાં સ્થળોમાં, જ્યાં તેમને દિગંબર મિત્રો વિશેષ મળવાને સંભવ હતું, ત્યાં તેમણે શ્વેતાંબર સાહિત્યને દિગંબર પરંપરાને પરિચય થાય અને એ તરફ તેઓની રસવૃતિ કેળવાય એ કાંઈ પ્રયત્ન અવશ્ય કરેલ હવે જોઈએ; પણ સરખામણીમાં વેતાંબર પરંપરાએ દિગબર પરંપરાના સાહિત્યને તે વખતથી આજ સુધીમાં જેટલું અપનાવ્યું છે, કદાચ તેને શતાંશે પણ દિગંબર પરંપરાએ શ્વેતાંબરીય સાહિત્ય અપનાવ્યું નથી. તેમ છતાં એકબીજાનાં શાસ્ત્રોનાં સાદર વાચન-ચિંતન દ્વારા ત્રણે ફિરકામાં એકતા ઉત્પન્ન કરવાનું અને બીજાની સમૃદ્ધિ દ્વારા પિતાની અપૂર્ણતા દૂર કરવાનું કામ આરંભવાનું શ્રેય તે શ્રીમદને જ છે—જે આગળ જતાં પરમકૃતપ્રભાવક મંડળરૂપે અલ્પાંશે મૂર્ત રૂપ ધારણ કરે છે. પ્રાજ્ઞ મનુષ્ય ગમે તે પરિસ્થિતિમાંથી લાભ જ ઉઠાવી લે છે એ ન્યાયે, શ્રીમદને પ્રથમ સ્થાનકવાસી પરંપરા પ્રાપ્ત થઈ એ તેમના એક ખાસ લાભમાં જ પરિણમી; અને તે એ કે, સ્થાનકવાસી પરંપરામાં પ્રચલિત એવો મૂળ આગમને અભ્યાસ એમને તદ્દન સુલભ થયે–જેમ કદાચ શ્વેતાંબર પરંપરામાં ગૃહસ્થ માટે પ્રથમથી બનવું એાછું સંભવિત છે–અને તેની અસર એમના જીવનમાં અમીટ બની ગઈ. પાછળથી શ્વેતાંબર પરંપરાના પ્રચલિત સંસ્કૃતપ્રધાન અને તર્ક પ્રધાન ગ્રંથોના અવલેકને તેમની આગમરુચિ અને આગમપ્રજ્ઞાને સવિશેષ પ્રકાશી. દિગંબરીય સાહિત્યના પરિચયે તેમની સહજ વૈરાગ્ય અને એકાંતવાસની વૃત્તિને કાંઈક વિશેષપણે ઉછે. જેમ જેમ તેમને શાસ્ત્રજ્ઞાન સંબંધી પરિચય અને વિકાસ વધતો ગયે, તેમ તેમ તેમનામાં પ્રથમથી યોગ્ય પરિચય અને માહિતીને અભાવે બંધાયેલા જે એકાંતિક સંસ્કારે હતા, જેમ કે પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય,” તે ખરી પડ્યા અને તેનું સ્થાન આધ્યાત્મિક વિકાસક્રમમાં ક્યાંક મૂર્તિ પૂજાનું આલંબન પણું ઉપયોગી છે એ અનેકાંતદષ્ટિએ લીધું. “પડદર્શન જિન અંગ ભણજે એ પ્રસિદ્ધ અને સમન્વયગામી આનંદધનજીની કડીની ભાવના જૈન પરંપરામાં તકેયુગથી વિશેષ પ્રતિષ્ટિત થયેલી છે. એ ભાવનાનું વિશ્લેષણ અને પરીક્ષણ કેવળ જૈન શાસ્ત્રોને જ નહિ, પણ તે તે દર્શનોના મૂળ ગ્રંથને તેના યોગ્ય રૂપમાં અને મધ્યસ્થ દષ્ટિએ અભ્યાસ માગે છે. આ ભાવનાને વારસો શ્રીમદમાં હતું, જે તેમણે સ્પષ્ટ વ્યક્ત કર્યો છે. પરંતુ આ સિવાય કેવળ ત્રણ જૈન ફિરકાઓને જ અંગે એક બીજી ભાવના Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર–એક સમાચના [૭૭૩ વિચારમાં આવે છે, અને તે એ કે શ્વેતાંબર પરંપરામાં બાકીની બને પરં પરાઓ પૂર્ણપણે સમાઈ જાય છે, જ્યારે સ્થાનકવાસી કે દિગંબર બનેમાંથી એકે પરંપરામાં શ્વેતાંબર પરંપરા પૂર્ણપણે સમાતી નથી. આ ભાવના શ્રીમદને બધી પરંપરાઓના નિષ્પક્ષ શાસ્ત્રજ્ઞાનને પરિણામે સ્પષ્ટ થયેલી તેમનાં લખાણો ઉપરથી જોઈ શકાય છે, કારણ તેઓ પોતાના સ્નેહીઓને દિગંબરીય શાસ્ત્રો વાંચવાની સાદર ભલામણ કરતાં કહે છે કે તેમાં જે નગ્નત્વને એકાંત છે તે ઉપર ધ્યાન ન આપવું. એ જ રીતે સ્થાનકવાસી પરંપરાની આગના કવચિત્ મનમાન્યા અર્થ કાઢવાની પ્રણાલી સામે પણ તે વિરોધ દર્શાવે છે, જ્યારે શ્વેતાંબર શાસ્ત્રીય પરંપરાના આચારકે વિચાર સામે તેમણે એક પણ સ્થાને વિરોધ દર્શાવ્યું છે કે તેમાં જૈન દષ્ટિએ કાંઈ ઊણપ બતાવી હોય, તેવું એમનાં લખાણ વાંચતાં અત્યાર લગી મારા ધ્યાનમાં આવ્યું નથી. મારે પિતાનો અંગત અભ્યાસ પણ એ જ મત ઉપર સ્થિર થયો છે કે શ્વેતાંબરીય -શાસ્ત્રોની આચારવિચારપરંપરા એટલી બધી વ્યાપક અને અધિકારભેદે અનેકાંગી છે કે તેમાં બાકીની બન્ને પરંપરાઓ પૂર્ણપણે એમના સ્થાને ગોઠવાઈ જાય છે. કવિત્વ શ્રીમદ માત્ર ગદ્યના જ લેખક નથી; તેઓએ કવિતાઓ પણ રચી છે. તેમને તે વખતે ઘણા કવિ” નામથી જ ઓળખાતા, અને કેટલાક તે તેમના અનુગામી ગણને કવિસંપ્રદાય તરીકે જ ઓળખાવતા. જો કે તેઓ કોઈ મહાન કવિ ન હતા કે તેમણે કોઈ મહાન કાવ્ય નથી લખ્યું, છતાં તેમની કવિતાઓ જોતાં એમ લાગે છે કે કવિત્વનું બીજ–વસ્તુસ્પર્શ અને પ્રતિભા તથા અભિવ્યક્તિ સામર્થ્ય–તેમનામાં હતું. તેમની કવિતા અન્ય ગદ્ય લખાણની પેઠે આધ્યાત્મિક વિષયરપ જ છે. તેમના પ્રિય છેદે દલપત, શામળભટ્ટ આદિના અભ્યસ્ત છેદમાંના જ છે. તેમની કવિતાભાષા પ્રવાહબદ્ધ છે. સહજભાવે સરલતાથી પ્રતિપાદા વિષયને ખેળામાં લઈ એ પ્રવાહ ક્યાંક જેસભેર તે ક્યાંક ચિંતનસુલભ ગંભીર વચ્ચે જાય છે. સોળ વર્ષ પહેલાંની ઉમરમાં રચાયેલ કવિતાઓ સ્વાભાવિક રીતે જ શબ્દપ્રધાન અને શાબ્દિક અલંકારથી આકર્ષે એવી છે. તે પછીની કવિતાઓ વસ્તુ અને ભાવમાં ઉત્તરોત્તર ગંભીર બનતાં, તેમાં શાબ્દિક અનુપ્રાસ આપોઆપ ગૌણ સ્થાન લે છે. એમના પ્રાથમિક જીવનની કવિતાઓને વિષય ભારતપ્રકૃતિસુલભ વૈિરાગ્ય, દયા, બ્રહ્મચર્ય ઇત્યાદિ વસ્તુઓ છે. પછીની લગભગ બધી જ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ ] દર્શન અને ચિંતન કવિતાઓ જૈન સંપ્રદાયની ભાવનાઓ અને તાત્વિક મુદ્દાઓને સ્પર્શી રચાયેલી છે. જેમ આનંદઘન, દેવચંદ્ર અને યશોવિજયજીનાં કેટલાંક પદ્ય ભાવની સૂક્ષ્મતા અને કલ્પનાની ઉચ્ચગામિતાને લીધે તત્કાલીન ગુજરાતી સાહિત્યમાં ભાત પાડે એવાં છે, અને છતાંયે તે બધાં પદ્ય જન સંપ્રદાયની જ વસ્તુને સ્પર્શી સાધારણ જૈનેતરને દુર્ગમ એવી જૈન પરિભાષા અને જૈન શૈલીમાં જ રચાયેલાં હેઈ સાધારણ ગુજરાતી સાક્ષથી છેક જ અપરિચિત જેવાં રહ્યાં છે, તેમ શ્રીમદનાં કેટલાંક પદ્ય વિશે પણ છે. પૂજ્ય ગાંધીજી દ્વારા આશ્રમ ભજનાવલીમાં “અપૂર્વ અવસર’, વાળું ભજન દાખલ ન થયું હોત તે એ સાધારણ જનતાને કાને ક્યારેય પડયું હતું એ વિશે શંકા છે. - શ્રીમદનું “આત્મસિદિશાસ્ત્ર” પણ દેહરામાં છે. એને વિષય તદ્દન દાર્શનિક, તપ્રધાન અને જૈન સંપ્રદાયસિદ્ધ હેવાથી, એનું મૂલ્યાંકન લેકપ્રિયતાની કસોટીથી શક્ય જ નથી. વિશિષ્ટ ગુજરાતી સાક્ષને પણ એમનાં પદ્યનો આસ્વાદ લેવો હોય, તો જેમ સાધારણ કાવ્યના રસાસ્વાદ માટે અમુક સંસ્કારની તૈયારી આવશ્યક છે, તેમ જૈન પરિભાષા અને જૈન તત્ત્વજ્ઞાનના સ્પષ્ટ સંસ્કાર મેળવવા આવશ્યક છે. વેદાંતનું મર્મસ્થાન સ્પર્યા સિવાય સંસ્કૃત ભાષાના વિશિષ્ટ વિદ્વાને પણ શ્રીહર્ષનાં પદ્યોના ચમત્કારે આસ્વાદી ન શકે. સાંખ્યપ્રક્રિયાના પરિચય સિવાય કાલિદાસનાં કેટલાંક પદ્યની રચનાની અપૂર્વતા અનુભવી ન શકાય. તે જ ન્યાય શ્રીમદનાં પદ્ય વિશે છે. જેમ જૈન જનતામાંથી પ્રમાણમાં મોટે ભાગ આનંદધનજી આદિનાં પોની વસ્તુઓને સાંપ્રદાયિક જ્ઞાન અને પરંપરાગત સંસ્કારને લીધે જલદી સ્પર્શી લે છે, તેમ શ્રીમદનાં પદ્યમાંની વસ્તુઓને પણ જલદી સ્પર્શ લે છે. કાવ્યના રસાસ્વાદ વાતે જોઈને બીજા સંસ્કારની ઊણપ પ્રમાણમાં જૈન જનતામાં વધારે હેઈ, તે કાવ્યના બાહ્ય શરીરનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા અસમર્થ જોવામાં આવી છે. તેથી કાં તે ભક્તિવશ, ન હોય તેવા ગુણે પણ ઈષ્ટ કવિતાઓમાં આરોપી દે છે અને કાં તે હોય તે ગુણ પણું, તે પારખી શકતી નથી. શ્રીમદનાં પડ્યો વિશે પણ જૈન જનતામાં કાંઈક આવું જ જોવામાં આવ્યું છે. પ્રજ્ઞા શ્રીમદમાં પ્રજ્ઞાગુણ ખાસ હતા એ દર્શાવું તે પહેલાં મારે અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે હું પ્રજ્ઞાગુણથી કઈ શક્તિઓ વિશે કહેવા ઈચ્છું છું. સ્મૃતિ, બુદ્ધિ, મર્મજ્ઞતા, કલ્પનાસામર્થ્ય, તર્કપટુતા, સતઅસતવિવેક-વિચારણું અને. તુલના સામર્થ્ય–આટલી શક્તિઓ મુખ્યપણે અત્રે પ્રજ્ઞા શબ્દથી વિવક્ષિત છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર –એક સમાલોચના [ ૭૭૫ આ પ્રત્યેક શક્તિને વિસ્તૃત અને અતિસ્કુટર પરિચય કરાવવા વાસ્તે તે અત્રે તેમનાં તે તે લખાણનાં અક્ષરશઃ અવતરણે ખુલાસા સાથે ભારે છૂટથી ટાંકવાં જોઈએ. તેમ કરવા જતાં તે એક પુસ્તક જ થાય. તેથી ઊલટું, જે તેમનાં લખાણોના અંશે દર્શાવ્યા સિવાય આ કે તે શક્તિ શ્રીમદમાં હતી એમ કહું તે શ્રેતાઓને માત્ર શ્રદ્ધાથી મારું કથન મનાવવા જેવું થાય. તેથી મધ્યમ માર્ગ સ્વીકારી આ વિષય ચર્ચ યોગ્ય ધારું છું. | શ્રીમદની અસાધારણ સ્મૃતિનો પુરાવો તે તેમની અજબ અવધાનશક્તિ જ છે. તેમાંય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તે એ કે બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્ત્વની વિશેષતા તે એ હતી કે તેમની અવધાનશક્તિ બુદ્ધિ-વ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી; ઊલટું એમાંથી વિશિષ્ટ સર્જનબળ પ્રગટયું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તો એ છે કે એટલી અદ્ભુત અવધાનશક્તિ કે જેના દ્વારા હજારે અને લાખો લોકોને ક્ષણમાત્રમાં અજી અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હોવા છતાં તેમણે તેને પ્રવેગ યોગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી તેને ઉપગ અંતર્મુખ કાર્ય ભ કર્યો, જેમ બીજા કેઈ સાધારણ માણસથી થવું શક્ય નથી. કઈ પણ વસ્તુના ખરા હાર્દને સમજી લેવું-તરત સમજી લેવું, એ મર્મજ્ઞતા કહેવાય છે. સોળ વર્ષની ઉંમર પહેલાં ક્યારેક રચાયેલી “પુષ્પમાળા’માં તેઓ પ્રસંગોપાત્ત રાજાને અર્થ સૂચવતાં કહે છે કે, રાજાએ પણ પ્રજાના માનીતા નેકર છે. (“પુષ્પમાળા—૭૦). અહીં પ્રજા” અને “નોકર” એ બને શબ્દો મર્મસૂચક છે. આજે એ જ ભાવ શિક્ષિત ક્ષેત્રમાં વ્યાપ જાય છે. સત્તરમે વર્ષે રચાયેલ “મોક્ષમાળા'માં તેઓ માનવની વ્યાખ્યા કેવી મર્મગ્રાહી સૂચવે છે! “માનવપણું સમજે તે જ માનવ કહેવાય” (મેક્ષમાળા'-૪). અહીં “સમજે અને તે જ” એ બે શબ્દો મર્મગ્રાહી છે; અર્થાત આકૃતિ ધારણ કરનાર માત્ર મનુષ્ય નહિ. તેઓ એ જ “મેક્ષમાળા'માં મનેજય માર્ગ દાખવતાં કહે છે કે મને જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી (“મોક્ષમાળા'–૬૮), અર્થાત્ તેને વિષયખેરાકથી પિષવું નહિ. અહીં દુરિશ્મા” * ૨ાના પ્રતિરક્ષાત – કાલિદાસ. Page #51 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન અને “અને તેને ભૂલી જવી” એ બે શબ્દો વેધક છે. એ જ કુમળી વયની “મોક્ષમાળાકૃતિમાં (મોક્ષમાળા'-૯૯) તેઓ સંગઠનબળથી લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સાધતા “આંગ્લભૌમિ ” નું ઉદાહરણ લઈ અજ્ઞાનના સંકટમાં સપડાયેલ જૈન તત્વને પ્રકાશવા મહાન સમાજ” ની સ્થાપનાનું સ્વપ્ન જુએ છે ૨૩મે વર્ષે ધંધામગ્ન અને સંસ્કૃત ભાષા કે તર્કશાસ્ત્રના ખાસ અભ્યાસ વિનાના રાયચંદભાઈ જૈન શાસ્ત્રના કેવા મર્મ ખેલતા, એને દાખલે જેવા ઈચ્છનાર જેનેએ “શ્રીમદ્રાજચંદ્ર” અંક ૧૧૮ અને ૧૨૫ માં જે પચ્ચખાણું દુષ્પચ્ચકખાણ આદિ શબ્દોના અર્થ વર્ણવ્યા છે, જે રુચક પ્રદેશના નિરાવ રણુપણાનો ખુલાસો કર્યો છે, અને જે નિર્ગદગામી ચતુર્દશપૂર્વાની ચર્ચાનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ધ્યાનથી વાંચી જવું. ૨૯ભા વર્ષે ભારતવર્ષીય સંસ્કૃતિને પરિચિત એ એક જટિલ પ્રશ્ન પ્રશ્નકારની તર્ક જાળથી વધારે જટિલ બની એમની સામે ઉપસ્થિત થાય છે. પ્રશ્નને સાર એ છે કે આશ્રમક્રમે જીવન ગાળવું કે ગમે તે ઉંમરે ત્યાગી થઈ શકાય ? એની પાછળ મેહક તર્ક જાળ એ છે કે મનુષ્યદેહ તે મેક્ષમાર્ગનું સાધન હેઈ ઉત્તમ છે, એમ જૈન ધર્મ સ્વીકારે છે, ત્યારે પછી એવા ઉત્તમ મનુષ્યદેહનું સર્જન અટકે એવા ત્યાગમાર્ગને, ખાસ કરી સંતતિ ઉત્પન્ન કર્યા પહેલાં જ ત્યાગ સ્વીકારવાને, ઉપદેશ જૈન ધર્મ કરે, તે એ વદવ્યાધાત નથી? આ પ્રશ્નને ઉત્તર શ્રીમદે જૈન શૈલીના મર્મને પૂરેપૂરે સ્પર્શીને આ છે; જોકે વસ્તુતઃ એ શેલી જૈન, બૌદ્ધ અને સંન્યાસમાગ વેદાંત એ ત્રણેને એક જ સરખી માન્ય છે. શ્રીમદને જવાબ તે ખરી રીતે એમના જ શબ્દોમાં સમજદારે વાંચો વટે. રમે વર્ષે શ્રીમદને આફ્રિકાથી ગાંધીજી પત્ર લખી ૨૭ જ પ્રશ્નો પૂછે છે. તેમાં તેમને એક પ્રશ્ન તેમના શબ્દોમાં એ છે કે, “મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખવો? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ”(૪૭). આને ઉત્તર શ્રીમદ તે વખતના તેમના મોહનલાલભાઈને આ પ્રમાણે આપે છે: “સર્ષ તમારે કરડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ જે * જુઓ આ ગ્રંથ પાન ૬૦. + જુઓ આ ગ્રંથ પાન ૧૨૬. Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર–એક સમાલોચના [ ૭૭, તમે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય, તે પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારો કેમ રેગ્ય હેય? જેણે આત્મહિત ઈચ્છયું, તેણે તે ત્યાં પિતાના દેહને જતો કરે જ જોગ્ય છે. કદાપિ આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? તો તેનો ઉત્તર એ જ અપાય કે, તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત સર્ષને મારો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્ય વૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય. તે તે અમને તમને સ્વપ્ન પણ ન હોય. એ જ ઈચ્છા યોગ્ય છે.” (૪૭) આ ઉત્તર તેમના અહિંસાધર્મના મર્મજ્ઞાનને અને સ્વજીવનમાં ઊતરેલ અહિંસાને જીવંત દાખલે છે. એમણે એટલા ઉત્તરથી એક બાણે અનેક લક્ષ્ય વધ્યાં છે, અને અધિકારભેદે અહિંસા અને હિંસાની શક્યા શક્યતાનું સ્પષ્ટ કથન કર્યું છે. એમાં “વિવારની રાતે વિચિને ચેષાં ન વેતાંતિ ત વ ધી:” એ અર્થપૂર્ણ કાલિદાસની ઉક્તિ અહિંસાના સિદ્ધાંત પર ભાષ્યતા પામે છે. અહીં એટલું સમજવું જોઈએ કે શ્રીમદની અહિંસા પરત્વે સમજૂતી મુખ્યપણે વૈયક્તિક દૃષ્ટિએ છે. સમાજ કે રાષ્ટ્રષ્ટિએ એને વિચાર, જે આગળ જતાં ગાંધીજીએ વિકસાવ્યો, તેનું મૂળ શ્રીમદના કથનમાં બીજરૂપે હોવા છતાં, વસ્તુતઃ તેમાં વૈયક્તિક દૃષ્ટિ જ ભાસે છે. કલ્પનાબળ અને આકર્ષક દૃષ્ટાંત કે કથા દ્વારા પિતાના વક્તવ્યને સ્થાપવા તેમ જ સ્પષ્ટ કરવાનું સામર્થ્ય શ્રીમદમાં નાની ઉંમરથી જ હતું. સ્કૂલોગ્ય ઉમરની જ કૃતિ “પુષ્પમાળા'માં જૂનું કરજ પતાવવા અને નવું કરજ ન કરવાની શિક્ષા આપતાં તેઓ કરજ શબ્દ ભંગશ્લેષ કરી ગુજરાતી અને સંસ્કૃત વ્યુત્પત્તિ કલ્પી, તેમાંથી જે ત્રણ અર્થ ઉપજાવે છે, તે તેમના કોઈ તત્કાલીન વાચનનું ફળ હોય તેય તેમાં ક૯૫નાબળનાં બીજો સ્પષ્ટ દેખાય છે. ૧. ક =નીચ + રજ = ધૂળ, જેમ કપૂત; ૨. કર = હાથ, જમને હાથ + જ = નીપજેલી ચીજ; ૩. કર = વેરે; રાક્ષસી વેરો + જ = ઉત્પન્ન કરનાર–ઉધરાવનાર (“પુષ્પમાળા –૭૫). ૧૭મે વર્ષે મોક્ષમાળામાં તેઓ ભક્તિતત્વ વિશે લખતાં તલવાર, ભાંગ અને દર્પણ એ ત્રણ દષ્ટાંતથી એનું સ્થાપન કરે છે. તલવારથી શૌર્ય અને ભાંગથી જેમ કેફ વધે છે, તેમ સદ્ભક્તિથી ગુણશ્રેણી ખીલે છે. જેમ દર્પણ દ્વારા સ્વમુખનું ભાન થાય છે, તેમ શુદ્ધ પરમાત્માના ગુણચિંતન વખતે આત્મસ્વરૂપનું ભાન પ્રગટે છે. કેટલું દૃષ્ટાંત સૌષ્ઠવ ! (“મોક્ષમાળા'-૧૩). એ જ પ્રસંગે વળી તેઓ કહે છે કે જેમ મોરલીના નાદથી સૂતે સાપ જાગે છે, તેમ સદ્ગુણસમૃદ્ધિના શ્રવણથી આત્મા મેહનિદ્રામાંથી જાગે છે (મેક્ષમાળા'–૧૪). Page #53 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] | દર્શન અને ચિંતન - તેઓએ “મોક્ષમાળા'માં અર્થ સમજ્યા વિનાના શબ્દપાઠની નિરર્થકતા. બતાવતાં જે એક કચ્છી વાણિયાઓની ઉપહાસક (“મોક્ષમાળા'૨૬) કથા ટાંકી છે, તે અમુક અંશે પારિભાષિક હોઈ હું અહીં કહેતા નથી, પણ જે જેને હોય તે તેને તદ્દન સરળતાથી સમજી શકે તેમ છે. બીજાઓ પણ સહેજે જેની પાસેથી એ સમજી શકશે. એ કથા કેટલી વિનોદક અને. અભણ જેવા વૈશ્ય સમાજની પ્રકૃતિને બંધબેસે તેવી તેમ જ બોધક છે! ' શ્રીમદ જૈન સંપ્રદાયનાં નવ તની “મેક્ષમાળા” માં (૩) કુશળતાપૂર્વક સમજૂતી આપતાં પ્રશ્ન ઉઠાવે છે કે જીવ તત્વ પછી અજીવ તત્ત્વ આવે છે અને અજીવ તત્વ તે જીવનું વિધી છે; એ બે વિરોધી તત્ત્વોનું સમીપપણું કેમ ઘટે ? - તેઓ કલ્પનાબળથી એક ગોળ ચક્ર ઉપજાવી આ પ્રશ્નને ખુલાસો આકર્ષક રીતે પૂરું પાડતાં કહે છે કે જુઓ, પહેલું જીવ તત્વ અને નવમું મેક્ષ તત્વ એ બંને કેવાં પાસે છે? ત્યારે અજીવ બીજું તત્ત્વ તે જીવની નજીક દેખાય, એ તે અજ્ઞાનથી એમ સમજવું. જ્ઞાનથી તે જીવ અને મોક્ષ જ પાસે છે. આ એમની ક૯૫નાચારી એ ઉંમરે કેટલી અસાધારણ! એ જ રીતે તેવીસમે વર્ષે વેદાંતસંમત બ્રહ્માટૅત અને ભાયાવાદનું તેમની સમજ પ્રમાણે અયુક્તપણું બતાવવા એક ચતુષ્કોણ આકૃતિ (૬૩) ખેંચી તેમાં જગત, ઈશ્વર, ચેતન, માયા આદિના ભાગો પાડી કેટલી. કલ્પનાશક્તિ દાખવી છે! અહીં મુખ્ય પ્રશ્ન એ નથી કે તેમનું માયાવાદનું નિરસન કેટલું મૂળગામી છે? પણ પ્રશ્ન એ છે કે તેઓ જે વસ્તુને ઠીક કે ગેરઠીક સમજતા, તેને તેમ દર્શાવવાનું કલ્પનાબળ તેમનામાં કેટલું હતું ! પ્રશ્નોત્તર શૈલીથી વસ્તુ ચર્ચવાનું કલ્પનાબળ તે આપણે તેમની નાની ઉંમરમાં જ નિહાળીએ છીએ (“મોક્ષમાળા'-૧૦૨ આદિ). બાવીસમે વર્ષે ક્યારેક તેઓ ઊંડા મનનની મસ્તીમાં પિતાના પ્રિય આધ્યાત્મિક વિકાસક્રમગુણસ્થાન–ના વિચારભુવનમાં પ્રવેશે છે અને પછી એ ચિંતનવિષયને વાણીમાં વ્યક્ત કરતાં એક મનોહર સ્વલક્ષી નાટકીય નેપથ્યની છાયાવાળ કલ્પનાત્મક સંવાદ રચે છે (૬૧), અને બહુ જ સરલતાથી ગુણ સ્થાનની વસ્તુ રેચક રીતે વિશ્લેષણપૂર્વક દર્શાવે છે—જેમ આગળ જતાં એ જ વસ્તુ આકર્ષક રીતે ભાવના દ્વારા “અપૂર્વ અવસર ” એ પદ્યમાં દર્શાવે છે. જૈન કે જેનેતર કઈ પણ ગુણસ્થાનના જિજ્ઞાસુ વાસ્તે આ સંવાદ કંટાળો આપ્યા સિવાય બોધક સાબિત થાય એવો છે. ધર્મ, અર્થ આદિ ચાર પુરુષાર્થીનું નામ અને તેને પ્રસિદ્ધ અર્થ Page #54 -------------------------------------------------------------------------- ________________ “શ્રીમદ્રાજચંદ્ર–એક સમાલોચના 1 ઉહ સર્વવિદિત છે, પણ શ્રીમદ પિતાની આધ્યાત્મિક પ્રકૃતિ પ્રમાણે કલ્પનાબળે ચારે પુરુષાર્થને આધ્યાત્મિક ભાવમાં જ અર્થ ઉપજાવે છે (૭૬). એ કરતાં પણ વધારે સરસ અને પકવ કલ્પનાબળ તે જુવાન ઉંમરે, પણ તેમના જીવનકાળના હિસાબે ત્રીસ વર્ષને ઘડપણે કરેલ જ્ઞાન અને અજ્ઞાનનું પૃથકકરણ દર્શાવતાં આંટીવાળું અને આંટી વિનાનું એ સૂતરના દાખલામાં છે. દિબ્રમનો દાખલે, જે સર્વત્ર બહુ જાણીતો છે, તેની સાથે ઘૂચવાળા અને ઘૂચ વિનાના સૂતરના દાખલાને ઉમેરી તેમણે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનું વાસ્તવિક અંતર જે પ્રગટ કર્યું છે, [ ૭૦૪-(૩)] તે તેમની અંત સુધી દૃષ્ટાન્ત ધટાવી અર્થ વિસ્તારવાની, વક્તવ્ય સ્થાપન કરવાની કલ્પના ચાતુરી સૂચવે છે. * તર્કપટુતા શ્રીમદમાં કેવી સુકમ અને નિર્દોષ હતી, એ એમનાં લખાણોમાંથી અનેક સ્થળે ચમત્કારિક રીતે જાણવા મળે છે. કેટલાક દાખલાઓ ટાંકું : સતરમાં વર્ષના પ્રારંભમાં મૂછને દોરેય કૂટયો નહિ હોય, ત્યારે કોઈને ચરણે પડી ખાસ વિદ્યાપરિશીલન નહિ કરેલ કુમાર રાજચંદ્ર “મોક્ષમાળા માં (૮૬–૯૨) એક પ્રસંગ ટાંકે છે. પ્રસંગ એ છે કે કઈ સમર્થ વિદ્વાન મહાવીરની યોગ્યતા સામાન્ય રીતે સ્વીકારવા છતાં તેમની. અસાધારણતા વિષે શંકા લઈ શ્રીમદને પ્રશ્ન કર્યો છે કે મહાવીરની ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી ત્રિપદી તેમ જ અસ્તિ નાસ્તિ, આદિ નો કાંઈ સંગત નથી. એક જ વસ્તુમાં ઉત્પત્તિ છે અને નથી, નાશ છે અને નથી, ધ્રુવવ છે અને નથી–એ બધું વાસ્તવિક રીતે કેમ ઘટી શકે ? અને જે પરસ્પર વિરુદ્ધ એવા ઉપાદ, નાશ અને ધ્રુવ તેમ જ નાસ્તિત્વ અને અસ્તિત્વ ધર્મો એક વસ્તુમાં ન ઘટે તે અઢાર દે ઉત્પન્ન થાય છે. એ સમર્થ વિદ્વાને જે અઢાર દે તેમની સામે મૂક્યા છે, તે જ એ વિદ્વાનની સમર્થતાના સૂચક છે. આ કે આવી જાતના અઢાર દેનું વર્ણન આટલાં બધાં શાસ્ત્રો ફેંદયાં. પછી પણું, મને યાદ છે ત્યાં સુધી, હું પિોતે પણ એ શ્રીમદના વિદ્વાન સાથેના વાર્તાલાપના પ્રસંગમાંથી જ વાંચું છું. આ દોષો સાંભળ્યા પછી તેનું નિવારણ કરવા અને તેમના પિતાના શબ્દો ટાંકીને કહું તે “મધ્ય વયના ક્ષત્રિય કુમાર” ની ત્રિપદી અને નયભંગી સ્થાપવા શ્રીમદે પોતાની તદ્દન અલ્પજ્ઞતા. પ્રગટ કરી, કાંપતે સ્વરે પણ મકકમ હદયે માત્ર તર્કબળથી બીડું ઝડપ્યું છે અને એમને એવી ખૂબીથી, એવી તર્કપટુતાથી જવાબ વાળ્યો છે, અને બધા. જ વિરેધજન્ય દોષને પરિહાર કર્યો છે કે વાંચતાં ગુણાનુરાગી હૃદય તેમની સહજ તર્કપટુતા પ્રત્યે આદરવાન બને છે. કોઈ પણ તર્ક રસિકે એ આખો સંવાદ એમના જ શબ્દોમાં વાંચો ઘટે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ ] દર્શન અને ચિંતન આગળ ચાલતાં જગકર્તાની ચર્ચા વખતે તેઓએ જે વિનાદક ટાથી તે ઉંમરે જગક પણાનું ખંડન કરી તખળે સ્વપક્ષ મૂકયો છે ( મેાક્ષમાળા ’–૯૭), તે ભલે કાઈ તે વિષયના ગ્રંથના વાચનનું પરિણામ હાય, છતાં એ–ખંડનમંડનમાં એમની સીધી તર્ક પટુતા તરવરે છે. કાઈ તે પત્ર લખતાં તેમણે જૈન પરંપરાના કેવળજ્ઞાન શબ્દ સંબધી રૂઢ અર્થ વિશે જે વિાષક શકા શાસ્ત્રપાઠ સાથે ટાંકી છે (૫૯૮), તે સાચા ત પટુને સ્પર્શે એવી છે. જે વિશેની શંકા માત્રથી જૈન સમાજરૂપ ઇન્દ્રનું આસન ક`પી, પરિણામે શંકાકાર સામે વનિધૌષના કારા અનન્યભક્ત નિર્ભયપણે શકા ૨૯મા વર્ષનું નિર્ભય અને પકવ થાય છે, તે વિશે શ્રીમદ જેવા આગમને જિજ્ઞાસુને લખી મોકલે છે, તે તેમનું તર્ક બળ સૂચવે છે. ભારતવર્ષની અધાતિ જૈન ધમને આભારી છે એમ મહીપતરામ રૂપરામ ખેલતા ને લખતા. બાવીસેક વર્ષોંની ઉંમરે શ્રીમદ તેમની પાસે પહોંચ્યા. તેમણે મહીપતરામને સવાલા પૂછ્યા માંડ્યા. સરલચિત્ત મહીપતરામે સીધા જ જવાએ આપ્યા. આ જવાબના ક્રમમાં શ્રીમદે તેમને એવા પકડવા કે છેવટે સત્યપ્રિય મહીપતરામે શ્રીમદના તર્ક બળને નમી સ્પષ્ટપણે સ્વીકારી લીધું કે આ મુદ્દા વિશે મેં કાંઈ વિચાર્યું નથી. એ તા ઈસાઈ સ્કૂલોમાં જેમ સાંભળ્યું તેમ કહું છું, પણ તમારી વાત સાચી છે (૮૦૮). શ્રીમદ અને મહીપતરામનેા આ વાર્તાલાપ મઝિમનિકાયમાંના મુદ્દે અને -આશ્વલાયનના સંવાદની ઝાંખી કરાવે છે. સત્સત્ વિવેક-વિચારણાબળ અને તુલનાસામર્થ્ય શ્રીમદમાં વિશિષ્ટ હતાં. જૈન પરંપરામાં હંમેશાં નહિ તો છેવટે મહિનાની અમુક તિથિઓએ લીલાતરી શાક આદિ ત્યાગવાનું કહ્યું છે. જૈના વ્યાપારી પ્રકૃતિના હાઈ, તેમણે ધમ સચવાય અને ખાવામાંય અડચણ ન આવે એવા ભાગ શોધી કાઢયો છે. તે પ્રમાણે તેઓ લીલોતરી સૂકવી સૂકવણી ભરી રાખે છે અને પછી નિષિદ્ધ તિથિઓમાં સૂકવણીનાં શાર્કા એટલા જ સ્વાદથી ખાઈ લીલાતરીના ત્યાગ ઊજવે છે. આ બાબત શ્રીમદના લક્ષમાં નાની જ ઉંમરે આવી છે. તેમણે મેક્ષમાળામાં (૫૩) એ પ્રથાની યથાર્થતા-અયથાર્થતા વિશે જે નિણૅય આપ્યો છે, તે તેમનામાં ભાવી વિકસનાર વિવેકશક્તિના પરિચાયક છે. આર્દ્ર એસે ત્યારથી કરી જૈન પરંપરામાં ખાસ નિષિદ્ધ મનાય છે. ત્યારે સવાલ થાય છે કે શું આર્દ્ર પછી કેરી ન જ ખાવી ? અગર તે તે C ' Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર–એક સમાલોચના L[ ૭૮૧ વિકૃત થઈ જ જાય છે ? એનો જવાબ તેમણે આપે છે તે કેટલે સાચે છે! તેઓએ કહ્યું છે કે આને નિષેધ ચિત્ર-વૈશાખમાં ઉત્પન્ન થનાર કેરીને આશરીને છે; નહિ કે, આદ્રમાં અગર ત્યાર બાદ ઉત્પન્ન થનાર કરીને આશિરીને, (પર૧). આ તેમને વિવેક કેટલો યથાર્થ છે, તેની પરીક્ષા કરવા ઈચ્છનાર જેનેએ આદ્ર પછી યુ. પી, બિહાર આદિમાં કેરી જેવા અને ખાવા. જવું ઘટે. વેશના આછકડાપણુ વિશે એમણે દર્શાવેલ વિચાર તેમની વ્યવહાર કુશળતા સૂચવે છે. તેઓ સુઘડતામાં માનવા છતાં આછકડાપણુથી યોગ્યતા ન વધવાનું કહે છે, અને સાદાઈથી યેગ્યતા ને ધટવાનું કહે છે. ખૂબી તો એમના પગાર ન વધવા-ઘટવાના દાખલામાં છે. આ રહ્યા તેમના શબ્દઃ “પહેરવેશ આછકડો નહિ છતાં સુઘડ એવી સાદાઈ સારી છે, આછકડાઈથી પાંચસેના પગારના કોઈ પાંચસે એક ન કરે અને યોગ્ય સાદાઈથી પાંચસેના ચારસો નવ્વાણું કેાઈ ન કરે (૭૦૬). વગર વિચાર્યું ધર્મને નામે ધાંધલ કરી મૂકનારા, અત્યારે તે શ્વસુરગૃહની પેઠે પરદેશમાં વસતી સંતતિના જૈન પૂર્વજોએ ચારેક દશકા પહેલાં વીરચંદ ગાંધીના ધર્મપરિષદ નિમિત્તે અમેરિકા પ્રવાસ વખતે જ્યારે ભારે ધાંધલ મચાવી, ત્યારે તે જ ધનમસ્ત વ્યાપારીઓની વચ્ચે વ્યાપારી તરીકે રહેવા છતાં શ્રીમદે પરદેશગમનના નિષેધ પરત્વે જે વિચાર દર્શાવ્યું છે, તે વિચાર પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીની પેઠે કે વિવેકપૂર્ણ અને નિર્ભય છે ! એ જૈન સમાજની પ્રકૃતિને ઘાતક હોઈ તેમના જ શબ્દોમાં વાંચવા જેવો છે. તેઓ લખે છે : ધર્મમાં લૌકિક મોટાઈ, ભાનમહત્ત્વની ઈચ્છા, એ ધર્મના દ્રોહરૂપ છે. ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મેકલવાને નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પિતાને માન-મહત્વ–મોટાઈને સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે, એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તે બહાનારૂપ અને સ્વાર્થિક માનાદિને સવાલ મુખ્ય—એ ધર્મદ્રોહ જ છે. - વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે. ધર્મ જ મુખ્ય એ રંગ ત્યારે અહભાગ્ય.” (૭૦૬) શ્રીમદના પરિચિત મિત્રો, સંબંધીઓ અને કદાચ આશ્રયદાતાઓ પણ કેટલાક કદર મૂર્તિવિધી સ્થાનકવાસી હતા. તે પિતે પણ પ્રથમ એ જ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ ] દર્શન અને ચિંતન મતના હતા, પણ જ્યારે તેમને પ્રતિમા વિશે સત્ય સમજાયું ત્યારે કેઈની પરવા કર્યા સિવાય પ્રતિમાસિદ્ધિ વાતે તેમણે ૨૦મે વર્ષે જે લખ્યું છે, તે તેમની વિચારગંભીરતાનું દ્યોતક છે. જિજ્ઞાસુ એ (૨૦) મૂળ લખાણું જ વાંચી પરીક્ષા કરે. એ જ રીતે માત્ર જૈનપરંપરાના અભ્યાસીએ શ્રીમદનું વિચારકપણું જેવા ખાતર, તેમણે આ યુગે ક્ષાયિક સમ્યક્ત્વ સંભવે કે નહિ એ વિશે કરેલી ચર્ચા (૩૨૩) તેમના જ શબ્દોમાં વાંચવા જેવી છે.* વિશિષ્ટ લખાણું શ્રીમદનાં લખાણને હું ત્રણ ભાગમાં વહેંચી તેમાંથી નાની કે મોટી પણ કાંઈક વિશિષ્ટતા ધરાવતી કેટલીક કૃતિઓને અને પરિચય આપવા ઈચ્છું છું. પહેલા વિભાગમાં હું એવી કૃતિઓને મૂકું છું કે જે ગદ્ય હેય કે પદ્ય પણ જેની રચના શ્રીમદે એક સ્વતંત્ર કે અનુવાદાત્મક કૃતિ તરીકે જ કરી હોય. બીજા વિભાગમાં તેમનાં એવાં લખાણો લઉં છું કે જે કઈ જિજ્ઞાસુને તેના પ્રશ્નોના ઉત્તરમાં અગર અન્ય પ્રસંગથી લખાયેલાં હોય. ત્રીજા વિભાગમાં એવાં લખાણે આવે છે કે જે આપમેળે ચિંતન કરતાં નેધરૂપે લખાયાં હેય અગર તેમના ઉપદેશમાંથી જન્મ્યાં હોય. - હવે પહેલા વિભાગની કૃતિઓ લઈએ. (૧) “પુષ્પમાળા” આ તેમની ઉપલબ્ધ કૃતિઓમાંથી સર્વપ્રથમ છે. તે કેઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધમ અને કર્તવ્યની દૃષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુષ્પથી ગૂંથાયેલી અને કોઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી કે પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાત પાઠય અને ચિંત્ય છે. આની વિશિષ્ટતા જોકે બીજી રીતે પણ છે, છતાં તેની ધ્યાનાકર્ષક વિશેષતા તે એ છે કે તે સેળ વર્ષની ઉંમર પહેલાં લખાયેલી છે. એક વાર કાંઈ વાતચીત પ્રસંગે મહાત્માજીએ આ કૃતિ વિશે મને એક જ વાક્ય કહેલું, જે તેની વિશેષતા વાસ્તે પૂરતું છે. તે વાક્ય એ કે, “અરે, એ “પુષ્પમાળા” તો પુનર્જન્મની સાક્ષી છે.” મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તે હોય, તેને વૈયક્તિક જીવન અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાસ્તે સામાન્ય નીતિની જરૂર હોય જ છે. એવા વ્યાવહારિક નીતિના શિક્ષણ વાસ્તે “પુષ્પમાળા” રચ્યા પછી શ્રીમદને અંતમુંખ અધિકારીઓ વાસ્તે કાંઈક વિશિષ્ટ લખવાની પ્રેરણું થઈ હોય એમ * જુઓ આ ગ્રંથ પાન ૧૧૬. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર'– એક સમાચના [૭૮૩ લાગે છે. એમાંથી એમણે આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને પોષવા ખાતર એક બીજી કૃતિ રચી. એનું નામ એમણે ઉદ્દેશ અને વિષયને અનુરૂપ એવું મોક્ષમાળા” (૪) રાખ્યું. માળા એટલે ૧૦૮ મણકા પેઠે ૧૦૮ પાઠ સમજી જ લેવાના. એને બીજો ભાગ “પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા” એમણે લખવા ધારેલ જે લખાતાં રહી ગયું. છતાં સદ્ભાગ્યે એમાં એમણે લખવા ધારેલ વિષયોની યાદી કરેલી તે લભ્ય છે (૮૬૫). એ વિષય ઉપર કોઈ વિશિષ્ટ પ્રજ્ઞાશાલીએ લખવા જેવું છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. મોક્ષમાળા” માં ચર્ચેલા ધર્મના મુદ્દા ખાસ કરી જૈન ધર્મને જ લક્ષી લીધેલ છે. તે વખતે તેમનાં પ્રથમ પરિચિત સ્થાનકવાસી પરંપરા અને શાસ્ત્રોની તેમાં સ્પષ્ટ છાપ છે; છતાં એકંદર રીતે એ સર્વસાધારણ જૈન સંપ્રદાય વાસ્તુ અનુકૂળ થઈ પડે એ રીતે જ મધ્યસ્થપણે લખાયેલ છે. “મોક્ષમાળા' ની અનેક વિશેષતાઓ એના વાચનથી જ જાણવી યોગ્ય છે. છતાં અહીં તેની એક વિશેષતા નોંધવી ગ્ય છે. સોળ વરસ અને ત્રણ મહિના જેટલી નાની ઉંમરે, કોઈ સ્કૂલ કે કૉલેજમાં અગર તે સંસ્કૃત યા ધાર્મિક પાઠશાળામાં નહિ ભણેલ છોકરા રાયચંદની એ ત્રણ દિવસની રમત છે, અને છતાંય આજે પ્રૌઢ અભ્યાસીને એમાં સુધારવા જેવું ભાગ્યે જ દેખાશે. " હવે પાછળથી ર૮મે વર્ષે રચાયેલ “આત્મસિદ્ધિશાસ્ત્ર અને (૬૦) સગવડ ખાતર પ્રથમ લઈએ. એમાં ૧૪૨ દોહા છે. એનું શાસ્ત્ર નામ સાર્થક છે. એમાં જૈન આચારવિચારપ્રક્રિયા મૂળ રૂપમાં પૂર્ણ આવી જાય છે. વિચાર પકવ છે. અવલોકન અને ચિંતન વિશાળ તેમ જ ગંભીર છે. જેને વસ્તુ જાવી હોય અને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના જંગલમાં પડ્યા સિવાય સ્પર્શ કર્યો હોય, તેને વાસ્તે આ શાસ્ત્ર નિત્ય પાઠ્ય છે. સન્મતિ, દર્શનસમુચ્ચય, ગબિન્દુ, ગદષ્ટિસમુચ્ચય, સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથેનું તે તારણ છે; અને છતાંય તેમાં તાત્કાલિક ગ૭, પંથ અને એકાંત પ્રવૃત્તિને સ્વાનુભવસિદ્ધ વર્ણન અને સમાલોચન પણ છે. સર્વસાધારણ માટે તે નહિ. પણ જૈન મુમુક્ષ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે. જો આમાં જૈન પરિભાષા ગૌણ કરી પાછળથી વ્યાપક ધર્મસિદ્ધાતિ ચર્ચા હોત તે એ ભાગ ગીતાના બીજા અધ્યાયનું સ્થાન લેત. આજે ગીતા જેવા સર્વમાન્ય થઈ શકે એવા પદ્ય પુસ્તકની માગણું જેન લેકે તરફથી થાય છે. શ્રીમદ સામે એ વાત પ્રગટ રૂપમાં આવી હોત તે તેઓ એ ખોટ ગુજરાતી ભાષા દ્વારા ચોગ્ય રીતે દૂર કરત. અલબત્ત, આને સમજવામાં અધિકાર આવશ્યક છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૮૪] દર્શન અને ચિંતન તર્કશાસ્ત્રની શુદ્ધ અને ક્રમિક દલીલે બુદ્ધિધન સિવાય ન સમજાય. એક બાજુ, દુરાગ્રહથી ધણ આને સ્પર્શતા કે જાણતા પણ નથી; બીજી બાજુ, આને સર્વસ્વ માનનાર, સદા પાઠ કરનાર એને સમજવાની વાસ્તવિક રીતે તૈયારી કરતા નથી. અને એકાંતે છે. આ શાસ્ત્રનાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતરે થયાં છે, પણ એની ખરી ખૂબી મૂળ ગુજરાતીમાં જ છે. જૈન પરંપરાના સર્વમાન્ય ગુજ. રાતી પ્રામાણિક ધર્મગ્રંથ તરીકે આ શાસ્ત્ર સરકારી, રાષ્ટ્રીય કે અન્ય કોઈ પણ સંસ્થાના પાઠ્યક્રમમાં સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે. વિશિષ્ટ ભાષાંતરકૃતિમાં દિગંબરાચાર્ય કુંદકુંદકૃત પ્રાકૃત “પંચાસ્તિકાયનું તેમણે ગુજરાતીમાં કરેલું અવિકલ ભાષાંતર (૭૦૦) આવે છે. વિવેચનકૃતિઓમાં આધ્યાત્મિક શ્વેતામ્બર મુનિ આનંદઘનજી (૬૯૨), ચિદાનંદજી (૯)નાં કતિપય પદ્યો ઉપર તેમણે કરેલાં વિવેચને મળે છે. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમતભદ્રના માત્ર એક જ પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોકનું વિવેચન (૮૬૮) તેમણે કર્યું છે. આ વિવેચને પ્રમાણની દૃષ્ટિએ નહિ, પણ ગુણની દૃષ્ટિએ એવાં મહતવનાં છે કે કઈ પણ વિવેચકને તે માર્ગદર્શક થવાની યોગ્યતા ધરાવે છે. એ વિવેચન પાંડિત્યમાંથી નહિ પણ સહજભાવે ઊગેલી આધ્યાત્મિકતામાંથી જન્મ્યાં હોય એવો ભાસ થાય છે. અપૂર્વ અવસર એ ક્યારે આવશે એ ધ્રુવપદવાળું શ્રીમતું કાવ્ય (૪પ૬) આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું હેવાથી, માત્ર જૈન કે ગુજરાતી જનતામાં જ નહિ, પણ ગુજરાતી ભાષા થેડેઘણે અંશે સમજનાર વર્ગમાં પણ જાણીતું થયું છે અને થતું જાય છે. આ પદ્યને વિષય જૈન પ્રક્રિયા પ્રમાણે ગુણશ્રેણી છે. એમાં પ્રક્રિયાનું જ્ઞાન અને ભાવતાદામ્ય સ્પષ્ટ છે. તે એવા આત્મિક ઉલ્લાસમાંથી લખાયેલ છે કે વાંચનારને પણ તે શાંતિ આપે છે. જૈન પ્રક્રિયા હોવાથી ભાવની સર્વગમ્યતા આવવી શક્ય જ નથી. નરસિંહ મહેતા આદિનાં ભજને કપ્રિય છે, કારણ તેની વેદાંતપરિભાષા પણ એટલી અગમ્ય નથી હોતી, જેટલી આ પદ્યમાં છે. આનું વિવેચન સાધારણ અને સર્વદર્શનપરિભાષામાં તુલનાદષ્ટિથી થાય, તો તે વધારે ફેલાવો પામે. નરસિંહ મહેતાના વૈષ્ણવજન તે તેને કહીએ” એ ભજનમનો વૈષ્ણવજન (બૌદ્ધ પરિભાષામાં બેધિસત્વ) સાધનાના ક્રમમાં લેક * આ પુસ્તકમાં જુઓ પાન ૮૭. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાલોચના [ ૭૮૫ સેવાના કાર્યની યોગ્યતા ધરાવે છે, જ્યારે “અપૂર્વ અવસર”એ ભજનમાંની ભાવનાવાળે આહંત સાધક એકાંત આધ્યાત્મિક એકાંતની ઊંડી ગુહામાં સેવ્યસેવકને ભાવ ભૂલી, સમાહિત થઈ જવાની તાલાવેલીવાળો દેખાય છે. નીરખીને નવયૌવના'* ઇત્યાદિ બ્રહ્મચર્ય વિષયક દેહરા (એક્ષમાળા'-૩૪) કેઈ ઊંડા ઉદ્દગમમાંથી ઉદભવ્યા છે. ખુદ ગાંધીજી પણ એને પાઠ ક્યારેક કરતા એમ સાંભળ્યું છે. સત્તરમે વર્ષે રચાયેલું “બહુ પુણ્ય કેરા પુજથી” ઈત્યાદિ હરિગીત કાવ્ય (મેક્ષમાળા'-૬૭) શબ્દ અને અર્થથી બહુ ગંભીર છે—જાણે પાછલી ઉમરમાં રચાયું ન હોય ! બ્રહ્મચર્યના દેહરા વિશે પણ એમ જ કહી શકાય. હે! પ્રભુ, હે! પ્રભુ, શું કહું ?” એ કાવ્ય (૨૨૪) માત્ર આત્મનિરીક્ષણથી ઓતપ્રેત છે. “જડભાવે જડ પરિણમે એ કાવ્ય (૨૨૬) જન આત્મપ્રક્રિયાનું પૂરપૂરું બોધક છે. “જિનવર કહે છે જ્ઞાન તેને” એ ધ્રુવ પદવાળું કાવ્ય (૨૨૭) જૈન પરિભાષામાં જ્ઞાનની તાત્વિકતાનું નિરૂપણ કરે છે. હું આ બધાંય છૂટાંછવાયાં કાવ્યોને વિશિષ્ટ કૃતિમાં મૂકવાનું કારણ એ છે કે તે બધાંમાં એક યા બીજી રીતે જૈન તત્વજ્ઞાન અને જન ભાવના બહુ સ્પષ્ટતાથી વ્યક્ત થયેલી છે અને તે બધાં સુપઠ છે. એક વાર જેણે જૈન, પરિભાષાને પડદે વીં, તેને તે ગમે તેટલી વાર વાંચવા છતાં તેમાંથી નવીનતાને જ અનુભવ થાય એમ છે. આ વિશિષ્ટ કૃતિના બીજા વિભાગમાં ગાંધીજીને ભિન્નભિન્ન સમયે લખેલા ત્રણ પત્રોઝ છે. પહેલે પત્ર (૪૪૭) જેમ પ્રશ્નોમાં તેમ ઉત્તરમાં પણ મોટે છે. બીજી વિશેષતા એ છે કે પ્રશ્નો તાત્ત્વિક અને વ્યાવહારિક બને રૂપના તેમ જ બેરિસ્ટરની બુદ્ધિને છાજે તેવા વ્યવસ્થિત છે. ઉત્તર પણ પ્રજ્ઞાથી અને અનુભવજ્ઞાનથી અપાયેલા છે. સમત્વ પદે પદે છે. સપ મારવા ન મારવાને ન્યાય પ્રજ્ઞા પાટવ અને વસ્તુસ્થિતિ સૂચવે છે. છતાં આજે એ ઉત્તર અપર્યાપ્ત જ છે. સામૂહિક દૃષ્ટિએ પણ આવી બાબતમાં વિચાર કરવો જ પડે છે. ગાંધીજીએ પાછળથી એ વિચાર કર્યો. શ્રીમદ શું કરત તે કહી ન શકાય, પણ જેનેએ અને બધાએ એ વિચાર કરવો જ જોઈએ. બુદ્ધની બાબતમાં શ્રીમદે અભિપ્રાય આપે છે, તે તેમનાં મૂળ પુસ્તકે પૂરાં વાંચ્યાં હોત તે જુદી રીતે આપત. * આ ગ્રંથમાં જુઓ પાન ૫૦. * આ ગ્રંથમાં જુઓ ખંડ ૩ મe Page #61 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] દર્શન અને ચિંતન ગાંધીજીને લખેલા બીજા પત્રમાં (૮૨) વિજ્ઞાન, તેની શક્યતા અને તેનાં સાધનોનું સ્પષ્ટ ચિત્ર છે. - ત્રીજા પત્રમાં (૬૪૭) આર્ય વિચાર–આચાર, આર્ય–અનાર્ય ક્ષેત્ર ભક્ષ્યાભઢ્ય વિવેક, વર્ણાશ્રમધર્મની અગત્યતા, નાતજાત આદિના ભેદ અને ખાનપાનના પારસ્પરિક વ્યવહાર આદિ વિશે ખુલાસો કરે છે. આજે પણું ગાંધીજીના વિકસિત અને વ્યાપક જીવનક્રમમાં જાણે શ્રીમદના એ ખુલાસાના સંસ્કાર હોય એમ ભાસે છે. - આ ત્રણે પત્રો દરેકે વાંચવા લાયક છે. એની વિશેષતા એ કારણથી છે કે બીજા કોઈને લખે તે કરતાં ગાંધીજીને જુદી જ જાતનું લખવાનું હોય છે –અધિકારીના પ્રશ્ન પ્રમાણે જવાબ.ગાંધીજી સિવાયના કોઈ પ્રત્યેના પત્રવ્યવહારમાં આપણે વ્યવહારુ ચર્ચા ભાગ્યે જ જોઈએ છીએ. એમાં લેક, પર્યાય,. કેવલજ્ઞાન, સમ્યક્ત્વ ઈત્યાદિની ચર્ચા હોય છે; જ્યારે ગાંધીજી વ્યવહાર પ્રશ્નો ધાર્મિક દષ્ટિએ કરે છે, અને આજે આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ કેટલા વ્યવહારુ પ્રશ્નોને નિકાલ ધર્મદષ્ટિએ કર્યો છે! સામાન્ય જૈન વર્ગ અને અન્ય વર્ગ અનધિકાર-પ્રશ્નો જ કરે છે, એ હંમેશને અનુભવ શ્રીમદને પૂછનારાને એના પ્રશ્નોમાં પણ સાચું ઠરે છે. ગાંધીજી અત્યાર લગી અપવાદ છે. જ્ઞાતિભોજન, જ્ઞાતિ બહાર ભોજન, ભક્ષ્યાભઢ્યવિચાર, એમાં જ ક્યાં સુધી સ્ટ ઈત્યાદિ પ્રશ્નો ગાંધીજીની વકીલદષ્ટિ તેમ જ પરદેશમાં આવી પડેલી પરિસ્થતિને આભારી છે. જેના પ્રશ્નો મહાવીરના સમયમાં થતા પ્રશ્નો જેવા જ લગભગ છે. એમ દેખાય છે કે જેનોના માનસની પરિસ્થિતિ લગભગ એ જ ચાલી આવે છે. ' અંક પ૩૮વાળો પત્ર કઈ જૈન જિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તરમાં છે, જે જૈન તત્વજ્ઞાનના અભ્યાસીને રસ પિષે એવો છે. એમાં નિયત સ્થાનથી જ તે તે ઈન્દ્રિયાનુભવ કેમ થાય છે અને ઈન્દ્રિયે અમુક જ પરિસ્થિતિમાં કામ કેમ કરે છે, તેને ખુલાસે ખૂબ સ્પષ્ટતાથી આવે છે—જેવો કે સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક આદિમાં છે. અંક ૬૩૩વાળો પત્ર, જેમાં આશ્રમક્રમે વર્તવું કે ગમે ત્યારે ત્યાગ કરવો એ પ્રશ્ન છણ્ય છે અને જેને કાંઈક નિર્દેશ મેં પ્રથમ કર્યો છે, તે પત્ર પણ એક ગંભીર વિચાર પૂરો પાડતો હેવાથી ખાસ ધ્યાન ખેંચે છે. વિશિષ્ટ કૃતિના ત્રીજા વિભાગમાં અંક ૭૦–૮વાળું લખાણ પ્રથમ લઈએ. એ કદાચ સ્વચિંતનજન્ય નોંધ હોય. પગ ઉપર દવા કરવી કે નહિ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર ’~એક સમાલાચના [ ses એ વિચાર જૈન સમાજમાં ખાસ કરી જિનકલ્પ ભાવનાને લીધે આવ્યા છે. એ બાબત શ્રીમદે આ નેધમાં ખૂબ પ્રકાશ પાડયો છે, અને પૂર્ણ અનેકાંતદૃષ્ટિ ગૃહસ્થ—સાધુ અન્ને માટે ઘટાવી છે, જે વાસ્તવિક છે. ઔષધ બનાવવામાં કે લેવામાં પાપષ્ટિ હોય તે તેનું ફળ પણ ઔષધની અસરની પેઠે અનિવાર્ય છે, એ વસ્તુ માર્મિક રીતે ચર્ચા છે. ઔષધ દ્વારા રોગનું શમન કેમ થાય ? કારણ કે રાગનું કારણ તા કર્મ છે, અને તે હોય ત્યાં સુધી ખાદ્ય ઔષધ, શુ કરે ? એ કર્માંદૃષ્ટિના વિચારને સરસ જવાબ આપ્યા છે. આ લખાણમાં એમણે ત્રણ અંશે। સ્પર્ધા લાગે છે ઃ ૧. રાગ ક્રજનિત છે તે તે કમ ચાલુ હાય ત્યાં લગી ઔષધોપચાર શા કામના ? એક: એ પ્રશ્ન છે. ૨. રાગજનક કમ ઔષધનિવ જાતિનું છે કે અન્ય પ્રકારનુ એ માલૂમ ન હોવા છતાં ઔષધની કડાકૂટમાં શા માટે ઊતરવું ?—ખાસ કરીને ધાર્મિ ક ગૃહસ્થ અને ત્યાગીઓએ—એ ખાજો પ્રશ્ન. ૩. ઔષધ કરીએ તેાય પુનઃ : કુખ્ધ થવાના જ, કારણ, ઔષધ બનાવવામાં અને લેવામાં સેવાયેલ પાપત્તિ નિષ્ફળ નથી જ. તે પછી રાગ નિવારીને પણ નવા રાગનું ખીજ નાખવા જેવું થયું. એને શે। ખુલાસા ? એ ત્રીજો પ્રશ્ન. આ ત્રણે પ્રશ્નો એમણે કમશાસ્ત્રની દૃષ્ટિથી ચર્ચા છે. ઔષધ અને વેદનીયક નિવૃત્તિ વચ્ચે સબંધ દર્શાવતાં તથા કબંધ અને ત્રિપાકની વિચારણા કરતાં એમણે જૈન કર્મશાસ્ત્રનું મૌલિક ચિંતન વ્યક્ત કર્યું છે. વ્યાખ્યાનસાર ’ (૭૫૩) આખા જૈન તત્ત્વજ્ઞાનની રુચિવાળા બધાએ વાંચવા જેવા છે. એ વાંચતાં એમ લાગે છે કે એમણે સમ્યક્ત્વ પાર્ક અનુભવ્યું ન હોય તો એ વિશે આટલી સ્પષ્ટતાથી અને વારંવાર કહી ન શકે. તેઓ જ્યારે એ વિશે કહે છે, ત્યારે માત્ર સ્થૂલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં વણા પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. કેવળજ્ઞાનની કયારેક પ્રથમ નવી રીતે કરવા ધારેલ વ્યાખ્યા એમણે આમાં સૂચવી હાય એમ લાગે છે, જે જૈન પર પરામાં એક નવું પ્રસ્થાન અને નવીન વિચારણા ઉપસ્થિત કરે છે. એમાં વિરતિ—અવિરતિ અને પાપક્રિયાની નિવૃત્તિ –અનિવૃત્તિના સબંધમાં માર્મિક વિચાર છે.× એમના ઉપર જે ક્રિયાલાપના આક્ષેપ થતા, તેના ખુલાસો એમણે પાતે જ આમાં સ્પષ્ટ કર્યો છે, જે તેમની સત્યપ્રિયતા અને નિખાલસતા સૂચવે છે. * આ પુસ્તકમાં જુએ પાન ૧૨૯, × જુઓ આ ગ્રંથ પાન ૧૧૨. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] દર્શન અને ચિંતન ઉપદેશછાયા”(૬૪૩) ના મથાળા નીચેના સંગ્રહમાં શ્રીમદના આત્મામાં હંમેશાં રમી રહેલાં, વિવિધ વિષયનાં ચિંતનની છાયા છે, જે જેન જિજ્ઞાસુ વાતે ખાસ રુચિષક છે. ઉપસંહાર બંગાળી, મરાઠી, હિન્દી, અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષાઓ, જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન અને વિચારક વર્ગની લેખનપ્રવૃત્તિ થાય છે અને વિશેષ સંભવે છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાર્ય આત્મારામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એકે ભાષામાં વીસમી શતાબ્દીમાં લખાયેલું એક પણ પુસ્તક મેં એવું નથી જોયું કે જેને “શ્રીમદ્રાજચંદ્રનાં લખાણ સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલિક્તાની દષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષે કરી જૈન તત્વજ્ઞાન અને ચારિત્ર વિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ, શ્રીમદનાં લખાણેનું ભારે મૂલ્ય છે. છેલ્લા ત્રણચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્વજ્ઞાન સંબંધી જેન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકોની ચેમેરથી અનવરત માગણું થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાઓએ પિતપતાની શક્યતા પ્રમાણે આવી માગણીને પહોંચી વળવા કાંઈને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમ જ નાનાંમોટાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધાં વિશે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે એ બધા પ્રયત્ન અને લગભગ એ બધું સાહિત્ય શ્રીમદનાં લખાણ સામે બાલિશ અને કૃત્રિમ જેવું છે. એમનાં લખાણોમાંથી જ અક્ષરેઅક્ષર અમુક ભાગે તારવી, અધિકારીની યોગ્યતા અને વય પ્રમાણે, પાઠયક્રમ ઘડી કાઢવામાં આવે કે જેમાં કોઈ પણ જાતના ખર્ચ, પરિશ્રમ આદિને બેજ નથી, તે ધાર્મિક સાહિત્ય વિશેની જન સમાજની માગણીને આજે પણ એમનાં લખાણથી બીજા કોઈ પણ પુસ્તક કરતાં વધારે સારી રીતે સંતોષી શકાય એમ છે. એમાં કુમારથી માંડી પ્રૌઢ ઉંમર સુધીના અને પ્રાથમિક અભ્યાસીથી માંડી ઊંડા ચિંતક સુધીના જિજ્ઞાસુ માટેની સામગ્રી મજબૂદ છે. અલબત્ત, એ સામગ્રીને સદુપયોગ કરવા વાસ્તે અસંકુચિત અને ગુણગ્રાહક માનસ ચક્ષુ જોઈએ. - શ્રીમદની સમગ્ર ઉમર કરતાં વધારે વખત અભ્યાસમાં ગાળનાર, શ્રીમદનાં ભ્રમણ અને પરિચયક્ષેત્ર કરતાં વધારે વિસ્તૃત ક્ષેત્રમાં રખડનાર, અને વિવિધ વિષયના અનેક વિદ્યાગુરુઓને ચરણે સાદર બેસનાર મારા જે અલ્પ Page #64 -------------------------------------------------------------------------- ________________ “શ્રીમદ્રાજચંદ્ર” –એક સમાલોચના [ ૭૮ પણ ધારે તે એમનાં લખાણમાં ખામીઓ બતાવી શકે; પરંતુ જ્યારે એમની માત્ર આપબળે વિદ્યા મેળવવાની, શાસ્ત્રો વાંચવાની, તત્વચિંતન કરવાની અને તે ઉપર સ્પષ્ટ તેમ જ પ્રવાહબદ્ધ લખવાની અને તે પણ ઘરઆંગણે રમતા કુમારની ઉંમરથી તેમ જ વ્યાપારધંધા આદિની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે–ત્યારે શ્રીમદ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યે જ નહિ પણ ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે. જૈન સમાજ માટે તો એ વ્યક્તિ ચિરકાલ લગી આદરણીય સ્થાન સાચવી રાખશે એમાં શંકા જ નથી. તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમદનાં લખાણ વાંચ્યા સિવાય એમને વિશે અભિપ્રાય બાંધવા કે વ્યક્ત કરવા એ વિચારકની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ થવા જેવું અને પિતાનું સ્થાન ગુમાવવા જેવું છે. શ્રીમદ્રાજચંદ્રનું અંતિમ સંસ્કરણ જોઈ ગયા પછી તે સંસ્કરણની કેટલીક ખટકે એવી ખામીઓ તરફ તેમના અનુગામીઓનું લક્ષ ખેંચવું ગ્ય ધારું છું. એ ખામીઓ હશે ત્યાં સુધી “શ્રીમદ્રાજચંદ્રનું મહત્ત્વ વિદ્વાને ગ્ય રૂપમાં આંકી નહિ શકે. ખામીઓ પરિશિષ્ટ અને શુદ્ધિ વિષયક છે. પ્રથમ તે વિષયાનુક્રમ હવે જોઈએ. કેટલાંક પરિશિષ્યોમાં પહેલું તેમાં આવેલા ગ્રંથ અને ગ્રંથકારે વિશેનું બીજું, તેમાં આવેલાં અવતરણ વિશેનું, તેનાં મૂળ સ્થળે સાથે; ત્રીજું, તેમાં આવેલા બધાય વ્યાખ્યા કરેલ કે વ્યાખ્યા કર્યા વિનાના પારિભાષિક શબ્દનું ચોથું, એમાં ચર્ચેલા વિષયે મૂળમાં જે જે ગ્રંથમાંથી લેવામાં આવ્યા હેય, તે ગ્રંથનાં સ્થળો અને જરૂર હોય ત્યાં પાઠે દર્શાવનારું –એમ અનેક દૃષ્ટિથી મહત્ત્વનાં બીજાં પણ પરિશિષ્ટ આપવાં જરૂરી છે. એમણે પિતાનાં લખાણમાં વાપરેલ સંસ્કૃત કે પ્રાકૃત શબ્દ કાયમ રાખીને પણ જ્યાં તેમાં વિકૃતિ હોય ત્યાં સાથે કાષ્ટકમાં તે દરેક શખું શુદ્ધ રૂપ આપવાથી કાંઈ પુસ્તકનું મહત્ત્વ ઘટતું નથી. આ પ્રસંગે શ્રીમદના સ્મારકરૂપે ચાલતી સંસ્થાઓ વિશે સૂચન કરવું પ્રાસંગિક છે. હું જાણું છું ત્યાં સુધી એમના સ્મરણરૂપે બે પ્રકારની સંસ્થાઓ છે. કેટલાક આશ્રમ અને પરમશ્રતપ્રભાવક મંડળ. આશ્રમની બાબતમાં તો એટલું જ સૂચવવું બસ થશે કે તે તે આશ્રમના સંચાલકોએ અને ત્યાં રહેનારાઓએ, શ્રીમદે સૂચિત શાસ્ત્રાભ્યાસ, મનન અને આપમેળે નિર્ણય બાંધવાની વૃત્તિને જ વિકાસ થાય એ રીતે વ્યવસ્થિત અભ્યાસ અને ચિંતનક્રમ ગોઠવો જોઈએ. તેમની ચરણપાદુકા કે છબી આદિની સુવર્ણપૂજા કરતાં તેમની સાદગી અને વીતરાગભાવનાને બંધબેસે તેમ જ વિચારની દૃષ્ટિમાં પરિહાસ ન પામે એવી જ કે ભક્તિ પોષવી ઘટે. Page #65 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતને પરમશ્રુતપ્રભાવક મંડળે આજ સુધીમાં વ્યાપક દૃષ્ટિએ રાષ્ટ્રીય ભાષામાં અનુવાદિતા અનેક પુસ્તકા બહાર પાડયાં છે- એ પ્રયત્ન પ્રથમ દૃષ્ટિએ અત્યાર લગી સ્તુત્ય ગણાય, પણ અત્યારે ઊભી થયેલી સાહિત્યવિષયક માગણી અને થયેલ વિકાસક્રમને લક્ષમાં લેતાં, હવે એ મંડળે સંપાદન–મુદ્રણનું દૃષ્ટિબિન્દુ ખલવું જ જોઈ એ. પુસ્તકાની પસંદગી, અનુવાદની પદ્ધતિ, તેની ભાષા તથા પ્રસ્તાવના, પરિશિષ્ટ આદિ કેવાં અને કેટલાં હોવાં જોઈ એ એને નિણૅય કરવા વાસ્તે એ મળે ઓછામાં ઓછા બે-ત્રણ વિદ્વાનાની સમિતિ બનાવી, તે દ્વારા જ અનુવાદક કે સ’પાદક પસંદ કરવાનું, અને વસ્તુ તૈયાર થયા પછી તપાસાવવાનું કામ કરાવી, ત્યાર પછી જ પુસ્તક પ્રેસમાં આપવાની ગોઠવણ કરવી ટે. એ મંડળ તરફથી અત્યાર લગીમાં પ્રગટ થયેલ સંખ્યાબંધ પુસ્તકા જ્યારે જોઉં છું, ત્યારે મૂળપાઠ, અનુવાદ, ભાવકથન, સંશોધન આદિની ઢગલાખ ધ અક્ષમ્ય ભૂલો જોઈ વ્યાપારી જૈન સમાજને હાથે હણાતા સાહિત્યના તેજસ્વી આત્માનું દૃશ્ય અનુભવું છેં. ૯૦ ] · શ્રીમદ્રાજચંદ્ર'ના હિન્દી કે કાઈ પણ ભાષામાં અનુવાદ કરવાની રુચિવાળા પણ તેમના ધણા ભક્તા છે. તેમનુ પણ ધ્યાન ખેંચવું આવશ્યક છે. શ્રીમદની ભાષા ગુજરાતી છે, પણ તે તેમની ખાસ ભાષા છે. ગુજરાતી ભાષામાં નવયુગમાં જૈન તત્ત્વચિંતન તેમણે જ પ્રથમ કરેલું અને લખેલું હાવાથી, તેમની ભાષાએ સ્વાવલંબી વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. તેમાં ચર્ચાયેલા વિષયા સેકડા ગ્રંથામાંથી અને કાંઈક સ્વતંત્ર ભાવે ઊંડા ચિંતનમાંથી આવેલા છે.. તેથી અનુવાંદકની પસંદગીમાં મુખ્ય ત્રણ બાબતો ધ્યાનમાં નહિ રખાય તે એ અનુવાદ્ય નામના જ થશે : પહેલી એ કે તેણે શ્રીમતી ભાષાને માતૃભાષા જેટલા જ તલસ્પર્શી પરિચય કરેલા હેવા જોઈ એ. બીજી બાબત એ કે એમાં ચર્ચેલા વિષયાનુ તેણે પવ અને સ્પષ્ટ પરિશીલન કરેલું હોવું જોઈ એ. અને ત્રીજી બાબત એ છે કે જે ભાષામાં અનુવાદ કરવાના હોય તેમાં લખવાને તે સિદ્ધહસ્ત હાવા જોઇ એ. આટલા પૂરતી સગવડ કરી આપવામાં કે મેળવવામાં જે” ખર્ચ. યોગ્ય રીતે સભવતા હાય, તે કરવામાં વૈશ્યન્નત્તિ જરાય ન સેવતાં વ્રણા વખતની ઉદારવૃત્તિનું અવલંબન કરવુ જોઇએ.ન . * * શ્રી, રાજચંદ્રનાં વિચારને ’(ગૂજરાત વિદ્યાપીઠ )માંથી ધૃત. Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રની આત્મપનિષદ [ ૧૮ ] ભારતની અધ્યાત્મસાધના બહુ જ પુરાણું અને જાણીતી છે. હજારે વર્ષ પહેલાં એ શરૂ થયેલી. તેણે પ્રથમ શરૂ કરી એ જ્ઞાત નથી, પણ એ સાધનાના પુરસ્કર્તા અનેક મહાન પુરુષો જાણીતા છે. બુદ-મહાવીર પહેલાંની એ ત્રણ–પરંપરા છે. તેમના પછી પણ અત્યાર લગી એ સાધનાને વરેલા પુરુષે દેશના જુદા જુદા ભાગોમાં, જુદી જુદી પરંપરાઓમાં અને જુદી. જુદી નાત-જાતમાં થતા આવ્યા છે. એ બધાને સંક્ષિપ્ત ઈતિહાસ પણ નાનેસ નથી. એ છે પણ મને રંજક અને પ્રેરણાદાયી, પરંતુ અહીં એનું સ્થાન નથી. અહીં તે એ જ અધ્યાત્મ–પરંપરામાં થયેલા શ્રીમદ્ રાજચંદ્ર જે ગુજરાતના છેલ્લા સુપુત્રો પૈકી એક અસાધારણું સુપુત્ર થઈ ગયા, તેમની અનેક કૃતિઓ પૈકી બહુ જાણીતી અને આદર પામેલી એક કૃતિ વિશે કાંઈક કહેવું પ્રાપ્ત છે. . શ્રીમદ્ રાજચંદ્રની એ પ્રસ્તુત કૃતિ “આત્મસિદ્ધિને નામે જાણીતી છે. મેં મથાળે એને આત્મપનિષદ કહી છે. “આત્મસિદ્ધિ” વાંચતાં અને તેને અર્થ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રી. રાજચંદ્ર આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. માતૃભાષામાં અને તે પણ નાના નાના દેહા છંદમાં, તેમાં પણ જરાય તાણી કે ખેંચી અર્થ ન કાઢ પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં, આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમજ સંગત નિરૂપણ જોતાં અને તેની પૂર્વવત જૈન-જૈનેતર આત્મવિષયક મહત્વપૂર્ણ ગ્રંથો સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ” એ સાચે જ આત્મપનિષદુ છે. ( સંસ્કૃત ભાષામાં પ્રાચીન ઉપનિષદો જાણીતા છે. તેમાં માત્ર આત્મતત્વની જ ચર્ચા છે. બીજી જે ચર્ચા આવે છે તે આત્મતત્વને પૂરો ખ્યાલ આપવા પૂરતી અને તેને ઉઠાવ આપવા પૂરતી છે. તેમાં પુરુષ, બ્રહ્મ, ચેતન જેવા અનેક શબ્દો વપરાયા છે, પણ તે આત્મતત્વના જ બોધક છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ]. દર્શન અને ચિંતન એમની શૈલી ભલે પ્રાચીન સાંખ્ય-ગ જેવી પરંપરાને અનુસરતી હોય તેમ જ એમની ભાષા ભલે સંસ્કૃત હોય, પણ એમાં નિરૂપણ તે આત્મલક્ષી જ છે. તેથી જ એ ઉપનિષદોમાં પુનઃ પુનઃ કહેવાયું છે કે “ન જ્ઞાન લર્વ શક્તિ મતિ ” એક આત્મા જાણે બધું જ જણાઈ જાય છે, કેમ કે ત્યાં આત્મજ્ઞાનનું પ્રાધાન્ય છે અને એ આત્મવિદ્યાને જ પરાવિદ્યા કહેવામાં આવી છે. મહાવીરના વિચારમંથનના પરિણામરૂપ જે પ્રાચીન ઉગારો “ આચારાંગ ”, “સૂત્રકૃતાંગ” જેવાં આગમમાં મળે છે તેમાં પણ આત્મસ્વરૂપના જ્ઞાન અને તેની સાધનાને લક્ષીને જ મુખ્ય વક્તવ્ય છે. આગમનું એ નિરૂપણ સંસ્કૃત ભાષામાં નથી, તેમ જ ઉપનિષદની શૈલીથી જુદી શેલી એ ધરાવે છે. તેમ છતાં એ છે તે આત્મતત્વ સંબંધે જ. એ જ રીતે બુદ્ધના ઉદ્ગારોના સંગ્રહરૂપ ગણાતાં પ્રાચીન પિટકમાં પણ આત્મસ્વરૂપ અને તેની સાધનાની જ એક રીતે કથા છે. ભલે તે આત્માને નામે કે સંસ્કૃત ભાષામાં ન હોય, ભલે એની શૈલી ઉપનિષદ અને જૈન આગમ કરતાં કાંઈક જુદી પડતી હોય; પણ તે નિરૂપણ અધ્યાત્મલક્ષી જ છે. ભાષાભેદ, શિલીભેદ કે ઉપરથી દેખાતે આંશિક દૃષ્ટિભેદ એ સ્થૂળ વસ્તુ છે. મુખ્ય અને ખરી વસ્તુ એ બધામાં સામાન્ય છે તે તે આધ્યાત્મિક દષ્ટિએ કરાયેલી સાધનાનાં પરિણામેનું નિરૂપણ છે. વૈદિક, બૌદ્ધ અને જૈન વગેરે બધા સંતોને અનુભવ ટૂંકમાં એ જ છે કે પિતા વિશેનું અજ્ઞાન (અવિદ્યા) નિવારવું અને સમ્યજ્ઞાન મેળવવું. સમ્યજ્ઞાન મેળવવાના અનેક માર્ગો શોધાયા અને જાયા. કોઈએ એક તો કોઈએ બીજા ઉપર સહેજ વધારે ભાર આપે. એને લીધે કેટલીક વાર પંથભેદે જન્મ્યા અને એ પથભેદ ટૂંકી દૃષ્ટિથી પોષાતાં સાંકડા વાડા પણ બની ગયા. એટલું જ નહિ, પણ તેઓ ઘણી વાર શાબ્દિક અર્થની ખેંચતાણમાં પડી એકબીજાના ખંડનમાં ઊતરી ગયા અને દૃષ્ટિની વિશાળતા તેમ જ આત્મશુદ્ધિ સાધવાને મુખ્ય ઉદ્દેશ જ વીસરી ગયા. એને લીધે આધ્યાત્મિક સાધના ઉપર ઊભી થયેલી પરંપરાઓ મોટેભાગેએકદેશીય અને દુરાગ્રહી પણ બની ગયેલી આપણે ઇતિહાસમાં જોઈએ છીએ. વિશેષ તે શું, પણ એક જ પરંપરામાં પણ એવા ફાંટા પડ્યા અને તે પરસ્પર એવી રીતે વર્તવા અને જોવા લાગ્યા કે તેમાં પણ અભિનિવેશ અને દુરાગ્રહે જ મુખ્ય સ્થાન લીધું. કઈ પણ સમાજમાં ઊછરેલે જ્યારે ખરા અર્થમાં આત્મજિજ્ઞાસુ બને છે, ત્યારે તેને પણ શરૂઆતમાં એ વાડા અને ફાંટાનાં સંકુચિત બંધને Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રની આત્મનિષદ [ ૭૩ અને કુસસ્કારા ભારે વિઘ્નરૂપ થઇ પડે છે, પણ ખરા અધ્યાત્મજિજ્ઞાસુ એ બધાં વિધ્નાથી પર જાય છે અને પેાતાને ભાગ પોતાના જ પુરુષાથી નિષ્કંટક બનાવે છે. આવા અધ્યાત્મવીરા વિરલ પાર્ક છે. શ્રીમદ એ વિરલમાંના એક આધુનિક મહાન વિરલ પુરુષ છે. તેમણે જૈન પર`પરાના સંસ્કાર વિશેષ પ્રમાણમાં ઝીલ્યા. તેમણે મૂળ લખાણા ગુજરાતીમાં જ અને તે પણ મોટેભાગે જૈન પરિભાષાને અવલખીને જ લખ્યાં છે. તેથી એમની એળખ ગુજરાત બહાર અથવા જૈનેતર ક્ષેત્રમાં બહુ વિશેષે નથી. પણ તેથી એમનું આધ્યાત્મિક પાત અને સૂક્ષ્મ સત્યદૃષ્ટિ સાધારણ છે એમ જો કાઈ ધારે, તા તે મહતી ભ્રાન્તિ જ સિદ્ધ થશે. એક વાર કાઈ સમજદાર એમનાં લખાણે! વાંચે તેા તેના મન ઉપર એમની વિવેકપ્રજ્ઞા, મધ્યસ્થતા અને સહજ નિખાલસતાની અચૂક છાપ પડ્યા વિના કદી જ નહિ રહે. મેં પ્રથમ પણ અનેક વાર ‘ આત્મસિદ્ધિ' વાંચેલી અને વિચારેલી, પરંતુ છેલ્લે છેલ્લે આ લખું છું ત્યારે વિશેષ સ્થિરતા અને વિશેષ તટસ્થતાથી એ વાંચી, એના અર્થી વિચાયું, એના વક્તવ્યનું યથાશક્તિ મનન અને પૃથક્કરણ કર્યું, ત્યારે મને લાગ્યું કે આ ‘આત્મસિદ્ધિ' એ એક જ ગ્રંથ એવા છે કે તેમાં શ્રીમદ્ રાજચંદ્રની વિચારણા અને સાધનાનું ઊઁડામાં ઊંડું રહસ્ય આવી જાય છે. * * જે ઉંમરે અને જેટલા ટ્રેક વખતમાં શ્રી રાજદે આત્મસિદ્ધિ ’માં પેતે પચાવેલ જ્ઞાન ગૂથ્યુ છે તેને વિચાર કરું છું ત્યારે મારુ મસ્તક ભક્તિભાવે નમી પડે છે. એટલું જ નહિ, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તે સેંકડા વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રન્થરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવતી છે. પેાતપાતાના પક્ષની અને મત વ્યની સિદ્ધિ અર્થે અનેક સિદ્ધિ ગ્રન્થા સેંકડા વર્ષ થયાં લખાતા રહ્યા છે. સર્વાસિદ્ધિ ’ માત્ર જૈન આચાર્યે જ નહિ, પણ જૈનેતર આચાર્યોએ પણ પોતપાતાના સંપ્રદાય પરત્વે લખી છે. · બ્રહ્મસિદ્ધિ’, અદ્વૈતસિદ્ધિ ' આદિ વેદાંત વિષયક ગ્રંથો સુવિદિત છે. વૈકસિદ્ધિ', ઈશ્વરસિદ્ધિ ’ એ પ જાણીતાં છે. ‘ સરસિદ્ધિ ’ જૈન, બૌદ્ઘ વગેરે અનેક પરંપરામાં લખા ચેલી છે. અકલકના સિદ્ધિવિનિશ્ચય ’ ઉપરાંત આચાય શિવસ્વામી રચિત · સિદ્ધિવિનિશ્ચય ’ના અસ્તિત્વનું પ્રમાણ હમણાં મળ્યું છે. આવા વિનિશ્ચય ગ્રંથામાં પાતપાતાને અભિપ્રેત હોય એવા અનેક વિષયાની સિદ્ધિ કહેવામાં આવી છે, પણ એ બધી સિદ્ધિ સાથે જ્યારે શ્રી. રાજચંદ્રની • આત્મસિદ્ધિ ’ને સરખાવું છું, ત્યારે સિદ્ધિ શબ્દરૂપે સમાનતા હોવા છતાં C . 6 ' Page #69 -------------------------------------------------------------------------- ________________ હહ૪] દર્શન અને ચિંતન એના પ્રેરક દૃષ્ટિબિન્દુમાં મહદ અંતર જણાય છે. તે તે દર્શનની ઉપર સૂચવેલી અને બીજી સિદ્ધિઓ અમુક વિષયની માત્ર દલીલ દ્વારા ઉપપત્તિ કરે છે અને વિરોધી મંતવ્યનું તર્ક કે યુક્તિથી નિરાકરણ કરે છે. વસ્તુતઃ એવી દાર્શનિક સિદ્ધિઓ મુખ્યપણે તર્ક અને યુક્તિને બળે રચાયેલી છે, પણ એની પાછળ આત્મસાધના કે આધ્યાત્મિક પરિણતિનું સમર્થ બળ ભાગ્યે જ દેખાય છે, જ્યારે પ્રસ્તુત “આત્મસિદ્ધિ'ની ભાત જ જુદી છે. એમાં શ્રી. રાજચંદ્ર જે નિરૂપ્યું છે તે તેમના જીવનના ઊંડાણમાંથી અનુભવપૂર્વક આવેલું હોઈ એ માત્ર તાર્કિક ઉપપત્તિ નથી, પણ આત્માનુભવની થયેલી સિદ્ધિ-પ્રતીતિ છે, એમ મને સ્પષ્ટ લાગે છે. તેથી જ તે તેમના નિરૂપણમાં એક પણ વેણુ કડવું, આવેશપૂર્ણ પક્ષપાતી કે વિવેક વિનાનું નથી. જીવસિદ્ધિ તે શ્રીમદ અગાઉ કેટલાય આચાર્યોએ કરેલી અને લખેલી છે, પણ તેમાં પ્રસ્તુત આત્મસિદ્ધિમાં છે તેવું બળ ભાગ્યે જ પ્રતીત થાય છે. અલબત્ત, એમાં યુક્તિ અને દલીલે ઢગલાબંધ છે. - શ્રી. રાજચંદ્ર “આત્મસિદ્ધિ માં મુખ્ય પણે આત્માને લગતા છ મુદ્દા ચર્ચા છે: (૧) આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ, (૨) તેનું નિયત્વ-પુનર્જન્મ, (૩) કર્મકર્તવ, (૪) કર્મફળભોક્તત્વ, (૫) મેક્ષ, અને (૬) તેને ઉપાય. આ છ મુદ્દાની ચર્ચા કરતાં તેના પ્રતિપક્ષી છ મુદ્દા ઉપર પણ ચર્ચા કરવી જ પડી છે. એ રીતે એમાં બાર મુદ્દાઓ ચર્ચાયા છે. એ ચર્ચાની ભૂમિકા એમણે એટલી બધી સબળ રીતે અને સંગત રીતે બાંધી છે, તેમ જ એને ઉપસંહાર એટલે સહજપણે અને નમ્રપણે છતાં નિશ્ચિત વાણીથી કર્યો છે કે તે એક સુસંગત શાસ્ત્ર બની રહે છે. એની શૈલી સંવાદની છે? શિષ્યની શંકા કે પ્રશ્નો અને ગુરુએ કરેલ સમાધાન. આ સંવાદશૈલીને લીધે એ ગ્રંથ ભારેખમ અને જટિલ ન બનતાં, વિષય ગહન હોવા છતાં, સુબોધ અને ચિપષક બની ગયો છે. - આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન અને પ્રવચનસાર, સમયસાર જેવા પ્રાકૃત ગ્રંથમાં જે વિચાર જુદી જુદી રીતે વીખરાયેલે દેખાય છે, ગણધર વાદમાં જે વિચાર તર્કશૈલીથી સ્થપાયો છે અને આચાર્ય હરિભદ્ર કે યશવિજયજી જેવાએ પિતપોતાના અધ્યાત્મવિષયક ગ્રંથમાં જે વિચાર વધારે પુષ્ટ કર્યો છે, તે સમગ્ર વિચાર પ્રસ્તુત “આત્મસિદ્ધિમાં એવી રીતે સહજભાવે ગૂંથાઈ ગયે છે કે તે વાંચનારને પૂર્વાચાર્યોના ગ્રંથનું પરિશીલન કરવામાં એક ચાવી મળી રહે છે. શંકરાચાર્યું કે તે પૂર્વના વાત્સ્યાયન, પ્રશસ્તપાદ, વ્યાસ આદિ ભાષ્યકારોએ આત્માના અસ્તિત્વની બાબતમાં જે Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ [૭૫ મુખ્ય દલીલે આપી છે તે પ્રસ્તુત “આત્મસિદ્ધિમાં આવે છે, પણ વિચારતાં મને એમ લાગે છે કે શ્રી. રાજચંદ્ર પ્રસ્તુત રચના માત્ર શાસ્ત્રો વાંચી નથી કરી, પણ એમણે સાચા અને ઉત્કટ મુમક્ષ તરીકે આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઊંડી પ્રતીતિ માટે જે મંથન કર્યું, જે સાધના કરી અને જે તપ આચર્યું તેને પરિણામે લાધેલી અનુભવપ્રતીતિ જ આમાં મુખ્યપણે નિરૂપાઈ છે. એક મુદ્દામાંથી બીજો, બીજામાંથી ત્રીજો એમ ઉતરોત્તર એવી સુસંગત સંકલના થઈ છે કે તેમાં કાંઈ નકામું નથી આવતું, કામનું રહી નથી જતું અને ક્યાંય પણ આડું ફંટાતું નથી. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રની. આત્મસિદ્ધિ” એ એક સિદ્ધાંતશાસ્ત્ર બની રહે છે. ભારતીય તત્ત્વજ્ઞ અને સતિની આત્માના સ્વરૂપ વિશેની દૃષ્ટિ મુખ્યપણે ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે : (૧) દેહભેદે આત્મભેદ અને તે વાસ્તવિક જ; (૨) તાત્વિક રીતે આત્મતત્ત્વ એક જ અને તે અખંડ છતાં દેખીતે જીવભેદ એ માત્ર અજ્ઞાનમૂલક; (૩) જીવભેદ વાસ્તવિક પણ તે એક જ પરમાત્માના અંશે. આ રીતે દૃષ્ટિએ ત્રણ પ્રકારની હોવા છતાં બધી દષ્ટિને પારમાર્થિક આચાર એક જ છે. વાસ્તવિક જીવભેદ માનનાર દરેક દર્શન જીવનું તાત્વિક સ્વરૂપ તે સમાન જ માને છે કે તે આધારે તેઓ બીજા નાનાંમોટાં તમામ પ્રાણી પ્રત્યે આત્મૌપજ્યમૂલક આચાર જે છે અને પિતા પ્રત્યે બીજા તરફથી જે વર્તનની અપેક્ષા રખાય તેવું જ વર્તન બીજા પ્રત્યે રાખવા ઉપર ભાર આપી સમગ્ર આચાર–વ્યવહાર યોજે છે. જેઓ આત્માના વાસ્તવિક અભેદ કે બ્રહ્મક્યમાં માને છે તેઓ પણ બીજા જીવમાં પિતાનું જ અસલી પિત માની અભેદમૂલક આચાર-વ્યવહાર જ કહે છે કે અન્ય જીવ પ્રત્યે વિચારમાં કે વર્તનમાં ભેદ રાખ તે આત્મદ્રોહ છે, અને એમ કહી સમાન આચાર-વ્યવહારની જ હિમાયત કરે છે. ત્રીજી દષ્ટિવાળા પણ ઉપરની રીતે જ તાત્વિક આચાર-વ્યવહારની હિમાયત કરે છે. આ રીતે જોઈએ તે આત્મવાદી ગમે તે દર્શન હેય તે પણ તેની પારમાર્થિક કે મૂલગામી આચાર-વ્યવહારની હિમાયત એક જ પ્રકારની છે. તેથી જ જૈન, બૌદ્ધ, વેદાન્ત કે વૈષ્ણવ આદિ બધાં જ દર્શનમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ આદિ તાત્વિક આચારમાં કશો જ ભેદ દેખાતો નથી. અલબત્ત, બાહ્ય અને સામાજિક આચાર-વ્યવહાર, જે મુખ્યપણે રૂઢિઓ અને દેશકાળને અનુસરી ઘડાય કે બદલાય છે તેમાં, પરંપરાભેદ છે જ અને તે માનવસ્વભાવ પ્રમાણે અનિવાર્ય છે. પણ જે આત્મસ્પર્શી મૂલગામી વર્તાનના સિદ્ધાંત છે, તેમાં Page #71 -------------------------------------------------------------------------- ________________ ૯૬] દર્શન અને ચિંતન કેઈને મતભેદ નથી. દરેક દર્શન પિતાની માન્યતા પ્રમાણેના આત્મજ્ઞાન ઉપર ભાર આપી તે વિશેનું અજ્ઞાન કે અવિદ્યા નિવારવા કહે છે અને આત્મજ્ઞાન ઠીક ઠીક પ્રકહ્યા વિના કે પચ્યા વિના વિષમતામૂલક વર્તન બંધ પડવાનું નથી અને એવું વર્તન બંધ પડ્યા વિના પુનર્જન્મનું ચક્ર પણ બંધ પડવાનું નથી, એમ કહે છે. તેથી જ આપણે ગમે તે પરંપરાના સાચા સંત અને સાધકની વિચારણા કે વાણી તપાસીશું અગર તેમને જીવન-વ્યવહાર તપાસીશું તે બાહ્ય રીતિ-નીતિમાં ભેદ હેવા છતાં તેની પ્રેરક આન્તર ભાવનામાં કશું જ ભેદભાવ જોઈ નહિ શકીએ. હવે આપણે ટૂંકમાં “આમસિદ્ધિ” ના વિષયેનો પરિચય કરીએ પ્રથમ દેહામાં શ્રી. રાજચંદ્ર સૂચવ્યું છે કે આત્મતત્ત્વનું અજ્ઞાન એ જ સાંસારિક દુઃખનું કારણ છે અને એનું જ્ઞાન એ દુઃખનિવૃત્તિને ઉપાય છે. તેમનું આ વિધાન જૈન પરંપરાને તે અનુસરે છે જ, પણ એ બીજી બધી જ આત્મવાદી પરંપરાઓને પણ માન્ય છે. ઉપનિષદોની પેઠે સાંખ્યોગ, ન્યાય—વૈશેષિક અને બૌદ્ધ દષ્ટિ પણ દેહ, ઈન્દ્રિય, પ્રાણ આદિથી આત્મતત્વને પિતાપિતાની રીતે જુદું સ્થાપી તેના જ્ઞાનને કહે કે ભેદજ્ઞાનને યા વિવેક ખ્યાતિને સમ્યફ જ્ઞાન માને છે અને તેને જ આધારે પુનર્જન્મના ચક્રને મિટાવવા ભિન્ન ભિન્ન પ્રણાલીઓ જે છે. શ્રીમદ રાજચઢે બીજા દેહમાં મેક્ષને માર્ગ આત્માથી મુમુક્ષુ માટે સ્પષ્ટ નિરૂપવાની પ્રતિજ્ઞા કરી છે. માણસ સ્કૂલ વસ્તુ પકડી બેસે છે ને ઊંડો ઊતરતે નથી; એટલું જ નહિ, પણ ઊંડાણમાં રહેલ સૂક્ષ્મ અને ખરા તત્વને સ્કૂલમાં જ માની બેસે છે. આ દોષ બધા જ પંથમાં સામાન્ય રીતે દેખાય છે. તેથી જ લૌકિક અને અલૌકિક અગર સંવૃતિ–ભાયિક અને પરમાર્થ એવી બે માનસિક ભૂમિકાઓ સર્વત્ર નિરૂપાઈ છે. આમાંથી લૌકિક કે અપારમાર્થિક ભૂમિકાવાળા કેટલાક એવા હોય છે કે તેઓ ક્રિયાજડ બની બેસે છે અને કેટલાક શુષ્કજ્ઞાની થઈ જાય છે. એ બને પિતાને મોક્ષને ઉપાય લા હોય તેવી રીતે વર્તે અને બેલે છે. શ્રીમદ એ બન્ને વર્ગના લોકોને ઉદ્દેશ મોક્ષમાર્ગનું સાચું સ્વરૂપ દર્શાવતાં ાિજડ અને શુષ્કજ્ઞાનીનું લક્ષણ નિરૂપે છે અને સાથે જ ત્યાગ–વૈરાગ્ય તેમ જ આત્મજ્ઞાન બન્નેને પરસ્પર પિષ્યપોષકભાવ દર્શાવી આત્માથીની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે. તેમણે આત્માથીની જે વ્યાખ્યા કરી છે તે એક રીતે એવી સરલ અને બીજી રીતે એવી ગંભીર છે કે વ્યાવહારિક Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રની આત્મપનિષદ [ ૭૯ણ દુન્યવી જીવન અને પારમાર્થિક સત્યધાર્મિક જીવન બન્નેમાં એકસરખી લાગુ પડે છે. ત્યાર બાદ તેમણે સદગુરુનાં લક્ષણો કહ્યાં છે. એ લક્ષણ એવી દષ્ટિથી નિરૂપાયાં છે કે તેમાં આત્મવિકાસની ગુણસ્થાનક્રમ પ્રમાણે ભૂમિકાઓ આવી જાય, અને જે ભૂમિકાઓ ગ, બૌદ્ધ તેમ જ વેદાન્ત દર્શનની પરિભાષામાં પણ દર્શાવી શકાય. શ્રી. રાજચંદ્ર ગુરુપદ ન વાપરતાં સર–પદ યોર્યું છે, જે આધ્યાત્મિક જાગૃતિનું સૂચક છે. શ્રી અરવિંદે પણ સદગુરુ-શરણુગતિ. ઉપર ખાસ ભાર આપે છે.–જુઓ “The synthesis of Yoga.” શ્રી. કિશોરલાલભાઈએ મુમુક્ષુની વિવિદ્ભષ્ટિ અને પરીક્ષક બુદ્ધિ ઉપર ભાર આપ્યા છતાં યથાયોગ્ય સદ્ગુરુથી થતા લાભની પૂરી કદર કરી જ છે. છેવટે, તે મુમુક્ષુની જાગૃતિ એ જ મુખ્ય વસ્તુ છે. એ વિના સદ્ગુરુની ઓળખ મુશ્કેલ છે, અને ઓળખ થાય તો ટકવી પણ અધરી છે. જૈન પરંપરા પ્રમાણે છઠ્ઠા અને તેરમાં ગુણસ્થાનકે ઉપદેશકપણું સંભવે છે. સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાનની ભૂમિકા એ તો ઉત્કટ સાધક દશાની એવી ભૂમિકા છે કે તે દરિયામાં ડૂબકી મારી મોતી આણવા જેવી સ્થિતિ છે. આ વિશે શ્રીમદ રાજચંદ્ર પિતે જ સ્પષ્ટ વિવેચન કર્યું હોઈ તે મનનગ્ય છે. જ્યાં સશુરુને એગ ન હોય ત્યાં પણ આત્માનું અસ્તિત્વ દર્શાવનારાં શાસ્ત્રો મુમુક્ષને ઉપકારક બને છે. શાસ્ત્રો વિના પણ સદગુરુએ આપેલ ઉપદેશ સુધ્ધાં મુમુક્ષને ટેકે આપે છે, પણ શ્રીમદ સલ્લુરુના યોગ ઉપર ભાર આપે છે તે સહેતુક છે. માણસમાં પિષાયેલ કુલધર્માભિનિવેશ, આપડહાપણે ફાવે તેમ વર્તવાની ટેવ, ચિરકાલીન મેહ અને અવિવેકી સંસ્કાર–એ બધું સ્વચ્છન્દ છે. સ્વછન્દ રેકાયા સિવાય આત્મજ્ઞાનની દિશા ન પ્રકટે અને સદ્દગુરુના–અનુભવી દેરવણું આપનારના–ચોગ વિના રવન્દ રેકવાનું કામ અતિ અઘરું છે, સીધી ઊંચી કરાડ ઉપર ચડવા જેવું છે. સાચે સાધક ગમે તેટલે વિકાસ થયા છતાં ગુરુ પ્રત્યે પિતાને સહજ વિનય ગૌણ કરી ન શકે. અને સારુ હોય તે એવા વિનયને દરપગ પણ ન જ કરે. જે શિષ્યની ભક્તિ અને વિનયને દૂરપયોગ કરે છે કે ગેરલાભ લે છે, તે સદ્ગુરુ જ નથી. આવા જ અસશુરુ કે કુગુરુને લક્ષમાં રાખી શ્રી. કિશોરલાલભાઈની ટીકા છે. ૧ “સમૂળી કાન્તિ–પાંચમું પ્રતિપાદન. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૯૮ ]. દર્શન અને ચિંતન મુમુક્ષુ અને મતાથી વચ્ચે ભેદ શ્રી. રાજચંદ્ર દર્શાવ્યો છે તેનો સાર એ છે કે સવળી મતિ તે મુમુક્ષ અને અવળી મતિ તે મતાથ. આવા મતાથનાં અનેક લક્ષણે તેમણે સ્કુટ અને જરા વિસ્તારથી દર્શાવ્યાં છે જે તદ્દન અનુભવસિદ્ધ છે અને ગમે તે પંથમાં મળી આવે છે. તેમની આ સ્થળે એક બે વિશેષતા તરફ ધ્યાન ખેંચવું ઈષ્ટ છે. પ્રસિદ્ધ આચાર્ય સમન્તભળે “આપ્તમીમાંસા'ની “દેવાગમ–નયાનઆદિ કારિકાઓમાં બાહ્ય વિભૂતિઓમાં વીતરાગપદ જોવાની સાવ ના પાડી છે. શ્રીમદ પણ એ જ વસ્તુ સૂચવે છે. ગશાસ્ત્રના વિભૂતિપાદમાં, બૌદ્ધ ગ્રંથોમાં અને જૈન પરંપરામાંય વિભૂતિ, અભિજ્ઞા–ચમત્કાર કે સિદ્ધિ અને લબ્ધિમાં ન ફસાવાની વાત કહી છે તે સહજપણે જ શ્રી. રાજચંદ્રના ધ્યાનમાં છે. તેમણે એ જોયેલું કે જીવની ગતિઆગતિ, સુગતિ-કુગતિના પ્રકારે, કર્મભેદના ભાંગાઓ વગેરે શાસ્ત્રમાં વણિત વિષયમાં જ શાસ્ત્રરસિયાઓ રચ્યાપચ્યા રહે છે અને પિપટપાઠથી આગળ વધતા નથી. તેમને ઉદ્દેશી એમણે સૂચવ્યું છે કે શાસ્ત્રનાં એ વર્ણને એનું અંતિમ તાત્પર્ય નથી અને અંતિમ તાત્પર્ય પામ્યા વિના એવાં શાસ્ત્રોને પાઠ કેવળ મતાર્થિતા પોષે છે. શ્રીમદ રાજચંદ્રનું આ કથન જેટલું અનુભવ મૂલક છે તેટલું જ બધી પરંપરાઓને એકસરખું લાગુ પડે છે. મતાથને સ્વરૂપથન બાદ આત્માથીનું ટૂંકું છતાં માર્મિક સ્વરૂપ આલેખાયેલું છે. મતિ સવળી થતાં જ આત્માર્થ દશા પ્રારંભાય છે અને સુવિચારણા જન્મે છે. એને જ લીધે નિશ્ચય અને વ્યવહારનું અન્તર તેમ જ સંબંધ યથાર્થ પણે સમજાય છે, તેમ જ ક સવ્યવહાર અને ક્યો નહિ તે પણું સમજાય છે. આવી સુવિચારણાના ફળરૂપે કે તેની પુષ્ટિ અર્થે શ્રી. રાજચંદ્ર આત્માને લગતાં છ પદ વિશે અનુભવસિદ્ધ વાણીમાં શાસ્ત્રીય વર્ણન કર્યું છે, જે સિદ્ધસેને “સન્મતિતર્કમાં અને હરિભ શાસ્ત્રવાતીસમુચ્ચય” આદિમાં પણ કર્યું છે. 1. આત્માનું અસ્તિત્વ દર્શાવતાં શ્રી. રાજચંકે જે દેહાત્મવાદીની પ્રચલિત અને બાલસુલભ દલીલનું નિરસન કર્યું છે તે એક બાજુ ચાર્વાક માન્યતાને નકશો રજૂ કરે છે ને બીજી બાજુ આત્મવાદની ભૂમિકા રજૂ કરે છે. એમ તો અનેક આત્મસ્થાપક ગ્રંથમાં ચાર્વાક મતનું નિરસન આવે છે, પણ શ્રી. રાજચંદ્રની વિશેષતા મને એ લાગે છે કે તેમનું કથન શાસ્ત્રીય અભ્યાસમૂલક માત્ર ઉપરચેટિયા દલીલમાંથી ન જનમતાં સીધું અનુભવમાંથી આવેલું છે. તેથી જ તેમની કેટલીક દલીલે હૈયાસરી ઊતરી જાય તેવી છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રની આત્માપતિપદ [ see ૨. આત્મા અર્થાત્ ચૈતન્ય દેહ સાથે જ ઉત્પન્ન નથી થતું, અને દેઢુના વિલય સાથે વિલય નથી પામતું એ વસ્તુ સમજાય તેવી વાણી અને યુક્તિએથી દર્શાવી આત્માનું નિત્યપણુ-પુનર્જન્મ સ્થાપેલ છે. દૃષ્ટિભેદે આત્મા ભિન્ન ભિન્ન અવસ્થાએ ધારણ કરવા છતાં કેવી રીતે સ્થિર છે અને પૂર્વજન્મના સંસ્કારે કઈ રીતે કામ કરે છે એ દર્શાવતાં એમણે સિદ્ધસેનના સન્મતિતકની દલીલ પણ વાપરી છે કે ખાસ, યૌવન આદિ ભિન્ન ભિન્ન અવસ્થા છતાં માણસ તેમાં પોતાને સળંગ સૂત્રરૂપે જુએ છે. માત્ર ક્ષણિકતા નથી એ દર્શાવવા તેમણે કહ્યું છે કે જ્ઞાન તે ભિન્ન ભિન્ન અને ક્ષણિક છે, પરંતુ એ બધાં જ સાનાની ક્ષણિકતાનું જે ભાન કરે છે તે પેાતે ક્ષણિક હોય તેા બધાં જ નાનામાં પોતાનું એતપ્રેતપણું કેમ જાણી શકે? તેમની આ દલીલ ગભીર છે. .. ૩. નિરીશ્વર કે સેશ્વર સાંખ્ય જેવી પરંપરાએ ચેતનમાં વાસ્તવિક અધ નથી માનતી. તેઓ ચેતનને વાસ્તવિક રીતે અસંગ માની તેમાં ક ક પડ્યું કાં તો પ્રકૃતિપ્રેરિત કે ઈશ્વરપ્રેરિત આરેાપથી માને છે. એ માન્યતા સાચી હાય તા મેાક્ષને ઉપાય પણ નકામા ઠરે. તેથી શ્રીમદ આત્માનું ક કેતુ પણું અપેક્ષાભેદે વાસ્તવિક છે એમ દર્શાવે છે. રાગ-દ્વેષાદિ પરિણતિ વખતે આત્મા ક'ના કર્તા છે અને શુદ્ધ સ્વરૂપમાં વર્તે ત્યારે કતા કર્તા નથી, ઊલટુ અને સ્વરૂપતા કર્તા કહી શકાય—એ જૈન માન્યતા સ્થાપે છે. ૪. કનું કઈં પણું હાય તાય જીવ તેના ભોક્તા ન ખની શકે, એ મુદ્દા ઉઠાવી શ્રી. રાજચંદ્રે ભાવકમ–પરિણામરૂપ કર્મ અને દ્રવ્ય ક– પૌલિક કમ બન્નેના કાય કારણભાવ દર્શાવી કમ ઈશ્વરની પ્રેરણા સિવાય પણ કેવી રીતે ફળ આપે છે એ જણાવવા એક સુપરિચિત દાખલે આપ્યા છે કે ઝેર અને અમૃત યથાર્થ સમજ્યા વિના પણ ખાવામાં આવ્યાં હાય તે તેમનું જેમ જુદું જુદું ફળ વખત પાયે મળે છે તેમ અદ્ કમ પણ યોગ્ય કાળે સ્વયમેવ વિપાક આપે છે. કર્મશાસ્ત્રની ગહનતા શ્રીમદ્ રાજચંદ્રના ધ્યાનમાં પૂરેપૂરી છે. તેથી જ તેએ ભાખે છે કે આ વાત ટૂંકમાં કહી છે: ૫. મેાક્ષનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેઓ ટ્રેકટર્ચ પણ સમથ એક લીલ એ આપે છે કે જો શુભાશુભ પ્રવૃત્તિનું ફળ કમ હાય તા એવી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એ શુ નિષ્ફળ ? નિવૃત્તિ તા પ્રયત્નથી સધાય છે, એટલે તેનું મૂળ પ્રવૃત્તિના ફળથી સાવ જુદું જ સભવે. તે ફળ એ જ મેક્ષ. ૬. માક્ષના ઉપાય વિશેની શંકા ઉઠાવી તેનું સમાધાન કરતાં ઉપાયનું Page #75 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ ] દર્શન અને ચિંતન નિરૂપણ કર્યું છે. અને એમાં સમગ્ર ગુણસ્થાનક્રમની–આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમની મુખ્ય મુખ્ય ચાવીઓ અનુભવ દ્વારા જ રજૂ કરી હોય તે સ્પષ્ટ ભાસ થાય છે. એમણે કેવળજ્ઞાનની નિર્વિવાદ અને સહજ એવી જે વ્યાખ્યા કરી છે તે સાંપ્રદાયિક લોકેએ ખાસ લક્ષ આપવા જેવી છે. એમના આ નિરૂપણમાં ઉપનિષદના “તત્વમસિ” વાક્યનું તાત્પર્ય આવી જાય છે અને સચ્ચિદાનંદ બ્રહ્મસ્વરૂપનું પ્રતિપાદન પણ થઈ જાય છે. શ્રીમદ અનુભવપૂર્વક ઉચ્ચારે છે કે બધા જ જ્ઞાનીઓનો નિશ્ચય એક છે. એમાં પંથ, જાતિ, મત, વેશ આદિને કશે જ અવકાશ નથી. આ રીતે છે કે બાર મુદ્દાના નિરૂપણનો ઉપસંહાર એમણે જે ઉલ્લાસ અને જે તટસ્થતાથી કર્યો છે તે આપણું ઉપર તેમના અનુભવની છાપ મૂકે છે. પછી શ્રી. રાજચંદ્ર શિષ્યને થયેલ બોધબીજ-પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. એમાં શિષ્યને મોઢે અહોભાવના ઉદ્દગારો ટાંકી જે સમર્પણ ભાવ વર્ણવ્યો છે તે જેમ કવિત્વની કળા સૂચવે છે તેમ તાત્વિક સિદ્ધિને પરમ આનંદ પણ સૂચવે છે, જે વાંચતાં મન કૂણું થઈ જાય છે અને એ અહોભાવને અનુભવ કરવાની ઊર્મિ પણ રેકી રેકાતી નથી. છેવટે આખે ઉપસંહાર પણ મનનીય છે. જિજ્ઞાસુ “આત્મસિદ્ધિ” આપમેળે જ વાંચે અને તેને રસ માણે એ દષ્ટિથી અહીં તેને પરિચય તદ્દન સ્કૂલ રીતે મેં કરાવ્યો છે. એમાંની દલીલની પુનરુક્તિ નકામી છે. શ્રી. રાજચંદ્ર “આત્મસિદ્ધિ માં જૈન પરિભાષાને આશરી જે વસ્તુ નિરૂપી છે, તે જૈનેતર દર્શનમાં પણ કેવી કેવી રીતે નિરૂપાઈ છે એનો વાચકને ખ્યાલ આપ જરૂરી છે, જે ઉપરથી તત્વજિજ્ઞાસુ એટલું સહેલાઈથી સમજી શકશે કે આત્મવાદી બધાં દર્શન ભિન્ન ભિન્ન પરિભાષા દ્વારા પણ કેવી રીતે એક જ ગીત ગાઈ રહ્યાં છે! જેના દર્શન છવ કે આત્માને નામે જડથી ભિન્ન જે તત્વ નિરૂપે છે, તેને ન્યાય–વૈશેષિક દર્શને જીવાત્મા કે આત્મા કહે છે અને સાંખ્યોગ તેને પ્રકૃતિથી ભિન્ન પુરુષ કહે છે, જ્યારે વેદાન્તી એને માયાભિન્ન બ્રહ્મ પણ કહે છે. “ધમ્મપદ” જેવા બદ્ધ ગ્રંથોમાં આત્મા-અત્તા અને પુગલ પદ છે, પણ આગળ જતાં એનું નિરૂપણ રૂપથી ભિન્ન ચિત્ત કે નામ પરથી પણ થયેલું છે. જૈન દર્શન મિયાદર્શન–અજ્ઞાન અને કષાય-રાગ-દ્વેષના નામે આસવરૂપે જે બંધ અર્થાત સંસારના કારણનું નિરૂપણ કરે છે અને તેના વિપાક Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્રની આત્મનિષદ [ ૮૦૧ રૂપે જે બંધ–સંસાર કે સુખ-દુ:ખની ઘટમાળ અને પુનર્જન્મના ચક્રનું નિરૂપણ કરે છે, તે વસ્તુને ન્યાય-વૈશેષિકસમ્મત પરિભાષામાં ન્યાયાચાય અક્ષપાદે પણ સ્પષ્ટ રીતે આલેખી છે. તે પેાતાના સૂત્રમાં સક્ષેપથી કહે છે કે મિથ્યાદર્શન-અજ્ઞાનથી દોષ–રાગ-દ્વેષ જન્મે છે અને રાગ-દ્વેષથી માનસિકવાચિકકાયિક વ્યાપાર (જૈન પરિભાષા પ્રમાણે ‘યોગ’) ચાલે છે જેને લીધે પુનર્જન્મ ને સુખ-દુઃખનું ચક્ર પ્રવર્તે છે, જે જૈન પરિભાષા પ્રમાણે બંધ' કાર્ટિમાં પડે છે. સાંખ્યયોગ ન એ જ વસ્તુ પોતાની પરિભાષામાં મૂકતાં કહે છે કે અવિવેકથી, અજ્ઞાન યા મિથ્યાદર્શનથી રાગ-દ્વેષાદિ ક્લેશ દ્વારા દુઃખ અને પુનર્જન્મની પર’પરા પ્રવર્તે છે. વેદાન્તન પણ એ જ વસ્તુ અવિદ્યા અને માયાથી કે અધ્યાસથી વર્ણવે છે. બૌદ્ધ દર્શનમાં જે અવિદ્યા, સંસ્કાર આદિ ખાર કડીઓની શૃંખલા છે, જે પ્રતીત્યસમુપત્પાદને નામે જાણીતી છે, તે જૈન દર્શન સમ્મત આસવ, અન્ધ અને ન્યાય-વૈશેષિકસમ્મત મિથ્યાદર્શન, દોષ આદિ પાંચ કડીઓની શૃંખલા અને સાંખ્યયોગસમ્મત અવિવેક અને સંસાર એને જ વિશેષે વિસ્તાર છે. જૈન દર્શન પ્રમાણે જે સવર મેાક્ષના ઉપાય તરીકે વર્ણવેલ છે અને તેના ફળરૂપે જે મોક્ષ તત્ત્વનું નિરૂપણ છે તેને જ ન્યાય-વૈશેષિક અનુક્રમે સમ્યગ્દાન -તત્ત્વજ્ઞાન અને અપવને નામે વર્ણવે છે, સાંખ્ય—યાગ વિવેક–ભેદજ્ઞાન અને મોક્ષના નામે વર્ણવે છે; જ્યારે બૌદ્ઘ દર્શન નિર્વાણુગામિની પ્રતિપદામાને નામે અને નિર્વાણને નામે વર્ણવે છે. બૌદ્ધ દાનમાં અન્ય દનાની પેઠે આત્મા, ચેતન, બ્રહ્મ કે પુરુષ નામથી આત્મસ્વરૂપનું જોઈ એ તેટલું વર્ણન નથી, એટલે ધૃણા લેાકા એને અનાત્મવાદી માની બેસે છે, પણ એ ભૂલ છે. અનાત્મવાદી હોય તે પુનર્જન્મ કે પરલોક ન માને; જ્યારે ખુદ્દે પુનર્જન્મ અને તેનાં કારણ તેમ જ કની નિવૃત્તિ અને નિર્વાણ ઉપર ખાસ ભાર આપી ચાર આય સત્યાને પોતાની આગવી શેાધ બતાવી છેઃ (૧) દુઃખ, (૨) એનું કારણ તૃષ્ણા, (૩) નિર્વાણુ, અને (૪) એને ઉપાય આય` અષ્ટાંગિક માગ. એ જ ચાર આ સત્ય જૈન પરિભાષામાં અંધ, આસવ, મોક્ષ અને સવર છે, જ્યારે ન્યાય-વૈશેષિક પરિભાષામાં સંસાર, અજ્ઞાન, અપવર્ગ અને તત્ત્વજ્ઞાન છે, તેમ જ સાંખ્ય-યોગ પરિભાષામાં સંસાર, અવિવેક, મેાક્ષ અને વિવેક છે. આ રીતે તુલના કરતાં બધાં જ બ્રાહ્મણશ્રમણ ના મુખ્ય વસ્તુમાં એકમત થઈ જતાં હાવાથી શ્રીમદ રાજ્ય કે કહ્યું છે કે... ૫૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨]. દર્શન અને ચિંતન નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય. ૧૧૮ દરેક ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ “આત્મસિદ્ધિને ઉદાર દાષ્ટથી તેમ જ તુલનાદૃષ્ટિથી સમજશે તો એમને એમાં ધર્મનો મર્મ અવશ્ય જડી આવશે. ખરી રીતે પ્રસ્તુત ગ્રંથ ધર્મ અને તત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં સ્થાન પામે તેવો છે. ફક્ત એને સમજનાર અને સમજાવનારને વેગ આવશ્યક છે. - શ્રી. મુકુલભાઈ એમ. એ. ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક છે. પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવાની એમની ઈચ્છા જાણું ત્યારે મેં એને વધાવી લીધી. એમણે આ ગ્રંથ વિવેચન સહિત મને સંભળાવ્યો. એ સાંભળતાં જ ભારે પ્રથમને આદર અનેકગણો વધી ગયો અને પરિણામે કાંઈક લખવાની સ્કુરણ પણ થઈ. હું કોઈ અધ્યાત્માનુભવી નથી. તેમ છતાં મારે શાસ્ત્રરસ તો છે જ. માત્ર એ રસથી અને બને ત્યાં લગી તટસ્થતાથી પ્રેરાઈ મેં કાંઈક ટૂંકું છતાં ધાર્યા કરતાં વિસ્તૃત લખ્યું છે. જો એ ઉપયોગી નહિ નીવડે તેય આ શ્રમ મારી દષ્ટિએ વ્યર્થ નથી. આ તક આપવા બદલ હું શ્રી. મુકુલભાઈને આભાર માનું છું. કુળે જૈન નહિ છતાં શ્રીમદ રાજચંદ્રનાં લખાણોને વાંચી, સમજી તૈયાર થવા અને “આત્મસિદ્ધિ'નું સંસ્કરણ તૈયાર કરવા માટે તેમને આભાર માનવો જોઈએ.* * શ્રીમદ રાજચંદ્રના આત્મસિદ્ધિશાસ્ત્ર' (ગૂજરાત વિદ્યાપીઠ)નું પુરવચન, Page #78 -------------------------------------------------------------------------- ________________ સમુલ્લાસ [ ૧૮ ] સત્યં શિવ સુન્દરમ'ના મથાળાથી પ્રસિદ્ધિ પામતો પ્રસ્તુત લેખસંગ્રહ મારા માટે છેક અપરિચિત તે નથી જ. આ સંગ્રહમાં આવેલા ૩૮ લેખે પિકી લગભગ ૬ જ હું પહેલી વાર સાંભળું છું. ૧. વર્ણસંકર, ૨. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન, ૩. મીનાક્ષી મન્દિર, કે. ત્રિસ્તની મીનાક્ષી, ૫. એક અજાણ્યાનું અવસાન અને ૬. તુળજારામ ટેકર—આ છ લેખો સાંભળ્યાનું સ્પષ્ટ સ્મરણ નથી. બાકીના ૩રનું ચિત્ર તો આ લેખસંગ્રહ સાંભળવા બેઠો ત્યારે મનમાં સ્પષ્ટ હતું. તેમ છતાં જુદે જુદે સમયે અને લાંબે ગાળે પ્રસિદ્ધ થયેલા અને તે જ રીતે ભિન્ન ભિન્ન સમયે ક્યારેક ઉતાવળથી તે ક્યારેક વચ્ચે આવી પડતાં વિદનમાં સાંભળ્યા હોય તે લેખને સંસ્કાર જુદો હોય છે, અને તે જ બધા લેખે એકસામટા તેમ જ નિરાંતે સાંભળીએ અને તે પણ તેમાંથી કાંઈ તારણ કરવાની તેમ જ તેનું મૂલ્યાંકન કરવાની દષ્ટિએ સાંભળીએ, ત્યારે તેનો સંસ્કાર જુદો પડે છે. ભિન્ન ભિન્ન સમયે પડેલા ત્રુટક સંસ્કારનું સંકલન કરી મૂલ્યાંકન કરવું તે એક બાબત છે અને એક સાથે સ્વસ્થપણે કાંઈક લખવું, એ દૃષ્ટિએ સાંભળી તેનું મૂલ્યાંકન કરવું એ બીજી બાબત છે. આવા ગંભીર અને વિચારપૂત લેખો વિશે કાંઈ પણ લખવું હોય તે સળંગ પડેલ સંસ્કારના આધારે જ લખવું એ ઉભય પક્ષને ન્યાય આપનારું છે, એવી માન્યતાથી પ્રેરાઈ હું આખો લેખસંગ્રહ સાંભળી ગયે. જે જે લેખે પહેલાં સાંભળેલા તેમાં પણ ફરી સાંભળતાં મને કશે જ કંટાળે આવ્યો નહિ. એક ક્ષણ માટે પણ એમ ન થયું કે આ તે સાંભળેલા છે. ચાલો આગળ. ઊલટું, પ્રત્યેક લેખ સાંભળતી વખતે મનમાં લેખક અંગે. પ્રતિપાદ્ય વિષય અંગે અને લેખના અધિકારી સમાજ અંગે અનેક વિચારો આવી ગયા. તેની ટૂંકી નેંધ આપવી ઈષ્ટ હોય તેય શક્ય નથી. તેમ છતાં એ વિચારમાંથી કાંઈક અને નેંધવા ધારું છું. લેખો સાંભળતાં અને વિચારે ઊભરાતાં મનમાં એક સાત્વિક ઉલ્લાસ પ્રકટેલે, તેથી મેં મારા આ લખાણને “સમુલ્લાસ” શીર્ષક આપ્યું લે. કુમાર”, “પ્રસ્થાન” અને “મહિલા સમાજ માં પ્રસિદ્ધ થયેલ ચારેક લેઓને બાદ કરતાં લગભગ બધા જ લેખે જન સમાજ સાથે સંબંધ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪] દર્શન અને ચિંનત્ય ધરાવતા કઈને કઈ પત્રમાં પ્રસિદ્ધ થયેલા છે. તેમાંથી પણ મેટે ભાગ પ્રબદ્ધ જન'માં પ્રસિદ્ધ થયેલ છે તેથી, અને લેખક જન્મે જૈન છે અને ઘણું બાબતો એમણે જૈન સમાજને ઉદ્દેશી ચર્ચા છે તેથી, સ્થૂલ રીતે વિચાર કરનાર અને વાંચનાર વર્ગને એમ લાગવાને ચક્કસ સંભવ છે કે પ્રસ્તુત લેખસંગ્રહ તો જૈન પરંપરા સાથે જ સંબંધ ધરાવે છે અને લેખક જૈન પરંપરાની પરિધિમાં જ વિચાર કરતા હશે. પરંતુ જેઓ પ્રસ્તુત લેખોના લેખકના માનસને ઠીક ઠીક પિછાણે છે અને જેમણે જાણ્યું કે અજાણે તેમને કોઈ પણ લેખ વાંચ્યું હશે તેમને એ કહેવાની જરૂર જ નથી કે પરમા નંદભાઈ નાના કે મોટા કોઈ પણ વર્તેલમાં કામ કરતા હોય ત્યારે કદી સંકુચિત દૃષ્ટિથી કે સાંપ્રદાયિક દૃષ્ટિથી નથી વિચારતા કે નથી લખતા. એમણે જ્યાં જ્યાં જૈન સમાજને ઉદ્દેશી કે તેની સાથે સંબંધ ધરાવનાર પ્રશ્નોને લક્ષીને લખ્યું છે ત્યાં પણ તેમને માપદંડ માત્ર સત્યલક્ષી અને માનવતાવાદી જ રહ્યો છે. કોઈ એક મુસલમાન કે ખ્રિસ્તી પિતાના કાર્યક્ષેત્રને અનુસરી ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મને ઉદ્દેશીને અને છતાં સંપૂર્ણ માનવતાસ્પર્શી લખે, વિચારે કે કામ કરે એને જે એ પરંપરા સિવાયના લેકે ઈતર પરંપરાનું કાર્ય લેખી તે વિશે બેપરવા રહે તો એમાં એમને જ ગુમાવવાનું છે. અલબત્ત, વિચારશીલ વાચકોને ફાળે એટલું કરવાનું તે બાકી રહે જ છે કે જ્યાં જ્યાં માનવતાની દૃષ્ટિએ અને માત્ર સત્યલક્ષી દૃષ્ટિએ લેખકે વિચાર્યું કે લખ્યું હોય અને છતાં તેમાં કોઈ એક પરંપરા કે વર્ગને ઉદ્દેશીને જ કહેવાયું હોય ત્યાં ત્યાં એ બધાંમાંથી પરંપરાવિશેષ અને સમાજવિશેષનું નામ ગાળી તે પાછળ રહેલ લેખકની વ્યાપક દષ્ટિને જ પકડવી. છેવટે તે કઈ પણ લેખક કે વિચારક અમુક પરિસ્થિતિ અને અમુક વર્તુલને લક્ષમાં રાખીને જ લખતો કે વિચારતા હોય છે. એટલે વાચક માટે જોવાનું એ બાકી રહે છે કે તેનું લખાણ કઈ દૃષ્ટિથી પ્રેરાયેલું છે. જે એને લખાણની પ્રેરક દૃષ્ટિ વ્યાપક અને માત્ર સત્યલક્ષી લાગે તો પછી એને માટે એ લખાણું વાચનક્ષમ અને વિચારક્ષમ બને છે. હું પિતે પરમાનંદભાઈનાં સંપ્રદાય, પંથ કે સમાજના ઉદ્દેશથી લખાયેલાં પહેલેથી આજ સુધીનાં બધાં લખાણને એ જ કસોટીથી જેતે આવ્યો છું અને મારી ખાતરી થઈ છે કે તેમનાં એ બધાં લખાણે ગમે તે પંથ, નાત કે સમાજને સમાન પ્રશ્નો પર એકસરખા લાગુ પડે છે. તેથી સૂચવવાનું પ્રાપ્ત એ થાય છે કે જેમ કેઈ પણ સાંપ્રદાયિક જૈન એમનાં લખાણોને માત્ર જેનલક્ષી માનવાની ભૂલ ન કરે તેમ જૈનેતરે પણ એવી ભૂલ ન કરે. Page #80 -------------------------------------------------------------------------- ________________ મુલાસ [૮૦૫ 1 લેખસંગ્રહ પાંચ ભાગમાં વહેંચાયેલું છે. સમાજદર્શન, તત્વચર્ચા, ઋતુવર્ણન, પ્રવાસવર્ણન અને વ્યક્તિ પરિચય. આ પાંચ વિભાગમાં સમાંતા લેખેનું હાઈ વિચારતાં એમ કહેવું પ્રાપ્ત થાય છે કે લેખકનું માનસિક વલણ જ એવું છે કે તે જડ–ચેતન, સ્થૂળ-સૂક્ષ્મ, વ્યવહાર–પરમાર્થ, વ્યક્તિ-સમાજ આદિ અનેક વિષયોને લગતી વિવિધ બાબતે અને વિગતેને સ્પર્શે છે; પણ તે કુતૂહલપૂર્ણ જિજ્ઞાસાથી અને કાંઈક નક્કર સત્ય તારવી આપવાની ધગશથી -જ. તેથી જ દરેક મુખ્ય વક્તવ્યમાં વિશાળતા સાથે તલસ્પર્શી ઊંડાણું પણું નજરે પડે છે. લેખકને ગુજરાતી ભાષા ઉપરનો કાબૂ તે અદ્ભુત છે. પ્રત્યેક લખાણમાં ભાષાનું એકસરખું ધોરણ નજરે પડે છે. આવી શિષ્ટ, સુપ્રસન્ન અને વેગીલી ભાષા ઓ જેવી તેવી સિદ્ધ નથી. લેખન વિષય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય ત્યાં પણ ભાષા અને શૈલી વાચકને વિચાર-વિહાર સાથે સાહિત્યવિહાર પણ કરાવે છે. ઋતુવર્ણનને આ વિભાગ લેકભાષામાં એક નવું પ્રકરણ ઉમેરતા હોય તેમ લાગે છે. સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં ગ્રથિત એવાં ઋતુઓને લગતાં ગદ્ય-પદ્ય વર્ણને અનેક છે. એ વર્ણનમાં અમુક માદકતા પણ હોય છે, પરંતુ પ્રસ્તુત “ઋતુવર્ણન’ જુદી જ ભૂમિકા ઉપરથી પ્રસવ પામ્યું છે, એમ કોઈ પણ વાચકને લાગ્યા વિના નહિ રહે. વિદ્યાથીઓ, “શિક્ષક અને પ્રાધ્યાપકે સુધ્ધાંને આ ઋતુવર્ણન’ વાંચ્યા પછી કેઈ ઋતુમાં કંટાળો નહિ આવે. દરેક ઋતુની વિશેષતા ધ્યાનમાં આવવા સાથે. વાચકને પ્રકૃતિસ્વરૂપ સાથે તાદામ્ય અનુભવવાને નાદ લાગવાને. શરદ, વર્ષ અને બહુ તો વસંતનું વર્ણન સૌને ચે, પણ આજ લગી ધગધગતો ઉનાળો કેને સ છે? જ્યારે આ લેખકે ઉનાળામાં પણ સારો આનંદ માણ્યો છે અને એ જ આનંદના સંવેદનમાંથી ઉનાળાનું ગદ્યકાવ્ય સરી પડયું છે. શિયાળાની કડકડતી ટાઢની ખુમારી લેખકે જે અનુભવી છે તે બીજાઓ પણ અનુભવી શકે. પરંતુ તે ક્યારે? જે પ્રકૃતિના એ શીતલ પાસા પ્રત્યે તદન સાહજિક સમભાવ હોય તે જ. લેખકે જુદી જુદી ઋતુઓનાં અનુભવેલ પાસાંઓને કળામય રીતે રજૂ કરી પ્રકૃતિના ગમે તે સ્વરૂપમાંથી પણ સુખ મેળવવાની કળા-ઈન્દ્રિય જાગ્રત કરી છે. મને એમ લાગે છે કે “ઋતુવર્ણનને, આ વિભાગ અભ્યાસક્રમના ઊંચા ધોરણમાં રાખવા જેવો છે, અગર તે વિદ્યાર્થીએને વાંચવાની ખાસ ભલામણ કરવા જેવો છે. : “પ્રવાસવર્ણનમાં કુલ સાત લે છે. દરેકને પિતાપિતાની આગવી વિશેષતા છે. ગેપનાથને કિનારે, સમુદ્ર, તેફાની પવન, એકાન્ત શાન્તિ એ Page #81 -------------------------------------------------------------------------- ________________ 4+] દર્શન અને ચિંતન બધાંના સંવાદમાંથી લેખકના માનસમાં આવિર્ભાવ પામેલુ' ઊંડું ચિન્તન અને સ્વાસ્થ્ય—એ બધું વાંચ્યા પછી મારા જેવાને પણ થઈ આવે છે કે એક વાર તા ગોપનાથ જઈ એ. વ્યામવિહાર એ તે સ્વાનુભવ છતાં લેખકે એને અપૂર્વ રંગ કહ્યો છે, કારણ કે એ વ્યાવિહાર દ્વારા લેખક દિવ્યતાના બ્યામમાં વિચરવા મથે છે. માનવદેહ સાથે લાધેલી અનન્યસુલભ શક્તિઓનું ભાન થતાં લેખક એના રસાત્માદમાં કાઈ કલ્પના અને ચિંતનગમ્ય બ્યામમાં વિહાર કરે છે. જો લેખકમાં કળા, વિજ્ઞાન, સાહિત્ય, ભૌતિકવિદ્યા, પ્રેમ, સેવા, તત્ત્વજ્ઞાન આદિના સંસ્કાર એકરસે રસાયા ન હોત તે સ્થૂળ વ્યાવિહારમાંથી · અપૂર’ગ’ સૂઝત નહિ. મશરૂવાળાને ઊધઈનુ જીવન લખતાં કાઈ નવી જ જીવ-પરમાત્યસૃષ્ટિ દેખાઈ છે, તેમ અહીં · અપૂર્ગ' માં છે. જે લોકા માત્ર ચાલુ જીવનમાં જ ગોથાં ખાતાં હાય તેએને નવા રસ માણવા માટે આ બ્યામવિહાર' ઉપયાગી છે. નાસિકવાળા લેખમાં બ્રાહ્મણુ, બૌદ્ધ અને જૈન ત્રણેય પરપરાના ઇતિહાસની ઝાંખી તે છે જ, પણ એમાં ગેાદાવરી, ત્ર્યંબક, ગજપ થા, પાંડવગુફા વગેરેનાં જે સવેદનપૂર્ણ શબ્દચિત્રા છે, જ્ઞાન અને ભક્તિનું એમાં જે સમ્મિશ્રણ છે તેમ જ સાદી, વીતરાગ જૈન મૂર્તિને અસંગત એવી આખરી પ્રથાની જે ગ્રંથિભેદપાષક તટસ્થ પર્યાલોચના છે તે બધુ કાઈ પણ તીના યાત્રીને કઈ કઈ દૃષ્ટિએ યાત્રા કરવી અને તેમાંથી જ્ઞાન અને વિવેક કેવી રીતે કેળવવાં એના પાઠ શીખવે છે. એક્કાવાળાએ આપેલ દ્રાક્ષના ઝૂમખા એ માનવતાની દીવાદાંડી છે. તથાગત મુદ્ધ થયા અને છતાં તે જ માટીના બનેલ આપણે અમુધ રહ્યા એ કથનમાં લેખકનું ઊંડુ • આત્મનિરીક્ષણ છે. * ગાપનાથનું વર્ણન વાંચતાં વાચક અનુભવે છે કે જાણે હું દરિયાકિનારે જ હા. વ્યોમવિહાર સાંભળતાં વ્યોમમાં વિહરવાનું ભાન થાય છે. ગિરનારનું વન ગિરનારમાં દેખાતાં દૃશ્યો વાચક સમક્ષ ઉપસ્થિત કરે છે. સ્થૂળ દશ્યો, સૂક્ષ્મ સંવેદના અને તત્ત્વચિંતન આદિની અનેક કણિકાઓ—એ બધાંમાંથી લેખક. સપ્તરંગી મેધધનુની છટા ઊભી કરે છે. આમાં ઘણી મૂક્તિ પણ આવે છે. ભૌતિક સમૃદ્ધિની વિવિધતા, વનસ્પતિ અને પશુપક્ષીની વિવિધતા, પ્રકૃતિરચનાની વિવિધતા, ધૂપરપરા અને ધર્મસ્થાનાની વિવિધતા, સાધુસંતાની વિવિધતા અને ઐતિહાસિક બનાવાની વિવિધતા—બધી વિવિધ તા વચ્ચે ગિરનાર તો ફૂટસ્થ! પરંતુ Life Divineની વિવિધતા અને તેમાંની એકતા એ સૌમાં ચડે. લેખકે કેટલા સંસ્કાર ઝીલ્યા છે અને કેટલા વિકસાવ્યા છે, એ આ લેખમાં જોવા મળે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સમુહલ્લાસ [૮૦૭ જ્યારે ભીમદેવ પ્રભાસપાટણને ઉદ્ધાર કરે છે લગભગ તે જ અરસામાં તેને મંત્રી વિમળશાહ આબુકુંભારિયામાં મંદિરે બધાવે છે. પથ્થર અને આરસપહાણની શિલ્પકૃતિઓ શરૂ થાય છે. કૃષ્ણ જેવા લેકોત્તર પુરુષને પ્રભાસપાટણમાં થયેલો કરુણાંત દિલ્હીમાં ગાંધીજીના કિસ્સાની અને જેરૂસલેમમાં ક્રાઈસ્ટના કિસ્સાની યાદ આપે છે. મહમ્મદ પૈગંબરે દરેક ધર્મ અને તીર્થને આદર આપવા ફરમાવ્યું છે. પિતે તે આખી જિંદગી એ રીતે વર્તી છે, પણ આરબ કબીલાઓની વારસાગત ડંખવૃત્તિ ધર્મની બાબતમાં ચાલુ રહી અને પછીને ઇસ્લામ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં પગબરના ફરમાનથી ઊલટું જ કર્યું. એની છાપ સેમિનાથ ઉપર છે. હિંદુ-માનસ આમ તો તત્વચિંતનમાં દીર્ધદષ્ટિ ધરાવે છે, પણ વ્યવહારમાં સમર્થ સામે ટકવા જેટલું સંગઠન તેણે ન સાધ્યું તે ન જ સાધ્યું. નહિ તે છેલ્લાં વર્ષોમાં નવાબનું શું ગજું ? જેને તેથીય વધારે નબળા. કેઈ બીજો રક્ષે તે સ્ત્રી પેઠે રક્ષાય, નહિ તે હણાય! સોમનાથની પેઠે માંગરોળમાં પણ એક બહુ મોટી અને ભવ્ય મસ્જિદ છે, જે જૈન મંદિરનું રૂપાન્તર છે. જૈન-અજૈન હજુ પૂર્ણ એકરસ નથી થતા. શ્રી. મુનશીજીએ જૂના અવશે નિર્મૂળ કર્યો એ પણ એક કાળની ગતિ ! મીનાક્ષીમંદિરવાળા લેખમાં દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમનાં તીર્થોની તુલના છે, જે એ તીર્થોની વિવિધતાનો ખ્યાલ પૂરો પાડે છે. શિવ અને પાર્વતીનું મહત્વ, આલિખિત પુરાણકથાઓ, નાનાવિધ કેતરકામ, જળાશય, દીપમાળ, ગર્ભમંદિરની સંકડાશ, વહેમ, ભક્તિ, પ્રાંગણમાં ભરાતાં બજારે, રંગબેરંગી પિશાકવાળો નારીવર્ગ વગેરે મદુરાના મીનાક્ષી મંદિરની જેમ અન્ય તીર્થોમાં પણ દેખાય છે. બેરેબુદુર (ઈન્ડોનેશિયા) વગેરેનાં મંદિરો અને શિલ્પ એ દક્ષિણ જેવાં જ વિશાળ છે. કદાચ ઉત્તરમાં વિદેશી આક્રમણને લીધે મંદિરે મોટાં ન રચાયાં હોય. જેમ બ્રાહ્મ જેવા સમાજે હિંદુ સમાજમાંથી મૂર્તિ ફેંકાવી ન શક્યા તેમ સ્થાનકવાસી આદિ સમાજે જૈન સમાજમાંથી પણ કરી ન શક્યા. મૂર્તિ એ નેત્રગમ્ય પણ રમ્ય અને ધ્યાન ખેંચે તેવી વસ્તુ છે. મીનાક્ષી મંદિરના વિવિધ પાસાંવાળા દર્શને લેખમાં જે ઉઠાવદાર આકાર ધારણ કર્યો છે તે લેખકની સ્મૃતિ અને એકાગ્રતાનો સંવાદી નમૂને છે. આ ત્રિસ્તની મીનાક્ષીવાળા લેખમાં લેખકે મીનાક્ષીના ત્રીજા સ્તનની અને મહાદેવના ત્રીજા નેત્રની પૌરાણિક આખ્યાયિકા આપીને પિતે ત્રીજા સ્તન અને ત્રીજા. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ 1. દર્શન અને ચિંતન નેત્રને આધ્યાત્મિક અર્થ પણ તારવ્યો છે. તે એ છે કે ત્રીજું સ્તન એટલે પ્રેમપૂર્તિ માતૃહૃદય અને ત્રીજું નેત્ર એટલે યોગીનું દિવ્યજ્ઞાન. મીનાક્ષી અને મહાદેવનું મિલન એટલે પ્રેમ અને જ્ઞાનનું મિલન. આ આધ્યાત્મિક અર્થ સુસંગત છે. પરંતુ એ લેખ વાંચતાં મને જે બીજો વિચાર સ્ફર્યો છે તે પણ અહીં લખી દે ઠીક લાગે છે. ખરી રીતે મીનાક્ષી એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે. દુનિયાની સ્ત્રી પ્રકૃતિ દ્વિતની છે, જ્યારે લકત્તર પ્રકૃતિ ત્રિસ્તની છે. સાધારણ પુરુષ દ્વિચક્ષુ છે, જ્યારે તે કાર પુરુષમહાદેવ-તૃતીય નેત્ર અર્થાત્ દિવ્યનેત્રધારી છે. મીનાક્ષી–મહાદેવની આખ્યાયિકામાં સાંખ્ય-ગની કલ્પના ભાસે છે. મીનાક્ષી અર્થાત પ્રકૃતિ સર્વ ઉપર વિજય મેળવે, કેમ કે તે મૂળશંક્તિ છે, પણ પરમપુરુષને જીતી ન શકે તેને તે તે અધીન જ બને, એ મર્મ મીનાક્ષીના વિશ્વવિજય અને છેવટે મહાદેવથી જિતાતાં તેને વરવામાં રહેલે છે. મહાદેવ તાંડવનૃત્ય કરે છે, એટલે કે પુરુષમાત્ર પ્રકૃતિરૂપ સ્ત્રીના સન્નિધાનમાં રોમાંચ અનુભવે છે. તેમાંથી જ સર્જન થાય છે. પરમપુષે સર્જન કરવું હોય તે પ્રકૃતિના સન્નિધાનમાં માંચિત થયે જ છૂટકે અને તે જ સર્જન થાય. પૌરુષેય બળકૌશળ જોઈ સ્ત્રી–પ્રકૃતિ તેને વશ થાય. આ પરાજય અને સંવનન એ એક પ્રકારને દામ્પત્યક્ષોભ છે. વિષ્ણુ મીનાક્ષી–મહાદેવનાં લગ્ન કરાવે છે, કેમ કે વિષ્ણુનું કાર્ય સૃષ્ટિ પેદા થયા પછી તેને નભાવવાનું–પાલન કરવાનું છે. લગ્ન ન થાય તે સૃષ્ટિ કેવી અને તે વિના પાલન કેવું ? વ્યક્તિ પરિચયમાં કુલ આઠ રેખાચિત્રો છે. કાકા કાલેલકર અને તુલજારામ ટોકર એ બે બાદ કરતાં બાકી બધાં સગત વ્યકિતઓને લગતા છે. તેમાંથી વણરામ મારવાડી, સન્મિત્ર કરવિજયજી, શ્રીયુત કુંવરજીભાઈ અને શ્રીયુત વ્રજલાલ મેઘાણું એ ચારના પરિચયમાં હું આવે. સન્મિત્ર કપૂરવિજયજીનો પરિચય ઠીક ઠીક થયેલ. કુંવરજીભાઈને પરિચય પણ અનેક રીતે વધેલ. તેમની સાથે અને તેમને ત્યાં પણ રહેશે. કલાકના કલાકે લગી તેમની સાથે અનેક વિષયોમાં રાતના બાર બાર વાગ્યા સુધી મીઠી ચર્ચાઓ ચાલતી. તેમનું કૌટુંબિક અને સામાજિક જીવન જોવાની તકે પણ સાંપડેલી. શ્રીયુત મેઘાણીના નિકટ પરિચયમાં આવવાનું અનેક રીતે બન્યું હતું. તેમના મકાનમાં અને પડોશમાં સૂવા, રહેવા અને જમવાની સગવડ હતી, એટલે તેમની સાથે ધર્મ, તત્ત્વજ્ઞાન, સામાજિક સેવા અને સુધારા, ધાર્મિક રૂઢિઓથી મુક્તિ આદિ અનેક વિષયો ઉપર અમારી ચર્ચા ચાલતી. આ પરિચયજન્ય સંસ્કારે રાખી તે તે વ્યક્તિનાં રેખાચિત્રો તપાસું છું તે તે વિશે એટલું જ કહેવું પ્રાપ્ત થાય છે કે લેખકે લખાણના રસ કે Page #84 -------------------------------------------------------------------------- ________________ સમુલાસ [૮૦૯ વગમાં આવી જઈને પરિચયપાત્ર વ્યક્તિના અંગત સંબંધ કે વિશિષ્ટ મેહમાં લેશ પણ તણાયા વિના તે તે વ્યક્તિનું તાદશ ચિત્ર રજૂ કરેલ છે. પિતાના પિતા વિશે એક જાગ્રત વિચારશીલ પુત્ર તટસ્થભાવે કાંઈ લખે ત્યારે એમાં કોઈને કશું જ ઉમેરવાનો અધિકાર હોઈ શકે જ નહિ ભલે અંગત સ્મરણે ગમે તેટલાં હોય. તેમ છતાં એ રેખાચિત્રમાંની એક-બે બાબતો તરફ વાંચકોનું લક્ષ જશે જ. પિતા-પુત્રની માત્ર જુદી જ નહિ, પણ કેટલેક અંશે વિરુદ્ધ એવી વિચાર-વર્તનસરણ અને તેમ છતાં એક બાજુ મેટું મન અને બીજી બાજુ વડીલે પ્રત્યે હાર્દિક બહુમાનની લાગણી. સાંકડું મન, અસહિષ્ણુતા અને ઉતાવળિયાપણું જેવાં તો અનેક કિસ્સાઓમાં પિતા-પુત્ર કે માતા-પુત્ર વચ્ચે મોટી દીવાલ ઊભી કરતાં હોય તે યુગમાં જે આવું પિતા-પુત્રનું સૌમનસ્ય જોવા મળે તો એવા કુટુંબને હરકોઈ પુણ્યશાળી જ લેખશે. બીજી બાબત તે પિતાને પુત્રમાં વિકસિતરૂપે સંક્રાન્ત થયેલે વારસો. મેવાણીના પ્રથમ પ્રગટ થયેલ રેખાચિત્રે તેવખતે અથુપાત કરાવેલ. આટલા વર્ષો પછી પણ એના વાચને હૃદયને ગદ્ગદ કરાવ્યું. એને હું રેખાચિત્રના આલેખનની સફળ કસોટી સમજું છું. એ રેખાચિત્રમાં સંસ્કારસંપન્ન એવા કરણપૂર્ણ મિત્રની વિદાયવ્યથા કરણુકાવ્યરૂપે વ્યક્ત થઈ છે, જે સહૃદયનેત્રને ભીંજવ્યા વિના ભાગ્યે જ રહે. કાકાસાહેબ તો હવે કેઈથી અવિદિત નથી. એટલે જિજ્ઞાસુ વાચકે એવી અભિલાષા સેવાશે કે એ જ ફળદ્રુપ લેખિનીથી કાકાહેબનું વિસ્તૃત રેખાચિત્ર આલેખાય. તુળજારામ ટેકરનું વ્યક્તિત્વ એક જુદી જ ભાત પાડે છે. એમાં એકસાઈ અને સાવધાની છે, પણ દૂધનો દાઝયો દહીં કે એ વૃત્તિ પણ એમાં દેખા દે છે. પરંતુ લેખકે બધા જ વિરોધી ભાવેને એ ઉઠાવ આપે છે કે એ વાંચવું ગમે અને કાંઈક શીખવાનું પણ મળે. સમાજદર્શન”માં ૧૫ લેખે છે. ઘતપ્રતિષ્ઠાના મથાળા નીચે સટ્ટાવૃત્તિની સમાલોચના છે. ઘતત્તિ તે શું, કેવા સંજોગોમાં તે જન્મ લે છે અને વિકસે છે, તે કેવાં કેવાં રૂપ ધારણ કરે છે, તેનાં માઠાં પરિણમે ઈતિહાસે કેવાં નોંધ્યાં છે, સંતપુરુષોએ દૂતના ત્યાગને ધર્મમાં કેવું સ્થાન આપ્યું છે, સમાજ ઉપર ઘસત્યાગની કેવી પ્રતિષ્ઠિત છાપ છે, અને છતાં નવનવરૂપે જુગારના વટવૃક્ષની વડવાઈઓ ફૂટતાં વર્તમાનયુગમાં સટ્ટાએ કેવું કરાળ-વિકરાળ રૂપ ધારણ કર્યું છે, વગેરે અનેક બાબતનું ઠરેલ અને વિશદ વર્ણન એક અધ્યા Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ ] દર્શન અને ચિંતન પકની અદાથી તેમ જ સ્વસ્થતાની ખુમારીથી થયું હોય તેમ લાગે છે. વ્યાપાર અને સટ્ટાવૃત્તિની વચ્ચે શું સામ્ય-વૈષમ્ય છે, બન્નેમાં કયાં તત્વોનું મિશ્રણ છે, બન્નેની સીમાઓ ક્યાં જુદી પડે છે, અને છેવટે સટ્ટાની વ્યાખ્યા શી, વગેરે વિશે આટલું સુરેખ નિરૂપણ વ્યાપારક્ષેત્ર બહારના કેઈ પણ વિદ્વાન સુધ્ધાને હાથે થવું શક્ય નથી. એ નિરૂપણમાં વ્યાપારી વર્તુલને જાગતે અનુભવ માનસિક ઉત્થાન-પતનનું નિરીક્ષણ સ્પષ્ટ તરી આવે છે. સટ્ટાવૃત્તિને રાજ્યના ટેકા ઉપરાંત ધર્મગુરુઓને અને ત્યાગીવર્ગને કે ટકે છે, શ્રમ વિના થોડા જ વખતમાં ધનિક થઈ જવાની લાલસાને લીધે એ વૃત્તિએ શહેર અને ગામડાને કેવી રીતે એકસરખાં પ્રસ્યાં છે, અને વડીલેની સટ્ટાવૃત્તિ સંતતિ ઉપર કેવી કેવી અસર નિપજાવે છે, એ બધું જાતે અનુભવાતું લેખમાં એવી સુસંગત રીતે અંકિત થયું છે કે તે વાચકના મનને વશ કરી લે છે. બીજે લેખ વર્ણસંકર વિશેનો છે. સામાન્યમાંથી વિશેષમાં અને વિશેષમાંથી સામાન્યમાં જવું એ કુશળ લેખકની કળા છે. વર્ણસંકરના સામાન્ય તત્ત્વમાંથી અહીં લેખક વિશેષમાં ઊતરે છે, અને વિશેષ એટલે જે પિતાને અને પિતાના સમાજને અતિપરિચિત છે તે. તેથી લેખકે વૈશ્ય અને જૈનત્વ એ બને છેડાનું ખરું સ્વરૂપ રજૂ કર્યું છે. વૈશ્યત્વ એ કુળ, સંસ્કાર અને જીવનની ધૂળ બાજુ છે; જૈનત્વ એ સમજણ અને પુરુષાર્થની સૂક્ષ્મ અંતર બાજુ છે. એ બન્નેનો ચિતાર લેખકે પિતાને સુપરિચિત એવી સરખામણની પદ્ધતિએ કરાવ્યો છે, અને એ બન્ને સામસામા છેડાનું હાનિકારક સાંકર્ય લાભમાં કેમ પરિણમે એ દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. ચર્ચાવિ અટું સેવકૂઃ કંચન અને ઓલિવર નિમિત્તે લખાયેલ આ લેખ સમાજ, ધર્મ, કેળવણી અને માનસશાસ્ત્ર જેવાં અનેક તને સ્પર્શ છે. એની શૈલી એક ખળખળ વહેતા ઝરાની પેઠે સરેરાટ ચાલી જાય છે. લેકમર્યાદાનું અનુસરણ અને સત્યનું અનુસરણ એ છે ક્યાં સુધી સાથે ચાલી શકે અને ક્યાંથી જુદા પડે, તેમ જ એકમેક સામે વિરુદ્ધ બની મેર ઊભો કરે તે પ્રશ્ન માત્ર સામાજિક નથી; ધાર્મિક, આર્થિક અને આધ્યાત્મિક પણ છે. પણ આવી અથડામણમાંથી જ સત્યલક્ષી માનસ ફૂટી નીકળે છે ને સમાજ કાયાપલટ કરે છે. આ વસ્તુ પ્રસ્તુત લેખ ગ્ય રીતે દર્શાવી આપે છે. એ ભવભૂતિના વાક્ય व्यतिषजति पदार्थानान्तरः कोऽपि हेतुः । न खलु बहि रुपाधीन्प्रीतयः संश्रयन्ते ॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ મુલાસ [૮૧૧ સાથે યુવક-માનસનું વિજાતીય પરસ્પર આકર્ષણ જે રીતે (પૃ. ૨૬) આલેખાયું છે તે એક ગદ્યકાવ્ય બની રહે છે. સામાજિક એકતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યની મર્યાદાઓ એ વિષય ચર્ચતાં વિકસિત અને જાગ્રત સમાજમાં સૌ કોઈ વ્યક્તિ એક જ વિચાર તથા આચારની હોય તે શક્ય નથી અને શક્ય હોય તે પણ પ્રગતિની દષ્ટિએ ઇષ્ટ નથી, એમ પ્રતિપાદન કરીને સરમુખત્યારશાહી ઈટાલી, જર્મની યા રશિયામાંનું એકતાસૂચક તંત્ર કેવું પડ્યું અને ભયપ્રેરિત હતું યા છે તેનું ચિત્ર લેખકે યથાવત્ દેયું છે. ઘણું વાર નાતજાતની કદર દેખાતી એકતામાં વિરેધી બળે. અંદરખાનેથી કામ કરતાં હોય છે ને વખત આવતાં તે ફૂટી નીકળે છે. એકતા અને વ્યક્તિ સ્વાતંત્ર્ય એ બે વચ્ચે વિરોધ કેમ છે, બન્નેને ઉદ્દેશ સામાજિક પ્રગતિ હેવા છતાં બન્ને અરસપરસ કેમ અથડાય છે, તેનું વિશ્લેષણ તાદશ છે અને એ બને તો કેવી રીતે મર્યાદા સ્વીકારે તો સાથે રહી શકે અને પ્રગતિ સાધક બની શકે એ સરસ રીતે દર્શાવ્યું છે. પક્ષ–પ્રતિપક્ષ કેમ બંધાય છે, કેમ પિષાય છે ને પરસ્પર ઘાતક કેમ બને છે, તેનું વિશ્લેષણ એ નથવાનું વિશ્લેષણ છે. “મચાક્ષત્તિવક્ષમાવાત”એ આચાર્ય હેમચંદ્રની ઉક્તિનું લેખકે ભાષ્ય કર્યું છે. “વર્તન કરતાં પણ વાણીને ઘા માણસને વધારે આકરે લાગે છે. આપણું વાણીમાં સત્ય જોઈએ, પણ સાથે સાથે બને તેટલી મૃદુતા, અને નમ્રતા જોઈએ.”—લેખકની આ ઉક્તિ તેમના પિતામાં જ મૂર્ત થયેલી પરિચિતે જાણે છે. પૃ. ૩૪થી એકથી છ સુધી જે મુદ્દા ચર્ચા છે કે નિયમ દર્શાવ્યા છે તે ઓછી સમજણ ને સાભિમાન વલણ તેમ જ વધારે સમજણ ને નિરભિમાન વલણ એ બે વૃત્તિઓને ખુલાસો છે. અહીં વૈયક્તિક અને સામૂહિક માનસનું એક એવું વિશ્લેષણ છે કે જે નયવાદ અને અનેકાન્તદૃષ્ટિનું સ્પષ્ટીકરણ કરે છે. જે વાત અત્યાર લગી તત્ત્વજ્ઞાન અને ધર્મમાં ચર્ચાતી આવી છે તેને સમાજ પર પણ લાગુ કરાયેલી હેઈ જીવંત બની છે. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન પાંત્રીસ વર્ષ પહેલાં લખાયેલ આ લેખમાં પણ તુલનાનું તત્વ આકર્ષક છે અને દૃષ્ટિબિન્દુ ચેખું રજૂ થાય છે. જૈન દર્શનની તાત્વિક માન્યતા બરાબર રજૂ થઈ છે. કથાસાહિત્ય ઉપરથી અને સમાજમાં વર્તતી ભાવના ઉપરથી તેમ જ કેટલાંક સતી વિશેના જૈન ખ્યાલથી જૈન દષ્ટિબિન્દુનું મૂલ્યાંકન હિંદુ દષ્ટિ કરતાં ચડિયાતું લાગે છે. તેમ છતાં લેખકે એ જૈનદષ્ટિથી વ્યવહારમાં ચુત થયેલ જૈન સમાજનું ચિત્ર પણ દોર્યું છે. દર્શન અને ધર્મની ભાવનાથી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ ] દન અને ચિંતન સમાજ જુદી રીતે વર્તે ત્યારે તેના ઉપર અન્ય ખળાના પ્રભાવ હાય જ છે." જૈન સમાજ ઉપર પણ વૈદિક અને સ્માત્ સમાજનાં બળાને પ્રભાવ બહુ છે. દીક્ષાના ફ્રૂટ પ્રશ્ન ઃ નબળા સાધુવૃંદ વિશે નિર્માલ્ય અને બુદ્ધિજડ જેવાં વિશેષણા વાંચીને કેટલાકને ક્ષેાભ થાય, પણ એવા જ ભાઈ એ તે ખરાખર નિરીક્ષણ કરશે તો એ કથન સત્ય લાગવાનું. વળી દીક્ષા એ ધાર્મિક-આધ્યાત્મિક હાવા ઉપરાંત સામાજિક પણ છે. એટલે એની સાથે સામાજિક હિતાહિતને સવાલ વિચાર્યું વિના ન ચાલે. છેવટે તે દીક્ષિત સમાજાશ્રિત જ છે. સમાજના પડધા દીક્ષિત ઉપર પડે જ છે અને સબળ દીક્ષિત સમાજને ચડાવે પણ છે. તેથી લેખકનું આ દૃષ્ટિિંદુ દીક્ષાના પ્રસંગમાં વિચારવા જેવું છે. આ પછીના સાતમા અને આઠમા નબરવાળા બન્ને લેખા (બાળદીક્ષા' અને હજી પણ અયેાગ્ય દીક્ષા') દીક્ષાને લગતા જ છે. ખાળદીક્ષા અને અયાગ્ય દીક્ષા આપવાને કારણે પોતાની થયેલી અને થતી ફજેતી સામે આંખમીંચામણાં કરવા ન ઇચ્છનાર અને ખુલ્લા મને સત્ય વિશે વિચાર કરવા ઇચ્છનાર સાધ્રુવ તેમ જ ઉપાસકવતે આ લેખમાં ધણું સત્ય અને શિવ જણાશે. ૯ થી ૧૪ સુધીના ૭ લેખા જુદી જુદી રીતે પણ જૈન સમાજની સ્પૃસ્યાસ્પૃશ્યતાની ભાવનાને જ સ્પર્શે છે, અને તે ભાવનાથી નીપજતાં અનિષ્ટ પરિણામેા તરફ સમાજને સાવધાન કરે છે, તે સાથે જૈન દર્શન તેમ જ ધર્મની યથાર્થ ભૂમિકાનું નિરૂપણ કરે છે, દેવદ્રવ્યના ઉપયાગ : આ લેખમાં દેવદ્રવ્યના પ્રશ્નને સ્પર્શતા અનેક દષ્ટિએ વિચાર રજૂ થયે છે, જે બધા જ સમજદારને માટે એકસરખા ઉપયાગી છે. દેવદ્રવ્યના પ્રશ્ન અત્યાર લગીમાં એટલા બધા વધારે તે વિવિધ રીતે ચર્ચાયા છે કે તે બાબત આ લેખ વાંચી જવાની ભલામણ કરવા ઉપરાંત કાંઈ વિશેષ કહેવાપણું રહેતું નથી. હા, લેખકના સર્વ કલ્યાણકાંક્ષી પણ કકળતા હૃદયમાંથી એક વેધક ઉક્તિ સરી પડી છે. આ રહી તે ઉક્તિઃ પણ અમારી કાઈ પણ ધાર્મિક સંસ્થા સબંધમાં આપણી સરકારે કશો જ કાયદે ન કરવા અને કાઈ કાયદે કરવામાં આવશે તે તેને અમે પૂરી તાકાતથી સામના કરીશું, એમ એલવું અને વર્તવું તે આવેલી આઝાદીના ગર્ભમાં રહેલી સામાજિક ઉત્ક્રાન્તિની કસુવાવડ નોતરવા બરાબર છે. ' તત્ત્વચર્ચા ' વિભાગમાં ચાર લેખે છે, તેમાં મહત્ત્વાકાંક્ષા નામના લેખમાં તેનું તાત્ત્વિક અને વ્યાવહારિક સ્વરૂપ ચર્ચાયું છે. જ્યાં લગી આધ્યા * Page #88 -------------------------------------------------------------------------- ________________ સમુલ્લાસ [ ૮૧૩. ત્મિક શુદ્ધિ હોય ત્યાં લગી મહત્ત્વાકાંક્ષા જુદી અને શુદ્ધિ ઘટતાં કે વિકૃત થતાં મહત્ત્વાકાંક્ષા બદલાઈ રાક્ષસી રૂપ ધારણ કરવાની. સમાજ અને દેશમાં આ બન્ને ક્રિયા દેખાય છે. તેનુ તત્ત્વ લેખકે નિરૂપ્યું છે. અહિંસાની અધૂરી સમજણુવાળા ખીજા લેખમાં અહિંસાનું તાત્ત્વિક સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે. એની ખોટી સમજણુને લીધે એના પ્રત્યે સેવાતી નફરત અને એની અનુપયાગિતાની શંકા એ બન્નેને આ લેખ નિવારે છે. ગાંધીજીના વિચાર અને આચારે જે વસ્તુનુ સ્પષ્ટીકરણ કર્યું છે તે જ અહિંસાના સિદ્ધાન્તનુ આ લેખ સજીવ ભાષ્ય બની રહે છે. લેખક જન્મે સામ્પ્રદાયિક અહિંસાવાદી હાવા છતાં એનું તત્ત્વ એમને ગાંધીજીના દાખલા વિના આવું સ્પષ્ટ થયું ન જ હોત. જૈન સમાજ અને સાધુએની જે સમીક્ષા કરી છે તે તેા માત્ર પરિચિત કથા જ છે, પણ ખરી રીતે બૌદ્ધ, વૈદિક આદિ બધી જ ધર્મ સંસ્થાએ વિકૃત અહિંસાના રાગથી જ ગ્રસ્ત છે. ચરણસ્પર્શ ક ચરણસ્પર્શ અને વંદનવિધિએ પ્રકારા જે દેશકાળમાં અસ્તિત્વમાં આવ્યા તે જ સાવ બદલાઇ ગયા છે. ગુરુને માત્ર વેશથી ઓળખી વંદન કરે તે નગુણા અને ધણીવાર દુષ્ટ એવા નામધારી પણ વંદાય છે; જ્યારે કેટલીક વાર તે તે ગુણુમાં અસાધારણ એવા પથવેશ વિનાના પુરુષોને સંપ્રદાય વિધિએ નમતા માણુસ સંપ્રદાય દ્વારા નિર્દેદાય પણ છે કે શું એવા સસ્પેંસારીઓને તમે વન્દન કરે છે? એટલે આ વિવિધ સ્વરૂપી વિશ્વમાં બુદ્ધિથી ગુણ પારખી તેની ચેાગ્ય પ્રતિપત્તિ કરવી એટલું જ ખસ છે. જૈન ગૃહસ્થ બૌદ્ધ કે બીજા ગૃહસ્થ સન્યાસીને જૈન વિધિ અનુસાર વંદે તા જૈને એને નાસ્તિક કહેવાના. ખુદ જૈન ફ્રિકામાં પણ એક ક્રિકાના સાધુને ખીજા ક્રિકાના ગૃહસ્થ નહિ વદે કે નહિ નમે. આ રીતે ચરણસ્પર્શી અને વંદન આદિ પ્રકાશ ચાગ્યતાની કદર કરતાં શકે છે અને એકખીજા વચ્ચે માનની દીવાલે ઊભી કરે છે. તેથી પ્રસ્તુત લેખ બહુ સમયોચિત છે. આ વિભાગના ચેાથા લેખમાં નૈતિક અપકર્ષનું પરિણામ શું હાય. અને શું ન હોય એની જે ચર્ચો છે તે વિજ્ઞાનસંમત અને શાસ્ત્રસમત પણ છે. ધણીવાર માણુસને સાવધ કરવા કાઈ અનિષ્ટ ઘટના તેના દ્વેષને કારણે અની એમ કહી તેને ઉપદેશ કરવામાં આવે છે, પણ તેથી એ બન્ને વચ્ચે કાય કારણભાવ કુલિત નથી થતા. ભૌતિક દુÜટના સ્વકારણે અને, પણ એનાથી ઉપજાવાતા ભય એ કદાચ નૈતિક વલણમાં ઉપયોગી થાય ખરે. · ત્યાં ખવીસ * Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ ] દર્શન અને ચિંતન થાય છે' એવો ભય ઉપજાવી છોકરાને અમુક રસ્તે જતાં રેકીએ ને કાંઈક લાભ થાય તે એનું કારણ ખવીસ નહિ પણ તજજન્ય ભય છે; કાંઈ નુકસાન થાય તે પણ એનું કારણ ખવીસ નહિ, પણ ભય છે. આસક્તિ ટાળવા અનિયત્વની અને અશુચિત્વની ભાવના સેવીએ તે એને અર્થ એ નહિ કે અનિયત્વ અને અશુચિત્વ એ અનાસક્તિનું કારણ છે. અનિત્યત્વ અને અશુચિત્વ હોવા છતાં, અને એની જાણ હોવા છતાં, ઘણીવાર આસક્તિ થાય છે. તેથી પ્રસ્તુત લેખ કાર્યકારણુભાવની બ્રાન્ત કલ્પના નિવારી તેનું સાચું પાસું રજૂ કરે છે. પ્રકૃતિ ત્રિલોકિમંડપમાં ત્રિગુણાત્મક રાસ રમ્યા જ કરે છે. સમુદ્ર–પર્વત, સૂર્ય-ચંદ્ર, ગ્રહ-નક્ષત્રોના અલંકાર ધારણ કરી, વિધવિધ લતા-કુંજ, વનરાજિ અને કુસુમકલિકાની વેશભૂષાથી વિભૂષિત થઈ એ ની કાળપટ ઉપર નિયમિતપણે ફરતા ઋતુચક્ર દ્વારા સૌમ્ય અને સ્ટ, કોમળ અને પ્રચંડ નૃત્ય કરતી જ રહે છે. પક્ષીઓના કલરવ અને પૂજન દ્વારા, પશુઓના આરાવ અને વિરાવધારા તેમ જ મનુષ્યોના આલાપ–સંલાપ અને વિલાપ દ્વારા એ ટી રસવાહી સંગીત રેલાવતી જ રહે છે. છતાં એની લીલામાં સદા વિલસતા લાવણ્યનું પાન કરે એવી કળા-ઈન્દ્રિય ધરાવનાર તે વિરલા જ હોય છે. એ લીલાને તટસ્થપણે પખનાર, પરમપુરુષની શિવમૂર્તિનું સંવેદન કરનાર તે એથીયે બહુ ઓછા હોય છે. પણ વિરલ ક્ષણમાં થયેલ સૌન્દર્યની ઝાંખી અને એ મંગળમૂર્તિનું સંવેદન જ્યારે આવી કોઈ વ્યક્તિ વૈખરી વાણીમાં વ્યક્ત કરે છે ત્યારે એ સત્ય, શિવ અને સુંદર બની રહે છે. પ્રસ્તુત લેખસંગ્રહના નાના કલેવરમાં એવી જ કઈ વાણુને પરિચય-ભવ્ય સંવેદનનું દર્શન–મારી પેઠે વાચકોને પણ અભ્યાધિક અંશે થશે જ. * પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક “સત્યં શિવ સુદરનું પુરોવચન, Page #90 -------------------------------------------------------------------------- ________________ ખરે કેળવણીકાર [૨૦] મહાભારતમાં અને બુદ્ધના ઉપદેશમાં સાચા બ્રાહ્મણત્વને લગતી બધપ્રદ ચર્ચા છે. એમાં કુળ, રૂપ, શ્રત, શીલ અને પ્રજ્ઞા એ પાંચ લક્ષણોને સાચા બ્રાહ્મણનાં લક્ષણ તરીકે વર્ણવ્યાં છે ખરાં, પણ તેમાં શ્રત, શીલ અને પ્રજ્ઞાનું સ્થાન મુખ્ય છે; પ્રથમનાં બે લક્ષણ ન હોય તેય પાછળનાં લક્ષણે સાચા બ્રાહ્મણને ઓળખવા પૂરતાં છે. શ્રત, શીલ અને પ્રજ્ઞામાં પણ શીલ અને પ્રજ્ઞાનું સ્થાન મુખ્ય છે. પ્રાચીન કાળમાં સાચા બ્રાહ્મણને ઓળખવા માટે જે કસોટી ઋષિઓએ નક્કી કરેલી તે જ કસોટી વર્તમાન યુગમાં ખરા કેળવણીકારને ઓળખવા માટે કામની છે. બીજી રીતે કહીએ તે એમ કહી શકાય કે સાચે બ્રાહ્મણ અને ખરે કેળવણીકાર એ બે પદે યુગભેદનાં સૂચકમાત્ર છે; બન્નેનું તાત્પર્ય કે હાર્દ તે એક જ છે. કેળવણીનું ક્ષેત્ર વિશાળ છે. એની વિવિધતા પણ નાનીસૂની નથી. તેથી એ ક્ષેત્રમાં કામ કરનાર કે એને વરેલા એવા કેળવણીકારે પણ અનેક અને અનેકવિધ હોવાના જ. યુગભેદે પણ એનું બાહ્ય સ્વરૂપ કાંઈક ને કાંઈક જુદું પડવાનું. એટલે કેળવણીકારેમાં પણ તારતમ્ય હોય જ. તળાવ, ટાંકું અને કુદરતી ફૂટતું ઝરણું એ ત્રણે પાણીનાં સ્થાન ખરાં, પણ તેમાં અંતર છે. તળાવમાં પાણીને થ્થો વધારે હોય તે ખરું, પણ તેને આધાર બહારની આવક ઉપર છે; ટાંકામાં જળસંગ્રહ હોય તે પણ બહારના ભરણું ઉપર અવલંબિત છે; જ્યારે કુદરતી રીતે ફૂટતા અને વહેતા ઝરણાની વાત સાવ જુદી. એ ઝરણું નાનું મોટું કે વેગીલું અગર મંદ હોઈ શકે, પણ તેની ધારા અવિચ્છિન્ન રહેવાની અને તેમાં નવું નવું પાણી આવ્યે જ જવાનું. માત્ર બહારની આવક ઉપર એને આધાર નથી. એને આધાર પિટાળની શક્તિ ઉપર છે—એવા જ અખંડ ઝરણાને શાસ્ત્રોમાં શિરેદક તરીકે ઓળખાવેલ છે–ચાલુ ભાષામાં જેને આપણે સેર, સરવાણી કે નવાણુ કહીએ છીએ. કેળવણીકારેના પણ કાંઈક આવા પ્રકારે છે. કેટલાક કેળવણીકાર સરેવર જેવા હોય, વળી કોઈ કાઈ ટાંકા જેવા પણ હોય, પરંતુ એમને તાનસંગ્રહ અને કેળવણી ગત વિચારે મોટેભાગે વાચનની વિશાળતા અને Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ ] દર્શન અને ચિંતન બહિર્લક્ષી અનુકરણને આભારી હોય છે. તેથી જ એવા કેળવણીકારે વાચન, વિચાર અને કલ્પનાથી સમૃદ્ધ હેય તોય આગવી અંદરની જોઈતી સુઝને અભાવે કાં તે ચાલેલે ચીલે ચાલે છે, અને બહુ તો બીજાનું જોઈ જોઈ કેટલેક ઉપરનો ફેરફાર કરે છે. એવા કેળવણીકારમાં ધરમૂળથી ફેરફાર કરવાની સૂઝ ભાગ્યે જ હોય છે, અને કાંઈક હેય તેય તેઓ એક કે બીજે કારણે કેળવણીના ખામાં, એની પદ્ધતિમાં અને એના સ્વરૂપમાં મૌલિક ફેરફાર કરવાની હિંમત ભાગ્યે જ દાખવી શકે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે મોટા મનાતા કેટલાય કેળવણીકારે ચાલુ પદ્ધતિની ટીકા પિતે જ કરતા હોય છે, અને કેળવણીખાતાના કેટલાય અગ્રણીઓ ચાલુ પદ્ધતિની ત્રુટિઓ વર્ણવે છે, છતાં તેમને કોઈ નો માર્ગ શોધતો કે સ્થાપિત નથી અને એ જ આડબરી, ખર્ચાળ, તેતિંગ તેની ગુલામી ચાલુ રહે છે! સાચા કેળવણીકારનું કાઠું જુદું જ હોય છે. તેને જ્યારે અને જે ક્ષણે પિતાના તંત્રમાં ખામી અને એબ દેખાય ત્યારે અને તે જ ક્ષણે એ અકળાઈ ઊઠે છે, અને તેમાંથી કોઈક ને કોઈક ન માગ શેડ્યા વિના એ જંપતો જ નથી. એ કેળવણીકાર કોઈ એક જ ચીલાનો કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે અને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા જ કરે છે. આ જે કોઈ કેળવણીકાર હોય તેને સાચા કેળવણીકાર તરીકે ઓળખીએ એ આવશ્યક છે. અને એ જે નવા ચીલા પાડે તે લાંબા વખત લગી બહુ ઉપયોગી પણ રહે છે. - આ સ્થળે વયોવૃદ્ધ અને વિદ્યાવૃદ્ધ પ્રા. બ. ક. ઠા. ના પતેરમે” નામના વ્યાખ્યાનસંગ્રહમાંથી થોડીક અતિમહત્ત્વની પંક્તિઓ ઉતારું છું, જે મારા વક્તવ્યનું સ્પષ્ટ ભાષ્ય બની રહે છે. પેઢી ઉપર પેઢી, ન જાને કેટકેટલી, જાની ઘરેડને વળગી રહેવામાં શ્રેયસ્સર્વસ્વ માને-મનાવે છે, જન્મ છે. નવી પેઢીને ઉછેરે છે, નથી ઉછેરતી ને પોતે મરી જાય છે, જન્મે છે ને મરે છે. પરંતુ એમાં કઈ કઈ બુદ્ધિપ્રધાન જીવ પોતાની બંડખાર વિચારણામાં શ્રદ્ધાએ કુદી પરંપરાપૂત ઘરેડમાંથી નીકળી જાય છે, અવર્ણનીય દુખે અને કષ્ટ વેઠત વેઠત પણ નવી કેડી પાડે છે અને તેની પાછળ આવતા જનાને પગલે પગલે એવી નવી કેડીની પણ પરંપરા બંધાય છે, અને મોટી ઘરેડ બની રહે છે. બુદ્ધિપ્રધાન બંડખોરે આવી અવનવી ઘરેડ ઉપજાવતા જાય છે. તેનું નામ જ માનવી કારવાનને પ્રગતિપંથ.” Page #92 -------------------------------------------------------------------------- ________________ ખરે કેળવણીકાર [ ૮૧ જે ઉપરની વિચારસરણીમાં તથાંશ હોય તે ખરા કેળવણીકારની કેટિમાં કોને કેને મૂકવા, વળી એ ગણતરીમાં નાનાભાઈનું કાંઈ સ્થાન ખરું કે નહિ, તેનો નિર્ણય કેળવણીકાર અને સ્વતંત્ર વિચારકે પિતે જ કરે. ઘડતર અને ચણતર'ના મથાળાથી ક્રમે ક્રમે પ્રસિદ્ધ થતી લેખમાળા જોકે તે જ વખતે મેં રસપૂર્વક સાંભળેલી, પણ આ વખતના જ તેના. સળંગ શ્રવણે અને તે ઉપર વિચાર કરવાની મળેલી તકે મને અનેક રીતે ઊંડાણથી વિચાર કરતા કરી મૂક્યો, પણ અહીં તો હું બને તેટલું ટૂંકાવીને જ સૂચના પૂરતું લખવા ધારું છું. “ઘડતર અને ચણતરનું લખાણ એ અનભવસિદ્ધ સાચી વાણી છે. તે લેખકમાં આવિર્ભાવ પામેલ શ્રત, શીલ અને પ્રાના વિકાસનું સળંગ અને સુરેખ ચિત્ર રજૂ કરે છે. એમાં આનવંશિક સંસ્કાર કેટલે ભાગ ભજવ્યો છે, કેટલે સ્વપ્રયત્ન, કેટલે સસહવાસે અને કેટલે ધાર્મિકતાએ, એ બધું જોવા મળે છે. જે આ લખાણમાં નાનાભાઈએ પિતૃવંશ અને માતૃવંશનું આવશ્યક રેખાદર્શન કરાવ્યું ન હોત; જે જ્ઞાતિજનો, ગેઠિયાઓ અને પ્રથમ પત્ની શિવબાઈ વિશે લખ્યું છે તેટલું ઓછામાં ઓછું પણ ન લખ્યું હતું, તે વાચક નાનાભાઈના “ઘડતર અને ચણતર ની પાયાની અને મહત્ત્વની વાતો જ જાણી ન શકત. એટલું જ નહિ પણ જીવનવિકાસમાં આનુવંશિક સંસ્કાર કેવી રીતે અજ્ઞાતપણે ઊતરી આવે છે તેની ઝાંખી થઈ ન શક્ત. એ કુળ અને કુટુંબકથામાં ધ્યાન ખેંચે એવાં કેટલાંક પાત્રો આ રહ્યાં. ભાવનગર મહારાજે વગરમાગ્યે ખેતરપાદરનું દાનપત્ર કરી આપ્યું ત્યારે તેને અસ્વીકાર કરતાં તમારે મારાં છોકરાંને બ્રાહ્મણ રહેવા દેવા નથી ના ? મારે ખેતર શાં ને પાદર શાં? તમે મને વટલાવવા માગે છે ?” આવા ઉદગારે કાઢનાર ત્રિકમબાપા; ગગા ઓઝાએ દક્ષિણમાં રેશમી કેરનું આપેલ ધોતિયું એ જ વેપારીને ત્યાં પાછું વેચી પચીસ રૂપિયા લાવનાર, પણ તરત જ ધોતિય વેચી પિસા ઉપજાવવાના લેભની ઝાંખી થવાથી તરતમાં પોતાનું મૃત્યુ કળનાર છોટાભટ્ટ; ખોઈમાં બાળકને લઈ ઘાસ કાપવા જતી માતા આદિ મિત્રો-કુમિત્રો તરફન બહિર્મુખપણાથી આર્યનારીને શોભે એવા કાન્તાસંમિત ઉ૫દેશથી પતિને ગૃહાભિમુખ કરનાર પ્રથમ પત્ની શિવબાઈ અને પહેગામનું ડિલીવાળું પ્રશ્નોરામંડળ ઈત્યાદિ. અગ્નિ-ઉપાસના નિમિત્તે મળતા સાલિયાણ માટે, થતી કુટુંબની તાણાતાણી અને સાલિયાણું બંધ પડતાં ઉપાસના પણ બંધ. એ પ્રસંગને ઉશી પર Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] દર્શન અને ચિંતન નાનાભાઈએ જે ઉગારે કાઢેલા, તેમ જ કેટલાક ચમત્કાર પ્રસંગે તેમાં ઢગ જણાતાં તેની સામે થવાની જે મક્કમતા દાખવેલી, એ બધું તેમની ભાત ઉપર પ્રકાશ નાખે છે (વાં પ્રકરણ બીજું). એ બધું જેટલું રેચક છે, તેથીય વધારે બધપ્રદ છે. નાનાભાઈનાં મહાભારતનાં તેમ જ રામાયણનાં પાત્રો નાનામોટા વાચકવર્ગમાં આદર પામ્યાં છે, તે જાણીતું છે. તેમનું લેકભાગવત અને લેકભારત પણ તેટલાં જ લેકાદર પામ્યાં છે. આ ફાલનાં બીજે તેમના પછેગામની પેડલીના સહવાસમાંથી વવાયાં છે, અને અંજારિયા માસ્તરે લગાડેલ સંસ્કૃતના શેખથી તેમ જ તેના વિશિષ્ટ અધ્યયનથી તે પાંગર્યા છે. વામમાગી અને ભવ્ય એવા અશ્રુતસ્વામીના સમાધિમરણના દર્શનને લીધે નાની ઉંમરમાં જે ધર્મવલણ બંધાયું તેણે નાનાભાઈના આખા જીવનમાં સક્રિય કામ કર્યું લાગે છે. નાનાભાઈમાં મૃતગ શરૂ તો થયે છે છેક બાલ્યકાળથી, પણ હાઈસ્કૂલના ઉપરના વર્ગોમાં તેની કળા ખીલતી દેખાય છે, તે કરતાં પણ તેને વધારે પ્રકર્ષ તો કોલેજકાળ દરમિયાન સધાય છે. આર્થિક સંકડામણ, કૌટુમ્બિક જવાબદારીઓ અને મુંબઈની મોહકતાઃ એ બધાં વચ્ચે જે સાદગી, જે જાતમહેનત અને જે કાળજીથી એમણે અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યની સાધના કરી છે અને તંગીમાં પણ જે ઉચ્ચ કક્ષાનાં સરચિ અને બોધવર્ધક નાટકે જોવામાં રસ કેળવ્યો છે, તે એનો પુરાવો છે. આ તે અભ્યાસકાળના સૂતયોગની વાત થઈપણ તેમણે કાર્યકાળ અને અધ્યાપનકાળમાં જે અનેક રીતે શ્રતોગની સાધના કરી છે તે તેમનાં લખાણમાં, બેલચાલમાં અને પ્રત્યેક વ્યવહારમાં બારીકીથી જોનારને તરત જણાઈ આવે તેમ છે. ' નાનાભાઈનું કાઠું જ શીલથી સહજ રીતે ઘડાયું હોય તેમ લાગે છે. છેક નાની ઉંમરમાં કરેલ ઘડિયાળની ચોરીને વગરસંકેચે કબૂલવી અને કડવું વેણ ન કહેતાં કટોકટી પ્રસંગે જાતે ખમી ખાવું એ શીલધર્મને પાય છે. આર્થિક તંગી વખતે અને કુટુંબી જનોના દબાણ વચ્ચે પણ જ્યારે સાચાં પ્રલેભનેને જતાં કરવાને વારે આવે છે ત્યારે નાનાભાઈ ત્રિકમબાપાના અસંગ્રહવ્રતને જાણે નવું રૂપ ન આપતા હોય તેમ વર્તે છે. કર્તવ્ય પ્રત્યેની મકકમતા અને આંતરનિરીક્ષણની પ્રધાનતા એ “ઘડતર અને ચણતર 'ના પપદે નજરે પડે છે. પિતાના અતિશ્રદ્ધેય ગુરુવર્ય શ્રીમન નથુરામશર્માને તેમની ઈચ્છા મુજબ મુખ્ય આસન ન દેવાને પિતાને સમયોચિત નિર્ધાર Page #94 -------------------------------------------------------------------------- ________________ ખરે કેળવણીકાર [ ૮૧૯ જ્યારે ભક્ત હૃદય નાનાભાઈએ નભાવ્યો હશે ત્યારે તેમના ચિત્તમાં મમતાનો પારે કેટલે ચળ્યો હશે તે આજે આપણે કેવી રીતે કલ્પી શકીએ? ફરી લગ્ન કરવાના કૌટુંબિક આગ્રહને વશ થયા પછી જ્યારે નાનાભાઈ પિતાનું આત્મનિરીક્ષણ ખુલ્લા મનથી કરે છે ત્યારે એમ લાગે છે કે તેમને છુપાવવાનું કશું નથી. અને એ એમનું આત્મનિરીક્ષણ આજે બીજાના આગ્રહને કારણે જ લગ્ન કર્યાની વાત કરનાર અને બડાશ હાંકનાર કેટલાયના આંતરમનનું પ્રતિબિંબ પાડતું હોય તેમ લાગે છે. નાનાભાઈના પૂર્ણ કૃતગ અને શીલને પૂરે આર્વિભાવ દક્ષિણામૂર્તિની સ્થાપનાના સમયથી સ્પષ્ટપણે દેખા દે છે. “વિદ્યાર્થીને તાલીમ આપવી હોય તે કરતાં પિતાના જીવનને તાલીમ આપવા સંસ્થા કાઢી છે એવી પ્રતીતિ મને આજે પણ છે. તેમનું આ કથન તેમના આખા જીવનની ચાવીરૂપ છે, એમ તેમને ઓળખનાર કોઈ પણ કહી શકશે. તેમણે એવા મતલબનું પણ કહ્યું છે કે કુટુંબકંકાસ અને બીજી અથડામણીઓએ મને અહિંસાની ભૂમિકા પૂરી પાડી છે. આ વસ્તુ તેમનું જીવન સમજવા માટે અગત્યની છે. નાનાભાઈ ની પ્રજ્ઞાનો કહે, કે પ્રાચીન સાંખ્યભાષા વાપરીને કહીએ તો વિવેક ખ્યાતિને કહે, ઉત્કર્ષ પિતાના પરમ શ્રદ્ધેય ગુસ્વર્યાની બાહ્ય–આંતર ચારિત્રની સ્પષ્ટ પણ વિનમ્ર સમાચના કરતી વખતે દેખાય છે. શ્રદ્ધા અને શ્રદ્ધામૂલક ધર્મસંસ્કાર એ જીવનમાં એક મોટી ગ્રંથિ છે, જેને બુદ્ધ “દષ્ટિ' કહે છે. નવું સત્ય સુઝતાં નિર્ભયપણે અને નિખાલસ મને એ ગ્રંથિને ભેદ કરે છે તેમાં સંશોધન કરી સમ્યગ્દષ્ટિને વરવું એમાં જ સાચી આધ્યાત્મિકતાનો પાયો છે. નાનાભાઈમાં એનું બીજ તો હતું જ, પણ જ્યારે ગાંધીજીનો સંપર્ક થતાવેંત દષ્ટિને સ્પષ્ટ ઉન્મેષ થયો ત્યારે લાંબા કાળના અનેક મિત્રો સાથે સેવેલાં સ્વનો અને તે ઉપર રચાયેલી ક્રિયાકાંડી પરંપરાઓ તેમણે, સાપ કાંચળી છોડે તેમ, છેડી દીધી અને વિવેકપૂત નવી જીવનધર્મની પરંપરાઓ દક્ષિણામૂર્તિમાં શરૂ કરી. અસ્પૃશ્યતાનું અનાદિ ભૂત કે તે વિશેની સવર્ણપવિત અનાદિ અવિદ્યા અને જીવનના પ્રત્યેક ખૂણામાંથી ફેંકી દેવા સાથે માત્ર નાનાભાઈનું જ નહિ પણ સાથે સાથે તેમના પરિવાર અને દક્ષિણામૂર્તિ સંસ્થા એ બધાંનું નવસંસ્કરણ શરૂ થાય છે, અને સાથે જ અગ્નિપરીક્ષા પણ. પરંતુ પિતાના કુટુંબમાં પરાપૂર્વથી ચાલતી અગ્નિદેવની બંધ પડેલી ઉપાસના નાનાભાઈએ દક્ષિણામૂર્તિના રૂપમાં શરૂ કરેલ અગ્નિહોત્ર સ્વીકારી તેમાં સાચા બ્રાહ્મણત્વ સાથે સંગત હોય એવી સત્યાગ્નિની ઉપાસનારૂપે મક્કમપણે શરૂ કરી છે, જે ઉત્તરોત્તર વિકસતી આવી છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮ર૦] દર્શન અને ચિંતન - અનેક મુરબ્બીઓ, સહકાર્યકર્તાઓ સાથે પ્રબળ મતભેદ થયા, પણ તેમણે કઈ સ્થળે સત્યને આંચ આવવા દીધી હોય કે સામાને અન્યાય કર્યો હોય એમ “ઘડતર અને ચણતર ” વાંચતાં લાગતું નથી. જ્યાં પણ ખમવા કે સહવા વાર આવ્યું ત્યાં તેઓ જાતે જ ખમી ખાય છે, નવો માર્ગ શોધી કાઢે છે, અને બીજા બધાને માર્ગ મોકળો કરી આપે છે. આ વિવેકખ્યાતિનો તેમણે સાધેલ નો વિકાસ. પ્રત્યેક વિચારક કે પ્રત્યેક પ્રવૃત્તિમાં જે જાગતું મને દેખાય છે તે જ તેમને અપ્રમત્ત યોગ છે. આની પ્રતીતિ “ઘડતર અને ચણતરમાં સર્વત્ર મળી રહે છે. ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલ રાષ્ટ્રિય શિક્ષણસંસ્થાઓમાં, હું જાણું છું ત્યાં લગીમોખરાનું સ્થાન દક્ષિણામૂર્તિનું હતું. એની પ્રતિષ્ઠા, એના વિદ્યાર્થીઓની છાપ વિદ્યાપીઠમાં પણ જુદી જ અનુભવાતી. ભાવનગર દક્ષિણામૂર્તિને વિસ્તાર અને પ્રભાવ માત્ર ગુજરાતમાં જ મર્યાદિત ન હતો; એના વિદ્યાર્થીઓ દૂરદૂર લગી પ્રસરેલા, અને તેમાં શીખવા આવવાનો લેભ પંજાબ તેમ જ રાજસ્થાનના કેટલાક સ્વતંત્ર શિક્ષણવાંછુઓમાં તે કાળે મેં જોયેલે. આવી ભાવાળી અને સાધનસંપન્ન તેમ જ રાજ્ય સુધીમાં આદર પામેલી અને સ્વહસ્તે સ્થાપેલી તથા સ્વપરિશ્રમે ઉછેરેલી સંસ્થાને છોડવાનો વિચાર નાનાભાઈને સાધારણ સંજોગોમાં આવી ન જ શકે. જે શિક્ષકે અને સહકારીઓ સાથે એમને કામ કરવાનું હતું તેમના પ્રત્યે નાનાભાઈના દિલમાં કોઈ પણ અંગત સ્વાર્થ કે અસૂયાને સ્થાન હવાનો તો સંભવ જ ન હતો. આમ છતાં તેમણે એ ભાવનગર દક્ષિણામૂર્તિને છેડયું, એ તો હકીકત છે. આ હકીકતનો જે ખુલાસો તે જ નાનાભાઈના આત્માનું ઝળહળતું તેજ મને જણાય છે. એમણે એકવાર પિતાના અતિપ્રિય આનંદાશ્રમની છાયા જેટલી સરળતાથી છોડી તેટલી જ સરળતાથી પિતાને હાથે વાવેલ અને ઉગાડેલ દક્ષિણામૂર્તિને ભાવનગર સ્થિત વડલાને છોડ્યો; અને તે પણ તે સંસ્થામાંથી કશું જ લીધા સિવાય. આ કાંઈ જેવોતે ફેરફાર ન ગણાય. એ ફેરફારના મુખ્ય કારણ લેખે મને તેમનામાં રહેલી નૈતિક શુદ્ધિ, ચારિત્રનિષ્ઠા અને સ્વીકારેલ ધરણને અંદર તથા બહારથી શુદ્ધિપૂર્વક વળગી રહેવાની ચીવટ, એ લાગે છે. જ્યારે એમણે જોયું હશે કે દક્ષિણામૂર્તિની પેઢી તે જાહોજલાલી ભોગવે છે, પણ અંદર અમુક શિથિલતા કે સડે દાખલ થયાં છે, ત્યારે જ તેમને આત્મા કકળી ઉઠ્યો હશે. ખરી આધ્યાત્મિકતા આવે વખતે જ દેખા દે છે. તેમણે ભાવનગર દક્ષિણામૂર્તિનું કલેવર છેડ્યું, પણ તેને આત્મા તે તેમની પોતાની સાથે જ હતું. ગાંધીજી અમદાવાદથી વર્ષો જઈ બેઠા તે સત્યાગ્રહનો Page #96 -------------------------------------------------------------------------- ________________ ખરા કેળવણીકાર ! ૮૨૧ આત્મા પણ સાથે જ ગયા. ગાંધીજીએ નઈ તાલીમની નવદૃષ્ટિ કેળવણીકારા સમક્ષ રજૂ કરી. ધણાને શ્રદ્ધાથી, ઘણાને પ્રભાવથી અને ઘણાને અધૂરીપૂરી સમજણથી ગાંધીજીની એ દૃષ્ટિ પ્રત્યે આકર્ષણ જન્મ્યું. પણ સ્પષ્ટ અને મક્કમ સમજણપૂર્વક ગાંધીજીની એ દૃષ્ટિને સવેદનમાં ઝીલનાર બહુ વિરલ હતા. નાનાભાઈ તેમાંના એક, અને કદાચ મેાવડી. વળી નાનાભાઈની પાસે દક્ષિણ મૂર્તિની સાધનાનું આંતરિક ભડાળ કાંઈ જેવું તેવું ન હતું. તેની સાથે સાથે આ નઈ તાલીમની દૃષ્ટિ ઉમેરાઈ, એટલે તેમણે દક્ષિણામૂર્તિના આત્માની સાથે ગામડા ભણી પ્રયાણ કર્યું; અને ત્યાં જ દક્ષિણામૂર્તિની પૂજા શરૂ થઈ. આંખલા ગ્રામદક્ષિણામૂર્તિના ૧૨-૧૪ વર્ષના વિકાસ અને વિસ્તાર જોતાં તેમ જ તેમને મળેલ કાર્ય કર્તાઓને સાથ અને સરકારી તેમ જ બિનસરકારી કેળવણીકારાનું આકષ ણુ જોતાં એમ કહી શકાય કે નઈ તાલીમની દૃષ્ટિએ અત્યારે જ્યાં જ્યાં ખરું કામ થઈ રહ્યું છે તેમાં ગ્રામ દક્ષિણામૂર્તિનું સ્થાન અગત્યનુ છે. ભાવનગર અને આંખલા એ બન્નેમાં સ્થાનભેદ ખરા, પણ કેળવણી અને શિક્ષણના આત્મા તે એક જ. ઊલટુ, ભાવનગર કરતાં આંબલામાં એ આત્માએ નઈ તાલીમના સંસ્કારના પુટ મળવાથી લાકકલ્યાણની દૃષ્ટિએ બહુ વિકાસ સાધ્યો છે, એમ મને ચોખ્ખુ લાગે છે. આંબલાના ૧૨-૧૪ વર્ષના એ અનુભવ–પરિપાકના બળે નાનાભાઈને લેાકભારતી ગ્રામવિદ્યાપીઠ શરૂ કરવાનું સ્વપ્ન આવ્યું અને તે મૂર્ત પણ થયું. આવું સ્વપ્ન મૂર્ત ત્યારે જ થાય કે જો ધારેલ ગણ્યાગાંવા પણ સાથીઓ મળે. નાનાભાઈ ને એવા શિષ્યા અને સાથી મળ્યા. આની ચાવી શેમાં છે તે પણ આ સ્થળે જાણી લેવું ઘટે. કોઈ પણ માણસ માત્ર પુસ્તક લખી કે ભાષણા આપી સમથ કાર્યક્ષમ માણસાની પરંપરા પેઢા નથી કરી શકતો. ગાંધીજીએ આશ્રમે ઊભા કરી કુનેહપૂર્વક ચલાવ્યા ન હાત તો આજે તેમની તપસ્યાને ઝીલનાર જીવતા છે તેવા વ પણ હયાતીમાં ન હોત. નાનાભાઈને પણ એ ચાવી પ્રથમથી જ લાધેલી. એમણે દક્ષિણામૂર્તિ સાથેજ છાત્રાલય શરૂ કર્યું. અને આશ્રમજીવનના પાયા નાપ્યો. એ જ જીવનમાંથી તેમને કેટલાક સાથી મળી ગયા; અને તે આંબલાની યાત્રાથી સણેાસરાની યાત્રા લગી કાયમ છે. આ રીતે નાનાભાઈએ થાડાક પણ સુયોગ્ય ચેતન–પ્રથા નિર્માણ કર્યાં, જે આશ્રમજીવનને આભારી છે. કાઈ પણ સંસ્થાએ પ્રાણવાન રહેવું હોય તે સંસ્થાના સ્થાપક અને મુખ્ય જવાબદારે તે સંસ્થાને તેજ અપતા રહે, વિકસાવતા રહે, એવા શિષ્ય Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮રર ] દર્શન અને ચિંતન નિપજાવવા જ જોઈએ. હું સમજું છું કે નાનાભાઈએ એવી નાની પણ દીપમાળા પ્રકટાવી છે. નાનાભાઈ નામમાં નાના છે; આત્મા જુદે જ છે. તેથી જ દક્ષિણમૂર્તિના મુદ્રાલેખમાંનું આ પાદ તેમને લાગુ પાડવામાં યથાર્થતા જોઉં છું : વૃદ્ધાઃ શિડ્યાઃ મુક્ષ્યવા” નાનાભાઈ સિત્તેર વટાવ્યા પછી પણ યૌવન ન અનુભવતા હતા તે કદી તેઓ લેકભારતી ગ્રામવિદ્યાપીઠ સ્થાપવા અને ચલાવવાનો વિચાર જ કરી ન શકત. આ દેશમાં અનેક મઠ અને આશ્રમ શતાબ્દીઓ થયાં પેઢી દર પેઢી ચાલ્યા આવે છે. જ્યારે પ્રજાને કેળવણીથી પિપવા ઊભી થયેલી સંસ્થાઓ થોડા જ વખતમાં કાં તે વેરવિખેર થઈ જાય છે અને કાં તે નિષ્ણાણ બની રહે છે. એનું શું કારણ? એ પણ વિચારવું ઘટે. મને એમ લાગે છે કે શિક્ષણ અને કેળવણીની સંસ્થાઓને જન્મ આપનાર તેમ જ તેને પિષનાર, પિતાની પાછળ સુયોગ્ય શિષ્ય પરંપરા ઊભી નથી કરી શકતે, અને આવી સંસ્થાના સાતત્ય તેમ જ વિકાસ માટે અનિવાર્ય રીતે જરૂરી એવી ચારિત્રશુદ્ધિની નિષ્ઠા કેળવી નથી શકતો; તેમ જ નવાં નવાં આવશ્યક બળોને ઝીલવા જેવી આવશ્યક પ્રજ્ઞાનાં બીજ ઉગાડી નથી શકતો. જે આ વિચાર સાચે હેય તે કેળવણીકારેએ સંસ્થા સ્થાપવા અને ચલાવવા સાથે આ મુદ્દા તરફ પણ ધ્યાન આપવું ઘટે. નવાં બળોને વિવેકપૂર્વક ઝીલવા સાથે નાનાભાઈએ કેટલીક સુંદરતર પ્રાચીન પ્રથા પણ સાચવી રાખેલ મેં અનુભવી છે. એનું એક ઉદાહરણ આતિથ્યધર્મ. પચીસથી વધારે વર્ષ થયાં હશે. ભાવનગરમાં છાત્રાલય સંમેલન હતું. તેની બધી વ્યવસ્થા, જે છાત્ર-સંચાલિત હતી, તે તો સુંદર હતી જ, પણ અમે કેટલાય મિત્રો રવાના થયા ત્યારે નાનાભાઈ દરેક માટે ટ્રેન ઉપર ભાતું લઈ વળાવવા આવ્યા. એમ તો મેં મારા કુટુંબ, ગામ અને સગાંઓમાં ભાતાની પ્રથા જોયેલી, પણ જ્યારે એક સંસ્થાના સંચાલક અને તેમાંય મેવડી ભાતું લઈ મહેમાનને વિદાય કરવા આવે ત્યારે નવાઈ જરૂર લાગે. અમે બધાએ કહ્યું, “અહીં આતિથ્ય ઓછું થયું છે કે વધારામાં ભાતું ?' નાનાભાઈ કહે, “ના, રસ્તામાં ખાવું હોય તે ઘરની વસ્તુ શાને ન વાપરીએ ? અને આ પ્રથા મને સારી પણ લાગે છે.” ઈત્યાદિ. હું તે આ સાંભળી વિચારમાં પડી ગયું. બીજો પ્રસંગ : ગુજરાત વિદ્યાપીઠમાં સંમેલન હતું. કુળનાયકપદે નાનાભાઈ અને કુળપતિપદે બાપુજી. સંમેલન વખતે રડે Page #98 -------------------------------------------------------------------------- ________________ ખરે કેળવણીકાર [ ૮૨૩ જમનાર માટે કુપને કાઢેલાં. જમવું હોય તે કુપન ખરીદી લે. ઘણું મહેમાનો બહારગામના અને કેટલાક દૂર શહેરમાંથી આવેલા. તે પણ કુપન ખરીદે. ભરી સભામાં નાનાભાઈ એ ધ્રુજતે કઠે કહ્યાનું આજે પણ મને સ્મરણ છેઃ એમણે કહ્યું, “હું આ કુપનપ્રથાથી ધ્રૂજી જાઉં છું.” એમને ગુજરાતી અગર સૌરાષ્ટ્રી આતિથ્યપ્રિય આત્મા કાંઈ જુદું જ વિચારે. વ્યક્તિગત, સંસ્થાગત કે સમાજગત અન્યાય સામે ઊકળી ઊઠી તેને વિરોધ કરવાની તેમની મક્કમતા જેવી તેવી નથી. થોડાક દાખલો આપું ઃ ગયા ડિસેમ્બરમાં હું સણોસરા આવેલ. ગામ વચ્ચે અમે ઊભા હતા ત્યાં એક જણ નાનાભાઈ પાસે કાંઈક દાદ મેળવવા કે લાગવગ લગાડાવવા આવ્યો. તેણે સાંઢીડા મહાદેવની જગ્યા ત્યાંથી ન ફેરવાય અને નવું બંધાતું તળાવ તે જગ્યાને આવરી ન લે એવી લોકોની અને ગ્રામજનોની વતી માગણી કરી; જોકે સરકારે તે મહાદેવનું નવું મંદિર અને એની પ્રતિષ્ઠા એ બધું કરાવી દેવાનું નકકી કરેલું. પેલી વ્યક્તિની વાત સાંભળી નાનાભાઈ તાડૂક્યા : “હું લેકેના હિતની દષ્ટિએ મને જે યોગ્ય લાગશે તે કહીશ. તમારા મહાદેવને તમે જાણો. મારે એ સાથે અને તમારી સાથે કશી લેવાદેવા નથી.”-ઈત્યાદિ. નાનાભાઈ જેવા ધાર્મિક માણસ એમ કહે કે તમારા મહાદેવને તમે જાણે, તે મારા જેવાને નવાઈ તે થાય જ, પણ મેં જ્યારે સત્ય બીના જાણું ત્યારે નાનાભાઈના પુણ્યપ્રકોપ પ્રત્યે અંદર જન્મ્યા. વાત એ હતી કે જે માણસ દાદ મેળવવા આવેલ તે પોતે જ મંદિરના મહંત હતો, મહાદેવને નામે પિતાને મૂળ અડ્ડો જમાવી રાખવાની વૃત્તિવાળે. એને લેક કે ગ્રામહિતની પડી જ નથી, માત્ર લેકેને નામે ચલાવ્યે રાખવું એટલું જ. ભાવનગરમાં દક્ષિણામૂર્તિ હતું, ત્યારનો બીજો એક પ્રસંગ પણ યાદ આવે છે. એક તરુણ શિક્ષકને નૈતિક અને ચારિત્રીય નબળાઈને કારણે છૂટો કર્યો, પણ કેટલાક શિક્ષકોએ તેના વિદાયમાનમાં મેળાવડે કરવાનું વિચાર્યું. નાનાભાઈને જાણ થઈ, તેમણે તરત જ સહકાર્યકર્તાઓને જણાવી દીધું કે આવો કઈમેળાવડે - સંસ્થા તરફથી યોજાયે એ અણઘટતું છે. જે એવું થશે તે હું રાજીનામું આપીશ. એમની આ મકકમતાથી શિક્ષકોનું વલણ બદલાયું અને તેમને કાંઈક સાન આવી. તેથીય વધારે આશ્ચર્ય અને સમ્માન ઉપજાવે એવી મક્કમતાને દાખલે હમણું જ છેલ્લા “સંસ્કૃતિ” અંકમાં પ્રસિદ્ધ થયું છે. તે આ રહ્યોઃ નાનાભાઈ કાળે એક નાનકડા મહેતાજી; અને કદાચ ત્રીશે પણ પહોંચેલા નહિ. કઈ લાગવગ નહિ, સંપત્તિ નહિ કે બીજો કોઈ મોભો નહિ. આ Page #99 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન દશામાં પણ તેમણે મહારાજા ભાવસિંહજીના અન્યાયી પગલા સામે મકકમ પગલું ભર્યું. જે કાળે રાજાઓ આપખુદ તે કાળે તેવા જ એક રાજવીના રાજ્યમાં વસનાર સાધારણ દરજજાના મહેતાજી રાજ્યના શિરછત્ર જેવા રાજાને ચેખેચેમ્બુ એમ સંભળાવે કે તમે જે રીતે મારી પાળેલી ત્રણ પગી કૂતરી મેળવવા જોહુકમી કરે છે તેને હું વશ થનાર નથી, ત્યારે સમજાય છે કે ખરું બ્રહ્માણતેજ એ શું. છેવટે શાણુ મહારાજાને પિતાની ભૂલ સમજાઈ અને એ નાનકડા મહેતાજી પ્રત્યે તેઓ આમન્યાથી વર્યા. ધર્મ અને ન્યાયના પક્ષપાતની મક્કમતા એ જ જીવનમાં અનેકમુખી તેજકિરણે પ્રકટાવે છે. એકાદ વધારે રોમાંચક દાખલો વાંચનારને પ્રેરણા આપે તેવો હેઈ ટાંકું છું. કાઠિયાવાડમાં ધાડપાડુ ખૂની ગેમલ હમણાં જ થઈ ગયું. એણે આંબલા ગામના પટેલની તુમાખીની ખબર લેવા આંબલા ગામ ભાંગવાનું નકકી કર્યું. લેકને જાણ થઈ, સમી સાંજે પોતાના સાથીઓ સાથે ભરી બંદૂકથી સજ્જ થઈ તે આંબલા ગામ ઉપર ત્રાટકવા નીકળ્યો. જાણ થવાથી નાનાભાઈ તેમના સાથી મૂળશંકર સાથે માત્ર પિોતિયું પહેરી હાથમાં લાકડી લઈ સંસ્થાને દરવાજે ઊભા રહ્યા. પાસે રસ્તા ઉપરથી પસાર થતા પેલા ગેમલાને પડકાર્યો. એણે પણ સામે પડકાર કર્યો, “કોણ?’ જવાબ મળ્યો, “નાનાભાઈ પેલે કહે, “નાનાભાઈ, તમે નાસી જાઓ. તમારી સંસ્થામાં નથી આવતું. હું તે આંબલાના પટેલની શેખી મટાડવા જાઉં છું.' નાનાભાઈએ ઠંડે કલેજે પણ મકકમતાથી કહ્યું કે એ ન બને. પહેલાં તું મને ઠાર કર, પછી જ આગળ વધી શકાશે. છેવટે ગેમલે ગળ્યો. એમને ઘેર તે જ વખતે ગયો. મોડે સુધી બેઠા. અ. સૌ. અજવાળીબેનના હાથે જમે અને છેવટે વચન આપીને ગયો કે આંબલા આદિ ચાર ગામમાં હું કદી ધાડ નહિ પાડું. આ કાંઈ જેવીતેવી સાધના છે ? આવું તે ઘણું ઘણું કહી અને લખી શકાય, પણ મર્યાદા છે. “ઘડતર અને ચણતર”નાં ૧૬૨ પાનાં અત્યારે સામે છે. મારે તેટલા ઉપરથી જ જલદીને કારણે અત્યારે સમાપન કરવું જોઈએ. છેવટે હું એટલું જ કહીશ કે “ઘડતર અને ચણતર”નું પુસ્તક દરેક કક્ષાના અધિકારી વાચકને ભારે પ્રેરણાદાયી બને તેવું છે. જે ધ્યાનથી સમજપૂર્વક વાંચશે એના જીવનમાં સમજણ અને ઉત્સાહની નવી લહેર પ્રયા વિના નહિ રહે. એની ભાષા નાનાભાઈની આગવી છે. એમાં કાઠિયાવાડી, ખાસ કરી ગોહિલવાડી, તળપદી ભાષાનો રણકે છે. લખાણું એવું ધારાબ અને પારદર્શક છે કે વાંચતાવેંત લેખકનું વક્તવ્ય સીધેસીધું સ્પર્શ કરે છે અને ગાંધીજીની આત્મકથા યાદ આપે છે. • * શ્રી. નાનાભાઈ ભટ્ટની આત્મકથા “ઘડતર અને ચણતરનું પ્રવચન. Page #100 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ચેષ્ટા [ ૨૧ ] પ્રાચીન ભારતીય કથાસાહિત્ય મેં સાંભળ્યું છે, પણ તે ઇચ્ચું' તેટલી એકાગ્રતાથી અને વ્યાપક રીતે નથી સાંભળ્યુ. તે વખતે વિષયાન્તર વ્યાસંગને લીધે મનમાં એમ થતું કે મારે આ વિશે કયાં લખવું છે ? જ્યારે લખવું હરશે ત્યારે સાંગાપાંગ વાંચીશું અને વિચારીશું. પણ એ અવસર આવ્યા જ નહિ, અને ધારેલું રહી ગયું. નવયુગીન વાર્તાસાહિત્ય વિશે પણ એમ જ બન્યુ છે. નૉવેલ, ઉપન્યાસ, કાદંબરી ને ગર્લ્સ જેવાં નામેાથી પ્રસિદ્ધ થતુ કથાવાડ્મય મેં સાભળ્યું જ નથી, એમ કહું તો જરાય અત્યુક્તિ નથી. વિદેશી ભાષામાં પ્રસિદ્ધ થતી ઉત્તમાત્તમ વાર્તા વિશે પણ એમ જ બન્યું છે. તેથી હું પોતે જ વાર્તા વિશે કાંઈ પણ લખવાનો મારો અધિકાર સમજું છુ. તેમ છતાં હું કાંઈક લખવા પ્રેરાયા છું તે–અનધિકાર ચેષ્ટા-તા ખુલાસા અંતમાં થઈ જશે. મનુષ્યજાતિનાં વ્યાવર્તક કે વિશિષ્ટ લક્ષણા અનેક છે. તેમાંથી એક સરળ અને ધ્યાન ખેંચે એવું લક્ષણ તે તેને કથા-વાર્તાને વારસા છે. નાનામેટા માનવસમાજની વાતો દૂર રહી, પણ એક કથાંક ખૂણે અટૂલું પડેલ કુટુંબ લઈ તે વિશે વિચાર કરીએ તેાય જણાઈ આવશે કે કુટુંબનાં આળકા અને વડીલેા વચ્ચેનું અનુસ ંધાનકારી તત્ત્વ એ વાર્તા છે. માતા કે દાદી, બાપ કે દાદો નાનાંમેટાં પેાતાનાં બાળકાને વાત ન કહે, તેમનુ મન નવાનવા વિષયામાં ન કેળવે, તો એ બાળકો ભાષાવિનાના અને વિચાર વિનાના પશુ જ રહે. વડીલોને પાતે જાણેલી વાતો કે હકીકતા કહ્યા વિના ચેન નથી પડતું, અને ઊછરતાં બાળકને એ સાંભળ્યા વિના એચેતી રહે છે. આ પરસ્પરને આકર્ષનાર અને જોડનાર જિજ્ઞાસા-તત્ત્વને લીધે જ માનવજાતિએ જ્ઞાનવારસા મેળવ્યા અને કેળવ્યા છે. ઈશ્વરની વ્યાપકતા સમજવા માટે પ્રખળ શ્રદ્ધા જોઈ એ; કથા કે વાર્તાની વ્યાપકતા સ્વયંસિદ્ધ છે. જ્ઞાનની શાખાઓ અપરિમિત છે. એના વિષયેા પણ તેટલા જ છે. જ્ઞાનવિનિમયનાં સાધને પણ કાંઈ ઓછાં નથી. અને તે નવાં નવાં શાધાતાં Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨૬ ] દર્શન અને ચંતન તેમ જ ઉમેરાતાં જાય છે. એ બધાંમાં સરલ અને સગમ્ય જ્ઞાનવિનિમયનુ સાધન તે વાર્તા છે. લગભગ અઢીત્રણ વર્ષનું બાળક થાય ત્યારથી માંડી જીવનની છેલ્લી ક્ષણુ સુધીની જુદી જુદી ઉંમર, સમજણ અને શક્તિની પાયરીમાં એકસરખી રીતે ઉપયેાગી થાય, કંટાળા વિના વધારે ને વધારે જિજ્ઞાસા પેાગ્યે જાય અને જ્ઞાન લેનાર ને દેનાર અનેને શાંતિ અને સ્વસ્થતાના અનુભવ કરાવે એવું સાધન એકમાત્ર કથા-વાર્તા છે. તેથી જ દુનિયાના આખા પટમાં વિસ્તરેલી બધી જ માનવજાતિઓમાં એવુ સાહિત્ય એક અથવા ખીજી રીતે ખેડાયેલું મળી આવે છે. જે સમાજ જેટલા જૂતા અને જેટલા વિશાળ તેટલુ ́ જ તેનુ કથાસાહિત્ય વિવિધ ને વિશાળ. એની મારફત ભાષા, વિચાર અને સંસ્કાર ઘડાય છે તેમ જ વિસ્તરે છે. જેમ વાયુ એ સદાતિ છે તેમ વાર્તાસાહિત્ય એ સદાગતિ છે. સામાજિક, આર્થિક, રાજકીય કે ધાર્મિક કાઈ પણ બનાવ કે ધટના હાય તા તેનું પ્રતિબિંબ વાર્તા ઝીલે છે. જે ઘટના જેવી બની હાય તેનુ તેવું ચિત્રણ એ ઇતિહાસ છે, પણ ઇતિહાસ સુધ્ધાં એક વાર્તા જ છે. ભૂતકાળના દૂર દૂરના સબધા અને દૂર દૂર દેશના સબંધો વમાન જીવનમાં કેવી રીતે કામ કરી રહ્યા છે, એના ઉપર આપણૅ વચાર કરીએ તો સ્પષ્ટ સમજાશે કે આ ભૂત અને વમાનની સાંકળ માટેભાગે કથાવાર્તામાં જ છે. તેથી એની ઉપેક્ષા કાઈ એ કરી નથી, કેાઈથી થઈ શકી પણ નથી. કથા-વાર્તા શ્રવ્ય તો છે જ, પણ એની લોકપ્રિયતાએ એને અનેક રીતે દૃશ્ય પણ બનાવી છે. જ્યારે ચિત્રપટ ન હતા, ત્યારે પણ મુંબઈ દેખા, કાશી દેખા, દેખા મથુરાકા ઘાટ' એમ કહી માથે ફલકાની પેટી લઈ ઘેર ઘેર ફરનાર મ ખલીપુત્રા—ચિત્રપ્રદશ કા હતા જ. નાટક-ભવાઈ તા હજી પણ ચાલે જ છે. હજારો વર્ષ પહેલાંનાં શિલ્પ-સ્થાપત્યમાં વાર્તાઓ ઉલ્હી મળી આવે છે. એ બધું તેની લાકપ્રિયતા જ સૂચવે છે. જ્યાં આવી લોકપ્રિયતા હાય, ત્યાં તેના વાહક એક વિશિષ્ટ વ હાવાને જ. વ્યાસે માત્ર કથા જ ન કરતા કે પુરાણા જ ન સભળાવતા, પણ તેમાંથી કેટલાક પ્રતિભાશાળી નવનવ પ્રકારે વાર્તાઓ રચતા અને તેના પ્રચાર પણ કરતા. ચારણ, ગઢવી અને ભાટાની કામનુ` તા એ જ કામ ! ભેજક, તરગાળામાં પશુ કેટલાક એ જ કામને વરેલા. જેઓ અગાર Page #102 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા [ ૮ર૭. (ઘર) છડી અનગાર (ભિલાવી) થયેલા તેવા અનેક પ્રકારના શ્રમણે પણ પિતાની સમગ્ર પ્રવૃત્તિ અને લકસંગ્રહકારી વૃત્તિ કથા-વાર્તા દ્વારા પિષતા. તેમાંથી અનેક પ્રતિભાશાળી નવસર્જન કરતા, તે બીજા કથક કે કથિક તરીકે જ જીવનયાપન કરતા. તેથી જ સંસ્કૃતિના ચઢતા-ઊતરતા બધા જ સ્તરવાળા સમાજમાં અને જુદી જુદી ભાષા બોલનારા બધા જ વર્ગોમાં તે તે ભાષામાં ખેડાયેલું અને સચવાયેલું કથાસાહિત્ય મળી આવે છે. આપણે જ્યારે ધ્યાનપૂર્વક આ કથાસાહિત્ય વાંચીએ છીએ, ત્યારે આપણી સામે જાણે આખો ભૂતકાળ વર્તમાન થતો હોય, એમ ભાસે છે. આ વાર્તાને સર્જન અને પ્રચાર-પ્રવાહ તે નદીના અખંડ સ્ત્રોતની પેઠે વહેતો જ આવ્યો છે. કોઈ અસાધારણ પ્રતિભાવાળો વાર્તાકાર જન્મે ત્યારે એ ભૂતકાળના પાયા ઉપર નવી નવી ઘટનાઓ અને કલ્પનાઓને આધારે ન આકર્ષક વાર્તા–મહેલ ઊભી કરે છે. પછી લેકચિ કાંઈક નવી દિશાએ વળે છે. નવી દિશાએ વળેલી લેકચિ નવા વાર્તાકારને નવી રીતે લખવા પ્રેરે છે. એમ નવસર્જનથી લેકચિ અને લેકસચિથી પુનર્નવસર્જન ઘડાતાં જ ચાલ્યાં આવ્યાં છે. તેથી જ આપણે વાર્તા–સાહિત્યની જુદી જુદી કક્ષાઓ અને ભૂમિકાઓ જેવા પામીએ છીએ. આજે તે વાર્તાકળાની એટલી બધી કદર થઈ છે, અને તે એટલી બધી વિકસી છે કે તેના જ્યોર્જ બર્નાર્ડ શે, પર્લ બક, ગાલ્યવધ, આનાતાલ ફ્રાન્સ જેવા સર્જકેને નોબેલ પ્રાઈઝ સુધ્ધાં મળ્યું છે. અને પ્રાચીન કાળમાં જેમ બાણાવળી તરફ સહુની નજર જતી અને સ્વયંવરમંડપમાં કન્યા તેને પસંદ કરતી, તેમ આજે આપણાં બધાંની દૃષ્ટિ એવા કુશળ વાર્તાકાર ભણી જાય છે, અને સ્વયંવર તે આપઆપ જ સર્જાય છે. લગભગ છેલ્લી શતાબ્દીમાં બંગાળી, હિંદી અને મરાઠી જેવી પ્રાન્તીય ભાષામાં પાશ્ચાત્ય સંસ્કારનું પ્રતિબિંબ ઝીલતી અને આર્ય સંસ્કૃતિને પડઘો પાડતી અનેક નવલ–નવલિકાઓ અસ્તિત્વમાં આવી. ગુજરાતે પણ એ દિશામાં મંગળ પ્રયાણ કર્યું. નવો યુગ બેસી ગયો અને પછી તો અનેક લેખકે વાર્તાની રંગભૂમિ પર ઉપસ્થિત થયા. મુદ્રણ અને પ્રકાશયુગે લખનાર-વાંચનારને એટલી બધી સગવડ કરી આપી કે બે વર્ગ વચ્ચેનું દેશ કે કાળનું અંતર જ લુપ્ત થયું. એ સૂચવે છે કે વાર્તાતત્વ મળે જ વ્યાપક છે, એ કૃત્રિમ બંધનેથી પર છે. ભારતને પોતાનું કથાસાહિત્ય છે, અને તે જેવું તેવું નહિ, પણ અસા Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] દર્શન અને ચિંતન ધારણ કાટિનું છે. કદાચ પ્રાચીનતાની દૃષ્ટિએ એ બધામાંય મુઝગ પણ હાય. ભારતે એટલા બધા દાનવીરા, રણવીરા અને ધવીરા પેદા કર્યાં છે કે તેની આસપાસ ગૂંથાયેલું અને ગૂંથાતુ જતુ સાહિત્ય એક અજબ ખુમારી પેદા કરે છે. એમ તા ભારતીય સાહિત્યના કાંઈ ચાકા પાડી ન શકાય; ભાષા ને સંસ્કારની દૃષ્ટિએ બધી પરંપરાઓમાં ધણું સામ્ય છે, છતાં કાંઈક કાંઈક જુદી પડતી માન્યતાઓ અને જીવનગત જુદાં જુદાં વલણાને લીધે ભારતીય કથા–સાહિત્યને મુખ્યપણે ત્રણ પ્રવાહમાં વહેંચી શકાય ઃ ૧. વૈદિક અને પૌરાણિક, ૨. બૌદ્ધ, ૩. જૈન. વૈદિક અને પૌરાણિક ગણાતા કથા-સાહિત્યમાં એક તરત નજરે ચઢે એવી કલ્પના તેને બીજા એ પ્રવાહાથી જુદું પાડે છે. એ કલ્પના તે દેવાસુરસગ્રામની. દેવા અને અસુરા મૂળે કાળુ હતા, તેમના સંગ્રામ કારે અને કયે નિમિત્તે તેમ જ કયાં થયેલા——એ બધું આજે તદ્દન સ્પષ્ટ નથી, પણ એ સંગ્રામની કલ્પના કયારેક વાર્તામાં દાખલ થઈ. પછી તે એ કલ્પના વ્યાસા અને પૌરાણિકા માટે કામદુધા ધેનુ બની ગઈ. એ કલ્પનાની ભૂમિકા ઉપર એટલું બધુ વૈદિક અને પૌરાણિક સાહિત્ય રચાયું છે કે તે જોતાં આશ્રય માં ગરક થઈ જવાય છે. અંતરેય અને શતપથ બ્રાહ્મણમાં દેવાસુર–સંગ્રામના સંકેત એક રીતે છે, જ્યારે છાંદોગ્ય અને બૃહદારણ્યક જેવાં ઉપનિષદોમાં તેના ઉપયોગ કથારૂપે તત્ત્વજ્ઞાનના વિકાસમાં થયા છે. અને મહાભારત જેવાં મહાકાવ્યા અને પુરાણામાં તે એ કલ્પના વિના જાણે વ્યાસા આગળ જ વધી શકતા નથી. મહાદેવને ઉભા સાથે પરણાવવા હોય કે કંસ જેવાના વધ કરાવવા હોય કે લેખકે પેાતે માની લીધેલા બૌદ્ધ-જૈન જેવા નાસ્તિક અસુરાને નરકે મેકલી વૈદિકઆસ્તિક દેવાનું રાજ્ય સ્થાપવુ હોય કે ભાવ જેવા વંશને અસુર ાટીમાં મૂકવા હાય તો તેને પ્રાચીન કાળથી ચાલી આવતી દેવાસુર-સંગ્રામની કલ્પના ભારે મદદગાર થાય છે. એકમાત્ર દેવાસુર–સંગ્રામની કલ્પનાને આશ્રય કરી તેને આધારે નાનાંમોટાં કેટલાં વાર્તાઓ, આપ્યાના ને આખ્યાયિકાએ રચાયાં છે, એ જો કાઈ સર્વાંગીણ શેાધપૂર્વક લખે તેા તે ખાતરીથી પીએચ. ડી. ની ડિગ્રી મેળવે અને તેમાં રસ પણ જેવા તેવા નથી. દેવાસુર-સંગ્રામની કલ્પનાની સાથે જ અવતારવાદ સંકળાયેલા છે. એટલે વૈદિક કે પૌરાણિક કથા-સાહિત્યમાં તે કાઈ ને કાઈ રૂપે ભાગ ભજજ્ગ્યા વિના રહેતા જ નથી. ખૌદ્ધ કથા-સાહિત્ય એનાં વિશિષ્ટ લક્ષણાથી નાખું તરી આવે છે. એમાં ખાસ ધ્યાન ખેંચે એવું લક્ષણ તે એધિસત્ત્વની પારમિતા છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા [ ૮ર બુદ્ધવની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર ઉમેદવાર તે બોધિસત્વ. બૌદ્ધ પરંપરા, અવતારવાદ કે દેવ-અસુર વર્ગના વિગ્રહને આધારે વિચાર નથી કરતી, પણ તે સત-અસત્ વૃત્તિનાં અથવા દેવી-આસુરી વૃત્તિનાં દૂધને અવલંબી જડતા, પ્રમાદ, ક્રોધ જેવી આસુરી વૃત્તિઓનો પ્રસ્તા, પુરુષાર્થ અને ક્ષમા જેવી “વી. વૃત્તિઓ દ્વારા પરાભવ કથાઓમાં ચિત્રિત કરે છે અને દર્શાવે છે કે જે વ્યક્તિ દૈવી વૃત્તિઓના વિકાસની પરાકાષ્ઠા-પારમિતા સાધે છે તે જ બધિસત્ત્વ, અને તે જ ક્રમે બુદ્ધત્વ પ્રાપ્ત કરે છે. અન્ય પરંપરાઓની પેઠે બૌદ્ધ પરંપરા પણ પુનર્જન્મવાદને આશ્રય લઈ પારમિતાની સિદ્ધિ જન્મજન્માંતરના પુરુષાર્થ દ્વારા વર્ણવે છે. આ માટે બૌદ્ધ પરંપરાએ તથાગત બુદ્ધના પૂર્વજન્મોને લગતી પારમિતાની સાધના સૂચવતી સેંકડો મનોરંજક કથાઓ રચી છે, જે જાતકકથા નામથી વિશ્વવિખ્યાત છે. જાતકકથાઓ સિવાય પણ બૌદ્ધ પાલિવાડ્મયમાં કથાઓ આવે છે, પણ વિશેષ ધ્યાન તે જાતક કથાઓ જ ખેંચે છે. જૈન પરંપરાનું કથા-વાલ્મય જેટલું પ્રાચીન છે તેટલું જ વિશાળ પણ છે. એની વિશેષતા કર્મવાદના ખુલાસાને કારણે છે. જીવનમાં જે સુખદુઃખનાં તડકા-છાયાનું પરિવર્તનશીલ ચક્ર અનુભવાય છે, તે નથી ઈશ્વરનિર્મિત કે નથી દેવપ્રેરિત, નથી સ્વભાવસિદ્ધ કે નથી નિયતિતંત્ર. તેનો આધાર છવની પિતાની સદ્-અસત્ વૃત્તિ એ જ છે. જેવી વૃત્તિ એટલે કે બુદ્ધિ અને પુરુ. વાર્થ તેવી જ કર્મચેતના, અને તેવી જ ફળચેતના. માણસ પોતે જેવો. છે તે તેના પૂર્વ–સંચિત સંસ્કાર અને વર્તમાન સંસ્કારનું પ્રતિબિંબ છે. તે જે થવા માગે તે સ્વપુરુષાર્થથી બની શકે. આખું ભાવિ એના પિતાના જ હાથમાં છે. આ રીતે જીવનમાં ચારિત્ર ને પુરુષાર્થને પૂર્ણ અવકાશ આપવાની દષ્ટિએ જ જૈન કથા-સાહિત્ય મુખ્યપણે લખાયેલું છે. લેકને મોઢે મોઢે અને ઘરે ઘરે રમતું લેકકથાસાહિત્ય અજ્ઞાત કાળથી ચાલ્યું જ આવે છે, અને તેમાં નવા નવા ઉમેરાઓ પણ થતા રહ્યા છે. એની સદા વહેતી ગંગામાંથી ઉપર દર્શાવેલી ત્રણે પરંપરાઓએ પોતપોતાની માન્યતા ને પિષવા અને સંપ્રદાયને પુષ્ટ કરવા પિતાપિતાને ફાવે તે તે કથાઓને લઈ તેને નવા નવા ઘાટને આકાર આપ્યા છે. કથા મૂળ એક જ હોય, પણ તે વ્યાસના હાથે એક રૂપ પામી, બૌદ્ધ ભિક્ષુક અને જૈન નિને હાથે વળી તેથી જુદા આકાર પામી. જેઓ ઉક્ત ત્રણે પરંપરાઓના કથા Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ ] દર્શન અને ચિંતન સાહિત્યના તુલનાત્મક અભ્યાસી છે, તેથી આ વસ્તુ અછાની નથી. રામરાવણ, કંસ-કૃષ્ણ અને કૌરવ-પાંડવની લક્કથા પુરાણોમાં એક રૂપે હોય તો જન પરંપરામાં તે સહેજ બીજે રૂપે હોય અને બૌદ્ધ પરંપરામાં વળી ત્રીજી જ રીતે હેય. કોઈ એક જ પરંપરાના જુદા જુદા લેખકે પણ ઘણીવાર એક જ કથાને જુદી જુદી રીતે ચીતરે છે. પુરાણમાં તે નાભિ-મરુદેવીના નંદન ઋષભદેવની વાત જૈન પરંપરાથી કાંઈક જુદી હોય એ સમજી શકાય તેવું છે, પણ જૈન પરંપરાના દિગંબર–શ્વેતાંબર જેવા બે કવિલેખકે પણ ઋષભદેવની સ્થા વિશે સર્વથા એકરૂપ નથી રહી શકતા. મૂળે બધા કથા-વાર્તાના લેખકે કે પ્રચારકોને ઉદ્દેશ પોતપોતાની કથાને વધારેમાં વધારે લોકપ્રિય બનાવવાને હોય છે. એ ઉદેશ તેમને તત્કાલીન આકર્ષક બળોને કથામાં સમાવવા પ્રેરે છે, ને તેથી જ મૂળ માન્યતા એક હોય તોય કથાના સ્વરૂપમાં થોડોઘણો ફેર પડી જ જાય છે. શિબિએ બાજથી પારેવાનું રક્ષણ કરવા પિતાનું શરીર અર્યાની કથા મહાભારતના વનપર્વમાં છે. બોધિસત્વે પણ પ્રાણી રક્ષણ માટે હિંઢ પશને પિતાનો દેહ અર્પે એવી વાત વ્યાસ્ત્રી જાતકમાં છે. સોળમા તીર્થકર શાંતિનાથે મેઘરથ રાજાના ભવમાં બાજના પંજામાંથી પારેવાને બચાવવા પિતાને દેહ અય્યની વાત છે. સિંહના પંજામાંથી સુરભિનું રક્ષણ કરવા દિલીપના દેહાપણની વાત પણ કાવ્યમાં આવી છે. આ બધી વાર્તા માં પાત્ર અને પ્રસંગે ભલે જુદાં હોય, પણ તેમાં પ્રાણું–રક્ષણની ધર્મોચિત કે ક્ષત્રિયચિત જવાબદારી અદા કરવાને પ્રાણ તે એક જ ધબકી રહ્યો છે. મહાભારતમાં મિથિલાના અનાસક્ત કમલેગી વિદેહ જનકની વાત છે. બૌદ્ધ જાતકમાં મહાજનક એક જાતક છે, તેમાં મિથિલાનરેશ તરીકે મહાજનક નામનું બોધિસત્વ પાત્ર આવે છે. તે પણ અનાસક્તપણે ત્યાગની દિશામાં આગળ વધે છે. જૈન પરંપરામાં ઉત્તરાધ્યયન સૂત્રમાં નમિરાજ ઋષીશ્વરની કથા છે. તે પણ અમુક પ્રસંગે વૈરાગ્યવૃત્તિથી પ્રેરાઈ પિતાની નગરી મિથિલાના દાહ અને બીજા ઉપદ્રવોની કશી જ ચિંતા સેવ્યા વિના, આધ્યાત્મિક સાધનાની દિશામાં આગળ વધે છે. આ જુદાજુદા દેખાતા કથા-ઉગ મૂળમાં કઈ એક જ બીજનાં પરિણામ છે, અગર તે એકનાં બીજાં સુધારેલાં અનુકરણ છે. ઉદયન વત્સરાજ જેવી અતિહાસિક વ્યક્તિનું આલેખન કરતી કથાઓ પણ ઉપર સૂચવેલ બ્રાહ્મણ-શ્રમણ પરંપરાઓમાં કાંઈક ને કાંઈક જુદો જુદો આકાર ધારણ કરે છે. આટલી ચર્ચા એટલું જાણવા પૂરતી કરી છે કે પ્રાચીન કાળમાં અને મધ્ય કાળમાં પણ એક સામાન્ય કથાના ખેખા પરથી જુદા જુદા સંપ્રદાયવાળા અને જુદી જુદી Page #106 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા શક્તિ ધરાવનારા લેખકે કેવી રીતે ભિન્ન ભિન્ન આલેખન કરતા. આપણે ઉપર જોયું તેમ, એક સર્વસામાન્ય કથાસાહિત્યના પ્રભવસ્થાનમાંથી ઉદ્ભવેલી સંપ્રદાય-ભેદની છાયાવાળી કથા ત્રિવેણી ભારતીય વાલ્મયના પટ પર તે વહે જ છે, પણ એના પ્રચારની બાબતમાં ધ્યાન આપવા લાયક મહત્ત્વનો ભેદ છે. બૌદ્ધ ભિક્ષુકને ન નડતું જતિબંધન કે ન નડત વિહારનો સખત પ્રતિબંધ. તેથી તેઓ ભારતની ભૂમિ ઓળંગી તે સમયમાં જાણીતી એવી સમગ્ર દુનિયાના ખૂણેખૂણે પહોંચવા મળ્યા. સાથે પિતાનું અણમોલું કથાસાહિત્ય પણ લેતા ગયા. અને પરિણામે બૌદ્ધ કથાસાહિત્ય, ખાસ કરીને જાતકસાહિત્ય, અનેક ભાષાઓમાં અનુવાદિત થયું અને ભારત બહારની જનતાનું ધ્યાન તેણે બુદ્ધભૂમિ પ્રત્યે આકર્થે. વૈદિક અને પૌરાણિક કથાસાહિત્યને એવી તક મળવા સામે મુશ્કેલી હતી. વ્યાસો ને પૌરાણિક વાકૃશ્નર ને વાપટુ કાંઈ ઓછા નહિ, પ્રચાર-ઉત્સાહ પણ જે તે નહિ, પણ તેમને નડતું મુખ્યપણે જાતિનું ચેકાબંધન. તેથી બૌદ્ધ કથાસાહિત્ય જેટલું પૌરાણિક કથાસાહિત્ય તે કાળમાં ભારત બહાર પ્રચાર ન પામ્યું એ ખરું; પણ ભારતમાં તે એ દરેક રીતે ફૂલ્યુ-ફાલ્યું અને ઘરે ઘરે આવકાર પામ્યું. એક તે બ્રાહ્મણવર્ગ જ વિશાળ, બીજું તે બુદ્ધિપ્રધાન અને માત્ર બુદ્ધિજીવી, ત્રીજું એ લેક અને શાસ્ત્રમાં ગુરુસ્થાને, એટલે પૌરાણિક કથાઓએ જનતામાં એવા સંસ્કાર સીંચ્યા કે જે વૈદિક કે પૌરાણિક પરંપરાના અનુયાયી ન હોય તેના કાન ઉપર પણ પૌરાણિક કથાઓના પડઘા પડતા જ રહ્યા છે. જૈન કથા-સાહિત્યને પ્રશ્ન સાવ નિરાળો છે. જો કે જૈન ભિક્ષકોને યથેચ્છ વિહારમાં જાતિબંધનનું ડામણ નડે તેમ ન હતું, પણ તેમને જીવનચર્ચાના ઉગ્ર નિયમો મુક્ત વિહારમાં આડે આવતા. તેથી ભારત બહાર જૈન કથા-સાહિત્યના પ્રચારને સંભવ જ લગભગ ન હતે. અલબત્ત, ભારતમાં એ પ્રચાર માટે પૂર્ણ અવકાશ હતો, છતાં એમ સિદ્ધ ન થવાનાં અનેક કારણે પિકી મુખ્ય કારણ જન ભિક્ષુકોની પિતાની ધર્મસ્થાન પૂરતી મર્યાદા એ જ હતું. જે જનો પિતાના ધર્મસ્થાનમાં જતા-આવતા રહે અને કથા-શ્રવણ કરે તે તો ઓછેવત્તે અંશે જૈન કથાથી પરિચિત રહેતા, પણ જેઓ એ રીતે ટેવાયેલા ન હોય તેવા જેનો પણ જૈન કથા વિશે ભાગ્યે જ જાણતા. તેથી જેન કથાઓ જેટલા પ્રમાણમાં ગ્રંથોમાં આલેખાયેલી છે ને સંગૃહીત છે તેટલા પ્રમાણમાં તેનું પ્રચારક્ષેત્ર વધ્યું નથી, એ નક્કર હકીકત છે. જે વસ્તુ સાર્વજનિક ક્ષેત્રમાં પ્રચારમાં આવે છે તેમાં હંમેશાં લેકચિ પ્રમાણે અનેક આકર્ષક સુધારાવધારા પણ થતા રહે છે. જેનો પ્રચાર નહિ અથવા છો તેમાં કોઈ સાર Page #107 -------------------------------------------------------------------------- ________________ - દર્શન અને ચિંતન તત્ત્વ હેાય તેય તે આંખે વળગે અને કાનને પકડે એવી રીતે ઉઠાવ પામતું નથી, અને કોઈ તત્ત્વ ખટકે એવું હોય તે તે તેમાંથી દૂર થવા પામતું પણ નથી. કેટલીક જૈન કથાઓની બાબતમાં કોઈક આવું જ બન્યું હોય તેમ મને લાગે છે. જૈન સાહિત્યમાં કેટલીક કથાઓ એવી આકર્ષક અને માનવતાના. ઉત્કર્ષની દષ્ટિએ ઉપયોગી તત્ત્વ ધરાવતી છે કે જે તે સુયોગ્ય લેખકની કળાના નવનવ સંસ્કાર પામતી રહે તે, કયારેય પણ વાસી ન થાય અને સદાય. પ્રજાને દીપિકાની ગરજ સારતી રહે. કુશળ લેખક પિતાના અનુભવનાં નાનાંવિધ પાસાંઓને પૌરાણિક, ઐતિહાસિક કે કલ્પિત-અકલ્પિત મિશ્ર પાત્રોના આલેખન દ્વારા એવી ઉઠાવદાર, કળાથી તેમ જ રસસંભૂત છટાથી રજૂ કરે છે કે જેથી વાંચનાર-સાંભળનાર વર્ગની જિજ્ઞાસા કુંઠિત થવાને બદલે ઉત્તરોત્તર વધતી ચાલે અને જેના રસાસ્વાદ દ્વારા વાચક કે શ્રેતાને ન થાય શ્રમને અનુભવ કે ન રહે સમયે વીયાનું ભાન! વાર્તા સામાન્યનું મારી દૃષ્ટિએ આ લક્ષણ છે, જે નાની કે મેટી બધી નવલ કે નવલિકાઓને આવરે છે. હું પોતે તે એ લક્ષણમાં એટલું પણ ગર્ભિત રીતે સમાયેલું માની જ લઉં છું કે લેખકની કળા વાચક અને શ્રેતામાં વિવેક તેમ જ સાહસ પ્રગટાવે તેવી જ હોય. એવી કળા વિનાનાં લખાણ છેવટે વાચક કે શ્રેતાને ઊર્ધ્વગામી ન બનાવતાં નીચે જ પાડે છે –એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. | ગુજરાતી ભાષામાં નવલ-નવલિકાઓનું સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં રચાયું છે, અને હજી રચાયે જાય છે. એણે વાચકેને ચાહ પણ ઠીક ઠીક મેળવ્યો છે. કેવળ પ્રાચીન સાહિત્યનાં પાત્રોના આલંબનવાળું જે નવલનવલિકા સાહિત્ય અત્યાર લગીમાં પ્રસિદ્ધ થયું છે, તેમાં જૈન કથા-સાહિત્યને આધારે નવલ-નવલિકાઓનું રુચિર સર્જન કર્યું હોય તે તે મારી જાણ મુજબ એકમાત્ર “સુશીલે” કર્યું છે, અને તેમની તે કૃતિ તે “અર્પણ” નામક નવલિકાઓનો સંગ્રહ. ત્યારબાદ જૈન કથા-સાહિત્યના વિશાળ ખજાનામાંથી જાની, નાનીમોટી સ્થાઓનો આધાર લઈ તેનાં અતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવા યુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષ એવા સંસ્કારેવાળું કથાસંવિધાન કરનાર, હું જાણું છું ત્યાં સુધી, “જયભિખુ” એ એક જ છે. જયભિખ્ખું” ભણતરની ચાલુ ડાકેરી છાપ પ્રમાણે તે નથી ભણ્યા એમ જ એક રીતે કહી શકાય. નથી એમણે સ્કૂલનું ભણતર પૂરું કર્યું કે નથી કેલેજમાં પગ મૂક્યો. શાસ્ત્રોની કે સંસ્કૃત-પ્રાકૃતની જૂની પંડિતાઈના અખા Page #108 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ચેષ્ઠા [ ૮૩૩ ડામાં પણ તેમણે બહુ કુસ્તી કરી નથી. અને છતાંય તેમણે વિવિધ પ્રકારનુ જેટલા પ્રમાણમાં ગુજરાતી સાહિત્ય રચ્યું છે, તે જોતાં તેમની શક્તિ અને સાધના પ્રત્યે ગુણાનુરાગમૂલક સમ્માનવૃત્તિ કાઈ તે પણ થયા વિના ન રહે, એમ હું સ્વાનુભવથી માનું છું. તેમનાં લખાણાની યાદી તે બહુ મેાટી છે, તેમ છતાં ડઝનેક જેટલી નાનીમેટી નવલા ને અધો ડઝન જેટલા લઘુવાર્તાસ’ગ્રહા એટલું પણ એમની લેખનકળાની હથોટી સિદ્ધ કરવા પૂરતું છે. એમણે લખવાની શરૂઆત તેા લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં કરી. એ શરૂઆત મૂળે તે આર્થિક આવશ્યકતામાંથી જન્મી. એણે એ આવશ્યક્તા ઠીક ઠીક સતેાષી પણ ખરી. અને પછી તે એમના એ રસ-વ્યવસાય જ થઈ ગયા છે. શરૂઆતમાં એમણે વિદ્યાર્થી વાચનમાળા ’ જેવી નાની નાની પુસ્તિકાઓ લખી, અનેક પત્ર-પત્રિકાઓમાં પણ લખતા રહ્યા. વાચન અને ચિંતન લેખન-વ્યવસાય સાથે જ વધતું અને સમૃદ્ધ થતું ચાલ્યું. તેને પરિણામે જેમ જેમ નવી નવી કૃતિ જન્મતી ગઈ, તેમ તેમ તેમાં વધારે રસ અને વિચાર–પ્રેરકતાનાં તત્ત્વ પણ આવતાં ગયાં. ભાષા પણ વધારે સરળ અને શ્રવ્ય ધડાતી ચાલી. એની પ્રતીતિ કામવિજેતા સ્થૂલિભદ્ર, મહર્ષિ મેતારજ, વિક્રમાદિત્ય હેમુ, ભાગ્યનિર્માણ અને ભગવાન ઋષભદેવ જેવી નવલે જોતાં થાય છે. જયભિખ્ખુની એક નવલ નામે · પ્રેમભક્ત કવિ જયદેવ ' ઉપરથી કળાકાર શ્રી. કનુ દેસાઈની દોરવણી પ્રમાણે ‘ ગીતગોવિંદ’ નામે ચિત્રપટ પણ તૈયાર થયુ અને તે ઠીક ઠીક પસંદગી પણ પામ્યું. એમની ભગવાન ઋષભદેવ નામની નવલકથાને અનુલક્ષી ૨૦૦૩ના પ્રજામના દીપોત્સવી અંકમાં અધ્યાપક ઈશ્વરલાલ દવેએ અત્યારના સુપ્રસિદ્ધ નવલકારાની કળાનું ખીજી દિશામાં ધ્યાન ખેંચવા લખેલું : < આપણે ઇચ્છીએ છીએ કે આપણા વાર્તાકારો સાલકી યુગને નમસ્કાર કરી હવે સેનાપતિ ( આચાર્ય ) અને ભગવાન ઋષભદેવ ( જયભિખ્ખુ ) ની જેમ, વિશેષ સફળતાથી, નવા યુગેામાં વિહાર કરે' .. ૫૩ : : ગુજરાતી સાહિત્ય સભા તરફથી થતી ચાલીસના ગ્રંથસ્થ વાડ્મયની સમીક્ષા કરતાં, અધ્યાપક રવિશ'કર મ. જોશીએ ‘ સ્થૂલિભદ્ર ’ વિશે જે લખ્યુ છે તે લંબાણુ-ભયને સકોચ ટાળીને હું પૂરેપૂરું અહીં ઉદ્ધૃત કરવું યોગ્ય સમજું છું: “ જયભિખ્ખુ કૃત - સ્થૂલિભદ્ર ’માં નવલકથામાં ઐતિહાસિક ધ કથાને ઉચિત કલાથી ગૂંથવાના સફળ ચહ્ન થયા છે. પ્રેમકથા, મુત્સદ્દીગીરી કે સાહસથાએની પુનરુક્તિથી અકળાતા લેખકને ધ કથાને રુચિર સ્વરૂપે ગૂંથવાનુ ક્ષેત્ર હજી અણખેડાયેલુ અને ભાવિ સમૃદ્ધિભયું જણાશે. સાંપ્રદાયિક તત્ત્તા આ કથામાં Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪] દર્શન અને ચિંતન વિશાળ માનવતામાં વેરાઈ ગયાં છે, અને સ્થૂલિભદ્ર, કેશા, વિષ્ણુગુપ્ત, વરરચિ વગેરે પાત્રો અને “કેશાનો વિલાસ, “સ્થૂલિભદ્રને સંન્યાસ”, “અજબ અનુભવે, કામવિજેતા” વગેરે પ્રકરણે હૃદયસ્પર્શી છે. વસ્તુ સુઘટિત છે. પ્રસંગમાં કલ્પનાપ્રેરિત ચેતન મુકાયું છે. અને ધાર્મિક તવો વાર્તારસમાં સારી રીતે ગૂંથાઈ આખીયે નવલને સુવાઓ બનાવી મૂકે છે. ” એકતાલીસ–બેંતાલીસના ગ્રંથસ્થ વાલ્મયની સમીક્ષા કરતાં કવિ શ્રી. સુંદરમે મહર્ષિ મેતારજ” વિશે લખતાં લેખકની કેટલીક મર્યાદાઓનો તટસ્થ નિર્દેશ કરીને છેવટે લખ્યું છે કે : “ આ લેખકે જૈન ધર્મમાંથી વિષયો લઈ તે પર નવલકથા લખવાનો જે શુભ આરંભ કર્યો છે, તે ખરેખર આદરણીય છે. અને આ કાર્ય માટે તેમની પાસે પૂરતી સર્જક કલ્પનાશક્તિ પણ છે, એ આનંદદાયક હકીકત છે. પાત્રસૃષ્ટિમાં સૌથી આકર્ષક પાત્રો જ્ઞાતપુત્ર મહાવીર અને પ્રતિનાયક રોહિણેયનાં છે... ગૂજરાતી સાહિત્યમાં મહાવીરનું આવું સજીવ ચિત્ર બીજું ભાગ્યે હશે..... કથાને સૌથી ઉત્તમ કલાઅંશ એમાં રહેલા કેટલાક કાવ્યરસિત પ્રસંગ છે, જેમાં લેખક ઉત્તમ ઉત્તમ ઊર્મિકવિતાની છટાએ પહોંચી શક્યા છે, અને પિતાના અભ્યાસને પરિપાક તથા કલ્પનાની સૌંદર્યસર્જક શક્તિ બતાવી શક્યા છે.” ગુજરાતના વયોવૃદ્ધ સાક્ષર શ્રી. કૃષ્ણલાલ મો. ઝવેરીએ જયભિખ્ખનાં કેટલાંક પુસ્તકાને સ્વીકાર કરતાં જવાબનાં જે લખ્યું છે, તેમાંથી એક કંડિકા અત્રે ઉદ્ધત કરવાનો લોભ રેકી શકાતું નથી? “સંસ્કૃતનું આવું ઉચ્ચ જ્ઞાન, સાથે બીજી ભાષાનું પણ, અને કલ્પનાથી 49 47921, Imagination in a large digree suplemented by creation facutly, zi 24124 HA H6798 43. Imaginative viata મૂર્તસ્વરૂપ આપવા જેટલી કલમની શક્તિ એ પણ બીજે પ્રશંસાયુક્ત ગુણ. ( ૮-૬-૪૭)” લેખનના પ્રારંભકાળમાં પ્રસિદ્ધ થયેલી તેમની કૃતિ તે શ્રી. ચારિત્રવિજય. ઈ. સ. ૧૯૩૬ ] એની નિર્ભય સમાલોચને એક પત્રમાં શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડિયાએ કરેલી. તેમાં તેમણે લેખકને ઘણુ માર્મિક સૂચનાઓ કરી છે, પણ તેમની લેખનશક્તિ વિશેને અભિપ્રાય ટૂંકમાં આ છેઃ આવી સુંદર છટાથી લખાયેલું અને આવી આકર્ષક રીતે વિવિધ પ્રકારનાં રેખાચિત્રો, છબીઓ વગેરેથી સુશોભિત બનાવેલું બીજું કોઈ જીવનચરિત્ર ગુજરાતી ભાષા-સાહિત્યમાં હજુ સુધી મારા જોવામાં આવ્યું નથી...લેખનશૈલી પણ એટલી બધી મેહક છે કે વાંચનાર પહેલેથી છેડે સુધી એકસરખા રસથી ખેંચાય જાય છે. (૩૦-૭-૭)” જોકે જયભિખ્ખું જૈન કથાસાહિત્યને આધાર લઈ નવલ–નવલિકા Page #110 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા ૮૩૫ લખનાર તરીકે સામાન્ય રીતે જાણીતા છે, પણ એ અપૂર્ણ સત્ય છે. એમણે અનેક નાનીમેટી નવલે અને નવલિકાઓ જૈનેતર પરંપરાના સાહિત્યને આધારે અને વ્યાપક લેખાતા ઇતિહાસને આધારે પણ આલેખી છે. દા. ત. હેમુ, ભાગ્યનિર્માણ, ભાગ્યવિધાતા એ ત્રણમાં મુસ્લિમ–યુગનું અિતિહાસિક પ્રતિબિંબ છે. એ નવલે જોતાં એમ લાગે છે કે તેમણે એ યુગને સ્પર્શતું હિંદુ-મુસ્લિમ સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં વાંચ્યું–વિચાર્યું હોવું જોઈએ. “જયદેવ” એ પણ એતિહાસિક ઘટનાવાળી નવલ છે. જ્યાં લગી વૈષ્ણવ સાહિત્યને ઠીક ઠીક પરિચય સાધ્ય ન હોય, અને તે પરંપરાનું સાંપ્રદાયિક દૃષ્ટિએ પરિશીલન કર્યું ન હોય ત્યાં લગી એવી ઉઠાવદાર નવલ કદી આલેખી ન શકાય. એને વાંચનાર એવી છાપ અવશ્ય ઝીલવાનો કે આ નવલનો લેખક વૈષ્ણવ હોય તે ના નહિ ! વૈષ્ણવ પરંપરાની પ્રશંસાયેલી કે વગોવાયેલી શંગારભક્તિ જાણીતી છે. જ્યારે “જયદેવ”ના “સૌંદર્યપૂજાપ્રકરણમાં વાચક એ શંગારભક્તિના અદ્વૈતને જુએ છે ત્યારે તે એની એ છાપ વધારે દઢ બને છે. પણ આ વિષયમાં હું મારા વલણને નિર્દેશ કરું તે તે અસ્થાને નહિ લેખાય. હું રાસપંચાધ્યાયીમાંના ગેપી-કૃષ્ણના, કુમારસંભવમાંના ઉમામહાદેવના, અને ગીતગોવિંદમાંના રાધા-કૃષ્ણના ગમે તેવા કાવ્યમય પણ નગ્ન શંગારને નથી માનતે ભક્તિના સાધક કે નથી માનતો તરુણોને ઉચિત એવી શક્તિ અને દીપ્તિના પિોષક! તેથી સહેજે જ ભિખુએ લખેલ જ્યદેવ” નવલમાંના ઉક્ત પ્રકરણ પ્રત્યે મારું સવિશેષ ધ્યાન ગયું. મેં લેખક સાથે મુક્તમને ચર્ચા કરી તેમનો દૃષ્ટિકોણ જાણી લીધું. મેં મારે પણ દૃષ્ટિકોણ તેમની સામે મૂક્યો. જ્યારે મેં એમ જાણ્યું કે બીજી આવૃત્તિમાં જયભિખુ એ પ્રકરણ ગાળી નાખવાના છે, અને એ પણ જાણ્યું કે તરુણ પેઢીની વૃત્તિને પંપાળે એવાં શંગારી લેખનો વિશેષ પ્રલોભન આપી લખાવનારને પણ તેમણે નકાર્યા છે, ત્યારે મારી દૃઢ ખાતરી થઈ કે આ લેખકની શક્તિ હવે નવી પેઢીને બળ અને સમર્પણુવર્ધક કાંઈક નવું જ આપશે. જૈન કથા-સાહિત્ય માટે અતિહાસિક કહી શકાય તેવી અને પૌરાણિક લેખી શકાય તેવી ઢગલાબંધ નાનીમેટી વાર્તાઓમાંથી જયભિખુએ આધુનિક સચિને પિષે અને તેણે એવું નવલ-નવલિકા સાહિત્ય સર્જી બેવડે ઉપકાર (જો એને ઉપાકર કહે હેય તો) કર્યો છે. જૈનેતર જગતમાં અનેક સુપ્રસિદ્ધ લેખકે એવા છે કે જે પોતે જ ગમે તેવા ખૂણેખાંચરેથી યોગ્ય Page #111 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન કથા-વસ્તુ મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે. તેમને સર્વત્ર પ્રસિદ્ધ અને સુવિદિત એવા વૈદિક-પૌરાણિક સાહિત્ય કે બૌદ્ધ સાહિત્યમાંથી સહેજે જોઈતી કથા–વસ્તુઓ મળી જાય છે, ને તે ઉપર તેઓ પિતાની હથોટી અજમાવે છે. પરિણામે એ જુની કથા-વસ્તુઓ નવે રૂપે પ્રચારમાં આવે છે. આવા શોધક લેખકોને જૈન કથા–સાહિત્યમાંથી જોઈતી વસ્તુ સાંપડવાની તક બહુ - જ ઓછી મળી છે. એનું એક કારણ એ પણ છે કે જૈન કથાસાહિત્ય એક રીતે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના આવરણ તેમ જ ભંડાર અને પંથ-દષ્ટિના બંધિયારખાનામાં ગંધાયેલું રહ્યું છે. તેથી કરીને તે સાહિત્યમાંથી આ યુગમાં પણ સહુને ગમે અને માર્ગદર્શક બને એવી કથાવસ્તુઓ સુષ્ય લેખકેના હાથમાં પડી નથી. બીજી બાજુએ જે ગણ્યાગાંડ્યા જૈન લેખકે હોય અને કાંઈક નવ-દષ્ટિને આધારે કથાસર્જન કરવા ઈચ્છતા હોય તેમની સામે પંથની સંકુચિત દકિટ ઘરતી હોય છે. જુના વાઘા બદલ્યા વિના પ્રાચીન કથા-વસ્તુઓ ભાગ્યે જ સાર્વત્રિક આવકાર પામે, અને એ વાવાઓમાં સહેજ પણ લંબાણકાણુ કે સંસ્કાર થયા ત્યાં તો રૂઢિઓની ભૂતાવળ જાગી ઊઠે! પરિણામે એણે ગમે તેવું લખ્યું હોય તોય જેનો ખરીદવા ન લલચાય, અને જૈનેતર જગતમાં એને પ્રવેશ મુશ્કેલ બને. એટલે છેવટે લેખક–પ્રકાશકને બીજી દિશા સ્વીકારે જ છૂટકે. આ અને આનાં જેવાં બીજા કારણોથી જૈન કથા-સાહિત્ય નવા સ્વરૂપમાં બહાર આવી શકતું નથી. જયભિખુએ પિતાનાં લખાણોથી એ બંને લક્ષ્ય સિદ્ધ કર્યા છે. તેમણે જેનેતર સુલેખકે સામે જૈન કથાસાહિત્યમાંથી સારી સારી કથાવસ્તુઓ રજુ કરી તેમનું ધ્યાન એ કથા-સાહિત્ય તરફ ખેંચી તેમને નવી દિશાએ કળા અજમાવવા સૂચવ્યું છે, અને જૈન જગતને એવું ભાન કરાવ્યું છે કે તમને જે રૂઢિબંધને નડે છે તે માત્ર તમારા સંકુચિત દૃષ્ટિબિંદુને લીધે. ખરી રીતે તે કઈ પણ કથા કે વાર્તા ત્રણે કાળમાં એકરૂપ હતી કે રહી શકતી જ નથી. ખુદ પ્રાચીન જૈન લેખકે પણ તે તે દેશ-કાળના પ્રભાવ તળે આવી કથાને નવા નવા ઓપ આપતા જ રહ્યા છે. જયભિખુએ બંને લો કેટલા પ્રમાણમાં સિદ્ધ ક્યાં છે એની સાબિતી એમના સાહિત્યને વાચકવર્ગ જ પૂરી પાડે છે. એક તરફથી જેનેતર જગતમાં એમનાં લખાણ બહુ જ છૂટથી વંચાય છે, જ્યારે બીજી તરફથી જૈન પરંપરાના રૂઢિચુસ્ત પણ એને વધારે ને વધારે સત્કારવા લાગ્યા છે, ને એવા નવા સર્જનની માગ કર્યા જ કરે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા [ ૮૩૭ ઉપર કહ્યું જ છે કે જયભિખુ મુખ્યપણે જૈન કથાસાહિત્યને આશ્રય લઈ અનેક સર્જન કરતા રહ્યા છે, પણ આ ઉપરથી સહેજે એમ લાગવાને સંભવ છે કે ત્યારે એ તો સાંપ્રદાયિક દૃષ્ટિ અગર પંથદૃષ્ટિમાં બદ્ધ હશે. મને પણ શરૂઆતમાં એ જ કલ્પના આવેલી, પણ જ્યારે એમનાં લખાણમાંના કેટલાક ભાગે સાંભળ્યા ત્યારે મારે એ ભ્રમ ભાંગે. એમણે જૈન પરંપરામાં પ્રસિદ્ધ અને જૈન સમાજમાં રૂઢમૂળ એવી અનેક બાબતે પિતાની વાર્તાઓમાં ગૂંથી છે ખરી, પણ એ તે પ્રસંગ-વર્ણનનું જમાવટ પૂરતું સ્થૂલ ખોખું છે. જ્યારે તે કઈ સિદ્ધાન્તની અને માન્યતાની ચર્ચા કરે છે ત્યારે જ તેમની પંથમુક્ત દષ્ટિ જવા પામીએ છીએ. દા. ત. ચાલી આવતી પરંપરા પ્રમાણે સાધુઓ કે જતિઓ રાજ્યાશ્રય દ્વારા ધર્મ પ્રચારમાં માનતા, અને તે માટે રાજાને કે બીજા કોઈ સત્તાધારીને રીઝવવા બ્રાહ્મણ અને બૌદ્ધ ભિક્ષુકોની પેઠે વિવિધ પ્રયત્ન કરતા. જૈન પરંપરામાં પેસી ગયેલ ધર્મ પ્રચારમૂલક આવી ગુલામી અને આત્મશ્રદ્ધાની મોળપ સામે જયભિખુએ ભાગ્યનિર્માણ” માં ઠીક ઠીક ટકોર કરી છે. એ અતિહાસિક સત્ય છે કે વિદ્વાને અને ત્યાગીઓ એક અથવા બીજા બહાના તળે સત્તાધારી અને ધનપતિઓના ગુલામ બન્યા, અને તે દિવસે તેમણે પિતાની વિદ્યા અને પિતાના ધર્મને શુદ્ધ રૂપમાં રહેવા ન દીધાં. દેશ-પતનની સાથે માનવતાનું પણ પતન થયું, અને ધર્મને નામે પંથે પરસ્પર સાઠમારીમાં ઊતરી પડ્યા. પંથના અનુયાયીઓ પણ સમયનું હિત વિસારી ખંડ ખંડ બની છાવણીમાં વહેંચાઈ ગયા, અને પછી તે કોઈ એક જ પંથના વાડાઓમાં પણ કલેશદેષને દાવાનલ પ્રગટયો. એટલે સુધી કે તેને લીધે જ્ઞાતિનું બળ તૂટવું, મહાજનનો મેભ ગ, શેઠાઈ માત્ર વારસાગત રહી અને મોટે ભાગે તે દલિતે, ગરીબ ને અસહાયની વહારે આવવાને બદલે તેમને જ વધારે કચરવા લાગી. એ સત્યને જાણે જયભિખુએ પિછાન્યું ન હોય તેમ એવા અનિષ્ટથી સમાજને બચાવવા માટે તેમણે, હેમને યુદ્ધમાં જિતાવવા માટે જપ અને મંત્રતંત્રમાં પડેલ ત્યાગવેશધારી જૈન જતિની ઠીક ઠીક સમાચના કરી છે, અને સૂચવ્યું છે કે જે કોઈ ધર્મમાર્ગ સ્વીકારે તે પછી એને જ રસ્તે ચાલે, અને અધર્મના કાંટા-ઝાંખરાને ધર્મને બે સમજવાની ભૂલ ન કરે, ન બીજાને ભૂલમાં રાખો. મારી દૃષ્ટિએ માત્ર જૈન પરંપરાને જ નહિ, પણ બધી જ ધર્મપરંપરાઓને એમની ચેતવણી ખાસ ઉપગી છે. . જયભિખુ અનેક પ્રસંગે વિશ્લેષણ ઠીક ઠીક કરે છે. હું માનું છું કે કઈ પણ પ્રકારનું સાહિત્ય કેમ ન હોય, તેના વાંચનારમાં સત-અસત વચ્ચેનું Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] દર્શન અને ચિંતન અંતર કરવા અને પારખવાની વિવેકદ્રષ્ટિ વિકસવી જ જોઈએ. જે સાહિત્ય એ કામ ન કરી શકે તે ગમે તેવું હોય છતાં બુદ્ધિ માટે જરૂપ જ છે. આ કસોટીએ પણ તેમની નાનીમોટી વાર્તાઓ વાચકને ઉપયોગી થશે એમ મને લાગે છે. દા. ત. પ્રસ્તુત “મસ્ય–ગલાગલ” નવલનું પ્રકરણ “મરીને માળ લેવાની રીત” જુઓ. એમાં ગાંધીજીના હૃદય-પરિવર્તનનો અથવા એમ કહે કે પ્રાચીન “અવેરેણય વેરાણિ”ને સિદ્ધાંત વ્યક્ત કરવા કરેલું નિરૂપણ વાંચનારમાં વિવેકબુદ્ધિ જાગ્રત કરે છે. એ નિરૂપણ ઉદયન, વાસવદત્તા વગેરે, દિલ સાફ કરી, નિર્ભયપણે, પિતાને હડાહડ વિરોધી માનતા ચંડ પ્રકૃતિના પ્રદ્યોત સામે જ્યારે જાય છે ત્યારે બરાબર ઉપયુક્ત સ્થાને આવે છે. જયભિખુની વાર્તાઓમાં અનેકવાર દીર્ઘતપસ્વી મહાવીરનું પાત્ર આવે છે. જેને માત્ર પથદષ્ટિએ વિચારવાની ટેવ પડી હોય તે સહેજે એમ માનવા લલચાય કે જયભિખુની દષ્ટિ માત્ર મહાવીરમાં બદ્ધ છે, પણ મને એમના સાહિત્યનો પરિચય એમ કહેવા લલચાવે છે કે તેમણે જન્મસંસ્કાર–પરિચિત નિગ્રંથનાથ મહાવીરને તે માત્ર અહિંસા અને ક્ષમાના પ્રતીકરૂપે ઉલ્લેખ્યા છે. એ દ્વારા તે બધા જ અહિંસા અને ક્ષમાના અનન્ય ઉપાસક ધર્મવીરેનો આદર્શ રજૂ કરે છે. આપણે વાચકે અને સમાચકોએ લેખકના મનની વાત જાણીને જ તેના વિશે અભિપ્રાય બાંધવો જોઈએ, નહિ કે નામ અને પરંપરાને આધારે ! કોઈ કષ્ણુ કે રામની વાત કરે એટલા માત્રથી એમ માની ન શકાય કે તે રામ કે કૃષ્ણ જેટલે બીજા કોઈને આદર કરતો નથી. આવી કલ્પના પતે જ પંથદષ્ટિની સૂચક છે. વાત નાની હોય કે મેટી, લેખક એની જમાવટ અમુક રીતે, અમુક પ્રસંગ લઈ કરે છે, પણ એની સફળતાની ચાવી એના મૂળ વક્તવ્યની ચંજનાની સિદ્ધિમાં છે. જે મૂળ વક્તવ્ય વાચકના હૃદય ઉપર વ્યક્ત થાય તે એની સિદ્ધિ કહેવાય. આ દૃષ્ટિએ પણ જયભિખુની વાર્તાઓ સફળ છે. દા.ત. એકવાર દૃઢપણે કરેલે શુદ્ધ સંકલ્પ હજાર પ્રલેભન સામે કેવી રીતે અડગ રહે છે, એ વ્યક્ત કરવા સ્થૂલિભદ્રની વાર્તા લખાઈ છે, અને તે મૂળ વક્તવ્યને બરાબર ફેંટ કરે છે. જાતિવાદના ઉચ્ચનીચપણનું સંકુચિત ભૂત માત્ર બ્રાહ્મણ વર્ગને જ નહિ પણ એના ચેપથી બધા જ વર્ગોને વળગ્યું છે. જે જે એ ભૂત સામે થથા તેના વારસે જ પાછા એના પંજામાં સપડાયા. જૈન જેવી ઉચ્ચનીચપણના ભૂતની ભાવના સામે બળવો કરનાર પરંપરા પણ એ ભૂતની દાસ બની. જ્યભિખુએ “મહર્ષિ મેતારજ'માં જેને તેમની મૂળ ભાવનાની Page #114 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ચેષ્ટા [૮૩ . યાદ આપવા અને ધર્મસ્મૃતિનું ભાન કરાવવા મેતારજ પાત્રની આસપાસ કથાગુન કર્યું” છે. તેમણે પેાતાનું મૂળ વક્તવ્ય એટલી સારી રીતે અને ઉઠાવદાર છટાથી વ્યક્ત કર્યુ છે કે એને પ્રશંસતા રૂઢિના ગુલામ જેતેને પણ જોયા છે. ખરી રીતે મારી દૃષ્ટિએ ઉચ્ચનીચભાવમાં માનનાર અધા જ વર્ગોને એકસરખા મેધ આપવા માટે આ વાર્તા લખાયેલી છે; પાત્ર દેવળ જૈન કથાસાહિત્યમાંથી લીધું છે એટલું જ. લાભી અને કંગાળ વૃત્તિને માણસ પણ કાઈ ના ઉદાત્ત અને સાત્ત્વિક ત્યાગ જોઈ ક્ષણમાત્રમાં કેવી રીતે ખલાઈ જાય છે, દીન—હીન ટી કેવી રીતે તેજસ્વી બને છે, એ વસ્તુ સ્પષ્ટ કરવા તેમણે દેવદૃષ્ય’ની નાની વાર્તા લખી છે. વાંચવા કે સાંભળવા માંડયા પછી તે પૂરી કરીને જ ઊઠવાનું મન થાય છે, અને અ ંતે વ્યંગ્ય સમજાઈ જાય છે. હવે બહુ લખાવ્યા સિવાય પ્રસ્તુત મત્સ્ય-ગલાગલ’ નવલકથા વિશે જ કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. સત્ય એ છેઃ લૌકિક અથવા માયિક સત્ય અને લેાકેાત્તર અથવા પારમાર્થિક સત્ય. સામાન્ય જગત પહેલા જ સત્યને આદર કરી તેમાં રસ લે છે. તેને લીધે જ્યારે તે વિડંબનામાં સડાવાય છે ત્યારે તેમાંથી તેને મુક્ત કરવા—અધકારમાંથી પ્રકાશપથ દર્શાવવા—કાઈ ને કાઈ મગળમૂતિ લેાકેાત્તર સત્ય, વિચાર ને વનથી, ઉપસ્થિત કરે છે. એ પ્રકાશમાર્ગોમાંથી ઘણા આશ્વાસન મેળવે છે તે વળી પાછું સામાન્ય જગત તે પુરાણા ચાલેલ ચીલે—અધકારની દિશામાં—જ ગતિ કરે છે. આમ લૌકિક તે લેાકેાત્તર અને સત્યનું ચક્ર વારાફરતી પોતપોતાનું કામ કરે જાય છે. સત્તાની લાલચ, જાતીય આકર્ષણ, સંપત્તિના માહ અને મિથ્યા અભિમાન જેવાં દુસ્તŌાથી પ્રેરાયેલ કાઈ સબળ હંમેશાં પેાતાનાથી નિળ સામે જ બળને પંજો અજમાવે છે. અને પાતાથી વધારે સમથ કે બળશાળી સામે પાછે દીનતા દાખવે છે. આ લૌકિક સત્ય છે. જે વિભૂતિને લોકેાત્તર સત્ય સાક્ષાત્ થાય છે તેનાં વિચાર અને વન તદ્દન જુદાં તરી આવે છે. તે કદી સબળ સામે અયેાગ્ય રીતે નમતું નથી આપતા અને નિષ્મળને માત્ર એની નખળાઈ ને કારણે આવતા કે સતાવતા પણ નથી. ઊલટું, તે પોતાના સમગ્ર મળતા ઉપયોગ નિષ્ફળને દીનતામુક્ત કરી સબળ બનાવવામાં અને સખળને મિથ્યાભિમાનની દિશામાંથી વાળી તેના ખાના વિધિવત્ વિનિયોગ કરવામાં કરે છે. સમયે સમયે આવી લેાકેાત્તર વિભૂતિઓને ઇતિહાસે જોઈ છે. એ વિશે કાઈ ને સદેહ હાય તેા, જાણે તે સંદેહ નિવારવા જ આ યુગે ગાંધીજીને જન્મ ન આપ્યા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ ] દર્શન અને ચિંતન હોય !—તેવી મૂળગત ધારણાથી જ પ્રસ્તુત નવલ આલેખાયેલી હોય એમ લાગે છે. તેથી જ તે લેખકે આ નવલ પૂજ્ય ગાંધીજીને ચરણે અર્પે છે. “મસ્યગલાગલને અર્થ “ભાસ્ય–ન્યાય’ શબ્દથી પ્રગટ થતું આવ્યું છે. આ ન્યાય બહુ જૂના વખતથી જાણીતા છે, કેમ કે નિર્બળની સતામણીનું અસ્તિત્વ પણ એટલું જ જૂનું છે. લેખકે માસ્યી–ન્યાય દર્શાવવા ઈતિહાસપ્રસિદ્ધ પાત્ર અને કથાનકે આશ્રય લીધે છે. એ પાત્ર અને કથાનકે માત્ર જૈન સાહિત્યમાં જ મળે છે એમ નથી, પણ તે રૂપાંતરે અને ઓછેવત્તે અંશે બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સાહિત્યમાં પણ મળી આવે છે. નિગ્રંથનાથ મહાવીર તો ઐતિહાસિક છે જ, પણ એમના મામા ચેટક–જોકે એ નામથી અન્ય સાહિત્યમાં સુવિદિત નથી, છતાં–તે જૈન સાહિત્યમાં તે અતિપ્રસિદ્ધ છે. ચેટકની સાત પુત્રીઓ પૈકી પાંચ પુત્રીઓ જ્યાં જ્યાં પરણી હતી ત્યાંનાં રાજ્યો સત્તાધારી હતાં અને વિશેષ સત્તા માટે મથતાં. ચેટકના એ પાંચે જમાઈઓમાં ભાી-ન્યાય કેવી રીતે પ્રવર્યો અને કૌરવ-પાંડેની પેઠે પિતાની ખાનદાની તેમ જ અંદરોઅંદરનું સગપણ વિસારી ક્ષત્રિયત્વને ભાવિ પતનની દિશામાં તેઓએ કેવી રીતે ઉન્મુક્ત કર્યું, તે લેખકને દર્શાવવું છે. અને છેવટે લોકોત્તર સત્ય ઉપસ્થિત થઈ કેવી રીતે કાર્ય સાધક બને છે, એ પણ દર્શાવવું છે. આ બધું વક્તવ્ય નવલકથાની સુંદર અને રસમય ગૂંથણ દ્વારા સ્પષ્ટ થાય છે, અને વાંચનારને એમ લાગે છે કે જોકે સર્વત્ર ભાસ્યી-ન્યાયે પ્રવર્તે છે, છતાં વચ્ચે વચ્ચે આશાસ્પદ લેકેત્તર સત્યના દીવડાઓ પણ પ્રગટતા રહે છે. આથી વાંચનાર માસ્યી-ન્યાયનાં બળે જઈ નિરાશ ન થતાં ઊલટે આશાવાન બને છે, અને સત્યુષાર્થ કરવાની પ્રેરણું પામે છે. મારી દૃષ્ટિએ આવી પ્રેરણું જન્માવવી અને પક્ષપણે ગાંધીજીના જ ઉદાહરણથી પુષ્ટ કરવી—એ જ પ્રસ્તુત નવલની મુખ્ય વિશેષતા છે. જયભિખુની ભાષા કેટલી સહેલી, પ્રસન્ન અને અર્થવાહી છે તે એના વાચકવર્ગથી અજાણ્યું નથી, પણ એમની આ સ્થળે એક જણાવવા જેવી વિશેષતા અને એ પણ લાગે છે કે તેઓ પ્રણાલિકાબદ્ધ, છતાં તર્ક અને બુદ્ધિથી ગ્રાહ્ય ન બને એવી કેટલીક ક૯પનાઓને બુદ્ધિગ્રાહ્ય થઈ શકે તેમ જ જીવનમાં ઉપયોગી થઈ શકે તે રીતે રજૂ કરે છે. દા. ત. ભગવાન મહાવીરે લાંબા ઉપવાસોને પારણે એક દુપૂર અભિગ્રહ અર્થાત સંકલ્પ કર્યાની વાત જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. એ અભિગ્રહકે સંકલ્પનું સ્વરૂપ ત્યાં એવી રીતે વર્ણવવામાં આવ્યું છે કે જાણે એ અભિગ્રહ જ અસ્વાભાવિક લાગે. પગમાં બેડી પહેરેલ, Page #116 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા [ ૮૪૧ માથું મૂંડાવેલ, એક પગ ઉંબરામાં ને એક પગ બહાર મૂકેલ, આંખમાં આંસુ સારેલ ઈત્યાદિ લક્ષણવાળી કઈ સ્ત્રી ભિક્ષા આપે તે જ પારણું કરવું—એવો અભિગ્રહ કથામાં વર્ણવાય છે. આધુનિક વાચકને સહેજે પ્રશ્ન થાય કે બેડી, મસ્તકમુંડન, અમુક પ્રકારની સ્થિતિ, આંસુ વગેરેને ભિક્ષા દેવા કે લેવા સાથે શું સંબંધ છે? ભિક્ષા દેનાર ભક્તિપૂર્ણ હય, ભિક્ષા નિર્દોષ હોય અને લેનાર સાત્વિક હેય—એટલું જ ભિક્ષા લેવા-દેવા વચ્ચે અપેક્ષિત છે. તે આવી અભિગ્રહની કઢંગી કલ્પના કથામાં કેમ આવી? આ પ્રશ્નનો જયભિખુએ બુદ્ધિગમ્ય ખુલાસો કર્યો છે, અને તે ભગવાન મહાવીરના સાત્ત્વિક જીવન તેમ જ જૈન સિદ્ધાન્તની સાથે સુમેળ ધરાવે છે, અને તત્કાલીન અતિહાસિક પરિસ્થિતિને પણ ન્યાય આપે છે. તે વખતે દાસ-દાસી અને ગુલામની પ્રથા કેટલી રૂઢ તેમ જ પ્રતિક્તિ હતી, એ બીના અતિહાસિકોને સુવિદિત છે. ભગવાન મહાવીર મક્કમપણે આત્મૌપજ્યના સિદ્ધાંતમાં માનતા અને તદનુસાર જ જીવન જીવવા સંપૂર્ણપણે મથતા. જાતિગત ઉચ્ચનીચભાવ કે ગરીબીતવંગરીકૃત દાસ-સ્વામિભાવ એ આત્મૌપજ્યના સિદ્ધાંતનું મેટું આવરણ છે. એ આવરણ નિવારવું તે જ ભગવાનને અભિપ્રેત હતું. તેથી તેમનો અભિગ્રહ આ કે તે ચિહ્ન ધરાવનાર સ્ત્રીના હસ્તે ભિક્ષા લેવાના પૂલ રૂપમાં બદ્ધ ન હતું, પણ તેમને અભિગ્રહ લેકમાં તુછ મનાતાં ને અવગણના પામતાં દાસ-દાસીઓને પણ ઉચ્ચ લેખાતા નાગરિકો જેવાં જ માની તેમને હાથે સુધ્ધાં ભિક્ષા લઈ તેમને માનવતાનું ભાન કરાવવું એ સૂક્ષ્મ રૂપમાં સમાતો હતો. જયભિખ્ખએ ભગવાન મહાવીરના અભિગ્રહનું આ સૂક્ષ્મ રૂપ વ્યક્ત કરી એના પૂલ રૂપમાં દેખાતા કઢંગાપણને વધારે બુદ્ધિગ્રાહ્ય કર્યું છે. મસ્ય-ગલાગલ' શબ્દ ઘણાને અપરિચિત જે લાગવાને સંભવ છે, પણ વસ્તુતઃ એ બહુ પ્રાચીન છે. પાણિનિ જેવા હજારો વર્ષ પહેલાં થયેલા વૈયાકરણએ એ શબ્દને મૂળ સંસ્કૃત રૂપમાં લઈ તેની વ્યુત્પત્તિ દર્શાવી છે. આ ઉપરથી બે બાબતે સ્પષ્ટ સૂચિત થાય છે. એક તે એ કે સબળાને સે, એ વસ્તુ તે કાળે પણ કેટલી સર્વવિદિત હતી ! અને બીજી એ કે એ વસ્તુને સૂચવવા તે વખતના જન-સમાજે કે અર્થવાહી અને નજરોનજર દેખાતી યથાર્થ ઘટનાને સૂચવતે સરલ શબ્દ વ્યવહારમાં આણેલે. વ્યાકરણ શાસ્ત્રમાં તિબિંબિક, મહરિજ અને મયં-શિસ્ત્ર જેવાં ઉદાહરણ ટાંક્યાં છે. તિમિ એ નાનામાં નાનું ભાછલું. તેને જરાક મોટું માછલું ગળી જાય. એ મસ્યને વળી એનાથી મોટું માછલું ગળે, ને એને પણ એનાથી મોટું ગળે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ ] દર્શન અને ચિંતન આ બીના ઉક્ત ઉદાહરણમાં સૂચવાઈ છે. એ પ્રસિદ્ધ સંસ્કૃત શબ્દનું જ આધુનિક ગુજરાતીમાં રૂપાંતર “મસ્ય–ગલાગલ” છે. એટલે જયભિખ્ખએ નવલનું નામ છે તે નામ જેટલું પ્રાચીન છે તેટલું જ તે અર્થવાહી પણ છે. લેખકે એક સ્થળે ચિતારાનું જળાશયદર્શન અને ચિંતન આલેખતાં એ ભાવ દૂબહૂ સ્પષ્ટ કર્યો છે. (પ્રકરણ ૧ભું “સબળ નિર્બળને ખાય' પ્રસ્તુત કથાનું ગુંફન કરવાનો વિચાર કે પ્રસંગે ઉદ્ભવ્યો અને તેણે મૂર્ત રૂપ કેવી રીતે ધારણ કર્યું, એ હકીકત લેખકે પિતાના નિવેદનમાં બહુ સચેટપણે અને યથાર્થ રીતે રજૂ કરી છે. તે ઉપરથી વાચક સમજી શકશે કે પ્રસ્તુત કથાનું નામ કેટલું સાર્થક છે. શરૂઆતમાં આપેલ વચન પ્રમાણે, પિતાને અનધિકાર જાણવા છતાં, અત્રે લખાણની પ્રવૃત્તિ કરવાની લાલચ કેમ થઈ આવી, એનો ખુલાસો મારે કરો રહે છે. ખુલાસામાં મુખ્ય તત્વ તે લેખક પ્રત્યે બહુ મોડું મોડું થયેલું મારું આકર્ષણ છે. એનાં બે કારણે એક તો લેખકની મેં જાણેલી નિર્ભય સાહસિક વૃતિ, અને બીજું એમની સતત સાહિત્ય-વ્યાસંગવૃત્તિ. આ ટૂંક નિર્દેશનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. એમ તે અમદાવાદમાં સોળસત્તર વર્ષ થયાં, અને તે પણ બહુ નજીક નજીક અમે રહેતા. છતાં કહી શકાય એવો પરિચય તો ત્રણેક વર્ષ પહેલાં થયો, અને ચિત્તને વિશે આકર્ષ નારી હકીકત તે છેડા વખત પહેલાં જ જાણવા પામે. નૈતિક બળને આધારે, કશા પણ જોખમનો કે અગવડને વિચાર કર્યા સિવાય, પિતાના આશ્રયદાતા અને શ્રદ્ધેય લેખાતા સંસ્થાના અધિષ્ઠાયક ગુરુવર્ગ સામે બળવો કરવાની વૃતિ, એ મને આકર્ષનારું જયભિખ્ખના જીવનનું પ્રથમ તસ્વ. લગભગ બેંતાલીસ વર્ષ પહેલાં કાશીમાં મારા મિત્ર સાથે મારે જે સ્થિતિનો સામનો કરવો પડેલે, તેવી જ સ્થિતિને અને તે જ વર્ગ સામે. સામ પિતાના મિત્ર સાથે જયભિખુને કરવો પડ્યો, એ અમારી સમશીલતા. પણ એથીયે વધારે આકર્ષણ તે તેમનામાં આર્વિભાવ પામેલા વંશપરંપરાગત સંસ્કારને જાણીને થયેલું છે. આ હકીકત એ છે કે જયભિખુ ઉર્ફે બાલાભાઈ દેસાઈના જ એક નિકટના પિત્રાઈ નામે શિવલાલ ઠાકરશી દેસાઈ, કાશીમાં મારી સાથે હતા. ભારયે પહેલાં તેમણે પોતાને આશ્રય આપનાર અને પોતે જેને શ્રદ્ધેય માનેલ તેવા અધિષ્ઠાયક ગુરુજન સામે નૈતિક બળની ભૂમિકા પર જ બળ કરેલે, અને પૂરેપૂરી અગવડમાં મુકાવા છતાં જરાય નમતું નહિ તળેલું. એ દશ્ય આજે Page #118 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા [ ૮૪૩પણ મારી સામે નાચતું હોય તેવું તાજું છે, અને મને પણ એજ ભાઈના સાહસથી કાંઈક અજ્ઞાત રીતે સાહસ ખેડવાની પ્રેરણા મળેલી. જ્યારે મને માલૂમ પડ્યું કે બાલાભાઈ એ તે ઉપર્યુક્ત શિવલાલ ઠાકરશીના પિત્રાઈ અને વધારામાં એ માલૂમ પડ્યું કે તેમણે પણ એમના જ જેવી અને એ જ ભૂમિકા ઉપર અને એ જ વર્ગ સામે બળવો કર્યો, ત્યારે એક બાજુથી વંશપરંપરાગત સંસ્કાર ઊતરી આવવાનું આશ્ચર્ય થયું અને બીજી બાજુથી જયભિખુ પ્રત્યે આકર્ષણ વધ્યું. નવાઈની વાત તો એ છે કે શિવલાલ ઠાકરસી દેસાઈને બળવા વખતે જયભિખ્ખને જન્મ પણ થયું ન હતું. આકર્ષનારી બીજી બાબત એ—જયભિખુની સાહિત્ય પરિશીલનવૃત્તિ છે. જે વૃત્તિ સાથે મારું જીવન પહેલેથી જ એક અથવા બીજે કારણે જોડાયેલું છે, તે જ વૃત્તિ સાથે તેમનું આખું જીવન જોડાયેલું છે. આ બીજી સમશીલતા. જયભિખુએ એ વૃત્તિના બળે અને આત્મવિશ્વાસે બીજા કેટલાક એવા સંકલ્પ કરેલા છે કે જે પુરુષાથી અને સ્વાવલંબી જીવનના જ આધાર ગણાય. મુખ્ય આ બે બાબતોના આકર્ષણે મને અનધિકારના વિચારની ઉપેક્ષા કરાવી અને એ જ આ સ્થળે લખવાને મારે (જે અધિકાર કહી શકાય. તે) મુખ્ય અધિકાર છે.* * શ્રી. “જયભિખુની નવલકથા “મસ્ય–ગલાગલીની પ્રસ્તાવના. Page #119 -------------------------------------------------------------------------- ________________ ત્રિવેણીસ્નાન [ ૨૨ ] આ પુસ્તકનું ત્રિવેણું નામ અનેક દૃષ્ટિએ અર્થવાહી છે. જ્યાં ત્રણે વહેણ મળે અને તેને લીધે જે સ્થાન તીર્થ બને તે ત્રિવેણી. વહેણ શબ્દનું સંસ્કૃત મૂળ વહન છે. વહન એટલે સતત વહેતે સલિલપ્રવાહ. જે પ્રવાહ સતત વહેતે હેય છે તે સ્વાભાવિકપણે જ સ્વચ્છ હોય છે. આવા ત્રણ જલપ્રવાહે તે દુનિયાની ભૂગોળમાં અનેક સ્થળે મળતા હશે, પણ ત્રિવેણું શબ્દ ભારતીય પરંપરામાં રૂઢ થઈ ગયો છે અને તે પ્રયાગમાં થતા નદીસંગમને ખાસ બોધક છે. આમ તે અત્યારે દેખીતી રીતે એ સંગમમાં ગંગા અને યમુનાનાં જળ મળે છે, પણ પૌરાણિક અને કાંઈક એતિહાસિક માન્યતા એવી છે કે તેમાં સરસ્વતીનાં જળ પણ ભળતાં. તેથી જ કાલિદાસે દિલીપની સસન્હા પત્ની સુદક્ષિણાને અન્તઃસલિલા સરસ્વતી નદી સાથે સરખાવી સૂચવ્યું છે કે સરસ્વતીનો પ્રવાહ ભૂમિઅન્તર્ગત છે. આમ ગંગા, યમુના અને સરસ્વતી ત્રણ જલપ્રવાહ-વહન-વહેણ–વેણુના સંગમને ત્રિવેણી કહેવાય છે. જલ, જલરાશિ અને તેમાંયે સતત વહેતા જલરાશિએ પ્રાણીમાત્રને આશ્રય આપ્યો છે. માનવજાતિ તે એના પ્રત્યે મુગ્ધ જ છે. જલરાશિ અને સતત વહેતે જલરાશિ હોય ત્યાં માનવ અનેક પ્રકારનાં અહિક ઉપયોગોને કારણે વસે છે, ઠરી ઠામ થાય છે. પણ કેટલીક વાર એવાં સ્થાનને માનવજાતિએ “તીર્થ” પદ અપી અસાધારણ મહત્વ આપ્યું છે. આર્યજાતિ આવાં તીર્થોમાં બહુ રાચતી, તેથી જ તેણે જલાશ, ખાસ કરી નદીઓ, મહાનદીઓ અને તેના સંગમને પવિત્ર ભાવે પૂજ્યા છે, અને આજે પણ એ શ્રદ્ધા અટૂટ છે, કદાચ પ્રવર્ધમાન પણ છે. આવાં સંગમસ્થાનો કુદરતી શેભા-સૌંદર્ય અને સગવડને કારણે જ માત્ર આકર્ષક કે તીર્થ નથી બન્યાં, પણ તેના તીર્થપદ સાથે સાંસ્કૃતિક અને ખાસ કરી આધ્યાત્મિક ભાવનો જીવતે જગતે ઈતિહાસ પણ સંકળાયેલ છે. આર્યજાતિએ આવાં જે જે તીર્થો કયાં છે તે તે સ્થાનમાં વિદ્વાને, સંતે અને વિશિષ્ટ ત્યાગીઓની એક અખંડ હારમાળા પરાપૂર્વથી ચાલી Page #120 -------------------------------------------------------------------------- ________________ વિવેણુસ્નાન [ ૮૫ આવે છે. આ રીતે ત્રિવેણુ જેવાં તીર્થોનું તીર્થપણું–તારકપણું એ મુખ્યપણે વિદ્યા, ભક્તિ અને આધ્યાત્મિકતાને લીધે જ પિલાયેલું છે. જેમ ત્રિવેણી સંગમમાં ત્રણ નદીઓનું મિલન થાય છે તેમ પ્રસ્તુત પુસ્તકમાં ત્રણ વ્યક્તિઓનું અને ત્રણ ભાવોનું મિલન છે. ત્રણ વ્યક્તિઓ એટલે સોક્રેટીસ, રામકૃષ્ણ પરમહંસ અને ગાંધી બાવા. ત્રણ ભાવ એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ તેમ જ શીલ, સમન્વય અને સત્યાગ્રહ. સેક્રેટીસ એ શીલનું પ્રતીક છે, પરમહંસદેવ શીલ અને સમન્વયનું પ્રતીક છે તે ગાંધીજી એ શીલ, સમન્વય અને સત્યાગ્રહનું પ્રતીક છે. બીજી પરિભાષામાં કહીએ તે સેક્રેટીસ જ્ઞાન અને સમજણની મૂર્તિ છે, તે પરમહંસદેવ ભક્તિની પ્રતિમા છે, અને ગાંધીજી એ સદેહ કર્મગ છે. આ બધું કેવી રીતે છે એને સચોટ ખ્યાલ આ લઘુ પુસ્તક વિશદ રીતે પૂરું પાડે છે. વિજ્ઞાનના વિકાસે અત્યારે તે ભૂમિના કોઈ પણ એક છેડાને તેનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં આવેલ દૂરવર્તી બીજા છેડા પાસે લાવી મૂક્યો છે.. આજે અહીં ઘરખૂણે બેસી ઉત્તરધ્રુવમાં થતા વાર્તાલાપને આપણે સાંભળી શકીએ છીએ. લેગશાસ્ત્રના વિભૂતિપાદમાં એવી વિભૂતિ, લબ્ધિ યા અભિજ્ઞાની વાત છે કે ગી અમુક વિભૂતિથી દૂર દૂરનાં, ઠેઠ સ્વર્ગ સુધીનાં શબ્દો અને ગીત સાંભળી શકે છે; દૂર દૂરનાં રૂપને નિહાળી પણ શકે છે. તે વિભૂતિ જુદી રીતે પણ કેટલેક અંશે વૈજ્ઞાનિક વિકાસે આપણું સામે સાકાર કરી છે. યંત્રયુગના વિકાસ સાથે જ પૂર્વપશ્ચિમનું મિલન વધારે ને વધારે વ્યાપક તેમ જ સર્વસાધારણું બનતું ગયું. પૂર્વને પશ્ચિમને અને પશ્ચિમને પૂર્વનો. પરિચય વધારે પ્રમાણમાં અને તે પણ વિશેષ પ્રમાણભૂત રૂપે થતે ચાલે. આમાં અંગ્રેજી ભાષાએ ભારે મદદ કરી. ભાષાનો અંતરાય તૂટયા વિના દૂર દૂરનાં અંતરે ખસી જતાં નથી. અંગ્રેજી ભાષા અને તેના અનેકવિધ સાહિત્યના અભ્યાસ પૂર્વનાં નેત્ર ખેલ્યાં. એ જ રીતે સંસ્કૃત આદિ પૌરસ્ય ભાષાઓના અધ્યયને વિદ્વાનોનાં નેત્રોમાં અંજનશલાકાનું કામ કર્યું. બંને પ્રજાઓ એકબીજાના આત્માને ઓળખવા લાગી. અંગ્રેજી સાહિત્યના અનુશીલન પહેલાં કોઈ પૌરસ્યને, ખાસ કરી સર્વસાધારણ ભારતવાસીને, સોક્રેટીસ આટલે બધે જાણીતું ન હતું. સૈક્રેટીસ જે ભારતમાં જન્મે હોત અને તેનું જન્મકૃત્ય ભારતમાં સમ્પન્ન થયું હેત તો તેણે ભારતીય અવતારમાળાઓમાં ચોક્કસ સ્થાન મેળવ્યું હોત એવી એની શીલમૂર્તિ છે. આજે તે ભારતની મુખ્ય મુખ્ય ભાષાઓમાં ભાગ્યે જ એવી કઈ હશે કે, Page #121 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન જેમાં સેક્રેટીસનું જીવન સંક્ષેપ કે વિરતારથી આલેખાયેલું ન હોય. મેં હિંદી આદિ ભાષાઓમાં જે જે સોક્રેટીસ વિશે વાંચ્યું કે સાંભળ્યું છે તે બધા કરતાં પ્રસ્તુત પુસ્તકમાં આલેખાયેલ સોક્રેટીસનું રેખાચિત્ર ભારે ઉઠાવદાર અને વાચકને ઊર્ધ્વપ્રેરણું આપે તેવું મને લાગ્યું છે. એના લેખકે સોક્રેટીસ વિશે એટલું બધું વાંચ્યું–વિચાર્યું લાગે છે કે એ રેખાચિત્રના વાક્ય વાક્ય, કંડિકાએ કંડિકાઓ વાચક વધારે ને વધારે ઊર્ધ્વગામી બનતું જાય છે. ગ્રીસ, એથેન્સ, સ્પાર્ટીને ઈતિહાસ ટૂંકમાં પણ મળી જાય છે. ગ્રીસનાં વિચાર, વાણુ, કળા, સ્વાતંત્ર્ય આદિની સમૃદ્ધિનું ચિત્ર ઊપસી આવે છે. એથેન્સ અને સ્માર્ટીના સંધર્ષને પરિણામે સેક્રેટીસનો અંતરાત્મા કેવી રીતે જાગી ઊઠે છે અને તેની કર્તવ્યદિશા કેવી બદલાઈ જાય છે એનું હૂબહૂ મનોહર ચિત્ર આ કથામાં મળી આવે છે. કાલિય અને શાક્યના સંધર્ષે અહિંસા અને નિરની ભાવના વિકસાવવા જેમ બુદ્ધને જગાડ્યા, અને બુદ્ધ ભારત જગતને એક ને જ સંદેશ મળ્યો, તેમ સૈક્રેટીસના જાગેલા અંતરાત્માએ ઍથેન્સવાસીઓને અને તે દ્વારા સમગ્ર માનવજાતને એક ક્રાન્તિકારી નો પાઠ શીખવ્યું. તે પાઠ એટલે સાચી સમજણ. જેને આર્યલેક સમ્યગ્દષ્ટિ યા વિવેકખ્યાતિ કહે છે તેને જ સોક્રેટીસ સાચી સમજણ કહે છે. સેક્રેટીસની સાચી સમજણ એ પક્ષ સમજણ નથી, પણ અન્તપ્રજ્ઞારૂપ પ્રત્યક્ષ સમજણ છે. એટલે તેની સાથે અનિવાર્યપણે અનુરૂપ શીલ આવે જ છે. તેથી જ સુન્નતામાં ભગવાન મહાવીરને અનુભવ નોંધાયેલ છે કે- “સમરવ તં મોજ, મો સમૂત્તણેવ ” એટલે સાચી દૃષ્ટિ યા સાચી સમજણ એ જ મન યા મનિત્વ એટલે સદાચાર છે અને સદાચાર એ જ સાચી સમજણ છેબંનેને અભેદ છે. સાચા અંતર્મુખ સંતમાં સમજણ અને શીલ એ બે , વચ્ચેનું અંતર માત્ર શાબ્દિક હોય છે, તાત્વિક નહિ. આંખ ને જીભ જેવી જાદી જુદી ઈન્દ્રિયોથી ગ્રહણ થતાં રૂપ અને સ્વાદ બંને જુદાં છે, એમ આપણે કહીએ છીએ. તેને અર્થ એ નથી કે દૂધમાં રહેલ સફેદી અને મીઠાશ એ બંને તત્વતઃ જુદાં છે. જેમ એ બંને તત્વતઃ એક છે, માત્ર -ઈયિજ્ઞાનના ભેદથી વ્યવહારગત ભેદ છે તેમ જ અંદરથી ઊગેલ સાચી સમજણ અને શીલ એ બંને તાવિક રીતે એક જ છે. સેક્રેટીસ - સાચી સમજણ ફેલાવવા માટે કાંઈ પણ કરવું ચૂકતો નહિ. એને પરિણામે એની સામે ક્રાઈસ્ટની જેમ મૃત્યુ આવ્યું. એણે એને અમરપદ માની વધાવી લીધું. આ તેના શીલની અંતિમ કસોટી. આવી રોમાંચક, બેધક અને ઊર્ધ્વપ્રેરણા આપતી સૈક્રેટીસની જીવનગાથા એ પ્રસ્તુત પુસ્તકનું પહેલું વહેણ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ત્રિવેણીસ્નાન [ ૮૪૭ આ પુસ્તકનું બીજું વહેણ છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ. આ ગઈ શતાબ્દીની એક અસાધારણ ભારતીય વિભૂતિ છે. પણ જેમ સોક્રેટીસ એના અતબળને કારણે માત્ર ગ્રીસના ન રહેતાં માનવજાતને માન્ય પુરુષ અન્યા, તેમ પરમહંસ એ મૂળે બંગાળી છતાં સમગ્રપણે ભારતીય અનેવા ઉપરાંત એક વિશ્વવિભૂતિ પણ બન્યા. સોક્રેટીસને વિશ્વમાન્ય થતાં વખત ધણા લાગ્યા, કેમ કે વચલા સમયમાં એક એવું વિશ્વવ્યાપી ભાષામાધ્યમ અસ્તિત્વમાં ન હતું, જ્યારે પરમહંસદેવ તે થોડા જ વખતમાં વિશ્વવંદ્ય વિભૂતિઓમાં સ્થાન પામ્યા, તે એવા વિશ્વવ્યાપી ભાષામાધ્યમની સુલભતાને કારણે. જો સ્વામી વિવેકાનંદ જેવા સમર્થ સંન્યાસી પણ અગ્રેજી ભાષા જાણતા ન હોત તે પરમહંસદેવની આખા ભારતમાં જાણ થવામાં પણ વધારે વિલંબ થાત. શમાં રાલાં જેવાએ પરમહંસ વિશે ઉદાત્તભાવે લખ્યું તે પણ એવી જ ભાષામાધ્યમની સુલભતાને આભારી છે. પણ સવાલ તો એ છે એક આવા અભણ, ગામડયા બ્રાહ્મણુ, અને તે પણ પૂજારી, એટલે ઊંચે સ્થાને પહેોંચ્યા તેની પાછળ શું રહસ્ય છે ? આને ઉત્તર પ્રસ્તુત પુસ્તકના લેખકે પરમહંસના રેખાચિત્રમાં અનેક દૃષ્ટિએ આપ્યા છે. પરમહ ંસદેવનું આધ્યાત્મિક ખમીર કેવું હતું, એમને ફાળીમાતા પ્રત્યેના ભક્તિભાવ કેવા સર્વાંગીણ અને વિવેકપૂત હતા, એમની દૃષ્ટિ અને વાણી કેવી અમૃતવર્ષિણી તથા અમેાધ હતી, એ બધું લેખકે ગભીરભાવે આલેખ્યું છે. અને પ્રસંગે પ્રસંગે ઉપનિષદો તેમ જ સતાનાં માર્મિક વચનાને આધારે રહસ્ય પણ પ્રગટ કર્યુ છે. પરમહંસ જાણીતા છે એમના ભક્તિમાંને લીધે; પણ ભક્તિમાર્ગમાં સાચી સમજણ અને સત્કર્મના કેવા મેળ હતા એ પણ એમના શિષ્યા સાથેના કે ઇતર સાથેના વાર્તાલાપાથી જણાઈ આવે છે. પરમહંસદેવનાં ઉપમા અને દૃષ્ટાંત અગર ટુચકા એ તો એમની જ વિશેષતા છે. આ વિશેષતાએ અનેકાને આકર્ષ્યા, અનેક વિદ્વાનાને જીત્યા. એણે જ નરેન્દ્રમાંથી વિવેકાનંદ પ્રગટાવ્યેા. વિવેકાનંદે પરમહંસદેવની ભક્તિમાં રહેલાં જ્ઞાન અને કનાં ખીજંકાને એવાં વિકસાવ્યાં કે આજે રામકૃષ્ણ મિશન એટલે એક રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મનું મિશન એવા અથ થાય છે. વિવેકાનંદ પહેલાં પણ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક સંપત્તિની સુવાસ પશ્ચિમના અનેક ખૂણામાં પ્રસરી હતી, પર ંતુ એ પ્રસારને વિવેકાન ંદે બહુ મોટા વેગ આપ્યા. પછી તો ટાગાર, ગાંધીજી અને અરવિંદ પણ લક ઉપર આવ્યા અને એમના વિચાર તેમ જ વર્તને પૂર્વ-પશ્ચિમના દૃષ્ટિકાણાને સમીપ આવામાં બહુ મોટો ફાળો આપ્યો. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૪૮] દર્શન અને ચિંતન પરમહંસદેવમાં જેમ શીલનું તત્વ તરી આવે છે તેમ સર્વધર્મ સમભાવ અને સર્વગુણસંગ્રહનું સમન્વયતત્વ પણ તરી આવે છે. તેથી જ લેખકે એમને શીલ અને સમન્વયની મૂર્તિરૂપે આલેખ્યા છે. રામકૃષ્ણ પરમહંસના જીવનપ્રસંગે અનેક ભાષામાં આલેખાયેલા મળે છે. ગુજરાતીમાં પણ આ પહેલાં છપાયેલ છે. પરંતુ લેખકે આ પુસ્તકમાં તેનું જે સ્પષ્ટ સમજણ, ભક્તિભાવ અને આધ્યાત્મિક ભૂમિકાથી તટસ્થભાવે નિરૂપણ કર્યું છે તે વાચકને ઊર્ધ્વભૂમિકા ભણી પ્રેરે એવું છે. પુસ્તકનું ત્રીજું વહેણું છે ગાંધીજી. લેખકે સેક્રેટીસ તેમ જ રામકૃષ્ણ પરમહંસ વિશે જે લખ્યું છે તે પ્રામાણિક લેખકે અને લેખોને આધારે, છતાં એ લખાણ એકંદર પરોક્ષ જ્ઞાનની કટિમાં આવે. સોક્રેટીસ લગભગ પચીસસો વર્ષ પહેલાં થયેલ. તેટલા દૂર ભૂતકાળની અને ગ્રીસ જેવા સુરત દેશની પૂરેપૂરી તાદશ માહિતી તો સુલભ જ નથી. જે કાંઈ મળે છે તે અનેક સાધને વાટે ચળાતું અને પ્રમાણમાં બેડું. સ્વામી રામકૃષ્ણ થઈ ગયાને એ કઈ લાંબે ગાળે વીત્યો નથી, પણ લેખકે તેમને જાતપરિચય સાધ્ય નથી એ તે હકીકત છે. પરંતુ ગાંધીજી વિશે લેખક જે લખે છે તેની ભૂમિકા જુદી છે. લેખકે ગાંધીજીનો સહવાસ ઠીક ઠીક સાધેલે, એમની અનેકવિધ પ્રવૃત્તિઓમાં એમના જીવનકાળ દરમિયાન જ પ્રત્યક્ષ ભાગ લીધેલ અને ગાંધી છની જીવનદષ્ટિને પોતાની રીતે અમલમાં મૂકનાર તપસ્વી નાનાભાઈ ભટ જેવાની દીર્ધકાલીન શીતલ છાયાને આશ્રયે ચાલતી પ્રજા-ઉત્થાનને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ પહેલેથી અત્યાર લગી સતત જોડાયેલા રહ્યા છે, અને શિક્ષણ તેમ જ વ્યવહારમાં ગાંધીજીની જીવનદષ્ટિ, વિચારસરણી તેમ જ વ્યવહારપદ્ધતિઓને તટસ્થ અને વિવેકી અધ્યાપકની અદાથી કટી ઉપર ચઢાવતા રહ્યા છે. તેથી જ્યારે લેખક ગાંધીજી વિશે લખે છે ત્યારે તેમાં પ્રત્યક્ષ પરિચય અને સ્વાનુભવનું પૂરેપૂરું બળ છે. આ વસ્તુની પ્રતીતિ લેખકના એકેએક વિચાર અને વિધાનમાંથી મળી રહે છે. ગાંધીજીના જીવનના એકેએક પાસાને લઈ લેખકે તેનું સ્પષ્ટીકરણ અને વ્યાકરણ કર્યું છે. જેમ હું પિતે મકકમપણે માનું છું કે ગાંધીજી એટલે જીવતી ગીતા અથવા ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મને સુગમ સમન્વય, તેમ લેખક પણ એવી જ કોઈ વિવેકપૂત શ્રદ્ધાને બળે ગાંધીજી વિશે સર્વગ્રાહી નિરૂપણ કરવામાં મારી દૃષ્ટિએ પૂરેપૂરા સફળ થયા છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪૯ વિવેણી સ્નાન માતૃભાષાનું માધ્યમ, ગ્રામચના, રચનાત્મક પ્રવૃત્તિઓ, વિકેન્દ્રીકરણ, યંત્રવાદ, કૅગ્રેસ અને રાજકીય પક્ષના સંબ, યુદ્ધનાબૂદી, પાયાની કેળવણું વગેરે જે જે સેરે ગાંધીજીની અહિંસાના પાતાળકૂવામાંથી કદી ન સુકાય એવી રીતે ફૂટી અને વહેવા લાગી છે તેના સ્પષ્ટીકરણમાં લેખકે વાચનચિન્તન ઉપરાંત સ્વાનુભવને પણ ઉપયોગ કર્યો છે. તેથી ગાંધીજી વિશેનું આખું નિરૂપણ હરકોઈને માર્ગદર્શક થઈ પડે તેવું છે. - ગાંધીજી પછી કર્મવેગપર્યવસાયી અહિંસાની જીવંતમૂર્તિસમા આજે સૌની નજરે વિનોબા આવે છે. આમ તે વિનેબા અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા જ રહ્યા છે, પણ આજે એમની પ્રવૃત્તિઓને સરવાળે એકમાત્ર “ ભૂમિદાન ” શબ્દમાં સમાઈ જાય છે. લેખકની કર્મશીલ અને ઉદાર દષ્ટિ વિનબાને બરાબર પારખી ગઈ છે. તેથી તેમણે ભૂમિદાનમાં પણ વેગ આપે છે અને આપે છે. ભૂમિદાનયાત્રા પ્રસંગે તેમણે જે કાંઈ કહ્યું હશે તેને સંક્ષેપ પૂર્તિરૂપે આ પુસ્તકમાં મૂક્યો છે, તે એક રીતે સુસંગત છે. જે વ્યક્તિ ગાંધીજીની જીવનદૃષ્ટિને બરાબર સમજી તેને અમલમાં મૂકવાને સતત પ્રયત્ન કરતી આવી હોય, અને જે નવાં નવાં માંગલિક બળને ઝીલવા જેટલી ઉદારવૃત્તિ પણ ધરાવતી હોય તે વ્યકિત વિનોબાજીની વિચારસરણી અને પ્રવૃત્તિથી કદી અલિપ્ત રહી જ ન શકે એમ હું સમજું છું. એટલે પ્રસ્તુત પૂર્તિ એ પણ ગાંધીજીના જ જીવનસ્ત્રોતને એક ભાગ ગણવો જોઈએ. - પ્રસ્તુત પુસ્તકના લેખક છે શ્રી. મનુભાઈ. તેઓ “દર્શક” અને મનુભાઈ પોળીના નામે જાણીતા છે. તેમનાં લખાણે વાચકેમાં એટલાં બધાં પ્રિય થઈ પડ્યાં છે કે એક વાર તેમનું કાંઈ લખાણ વાંચે તે ફરી તેમનાં બીજાં અને નવાં લખાણોની ધમાં રહે છે. તેમનાં લખાણુની ઘણું વિશેષતાઓ છે, પણ તેમાંથી મુખ્ય મુખ્ય ગણાવવી હોય તો તે આ રહી વાક્યો યથાસંભવ ટૂંકાં, ભાષા ઘરગથ્થુ છતાં સંસ્કારી, વાચનની વિશાળતા અને ચિંતનનું ઊંડાણ, અનેકવિધ પ્રજાઉત્થાનની પ્રવૃત્તિઓનો જાતઅનુભવ અને નિર્વેર સ્પષ્ટભાષિતા. આવી વિશેષતાવાળા લેખકનું ત્રિવેણું પુસ્તક એ વાસ્તવમાં ત્રિવેણીતીર્થ” જ બની રહે છે. મેં એમાં સ્વસ્થ મનથી સ્નાન કર્યું છે, શીતળતા અનુભવી છે. જેઓ આમાં સ્નાન કરશે તેઓ મારા અનુભવની સત્યતાને ભાગ્યે જ ઈન્કારશે.” * શ્રી. “દર્શક 'ના પુસ્તક “ વિણતીર્થ ની પ્રસ્તાવના. . ૫૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિશેષ [૨૩] શ્રી સંજ્ઞાથી જે નિબંધાવળી “અખંડ આનંદ”માં આજ લગી પ્રસિદ્ધ થતી રહી છે, તે તરફ પ્રથમથી જ મારું ધ્યાન ગયેલું. બીજા લેખે ન વંચાય તે પણ એ નિબંધિકા સાંભળવાની લાલચ શમી નથી, એમ યાદ આવે છે. હું પ્રથમ જાણ ન હતો કે એના લેખક મારા એક સુપરિચિત સજજન છે. એ નિબંધિકાઓની મારા મન પર જે છાપ ઊઠતી જતી હતી, તે મને એમ માનવા પ્રેરતી હતી કે આને લેખક કઈ સૂક્ષ્મચિંતક અને પ્રાંજલ લખાણની શક્તિ ધરાવતા હોવા જોઈએ. એ નિબંધિકાઓ સાંભળતી વખતે મને ઇમર્સનનાં તત્ત્વચિંતનની અને કાકા કાલેલકરે ગીતાધર્મમાં લખેલા દેવી સંપત ઉપરના નિબંધોની યાદ આવ્યા કરી છે, અલબત્ત, બધા ચિંતક અને લેખકેની વિચાર તેમ જ લેખનપ્રક્રિયા કાંઈ તદ્દન સમાન હોતી નથી. જ્યારે મેં જાણ્યું કે એ પ્રકારની નિબંધિકાઓને સંગ્રહ છપાયો છે, ત્યારે મેં હૃદયથી એને આવકાર્યો. એક તો ક્રમે ક્રમે સામયિકોમાં પ્રસિદ્ધ થયેલાં લખાણે સૌને એકસાથે સુલભ નથી હોતાં, અને જેઓ પાસે અંકની કાલિ હોય તેઓ પણ એક એક અંક કાઢી તેને વાંચવા જેટલી ઉત્કટતા ભાગ્યે જ ધરાવતા હોય છે. તેથી ઊલટું, જ્યારે એક સામ સંગ્રહ હાથમાં પડે ત્યારે સહેજે ગમે તેને વાંચવાનું મન થઈ આવે છે. અને એક વાર કોઈ નિબંધે રસ જગાડ્યો તે પછી વાચક એને પૂરેપૂરું વાંચ્યા વિના છેડતે જ નથી. વળી આ લખાણો નિબંધ કરતાં નિબંધિકા જ વધારે છે. એક તે એ કે તે કંટાળે આપે કે થકવે એવા લાંબા નથી, અને બીજું એ કે દરેકના વિષયો દેખીતી રીતે જુદા જુદા હોવા છતાં, સળંગ જીવનની દૃષ્ટિએ તદ્દન પરસ્પર સંકળાયેલા છે. એની ભાષા જરાય કૃત્રિમ કે સંસ્કૃતના ભારથી Page #126 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિશેષ [૮૫૧ લદાયેલ નથી, ને શિષ્ટતાનું પૂરેપૂરું ખમીર ધરાવે છે. જાણે કે ધરગથ્થુ શિષ્ટ ભાષાનું એક કલેવર જ ઘડાયું ન હોય, એમ લાગ્યા કરે છે. એમાં પ્રસંગે ચિત જે ઉપમાઓ અને દષ્ટાંત આવે છે, તે તે મારી દષ્ટિએ વિચારવંત વાચકને ઘડીભર થંભાવી દે તેવાં સચોટ છે. એમાં અર્થપૂર્ણ નવીનતા દીસે છે અને મૂળ વક્તવ્યને અજબ રીતે ફુટ કરે છે. નિબંધિકાઓની એક ખાસ ખૂબી એના વિચારોના વળાંકે અને વલણમાં રહેલી છે. લેખક કેઈ પણ વિષયની ચર્ચા કરે છે, ત્યારે તે તે વિષયને લગતા મુદ્દાઓને એક પછી એક એવી રીતે સ્પર્શે છે અને ઊંડા ઊતરતો જાય છે કે જાણે તે એક ઊંડા જળાશયમાં ઘાટના ઉપરના પગથિયાથી કમે ક્રમે નીચેના સોપાને ઊતરતાં ઊતરતાં તળ સુધી પહોંચવા મથત ન હોય ! જેમ ડુંગળીના દડા કે કેળના થંભમાં એક પછી એક એમ અનેક પડે ઊખળે જાય છે તેમ નિબંધના વિષયોની ચર્ચામાં તેને સ્પર્શતા અનેક દષ્ટિબિન્દુઓ એક પછી એક ઊખળે જાય છે, અને વાચકની રુચિને તાજગી આપ્યા જ કરે છે. આ વિષની પસંદગી રેજિન્દા જીવનને ધ્યાનમાં રાખી થયેલી છે, છતાં તે માત્ર સ્થળ જીવનને સ્પર્શ નથી કરતા. જે આંતરજીવનના બળથી સ્થળ વ્યવહારુ જીવન સમૃદ્ધ અને સંવાદી બને તે જીવનની ભૂમિકા ઉપર જ ચર્ચાનું મંડાણ થયેલું હોવાથી વાચક સહેજે અંતર્મુખ થવા લલચાઈ જાય છે. જે નિબંધિકાઓ વાંચતત જ દઢ પ્રતીતિ ઉપજાવે છે કે જીવનના હરકોઈ ક્ષેત્રમાં ઊભા થતા અનુકૂલ અને પ્રતિકૂળ સંચગો તેમ જ તેની ચિત્ત પર પડતી અસરનાં મૂળ કારણોની શોધ કરવા જતાં લેખક અનાયાસે ચિત્તના બંધારણ તેમ જ તેના ક્ષણે ક્ષણે પલટી ખાતા વ્યાપારને સ્પર્શે છે. પિતાના સ્વાનુભવ અને અંતરનિરીક્ષણના બળ ઉપર જ આવા વસ્તુસ્પર્શી વિચારે ઉદભવી શકે. આમાં કેટલાક નિબંધો તે એવા છે કે જે નિષ્ક્રિયમાં ક્રિયાશક્તિ જગવે અને અધીરાને ધીરે બનાવે, અન્ય પર દેષનો ટોપલો ઠાલવનારને સ્વલક્ષી બનાવી શુદ્ધિ તરફ પ્રેરે. એકંદર આ બધી નિબંધિકાઓ પ્રતિપાદક શૈલીથી લખાયેલી છે અને છતાં નિષેધ કરવા યોગ્ય વસ્તુનો બહ મીઠાશથી પણ સચેટ દલીલથી નિષેધ કર્યો છે. હું એમ સમજું છું કે જેઓ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૫] દર્શન અને ચિંતન આત્મશુદ્ધિ, આત્મબળ અને કર્તવ્યનિષ્ઠા યોગ્ય રીતે પિષવા ઈચ્છતા હોય ને જેઓ શાંતિવાંછુ હોય તેઓ આ નિબંધિકાઓને વિચારપૂર્વક રફતે રફતે પણ વાંચશે તે તેઓ જુદી જ દુનિયા અનુભવશે. ખરી રીતે આ નિબંધાવલી મનનમાધુરી નામને અગર તે વિચારમુક્તાવલી કે અંતર્મુખ સોપાન-શ્રેણીના નામને પાત્ર છે. નિબંધેિકામાં મને પિતાને એટલી બધી વિશેષતાઓ ભાસી છે કે તેનો ઉલ્લેખ અત્રે શક્ય નથી. માત્ર એટલું જ કહી શકાય કે વાચક પોતે જ એને આસ્વાદે * શ્રી મોહનલાલ મહેતા “પાનના પુસ્તક “દીપમંગલ'ની પ્રસ્તાવના. Page #128 -------------------------------------------------------------------------- ________________ બિંદુમાં સિંધુ [૨૪] સંસ્કૃતિના અંકમાં “ધર્મોદય—ધર્માનુભવની સ્મરણયાત્રા” એ મથાળા નીચે કાકાસાહેબનાં લખાણે ક્રમશઃ આવતાં તે જ વખતે તે લખાણ સાંભળી જતું. મને તે અનેક દૃષ્ટિએ બહુ રુચેલાં. શ્રી. ઉમાશંકરભાઈ એ એ છપાયેલ લેખોને ઘણખરો સંગ્રહ ક્યારેક મને આપેલ, એ દૃષ્ટિથી કે હું એને સળંગ ફરી સાંભળી જાઉં. મારી પણ તે વખતે ઈચ્છા હતી કે તે લખાણો સળંગ સાંભળી કાંઈક વિચાર આવે તો નોંધું, પરંતુ ફરી સળંગ સાંભળી જવાને અવસર ન મળ્યો. જ્યારે એ લેખે પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય છે ત્યારે ભાઈશ્રી જેઠાલાલ ગાંધીએ મને કહ્યું કે તમને એ લખાણે છપાતી વખતે જ ગમેલાં, તે કાંઈક લખે. મેં એ આખો લેખસંગ્રહ ફરી હમણાં જ અખંડપણે સાંભળી લીધો. પ્રથમ વાચનનાં ઝાંખાં સ્મરણે ઉદ્દભવ્યાં, પણ આ વખતના વાચને તે અનેક નવા વિચાર જન્માવ્યા. એની સામાન્ય રીતે ટૂંકી ટૂંકી નેંધ કરી, પણ તે તે જુદી જ દષ્ટિએ. મને આ વખતના શ્રવણ વખતે વિચાર એ આવ્યો કે હું લખું ભલે ગમે તે, પણ જે વિચાર આવતા જાય તે ટપકાવું તે ખરે જ; એ ટૂંકા ટિપણે પડ્યાં હશે તે ક્યારેક કામ આવશે, નહિ તો ટિપ્પણુ પૂરતા વિચારે તે ઘડાશે જ. ' હું એ ટપકણમાંથી આ સ્થળે કાંઈ લખીશ એમ મને નથી લાગતું, પણ કાકાસાહેબનાં એ લખાણ સાંભળવાથી તેમના વિશે પ્રથમ અનેક વાર કરેલે વિચાર આ વખતે જે નવતા પામે છે તેને જ દર્શાવવા ધારું છું. તેમનાં લખાણોના આસ્વાદે કલ્પના અને જિજ્ઞાસાનાં વિવિધ અગમાં જે ખુમારી પેદા કરી છે તેને અનુભવ સ્વસંવેદ્ય છે. તેમ છતાં મારા એ નવતા પામેલ વિચારના નિદર્શનથી અન્ય વાચક પણ એવી ખુમારી અનુભવવા લલચાશે એ આશાએ થોડુંક લખું છું. કાકાસાહેબનું નામ એટલું બધું જાણીતું છે કે એ નામ સાંભળતાં જ “ધર્મોદય' : કાકા કાલેલકર, પ્ર. નવજીવન પ્રકાશન મંદિર, ૫, ૧૪૨, કિં. રૂ. ૧૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] દર્શન અને ચિંતન કાકા કાલેલકર એમ સમજી જવાય છે. ગુજરાતી, મરાઠી અને હિંદી એ ત્રણ ભાષામાં તે તેએ પહેલેથી આજ સુધી લખતા આવ્યા છે, જોકે તે ભાષાઓ તા ઘણી જાણે છે. જેમ ખીજા કેટલા વિષયેા તેઓ જાણે છે એ કહેવું અધૂરું છે, તેમ તેની ભાષાસંપત્તિ વિશે પણ છે, છતાં હુ જાણું જીં ત્યાં સુધી એમનાં લખાણા તેા ઉક્ત ત્રણ ભાષામાં વિપુલ પ્રમાણમાં સુપ્રસિદ્ધ છે. તેથી એ ત્રણ ભાષાના જગતના વાચકે અને સાક્ષરા તો કાકાસાહેબને જાણે પાતપાતાની માતૃભાષાના લેખક હૈાય તે રીતે જ ઓળખે છે. તેમની માતૃભાષા કે ભણતરની ભાષા તા મરાઠી છે, પણ જેઓ તેમનાં ગુજરાતી અને હિન્દી લખાણા વાંચે છે તે બધા જ નિર્વિવાદપણે સ્વીકારે છે. કે કાકાની ભાષાશક્તિ અને લખાણની હથેાટી અદ્ભુત છે, વિરલ છે. એક કાઈ સિદ્ધહસ્ત લેખકની કૃતિના અનેક યાગ્ય હાથે અનુવાદ થાય છે. ઘણીવાર એ અનુવાદો મૂળ જેવા જ મનાય છે, તેમ છતાં લેખક અને અનુવાદક અનેનાં હૃદ્ય સવથા એક તેા નથી જ થઈ શકતાં. એક હૃદયમાંથી મૂળ જન્મે છે અને ખીજામાંથી અનુવાદ. છેવટે એમાં બિમ્બપ્રતિબિમ્બનું સામ્ય હાય છે, પણ અભેદ તો નથી જ હતા. તેથી ઊલટુ, જ્યારે કાઈ સિદ્ધહસ્ત લેખક પોતે જ અનેક ભાષાઓમાં લખે છે અને તે ઉપર તેના પૂર્ણ કાબૂ હાય છે ત્યારે તે લેખકનું એક જ હૃદય એ વિવિધ ભાષાઓનાં લખાણામાં ધબકતું હેાય છે. અનુવાદ કરતાં મૂળ લેખકની વિવિધ ભાષાઓની કૃતિઓની ખુમારી ઓર હોય છે. ગાંધીજી ગુજરાતીમાં લખે, હિન્દીમાં લખે અને અંગ્રેજીમાં પણ, પરંતુ એ ત્રણેમાં ગાંધીજીનું જે હૃદય વ્યક્ત થાય તે તેમના કાઈ એક ભાષાના લખાણના ખીજાએ કરેલ સિદ્ધહસ્ત અનુવાદમાં ભાગ્યે જ જોઈ શકાય. આ દૃષ્ટિએ વિચાર કરતાં એવું વિધાન કરવાનું મન થઈ જાય છે કે અનેક ભાષામાં લખનાર સિદ્ધહસ્ત લેખક અને તલસ્પર્શી વિચારક તે તે ભાષાના સાહિત્યને અને તે તે ભાષાભાષી જગતને, તર ભાષાના સાહિત્યમાંથી અને ઇતર ભાષાભાષી જગતમાંથી, ઘણી કીમતી અને ઉપયોગી ભેટા આપે છે. કાકાસાહેબને વિશે કહેવું હાય તો એમ કહી શકાય કે તેમણે ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં પોતાની માતૃભાષા અને ખીછ માતૃવત્ કરેલી ભાષાની સમૃદ્ધિથી બહુ મોટા વધારા કર્યાં છે. ગુજરાતી ભાષાને અનેક નવા શબ્દો, નવી કહેવત, નવા રૂઢિપ્રયોગો આપ્યા છે. સાથે સાથે ગુજરાતી ભાષાના ગામડિયા ગણાતા, તળપદા મનાતા કેટલાય શબ્દો, કેટલીય કહેવતો વગેરેને પોતાના બહુશ્રુતત્વના સંસ્કારથી સસ્કારી સાક્ષરપ્રિય અનાવ્યાં છે. અને ગુજરાતી ભાષામાં કાઈ પણ જાતનું દારિદ્રથ Page #130 -------------------------------------------------------------------------- ________________ બિંદુમાં સિંધુ [ ૮૫૫ નથી એવી શ્રદ્ધા અગ્રેજીભક્તોમાં પ્રકટાવવામાં કાકાસાહેબને પણ નાનેમૂલે ફાળે નથી. આ જ ન્યાયે કાકાસાહેબે મરાઠી ભાષાની સમૃદ્ધિમાં પણ કીમતી ફાળો આપે છે જેઈએ. (હું “હે જોઈએ” એટલા માટે લખું છું કે તેમનાં મરાઠી લખાણો મેં વિશેષ પ્રમાણમાં નથી સાંભળ્યાં.) તેઓનાં હિન્દી લખાણે હું પહેલેથી સાંભળતો આવ્યો છું અને જેતે આવ્યો છું કે તેમણે હિન્દી ભાષાની સમૃદ્ધિમાં કેટલું વધારે કર્યો છે! “સબકી બોલી, “સર્વોદય’, મંગલપ્રભાત” જેવાં માસિકમાં તે તેમને પ્રાણ ધબકે જ, પણ બીજા અનેક પત્ર પત્રિકાઓમાં અને પુસ્તકમાં તેમનું હિન્દી લખાણ જે જોતા હશે, તેમ જ તેમનાં હિંદી અને ગુજરાતીમાં પ્રવચનો સાંભળતા હશે તે કહી શકશે કે કાકાસાહેબ હિન્દી અને ગુજરાતી સાહિત્યને તેમ જ તે ભાષાઓને કેટલું તેજ અપી રહ્યા છે. ભાષા અને સાહિત્યની સમૃદ્ધિને એક અર્થ એ છે કે તેનું કલેવર એટલું બધું વિશાળ તેમ જ ઉન્નત કરવું કે જેથી તેમાં અણખેડાયેલા વિચારે ખેડાવા લાગે, અર્ધાપર્ધા ખેડાયેલા વિચારે વધારે સારી રીતે ખેડાય અને એકંદરે વિષયેની વિવિધતા અને વિચારની કમતાનું ધોરણ ઊંચે આવે. કાકાસાહેબે ગુજરાતી, હિન્દી અને મરાઠી એ ત્રણે ભાષાની અને સાહિત્યની સમૃદ્ધિ આ દૃષ્ટિએ પણ વધારી છે. કાકાસાહેબે આ રીતે પણ સંકુચિત ભાષાવાદ અને પ્રાંતીયતાવાદને પિતાના વર્તન-વ્યવહારથી જ ફટકે માર્યો છે. તેમને હરકઈ પિતાના પ્રાંતીય તરીકે જ ઓળખે છે. આ કાંઈ નાનીસૂની સિદ્ધિ નથી. ' ગેટલી કેટલી નાની અને તેમાંથી ઊગતું, ફાલતું-ફૂલતું આંબાનું ઝાડ કેટલું મોટું! આ બે વચ્ચેનું અંતર જેનાર જે સ્થૂળદૃષ્ટિ હોય તે એ કેવી રીતે સમજી શકે કે ગોટલીમાં જ એવડે મોટા અને વિશાળ આંબો છુપાયેલ હતો ? પણ સ્થૂળદષ્ટિને માટે જે વસ્તુ દુર્ગમ તે જ સૂક્ષ્મદષ્ટિને માટે સુગમ હોય છે. ગેટલી યોગ્ય ભૂમિમાં કહી, હવા-પાણીપ્રકાશનું બળ પામી, ફણગો કાઢે છે. તેમાંથી મોટું થડ અને શાખા, પ્રશાખા, પ્રતિશાખા, પત્ર, મંજરીને મોટે ફાલ વિસ્તરે છે. એ જ ફાલમાંથી રસના-તર્પક અને નેત્ર–મેહક મધુર આમ્રફળ પાકે છે. આ રજની દશ્યમાન ભૌતિક અને વાનસ્પતિક પ્રક્રિયા કે સૃષ્ટિ છે, જેને સમજતાં અને સમજાવતાં બહુ મહેનત નથી પડતી. પણ આ જ દાખલાને અનુસરતી માનસિક તેમ જ આધ્યાત્મિક પ્રક્રિયા કે સૃષ્ટિને સમજવા–સમ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ ] દન અને ચિંતન જાવવાનું કામ એટલું સહેલું નથી. તેમ છતાં વિશ્વમાં કેટલીક વિભૂતિ એવી મળી આવે છે કે જેના ઉદાહરણથી આવી સૂક્ષ્મ પ્રક્રિયા પણ કાંઈક સહેલાઈથી સમજી શકાય. મને લાગે છે, કાકા આવી એક વિભૂતિ છે અને એ વિભૂતિ-તત્ત્વનું દર્શન તેમનાં ખીજા સેંકડા લખાણામાં થાય છે તે કરતાં કાંઈક જુદી રીતે અને કાંઈક અકલ્પ્ય રીતે પ્રસ્તુત લખાણામાં થાય છે. છેક શૈશવકાળમાં બનેલી નાનીમોટી ઘટનાઓ કાને યાદ રહે છે? પણ આપણે પ્રસ્તુત ધર્મોનુભવનાં લખાણામાં જોઈએ છીએ કે કાકાના શિશુમાનસ ઉપર તે વખતની ઘટનાઓની છાપ એવી સચોટપણે ઊડી છે કે તે છાપ ઉપર આગલાં વર્ષોમાં અને વિકસતી બુદ્ધિ તેમ જ પ્રજ્ઞાના કાળમાં તેઓ બહુ મુક્તપણે વિચાર કરી શકયા છે. છેક શૈશવકાળ કે જ્યારે તે નિશાળે પણ બેઠા ન હતા ત્યારે અને પૂરું ખેલતાં પણ ભાગ્યે જ જાણતા ત્યારે તેમણે જે જે જોયું, સાંભળ્યું અને તત્કાલીન શક્તિ પ્રમાણે જે કાલાધેલા તર્કો અને પ્રશ્નો કર્યાં, અધૂરાં કે સાચાંખાટાં જે અનુમાને તારવ્યાં તે બધાંની છાપે તેમના સ્મૃતિભંડારમાં સધરાતી ગઈ અને ઉત્તરાત્તર તે જ છાપા ઉપર તેઓ પાતે જ મનમાં તે મનમાં વિચારનું નવું નવું ભાષ્ય રચતા ગયા. સામાન્ય હકીકતો જે આપણા સહુનાં જીવનમાં બને છે તેવી જ તેમણે પકડી છે. કુટુંબ, સમાજ, શાળા, શિક્ષક, પટાવાળો, પુરાણી, પૂજારી, મંદિર, મૂર્તિ, પૂજાના ક્રિયાકાંડા ઇત્યાદિ બધું જ આપણું સહુને નાની ઉંમરથી એક અથવા ખીજી રીતે પ્રાપ્ત હેાય છે. પણ એની ખાલ્વકાલીન છાપા ટલાનાં મનમાં ઊઠે છે? અને ઊઠતી હાય. તે! તે છાપાને યાદ કરી, તેનું પૃથક્કરણ કરી, તેનું મૂળ આપણામાંથી કાણ શાધે છે? અને એવા મૂળને શોધી, અંગત ગણાતા અનુભવમાંથી સર્વોપયોગી અને સર્વકાલીન ધર્માનુભવ કાણુ તારવી શકે છે? આ બધું તદ્દન વિરલ, છતાં આપણે કાકાના જીવનમાં આ બધી પ્રક્રિયા ઘટતી જોઈ એ છીએ. · સ્મરણયાત્રા ' માં તેમણે અમુક વર્ષો સુધીના અનુભવે યાદ કર્યો છે, તેના ઉપર પ્રૌઢ ઔંમરની ટીકાઓ પણ કરી છે. પરંતુ આ ધર્માનુભવની યાત્રામાં તે સાવ શૈશવ અવસ્થાથી માંડી પેાતાનાં સ્મરણાની યાત્રા કરી છે. જ્યારે તે શિશુ હશે, કાર હરશે, કુમાર હરશે, તરુણ હશે, પ્રૌઢ હશે, અને અત્યારે પરિપક્વ પ્રૌઢ છે ત્યારે પણુ, તે તે સંસ્કારો પરત્વે તેમને અનેક જાતનાં તર્કો, વિચારે અને અનુમાન સૂઝમાં; શાસ્ત્રીય તુલનાએ પણ તેમણે કરી અને છેવટે એ સ્મૃતિબીજને અત્યાર લગીના થયેલ વિકાસ એમણે આ યાત્રામાં આલેખ્યા. જો એમની ' > Page #132 -------------------------------------------------------------------------- ________________ બિંદુમાં સિંધુ [ ૮૫૭ મનેભૂમિમાં પડેલ સ્મૃતિખીજનું આવું વિકસિત વિચાર-વૃક્ષ જન્માવવાનું સામર્થ્ય ન હેાત તે આ યાત્રા આપણને સુલભ ન થાત. સ્મૃતિ, તર્ક, કલ્પના, સમજણુ અને જિજ્ઞાસા—એ બધાંનાં ખીજો તેમને જન્મસિદ્દ કે વારસાગત છે, પણ તે નાનાવિધ સામગ્રી પામી યથાકાળે ખૂબ ફાલ્યાં અને ફૂલ્યાં છે, જેની પ્રતીતિ પ્રસ્તુત સંગ્રહ કરાવે છે અને માનસિક કે આધ્યાત્મિક વિકાસમાં પણ ભૌતિક સૃષ્ટિની પેઠે જ કાય કારણભાવના પ્રવર્તતા નિયમને ખુલાસા કરે છે, Ο કાકા પાતે જીવનપર’પરા ’ મથાળાવાળા લેખમાં પુનર્જન્મના સ્વરૂપ વિશેની અનેક કલ્પનાએ આપી અત્યારનું પોતાનુ વલણ રજૂ કરે છે. એ ગમે તેમ હા, પણ એટલું તે નિર્વિવાદ સત્ય છે કે નાલતો વિદ્યતે માત્રઃ । જે અસ્તિત્વમાં આવે છે તેનું અજ્ઞાત અને સૂક્ષ્મ ખીજ અવશ્ય હેાય જ છે. જે વસ્તુ પ્રસ્તુત યાત્રામાં વિશાળ આકારે દેખા દે છે, તેનાં બીજો તેમનામાં જન્મસિદ્ધ હતાં, અને તેથી જ તે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વિકસ્યાં. કાકા કવિ છે, કળાકાર છે, ક શિલ્પી છે, નિર્માણુસ્થપતિ છે, તત્ત્વજ્ઞ છે, વિવેચક છે, ભાગી છે, ત્યાગી છે, ગૃહસ્થ છે, સાધક છે—એમ અનેક છે’તું ભાન આ યાત્રાનાં લખાણે, તેમનાં બીજાં લખાણાની જેમ જ, કરાવે છે. પરંતુ આ યાત્રાની વિશેષતા મને લાગી છે તે તે એ કે એમણે સાદા અને સાવ સાદા દેખાય તેવા પ્રસંગામાંથી જીવનસ્પર્શી વ્યાપક ધર્મસંસ્કાર તારવ્યા છે અને તે જે રીતે તારવ્યા, જે રીતે પચાવ્યું અને જે રીતે અત્યારે જીવનમાં કામ કરી રહ્યો છે તેનું સુરેખ ચિત્ર આપ્યું છે. આ લખાણામાં કેટલાક વિષયેા પર સામાન્ય નિબંધો પણ તેમણે સધર્યાં છે. એ નિધાનુ નવનીત જોકે જીવનગત ઘટનાઓના મનમાંથી જ ઉત્પન્ન થયું છે, છતાં તેમાં કાઈ ખાસ ખાસ ધટનાઓને ઉલ્લેખ ન હેાવાથી તે ધટનાનિરપેક્ષ વિચાર ભાસે છે. હું તો કાકાની ઉપમાઓ, ભાષાવિહાર, નવ નવ કલ્પનાએ, વિચારનાં ઊંડાણા—એ અધું જોઉં ધ્રુ ત્યારે એમને નવયુગીન વ્યાસ-વાલ્મીકિ તરીકે જ ઓળખાવવા લલચાઈ જાઉં છું. કાકા ‘દત્તાત્રેય ' છે. તેમણે દત્તાત્રેયથી વધારે નહિ તે ઓછા ગુરુ તા નહિ કર્યાં હોય એવી મારી ધારણા છે. તે ગમે તેમ હા, પણ તેમના અંતિમ ગુરુ કે ઉપાસ્ય ગાંધીજી છે. ગાંધીજી અને કાકા વચ્ચે ધણી બાબતમાં ઘણું અતર છે. એ કહેવાની જરૂર ન હેાય: પણ પ્રસ્તત ધર્મોનભવની સ્મરણ 6 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ ] દર્શન અને ચિંતન યાત્રા” અને બીજી “સ્મરણયાત્રા” તે એક રીતે કાકાસાહેબની આત્મકથા જ છે. ગાંધીજીએ આત્મકથા આપી જગતને મુગ્ધ કર્યું છે, કાકાસાહેબે આત્મકથા આપી આબાલસ્ત્રી જન ઉપરાંત વિદ્વાને અને સાક્ષરેને પણ આકર્ષ્યા છે, તૃપ્ત કર્યા છે. ગાંધીજી જે કહેવું હોય તે સીધેસીધું કહી દે. મૂર્તિ વિશે શું વિચારે છે અને શું વિચારતા, એવી કઈ બાબત વિશે કહેવું હોય ત્યારે કાકાસાહેબ કાવ્યકલ્પના દ્વારા તે નાનકડી દેખાતી ઘટનાને ખૂબ ફુલાવી, વિકસાવી અનેક મનોરમ તક અને આસપાસના અનુભવોના રંગ પૂરી રજૂ, કરે છે. એટલે ગાંધીજીનું એક વાક્ય તે કાકાસાહેબનો એક નાનકડો લેખ બને. વિદ્વાન અને સાક્ષરેને “શાત્રોડતિ” એ વાક્ય સંતોષ નથી આપતું, જ્યારે તે જ અર્થનું “સંતર્વિતિનાં પુરતા' એ વાક્ય આકર્ષે છે. યાત્રા કરવી હોય ત્યારે એક નિયત સ્થાનથી બીજા અંતિમ નિયત સ્થાન સુધી પગપાળા જવાનું હોય છે, તેમાં પડાવ કરવા પડે છે; પ્રત્યેક પડાવે ન ન અનુભવ અને તાજગી મળતાં જાય છે, ખાસ કરી નદી. માનસરોવર કે કૈલાસની યાત્રા કરવી હોય ત્યારે તે ઊંચું ને ઊંચે ચડવાનું પ્રાપ્ત થાય છે. આવાં ચડાણમાં ક્ષિતિજ પટ ઉત્તરોત્તર વિસ્તરતો જાય છે. કાકાસાહેબે એવી યાત્રાને આનંદ માણે છે, એની ખૂબીઓ જાણું છે. તેથી જ કદાચ તેમણે પિતાનાં સ્મરણોને યાત્રાથી ઓળખાવ્યાં છે. આ પણ એક માનસિક અને આધ્યાત્મિક ઊંડાણ અને ચડાણને પ્રવાસક્રમ હોવાથી યાત્રા જ છે. અધિકાર, સમજણ અને વિવેકના તારતમ્ય પ્રમાણે ધર્મના અનેક અર્થો મનુષ્યજાતિએ કર્યો છે; શાસ્ત્રોમાં સંઘરાયા પણ છે. એક જ પ્રસંગમાંથી અમુક કાળે ધર્મને જે અર્થ ફલિત થાય તે જ પ્રસંગમાંથી કાળાંતરે સમજણ, વિવેક અને પ્રજ્ઞાની વૃદ્ધિ સાથે ધર્મનાં ઉત્તરોત્તર સૂક્ષ્મ રૂપ તે જ વ્યક્તિ કરે છે, અનુભવે છે અને એ રીતે ધર્મના વિશાળ રૂપના અનુભવની યાત્રા જાગરૂક વ્યક્તિ એક જ જીવનમાં કરે છે. પ્રસ્તુત લખાણ કાકાસાહેબની એવી યાત્રાનાં સાક્ષી છે, તેની પ્રતીતિ હરકોઈ વાચક કરી શકશે. સિંધુમાં બિંદુ અને બિંદુમાં સિંધુ એવી પ્રાચીન વાણું છે. પૂર્વાર્ધને અર્થ સમજતાં વાર નથી લાગતી, ઉત્તરાર્ધ વિશે તેમ નથી. પણ ઉત્તરાર્ધના એ રૂપથી નિરૂપિત કરવામાં આવતો ભાવ કે સૂચિત કરવામાં આવતે અર્થ જે આપણી નજર સમક્ષ હોય તો એ રૂપક સમજવું સાવ સહેલું છે. જેને શાસ્ત્રમાં વર્ણન છે કે કોઈ વ્યક્તિમાં એવી પણ લબ્ધિ-શક્તિ હોય છે કે તે એકાદ પદ, એકાદ વાક્ય કે એકાદ સૂત્રને અવલંબી તેના ઉપર વિચાર કરે Page #134 -------------------------------------------------------------------------- ________________ બિંદુમાં સિંધુ [ ૮૫૯ છે અને નિજ-પ્રજ્ઞાને ઉપયોગ કરે છે ત્યારે તે એકાદ સત્ર તેને ચૌદ વિદ્યા જેટલું વિશાળ જ્ઞાનસામર્થ્ય અર્પે છે. આ વર્ણન ઝટ ઝટ બધાને ગળે ન પણ ઊતરે, પણ એની એક નાની અને આધુનિક આવૃત્તિ કાકાસાહેબનાં આ લખાણે પૂરી પાડે છે. તેથી જ તે એના શૈશવકાલીન સાવ ઉપેક્ષ્ય ગણાય એવા નજીવા સંસ્કારબિંદુમાંથી વિચાર, પરીક્ષણ અને પરિપકવ પ્રજ્ઞાને સિંધુ છલકાય છે. કેટલાક અભ્યાસીઓએ ગુજરાતી સાહિત્યના ધુરંધર લેખકે જેવા કે નરસિંહરાવ, રમણલાલ આદિને કેન્દ્રમાં રાખી પીએચ. ડી. ની ડિગ્રી મેળવી છે; બીજા કેટલાક અત્યારે પણ એવા લેખકને કેન્દ્રમાં રાખી એવી ડિગ્રીની તૈયારી કરી રહ્યાનું જાણમાં છે. તેથી સૂચન કરવાનું મન થાય છે કે જે કોઈ અભ્યાસી કાકાસાહેબના ગુજરાતી સમગ્ર સાહિત્યને અથવા એકાદ કૃતિને અથવા તેમના અનેક વિષયે પૈકી એકાદ વિષયને કેન્દ્રમાં રાખી એવી ડિગ્રી માટે પ્રયત્ન કરશે તે, હું માનું છું કે, તે પિતાની યોગ્યતાને અનેકમુખી વિકસાવશે, એટલું જ નહિ, પણ ગુજરાતી સાહિત્યની સાચી ઉપાસના કરવા ઉપરાંત પરપ્રાન્તીય વ્યક્તિએ ગુજરાતી સાહિત્યને કેટલું ઉન્નત કર્યું છે એને અજોડ દાખલે ઉપસ્થિત કરશે. – સંસ્કૃતિ, ઓગસ્ટ ૧૯૫૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ સર્વાગીણ સંશોધન અને સમાલોચના [૫] લગભગ દોઢ વર્ષ પહેલાં આખો લખાયેલ નિબંધ મેં શ્રી. ધીરુભાઈ ઠાકર પાસેથી સાંભળેલું. ત્યારે મારા ઉપર મણિલાલ નભુભાઈ દ્વિવેદીની અસાધારણ શક્તિ વિશે બહુ ઊંડી છાપ પડેલી, અને એ નિબંધની સર્વાગીણ સંશોધનદષ્ટિ તથા તટસ્થ સમાલોચના વિશે પણ બહુ આદર ઊપજે. પરંતુ તે વખતે ભારે કાંઈક પ્રાસ્તાવિક રૂપે લખવું છે એવો કઈ ચોક્કસ ખ્યાલ હતા જ નહિ. મેં જે લખેલે આખો નિબંધ સાંભળેલ, તેનું લગભગ અર્ધ પરિમાણુ પ્રસ્તુત મુદ્રિત ભાગમાં આવે છે. મૂળ નિબંધમાં જે મ. દ્વિવેદીના જીવનને સ્પર્શતે ભાગ હતું તે પ્રસ્તુત મુદ્રણમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. એને લીધે પ્રસ્તુત નિબંધનું કદ બહુ વધતું નથી અને માત્ર સાહિત્યિક જીવન પૂરતી સમગ્ર ચર્ચા આવી જાય છે. આથી વાચકવર્ગને એકસાથે બેજા જેવું નહિ લાગે અને વધારે સંભવ એવો છે કે મણિલાલની સાહિત્યિક કૃતિઓ વિશે વાંચ્યા પછી લેકના મનમાં તેમના જીવન વિશે પણ ઊંડી જિજ્ઞાસા ઉભવે. આ દૃષ્ટિએ જોતાં પ્રસ્તુત નિબંધ પ્રમાણપત જ લેખાય. ડાંક વર્ષો થયાં ગુજરાતમાં એક પ્રથા શરૂ થઈ છે, જે વધાવી લેવા જેવી છે. તે પ્રથા એટલે પીએચ. ડી. ના નિબંધ વાસ્તે અર્વાચીન યુગના કોઈ ને કોઈ વિશિષ્ટ સાક્ષરને પસંદ કરવા તે. મણિલાલ ગઈ શતાબ્દીના ગુજરાતી વિશિષ્ટ સાક્ષરેમાં મૂર્ધન્ય સ્થાન ભોગવવાની યોગ્યતા ધરાવે છે. એટલે મણિલાલને લઈ કઈ પીએચ. ડી. કરવા ઇચ્છે તો એ બહુ ઉચિત જ ગણવું જોઈએ. શ્રીયુત ધીરુભાઈએ આજથી અગિયાર વર્ષ પહેલાં મણિલાલ વિશે નિબંધ લખવાને વિચાર કર્યો અને કામ શરૂ કર્યું. બહુશ્રુત અને વિશદદષ્ટિસંપન્ન સ્વ. રામનારાયણ વિ. પાઠક એમના માર્ગદર્શક હતા. વિષય અને માર્ગદર્શકને ખરેખર સુમેળ ગણાય. તેમાં શ્રીયુત ધીરુભાઈએ નવ વર્ષની સતત તપસ્યાને ઉમેરો કર્યો, એટલે એ યોગ બહુ સુભગ નીવડ્યો. પ્રસ્તુત નિબંધ એ સુભગ બેગનું જ પરિણામ છે. મારી શક્તિ, સમજ અને સમયની મર્યાદા જાણવા છતાં પ્રાસ્તાવિક રૂપે કાંઈક લખવા પ્રેરાયો છું તે બે દષ્ટિએઃ એક તે મણિલાલના સાહિત્યનું Page #136 -------------------------------------------------------------------------- ________________ સર્વાગીણું સંશોધન અને સમાલોચના . [ ૮૬૧અને કાર્યનું પ્રસ્તુત નિબધ દ્વારા જે પરિશીલન થયું તે દ્વારા મણિલાલની અસાધારણ પ્રતિભા અને શક્તિની મારા ઉપર ઊંડી છાપ પડી. અને બીજું, શ્રી. ધીરુભાઈએ નિબંધ લખવા પાછળ જે વાચન, ચિંતન અને વિષયને પૂરે ન્યાય આપવા ખાતર શક્તિ અને સમયની પરવા કર્યા વિના છૂટીછવાઈ વીખરાયેલી પ્રાપ્ય સામગ્રીને મેળવવા, તેમ જ સર્વથા અપ્રાપ્ય જેવી સામગ્રીને શોધી તેને ઉપયોગ કરવા જહેમત લીધી છે, તેની પણ મારા ઉપર ઊંડી. છાપ પડી છે. અધ્યયન, મનન-ચિંતન, તુલના, સંબંધ ધરાવતી સામગ્રી જે મળતી હોય તેને ઉપયોગ અને અપ્રાપ્ય હોય તેની શોધ કરવી, ઈત્યાદિ અનેક અંગે. સંશોધનકાર્યમાં આવશ્યક છે. પ્રસ્તુત નિબંધ સાંગે પાંગ વાંચતાં કોઈ પણ વિચારકને એ દઢ પ્રતીતિ થયા વિના નહિ રહે કે નિબંધના લેખકે સંશોધનને સર્વાગીણ બનાવવામાં કશી કચાશ રાખી નથી. પ્રત્યેક વિષયને લગતી કૃતિઓની તુલના અને પરીક્ષા કરતી વખતે લેખકે તેની મૂલવણીમાં કેટલી તટસ્થતા વાપરી છે એને પણ ખ્યાલ વાચકને મૂળ નિબંધ અને સ્થળે સ્થળે કરેલાં ટિપ્પણે ઉપરથી આવ્યા વિના નહિ રહે. મણિલાલને યથાર્થ સમજવા માટે તે આ આખો નિંબધ જ ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ. ગયા સૈકાના એ અસાધારણ વિદ્વાન, બહુશ્રુત તેમ જ અનેક વિષયમાં સ્વતંત્ર વિહાર કરનાર એક સાક્ષર હતા. તેમ છતાં, ગણ્યાગાંઠયા વિદ્વાને સિવાય એમને વિશે લેકે બહુ ઓછું જાણે છે. એવી. સ્થિતિમાં એમને પૂરો અને યથાર્થ પરિચય કરાવતે પ્રસ્તુત નિબંધ વિદ્વાને, ઉપરાંત સાધારણ જિજ્ઞાસુવર્ગને પણ બહુ ઉપયેગી થશે એ વિશે મને શંકા નથી. જો આપણે આપણું વિચારક અને લેખકવર્ગને સાચો અને સ્પષ્ટ ઈતિહાસ સાચવી રાખવો હોય, તેમ જ તેમાંથી પ્રેરણા મેળવી નવી પેઢીએ પ્રગતિ કરવી હોય, તે જરૂરનું છે કે કોઈ અભ્યાસી તે તે વ્યક્તિ વિશે પૂરું નિરૂપણ કરે. પ્રસ્તુત નિબંધ એવા ઈતિહાસની એક સાચી કડી બની રહે છે, તેથી આવકારપાત્ર છે. પ્રસ્તુત નિબંધમાં સાત પ્રકરણો છે. પહેલું પ્રકરણ સંસ્કાર પીઠિકા. બીજું ધર્મતત્ત્વચર્ચા. ત્રીજુ સમાજ, શિક્ષણ અને રાજકારણને લગતું. ચોથું સાહિત્યકૃતિઓને લગતું. પાંચમું ગણાશેલીને લગતું. છઠું કવિતા વિશેનું અને સાતમું ઉપસંહાર. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮૬ર ] દર્શન અને ચિંતન ઓગણીસમ સેકાના પ્રારંભથી તેના અંત સુધીમાં આખા દેશમાં અને ખાસ કરી ગુજરાતમાં જે પૂર્વ-પશ્ચિમના યોગે નવાજનાને સંધર્ષ ચાલતે, તેનું સંસ્કાર પીઠિકામાં સંક્ષિપ્ત છતાં સાંગોપાંગ નિરૂપણ છે. એક વર્ગ દેશમાં એ હતું, જે શિક્ષણ, સમાજ, સાહિત્ય, ભાષા, રાજ્ય બધાં ક્ષેત્રે પશ્ચિમની શક્તિઓ અને તેજસ્વિતાથી અંજાઈ પાશ્ચાત્ય સંસ્કારનો અનન્ય ભક્ત થયેલે; જ્યારે બીજો વર્ગ તેથી સાવ જુદી વૃત્તિ સેવતે. તે વર્ગ એ રૂઢિચુસ્ત કે જાણે પશ્ચિમમાંથી કાંઈ લેવા જેવું છે જ નહિ અને જે ચાલ્યું આવે છે તેને જ વળગી રહેવું. પરંતુ ત્રીજે વર્ગ–ભલે તે નાને હોય છતાં—એ હતું, જે એમ માનતો કે પશ્ચિમમાંથી ઘણું લેવા જેવું છે, તે લીધા વિના ભારતીય સંસ્કૃતિ વધારે ઉદાત્ત બની પણ નહિ શકે. તેમ છતાં, તે વર્ગ ઊંડી દષ્ટિથી એ પણ જોઈ શકતો કે પાશ્ચાત્ય સંસ્કારોને આંધળિયાં કરી ઝીલવા અને પચાવવા એમાં બહુ જોખમ છે. તે વર્ગ પિતાના હજાર વર્ષના સાંસ્કૃતિક વારસાનું ખરું મહત્ત્વ સમજતો. તેથી તે વારસાના મૂલ્યવાન અને સ્થાયી અંશને કોઈ પણ રીતે આંચ ન આવે એવી રીતે, પણ નવા જમાનામાં ઊભા રહેવા માટે જે ખૂટતું દેખાય તેની પૂર્તિ અથે, પાશ્ચાત્ય સંસ્કારપ્રવાહમાંથી બધું જ લેવા તૈયાર હતા. મણિલાલ આ ત્રીજા વર્ગના વિશિષ્ટ પ્રતિનિધિ હતા. એક તો એમણે ભારતીય પ્રાચીનતમ સાહિત્યને સીધો પરિચય કર્યો હતો. એ સાહિત્યની વિવિધ શાખાઓની ગુણવત્તાનું પણ એમને ભાન હતું. એમની પ્રતિભા એ જોઈ શકતી કે ભારતીય સાહિત્ય અને સંસ્કારરાશિમાં શું શું સ્થાયી તત્ત્વ છે. તેથી એમણે પિતાનું જીવનકાર્ય નક્કી કરતાં પૂરે વિચાર કરી લીધો અને તે પ્રમાણે આખું જીવન જરા પણ પીછેહઠ કર્યા વિના વ્યતીત કર્યું. પિતે સ્વીકારેલ જીવનકાર્યની સિદ્ધિ અર્થે એમણે પિતાના અલ્પ કહી શકાય એવા આયુષ્ય દરમ્યાન એટલા બધા વિષય અને ક્ષેત્રે ખેડડ્યાં છે કે તેને વિચાર કરતાં મારા જેવો માણસ તે આજે બની જાય છે. મણિલાલને ન હતી શારીરિક સ્વસ્થતા કે ન હતી કૌટુંબિક અને જ્ઞાતિજનની કશી અનુકૂળતા. એટલું જ નહિ, તેમને પ્રમાણમાં આર્થિક સંકડામણ પણ હતી જ. પિતાના સ્વમાની અને કેઈની ખુશામત ન કરવાની મક્કમ વલણને લીધે જ્યાં ત્યાં માર્ગ મોકળે કરવાનું પણ તેમને માટે સરળ ન હતું. એવી અકથ્ય અગવડે અને મૂંઝવણે વચ્ચે જે વ્યક્તિએ લગભગ પંદર વર્ષ જેટલા ગાળામાં સાહિત્ય અને જીવનને સ્પર્શતા બધા જ પ્રદેશને આવરી Page #138 -------------------------------------------------------------------------- ________________ સર્વાગીણ સંશોધન અને સમાલોચના . [ ૮૬૩ લેતું ગંજાવર લખાણ—અને તે પણ મૌલિક–કર્યું તેની શક્તિ અને પ્રતિભા કેટલી હશે એનું તે માત્ર અનુમાન જ કરવાનું રહે છે. કદાચ આ જ અભિપ્રાયથી શ્રી. આનંદશંકર ધ્રુવ જેવા પરિમિતભાષી વિદ્વાને તેમને વિશે અહોભાવ દર્શાવેલ અને પ્રશંસાપુષ્પો વર્ષવેલાં. સંસ્કાર–પીઠિકામાં પૂર્વ-પશ્ચિમના સંઘટ્ટને લીધે ઊભી થયેલી પરિસ્થિતિ અને તેમાંથી મણિલાલ જેવાનો કેવી રીતે ઉદ્ભવ થયે એ વસ્તુ એગ્ય રીતે ચર્ચવામાં આવી છે. એ ચર્ચામાં ઓગણીસમા સૈકાના પશ્ચિમ ભારતના સાંસ્કારિક ઈતિહાસની બધી કડીઓ જોવા મળે છે. ઓગણીસમા સૈકાનું તાદશ ચિત્ર જેવા ઈચ્છે તેવા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને માટે આ સંસ્કારપીઠિકા પૂરતી છે. બીજા પ્રકરણમાં ધર્મ અને તત્વજ્ઞાનને લગતા મણિલાલના લેખો, પુસ્તકે આદિને લઈ ચર્ચા કરવામાં આવી છે. “અભ્યાસ” નામની લેખમાળા, “સિદ્ધાંતસાર' નામનું સ્વતંત્ર પુસ્તક, “પ્રાણુવિનિમય” નામક સ્વતંત્ર પુસ્તક અને ગીતા ને સભાષ્ય અનુવાદ ઇત્યાદિ તેમની બધી જ પ્રાપ્ય કૃતિઓને લઈ લેખકે વિચારણા કરેલી છે. આ વિચારણુ કરતી વખતે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં સર્વત્ર આ દેશના તેમ જ પરદેશના વિદ્વાનોની કૃતિઓ સાથે તુલના પણ કરવામાં આવી છે. એ તુલના કરતાં કોઈ પણ સ્થળે મણિલાલ વિશે અત્યુક્તિ કરવામાં નથી આવી અને છતાં મણિલાલનું ધર્મ તેમ જ તત્ત્વજ્ઞાન વિશે મૌલિક દૃષ્ટિબિંદુ શું હતું તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. મણિલાલની મુખ્ય દષ્ટિ અભેદલક્ષી હતી. તે કેવલબ્રભાતને પારમાર્થિક સત્યરૂપે સ્વીકારી તેને વ્યવહારના દરેક ક્ષેત્રમાં કઈ રીતે વિનિયોગ કરે એ ભાવનાથી બધું લખતા–વિચારતા. તેમની અદ્વૈત વિશેની સ્થિર -ધારણને લીધે ઘણા વ્યવહારુ અને ઉપરછલી દૃષ્ટિ ધરાવનારા લોકોને તેઓ અગમ્ય જેવા લાગતા. છતાં તેમણે પોતાનું વક્તવ્ય યુક્તિ, શાસ્ત્ર અને અનુભવને આધારે સ્પષ્ટ કરવામાં કચાશ રાખી નથી, એમ તેમનાં લખાણો વાંચતાં આજે પણ લાગે છે. આચાર્ય ધ્રુવ ચાલુ સૈકાના ગુજરાતી સાક્ષરેમાં શિરેમણિ છે, પણ તેમનાં લખાણોમાંની ધર્મ તેમ જ તત્વજ્ઞાન વિશેની ઘણી વિચારશુઓની પૂર્વ પીઠિકા મણિલાલનાં લખાણમાં મળી રહે છે. એમ કહી શકાય કે મણિલાલે ચર્ચેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના મુદ્દાઓને આનંદશંકરભાઈએ પ્રસન્ન શૈલીએ વધારે સ્પષ્ટ કર્યા અને વિકસાવ્યા. નિબંધના લેખકે મણિલાલની આ શક્તિ પારખી તેમની તદિષયક કૃતિઓનું સમાલોચન કર્યું છે અને જ્યાં મણિલાલના નિરૂપણમાં કે વિચારમાં કોઈ ક્ષતિ દેખાઈ ત્યાં તે દર્શાવ્યું પણ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪ ] દર્શન અને ચિંતન ( દા. ત. જુએ પૃ. ૧૦૫ પરની કાંત-મણિલાલ-વિવાદની સમાલાચના. એ જ રીતે રમણભાઈ સાથેના વિવાદમાં મણિલાલના પ્રાર્થના-વિષયક દષ્ટિબિન્દુની ટીકા; જુએ પૃ. ૧૨૫-૧૨૯.) આ જ પ્રકરણમાં શ્રી. રમણભાઈ નીલકંઠું અને કવિ કાંત જેવા સાથે થયેલી મણિલાલની લાંખી ચર્ચાના ઉપર પણ નિબંધલેખકે પૂરા પ્રકાશ પાડયો છે. આ કામગીરી બજાવવા જતાં લેખકને અનેક જૂની ફાઈલો સાંગાપાંગ ઉથલાવવી પડી છે. રમણભાઈ જેવા પ્રખર સાહિત્યિક અને કુશળ વકીલ સાથેની વર્ષો લગી ચાલેલી ચર્ચામાં શું તથ્ય છે તે લેખકે નિમધમાં તટસ્થપણે તારવી ખતાવ્યુ` છે. (જુએ પૃ. ૧૩૩-૧૩૫) શ્રી. સજાનાએ મુંબઈ યુનિવર્સિટીમાં આપેલ વ્યાખ્યાનમાં રમણુભાઇ અને મણિલાલની ‘ સ્કોલર ’ તરીકેની તુલના કરતાં જે ભ્રમ ઊભા કર્યાં છે તેનું નિરસન પ્રસ્તુત નિબંધમાં ઠીક ઠીક દલીલથી કરવામાં આવ્યું છે; અને છતાંયે, શ્રી. સજાનાની કેટલીક ટીકાના સ્વીકાર પણ કર્યો છે, જે સમાલાચનાનું સમતાલપણું સૂચવે છે.. (જુએ પૃ. ૧૩૬-૧૯૪૧) વળી, એ જ પ્રકરણમાં શ્રી. ગેાવનરામ અને આન ંદશંકર સાથે મણિલાલની ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં તુલના પણ કરવામાં આવી છે, જે પરથી મણિલાલનું ધર્મ અને તત્ત્વચિંતનના ક્ષેત્રમાં ગુજરાતી વિચારક તરીકે શું સ્થાન છે તેના ચોક્કસ ખ્યાલ મળે છે. (જુએ પૃ. ૧૪૩–૧પર ) . સમાજ, શિક્ષણ અને રાજકારણ જેવા વિષયેામાં પણ મણિલાલ અવ્યાહત ગતિએ વિચારે છે અને લખે છે. એ વિશેનાં તેમનાં પૂર્વ અને પશ્ચિમ’, ‘નારીપ્રતિષ્ઠા’, ‘સુદર્શન ગદ્યાવલિ ’ માંના લેખા આદિ બધાં જ લખાણા લઈ લેખકે તે તે ક્ષેત્રમાં મણિલાલની કેવી દૃષ્ટિ હતી અને તે સમાજ, શિક્ષણ કે રાજકારણમાં શું પરિવર્તન કરવા ઇચ્છતા તે બધું લાગતાવળગતા વિચારકા અને ચાલુ પ્રણાલીઓ સાથે તુલના કરી દર્શાવ્યું છે. તે કાળે કાઈ વિશિષ્ટ સાક્ષર સીધી રીતે રાજકારણની ચર્ચા ભાગ્યે જ કરતા; ત્યારે મણિલાલ એ વિશે પેાતાની ચોક્કસ દૃષ્ટિ નિયપણે રજૂ કરે છે, એ જાણતાં જ એમ થઈ આવે છે કે ગુજરાતે માત્ર સામાજિક સુધારકાને જ જન્મ નથી આપ્યા, પણ એણે ગઈ સદીના રાજકીય દૃષ્ટિએ ખાયેલ સાક્ષરવર્યંમાં પણ એક તેજસ્વી- મૂતિ જન્માવી છે. પ્રકરણ ચોથામાં સાહિત્યકૃતિઓની સમાલાચના છે. તેમાં મણિલાલનાં નાટક, નવલકકથા, આત્મચરિત્ર, નિબંધ, વિવેચનલેખે . સ ંશાધન, ભાષાંતર Page #140 -------------------------------------------------------------------------- ________________ સર્વાગીણ સંશોધન અને સમાલોચના [ ૮૧૫ સંપાદન આદિ સાહિત્યની વિગતે અને મુક્તમને ચર્ચા કરી છે. ‘કાન્તા” નાટક વિશેની ચર્ચા બે બાબતે તરફ ખાસ ધ્યાન ખેંચે છે. એક તે નવલરામે કાન્તા' નાટકની કરેલી ટીકાને જે સમર્થ જવાબ અપાય છે તે (જુઓ પૃ. ૧૯૮–૨૦૧.), અને બીજી એ કે “કાન્તા' નાટક મુંબઈ કંપનીએ ભજવ્યું તે કેવું નીવડ્યું એની સાચી માહિતી તેના જાણકાર વવૃદ્ધ સુપ્રસિદ્ધ નટ જયશંકરભાઈ (સુંદરી) પાસેથી મેળવી આપી છે તે (જુઓ પૃ. ૨૦૪). નૃસિંહાવતાર” નાટક એ જ કંપનીની માગણીથી રચાયું અને ભજવાયું. તેણે પ્રેક્ષક અને વિદ્વાને ઉપર જે અસર કરેલી તેની યથાર્થ માહિતી પણ તે જ નાટક ભજવવામાં પ્રત્યક્ષ ભાગ લેનાર શ્રી. જયશંકરભાઈએ પૂરી પાડી, એની પણ લેખકે નેંધ કરી છે, જે મહત્વની કહેવાય. “નૃસિંહાવતાર ” અદ્યાપિ અપ્રકટ છે, પણ હવે થોડા જ વખતમાં પ્રકાશિત થશે અને રસિકે એની ગુણવત્તા પણ જોઈ શકશે. “ગુલાબસિંહ” ની ચર્ચા લેખકે વિસ્તારથી કરેલી છે. સ્વ. નવલરામ ત્રિવેદીએ એનું મૂલ્યાંકન કરવામાં જે ભૂલ કરેલી તે દર્શાવવા ઑર્ડ લિટનલિખિત મૂળ અંગ્રેજી નવલકથા “ઝેનની’નાં અવતરણો લઈ “ગુલાબસિંહ'ના તે તે ભાગની સવિસ્તર તુલના કરી છે, અને સાચી રીતે સાબિત કર્યું છે કે ગુલાબસિંહ” જેકે ઉક્ત અંગ્રેજી નવલકથા ઉપરથી લખાય છે, પણ તે નથી અક્ષરશઃ અનુવાદ કે મોટે ભાગે અનુવાદ, પણ “ગુલાબસિંહ” એ એક સ્વતંત્ર રૂપાંતર છે. “સરસ્વતીચંદ્રના પ્રકાશન પહેલાં જ “ગુલાબસિંહ” કકડે. કકડે પ્રસિદ્ધ થયે જતું હતું. મણિલાલની નવલકાર તરીકેની શક્તિ એમાં સ્પષ્ટ છે. નિબંધમાં મણિલાલના આત્મચેરિત વિશે પણ ઈશારે છે. આત્મચરિત લભ્ય છતાં આજ લગી પૂરેપૂરું પ્રસિદ્ધ થયું નથી. નિબંધલેખકે ઘણી જહેમત લઈ એ આખું આત્મચરિત જોઈ લીધું અને તે ઉપરથી પ્રસ્તુત નિબંધમાં તે વિશે ચર્ચા કરી છે. મણિલાલ પહેલાં લખાયેલ દુર્ગારામ અને નર્મદનાં આત્મચરિતે જાણીતાં છે, પણ મણિલાલનું આત્મચરિત તદ્દત જુદી જ કેનુિં છે. એમાં સત્યને ભારેભાર રણકાર છે. લેખકે ગાંધીજીના આત્મચરિતના મુકાબલે મણિલાલનું આત્મચરિત કેવું ગણાય તેની નિખાલસ ચર્ચા કરી છે. - મણિલાલ એક સમર્થ નિબંધકાર તરીકે જાણીતા છે. એમણે લગભગ દેઢ હજાર પાનાં જેટલા નિબંધ લખ્યા છે. એ નિબંધેની પરીક્ષા લેખકે તટસ્થભાવે કરી છે અને નર્મદ, રમણભાઈ નરસિંહરાવ અને ઠાકોર આદિ સાથે તુલના કરી તેની ગુણવત્તા પણ દર્શાવી છે. ૫૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૮૬૬] દર્શન અને ચિંતન મણિલાલે લગભગ ૨૪૦ જેટલાં પુસ્તકનું અવલેકન–વિવેચન કર્યું છે. એ અવલોકન માત્ર સ્થૂળ કે પહોંચ પૂરતું નહિ, પણ તે તે પુસ્તક બરાબર વાંચી-સમજી તે વિશે પોતાને તટસ્થપણે જે સૂચવવું છે તે સૂચવ્યું છે. અને ઘણું વાર તેમણે પિતાના પ્રતિપક્ષી લેખકનાં પુસ્તકે વિશે પણ ઊંચે અભિપ્રાય દર્શાવ્યા છે. આ વસ્તુ લેખકે નિબંધમાં ઉત્તમ રીતે રજૂ કરી છે. (દા. ત. જુઓ પૃ. ૨૫૯ પદને “અનુભવિકા ” વિશે ઉલ્લેખ) બીજાં બધાં કામે ઉપરાંત મણિલાલના જે કામે મારું મન વધારે જીત્યું છે તે કામ પાટણના ભંડારનું અવલોકનસંશાધન. મણિલાલ પહેલાં ડ, ફાર્બસ, બુહર અને ભાંડારકરે પાટણના ભંડારે અવલોકેલા, પણ તેમની પછી તરત જ મણિલાલ એ કામગીરી હાથમાં લે છે. બીજા બધા કરતાં ઓછી સગવડ અને નાદુરસ્ત તબિયત છતાં તેમણે લગભગ આઠ માસ લગી રાત અને દિવસ એકધારું ભંડારાનું વ્યવસ્થિત કામ કર્યું. જ્યારે કઈ ભંડારે ઉઘાડવા રાજી નહિ, અને ઉધાડે તેય પૂરું બતાવે નહિ, બેસવાની જગ્યા પણ અંધારી અને ભેજવાળી, વળી થોડા વખત માટે ભંડાર ઉઘાડે તેય મકાને લિખિત થિીઓ લઈ જવા આપે નહિ, નકલ કરનારની પણ પૂરી સગવડ નહિ, ઈત્યાદિ અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમણે ૧૨ ભંડારેમાંના મળ્યા તેટલા ગ્રંથનું પાને પાનું જોઈ તેની મુદ્દાવાર વિગતે યાદી તૈયાર કરી. એટલું જ નહિ, પણ તે ઉપરથી સર સયાજીરાવ પાસે તેમણે એક નિવેદન રજૂ કર્યું, જેમાં ગાયકવાડ સરકારે ભંડારોના ઉદ્ધાર વિશે શું શું કરવું, ક્યા કયા ગ્રંથે પ્રસિદ્ધ કરવા, કયાં ક્યાં ભાષાંતરે કરાવવાં અને ક્યા કયા ગ્રંથાનો માત્ર સારા પ્રગટ કરવો ઈત્યાદિ સૂચના હતી. એ સૂચનાને આધારે જ સર સયાજીરાવે પ્રાચ્ય વિદ્યામંદિર અને ગાયકવાડ એરીએન્ટલ સિરીઝ એ બે પ્રવૃત્તિઓ શરૂ કરી, જે ઉત્તરોત્તર વિકસતી રહી છે. મણિલાલ માત્ર સૂચના કરીને જ બેસી ન રહ્યા, પણ તેમણે જાતે જ એ કામ પ્રારંવ્યું. તેના ફળરૂપે અનેકાંતવાદપ્રવેશ”, “ઠયાશ્રય”, “કુમારપાળચરિત', “ષડ્રદર્શનસમુચ્ચય', “ભોજપ્રબંધ', “ઋતિસારસમુદ્ધરણ' આદિ ગ્રંથનાં આધુનિક ગુજરાતીમાં સર્વપ્રથમ ભાષાંતર પ્રસ્તાવના સહ પ્રસિદ્ધ થયાં અને સંસ્કૃત–પ્રાકૃત પ્રાચીન - ગ્રંથનાં ભાષાંતર કરવાને માર્ગ મેકળે થયે. મણિલાલે પિતાની સૂચનાને મૂર્ત રૂપ આપવા “પ્રબંધચિંતામણિ” વગેરે ૧૯ થેનો સાર ગુજરાતીમાં લખી બે ભાગમાં પ્રસિદ્ધ કર્યો. એ જ રીતે તેમણે ભવભૂતિનાં ત્રણે નાટકનાં ગુજરાતીમાં ભાષાંતર કર્યો, જેમાં “મહાવીરચરિત” અદ્યાપિ અપ્રસિદ્ધ છે Page #142 -------------------------------------------------------------------------- ________________ સર્વાંગીણ શાધન અને સમાલોચના [ ૮૬૭ 6 અને થાડું અધૂરું પણ છે. તેમણે અંગ્રેજીમાં પણ અનેક ગ્રંથૈાનાં ભાષાંતર અને સંપાદન કર્યો અને રાજયોગ ’જેવા સ્વતંત્ર ગ્રંથ પણ લખ્યા. મણિલાલની આ કામગીરીનું નિદર્શન નિબંધમાં વિગતે છે અને જિજ્ઞાસુને પ્રેરણા પણ આપે છે. મણિલાલે અંગ્રેજીમાં લખાયેલ કેટલાંક પુસ્તકા ઉપરથી પોતાની ઢબે તે તે વિષયમાં ગુજરાતીમાં સ્વતંત્ર પુસ્તકા પણ લખ્યાં છે અને તર્કશાસ્ત્ર તેમ જ માનસશાસ્ત્રની પેાતાના દાનિક જ્ઞાનને આધારે નવી પરિભાષા પણ યોજી છે. આ દૃષ્ટિએ તેમના · ન્યાયશાસ્ત્ર ' અને ચેતનશાસ્ત્ર' એ ગ્રંથા ઘણા ઉપયોગી છે. * મણિલાલ સમથ ગદ્યસ્વામી તરીકે ઓળખીતા તો છે જ, પણ તેમની ગદ્યશૈલીની ગુણવત્તા વિશે કાઈ એ અદ્યાપિ વિગતે ચર્ચા-સમાલેાચના નથી કરી, જે આ નિબધમાં પહેલી જ વાર જોવા મળે છે. આ ચર્ચા કરતાં લેખકે ગાવધનરામ, નરસિંહરાવ અને ડાકારની ગદ્યશૈલીની વેગવત્તા કરતાં મણિલાલની વૈગવત્તા કેવી ચડિયાતી છે એ તટસ્થભાવે નિરૂપ્યું છે. મુનશીજીની વેગવત્તા સાથે પણ મણિલાલની વેગવત્તાની તુલના કરવામાં આવી છે અને લેખકે બતાવ્યુ છે કે મણિલાલની વેગવત્તામાં જે ઊંડાણુ અને પર્યેષકતા છે, તે મુનશીજીના લખાણમાં વેગ છતાં નથી દેખાતાં. મણિલાલની સ`દેશીય વિદ્યાવિહાર કરવાની શક્તિએ તેમને લખાણમાં પ્રયોજવાની ભાષા વિશે પણ લખવા પ્રેર્યાં છે. તેમણે બહુ જ યથાર્થ રીતે લેખાના ચાર વર્ગ પાડી તેનાં, સમકાલીન જીવિત લેખામાંથી, ઉદાહરણા પણ આપ્યાં છે, અને પોતાને આદરણીય હાય એવી મનસુખરામ જેવી વ્યક્તિની લેખનભાષા વિશે પણ નિર્ભય ટીકા કરી છે, જ્યારે પોતાના પ્રતિપક્ષી મનાતા રમણભાઈ જેવાની લેખનશૈલીને યથા પક્ષમાં મૂકી આવકારી છે (જુએ પૃ. ૩૦૧-૩૦૩). મણિલાલ ચિંતક હોવા ઉપરાંત કવિ પણ હતા. તેમણે પોતાનું કવિકમ જુદી જુદી રીતે અજમાવ્યું છે. તેમણે ગેય ઢાળામાં ભજન લખ્યાં છે, તે ગઝલરૂપે ફારસી શૈલીનાં કાવ્યેા પણ રચ્યાં છે. વળી તેમણે થોડાંક વૃત્તબદ્ધ પદ્યો પણ આપ્યાં છે. પ્રસ્તુત નિબંધ તૈયાર કરવા માટે છાપાં અને સુલભ–દુલભ સેંકડા પુસ્તકાના તેા લેખકે યથાસ્થાન ઉપયાગ કર્યાં જ છે, પણ તેમણે નિબંધ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ ] દર્શન અને ચિંતન નિમિત્તે જે અપ્રાપ્ય સામગ્રી મેળવવા જહેમત ઉઠાવી છે તે સંશોધનકાર્યના રસિકને આકર્ષે તેવી છે. ધીરુભાઈએ મણિલાલની હસ્તલિખિત સામગ્રી જ્યાં હોય ત્યાંથી મેળવવા બહુ યત્ન કરેલ. વડોદરાના શ્રી. જગજીવનદાસ દયાળજી, જે મણિલાલના સમકાલીન હતા, તેમની પાસે “નૃસિંહાવતાર' ની મણિલાલના હસ્તાક્ષરની પિથી હતીજે અન્યત્ર તદ્દન અપ્રાપ્ય હતી તે પોથી લેખકે ગજા ઉપરાંત ખર્ચ કરીને પણ ખરીદી અને વધારામાં છપાવી પણ દીધી. મણિલાલના પૌત્રને શ્રમપૂર્વક સમજાવી તેમને ત્યાં પડેલ અને જર્જરિતપ્રાય થયેલ મણિલાલને મુદ્રિત-લિખિત સંગ્રહ મેળવ્યો. તેમાંથી મણિલાલની હસ્તલિખિત અનેક દુર્લભ ચીજો મળી, જેમાં તેમને પત્રવ્યવહાર, વસિયતનામું અને અનેક ગ્રંથ ઉપર તેમણે કરેલી નેંધ કે ટિપણેને સમાવેશ થાય છે. તેમણે આપેલ અંગ્રેજી વ્યાખ્યાને, જે માત્ર પિતા માટે જ છપાવેલ, તેની અન્યત્ર સર્વથા અપ્રાપ્ય એવી નકલે મળી; જેમકે “ધ નેસેસીટી ઍફ સ્પીરીચ્યલ કલ્ચર ', “ધ ડૉક્ટીન ઓફ માયા” ઈત્યાદિ. આ આખો સંગ્રહ ગુ. વિ. સભામાં સુરક્ષિત રહે તે દૃષ્ટિએ નિબંધલેખકે મણિલાલના પૌત્રને સમજાવી ત્યાં સોંપાવ્યો છે. મણિલાલનું આત્મચરિત અમુક અંશે તે “વસંત” માં આનંદશંકરભાઈએ પ્રસિદ્ધ કરેલું, પણ એ આત્મચરિત આખું પિતાની પાસે હોવા છતાં તેમણે સહેતુક પ્રસિદ્ધ નહિ કરેલું અને પિતાના વારસદારોને પ્રસિદ્ધ ન કરવાની સૂચના પણ કરેલી. આ આખું આત્મચરિત મણિલાલની હસ્તલિપિમાં છે. તે લેખકે પૂરેપૂરું જોયું અને તેને પ્રસ્તુત નિબંધમાં આવશ્યક ઉપયોગ કર્યો છે. સંશોધનકાર્યનાં રસ અને દૃષ્ટિ વિના ભાગ્યે જ કોઈ પરીક્ષાના નિબંધની તૈયારી કરતી વખતે આટલો શ્રમ લે અને સમય ખર્ચે. કંઈ લાખો નિરાશામાં અમર આશા છૂપાઈ છે” એ કાવ્ય ગુજરાતીઓની જીભે રમતું. અત્યારના સિનેમાયુગ પહેલાં તે જ્યાં ત્યાં એ ગવાતું સંભળાતું. એ કાવ્ય ગાંધીજીને એટલું બધું રુચેલું કે તેમણે એના ઉપર વિવેચન લખી આફ્રિકામાં હતા ત્યારે “ઇન્ડિયન ઓપિનિયન” પત્રમાં પ્રસિદ્ધ કરેલું. પરંતુ એ વિવેચનની નકલ દુર્લભ હતી, જે નિબંધલેખકે ગાંધીજીના પુત્ર શ્રી. રામદાસભાઈ પાસેથી મેળવી તેને ઉપયોગ કર્યો છે. એટલું જ નહિ, પણ એ કાવ્યની હસ્તલિખિત નકલ આત્મચરિતમાંથી ઉતારી લીધી અને અત્યાર લગી જે એને અશુદ્ધ પાઠ ચાલ્યો આવતે તેનું શુદ્ધીકરણ પણ કર્યું, જે પ્રસ્તુત નિબંધના કવિતાવાળા પ્રકરણમાં આપેલ છે. આ શુદ્ધીકરણ Page #144 -------------------------------------------------------------------------- ________________ સર્વાગીણું સંશોધન અને સમાચના [ ૮૬૯ ખાસ ધ્યાન ખેંચે એવું છે. જેમ કે, “ઝહરનું નામ લે શેધી” એ અશુદ્ધ પાઠને બદલે “ઝહરનું નામ લે શોધી” એમ શુદ્ધ પાઠ છે. આ ઉપરાંત અનેક સ્થળે જે તારીખેની ભૂલ હતી તે પણ નિબંધમાં સાધાર સુધારી મૂકવામાં આવી છે. (દા. ત. જુઓ પૃ. ૧૭૦, ૧૯૬, ૨૧૫) આવી શ્રમપૂર્ણ કામગીરીને ખ્યાલ પૂરે નિબંધ વાંચ્યા પછી જ આવી શકે. પરંતુ છેવટે એક બાબત કહેવી જોઈએ અને તે એ કે જિજ્ઞાસુ કાંઈ નહિ તે સાતમું “ઉપસંહાર' પ્રકરણ વાંચે. એટલે નિબંધલેખક પિતાના વિષયને કેવો સમર્થ ન્યાય આપી શક્યા છે તેને ખ્યાલ બાંધી શકશે. આ નિબંધ એવો અખંડ પ્રવાહ વહે જાય છે કે નથી ક્યાંય ભાષામ્બલના દેખાતી કે નથી વિચારકુટિ દેખાતી. આ રીતે પરીક્ષાની દષ્ટિએ લખાયેલે આ નિબંધ આપણું સાહિત્યમાં એક વિશિષ્ટ કૃતિને ઉમેરે કરે છે, અને પીએચ. ડી. ની ડીગ્રી માટે નિબંધ તૈયાર કરવા ઈચ્છનારને એક પ્રેરકરૂપ પણ બને છે. * * * ડો. ધી ભાઈ ઠાકર એમ, એ, પીએચ.ડી.ના પુસ્તક “મણિલાલ નભુભાઈ: સાહિત્યસાધના” ને પ્રવેશાર્ક, Page #145 -------------------------------------------------------------------------- ________________ જીવતો અનેકાન્ત [૨૬] કલપના, તત્વજ્ઞાન અને ધર્મ એ ત્રણ માનવી જીવનની, બીજા કોઈના જીવનમાં ન હોય તેવી વિશેષતાઓ છે. તેમ છતાં આ ત્રણે વસ્તુઓ એક જ કોટિની કે એક જ સરખા મૂલ્યવાળી નથી. કલ્પના કરતાં તત્ત્વજ્ઞાનનું સ્થાન ઊંચું છે, એટલું જ નહિ, પણ તે સ્થાયી અને વ્યાપક પણ છે. ધર્મનું સ્થાન તે તત્વજ્ઞાન કરતાંય ચઢિયાતું છે, કારણ ધર્મ એ તત્ત્વજ્ઞાનનું પકવ પરિણામ –ફળમાત્ર છે. કલ્પનાઓ ક્ષણે ક્ષણે નવનવી અને તે પણ જુદી જુદી વ્યક્તિઓમાં નવીનરૂપે ઉદ્ભવે છે. એ બધી કલ્પનાઓ કાંઈ સ્થિર નથી હતી તેમ જ સાચી પણ નથી હોતી, તેથી કલ્પના કરનાર વ્યક્તિ પણ પિતે સેવેલી અને પિધેલી કલ્પનાઓ ઘણીવાર અને મોટે ભાગે ફેંકી જ દે છે, એને એ બદલ્યા પણ કરે છે. જે કોઈ વ્યક્તિ પિતાની કલ્પનાઓને સત્યની કસોટીએ નહિ. કસાયા છતાં સેવ્યા જ અને પિષ્યા જ કરે, તોય એ કલ્પનાઓને બીજા લેકે સ્વીકારતા કે અપનાવતા નથી. તેથી ઊલટું, જો કોઈ કલ્પના સત્યની કસોટીએ કસાતાં પાર ઊતરે, તેમાં ભ્રાંતિ જેવું ન જ રહે, તે એવી કલ્પના ગમે તે કાળ, ગમે તે દેશ અને ગમે તે જાતિના મનુષ્યમાં જન્મી હેય છતાં તે કલ્પના પિતાની સત્યતાના બળના પ્રમાણમાં સર્વત્ર સ્વીકારાવા લાગે છે અને તે કલ્પના સ્થાયી બને છે. આવી જ સ્થિર કલ્પનાઓ તત્વજ્ઞાન તરીકે લેખાય છે, અને તે જ ક્યાંય સીમાબદ્ધ ન રહેતાં સાર્વજનિક કે બહુજનગ્રાહ્ય સંપત્તિ બને છે. માનવી પરીક્ષણશકિત જે તત્ત્વજ્ઞાનને કસી સત્યરૂપે સ્વીકારે છે, તે જ તત્વજ્ઞાન પછી કાળક્રમે ધીરેથી કે ત્વરાથી માનવી આચરણનો વિષય બને છે અને જે તત્ત્વજ્ઞાન વિવેકપૂર્વક આચરણમાં આવે છે, તે જ માનવ વંશને ખરેખર વિકાસપ્રદ ધર્મ બની જાય છે. ઉપરની બાબત એકાદ દાખલાથી સ્પષ્ટ કરીએ. “જીવ, આત્મા, ઈશ્વર એ છે” એવી એક કલ્પના. “તે નથીએવી બીજી કલ્પના. છે તેય બધા જ વસ્તુતઃ એક જ છે, તેઓ વચ્ચે વાસ્તવિક ભેદ છે જ નહિ અને જીવ તેમ જ પરમાત્મા પણ વરતુત નોખી નોખી વસ્તુ નથી એવી કલ્પનાઓ એક બાજુ અને Page #146 -------------------------------------------------------------------------- ________________ જીવતે અનેકાન્ત [ ૮૭૧ બીજી બાજુ છ બધાય વસ્તુતઃ રેખા જોખા છે, પરમાત્મા અને જીવો વચ્ચે ખરેખરી જુદાઈજ છે એવી કલ્પનાઓ પ્રવર્તે છે. જ્યારે તેથી તદ્દન ઊલટી જાતની કલ્પનાઓ પણ પ્રવર્તે છે; તે એમ માને છે કે ઈશ્વર તે શું પણ આત્મા જેવી સ્વતંત્ર અને સ્થાયી કઈ વસ્તુ નથી. આત્મા એ તે પાણીના પટા જેવી પાંચ ભૂતની બનેલી એક ગતિશીલ અને દૃશ્ય આકૃતિ માત્ર છે. આ બધી ઓછેવત્તે અંશે કલ્પનાઓ છે એમ સમજવું જોઈએ, કારણ અમુક કલ્પનાઓના પક્ષને માણસ પણ ક્યારેક તે કલ્પનાઓ છેડી બીજા જ પક્ષમાં ભળે છે અગર તે બન્ને પક્ષોથી તટસ્થ રહે છે. એ બધી કલ્પનાઓ બદલાવા અને નવું નવું રૂપ ધારણ કરવા છતાં તેની પાછળ એક કદી ન બદલાય અને કદી પણ ન ભૂંસાય એવી સ્થિર પણ કલ્પના છે. દા. ત. માણસ તો શું, કેઈ પણ પ્રાણી એવું નથી, જેને હું કાંઈક છું' એવું હુંપણાનું ભાન ન હોય, તેમ જ સુખદુઃખના ભેદની લાગણી અને સુખ માટેની પ્રવૃત્તિ તેમ જ દુઃખ તરફને અણગમે ન હોય. ત્રણે કાળમાં સૌને એકસરખી રીતે માન્ય થાય એવો આ અનુભવ તે જ તત્ત્વજ્ઞાનની કક્ષામાં આવે, કારણ એ અનુભવ માત્ર વાસ્તવિકપણાની ભૂમિકા ઉપર જ ઊભે થયેલ હોઈ ટકી રહે છે. તેમાં કોઈને કોઈ વાંધો લેવા જેવું દેખાતું નથી. હુંપણનું ભાન, સુખની રુચિ, દુઃખને અણગમે એ અનુભવ સૌમાં એકસરખે અને સાચે સિદ્ધ થયા છે; તેને જ લીધે તેમાંથી ધર્મ જ છે. સાચું જ વિચારવું, વિચાર અને સમજ હોય તેવું જ બોલવું અને તેવું જ આચરવું એવો જે સત્ય-અહિંસા નામનો ધર્મ મનુષ્ય જાતિમાં ઉદ્ભવ્યો છે ને કાળક્રમે તેને અનેક રૂપે વિકાસ થયેલ છે તેમ જ તે જાય છે, તેના મૂળમાં પેલે અનુભવ જ કામ કરી રહ્યો છે. જીવ કે ઈશ્વર હોવા ન હોવાની તેમ જ તેના નખાપણું કે અનોખાપણાની ગમે તેટલી અરસપરસ વિરોધી કલ્પનાઓ પ્રવર્તતી હેય, છતાં કઈ પ્રાણું કે કોઈ મનુષ્ય એ નથી કે પિતા પ્રત્યે બીજાના અણગમાકારક વર્તનને પસંદ કરે. એ જ બીજા પાસેથી પિતાના તરફના સદ્વર્તનની આશા બીજા પ્રત્યે પોતાના સદ્વર્તનને ઘટે છે. એ ઘડતર વિધી ધક્કાઓથી મોડે મોડે જન્મે કે સમજપૂર્વક જલદી જન્મે એ નોખી વાત, પણ આખી માનવજાત આ ઘડતર તરફ જ ઢળી રહી છે અને માનવજાતિમાં થયેલા તેમ જ થતા મહાન પુરુષો પિતાની જીવનચર્યાથી આખી માનવજાતને એ જ રીતે ઘડવા મથ્યા છે ને મથી રહ્યા છે. તેથી જ એ ઘડતર ધર્મના બીજા ઉપસિદ્ધાને મૂળ સિદ્ધાન્ત બની રહ્યો છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮૭૨ ] દર્શન અને ચિંતન તત્વજ્ઞાનને જન્મ કઈ ને કઈ સંપ્રદાયને આભારી છે. તત્વજ્ઞાનના વિકાસ અને પ્રચારમાં પણ સંપ્રદાયને મુખ્ય ફાળે છે. એ જ રીતે ધર્મના વિકાસ અને પિષણમાં પણ સંપ્રદાયોને અમુક હિસ્સો છે જ, છતાં માનવજાતની ટૂંકી દૃષ્ટિએ એ જ તત્વજ્ઞાન અને ધર્મના ઝરા જેવા સંપ્રદાયને સાંકડ, બંધિયાર તેમ જ મેલે પણ કરી નાખે છે. અજ્ઞાન અને મોહમાંથી જન્મેલી ટૂંકી દૃષ્ટિ કોઈ એક સંપ્રદાય બહાર બીજા સંપ્રદાયના વાસ્તવિક અનુભવને જોઈ શકતી નથી. કોઈ એને જેવા કહે તોય તે ડરે છે, ભડકે છે. પિતે પોતાના તરીકે માનેલ સંપ્રદાયમાં પણ એ ખુલ્લા મનથી મેરના સત્યે જેતે નથી. આનું નામ મતાંધતા કે સાંપ્રદાયિકતા છે, મનુષ્યજાતિમાં મતાંધતાને લીધે જે પરિણામ આવ્યાં છે, તેમને તદ્દન ટૂંકમાં નોંધવા હોય તે આ પ્રમાણે નોંધી શકાય:- (૧) તે સત્યસિદ્ધ નહિ થયેલ કલ્પનાઓને પણ તત્ત્વજ્ઞાન તરીકે લેખી તેને તત્ત્વજ્ઞાનની ટિમાં મૂકે છે. (૨) તે બીજા કોઈએ સત્ય સાબિત કરેલ અને તત્વજ્ઞાન તરીકે લેખાય એવા અનુભવને પણ વિચારતાં, અપનાવતાં કરે છે, પાછો પડે છે. (૩) તેને જે વાત પિતાના અને બીજાના સંપ્રદાયમાં એકસરખી હેય, તે એકસરખી નથી દેખાતી. એક જ બાબતને તે બરાબર હોય, છતાંય તેને તે પિતાના સંપ્રદાયમાં ચડિયાતી ને ખામી વિનાની માને છે, જ્યારે બીજા સંપ્રદાયમાંની એ જ બાબતને તે પ્રથમ તે સ્વીકારતા જ નથી અને સ્વીકારે તેય તે ઊતરતી કે ખામીવાળી લેખી તેને બરાબરીનું સ્થાન આપી શકતો નથી. (૪) તેને એક અથવા બીજી રીતે પિતાની માન્યતાઓનું શ્રેષ્ઠપણું – પછી તે વાસ્તવિકમાં હોય કે નહિ લેકમાં મનાતું થાય એ ગમે છે, અને એવા શ્રેષ્ઠપણાને માનવા-મનાવવાની ધૂનમાં તે બીજા કોઈ પણ સંપ્રદાયની તેટલી જ શ્રેષ્ઠ બાબતને—તેટલા જ કીમતી અનુભવોને, બને તેટલું વધારેમાં વધારે ઉતારી પાડવા પ્રેરાય છે. . (૫) તે આચારણમાં ગમે તેટલે મોળો હોય, પિતાની બધી જ નબળાઈિએ જાણ પણ હોય અને પિતાના સંપ્રદાયમાંની સામૂહિક કમજોરીઓ જાતે અનુભવી વ્યક્તિગત દષ્ટિએ સ્વીકારતા પણ હોય, છતાં તેને પિતાના સંપ્રદાયના પ્રવર્તકે, આગેવાને કે શાસ્ત્રોની મહત્તા સચવાઈ રહે એવું જ મનમાં થયા કરે છે અને બીજા સંપ્રદાયનાં પ્રવર્તકે, આગેવાનો અને Page #148 -------------------------------------------------------------------------- ________________ 'જીવતે અનેકાન્ત [ ૮૭૩ શાસ્ત્રોની લઘુતા થતી જોઈ મનમાં એક જાતને પ રસ વહે અને જાહેરમાં તે લધુતા દ્વારા પોતાના સંપ્રદાયની મહત્તા સ્થાપવા લલચાય, જેને પરિણામે ખંડન-મંડન ને વાદવિવાદ જન્મે. - આટલી સામાન્ય ભૂમિકા પછી હવે આપણે આપણું મુખ્ય વિષય ઉપર આવીએ. અનેકાંત એ જૈન સંપ્રદાયને મુખ્ય સિદ્ધાન્ત છે, જે તત્ત્વજ્ઞાન અને ધર્મના બન્ને પ્રદેશમાં સભાનપણે માન્ય થયેલ છે. અનેકાંત અને સ્વાદાદ એ બને શબ્દો અત્યારે સામાન્ય રીતે એક જ અર્થમાં વપરાય છે. માત્ર જેને જ નહિ, પણ જૈનેતર સમજદાર લેકે જૈન દર્શન ને જૈન સંપ્રદાયને અનેકાંતદર્શન કે અનેકાંત–સંપ્રદાય તરીકે ઓળખે–ઓળખાવે છે. હમેશાંથી જૈન લેકે પોતાની અનેકાંત સંબંધી માન્યતાને એક અભિમાનની વસ્તુ લેખતા આવ્યા છે અને એની ભવ્યતા, ઉદારતા તેમ જ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે. અહીં આપણે જોવાનું એ છે કે અનેકાંત એ વસ્તુ શું છે? અને તેનું જીવિતપણું એટલે શું ? તેમ જ એ જીવતે અનેકાંત આપણું જૈન પરંપરામાં સામુદાયિક દૃષ્ટિએ ક્યારે ય હતે ને અત્યારે પણ છે? અનેકાંત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાઓથી, બધી બાજુથી ખુલ્લું એવું એક માનસચક્ષુ છે. જ્ઞાનના, વિચારના અને આચરણના કોઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધૂરી બાજુથી જેવા ના પાડે છે અને શક્ય હોય તેટલી વધારેમાં વધારે બાજુએથી, વધારેમાં વધારે વિગતેથી અને વધારેમાં વધારે માર્મિક રીતે તે સર્વ કાંઈ વિચારવા, આચરવાનો પક્ષપાત ધરાવે છે. આ તેનો પક્ષપાત પણ માત્ર સત્યના પાયા ઉપર જ બંધાયેલ છે. અનેકાંતનું જીવિતપણું અગર જીવન એટલે તેની પાછળ, આગળ કે અંદર સર્વત્ર સત્યનું–થાર્થતાનું વહેણ. અનેકાંત એ માત્ર કલ્પના નથી, પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના હેઈ તે તત્ત્વજ્ઞાન છે અને વિવેકી આચરણને વિષય હોઈ તે ધર્મ પણ છે. અનેકાંતનું વિતપણું એમાં છે કે તે જેમ બીજા વિષયોને બધી બાજુથી તટસ્થપણે જેવા, વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પિતાના સ્વરૂપ અને જીવિતપણા વિશે પણ ખુલ્લા મનથી વિચાર કરવા ફરમાવે છે. જેટલું વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણું અને તટસ્થપણું તેટલું જ અનેકાન્તનું બળ કે જીવન.. જે અનેકાંતના જીવનની ઉપરની વ્યાખ્યા સાચી હોય, તે આપણે આગળ કે પાછળના કોઈ પણ બંધને સ્વીકાર્યા સિવાય જ તદ્દન નિખાલસ પણે એને વિશે વિચાર કરવો જોઈશે. આ વિચાર કરતાં પ્રથમ પ્રશ્ન કાંઈક નીચે પ્રમાણે ઉદ્ભવે ખરા – Page #149 -------------------------------------------------------------------------- ________________ ૮૭૪ ] દર્શન અને ચિંતન (૧) શું આવી અનેકાંતદષ્ટિ માત્ર જૈન પરંપરાના પ્રવર્તક અને અનુયાયીઓમાં જ હતી અને છે, કે મનુષ્યજાતિમાં અસ્તિત્વ ધરાવતા બીજા સંપ્રદાયના પ્રવર્તક અને અનુયાયીઓમાં પણ એ પ્રવત છે, અગર પ્રવર્તી શકે? (૨) પરિભાષા, વ્યાખ્યા અને ઉપયોગને ગમે તેટલે ભેદ હોવા છતાં જ વસ્તુગતે અનેકાંતવિચાર અને અનેકાંતવર્તન બીજા કેઈ જેનેતર ગણાતા સંપ્રદાયના પ્રવર્તકે કે અનુયાયીઓમાં હોય અને તે આપણને પ્રમાણુથી સાચું લાગે, તે તેને તેટલા જ આદરથી સ્વીકાર કરે કે સાંપ્રદાયિક અભિનિવેશથી આંખ બંધ કરવી ? (૩) અનેકાંતના પાયા ઉપર સ્થપાયેલ જૈન સંપ્રદાયમાં પણ અનેકાંત જીવનમાં બીજા સંપ્રદાય કરતાં વધારે પ્રમાણમાં ઊતર્યો ન હોય, તે જૈન લેકેને અનેકાંત વિશે ગૌરવ લેવાને કાંઈ કારણ છે? અથવા અનેકાંત વિશે ગૌરવ લેવું એટલે શું? બીજા અને ત્રીજા પ્રશ્નને પ્રથમ લઈએ. હું ધારું છું, “ગમે તેવો સાંપ્રદાયિક મનને જૈન હશે તેય એમ ભાગ્યે જ કહેશે કે જૈન સિવાયના કોઈ પણ સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીમાં સાચે જ અનેકાંત વિચાર કે વર્તન હોય, તે તેને સ્વીકાર કરતાં, તેને આદર કરતાં અચકાવું. એ પણ કઈ જૈન ભાગ્યે જ નીકળશે કે બીજા સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીના જીવનમાં ઊતરેલ હોય તેટલે પણ અનેકાન્ત પિતાના જીવનમાં ન હોવા છતાં માત્ર સાંપ્રદાયિક માન્યતાને કારણે પિતાના જીવનમાં ગૌરવ લે.” ત્યારે હવે પ્રથમ પ્રશ્નને અંગે જ કાંઈક વિચારવું ઘટે છે. હું મારા વાચન અને ચિંતનને પરિણામે તદ્દન સ્પષ્ટપણે જોઈ રહ્યો છું કે પરિભાષા, શૈલી અને ઉપગની પદ્ધતિ ગમે તેટલી જુદી હોય, છતાંય પ્રસિદ્ધ બધા જ જૈનેતર સંપ્રદાયના પ્રવર્તકે અને કેટલાક તેના અનુયાયીઓ સુધ્ધાં અનેકાંતને અવલંબીને જ પોતપોતાની ઢબે વિચાર પ્રગટ કરી ગયા છે. અને હું એમ સ્પષ્ટપણે જોઈ શકું છું કે અનેકાંતદષ્ટિએ વિચાર કરવાની શક્યતા જે જૈન સંપ્રદાયના પ્રવર્તકેને અનુયાયીઓમાં સંભવિત છે, તે તેટલી જ શક્યતા બીજા કેઈ પણ જુદા નામથી ઓળખાતા સંપ્રદાયના અનુયાયીએમાં પણ સંભવિત છે. એટલું જ નહિ, પણ ઘણીવાર તે વ્યવહારમાં જૈન કરતાં જૈનેતર સંસ્કારી અને શિક્ષિત વ્યક્તિઓમાં એ શક્યતા વધારે પ્રમાણમાં Page #150 -------------------------------------------------------------------------- ________________ જીવતો અનેકાન્ત [ ૮૭ દાચર થાય છે. મારા આ અભિપ્રાયની યથાર્થતા આંકવા ઈચ્છનારને હું થેડીક સૂચનાઓ કરવા ઈચ્છું છું. જે તેઓ એ સૂચના પ્રમાણે વર્તી દેશે તે તેમને પિતાને પિતાની જ આંખે એ સત્ય દીવા જેવું દેખાશે. સહેલામાં સહેલી અને સૌથી પ્રથમ અમલમાં મુકાય એવી સૂચના એ છે કે જે જેને હેય તે ઉત્તરાધ્યયન મૂળ અગર તેનું ભાષાંતર વાંચે. તેની સાથે જ બૌદ્ધ સંપ્રદાયનું માન્ય ધમ્મપદ ને વૈદિક સંપ્રદાયની માન્ય ગીતા વાંચે. વાંચતાં કેવળ એટલી જ દષ્ટિ રહે કે દરેક સંપ્રદાયના તે તે શાસ્ત્રોમાં ચિત્તશુદ્ધિ, સંયમ, અહિંસા આદિ સદ્દગુણોની પુષ્ટિ કેવી એકસરખી રીતે કરવામાં આવી છે. એથી આગળ વધી વધારે જોવા ઈચ્છનારને હું સૂચના કરવા: ઈચ્છું છું કે ખુદ તથાગત બુદ્ધે પિતે કેવા અર્થમાં યિાવાદી છે અને કયા અર્થમાં અક્રિયાવાદી છે એને જે ખુલાસો કર્યો છે અને જે રીતે અનેકાંતદષ્ટિ જીવનમાં હોવાની સાબિતી આપી છે, તેને જૈન અનેકાંત સાથે સરખાવવી. તે જ રીતે પાતંજલ યેગશાસ્ત્ર કે તેના કરતાંય બહુ જુના ઉપનિષદોમાં જે અધિકાર પરત્વે અનેકવિધ આધ્યાત્મિક સાધનાઓ બતાવી છે, તેનું જૈન આધ્યાત્મિક સાધનાઓ સાથે તેલન કરવું, જેવું કે આચાર્ય હરિભદ્ર અને યશવિજજીએ કર્યું છે. જરથેસ્બિયન, ક્રિશ્ચિયન અને ઇસ્લામી ધાર્મિક આજ્ઞાઓ સુધી ન જાય, તેય ઉપર કહેલ બૌદ્ધ અને વૈદિક શાસ્ત્રોના જૈન, શાસ્ત્રો સાથેના તેલનથી દરેકને એ ખાતરી થઈ જશે કે સત્ય અને તેની વિચારદષ્ટિ કોઈ એક જ પંથમાં બંધાઈ રહેતી નથી. આ મુદ્દાની વધારે સ્પષ્ટતા કરવા ઈચ્છનારને હું એક બીજી પણ સૂચન કરવા ઇચ્છું છું અને તે એ છે કે તેણે સમાન દરજજાના અમુક માણસે સરખી સંખ્યામાં દરેક સંપ્રદાયના અનુયાયીઓમાંથી પસંદ કરવા, પણ તેણે એ પસંદ કરેલ વ્યક્તિઓની જીવનચર્ચા ને વિચારસરણી તટસ્થપણે નોંધવી. પસંદ કરાયેલ સરખા દરજજાના વ્યાપારીઓ હોય કે વકીલે, ડૉકટરે હેય કે શિક્ષકે, ખેડૂતે હોય કે ન કરે, આ બધાના પરિચયથી પરીક્ષક જોઈ શકશે કે. વારસામાં અનેકાંતદષ્ટિ મળવાનો દાવો કરનાર ને તે બાબત વધારે ગૌરવ, લેનાર જેને કરતાં જૈનેતરે કેટલે અંશે ઊતરતા છે, ચડિયાતા છે કે લગભગ બરાબર છે. જીવતો અનેકાંત આપણને જાગતા રહેવા, પિતાની જાતને કે બીજાને અન્યાય ન કરવા ફરમાવે છે. એટલે આપણે માત્ર સાંપ્રદાયિક અભિનિવેશને લીધે પિતાના સંપ્રદાય વિશે તેમ જ બીજા સંપ્રદાયો વિશે જે અઘટિત વિધાને કર્યા કરીએ છીએ, તેથી બચતા રહેવું એ આપણે પ્રથમ ધર્મ છે, Page #151 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન - હવે આપણે તપાસવાને છેલ્લે મુદ્દો બાકી છે કે જીવતે અનેકાંત સામુદાયિક દૃષ્ટિએ જૈન પરંપરામાં ક્યારેય હતું ને આજે પણ છે? આ પ્રશ્નનો જવાબ લાગે છે તે અઘરે નથી. એમ તે દરેક જૈન માને અને કહે જ છે કે અનેકાંત એ મુખ્ય જૈન સિદ્ધાંત માત્ર તાવિક જ નહિ, પણ વ્યાવહારિક સુધ્ધાં છે. એને અર્થ એ થયો કે તત્વજ્ઞાનના વિચારપ્રદેશમાં અગર જીવનના પ્રત્યેક કાર્યક્ષેત્રમાં જે અનેકાંતનો ઉપયોગ થાય, તે તે બીજી કઈ પણ દષ્ટિ કરતાં વધારે સલામત તેમ જ ઉપયોગ કરનારને વધારે માં વધારે સમાધાનકારક નીવડે છે. આપણે જૈન પરંપરાનાં બધાં જ ક્ષેત્રમાં આ કસોટી લાગુ પાડી જેવું જોઈએ કે અનેકાંતદષ્ટિએ તેમાં કેટલે જીવંત ફાળો આપે છે કે અત્યારે કેટલે ફાળો આપે છે. જીવનના ધર્મ, કર્મ, સાહિત્ય, સમાજ અને રાષ્ટ્ર એટલા વિભાગે કરી વિચાર કરીએ. પ્રથમ આપણે જોઈએ કે જૈન પરંપરાના ધાર્મિક જીવનમાં અનેકાંતનું સ્થાન શું રહ્યું છે ને અત્યારે શું છે? ભગવાન મહાવીર પહેલાના સમયની વાત જતી કરીએ. માત્ર તેમના પછીને આજ સુધીને ધાર્મિક ઈતિહાસ તપાસીએ તે સ્પષ્ટ જણાશે કે અનેકાંતને પિતાના સર્વશ્રેષ્ઠ સિદ્ધાન્ત તરીકે સ્થાપનાર આચાર્યો કે વિદ્વાને પિતાના જીવનમાં અનેકાંત ભાગ્યે જ ઉતારી શક્યા છે. એના પુરાવા વાસ્તે બહુ દૂર જવું પડે તેમ નથી. દિગંબર અને શ્વેતાંબર બે મુખ્ય ફિરકા તરફ પ્રથમ નજર કરે. શ્વેતાંબર ફિરકામાં એવું કયું તત્ત્વ છે કે જેને લીધે દિગંબરેને જુદું જ રહેવું પડે ? અગર દિગંબરેમાં એવી કઈ બાબત છે કે જે શ્વેતાંબરેને અલગ રાખે ? કોઈ ઉત્કટ ત્યાગી દિગંબર ફિરકામાં થયો હોય, તે શું તે ત્યાગી વેતાંબર ફિરકાએ નથી જન્માવ્યા ? શ્વેતાંબર ફિરકાના વસ્ત્રધારણથી શિથિલતા આવતી જ હોય, તે દિગંબર ફિરકામાં શિથિલતાનું નામ પણ હેવું ન જ જોઈએ. દિગંબર શાસ્ત્રો અને શ્વેતાંબર શાસ્ત્રો વચ્ચે ઓળંગી ન શકાય એવી ખાઈ તે શું એક લીટી પણ નથી કે જે બન્નેને મળતાં, એકરસ થતાં રોકે. જે બન્ને ફિરકાઓ આખા જગતને સુખ અને શાંતિ પૂરાં પાડનાર તરીકે અનેકાંતને ઉપદેશ કરવા નીકળ્યા છે ને પહેલેથી જ બન્ને ફિરકાના વિદ્વાનો શાસ્ત્રોમાં અનેકાંતનું નગારું વગાડતા આવ્યા છે, તે બને ક્યારે પણ મળ્યા છે ખરા? અને તે તેમને અરસપરસ ભેટાવ્યા છે ખરા? તેમના તીર્થકલહ અનેકાતે પતાવ્યા છે ખરા ? જે ફિરકાઓ કે જે ફિરકાના અગ્રેસર વિદ્વાનો અને આચાર્યો પિતાની અંદરના તદ્દન સામાન્ય Page #152 -------------------------------------------------------------------------- ________________ જીવતે અનેકાન [૮૭૦ જેવા મતભેદોને શમાવી ન શકે, તેઓમાં અનેકાંતનું તત્ત્વજ્ઞાન કે અનેકાંતમય ધર્મ છે એમ કોણ કહેશે? ઠીક ભલા, એથી આગળ ચાલી જોઈએ. થેડી વાર એમ માને કે અનેકાંતદષ્ટિ માત્ર એક જ જેન ફિરકાને વરી છે, તે પછી તે ફિરકાના અનુયાયીઓને આપણે જરૂર પૂછીશું કે ભાઈઓ! તમારા વેતાંબર કે દિગંબર કોઈ એક જ ફિરકામાં પહેલેથી આજ લગી ગણ–ગછના નાના નાના અનેક વાડાઓ કેમ પડ્યા કે જે વાડાઓ એકબીજાથી દૂર રહેવામાં જ મહત્ત્વ માનતા આવ્યા છે ? શું અનેકાંત એ સાંધનાર છે કે ભાગલા પડાવનાર છે? જે ભાગલા જ પડાવનાર હોય તે તમારું સ્થાન દુનિયાના બીજા કોઈ પણ ઊતરતામાં ઊતરતા પંથ કરતાં ચડિયાતું નથી. સાંધનાર હોય, તે તમે પિતાના ફિરકામાં પડતા નાના નાના ભાગલાઓને પણ સાંધી ન શકવાને કારણે જીવનમાં અનેકાંત ઉતારી શક્યા નથી, અનેકાંતને જીવતે રાખી શક્યા નથી. બહુ જૂના વખતની વાત જતી કરીએ અને છેલ્લા પાંચસો વર્ષના નવા ફાંટાનો જ વિચાર કરીએ, તેય જૈન પરંપરામાં ધાર્મિક જીવન અનેકાંત વિનાનું જ જણાશે. સ્થાનકવાસી ફિરકાને પૂછીએ કે તમે પ્રથમના બે ફિરકાથી જુદા પડી અનેકાંત સિદ્ધાન્ત જીવતે રાખે છે કે તેની ચૂંથાયેલી કાયાના વધારે કટકા કર્યા છે? જો સ્થાનકવાસી ફિરકાએ પિતાનાં નાનાંમોટાં ટોળાંને સાંધવા પૂરતો અને ધાની દશીએ આમ બાંધવી કે તેમ બાંધવી તેના એક નિર્ણય પૂરતો પણ અનેકાંત જીવી બતાવ્યો હેત, તો એટલે તે સંતોષ થાત કે જીવનમાં અનેકાંતની હત્યા કરનાર પ્રથમના બે ફિરકાઓ કરતાં આ નવા ફિરકાએ કાંઈક અનેકાંતનું જીવન બચાવ્યું, પણ આપણે તે ભૂતકાળના ઈતિહાસ અને વર્તમાન જીવનમાં જોઈએ છીએ કે છ કેરી, આઠ કેટીના બેલની સંખ્યા પૂરતા અગર અમુક પાઠો બોલવા ન બોલવાના ભેદ પૂરતા, અગર કેળાં ખાઈ શકાય કે નહિ તે પૂરતા, અગર પર્યુષણ પર્વ અમુક તિથિએ કરવા ન કરવા પૂરતા અનંત ઝઘડાઓ વધારી અનેકાંતના અનેક અંત કરી નાખ્યા છે. ટૂંકમાં, જૈન પરંપરાના ધાર્મિક ઈતિહાસમાં અનેકાંત જીવતે તો નજરે જ પડતો નથી. હા, કલ્પનામાં તેણે અનેકાંત એટલે લગી વિસ્તાર્યો છે કે અનેકાંતનું પિષણ કરનાર એક ખાસું સ્વતંત્ર સાહિત્ય સર્જાયું છે. પરંતુ આ સ્થળે એ વાત ખાસ ભારપૂર્વક નોંધવા જેવી છે કે અનેકાંતની વ્યાખ્યા કરતાં આચાર્યોએ ને વિદ્વાનોએ જે ઉદાહરણ ને દાખલાઓ આપ્યા છે ને હજુયે આપે છે, તે ઉદાહરણો વાળના અગ્ર ઉપર નાચી શકાય કે નહિ એ પ્રશ્નના મરંજક જવાબ જેવા છે. આકાશને ફૂલ છે પણ એ Page #153 -------------------------------------------------------------------------- ________________ -૮૭૮ ] દર્શન અને ચિંતન સાબિતી સુધી અનેકાંત ગયો છે, પણ મંદિરે જુદા હોવા છતાં એક જ તીર્થમાં શ્વેતાંબર દિગંબરે સલાહ સંપ અને પૂર્ણ સમાધાનીથી રહી શકે કે નહિ અને રહી શકે તે કેવી રીતે, તેમ જ ન રહી શકે તે કેવી રીતે— એને નિર્ણય કરી ખુલાસે આટલા ઝઘડાશાસ્ત્રના અનુભવને પરિણામે પણ અનેકાંતના મહારથીઓએ હજુ લગી આ નથી. ધાર્મિક જીવનમાં એક જ છિન્નભિન્ન થયેલા અને નજીવી બાબતમાં પણ સ્થાન કે મહિષ યુદ્ધ કરનાર ધર્મવિદ્વાને જે પિતાની પરંપરામાં અનેકાંતદષ્ટિ કે અનેકાંતજીવનનો દાવો કરે, તે એમણે આંખ આડા પાટા બાંધ્યા છે, જે બીજાને ને પિતાને જેવા ના પાડે છે, એમ જ કહી શકાય. કર્મપ્રદેશ એટલે ધંધાનું ક્ષેત્ર. ધંધામાં અનેકાંત લાગુ પડી શકે કે નહિ એ પ્રશ્નનો ઉત્તર જેને કદી નકારમાં ન જ આપે. હવે આપણે જોઈએ કે તેમણે ધંધાના ક્ષેત્રમાં અનેકાંત ક્યાં લગી પડ્યું છે? જીવન જીવવા અનેક વસ્તુઓ જોઈએ, કામ પણ અનેક જાતનાં કરવાં પડે. આપણે જૈન પરંપરાને પૂછીએ કે તારે નભવું હોય તે કઈ ચીજ વિના અને કયા વિના ચાલશે? અને તેમ છતાં આપણે જોઈએ છીએ કે જેને એક જ ધધે શીખ્યા છે ને એક જ ધંધા તરફ ધસે જાય છે. તે ધધે છે વ્યાપાર કે નોકરીને. શું જેને ખેતીની જરૂર નથી ? શું વહાણવટા કે વિમાની સાહસોની જરૂર નથી? શું આત્મ અને પરરક્ષણ માટે કવાયતી તાલીમની જરૂર નથી ? શું તેમને પિતાની સ્વચ્છતા માટે ને પિતાના આરેગ્ય માટે બીજાઓની સ્વચ્છતા અને આરોગ્યનો જ ભાગ લેવો ઘટે ? આપણે જૈન લેકેને ધધે અને તેને પરિણામે તેમની કચરાતી જતી શારીરિક, માનસિક શક્તિનો વિચાર કરીશું, તે આપણને સ્પષ્ટ જણાશે કે જેને ધંધાના ક્ષેત્રની બાબતમાં એકાંતી થઈ ગયા છે. એમને સારું અનાજ, સારાં ફળ અને સ્વચ્છ દૂધ ઘી જોઈએ, પણ એના ઉત્પાદક ધંધાઓ એ ન કરી શકે ! એટલે અનેકાંતનો વિચાર માત્ર વિદ્વાને ને ધર્મગુરુઓ પૂરતો જ છે, એમએમણે માની લીધેલું હોવાથી તે પ્રત્યક્ષ જીવનમાંથી સરી ગયો છે. સાહિત્યને પ્રદેશ લઈએ. જેનોનો દાવો છે કે અનેકાંત જેવી વિશાળ અને ઉદાર દૃષ્ટિ બીજી એક્ય નથી, અને છતાંય આપણે હમેશાં માત્ર ગૃહસ્થ જેને જ નહિ, પણ ત્યાગી અને વિદ્વાન જૈન સુધ્ધાંને સાહિત્યની એકેએક શાખામાં બીજાને હાથે પાણી પીતાં ને બીજાના પ્રમાણપત્રથી ફુલાતાં તેમ જ બીજા સંપ્રદાયના વિદ્વાનું ન છૂટકે અનુસરણ કરતાં જોઈએ છીએ. Page #154 -------------------------------------------------------------------------- ________________ જીવતે અનેકાના [ ૮૭૯ જે અનેકાંતદષ્ટિ અનેક બાજુઓથી અનેક વસ્તુઓનું અનેક રીતે જૂનું નવું જ્ઞાન સંચિત કરવા પ્રેરી શકે, તે જ અનેકાંતદષ્ટિની હિમાયત કરનાર વર્ગમાં જ્યારે સાહિત્ય-ઉપાસના અને વિદ્યા–ઉપાસનાની બાબતમાં આટલું બધું પામરપણું દેખાય, ત્યારે એમ કે માણસ માની શકે કે જન પરંપરામાં અનેકાંતદષ્ટિ જીવતી છે? હવે સમાજક્ષેત્ર લઈ વિચારીએ. સમાજને મૂળ પાયે લગ્નસંસ્થા છે. એને અસલી ઉદ્દેશ એ છે કે માણસ પિતાની શક્તિના નિરંકુશ આવેગોને મર્યાદિત અને વિવેકી નિયમન દ્વારા કાબૂમાં લઈ તેને એવી રીતે વિનિયોગ કરે છે કે જેથી સમાજતંતુ ચાલુ રહે અને તે ઉત્તરોત્તર વધારે અભ્યદયવાન બને. આ ઉદેશની દષ્ટિએ લગ્નસંસ્થા માંગલિક જ નહિ, પણું પવિત્ર તેમ જ આશીર્વાદરૂપ પણ છે. જે એથી વિપરીત માત્ર દેહવાસના પ્રેરિત લગ્નસંસ્થા ચાલે તે એ નથી માંગલિક કે નથી પવિત્ર, ઊલટી શાપરૂપ છે. જ્યાં લગી આ વિવેક જાગરૂક રહે છે અને તેનું જ પિષણ વિચારકે દ્વારા કરવામાં આવે છે, ત્યાં લગી અનેકાંત એ સંસ્થા પરત્વે જીવતે છે એમ કહી શકાય. આપણે ભૂતકાળને ઈતિહાસ અને વર્તમાન આપણા સમાજનું માનસ જોઈએ, તે આપણને જણાશે કે આ બાબતમાં અનેકાંત જીવિત રહ્યો નથી. જૈન સમાજમાં વિચારકેનું મુખ્ય સ્થાન ત્યાગીઓ ભેગવતા આવ્યા છે. ત્યાગીઓની આ સંસ્થા માત્ર એક જ આશ્રમ ઉપર ભાર આપતી આવી છે અને અત્યારે પણ એ જ રીતે ભાર આપે છે. તેથી એ લખાણમાં કે ઉપદેશમાં જ્યાં ને ત્યાં કે જ્યારે અને ત્યારે એક જ વાત કહેતી આવી છે કે લગ્ન એ તે નકામી ઉપાધિ અને બંધન છે તેમ જ એ અપવિત્ર છે. આવો સતત ઉપદેશ અને પ્રચાર હોવા છતાં પ્રકૃતિથી જ જે સંસ્થા સમાજ સાથે સંકલિત છે, તે નાબૂદ થઈ નથી અને થવાની પણ નથી. પરંતુ એવા અકાન્તિક ઉપદેશનું સમાજ-માનસ ઉપર એક પરિણામ એ આવ્યું છે કે તે લગ્નસંસ્થા નભાવ્યે જાય છે, પણ જાણે પરાણે ગળે ઢેલ બાંધ્યું હોય તે રીતે જ તે તેને બજાવે છે. એક બાજુ આવેગ અને ફરજો ઉત્સાહભેર વ્યક્તિઓને લગ્ન તરફ પ્રેરે છે અને બીજી બાજુ તેને મનમાં ઊંડે ઊંડે વારસાગત લગ્નની અપવિત્રતાના વિવેકશન્ય સંસ્કાર પિષાતા જાય છે. પરિણામે કૌટુંબિક જીવનમાં જ્યારે અનેક જાતની જવાબદારીના પ્રસંગે આવે છે ત્યારે માણસ વિવેકદૃષ્ટિ ન હોવાથી મોટે ભાગે કંટાળી ગ્ય રસ્તે કાઢવાને બદલે લગ્નસંસ્થાની અપવિત્રતાને સ્મરણે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૮૮ 3. દર્શન અને ચિતના કૌટુંબિક જીવનને નિંદે છે અને ભારરૂપ ગણે છે. જે એ માણસ કુટુંબમાં રહે છે, તેય તે તેનું કાંઈ લીલું નથી કરતો. જે તે કુટુંબ છેડી ગ લે છે, તોય તે ઘણી વાર એ યોગને ભોગથી ખરડે છે. એણે અપવિત્રતા કે પવિત્રતા ક્યાં રહે છે એ પ્રથમથી જ જાણ્યું ન હતું. એણે તે માની લીધેલું કે કુટુંબબંધન એ અપવિત્ર છે અને કુટુંબથી છૂટાછેડા એ પવિત્ર છે. જે એનામાં જીવંત અનેકાંતના સંસ્કારે પ્રથમથી જ સિંચાયા હોત, તે તે એમ માનત કે પવિત્રતા કે અપવિત્રતા એ બને મનોગત જ છે અને તેથી તે મનના પવિત્ર પણ ઉપર ભાર આપી તેને સાચવવા અને પોષવાને. પ્રયત્ન કરત અને પરિણામે તે લગ્નસંસ્થાના ઉદ્દેશને જીવનમાં ઉતારી શકત અને પોતાની નબળાઈ લગ્નસંસ્થા ઉપર ન લાદત. આજે તો ભગવાસનાની પ્રબળતા, જે મગત એક અપવિત્રતા અને ભારે નબળાઈ છે, તે જ લગ્નસંસ્થા ઉપર લાદવામાં આવે છે અને પરિણામે આખો સમાજ મોટે ભાગે લગ્નસંસ્થાની જવાબદારીઓની દષ્ટિએ કે ત્યાગી સંસ્થાની જવાબદારીઓની દૃષ્ટિએ છેક જ નબળો પડ્યો છે. બીજો પ્રશ્ન ઊંચનીચની ભાવનાનો છે. જ્યારે જન્મ, સત્તા અને સંપત્તિ આદિની બાહ્ય દષ્ટિએ ઊંચનીચતા માનવા-મનાવવાને સનાતન ધર્મ પુરજોશમાં હતો, ત્યારે ભગવાન મહાવીર અને તથાગત જેવાએ ચડતા–ઊતરતાપણાની કસોટી (ગુણનું તારતમ્ય છે એ વાત પિતના વ્યવહારથી સમાજ સામે મૂકી. આ વિશે જીવંત અનેકાંતનું જે દૃષ્ટિબિન્દુ હતું તે વીરના વારસદારે આપણે ન સમજી શક્યા કે ન તેને વ્યવહારમાં સાચવવા મથ્યા. બન્યું એમ કે માત્ર ધર્મક્ષેત્રે જ નહિ, પણ કર્મ અને સમાજક્ષેત્રે પણ આપણે પાછા પુરાણ સનાતન ધર્મની ઊંચનીચની ભાવનામાં જ સંડોવાયા. યોગ્યતાને વધારવા અને ફેલાવવાના પ્રયત્ન દ્વારા જે દલિત અને પતિત જાતિઓનો ઉદ્ધાર કરવાનું કામ મહાવીરે વારસદારને સોંપ્યું હતું, તે કામ કરવાને બદલે વારસદારે પાછા, અમે ચડિયાતા ને તમે ઊતરતા, એ જ ભાવનાને વમળમાં પડી ગયા. એમણે બ્રાહ્મણોને વળતો જવાબ આપે કે બ્રાહ્મણ જાતિ ઉચ્ચ નથી. બ્રાહ્મણ જાતિના સદ્ગણોને અપનાવ્યા સિવાય એને ઊતરતી. માનવા-મનાવવાનું કામ એક બાજુ ચાલુ રહ્યું, બીજી બાજુ પ્રથમના દલિત અને પતિને વ્યવહારમાં નીચ માનવા-મનાવવાનું પણ ચાલુ રહ્યું. સ્થિતિ, ત્યાં લગી આવી કે જૈન સમાજ માત્ર સ્થાનભેદે ઉત્પન્ન થયેલા સવાલ, પિરવાલ, શ્રીમાલ આદિ અનેક જાતિ–ઉપજાતિઓના ભાગલામાં વહેંચાઈ Page #156 -------------------------------------------------------------------------- ________________ જીવતા અનેકાન્ત [ ૮૧ ગયા અને નાના નાના ગોળમાં વહેંચાઈ ક્ષીણ્વીય થવા લાગ્યા. · વીસા દસાને ઊતરતા ગણે, તા દસા પાંચાને અને પાંચા અઢાઇયાને. સંસ્કાર, ઉંમર અને બીજી બધી યાગ્યતા હોવા છતાં એક જાતના બીજી જાત સાથે અને એક ગાળને ખીજા ગાળ સાથે લગ્નવ્યવહાર ટૂંકાયા. લગ્ન અને ખીજી જરૂરી ખાખતામાં જૈન સમાજ ખીજા સમાજો સાથે છૂટાછેડા કર્યે જ જતા હતા, અને વધારામાં તે અંદરોઅંદર પણ. સંબંધ પાષવાને બદલે તેડવા લાગ્યા. સંકુચિતપણાનું ઝેર માત્ર લગ્નસંબંધના વિચ્છેદ સુધી જ ન અટક્યું, પણ તેણે ધક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો. શ્વેતાંબર અને દિગંબરાના લગ્નસંબંધો વિચ્છિન્ન થયા અને દિગંબર રિકામાં તે આ વિશે એટલે સુધી અસર કરી છે કે તે સમાજને પ્રતિષ્ઠિત પંડિતવગ દિગંબર દસાભાઈ એને પૂજા-અધિકાર પણ કબૂલતા નથી. દસા કામને! દિગંબર ગમે તેવા સંસ્કારી કે વિદ્વાન હાય, પણ તે સર્વસામાન્ય મદિશમાં પૂજા-અધિકાર મેળવી શકતા નથી; એટલું જ નહિ, પણ જો તેણે કચાંય એવે સ્થાને પૂજા કરી, તે તેને ખીજા વર્ગ દ્વારા કાર્ટે ધસડવાના દાખલાએ પણ આજે બને છે, જે અનેકાંતે સદ્ગુણને જ એકમાત્ર નિરભિમાન ઉચ્ચતાની કસોટી કહેલ, તે જ અનેકાંત નિષ્ઠાણુ થતાં આજે ભાઈઓમાં ન સધાય એવા ભાગલા પાડી રહ્યો છે. છેલ્લે રાષ્ટ્રીયતાના પ્રદેશ ઉપસ્થિત થાય છે. જૈન સમાજને ત્યાગીવર્ગ આપમેળે દીર્ઘદષ્ટિપૂર્વક કયારે પણ રાષ્ટ્રભાવના પોષતા રહ્યો હોય એમ ઇતિહાસ જોતાં જણાતું નથી. અલબત્ત, કૈાઈ પરાક્રમી અને સમજદાર નરરત્ના સમાજમાં પાર્ક અને તે મુખ્યપણે પેાતાની સૂઝથી રાષ્ટ્રોદ્ધારનું કામ કરે ને તેમાં જશ મેળવે, તેા પાછળથી જૈન ત્યાગી અને વિદ્વાન વર્ગ પણ તેના રાષ્ટ્રકા ની યશોગાથા ગાય અને પ્રશસ્તિ રચે. ભામાશાહ પ્રતાપને મદદ કરે ત્યાર બાદ તેની યશાગાથા આજ સુધી પણ ગવાતી આપણે સાંભળીએ છીએ. જોવાનું એ છે કે આ રાષ્ટ્રકાર્યની પ્રશંસા સ્વયં વિચારપ્રેરિત છે કે તે લેાકપ્રવાહનું અનુસરણ છે ? જે વસ્તુપાલ, ભામાશાહ કે ખીજા કાઈ પણ તેવા વીરના રાષ્ટ્રોારકાય ને અનેકાંતના વિવેકમાં ધરમૂળથી જ સ્થાન રહ્યું હાત તો તે વિવેક જૈનસમાજમાં એવું કાય સતત ચાલુ રાખવાની અને પોષવાની પ્રેરણા આપત, પણ આપણે એથી ઊલટુ જોઈ એ છીએ. કાઈ પણ ત્યાગી કે ધર્મશાસ્ત્રી પડિત રાષ્ટ્રકથાને વિકથા કહીને ઉતારી પાડે છે અને રાષ્ટ્રીય પ્રવૃત્તિને રાજ્યવિરુદ્ઘાતિક્રમ-અતિચાર કહીને તેમાં જોડાતા ઉત્સાહી યુવાને હતેાત્સાહ કરે છે. . એક યુગ એવા પર Page #157 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨] દર્શન અને ચિંતન હતો કે જ્યારે રાષ્ટ્રકાર્ય અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ એ શબ્દ સાંભળતાં જ કાનમાં શસ્ત્રને ખણખણાટ સંભળાતો. તે વખતે અહિંસાના ઉપાસકે એવું પ્રતિપાદન કરતા કે જૈન ધર્મ અહિંસામૂલક હોવાથી હિંસા સાથે સંકલિત રાષ્ટ્ર કાર્ય કે રાષ્ટ્ર ક્રાંતિમાં સાચે જૈન કેવી રીતે જોડાઈ શકે ? તરત જ બીજે યુગ એવો આવ્યો કે રાષ્ટ્રોત્થાનની પ્રત્યેક પ્રવૃત્તિ અહિંસા ઉપર ગેઠવાઈ અને તે દૃષ્ટિએ ચલાવવામાં આવી. આ વખતે અહિંસા સિદ્ધાન્તનો અનન્ય દાવો કરનાર કેટલાક ત્યાગીઓ અને પંડિત કહેવા લાગ્યા છે કે રાજકીય પ્રવૃત્તિ યા રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં અહિંસાનું પાલન શક્ય નથી. અહીં પ્રશ્ન એ છે કે અહિંસાનું પાલન ક્યાં અને કેવી રીતે શક્ય છે, એ તે પક્ષકાએ જણાવવું જોઈએ. જે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં એમને અહિંસાની શકયતા ન જણાતી હોય તે સામાજિક અને કૌટુમ્બિક પ્રવૃત્તિમાં એની શક્યતા કઈ રીતે સંભવે ? છેવટે તે એવા વિચારકોને મતે અહિંસાની શક્યતા એક માત્ર મુનિમાર્ગ અને મુનિ-આચારો સિવાય અન્યત્ર સંભવવાનું ભાગ્યે જ ફલિત થશે અને મુનિમાર્ગ કે મુનિ–આચાર એટલે છેવટે એકાંતિક નિવૃત્તિ કે નિયિતા એ જ અર્થ ફલિત થશે, જેનું મૂલ્ય તેરાપંથની નિવૃત્તિ કરતાં જરા પણ વધારે સિદ્ધ નહિ થાય. દાનને નિષેધ, સાર્વજનિક હિતગ્રવૃત્તિને નિષેધ, એટલું જ નહિ, પણ જીવદયાપાલન સુધ્ધાને નિષેધ, એ તેરાપંથની નિવૃત્તિ; અને બીજી બાજુ આવી નિવૃત્તિના સંસ્કાર સેવ ગૃહસ્થવર્ગ બને તેટલું વધારેમાં વધારે ધન વગરમહેનતે કે ઓછામાં ઓછી મહેનતે સંધરવાની વૃત્તિવાળો રહે. આ અહિંસા કેટલી સુંદર ! બીજાઓની સુખસગવડને ભોગે સંગ્રહાતા ધન ઉપર ગુરુવર્ગ નભે, પણ તે જ ધનને સમુચિત વિનિયોગ કરવાનો ઉપદેશ સુધ્ધાં આપવામાં તે પાપ માને–આવી અહિંસાની વિડંબના અહિસાનું સ્વરૂપે ન સમજવાને લીધે ઓછેવત્તે અંશે આખા સમાજમાં પ્રવર્તે છે. રાષ્ટ્રીય પ્રવૃત્તિ, જે અત્યારે અહિંસામૂલક શરૂ થઈ છે, તેમાં ખાદીનું સ્થાન છે. કપડાં પહેરવાં જ છે, તો પછી યન્ત્રનિષ્પન્ન અને પરદેશી કપડાં ખરીદી તે વાટે ધનના દુરુપયોગને માર્ગ ખુલ્લે કરવો એમાં અહિંસા છે કે ખાદી અંગીકારી નિરુદ્યોગીઓને બે કેળિયા અન્ન પૂરું પાડવાની સમજ દાખવવી એમાં અહિંસા છે? એ જ રીતે રાષ્ટ્રીય પ્રવૃત્તિનું બીજું અંગ દલિત જાતિઓને ઉદ્ધાર છે. કેણ એ સમજદાર અહિંસાવાદી હશે, જે આ પ્રવૃત્તિને સર્વથા અહિંસામૂલક નહિ માને? અને છતાં આપણે જોઈએ છીએ કે જૈન સમાજના અહિંસેપાસકેએ આ પ્રવૃત્તિને છેક જ અવગણું છે. જે Page #158 -------------------------------------------------------------------------- ________________ જીવતે અનેકાન્ત [૮૮૩ દેશમાં જન્મવું, રહેવું અને નભવું, જે વર્ગના ખભા અને પીઠ ઉપર બેસવું ને જીવન ટકાવવું, તે દેશ અને તે વર્ગની સુખસગવડને પ્રશ્ન આવે અને તે પરત્વે પિતાનું રૂઢ વર્તન બદલવાને પ્રશ્ન આવે ત્યાં નિવૃત્તિની વાત કરી કે બીજે તર્કવાદ ઉપસ્થિત કરી પિતાની જાતને બચાવી લેવી એ આચારમય અનેકાંતનો મૃત્યુઘંટ નહિ તે શું છે ? જૈન સમાજને બીજા સમાજોની પેઠે જિજીવિષા છે. તે જીવતે આવ્યા છે અને હજી પણ જીવશે. જીવન એ છેવટે પરાણે પણ સમન્વય કે સમાધાની વિના શક્ય જ નથી. એટલે જૈન સમાજમાં એ સમજાય કે સમાધાનરૂપ અનેકાંતને સ્થાન ન જ હતું કે આગળ સ્થાન નહિ રહે એમ તે ન જ કહી શકાય. આ સ્થળે જે કહેવાનો આશય છે તે એટલો જ છે કે પરાણે, અણુસમજે કે બીજાની દેખાદેખીએ આચરવામાં આવેલ અનેકાંત એ નથી હોતો તેજસ્વી કે નથી બનતે પ્રાણપદ. જૈન પરંપરાએ જે લાંબા કાળ લગી અનેકાંતના વિચારે સેવ્યા હોય અને તે વિશેનું ઢગલાબંધ સાહિત્ય રચ્યું તેમ જ પિવું હોય, તે બીજા બધા સમાજે કરતાં તેની પાસેથી વધારેમાં વધારે જીવંત અનેકાન્તના પાલનની કોઈ આશા સેવે, તે એ ભાગ્યે જ અજુગતું કહેવાય. એમાંય જ્યારે દેશમાં કોઈ એ પ્રાજ્ઞ મનુષ્ય પાકે કે જેની સમગ્ર વિચારસરણી અને કાર્યપદ્ધતિ છવતી અનેકાંતદૃષ્ટિ ઉપર જ રચાઈ અને ઘડાઈ હોય અને તે આપણી સામે હોય, ત્યારે એને ઓળખતાં અને અપનાવતાં અનેકાંતવાદીઓ સહેજે પણ પાછા પડે, તે એમ કેમ કહી શકાય કે અનેકાંતવાદના અનુયાયીઓમાં તે વાદ આવે છે ? –શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ઉદ્ધત. Page #159 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુનો પરિચય [ ૧૭ ] [૧] પ્રતિપરિચય ૧. s પ્રતિ: આ હેતુબિન્દુટીકાની પ્રતિ Catalogue of Manuscripts at Pattan Vol. I (G. O. S. Vol. LXXVI ) પૃ. ૧૭૭ માં સૂચવવ્યા પ્રમાણે સંધવી પાડાના ત્રાડપત્રીય ભંડારની નં ૩૦૨ વાળી છે, જેના તાડપત્રની લંબાઈ ૧૨ ઈંચ અને પહોળાઈ ૧ ઈંચ છે અને પત્ર ૨૧૬ છે. આખી પ્રતિ જીણું છે. તેના પત્ર નં ૬, ૨૧, ૨૭, ૫૨, ૧૧૭ અને ૧૭૮ પત્ર તદ્દન નાશ પામ્યા છે. શરૂઆતનો લગભગ ૨૦ પત્રમાં પત્રસંખ્યા ત્રુટિત છે. ખૂણને ભાગી ગયેલ હોવાથી તેની સાથે ઘણે સ્થળે ડુંક લખાણ પણ નાશ પામ્યું છે. જ્યાં જ્યાં ઘેડું કે ઘણું લખાણ પાનું તૂટી જવાથી નાશ પામ્યું છે ત્યાં ત્યાં લગભગ બધે સ્થળે અમે તૂટતા પાઠની પુરવણી [ ] આવા કાષ્ઠકમાં કરી છે. આ સિવાય પ્રતિમાં વચ્ચે કવચિત અક્ષરે ગયેલા છે, તે પણ બન્યું ત્યાં એવા જ કાષ્ઠકમાં અમારા તરફથી જોડવામાં આવ્યા છે. જે પાઠ અમે અમારા તરફથી શુદ્ધ ક્ય છે તે મૂળપાઠ કાયમ રાખી ( ) આવા કાષ્ઠકમાં આપ્યો છે. પ્રસ્તુત પ્રતિના માર્જિનમાં ક્યાંક ક્યાંઈક ટિપ્પણે છે, તે અમે યથાસ્થાન પાદનોંધમાં લીધાં છે. એક પત્ર કોઈ બીજી જ હેતુબિન્દુટીકાની પ્રતિનું પ્રસ્તુત પ્રતિમાં આવી ગયેલું છે, જેમાં પ્રસ્તુત પ્રતિના ૨૦૭માં પત્રનું લખાણ છે. એ વધારાના પત્રમાંને પાઠ પ્રસ્તુત પ્રતિના પાઠ સાથે ક્યાંઈક જૂદે પડે છે. અમે એ બન્ને પાઠે સરખાવી એમાંથી જે વધારે શુદ્ધ લાગ્યો તેને મૂળમાં રાખ્યો છે અને બીજા પાઠને પાઠાંતર તરીકે રાખ્યો છે. વધારાના પત્રને સંકેત નવીન રાખ્યો છે, અને પ્રસ્તુત પ્રતિના એ પત્રને સંકેત =પુરાતન રાખેલ છે. એ વધારાના પત્રવાળી પ્રતિ પ્રસ્તુત પ્રતિને આદર્શ કે તેની નકલ નથી લાગતી. એનાં બે કારણ છેપહેલું તે એ કે જે એ પ્રસ્તુત પ્રતિને આદર્શ અગર નકલ હોય તે તેની સાથે એક વધારાના * ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝમાં પ્રકાશિત હેતુબિન્દુની પ્રસ્તાવના Page #160 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુના પરિચય [ ૮૮૫ પત્રમાં આટલા બધા પાઠભેદ ભાગ્યે જ સંભવે. ીજું અને બળવત્તર કારણ એ છે કે અમે જે ટિમેટન ભાષાન્તર સાથે પ્રસ્તુત પ્રતિને પાઠ સરખાવ્યા છે તે ટિખટન ભાષાન્તર સાથે આ વધારાના પત્રમાંનેા પાઠ પ્રસ્તુત પ્રતિના પાઠ કરતાં વધારે પ્રમાણમાં મળતા આવે છે. તે ઉપરથી એમ લાગે છે કે જે સંસ્કૃત પ્રતિને આધારે ટિમેટન ભાષાન્તર કરવામાં આવ્યું હશે તે અને પ્રસ્તુત વધારાના પત્રવાળી પ્રતિનું મૂળ કાઈ એક જુદી જ નકલ હાવી જોઈ એ. આ સિવાય આ વધારાના પત્ર ઉપરથી . એમ પણ સમજાય છે કે જ્યારે પ્રસ્તુત પ્રતિ ગુજરાતમાં લખાઈ અગર કાંય બહારથી લાવી સંગ્રહાઈ ત્યારે કાઈ ખીજી પ્રતિ પણ સાથે હાવી જોઈએ, અને આ રીતે હેતુબિન્દુટીકાની અનેક પ્રતિએ લખાઇ જ્યાંત્યાં ફેલાવા પામતી અને સંગ્રહાતી હાવી જોઈ એ. અમારું આ અનુમાન ખીજી રીતે પણ પુષ્ટ થાય છે. તે એ કે દૂર દક્ષિણમાં વિદ્યાનંદ જેવા દિગંબર આચાર્યોએ લખેલા ગ્રન્થેામાં અને પાટણ જેવા ગુજરાતના અનેક શહેરામાં અનેક આચાર્યોને હાથે લખાયેલ અનેક જુદા જુદા ગ્રન્થામાં હેતુબિન્દુટીકાના લાંબા લાંબા ઉતારા થયેલા છે, તેમ જ હિમાલયના ટિમેટ જેવા દૂર પ્રદેશમાં તેનાં ભાષાન્તરા થયાં છે.૧ પ્રસ્તુત પ્રતિને અંતે તેની લખ્યા સાલ છે, પણ શરૂઆતના બે આંકડા ખંડિત છે. માત્ર ૭૫ ને અક સ્પષ્ટ છે. ( જુએ પૃ. ૨૨૯) આ ખંડિત અંકને સદ્ગત શ્રી. સી. ડી. દલાલે ૧૦ કે ૧૧ અંક હોવાની કલ્પના કરી છે. તદ્નુસાર તે અંક વિક્રમ સંવત ૧૦૭૫ કે ૧૧૭૫ કદાચ હોય. પ્રતિલેખનની પૂર્ણાંહુતિની તિથિ રવિવાર માગસર વિદે ૭ છે. લેખકની પ્રશસ્તિને એક શ્લોક ગુમ થયા છે અને ખીજો અધૂરા છે, તેથી લેખકના પરિચય મળતા નથી. પ્રસ્તુત પ્રતિ પ, અભયકુમારની માલિકીની છે. એ વિશેની પ્રશસ્તિના ત્રણ શ્લોકા ઓછાવત્તે અંશે ત્રુટિત છે (પૃ. ૨૨૯). ૫. અભયકુમાર એ કાઈ સાધુ જ છે તે વિશે તે શંકા રહેતી જ નથી, કેમકે જેમ તેનું વિશેષણુ પંડિત=ગણી છે તેમ તેના ગચ્છને બ્રહ્માણુ કહેલ છે. આ બ્રહ્માગચ્છીય ૫. અભયકુમારને વિશેષ પરિચય સુલભ નથી. પ્રસ્તુત પ્રતિની લિખિ છે તે દેવનાગરી, પણ તે બહુ જ પ્રાચીન નેવારી જેવી પૂ દેશીય દેવનાગરી છે. તેને સરલતાથી વાંચી તે ઉપરથી વિશ્વસ્ત કામ ૧, જુઓ આગળ હેતુબિન્દુના પ્રભાત્ર અને ઉપયાગ’એ મથાળા નીચેનું લખાણ, ૨. જીએ તેમના કેટલેાગની પ્રસ્તાવના, પૃ. ૪૨. ૩. મારવાડમાં જે વમાણુ ગામ છે તેના જઉપરથી બ્રહ્માણ ગચ્છ’નામ પડેલું છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ ] દર્શન અને ચિંતન લેવું એ બહુ જ અઘરું અને સમયસાધ્ય હતું, પણ મુનિશ્રી પુણ્યવિજયજીએ અતિશ્રમે અને લાંબે ગાળે એના ઉપરથી કાગળ ઉપર એક સુંદર અને સુપઠ દેવનાગરી અક્ષરમાં પ્રતિલિપિ કરી આપી. એ પ્રતિલિપિ તેમણે અમને ભેટ રૂપે જ આપેલી, પણ ચાલુ શતાબ્દીની લેખનકળાને સુંદર નમૂનો પૂરે પાડતી એ પ્રતિલિપિ ગૂજરાત પુરાતત્વ મંદિરના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનસંગ્રહમાં કાયમ માટે મૂકવામાં આવી છે. જોકે આ પ્રતિલિપિ ઉપરથી જ અમે પ્રેસકોપી કરાવી હતી, પણ સંપાદન કરતી વખતે અસલી તાડપત્રની પ્રતિ સાથે મિલાન કરવામાં આવ્યું છે. તેને લીધે અને આ પ્રતિની મદદને લીધે પ્રતિલિપિમાં જે ખામીઓ રહી ગયેલી તે દૂર કરીને જ સંપાદન કરવામાં આવ્યું છે. 2. Tua: Bstan-hgyur, Mdo (Cordier : Catalogue du Fonds Tibetain, Paris, 1915) CX1. 6 હેતુબિન્દુટીકાનું ટિબેટન ભાષાન્તર છે. આ ભાષાન્તર વિશ્વભારતીમાંના વિદ્યાભવનગત પુસ્તકસંગ્રહમાંથી મેળવવામાં આવેલું. તે ભાષાન્તર સાથે S પ્રતિનું બને ત્યાં લગી અક્ષરેઅક્ષર મિલાન કરવામાં આવ્યું છે. એ સરખામણીનું મુખ્ય-- પણે નીચે પ્રમાણે પરિણામ આવ્યું છે – (૧) જ્યાં જ્યાં પત્રસંખ્યાને નંબર નષ્ટ થવાથી અને બીજા કારણે પ ઊલટાંસૂલટાં થઈ ગયેલાં અને તેને લીધે અર્થ બેસાડવામાં બહુ જ મુશ્કેલી પડતી તે પત્રે યથાવત્ ગોઠવવાથી દૂર થઈ. . (૨) કેટલેક સ્થળે પ્રતિનો પાઠ લિપિદુર્બોધતાને કારણે અગર પર પરાગત લેખક-દોષને કારણે વિકૃત થઈ ગયા હતા તે સુધર્યો. | (૩) અનેક સ્થળોમાં નવા પાઠાન્તરે તારવી શકાયાં; જે ટિબેટન ભાષા નર ઉપરથી પ્રતિસંસ્કૃત રૂપે પ્રતિસંસ્કાર કરનાર શ્રી. પી. તારકસે તારવેલા તે તેમના જ શબ્દોમાં ફૂટનોટમાં લેવામાં આવ્યા. ' (૪) આખી 5 પ્રતિમાં જ્યાં જ્યાં એકાદ અક્ષર કે પદ લુપ્ત થયેલ હતાં તે આ પ્રતિની મદદથી મળી આવ્યાં. એકંદર પ્રતિની મદદથી આખા સંપાદન દરમિયાન અર્થબોધ કરવામાં ઘણું સરલતા પ્રાપ્ત થઈ છે. (૫) એમ પણ બન્યું છે કે 5 પ્રતિની મદદથી પ્રતિનાં પાત્રોની કેટલેક સ્થળે અવ્યવસ્થા હતી તે પણ દૂર થઈ છે, અને જ્યારે ઘણે સ્થળે ૧. આનો પરિચય ડે. વિદ્યાભૂષણે પણ પિતાના પુસ્તક A History of: Indian Logic, p. 332 માં આપ્યો છે, Page #162 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય L[ ૮૮૦ એમ સમજાતું કે T પ્રતિગત ભાષાન્તર મૂળ લેખનું યથાર્થ પ્રતિબિમ્બ છે ત્યારે ઘણે સ્થળે એમ પણ સમજાતું હતું કે $ પ્રતિની પાઠપરંપરા T ગત પાઠ કરતાં મૂળ લેખની વધારે નજીક છે. એ જુદું કહેવાની જરૂર નથી કે ટિબેટન ભાષાન્તરકારે એટલી બધી ચોકસાઈથી પિતાનું કામ કરતા કે તેમના ભાષાન્તરમાં નવી ભૂલ ન ઉમેરાતી, જે મૂળમાં ભૂલ હોય તે તે ભાષાન્તરમાં આવતી જ. એટલે ભાષાન્તરકારે અર્થજ્ઞ હોય તે કરતાં ભાષાજ્ઞ વધારે હતા. જે એ ભાષાન્તરકારે પૂર્ણપણે વિષયના જ્ઞાતા હતા તે દેખીતી રીતે ભૂલભરેલા આદર્શગત પાઠનું યથાર્થ ભાષાન્તર કરી તેમાં આદર્શ પાઠની ભૂલ ન આણત. ૩. N પ્રતિ : આ પ્રતિ હેતુબિન્દુરીકાની ‘આલેક સંજ્ઞક અનુટીકાની છે. એની પૂરી નકલ નેપાળના રાજગુરુ પં. શ્રી હેમરાજ પાસેથી ત્રિપિટકાચાર્ય શ્રી. રાહુલ સાંકૃત્યાયન દ્વારા પ્રાપ્ત થયેલી. તે પ્રતિ સાવ ત્રટિત પ્રતિ ઉપરથી થયેલી નકલ છે. તે પ્રતિ કાગળ ઉપર લખાયેલી છે. તેનાં પત્રોની પહોળાઈ ૪૩ ઈંચ, લંબાઈ ૧૯ ઇંચ અને પત્રસંખ્યા ૮૧ છે. પત્રે બધાં જ અસ્તવ્યસ્ત હતાં. જે આગળ જતાં P પ્રતિની મદદ મળી ન હતી તે આ પ્રતિને કશે જ ઉપયોગ કરી શકાતો નહિ, અને પત્રસંખ્યા, જે અમે પાછળથી વ્યવસ્થિત કરી તે પણ અત્યંત મુશ્કેલ હતું. આ પ્રતિ સાવ ત્રુટિત અને અશુદ્ધ હોવા છતાં તેણે P પ્રતિ વાંચવામાં એટલી બધી મદદ કરી છે કે તેને લીધે તેનું ત્રુટિતપણું જરાય સાલતું નથી. અહીં એ પણ કહેવું જોઈએ કે જે આ પ્રતિ ન હોત તે અમારે માટે P પ્રતિને ઉપયોગ કરવાનું કામ પણ કદાચ જતું કરવું પડત અને અત્યારે જે રૂપમાં આદર્શ અનુરીકા છપાઈ છે તે રૂપમાં કદી સુલભ ન થાત. ૪. P પ્રતિ : આ પટણામાંની બિહાર એન્ડ ઓરિસા રિચર્સ ઈન્સ્ટિટ્યૂટના સંગ્રહમાં રહેલા ટિબેટથી મૂળ સંસ્કૃત ગ્રન્થના લાવવામાં આવેલા ફોટાઓમાં રહેલ હેતુબિન્દુટીકાલેકના ફેટા ઉપરથી ફરી લીધેલ ફેટા છે. ઈન્સ્ટિટયૂટમાંના મૂળ ફોટાનો પરિચય શ્રી. રાહુલજીએ ન્યાયબિન્દુ-અનુરીકા તરીકે ભૂલથી આપ્યું છે, પણ વસ્તુતઃ તે હેતુબિન્દુટીકાની અનુટીકા “આલેક” ટિબેટના ભંડારમાં રહેલ મૂળ સંસ્કૃત પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી છે. તેનાં પત્રો ૭૦ છે, જે ૨૦ ફેટપ્લેટમાં સમાવી લેવામાં આવ્યા છે. ફેટાના અક્ષરે બહુ જ બારીક અને કેટલેક સ્થળે સાવ અસ્પષ્ટ છે. લિપિ પ્રાચીન નેપાળી છે. આ પ્રાચીન લિપિ ઉકેલવામાં અને બારીક તેમ જ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ ] દર્શન અને ચિંતન અસ્પષ્ટ અક્ષરે, જે સમદર્શક કાચની મદદથી પણ ઘણે સ્થળે વંચાતા નહિ, તેને વાંચવામાં ભગ્નાગ N પ્રતિએ ઘણીવાર બહુ ઉપયોગી મદદ કરી છે. પ્રતિપ્રાપ્તિ s પ્રતિ ઈ. સ. ૧૯૨૬ ના માર્ચ માસમાં મળી આવેલી. જ્યારે અમે ગૂજરાત વિદ્યાપીઠમાં રહી સન્મતિતર્કનું સંપાદન કરતા ત્યારે એની તાડપત્રીય પ્રતિઓ મેળવવા પાટણ ગયેલા. તે વખતે અણધારી રીતે હેતુબિન્દુ (ટીકા) અને તપપ્લવ બને ગ્રન્થો મળી આવ્યા. અમે એ બન્નેને ઉપયોગ સન્મતિના સંપાદનમાં તે કર્યો જ, પણ આગળ જતાં એ બન્ને ગ્રન્થનું સંપાદન કરવાનું પણ કહ્યું. છેવટે તપસ્લવ પ્રથમ પ્રસિદ્ધ થયો અને આ હેતુબિન્દુની પ્રતિ અત્યારે પ્રકાશમાં આવે છે. T પ્રતિ શ્રીયુત પુત્તમ તારકસ M. A, LL. B. એ ટિબેટન ભાષાને અભ્યાસ કરતી વખતે શાંતિનિકેતન–વિશ્વભારતીમાંથી મેળવેલી, અને જ્યારે તેઓ ૧૯૩૭માં પિતાના અભ્યાસને પરિણામે તેના પાઠાંતર પૂરતું પ્રતિસંસ્કૃતરૂપાંતર લઈ અમને મદદ કરવા કાશીમાં આવ્યા ત્યારે ફરી એ ટિબેટન ભાષાન્તર પણ સામે રાખવામાં આવ્યું, જેને લીધે એક બાજુથી તેમણે પિતાનું પ્રતિસંસ્કૃત સુધાર્યું, અને બીજી બાજુથી અમને પાઠ સંશોધન, પાઠપૂર્તિ અને પાઠાન્તર લેવા આદિમાં ભારે કીમતી મદદ મળી. N પ્રતિ શ્રી. રાહુલજી ટિબેટની બીજી યાત્રા વખતે નેપાળથી લાવેલ. તે અમને મળી, અને તેના ઉપરથી એક પ્રેસ કૉપી આચાર્ય શ્રી. જિનવિજયજીએ શેઠ શાંતિલાલ વનમાળી પાસે કરાવી લીધી. એ અસલી પ્રતિ અને પ્રેસકૉપી બને આખા સંપાદન દરમિયાન ઉપયોગી સિદ્ધ થયાં. P પ્રતિ : આ ફેટો પ્રતિ પટના જઈ ૧૯૪૨ ના ઉનાળામાં પં. દલસુખ માલવણિયા અને શ્રી. નથમલજી ટાટિયા M. A. બન્નેએ મેળવી, અને તેના ઉપરથી ૧૯૪૩માં પંડિત માલવણિયાએ પ્રેસ યોગ્ય કેટલીક વાચના તૈયાર કરી અને બાકીની વાચના ૧૯૪૩ના છેલ્લા ત્રણ માસમાં તેમણે પં. મહેન્દ્રકુમાર “અભય”ની મદદથી પૂરી કરી. ઉપર્યુક્ત પ્રતિઓ ઉપરથી કરવામાં આવેલ આખા સંપાદનકાર્ય દરમિયાન હતુબિન્દુટીકા અને તેની ટીકા “આલોક બનેમાં ચર્ચાયેલા વિષયો અને આવેલા અવતરણને લગતા અનેક લભ્ય ગ્રન્થને ઉપયોગ કર્યો છે. તેને આધારે અનેક સ્થળે પાડશુદ્ધિમાં મદદ મળી છે અને ટીકા તેમ જ અનુરીકામાં આવેલ અનેક અવતરણનાં મૂળ મળી આવ્યાં છે, જે તે તે સ્થાને નોંધવામાં આવ્યાં છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૮૯ હેતુબિન્દુટીકાના મુદ્રાણમાં s અને આ પ્રતિઓના પત્રાંકે [ ] આવા કેષ્ઠકમાં આપ્યા છે, અને આલોકના મુદ્રણમાં P પ્રતિના પત્રાંકે પણ તેવા જ કાષ્ઠકમાં આવ્યા છે. “a” પત્રની પહેલી બાજુ સૂચવે છે જ્યારે b” તેની બીજી બાજુ સૂચવે છે. મુદ્રણમાં હતુબિન્દુટીકાના જે ચાર મુખ્ય ભાગ પાડેલા છે તે અમે પાડેલા છે; અલબત્ત, બીજા અને ત્રીજા ભાગનું વિષયાનુરૂપે નામકરણ T પ્રતિમાં છે. પહેલા અને ચોથા ભાગનું નામકરણ T માં નથી, પણ અમે એ ચારે ભાગોનું વિષયાનુરૂપ નામકરણ કર્યું. છે. એ પણ ફેર ધવો જોઈએ કે અમારું વિષયાનુરૂપ નામકરણ તે તે વિષયની ચર્ચાના પ્રારંભમાં છાપ્યું છે, જ્યારે T પ્રતિના બીજા અને ત્રીજા એ બન્ને નામકરણો તે તે વિષયની ચર્ચાને અંતે આવે છે. આ ચાર મુખ્ય વિષયવિભાગ ઉપરાંત બીજા પણ અનેક શીર્ષ કે તે તે સ્થાને ચર્ચાતા અગત્યના વિષને લક્ષમાં લઈ તેની સૂચના અર્થે અમે જ કર્યો છે. આ સંસ્કરણમાં સાત પરિશિષ્ટો જડેલાં છે. તેમાંથી પહેલા પરિશિષ્ટમાં હેતુબિન્દુ મૂળગત દાર્શનિક અને વિશેષ નામે આપેલાં છે. બીજા પરિશિષ્ટમાં ટીકાગત વિશેષ નામે છે. ત્રીજામાં ટીકાગત અવતરણ અને ચેથામાં દાર્શનિક શબ્દ છે. પાંચમા પરિશિષ્ટમાં “આલેક અનુટીકાગત વિશેષ નામ છે અને છટ્ટામાં આલોકગત અવતરણો છે. સાતમા પરિશિષ્ટમાં ટિબેટન ભાષાન્તરને આધારે તેમ જ ટીકા અને અનુટીકામાં આવેલ પ્રતીકને આધારે નિષ્પન્ન થઈ શક્યો તેવો મૂળ હેતુબિન્દુ પાઠ આપવામાં આવ્યો છે. અંતે શુદ્ધિપત્ર આપવામાં આવ્યું છે. [૨] ગ્રન્થકારે - ધમકીર્તિ પ્રસ્તુત સંસ્કરણમાં મૂળ ગ્રન્થ હતુબિન્દુ છે. તેને કર્તા છે ધમકીર્તિ. ધમકીર્તિનું જીવન કઈ ભારતીય ભાષામાં હોય તો તે ઉપલબ્ધ નથી. એના જીવન વિશે જે કાંઈ હકીકત મળે છે તે અત્યારે માત્ર ટિબેટન સાહિત્યમાં મળે છે. ટિબેટન લેખકેમાં મુખ્ય છે બુસ્તન (Buston) અને લામા તારાનાથ. ૧.History of Buddhism (Chos-hbyung) by Buston–Materi– alien zur Kunde des Buddhismus Heidelberg, 1931. Translated from Tibetan by Dr. E, Obermiller. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૮૯૦ ]. દર્શન અને ચિંતન આ બન્ને લેખકેનાં લખાણોને આધારે છે. શેરબસ્કીએ ધમકીર્તિનું જીવન Buddhist Logic Vol. 1નીં પ્રસ્તાવના પૃ. ૩૪માં સંક્ષેપમાં આપ્યું છે. જોકે આ પહેલાં ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણે મુખ્યપણે લામા તારાનાથને આધારે History of Indian Logic માં પૃ. ૩૦૩ ઉપર આપ્યું છે. ટિબેટન સાહિત્ય ધર્મકીર્તિનું જીવન વર્ણવે ખરું, પણ તે જેવું વર્ણવે છે તે પૂર્ણપણે અતિહાસિક તે નથી જ, છતાં એ પૌરાણિક જેવા લાગતા જીવનમાં ઘણી બાબતો સાચી હોવા વિશે જરાય શંકા રહેતી નથી. ડૉ. વિદ્યાભૂષણ કરતાં પ્ર. શેરબાકીનું વર્ણન પ્રમાણમાં ટૂંકું છે અને કાંઈક વધારે સત્યની નજીક છે, તેથી અમે તે વર્ણન છે તેવું જ અહીં ઉતારી લેવાનું પસંદ કર્યું છે. “Dharmakirti was born in the South, in Trima. laya (Tirumalla ? ) in a brahmin family and received a brahmanical education. He then became interested in Buddhism and adhered at first as a lay member to the Church. Wishing to receive instruction from a direct pupil of Vasubandhu he arrived at Nalanda, the celebrated seat of learning where Dharmapala, a pupil of Vasubandhu, was still living, although very old. From him he took the vows. His interest for logical problems being aroused and Dignaga no more living, he directed his steps towards Is'varasena, a direct pupil of the great logician. He soon sur. passed his master in the understanding of Dignaga's. system. Is’varselia is reported to have conceded that Dharmakirti understood Dignaga better than he could do it himself. With the assent of his teacher Dharmakirti then began the composition of a great work in mnemonic verse containing a thorough and enlarged commentary on the chief work of Dignaga. “The remaining of his life was spent, as usual, in the composition of works, teaching, public discu. ssions and active propaganda. He died in Kalinga Page #166 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુના પરિચય [૮ in a monastery founded by him, surrounded by his pupils. "Notwithstanding the great scope and success of his propaganda, he could only retard, but not stop the process of decay which befell Buddhism on its native soil. Buddhism in India was doomed. The most talented propagandist could not change the run of history. The time of Kumarila and Sankaracarya, the great champions of brahmanical revival and opponents of Buddhism, was approaching. Tradition represents Dharmakirti as having combated them in public disputations and having been victorious. But this is only an afterthought and a pious desire on the part of his followers. At the same time it is an indirect confession that these great brahmin teachershad met with no Dharmakirti to oppose them. What might have been the deeper cause of the decline of Buddhism in India proper and its survival in the border lands, we never perhaps will sufficiently know, but historians are unanimous in telling us that Buddhism at the time of Dharmakirti was not on the ascendency, it was not flourishing in the same degree as at the time of the brothers Asanga and Vasubandhu. The popular masses began to deturn their face from that philosophic, critical and pessimistic religion, and reverted to the worship of the great brahmin gods. Buddhism was beginning its migration to the north where it found a new home in Tibet, Mongolia and other countries. "Dharmakirti seems to have had a forboding of the ill fate of his religion in India. He was also Page #167 -------------------------------------------------------------------------- ________________ CeR ] દર્શન અને ચિંતન grieved by the absence of pupils who could fully understand his system and to whom the continuation of his work could have been entrusted. Just as Dignaga had no famous pupil, but his continuator emerged a generation later, so was it that Dharmakirti's real continuator emerged a generation later in the person of Dharmottara. His direct pupil Devendrabuddhi was a devoted and painstaking follower, but his mental gifts were inadequate to the task of fully grasping all the implications of Dignaga's and his own system of transcendental epistemology. Some verses of him in which he gives vent to his deepest feelings betray this pessimistic mentality. " The second introductory stanza of his great worki is supposed to have been added later, as an answer to his critics. He there says, “Mankind are mostly addicted to platitudes, they don't go in for finesse. Not enough that they do not care at all for deep sayings, they are filled with hatred and with the filth of envy. Therefore neither do I care to write for their benefit. However, my heart has found satisfaction in this (my work ), because through it my love for profound and long meditation over (every ) well spoken word has been gratified"2 “And in the last but one stanza of the same work he again says, " My work will find no one in this world who would be adequate easily to grasp 1 Pramanavarttika. : 2 sa: nafarafangat a: Bass, नाऽनर्येव सुभाषितैः परिगतो विद्वेष्टयपीमिलैः । तेनाऽयं न परोपकार इति नश्चिन्ताऽपि चेतस्ततः, सूक्ताभ्यासविवर्धितव्यसनमित्यत्राऽनुबद्धस्पृहम् ॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ [CES હેતુબિન્દુને પરિચય its deep sayings. It will be absorbed by, and perish in, my own person, just as a river (which is absorbed and lost) in the ocean. Those who are endowed with no inconsiderable force of reason, even they cannot fathom its depth. Those who are endowed with exceptional intrepidity of thought, even they cannot perceive its highest truth."1 “Another stanza is found in anthologies and hypothetically ascribed to Dharmakirti, because it is to the same effect. The poet compares his work. with a beauty which can find no adequate bride. groom.' What was the creator thinking about when he created the bodily frame of this beauty! He has lavishly spent the beauty stulf! He has not spared the labor ! He has engendered a mental fire in the hearts of people who thereto fore were living placidly ! And she herself is also wretchedly. unhappy, since she never will find a fiance to match her!”. “ In this personal character Dharmakirti is repor: ted to have been very proud and self-reliant, full of contempt for ordinary mankind and sham scholar1 अनध्यवसितावगाहनमनल्पधीशक्तिनाप्यष्टपरमार्थतत्त्वमधिकाभियोगैरपि । मतं मम अगत्यलब्धसदृशप्रतिग्राहक प्रयास्यति पयोनिधेः पय इव स्व देहे जराम् ॥ Quoted in Dhvanyaloka ( N. S. P. 1891 ), p. 217. 2 लावण्यद्रविणव्ययो न गणितः क्लेशो महानर्जितः, स्वच्छदं चरतो जनस्य हृदये चिन्ताज्वरो निर्मितः । एषाऽपि स्वयमेव तुल्यरमणाभावाद्वराकी हता, कोऽर्थ श्वेतसि वेधसा विनिहितस्तन्व्यास्तनुं तन्वता । . Ibid. p. 216. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ ] દર્શન અને ચિંતન ship. Taranatha tells us that when he finished his great work, he showed it to the pandits, but he met with no appreciation and no good will. He bitterly complained of their slow wits and their envy, His enemies, it is reported, then tied up the leaves of his work to the tail of a dog and let him run through the streets where the leaves became scattered. But Dharmakirti said, “ just as this dog runs through all streets, so will my work be spread in all the world." શેરબાસ્કીએ આપેલા ઉપરના જીવનમાં સમયનો પ્રશ્ન ચર્ચા નથી, જ્યારે તે પ્રશ્ન ડો. વિદ્યાભૂષણ અને શ્રી. રાહુલજીએ ચર્ચા છે. વિદ્યાભૂષણ ધમકીર્તિને અસ્તિત્વ-સમય ઈ. સ. ૬૩૫–૬૫૦ ધારે છે, જ્યારે રાહુલજી (વાદન્યાયની પ્રસ્તાવના) તેમાં થોડે જ ફેરફાર સૂચવી તે સમયને ૬૨૫ થી શરૂ કરે છે. આ સમય એટલે જન્મસમય લેખવાને નથી. એ માત્ર તેના કાર્ય કાળનો સૂચક છે. આ વિશે કોઈ એક ચોક્કસ નિર્ણય ઉપર આવવું એ શક્ય નથી, તેમ છતાં પંડિત મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યે અકલંકગ્રન્થત્રયની પ્રસ્તાવના (પૃ-૧૮–૨૩)માં એ સમય વિશે જે ઊહાપોહ કર્યો છે તે વિશેષ સંગત લાગતો હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે. તે પ્રમાણે ધર્મનીતિનો સમય ૬૨૦ થી ૬૯૦ આવે છે. ગમે તેમ હે, પણ ધમકીર્તિ સાથે સંબંધ ધરાવનાર કેટલાક આગળપાછળના મહત્વને વિદ્વાનોનું પૌવ પર્ય નક્કી કરવામાં તે સંદેહને ભાગ્યે જ સ્થાન રહે છે. અમારા વિચાર પ્રમાણે તે પૌર્વાપર્ય નીચે પ્રમાણે છે. વૈયાકરણ ભતૃહરિ: ઉદ્યોતકર, ઈશ્વરસેન અને કુમારિ એ ચારેય ધમકીર્તિના સમકાલીન હોવા છતાં તેના કરતાં ઓછેવત્તે અંશે વૃદ્ધસમકાલીન હોવા જોઈએ, કેમકે ધમકીર્તિ ઈશ્વરસેનનો શિષ્ય લેખાય છે અને હેતુબિન્દુ આદિમાં તેના મતની, અચંટ આદિ ટીકાકારના કથનાનુસાર, સમાલે. ચના પણ કરે છે. એ જ રીતે તે ઉદ્યોતકર, ભહરિ અને કુમારિક એ ત્રણેનાં મન્તવ્યની તીવ્ર સમાલોચના પણ કરે છે, જ્યારે તે ત્રણ વિદ્વાને પૈકી કોઈપણ ધર્મકીર્તિના વિચારની સમાલોચના કરતા હોય તેવું ચોક્કસ પ્રમાણ મળતું નથી. જૈનતાર્કિક સમન્તભદ્ર અને પ્રભાકર એ બને ધર્મ કીર્તિના સમકાલીન હોવા છતાં લધુસમકાલીન છે, કેમકે સમન્તભદ્ર ધર્મ કીર્તિના પ્રમાણુવાર્તિકગત પ્રથમ પરિચ્છેદનું અનુકરણ કરી આપ્તમીમાંસા રચે છે. ૧. અકલંગ્રંથાત્રય પ્રસ્તાવના પૃ. ૧૯. Page #170 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૮૫ વ્યોમશિવ, અલંકર હરિભદ્ર જયંત એ ચારેય ધમકીર્તિના ઉત્તરવર્તી છે, કેમકે તે બધા ધમકીર્તિનાં મન્તવ્યોનું ખંડન કરે છે. ધર્મકીર્તિના ગ્રન્થ અને તેની વ્યાખ્યાઓની જે માહિતી શ્રી. રાહુલજીએ વાદળ્યાયનાં પરિશિષ્ટોમાં પૂરી પાડી છે તેને આધારે અહીં નીચે મૂળ ગ્રન્થ અને વ્યાખ્યાઓનું કેષ્ઠિક આપવામાં આવે છે– ધર્મકીર્તિના ગ્રંથ અને તેની વ્યાખ્યાઓ ગ્રંથનામ વ્યાખ્યાઓ વ્યાખ્યાકર્તા વિશેષ १. प्रमाणवातिक १. स्वोपज्ञवृत्ति धर्मकीर्ति प्रकाशित ૨. ગ્નિ देवेन्द्रमति भोट भाषान्तर ૨. ટી. शाक्यमति ૪.મા(માનવાતિવાર) પ્રજ્ઞાબુત અiાશિત १. भाष्यटीका जयानन्त भोट भाषान्तर ૨. ,, यमारि ५. टीका शंकरानन्द रविगुप्त ૭. ) मनोरथनन्दी प्रकाशित २. प्रमाणविनिश्चय મોટ મષાન્તર ૧. ઢી धर्मोत्तर २. टीका ज्ञानश्रीभद्र ३. न्यायबिन्दु प्रकाशित 1. રીવો, धर्मोत्तर १. धर्मोत्तरप्रदीप दुर्वेक अप्रकाशित ૨. ટિપ્પા मालवादी प्रकाशित ૨. ટીમ विनीतदेव५ भोट भाषान्तर ૧. વ્યોમવતી પૃ. ૩૦૧, ૩૦૭, ૬૮૦ આદિ. તુલના કરે પ્રમાણુવાર્તિક ૧-૧૩, ૧૪, ૧૫, ૩-૬૭, ૬૮, ૧૯, ૨. અકલંકWત્રય, પ્રસ્તાવના પૃ. ૨૫. ૩. શાસ્ત્રવાર્તાસમુચ્ચય પૃ. ૪, ૧૫-૩૨; અનેકાન્તજયપતાકા પૃ. ૨૩, ૩૩. જુઓ પ્રમાણુવાર્તિક ૩, ૧૮૧; ૧, ૨૧૯. ૪. ન્યાયમંજરી ભાગ ૨, પૃ. ૧૦૭, ૧૯૧. ૫. ડે. વિદ્યાભૂષણ વિનીતદેવને જે સમય માને છે તેનાથી કાંઈક પાછળનો સમય રાહલ માને છે, વિશેષ માટે જુઓ History of Indian Logic p. 320 અને વાદન્યાયની રાહુલજીની પ્રસ્તાવના, Page #171 -------------------------------------------------------------------------- ________________ નિમિત્ર .' ૮૯૬ ] દર્શન અને ચિંતન રૂ. ટો कमलशील भोट भाषान्तर ४. टीका ४. हेतुबिन्दु ૧. ટીજ (વિવા) સર્વર (ધર્માદા ) કારિત ૧. શાસ્ત્રો. दुर्वेक ૨. રીશ विनीतदेव भोट भाषान्तर ૧. સંસ્થા १. वृत्ति धर्मकीर्ति २. टीका विनीतदेव ३. टीका शंकरानन्द ६. वादन्याय प्रकाशित १. टीका विनीतदेवं भोट भाषान्तर २. टोका शान्तरक्षित प्रकाशित ७. सन्तानान्तरसिद्धि भोट भाषान्तर ૧. ટીમ विनीतदेव ૨. અચંટ પ્રસ્તુત સંસ્કરણમાં બીજે ગ્રન્થ હેતુબિન્દુટીક છે. તેને કર્તા અચંટ છે. નામ ઉપરથી તે કાશ્મીરી લાગે છે, અને લામા તારાનાથ તે વાતનું સમર્થન પણ કરે છે. એ જાતે બ્રાહ્મણ હતે. હેતુબિન્દુટીકાના ટિબેટન ભાષાન્તરમાં ત્રણ સ્થળ “ત્રાણાતેન” એમ ચોખ્ખો નિર્દેશ છે (પૃ. ૧૪૯, ૧૬૬, ૨૨૯). એનું બીજું નામ ધર્માકરદત છે (પૃ. ૨૩૩, ૨૬૧). એમ લાગે છે કે પાછળથી અર્ચન્ટ બૌદ્ધ ભિક્ષુ થયે હેય, અને ભિક્ષુઅવસ્થાનું એ બીજું નામ હોય. દુર્વેક, અર્ચન્ટ સાથે ‘ભટ્ટ વિશેષણ (પૃ. ૨૩૩, ૨૪૧, ૨૪૩, ૩૩૩, ૩૨૩, ૩૭૦, ૩૭૭) જે છે જ્યારે ધમકરદત્ત નામ સાથે ભદન્ત (પૃ. ૨૬૧) વિશેષણ યોજે છે, જે ભિક્ષુ માટે જ પ્રયુક્ત થાય છે. અતુટીકાકાર દુર્વેક મિત્ર પિતાની વ્યાખ્યા “આલોક”ના પ્રારંભમાં જ (પૃ. ૨૩૩) એ બન્ને નામને નિર્દેશ કરે છે. અર્ચટના જીવન વિશે આથી વિશેષ માહિતી નથી, પણ એના પિતાના લખાણ ઉપરથી (પૃ. ૮૨, ૮૭) તેમ જ દુર્વેકના વ્યાખ્યાન ઉપરથી ઓછામાં ઓછી એની નીચેની ત્રણ કૃતિઓ હોવા વિશે જરાય સંદેહ રહેતો નથી– ૧. જુઓ પ્રમેચકમલમાર્તડ પૃ. ૫૦૪૧૧ અને સ્યાદ્વાદરત્નાકર પૃ.૮૧૨-૦ 2. History of Indian Logic, p. 329-32. Page #172 -------------------------------------------------------------------------- ________________ હતુબિન્દુને પરિચય [ ૮ . ૧. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૮૨, ૮૭ ૩૨૭) ૨. પ્રમાણુદ્ધિત્વસિદ્ધિ (પૃ. ૧૮૯) ૩. હેતુબિન્દુટીકા. અચંટનું લખાણ કાશ્મીરી ન્યાયમંજરીકાર જયન્ત અગર વાચસ્પતિ મિશ્ર જેવું પ્રસન્ન છે, અને તેનું દાર્શનિક જ્ઞાન બહુ જ ઊંડું તેમ જ વિશદ છે. જ્યાં જ્યાં તેણે બૌદ્ધમત કે દર્શનાન્સરોના મતે વિશે ચર્ચા કરી છે ત્યાં સર્વત્ર તેના વિચારોની પારદર્શિતા જણાઈ આવે છે. એમ લાગે છે કે ધર્મકીર્તિને પિતાના જીવનમાં કદાચ સુગ શિષ્ય લાગ્યો ન હોય, પણ ઉત્તર કાળમાં તે તેને અચંટ જેવા અનેક સુગ્ય શિષ્યો સાંપડ્યા છે. ન્યાયબિન્દુટીકાકાર ધર્મોત્તર તે આ જ અર્ચને શિષ્ય છે, એમ તારાનાથના ઉલ્લેખ ઉપરથી સિદ્ધ થાય છે, કેમકે તારાનાથ ધર્મોત્તરને ધર્માકરદત્તના શિષ્ય તરીકે નિર્દેશ છે, જે ધર્માકરદત્ત પોતે અચંટ જ છે. એ પણ ફલિત થાય છે કે ભદન્ત થયા પછી જ ધર્માકરદત્તે શિષ્યદીક્ષા આપી છે. અટનો સમય ધર્મકીતિ અને ધર્મોત્તર વચ્ચે તેમ જ ધર્મકાતિ અને કમળશીલ તેમ જ પ્રજ્ઞાકરગુપ્ત વચ્ચે પડે છે. એટલે તેને જીવનકાળ સાતમા સૈકાના અંતિમ ભાગથી આઠમા સૈકાના પ્રથમ પાદ સુધી તો માનવો જ જોઈએ.. ૨. દુક મિશ્ર પ્રસ્તુત સંસ્કરણમાં ત્રીજો ગ્રન્થ અચંટની ટીકાની “આલોક નામક વ્યાખ્યા છે, જેને કર્તા દુર્વેક મિત્ર છે. એના જીવનની વિશેષ સામગ્રી અત્યારે ઉપલબ્ધ નથી. જે કાંઈ જાણી શકાય છે તે તેની પોતાની પ્રશસ્તિ ઉપરથી જ (પૃ.૪૧૧). એ પ્રશસ્તિ ઉપરથી નીચેની હકીક્ત સ્પષ્ટપણે ફલિત થાય છે – ૧. તે પિતે વિક્રમશિલા વિદ્યાપીઠના અધ્યક્ષ અને પાછળથી ડિબેટમાં ગયેલ જિતારિ આચાર્યને વિદ્યાશિષ્ય હતો. ૨. તે પિતે બ્રાહ્મણ હતા અને ધનદરિદ્ર હતું. સંભવ છે કે તે વિક્રમશિલા વિદ્યાપીઠમાં અધ્યાપનું કામ કરતો હોય અને સાથે સાથે બૌદ્ધ પરં. પરાનું સૂક્ષ્મ અધ્યયન પણ કર્યું હોય, કેમકે એવા અધ્યયન સિવાય અચંટના ગંભીર વિચારની આવી બહુ પારદશી વ્યાખ્યા થઈ શકે નહિ. ૩. એની વ્યાખ્યામાં એના પિતાના રચેલા પાંચ ગ્રન્થોને નિર્દેશ છે, એટલે તેણે ઓછામાં ઓછી “આલેક ઉપરાંત પાંચ ગ્રન્થ તો રચ્યા જ હોવા જોઈએ. 4. History of Indian: Logic, p. 329. પ૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮] દર્શન અને ચિંતન - આ પાંચ પૈકી ધર્મોત્તરપ્રદીપ, જે ન્યાયબિન્દુની અનુટીકા છે, તેની ફેટે પ્રતિ પટના રિચર્સ સેસાયટીમાંના સંગ્રહમાં છે. આ પાંચે ગ્રન્થોનાં નામ નીચે મુજબ છે – ૧. ધર્મોત્તરપ્રદીપ (પૃ. ર૫૯, ૩૦૮, ૩૩૭) ૨. સ્વયુવ્યવિચાર (પૃ. ૩૩૭) ૩. વિશેષાખ્યાન (પૃ. ૩૪૦, ૩૬૫, ૩૭૦, ૩૭૩) ૪. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૩૭૦, ૩૭૨ ). ૫. ચતુઃશતી (પૃ. ૩૭૦, ૩૭૨). એમ લાગે છે કે દુક મિશ્ર જિતારિના સંનિધાનમાં રહી વિક્રમશિલા વિદ્યાપીઠમાં કામ કરતાં કરતાં બૌદ્ધ દર્શન સાહિત્યને સમૃદ્ધ કરવાનું જ એકમાત્ર મુખ્ય કામ કર્યું હોય. તેની મિશ્ર ઉપાધિ જોતાં અને તે સમયમાં મિથિલાની વિદ્યા સમૃદ્ધિ તેમ જ વિક્રમશિલાનું સાંનિધ્ય જોતાં એમ લાગે છે કે તે મૈથિલ બ્રાહ્મણ હશે. આ વસ્તુસ્થિતિ એક બાબત ઉપર બહુ પ્રકાશ ફેકે છે. તે એ કે ધર્મ અને જાતિની દષ્ટિએ બ્રાહ્મણ-શ્રમણનો નિત્ય વિરોધ હોવા છતાં વિદ્યા અને તત્વચિંતનના પ્રદેશમાં ઘણીવાર બન્નેને વિરોધ શમી જાય છે અને એક નવી જ સમન્વય સંસ્કૃતિનું નિર્માણ થાય છે. દુર્વેક મિશ્રના ગ્રન્થ ઉપલબ્ધ થયા ન હોત તે તેનું નામ કાલમાં જ ભૂંસાઈ જાત, કેમકે તેને નામનિર્દેશ નથી ટિબેટન લેખકોના ગ્રંથમાં કે નથી ભારતીય લેખકોના ગ્રન્થમાં. અચંટને તે જૈન વિદ્વાને નામપૂર્વક નિર્દેશ છે, જ્યારે બ્રાહ્મણ દુર્વેક માત્ર એના પિતાના જ ગ્રન્થમાં સમાઈ જાય છે. જૈન વિદ્વાન વાદી દેવસૂરિ જેવા દુર્વેક વિશે અજાણ્યા હોય એમ લાગે છે. જેસલમેરના ભંડારમાંથી જે થોડાંક ન્યાયબિન્દુ-અનુટીકાનાં પત્રે મળ્યાં છે? તે ઘણું કરી દુર્વેક મિશ્રના હેવાં જોઈએ. જે તેમ ઠરે તે એમ માનવું જોઈએ કે ગમે ત્યારે કોઈને કોઈ જૈન વિદ્વાને દુર્વેકના લખાણને ભારતમાં સંધરવા ને તેને ઉપયોગ કરવા પ્રયત્ન કરેલ. - દુર્વેકનું પાંડિત્ય એક દાર્શનિક મૈથિલ બ્રાહ્મણને રોભા આપે એવું છે. તે બહુશ્રત છે અને વૈયાકરણ પણ. આની પ્રતીતિ તેની વ્યાખ્યામાં પદે પદે થાય છે. તેની વ્યાખ્યા અચંટની વિકૃતિને અનુરૂપ જ છે. તે જ્યારે જ્યારે અચંટની પ્રતીકે લઈ તેનું વ્યાખ્યાન કરે છે ત્યારે બહુધા પૂર્વપક્ષ રૂપે કે ૧. એ પાનાં મુનિશ્રી જિનવિજયજી પાસે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૯૯ ઉત્થાનરૂપે અર્ચના વક્તવ્યનું હાર્દ પૂર્ણપણે વ્યક્ત કરતે લાગે છે. તે વિચારમાં સ્વતંત્ર છે. કેટલેક સ્થળે અર્ચના મંતવ્યથી તે જુદો પડી પિતાનું સ્વતંત્ર મન્તવ્ય દર્શાવે છે. આ ઉપરથી એક એ બાબત ફલિત થાય છે કે બૌદ્ધ વિદ્યાપીઠમાં વિચારસ્વાતંત્ર્યનું વાતાવરણ અવશ્ય હતું. જે અચંટને તે ગુરુરૂપે નિર્દેશે છે તેના જ મંતવ્યથી તે જુદે પણ પડે છે, એ જ વિચારસ્વાતંત્ર્યની ભૂમિ સૂચવે છે. દુર્વેકને સમય ઈ. સ. દશમા સૈકાના અંતિમ ચરણથી અગિયારમાં સિકાના પૂર્વાર્ધ સુધી તે માનવો જ જોઈએ, કેમકે તે દીપંકર જ્ઞાનશ્રીના ગુરુ જિતારિને વિદ્યાશિષ્ય હતા અને જિતારિ તેમ જ જ્ઞાનશ્રી બને દશમ શતકના અંતિમ પાદમાં તે હતા જ. વળી દુક મિત્રની અનેક કૃતિઓ અને તેનું બહુમુખી પાંડિત્ય પણ તેના જીવનની લાંબી અવધિ સૂચવે છે. [૩] ગ્રન્થ પરિચય ૧, હેતુબિન્દુ પ્રસ્તુત હેતુબિન્દુને પરિચય કરીએ તે પહેલા એ જાણવું જરૂરી છે કે ધર્મકીર્તિએ હેતુબિન્દુ અને બીજા પ્રત્યે રચ્યા તે તેણે વારસામાં મળેલ કેવા પ્રકારના વિચાર અને સાહિત્યને આધારે રચ્યા ? ધમકીર્તિના ગ્રન્થમાં પ્રતિપાદિત થયેલા વિચાર અને વપરાયેલી પરિભાષા આદિને ઐતિહાસિક પરિચય પૂર્ણપણે તે કરાવ અસંભવિત છે, તેથી અહીં એનું ટૂંકમાં દિગ્દર્શન કરાવવા ધારીએ છીએ. આ કારણથી અમે આ સ્થળે મુખ્યપણે બે મુદ્દા પૂરતી જ ચર્ચા કરવા ધારી છે. તે મુદ્દા છે– (૧) પ્રમાણુવિચાર અને તેને અંગભૂત ન્યાયવિચાર તેમ જ ન્યાયના અંગભૂત હેતુ આદિ પ્રમેયને વિચાર કયા લક્ષ્યની સિદ્ધિ અર્થે ઉત્પન્ન થયો અને વિકસ્યો ? (૨) આ વિચારને સુધરતું અને વિકસાવતું સાહિત્ય કેવી કેવી રીતે પલટા લેતું ગયું અને ધીરે ધીરે છતાં અખંડપણે ધમકીતિ સુધી આવ્યું? તત્ત્વ અને સત્યશોધનને પ્રયત્ન ભારતમાં હજારે વર્ષ પહેલાં શરૂ થવાની વાત હવે કેઈથી અજાણ નથી. સત્યશોધનને પ્રયત્ન બે રીતે ચાલતું કેટલાક વિરલ પુરુષ માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ તત્વશોધન ભણું પ્રેરાતા, તો બીજા કેટલાક ભૌતિક અને બાહ્ય દષ્ટિએ એ દિશામાં વળતા. આવા ધકેમાં ૧. હેતુબિટીકાલોક પૃ. ૨૪૩, ૨૬૨, ૨૭૧, ૩૦૩, ૩૬૭, ૩૯૩ આદિ. 2. History of Indion Logic, p. 337. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦] દર્શન અને ચિંતન જે જે વ્યક્તિએ એક કે બીજી બાબતમાં પિતાનો કાંઈક પણ ન ફાળે આપે તેવી પ્રતીતિકાર શોધ કરતી તે વ્યક્તિઓની આસપાસ શિષ્યમંડળ અને અનુયાયીમંડળ જામતું અને તેમાંથી તેની પરંપરા સ્થિર થતી. ઘણીવાર એક જ બાબત પર જુદા જુદા બે કે તેથી વધારે શે ની શોધ પરસ્પર જુદી પડતી અને પરસ્પર અથડાતી પણ ખરી. મૂળ શોધક પિતાની શોધને જ યથાર્થરૂપે પ્રતીતિકર થાય તે રીતે રજૂ કરતો, જ્યારે એનું શિષ્યમંડળ એ જ વસ્તુને વધારે તર્કપુરસર સ્થાપિત કરવા અને તેને પ્રચાર કરવા મથતું. અનુયાયીમંડળ મુખ્ય શોધક અને તેના શિષ્ય પરિવારમાં શ્રદ્ધા કેળવીને જ મુખ્યપણે તે શોધને પિષતું. આમ શોધ, પછી તે મુખ્યપણે પ્રમેય વસ્તુને લગતી હોય કે ચરિત્રને લગતી હોય, તેનું રક્ષણ, સંવર્ધન અને પલ્લવન થતું. આવી પ્રવૃત્તિ જ્યાં એક જ પ્રદેશમાં અનેકવિધ ચાલતી હોય ત્યાં શોધકના વિચારે વચ્ચે અથડામણી થાય એ સ્વાભાવિક છે. આવી અથડામણીએ મુખ્યપણે બે પ્રકારની જોવામાં આવે છેઃ એક સ્વપરંપરા પૂરતી અને બીજી અન્ય પરંપરાઓ સાથે. જ્યારે જ્યારે સ્વપરંપરા પૂરતી શોધને લગતી બાબતમાં ગુરુશિષ્ય વચ્ચે કે બ્રહ્મચારી શિષ્ય વચ્ચે ચર્ચા થતી ત્યારે ત્યારે તે ચર્ચા જય કે પરાજયમાં ન પરિણમતાં માત્ર તત્વજિજ્ઞાસાની તૃપ્તિમાં જ પરિણમતી, પણ જ્યારે જ્યારે બીજી પરંપરાઓ સાથે આવી ચર્ચા થતી ત્યારે ત્યારે ઘણીવાર તે જય-પરાજયમાં જ પરિણામ પામતી, અને તે તત્ત્વબુભુસુની કથા મટી વિજિગીષની કથા બનતી. કથા ગમે તે હોય, પણ તે જે અમુક નિયમથી સીમિત હેય તે જ ફળદાયી નીવડે, એટલે સત્યશોધના ઉમેદવારેની ચર્ચામાંથી આપોઆપ તેમ જ બુદ્ધિપૂર્વક કેટલાક નિયમે નક્કી થયા; તેમ જ કયું જ્ઞાન પ્રમાણ, કયું અપ્રમાણ, એવાં કયાં અને કેટલા પ્રમાણે માનવાં અને કયાં ન માનવા ઈત્યાદિ વિચાર પણ થવા લાગે. આને પરિણામે એક બાજુથી પ્રમાણુવિદ્યા સ્થિર થતી ગઈ અને બીજી બાજુથી તેની જ અંગભૂત ન્યાય, તર્ક કે આન્વીક્ષિકી વિદ્યા સ્થિર થતી ચાલી. આ બન્ને વિદ્યાઓને ઉપગ આધ્યાત્મિક શાસ્ત્રોમાં તેમ જ ભૌતિક કહેવાતા બધા જ વ્યાવહારિક શાસ્ત્રોમાં તે રહ્યો. એક તે શોધના વિષયે જ ઘણું, બીજું એક એક વિષય પર જુદી પડતી માન્યતાઓ ધણી અને એક એક શોધ તેમ જ તેના વિષયનું અમુક અંશે જુદું જુદું નિરૂપણ કરનાર પરંપરાઓ પણ ઘણી. તેથી કરીને ૧. વિશેષ માટે જુઓ પ્રમાણમીમાંસા ભાષાટિપ્પણ, પૃ. ૧૦૮-૨૩, Page #176 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૯૦૧ સ્વાભાવિકપણે જ પ્રમાણુવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પણ અનેકવિધ પરંપરાઓ ઊભી થતી ગઈ મનુષ્યનું જન્મસિદ્ધ સહજ વલણ શ્રદ્ધાનુસારી હેઈ વારસામાંથી કે પરિસ્થિતિમાંથી જે મળ્યું હોય તેને ચલાવી કે નભાવી લેવામાં જ તે ચરિતાર્થતા અનુભવે છે. આમ છતાં કેટલાક અપવાદભૂત દાખલાઓ એવા પણ બને છે કે તેમાં અમુક પુરુષો વારસામાં મળેલ સંસ્કારનું ઊંડું પરીક્ષણ કરે છે અને ઘણીવાર એ પરીક્ષાને પરિણામે માત્ર શ્રદ્ધાવી વિચારની સામે થાય છે ને તેની વિરુદ્ધ નવો જ વિચાર મૂકે છે. નવા વિચારની પૃષ્ઠભૂમિકા મુખ્યપણે બુદ્ધિની શુદ્ધિ અને તર્કબળ તેમ જ ચરિત્રબળ હોય છે. જ્યારે શરૂઆતમાં શ્રદ્ધા ઉપર બુદ્ધિ અને તર્ક પ્રહાર કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ શ્રદ્ધાઆવી વિચારે બુદ્ધિ અને તર્કજીવી વિચારેને અવગણે છે, એટલું જ નહિ, પણ નિંદા સુધ્ધાં કરે છે. ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં પહેલાં પણ આ ભૂમિકા પસાર થઈ છે. તેથી જ આપણે બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ બધી પરંપરાએના પ્રાચીન સાહિત્યમાં તર્કવિદ્યાની નિન્દા સાંભળીએ છીએ. પણ આ ભૂમિકા લાંબે વખત ટક્તી નથી. શ્રદ્ધા અને બુદ્ધિ બને છેવટે તો જીવનના અવિભાજ્ય અંગ હઈ પરસ્પર માંડવાળ કરે છે ને અથડામણી ન થાય તે રીતે પિતા પોતાના વિષયની મર્યાદા આંકે છે. આ જ શ્રદ્ધા અને બુદ્ધિના સમન્વયની ભૂમિકા કહેવાય. એને જ શાસ્ત્રોમાં અહેતુવાદ–હેતુવાદ તરીકે ઓળખાવેલ છે; અને છેવટે બધી પરંપરાઓએ એ બન્ને વદને માન્ય રાખી પિતપોતાની મર્યાદામાં તેના વિષયની સીમા બાંધી છે. આ સમન્વયની ભૂમિકામાં જ્યારે શ્રદ્ધાળવી વિચારકેએ તર્કવિદ્યાની પ્રતિષ્ઠા કરી ત્યારે તેનું પિષણ વધારે થવા લાગ્યું. પછી તે આધ્યાત્મિક કે ભૌતિક બધી જ શેધના ક્ષેત્રમાં તર્કવિદ્યાને પણ અભ્યાસ વધ્યો અને તેનાં શાસ્ત્રો પણ રચાતાં ચાલ્યાં. કઈ પરંપરાએ પહેલાં તે કેઈએ પછી, પણ તર્કવિદ્યાને શાસ્ત્રો રચવામાં ઓછોવતે ફાળો આપે જ છે. પ્રમાણુવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પ્રાચીન ફાળો મુખ્યપણે ન્યાયપરંપરાના પુરસ્કર્તાઓને જ છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં કે ચરક જેવા શારીરવિજ્ઞાનશાસ્ત્રમાં જે તત્રયુક્તિને નામે સંગ્રહ થયો છે તે મૂળમાં મેટે ભાગે ન્યાયપરંપરાનો ફાળો છે. પૂર્વમીમાંસક 4. History of Indian Logic, p. 36. ૨. દા. ત. જુઓ સન્મતિ ૩,૪૩-૪૫. ૩. અર્થશાસ્ત્ર ૨૪૧. (ત્રિવેન્દ્રમ LXXXII) પ્રકરણ ૧૮૦. વિદ્યાભૂષણ : History of Indian Logic, p. 24, તે જ વિમાનસ્થાન, અ૮. History of Indian Logic, P. 28. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨] દર્શન અને ચિંતન કે ઉત્તરમીમાંસક, સાંખ્ય કે રેગ્ય, બૌદ્ધ કે જૈન એ એક પરંપરાના પ્રાચીનતમ ગ્રન્થમાં પિતાપિતાનું આગવું હોય તેવું ન્યાયવિદ્યાનું બંધારણ ઘડાયેલું મળતું નથી, જેવું કે એ પરંપરાઓના પાછળનાં શાસ્ત્રોમાં મળે છે. ન્યાયવિદ્યાના તે કાળ સુધીમાં ઘડાયેલા નિયમ–પ્રતિનિયમો અને ન્યાયના અંગ-પ્રત્યંગને પિતાની પરંપરામાં જેમના તેમ અગર થોડા ફેરફાર સાથે અપનાવનાર પરંપરાઓમાં સૌથી મોખરે બૌદ્ધપરંપરા આવે છે. અલબત્ત, કદાચ આયુર્વેદ અને અર્થશાસ્ત્ર આદિ અન્ય વિજ્ઞાનેએ બૌદ્ધપરંપરા પહેલાં પણ ન્યાયવિદ્યાના નિયમ–પ્રતિનિયમ અને અંગ-પ્રત્યંગેને પિતામાં સમાવ્યાં હોય, પણ બૌદ્ધપરંપરાની વિશેષતા એ છે કે તેણે પિતાની પરંપરામાં ન્યાયવિદ્યાને સ્થાન આપ્યું તે માત્ર સંગ્રહપૂરતું અને ભાપૂરતું જ નહિ, પણ એમાં સંશોધન કરવાની દૃષ્ટિ સુધ્ધાં હતી, જ્યારે ચાણક્ય કે ચરક આદિને સંગ્રહથી આગળ વધવું ઈષ્ટ ન હતું. એ જ સબબ છે કે ઉત્તર કાળમાં બૌદ્ધપરંપરામાં જેવું એક ન્યાયશાસ્ત્ર સ્વતંત્ર નિર્માણ થયું તેવું અર્થશાસ્ત્રની પરંપરા કે આયુર્વેદની પરંપરામાં કશું બન્યું નહિ. બૌદ્ધપરંપરાએ જે કામ પહેલાં શરૂ કર્યું તે જેનપરંપરાએ પાછળથી શરૂ કર્યું. ઉપલબ્ધ સાહિત્યને આધારે તે એમ પણ કહી શકાય કે મીમાંસક અને વેદાંત પરંપરાએ પિતાનું પ્રમાણ તેમ જ ન્યાયશાસ્ત્ર તેથીયે પાછળથી વ્યવસ્થિત કર્યું. ઉપાયહુદય નામને ગ્રન્થ ચાઈનીઝ પરંપરામાં નાગાર્જુનને નામે ચડેલ છે. તે તેને ન હોય, પણ તેના વિગ્રહવ્યાવર્તિની અને મધ્યમકકારિકા જોતાં એમ ચોક્કસપણે કહી શકાય કે તેણે બૌદ્ધપરંપરામાં કદાચ સૌથી પહેલાં પ્રમાણ અને ન્યાયવિદ્યા વિશે મૌલિક ચિંતન શરૂ કર્યું. મૈત્રેયનાથે ગચયભૂમિશાસ્ત્રમાં અને તેના શિષ્ય અસંગે અભિધર્મસંગીતિમાં તેમ જ અસંગના શિષ્ય સ્થિરમતિએ અભિધર્મસંયુક્ત સંગીતિમાં જે પ્રમાણુવિદ્યા તેમ જ ન્યાયવિદ્યાને સંગ્રહ કર્યો છે તે કઈ મૌલિક નથી. ન્યાયપરંપરાની જુદી જુદી શાખાઓમાં થયેલા વિચારે જેમ એક અથવા બીજી રીતે અર્થશાસ્ત્ર, ચરક આદિમાં સંગૃહીત થયા તેમ જ મિત્રેય, અસંગ આદિએ પણ સંગ્રહ કર્યો. અલબત્ત, એના સંગ્રહમાં સુધારક દૃષ્ટિબિન્દુ અવશ્ય હતું. તેથી જ તેમાં ન્યાયપરંપરાના પાંચ કે દશ અવયના સ્થાનમાં ત્રણ અવયવને સુધારે તેઓ કરે છે, અગર બીજા કોઈને સુધારે 7. Tucci: Pre-Dinnaga Buddhist Texts-Introduction, p.XI. 2. On Some Aspects of the Maitraya [natha ) and Asanga. Also JRAS 1929 Hial Pre-Dignaga Buddhist Logic. Page #178 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૯૦૦ સ્વીકારે છે. અસંગનો લઘુભ્રાતા અને શિષ્ય વસુબંધુ આગળ વધે છે અને તે પિતાના વાદવિધિ આદિ ગ્રન્થમાં ત્રણ અવયવોના પૂર્વ સુધારાને કાયમ રાખી હેતુના ન્યાયપરંપરાસંમત પાંચ રૂપના સ્થાનમાં ત્રણને સુધારો કરે છે. તર્કશાસ્ત્ર વસુબંધુર્નાક હોય કે અન્ય કર્તક, પણ તે દિક્નાગ પહેલાના કોઈ બૌદ્ધ તાર્કિકની કૃતિ છે એટલું તે નક્કી જ.એ તર્કશાસ્ત્રમાં પાંચ અવયે વર્ણવેલ છે, પણ ન્યાયપરંપરાસંમત જાતિઓ અને નિગ્રહસ્થાનમાં સુધારા વધારે કર્યા છે. આવો સુધારે બીજી રીતે ઉપાયહદયમાં પણ છે. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણુ ક્ષેત્રેય અને અસંગની પેઠે સ્વીકાર્યા છતાં વસુબંધુ એની વ્યાખ્યામાં સુધારો કરે છે, એટલું જ નહિ, પણ તે તથાગત બુદ્ધની દૃષ્ટિને બંધબેસતું થાય તે રીતે આગમ પ્રમાણનું સ્થાન ગઠવે છે અને કહે છે કે આગમ એ પ્રમાણ છે ખરું, પણ તે પ્રત્યક્ષ ને અનુમાનની ઉપર અવલંબિત હોઈ તે બન્ને કરતાં ગૌણ છે. આ સ્થળે વસુબંધુ સ્પષ્ટપણે ન્યાયપરંપરાના દષ્ટિબિન્દુથી આગમ પ્રામાણ્યના મહત્વની બાબતમાં જુદો પડે છે, કેમકે ન્યાયપરંપરા આગમને ઈશ્વરપ્રણીત માનતી હોવાથી તે અનુસારે લૌકિક પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ કરતાં અલૌકિક આગમનું સ્થાન ચડિયાતું છે. વસુબંધુને શિષ્ય દિન્નાગ તે પિતાના પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ, હેતુચક્ર આદિ ગ્રન્થમાં અનેકવિધ સુધારાઓ કરે છે અને બૌદ્ધપરંપરામાં સર્વમાન્ય થાય તેવી ન્યાયવિદ્યાની સ્થાપના કરે છે. જોકે વસુબંધુ અને દિન્નાગના સમય પછી પણ બૌદ્ધપરંપરાઓમાં એવા અનેક પ્રકારના વિચારવહેણે હતાં જેઓ વસુબંધુ અને દિનાગને ને અનુસરતા, પણ પ્રાચીન મૈત્રેયનાથ આદિના ગ્રન્થોમાં સંગૃહીત થયેલા મત ને અક્ષરશઃ માનતા કે જે મન્તને વસુબંધુ અને દિનાગ આદિએ સુધાર્યો અને પરિવર્તિત કર્યા હતાં. તેમ છતાં એકંદર આગળ જતાં વસુબંધું અને તેના કરતાંય વિશેષ દિદ્ભાગનું સ્થાન બૌદ્ધપરંપરામાં વધારે પ્રતિ ષ્ઠિત થયું છે, ને તેથી જ તેમના ગ્રન્થો અને વિચારોનું અનુકરણ, ભાષાન્તર ને તેના ઉપર સંશોધન ઉત્તરોત્તર વધારે અને વધારે થયું છે. આ કાર્ય માત્ર ભારતમાં જ નહિ, પણ ભારતની બહાર મધ્ય એશિયા, ચીન, ટિબેટ આદિ દેશોમાં પણ પુષ્કળ પ્રમાણમાં થયું છે. તે પ્રમાણ તેમ જ ન્યાયવિદ્યાને લગતું સંસ્કૃત બૌદ્ધવાય ભારતની સીમા બહાર ગયું અને નવાં નવાં સ્વરૂપમાં વિકસતું તેમ જ ફેલાતું ગયું, તે પહેલાં પણ બૌદ્ધ પિટકાનું પાલિવાડ્મય ભારતની સીમા ઓળંગી ગયું હતું. ધર્મસમ્રાટું . Pre-Dinoaga Buddhist texts-Intro. p. IX , Page #179 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન અશોકની ધર્મસંતતિ મહેન્દ્ર અને સંઘમિત્રાએ સિલેનમાં પાલિવાડ્મયનું વટવૃક્ષ રોપ્યું. ત્યારબાદ તે તેની શાખા-પ્રશાખાઓ બીજા દેશે સુધી પણ પહોંચી. જાણે કે એદ્ધપરંપરાની અઢારે નિકા ફેલાવાના કામમાં સ્પર્ધા કરતી ન હોય તેમ ભારતના એક ખૂણાથી બીજા ખૂણું સુધીમાં અને મધ્ય એશિયા તથા ચીન આદિ દેશમાં પણ બૌદ્ધ વાત્મયે પોતાના સૌરભથી વિદ્યાભ્રમરેને આકર્ષી. ભારત બહાર દક્ષિણ દિશામાં જે બૌદ્ધ વાત્મયને લગતી પ્રવૃત્તિ શરૂ થઈ તે પાલિ ભાષામાં મુખ્યપણે હતી; અને ગાંધાર, કાશ્મીર જેવા ઉત્તરીય દેશોમાં જે પ્રવૃત્તિ ચાલતી તે મુખ્યપણે સંસ્કૃતાવલમ્બી બની. તળ ભારતમાં તો બન્ને ભાષામાં એ પ્રવૃત્તિ ચાલતી. શરૂઆતમાં આ પ્રવૃત્તિનો વિષય મુખ્યપણે ત્રિપિટક હતા. સર્વાસ્તિવાદીઓ સંસ્કૃતને જ મુખ્યપણે અવલંબી પ્રવૃત્તિ કરતા, જ્યારે મહાસાધિકે પ્રાકૃત ભાષાઓને અવલંબી પિતાનું ધ્યેય સાધતા. ૧ એમ લાગે છે કે પ્રમાણ અને ન્યાયશાસ્ત્રના પ્રવેશ પહેલાં જ ચીનમાં સંસ્કૃત ત્રિપિટકે પહોંચી ગયાં હતાં, એને તેને આશરી ચીની ભાષામાં ભાષાન્તરનું કામ પણ શરૂ થઈ ગયું હતું. આ મા ભારતીય અને અભારતીય વિદ્વાનોએ મળી બૌદ્ધ વાડ્મયને લગતી જે પ્રવૃત્તિ કરી છે તેના ચાર ભાગ પાડી શકાયઃ ૧. ભાષાન્તર, ૨. વ્યાખ્યાઓ અને ટીકાટિપણે, ૩. એક જ વિદ્વાન દ્વારા આકર ગ્રન્થનું તેમ જ તેમાં પ્રવેશ કરાવનાર એકાદ મુદ્દા ઉપરનાં નાનાં નાના પ્રકરણોનું નવું પ્રણયન, જ. અન્યના આકર ગ્રન્થ કે પ્રકરણે ઉપરથી માત્ર પ્રવેશક જિજ્ઞાસુને ઉપગી થાય તેવાં નાનાં નાનાં પ્રકરણની નવીનવી રચના. - ત્રીજા વિભાગની પ્રવૃત્તિના ઉદાહરણ તરીકે નાગાર્જુનને મધ્યમકકારિકા ગ્રન્થ અને તેમાં પ્રવેશ કરવા માટે ઉપયોગી થાય તેવું વિગ્રહવ્યાવર્તિની પ્રકરણ સૂચવી શકાય. દિદ્ભાગે પિતે જ પ્રમાણસમુચ્ચયના પ્રારંભમાં (કા. ૧ અને વૃત્તિ) સૂચવ્યું છે કે તેણે છૂટાં છૂટાં પ્રકરણે રચ્યાં અને પછી તે પ્રમાણસમુચ્ચય નામક આકર ગ્રન્થ રચે છે. દિદ્ભાગની પ્રવૃત્તિનું જ જાણે અનુકરણ ન કરતા હોય તેમ તેના પછી લગભગ ૧૫૦ વર્ષે થયેલ ધર્મકીર્તિ પ્રમાણ વાર્તિક જેવા આકરગ્રન્થ અને ન્યાયબિન્દુ, વાદન્યાય આદિ જેવાં પ્રકરણો રચે છે. દિન્નાગ સુધીમાં જે પ્રમાણુવિદ્યા અને ન્યાયવિદ્યાને બૌદ્ધપરંપરાએ વિકાસ કર્યો હતો તેમાં ધર્મકીર્તિના સમય સુધીમાં ઘણે ઉમેરે પણ થયું હતું. ધમકીર્તિની સમગ્ર વાડ્મયપ્રવૃત્તિ પ્રમાણ અને ન્યાયવિજ્ઞાન કેન્દ્રમાં રાખીને જ Kimura : Hinayana and Mahayana, p. 6, 7. Page #180 -------------------------------------------------------------------------- ________________ [૯૦૫ હતુબિન્દુને પરિચય થયેલી હોય એમ લાગે છે. પ્રમાણુવાર્તિક તે દિક્નાગના પ્રમાણસમુચ્ચયની કારિકાબદ્ધ આકરવ્યાખ્યા છે, પણ ન્યાયબિન્દુ અને હેતુબિન્દુ જેવાં પ્રકરણોનું સ્વરૂપ જુદું છે. ન્યાયબિન્દુ ગદ્યમાં છે, જ્યારે હેતુબિન્દુ વાદન્યાયની જેમ પ્રારંભિક એક કારિકાનું વિસ્તૃત ગદ્ય વિવરણ છે. જેમ ન્યાયપ્રવેશમાં પ્રારંભિક સંગ્રહકારિકા આગળના બધા વક્તવ્યને સંક્ષિપ્ત સંગ્રહ છે, તેમ જ હતુબિન્દુની પ્રથમ કારિકા આગળના સમગ્ર વક્તવ્યને અતિસંક્ષિપ્ત સંગ્રહ છે. પ્રમાણસમુચ્ચયની વ્યાખ્યા હેવાથી ધર્મકીર્તિ પિતાના આકર ગ્રન્થનું પ્રમાણુવાર્તિક એવું નામ રાખે તે તે સમજી શકાય, પણ પિતાનાં લઘુપ્રકરણનાં ન્યાયબિન્દુ, હેતુબિન્દુ, વાદન્યાય આદિ જેવા જે નામ રાખ્યાં છે તેમાં પણ વિચાર અને સાહિત્યની પૂર્વ પરંપરાનું પ્રતિબિમ્બ સ્પષ્ટપણે દેખાય છે. દિદ્ભાગે પિતાના પ્રકરણોમાં ન્યાયમુખ (ન્યાયકાર), હેતુમુખ, હેતુચક્ર જેવાં નામે રાખેલાં શંકરસ્વામીએ ન્યાયપ્રવેશ એવું નામ પસંદ કરેલું; જ્યારે ધમકીર્તિ તેવા જ વિષયના પ્રકરણ માટે ન્યાયબિન્દુ, હેતુબિન્દુ જેવાં નામે પસંદ કરે છે. માત્ર નામકરણ અને રચનામાં જ પૂર્વ પરંપરાને વારસો નથી સમાત, પણ ધમકીર્તિએ જે જે વિષે ચર્ચા છે તે બધામાં પોતાના સમય સુધીની બૌદ્ધ કે બહેતર વિચારપરંપરાઓ અને પરિભાષાઓનો વારસો પૂર્ણપણે સમાવલે છે. વારસામાં મળેલ વિચારો તેમ જ પરિભાષાઓને ધમકીર્તિ પિતાની પરીક્ષક કસોટીએ કસે છે અને જ્યાં યોગ્ય લાગે ત્યાં તે પ્રાચીન વિચારે અને પરિ. ભાષાઓનું નિયપણે ખંડન પણ કરે છે. તે એટલે સુધી કે તેના કહેવાતા ગુરુ ઈશ્વરસેન સુધ્ધાંને તે છોડતું નથી. પિતાના પૂર્વવત બૌદ્ધ આચાર્યોએ જે બહેતર પરંપરાઓના મંતવ્યનું નિરસન કર્યું છે તે ઉપરાંત પણ આગળ વધી ધમકીર્તિ બીજા અનેક બહેતર દર્શનેનાં મન્તવ્યનું નિરસન કરે છે. તેથી જ ધર્મકીર્તિના ગ્રન્થમાં ભર્તુહરિ, ઉદ્યોતકર, કુમારિલ જેવા અનેક વૈદિક દાર્શનિકના મન્તની સમાલોચના મળે છે. મૂળ હેતુબિન્દુ મંગળ સિવાય જ પ્રારંભિક એક ઉત્થાનવાક્ય સાથેની એક કારિકાથી શરૂ થાય છે, જે કારિકા પ્રમાણવાર્તિકના મનોરથનંદિનીના ક્રમ પ્રમાણે ત્રીજા પરિચ્છેદની પ્રથમ કારિકા અને કર્ણામીના ક્રમ પ્રમાણે પત્તવૃત્તિવાળા પ્રથમ પરિચ્છેદની ત્રીજી કારિકા છે. એ કારિકામાં મુખ્યપણે હેતુનું લક્ષણ અને હેતુનાં પ્રકારનું કથન છે. હેવાભાસનું સ્વરૂપ અને તેના પ્રકારે હેતુના લક્ષણ અને પ્રકારે ઉપરથી જ સૂચિત કરાયેલાં છે. કારિકામાં જે વસ્તુ બીજરૂપે સંક્ષેપમાં કહી છે તેનું જ આખા ગ્રન્થમાં ગદ્યરૂપે ધમકીર્તિએ વિવરણ કર્યું છે. આપણી સામે અત્યારે એ ગદ્ય જેમનું તેમ અવિકલ Page #181 -------------------------------------------------------------------------- ________________ - ૯૦૬ ] દર્શન અને ચિંતન ઉપલબ્ધ નથી, માત્ર અર્ચટની વ્યાખ્યામાં તેની પ્રતીકે લેવામાં આવી છે કે જે પ્રતીકે રચનાના ક્રમથી ઘણીવાર વિપરીત કમે પણ લેવાયેલી છે, અને તે પ્રતીકે પણ મૂળ અંશમાત્ર સૂચવે છે. એટલે એ પ્રતીકે ઉપરથી ધર્મ કીર્તિરચિત અખંડ સંસ્કૃતગદ્યમય વિવરણને ખ્યાલ પૂર્ણપણે આવી નથી શકતો. અલબત્ત, ટિબેટન અનુવાદ ઉપરથી એને ખ્યાલ કાંઈક આવી શકે. શ્રી. રાહુલજીએ ટિબેટન અનુવાદ ઉપરથી પ્રતિસંસ્કૃત કરી આપ્યું છે, પણ એ પ્રતિસંસ્કૃત અને અચેટે લીધેલી પ્રતીકે એ બન્નેને મેળવતાં પણ અમને એમ લાગે છે કે ધમકીર્તિ રચિત ગદ્યમય સંસ્કૃત વિવરણ જેમનું તેમ તૈયાર થતું નથી. એટલે પ્રસ્તુત સંસ્કરણમાં ધમકીર્તિના અવિકલ સંસ્કૃત ગદ્ય વિવરણ પૂરતી ત્રુટિ રહી જ જાય છે એમ કબૂલ કરવું જોઈએ. ધર્મકીર્તિએ હેતુબિન્દુના ગદ્યવિવરણમાં દિનાગ સિવાય બીજા કઈ આચાર્યને નામપૂર્વક નિર્દેશ કર્યો લાગતું નથી. એણે પિતાના પ્રત્યે પૈકી પ્રમાણુવિનિશ્ચયનો જ નામપૂર્વક ઉલ્લેખ કર્યો છે. હેતુબિંદુમાં ચર્ચાયેલે. વિષય મુખ્યપણે સ્વાર્થનુમાન સાથે સંબંધ ધરાવે છે, એટલે હેતુબિંદુપ્રકરણને સ્વાર્થનુમાનનું એક પ્રકરણ કહી શકાય. ધર્મકીર્તિએ ન્યાયબિંદુમાં સ્વાર્થનુમાન અને પરાથનુમાન બનેનું નિરૂપણ કર્યું છે. પ્રમાણુવાર્તિકમાં પણ બન્નેનું નિરૂપણ છે. એ કહેવું કઠણ છે કે તેણે આ ત્રણ પૈકી કયા ગ્રંથની રચના પ્રથમ કરી, પણ વધારે સંભવ એ છે કે પહેલાં પ્રકરણો રચ્યાં હોય અને પછી તે બધાંનું સંકલન કરી અને બીજા નવા વિષયે તેમ જ વિચારો ઉમેરી પ્રમાણુવાર્તિક જેવો આકર ગ્રંથ રચ્યો હેય. ધર્મકીર્તિએ પિતાના ઉપર્યુક્ત ત્રણ ગ્રંથમાં હેતુને પ્રકારેને વર્ણનક્રમ એકસરખો રાખ્યો નથી. ન્યાયબિંદુમાં અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય એવો ક્રમ છે; પ્રમાણુવાર્તિકમાં કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિ એ ક્રમ છે, જ્યારે હેતુબિંદુમાં સ્વભાવ, કાર્ય અને અનુપલબ્ધિ એવો ક્રમ છે. તેથી એકંદર હતુબિંદુપ્રકરણને મુખ્ય વિષયની દષ્ટિએ ચાર ભાગ પડે છે. એ ચારેય ભાગમાં બીજા અનેક વિષયો અને અનેક દાર્શનિક-તાર્કિક પરિભાષાઓની ચર્ચા છે, જેને ખ્યાલ વાચક વિષયાનુક્રમ ઉપરથી કરી શકશે. ' હેતુ' શબ્દ પ્રાચીન ગ્રંથોમાં સામાન્ય પ્રમાણુના અર્થમાં પણ આવે છે અને ઘણીવાર ન્યાયના પર્યાય તરીકે પણ વપરાય છે, જેમકે હેતુવિદ્યા ન્યાયવિદ્યા, તર્કવિદ્યા, આન્ધીક્ષિકી. પણ પ્રસ્તુત ગ્રન્થના નામમાં વપરાયેલ હતુ શબ્દ અનુમાનના અન્યતમ અંગભૂત સાધનને જ બાધક છે. તેની સાથે સમાસ પામેલ બિન્દુ શબ્દ સૂચવે છે કે પ્રસ્તુત પ્રકરણ એ તે હેતુવિષયક વિચાર, Page #182 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુના પરિચય [ ૯૦૭ કે જે વસ્તુતઃ મહેાધિ જેવા અપાર અને અગાધ છે, તેનું એક બિન્દુમાત્ર હાઈ તેમાં એ વિશે એછામાં ઓછે વિચાર છે. ખીજી રીતે કદાચ બિન્દુ’ શબ્દથી ધર્મ કીર્તિ પેાતાના આકરગ્રન્થ પ્રમાણુવાર્તિકગત હેતુવિષયક વિસ્તૃત વિચારના હેતુબિન્દુપ્રકરણમાં અંશમાત્ર છે. એમ પણ સૂચવતા હાય. ગમે તે હા, એટલું તે અસંદિગ્ધ છે કે ધકાતિએ પ્રસ્તુત પ્રકરણમાં હેતુ વિશેના પોતાના મંતવ્યો. તદ્દન સ્પષ્ટપણે રજૂ કર્યાં છે, કે જે મન્તવ્યો બૌદ્ધપર પરાની વિચારસરણી સાથે ખધખેસતાં હોઈ તેમ જ વધારે ત શુદ્ધ હાઈ આગળના બૌદ્ધ તર્કશાસ્ત્રમાં એકસરખી રીતે પ્રતિષ્ઠા પામ્યા છે અને માટે ભાગે ખીજા વિરાધી વિચારાનું સ્થાન બૌદ્ઘપર પરામાં ધર્મકાતિ બાદ રહ્યું જ નથી. ખરી રીતે દિનાગે જે પ્રભાવ તર્કશાસ્ત્રમાં પાડેલા તેનું સ્થિરીકરણ અને વિશદીકરણ ધ કીર્તિએ કયુ છે, અને બૌદ્ધ તર્કશાસ્ત્રની એક ચોક્કસ વિચારસરણી ઘડી છે. તેથી જ આપણે જોઈ એ છીએ કે ન્યાય-વૈશેષિકમીમાંસક જેવી વૈદિક પર પરાના ગ્રન્થોમાં અને જૈન તગ્રન્થોમાં દિનાગ અને ધકીતિનું પ્રમાણમાં વધારેમાં વધારે ખંડન થયેલું છે—જાણે કે તે એ ઔહેતર દર્શનાના મહાન પ્રતિસ્પર્ધી હાય ! આ સ્થળે દિનાગકૃત પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ અને હેતુચક્ર સાથે ધર્માંકાતિના સંસ્કૃતમાં ઉપલબ્ધ એવા જ ત્રણ ગ્રન્થોની વિષય અને શૈલીની દૃષ્ટિએ તુલના કરવી યોગ્ય છે. પ્રમાણસમુચ્ચયમાં બધાં જ પ્રમાણાની મુખ્યપણે ચર્ચા છે, તે તે સવ્રુત્તિક કારિકાબદ્ધ છે. ન્યાયમુખમાં મુખ્યપણે અનુમાનની ચર્ચા છે; જેમકે સિટ્રુસેનકૃત ન્યાયાવતારમાં. હેતુચક્રમાં મુખ્યપણે ન્યાયાંગભૂત હેતુસ્વરૂપની ચર્ચા છે. ધર્મજાતિનું પ્રમાણુવાતિ કે તે પ્રમાણસમુચ્ચયની વ્યાખ્યા. હાઇ તેમાં તેના જ વિષય આવે એ સ્વાભાવિક છે, પણ એને પ્રમાણવિનિશ્ચય ગ્રન્થ મુખ્યપણે બધાં જ પ્રમાણેાનું નિરૂપણ કરે છે, જ્યારે ન્યાયબિન્દુમાં મુખ્યપણે અનુમાનની જ ચર્ચા છે, અને હેતુબિન્દુમાં હેતુચક્રની પેઠે મુખ્યપણે હેતુસ્વરૂપની ચર્ચા છે. હેતુબિન્દુમાં હેતુનું સ્વરૂપ એક જ કારિકામાં નિર્દેશી તે વિશે તેની વ્યાખ્યામાં વિશેષ શહાપાહ લખાણથી કરવામાં આવ્યા છે, જ્યારે ન્યાયબિન્દુના ખીજા પરિચ્છેદમાં હેતુના સ્વરૂપ વિશે બૌદ્ધ સિદ્ધાન્તાના સૂત્રરૂપે માત્ર ઉક્તિસંગ્રહ છે, પરંતુ પ્રમાણવાર્તિકના સ્વાર્થીનુમાન પરિચ્છેદમાં સમગ્ર હેતુબિન્દુમાં લખાણથી ચર્ચાયેલ વિષય પણ ધણા જ લખાણથી સ્વાપન્નત્તિ સહિત ૩૪૨ કારિકામાં ચર્ચાયેલો છે. હેતુબિન્દુમાં જે ગદ્ય ભાગ છે તે સમગ્ર પ્રમાણવાતિ કની સ્વાર્થોનુમાનની વૃત્તિમાં આવી જ જાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ ] દર્શન અને ચિંતન ૨. હેતુબિદ્રીકા અર્ચટકૃત હેતુબિન્દુટીકા પણ ગદ્યાત્મક જ છે. એમાં અર્ચના પિતાનાં થોડાંક પડ્યો છે ખરાં; જેમ કે શરૂઆતના ચાર પદ્ય સુગતની સ્તુતિ અને ધમકીર્તિની કૃતિનું ગૌરવ તેમ જ પિતાની લઘુતા વિશેનાં છે, અંતમાં એક પદ્ય ઉપસંહારસૂચક છે અને વચ્ચે જ્યાં સ્યાદ્વાદનું ખંડન આવે છે ત્યાં તે સ્વરચિત ૪૫ પદ્ય (પૃ. ૧૦૪) મૂકે છે. આ પદ્યો તેણે હેતુબિન્દુટીકા રચતી વખતે જ રચ્યાં છે કે કેઈ પિતાના બીજા ગ્રન્થમાંથી ઉદ્ધત કર્યો છે એ નક્કી થઈ શકતું નથી, પણ તેના વ્યાખ્યાકાર દુર્વેકના સ્પષ્ટ કથન (પૃ. ૩૪૪ ) ઉપરથી એ નક્કી થાય છે કે તે પદ્યો તેના પિતાનાં જ છે. આ સિવાય અચંટે અનેક સ્થળે અન્યકૃત પો ઉદ્ધત કર્યા છે. તેમાં દિદ્ભાગ, ભર્તુહરિ, કુમારિલ અને ધર્મકીર્તિ મુખ્ય છે. (જુઓ પરિશિષ્ટ ન. ૩) - અચંટ હેતુબિન્દુ મૂળના પ્રત્યેક પદને અર્થ કરે છે. એટલે સુધી કે તે કેટલીક વાર ર અને તું જેવાં અવ્યય પદના પ્રેગનું પણ તાત્પર્ય દર્શાવે છે. તે પદના શબ્દાર્થને જ દર્શાવવામાં કૃતાર્થતા ન માનતાં તેના રહસ્યનું પૂર્ણપણે વિસ્તૃત વિવરણ કરે છે. તે પિતે શરૂઆતમાં કહે છે તેમ તેણે ધમકીર્તિની સમગ્ર ઉક્તિઓનું ચર્વિતચર્વણ તે કર્યું જ છે, પણ તે ઉપરાંત ધમકીર્તિએ પોતે જે જે બૌદ્ધ ને બૌદ્ધતર વાલ્મય પચાવ્યું છે તે પણ તેણે યથાવત્ અવગાહ્યું છે. આ વસ્તુની પૂર્ણ પ્રતીતિ તેનું વિવરણ કરાવે છે. જ્યાં જ્યાં ધમકીર્તિએ વિશેષ નામ સિવાય જ ક્રેરિત, ૩, અરે જેવાં સર્વનામ વાપરી મતાતને નિર્દેશ કરી સમાલોચના કરી છે ત્યાં અચંટ એ મતાન્તરો જેના ના હોય તેનો નામપૂર્વક નિર્દેશ પણ કરે છે અને એ મતાન્તરેવાળાં સ્થળે પણ સૂચવે છે. દાર્શનિક અને તાર્કિક વિચારધારાઓનું વિશાળ અને ઊંડું અવગાહન અર્ચને એટલું બધું છે કે તે જ્યારે કોઈ પણ મુદ્દાની ચર્ચામાં પૂર્વપક્ષ રચે છે અને તેને બૌદ્ધ તેમ જ ધમકીર્તિની દષ્ટિએ જવાબ આપે છે ત્યારે આપણી સામે સર્વતંત્રસ્વતંત્ર વાચસ્વતિ મિશ્રનું લખાણ ઉપસ્થિત હેય એમ ઘડીભર લાગે છે. - ધર્મકીર્તિના સમય સુધીના દાર્શનિક વાલ્મય ઉપરાંત તેણે પિતાના અને ધમકીર્તિના ગાળા દરમિયાન રચાયેલ પ્રસિદ્ધ પ્રસિદ્ધ તાર્કિક વાલ્મય પણ અવગાડ્યું હોય એમ લાગે છે. ખાસ કરીને ધર્મકીર્તિના મન્તવ્યથી વિરુદ્ધ જતું હોય એવું ધર્મકીર્તિના ઉત્તરવર્તી પ્રસિદ્ધ વિદ્વાનનું કઈ લખાણ હોય તે તેની સમાલોચના તે કરે છે અને ધર્મકીર્તિના મંતવ્યને દઢ કરે છે. દાખલા તરીકે ધર્મકીતિ પછી જૈન આચાર્ય સમતભદ્ર એક વસ્તુનું Page #184 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૯૦૯એકનેકસ્વભાવપણું સ્થાપે છે જે ધર્મકીર્તિના એકસ્વભાવત્વના સિદ્ધાન્તની વિરુદ્ધ પડે છે. તેથી અચંટ સ્વામી સમંતભવની પ્રસિદ્ધ એક કારિકાને, અંશેઅંશ લઈ તેનું વિસ્તૃત નિરસન કરે છે. (હેતુબિન્દુટીકા પૃ. ૧૦૫, પં. ૧૫), ૩. હેતુબિન્દુતીકાલક શરૂઆતના બે અને અંતના ચારે પોને બાદ કરતાં દુર્વેકની સમગ્ર વ્યાખ્યા ગદ્યાત્મક છે, અલબત્ત, એણે વચ્ચે વચ્ચે અન્યકૃત અનેક પો. અનેક સ્થળે ઉદ્દત કર્યા છે. દુર્વેકની શૈલીગત વિશેષતા પણ અચંટના જેવી જ છે. તે એ કે જ્યારે તે કોઈ શબ્દ કે પરિભાષાનું અર્થ કથન કરવા ઈચ્છતે. હોય ત્યારે તે એટલું બધું વિશદ અને વિસ્તૃત ઉત્થાન રચે છે કે તેમાં પૂર્વપક્ષ સંપૂર્ણપણે આવી જવા ઉપરાંત સિદ્ધાન્તી બૌદ્ધને ઉત્તર પણ સમાઈ જાય છે, અને પછી વ્યાપેય પદ કે પરિભાષાનું શાબ્દિક વિવરણ જ માત્ર બાકી: રહે છે. આ શેલી અભ્યાસની દૃષ્ટિએ બહુ ઉપયોગી છે. દુર્વેકે પણ અર્ચટની, પેઠે પિતાના સમય સુધીનું બૌદ્ધ-બહેતર દાર્શનિક અને તાર્કિક વાલ્મય સૂક્ષ્મ દૃષ્ટિથી અવગાહ્યું હોય તેમ લાગે છે. દુર્વેકની અચંટ કરતાં પ્રકૃતિગત એક વિશેષતા એ લાગે છે કે તે વિચારમાં વધારે સ્વતંત્ર છે; એટલે સુધી કે જે અચંટનું તે હાર્દિક બહુમાન અને જેની કૃતિનું વિવેચન કરે છે. તેના જ વિચારેથી કેટલીક વાર જુદો પડે છે અને આંધળિયું સમર્થન કરતું નથી. [૪] વિષય પરિચય હેતુબિન્દુને મુખ્ય વિષય છે હેતુનું સ્વરૂપ નિરૂપણ. એ વિષય સૂચવતી, પ્રથમ કારિકા છે– पक्षधर्मस्तदंशेन व्याप्तो हेतु स्त्रिधैव सः । अविनाभावनियमाद् हेत्वाभासास्ततोऽपरे ॥ અર્ચને પોતાની વ્યાખ્યામાં આ કારિકા ઉપરથી ત્રણ અથવા છ પ્રતિપાદ્ય વિષે સૂચવ્યા છે, જ્યારે કર્ણગેમએ ચાર વિષે સૂચવ્યા છે. અનુક્રમે તે વિષયે આ પ્રમાણે છેઃ ૧. (૧) હેતુનું લક્ષણ, (૨) તેની સંખ્યાને નિયમ, (૩) સંખ્યા નિયમદર્શક પ્રમાણ. ૨. (૧) હેતુનું સ્વરૂપ, (૨) હેતુસંખ્યા નિયમ, (૩) વિવિધ હેતુમાં હેતુત્વનું અવધારણ. (૪) સંખ્યાનિયમ અને ૧ હેતુબિન પ, ૯ ૫, ૨૫. Page #185 -------------------------------------------------------------------------- ________________ -૯૧૦ ] દર્શન અને ચિંતન અવધારણ તેમ જ બન્નેનું કારણ, (૫) સ્પિષ્ટ નિર્દેશકથન, (૬) હેત્વાભાસનું લક્ષણ ન કહેવાનું કારણ. ૩. (૧) હેતુનું લક્ષણ, (૨) તેની સંખ્યાનો નિયમ, (૩) નિયમનું કારણ, (૪) વિપક્ષનિવૃત્તિ. ખરી રીતે જોતાં જે પ્રથમ ત્રણ અર્થે સૂચવ્યા છે તેમાં જ બાકીનાને સમાવેશ થઈ જાય છે. સાહચર્યનિયમ, અવ્યભિચારનિયમ, અવિનાભાવનિયમ, અન્યથાનુપપતિ એ બધા વ્યાપ્તિના પર્યાય છે, જેમાંથી અન્યથાનુપપત્તિ શબ્દ જૈનપરંપરામાં વિશેષે પ્રસિદ્ધ છે. અનુમાનને પ્રમાણ માનનાર હરકેઈ વ્યાપ્તિ સ્વીકારીને જ ચાલે છે, અને તે જેમાં જેમાં સાધ્યની વ્યાપ્તિ માનતે હોય તે બધાને સક્રેત કહે છે. આ તત્વ સર્વે અનુમાનવાદીઓને સમાન છે, તેમ છતાં વ્યાપ્તિના નિયામક તત્વ વિશે મતભેદ છે. ન્યાય, વૈશેષિક, જેન આદિ તાર્કિકે સાધ્ય અને હેતુ વચ્ચે સાહચર્યનિયમ કે અવ્યભિચારનિયમના નિયામક તરીકે સંબધેની મર્યાદા આંકતા નથી; જ્યાં જે સંબંધ હોય તે સંબંધ માનીને ચાલે છે. એટલે તેમને મતે સંગ, એકાÁસમવાય વગેરે અનેક સંબંધ વ્યાપ્તિના નિયામક બની શકે છે, પણ બૌદ્ધપરંપરા એમ ન માનતાં માત્ર તાદામ્ય અને કાર્યકારણભાવ એ બે સંબંધને જ વ્યાપ્તિના નિયામક માને છે. બૌદ્ધપરંપરાનુસાર અન્ય પરંપરાસંમત વધારાના બધા જ સંબંધ ઉક્ત એ સંબંધમાં જ સમાઈ જાય છે. દિનાગ પહેલાં બૌદ્ધપરંપરામાં આ માન્યતા સ્વષ્ટ થઈ હશે કે નહિ તે અજ્ઞાત છે, કારણ કે ગચર્યાભૂમિશાસ્ત્રમાં જે જે અનુમાનના પ્રકારે આપ્યા છે તે ઉપરથી મૈત્રેયનાથ બે જ સંબંધ માનતો હોય તેમ લાગતું નથી (જુઓ Docrines of Maitrayanath and Asagna, p. 67), પણ દિનાગથી માંડી આગળના બધા જ બૌદ્ધ તાર્કિકોએ એ બે સંબંધને જ વ્યાપ્તિનિયામક તરીકે માની તેમાં બાકીના બધા સંબધો ઘટાવ્યા છે. બૌદ્ધપરંપરાની આ માન્યતા સામે ન્યાય-વૈશેષિક-મીમાંસકજૈન આદિ પરંપરાઓ પોતપોતાનાં મંતવ્યો રજૂ કરી દર્શાવે છે કે હેતુ– સાધ્યના તાદાભ્યસંબંધ તેમ જ કાર્યકારણસંબંધ ઉપરાંત સહચાર અને કમ પણ વ્યાપ્તિના નિયામક બને છે. આ વિરોધી માન્યતાનું હતુબિન્દુમાં વિસ્તારથી અને સચોટપણે ખંડન કરવામાં આવ્યું છે. ૧. હેતુબિ૬ પૃ. ૧૦. પં. ર૭. ૨. કર્ણની ટીકા ૫. ૮ -- - Page #186 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૧૧ શિંશપાત્ર જેવા વિશેષથી વૃક્ષત્વ જેવા સામાન્યનું અનુમાન થતું હોય ત્યાં તાદામ્યસંબંધ અને ધૂમ જેવા કાર્યથી વહ્નિ જેવા કારણનું અનુમાન થતું હોય ત્યાં કાર્યકારણભાવસંબંધ દર્શાવવામાં આવ્યું છે. કંઈ ફળમાં રૂપવિશેષથી રસવિશેષનું અનુમાન કરે છે, ત્યાં બૌદ્ધતર પરંપરાઓ સાહચર્યસંબંધ માની વ્યાપ્તિ ધટાવે છે, અને કૃતિકાનો ઉદય જોઈ શકટ નક્ષત્રના ઉદયનું અનુમાન કરવામાં તેઓ ક્રમસંબંધ માની વ્યાપ્તિ ઘટવે છે. આવાં બધાં જ સ્થળોએ દિનાગ અને તેને અનુયાયી ધમકીતિ તાદામ્ય અગર તદુભત્તિ ઘટાવી દે છે. તે એટલે સુધી કે અનુપલંભ હેતુ દ્વારા પ્રતિષેધ સિદ્ધ કરવો હોય ત્યાં પણ તેઓ સાક્ષાત કે પરંપરાથી તાદાઓ ને તત્પત્તિને જ નિયમ ઘટાવી સ્પષ્ટ ઘોષણા કરે છે કે – . “ कार्यकारणभावाद्वा स्वभावाद्वा नियामकात । अविनाभावनियमोऽदर्शनान्न न दर्शनात् ॥" – માળવા. રે, રૂ. આ જ મુદ્દાને ધમકીર્તિએ હેતુબિન્દુમાં સવિશેષે સ્પર્યો છે. હેતુબિન્દુમાં હેતુનું લક્ષણ દર્શાવતાં ત્રણ રૂપે વર્ણવાયેલાં છેઃ પક્ષમાં સત્ત્વને નિયમ, સાક્ષસત્વ અને વિવેક્ષાસત્વ. આ ત્રણ રૂપે તર્કશાસ્ત્ર જેટલાં તે જૂનાં છે. તર્કશાસ્ત્ર એ દિન્નાગ અને પ્રશસ્તપાદ પહેલાંની કૃતિ છે એ વિશે શંકા નથી, ભલે તેના કર્તા અને સમય વિશે ચોકકસ નિર્ણય ન હોય. વસુબંધુએ પણ ઐરૂણને સ્વીકાર કર્યો છે. (જુઓ ન્યાયવા. પૃ. ૧૩૬, તાત્પર્યા. પૃ. ૨૯૮) સાંખ્યકારિકાની માઠરવૃત્તિમાં પણ એ જ ત્રણ રૂપો ગણાવ્યા છે. તર્કશાસ્ત્ર અને માઠરવૃત્તિ બન્નેને ચીની અનુવાદ પરમાર્થે કરેલે છે. ન્યાયસૂત્ર કે તેના ભાષ્યમાં જેકે રૂપોની સંખ્યા ગણાવી નથી, પણ હેતસ્વરૂપનું વર્ણન એમ સૂચવતું લાગે છે કે તેમને પણ ત્રણ રૂપ જ માન્ય હશે. આ ત્રણ રૂપમાં ઉમેરો કરી પાંચ રૂ૫ માનનાર અને છ રૂપ માનનાર કેણ કેણું છે તે ચક્કસ થતું નથી, પણ ધર્મકાતિએ પાંચ અને છ રૂપનું ખંડન કર્યું છે તે ઉપરથી એમ લાગે છે કે પ્રશસ્તપાદ અને ધર્મકાતિ વચ્ચે. ના સમયમાં ક્યારેક પાંચ અને છ રૂ૫ની કલ્પના હેતુલક્ષણમાં દાખલ થયેલી છે. જૈનપરંપરા અન્યથાનુપપત્તિને જ હેતુનું એક સ્વરૂપ માને છે. એને સામાન્ય નિર્દેશ ન્યાયાવતાર (કા. ૨૨)માં છે. ધર્મકીર્તિએ જૈનસંમત એકરૂપનું ખંડના નથી કર્યું; એનું કારણ ગમે તે હોય, છતાં આગળ જતાં શાંતરક્ષિત અને Page #187 -------------------------------------------------------------------------- ________________ હરિ દર્શન અને ચિંતન ધમકીર્તિને વ્યાખ્યાકાર કર્ણગેમી જૈન તાર્કિકસમત અન્યથાનુપપત્તિ સ્વરૂપ એકરૂપનું પણ ખંડન કરે છે (તત્ત્વસંગ્રહ ક. ૩૬૪, કર્ણ. પૃ. ૯). કાર્યથી કારણના સાધક ધૂમ-વહ્નિ જેવાં અનેક અનુમાન પ્રકારે સર્વ સંમત છે. તેમ છતાં જુદી જુદી તત્ત્વજ્ઞાનની માન્યતાવાળી અનેક પરંપરાઓ હોવાથી દરેક પરંપરાના કેટલાક અનુમાન પ્રકારે એવા હોય છે કે તે સર્વસંમત હોતા નથી. જ્યારે બૌદ્ધપરંપરા વસ્તુમાત્રમાં અનિત્યત્વ સિદ્ધ કરે ત્યારે તેને મતે સત્વ હેતુ સહેલું છે, પણ અન્ય પરંપરાઓને તે અનુમાન માન્ય નથી. જૈનપરંપરા વસ્તુમાત્રમાં પરિણામિત્વ સિદ્ધ કરવા અને સહેતુ કરાવે છે, ત્યારે તે અન્ય પરંપરાસંમત નથી હોતો. એવા જ દાખલાઓ બીજી પરંપરાઓને સંમત એવા અનુમાન પ્રકાર વિશે સરલતાથી આપી શકાય. આમ હોવાથી અને કેટલેક સ્થળે વસ્તુસ્વભાવની વિચિત્રતાને લીધે હેતુના અનેક પ્રકારે પડી જાય છે. કોઈ હેતુ એવો હોય છે કે તેની પક્ષથી ભિન્ન સ્થળમાં અન્વયેવ્યક્તિ બતાવી શકાતી નથી, પણ વ્યતિરેક વ્યાપ્તિ બતાવી શકાય છે. એવા કેવલવ્યતિરેક હેતુને પણ સહેતુમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક હેતુ એવા હોય છે કે તેની વ્યતિરેક વ્યાપ્તિ વાસ્તવિક વિપક્ષમાં મળતી જ નથી. તેવા કેવલાન્વયી હેતુને પણ સહેતુમાં સ્થાન મળ્યું છે. જ્યાં સીધી રીતે હેતુનું અસ્તિત્વ પક્ષમાં બતાવાતું ન હોય ત્યાં પણ તેને સહેતુ માની લેવામાં કેટલાકને કશે પણ બાધ દેખાતો નથી. જ્યાં અન્વય અને વ્યતિરેક બને સુલભ હોય ત્યાં તો સહેતુ વિશે મતભેદને સ્થાન જ નથી. આ રીતે પક્ષ અને સાધ્ય આદિના વૈવિધ્યને લીધે તેમ જ સાંપ્રદાયિક માન્યતાભેદને લીધે લિંગના અનેક પ્રકાર પડી જાય છે. તે બધામાંથી વ્યાપ્તિને દર્શાવતું કોઈ એક જ સ્વરૂપ નક્કી કરવું તે સરલ નથી. તેમ છતાં એવું સ્વરૂપ નક્કી કરી તે પ્રમાણે પોતપોતાની તર્કપરંપરા સ્થાપવાના અનેક પ્રયત્ન થયા છે. દરેક પ્રયત્નકાર પિતાની જ રીતમાં અન્ય પરંપરાઓની રીતને સમાવવાનો પણ પ્રયત્ન કરે જ છે. દા. ત. અર્થોપત્તિને જુદું પ્રમાણુ માનનાર મીમાંસક આદિ અન્યથાનુપપત્તિને જ મુખ્ય આશ્રય લઈ તેને આધારે ઇષ્ટ સિદ્ધ કરે છે ત્યારે એ જ અર્થપત્તિના બધા દાખલાઓને, અર્થપત્તિને અનમાનમાં સમાવનાર બધા જ તાર્કિકે, પિતાની પક્ષ–સપક્ષ-વિપક્ષની કલ્પના દારા અનુમાનમાં ઘટાવે છે. અન્વયવ્યાપ્તિને આવશ્યક અનુમાન લેખનાર જ્યારે પક્ષભિન્નમાં તે દર્શાવવી અશક્ય હોય ત્યારે પક્ષના એક જ ભાગમાં અગર પક્ષની અંદર જ તે ધટાવી લે છે. વ્યતિરેકવ્યાપ્તિને આવશ્યક અનુમાનાંગ લેખનાર વાસ્તવિક વિપક્ષ ન હોય ત્યાં પણ કલ્પનાથી વિપક્ષ સર Page #188 -------------------------------------------------------------------------- ________________ હેબિન્ને પરિચય [ ૯૧૩ તેથી વ્યાવૃતિ દર્શાવી વ્યતિરેક વ્યાપ્તિ ધરાવે છે. પક્ષસર્વને આવશ્યક અનુમાનાંગ લેખનાર ગમે તે રીતે હેતુમાં પક્ષસત્ત્વ ઘટાડે છે. આમ દાર્શનિકમાં વ્યાપ્તિશૃંક સ્વરૂપે વિશે મતભેદની પરંપરાને ઈતિહાસ બહુ પ્રાચીન છે. - દિક્નાગ પહેલાં પણ અસ્તવ્યપ્તિ દ્વારા અનુમાન કરવાની પરંપરા હતી. જ્યારે પક્ષથી ભિન્ન સપક્ષ કે વિપક્ષ જેવું કશું જ ન હોય અને બહિવ્યક્તિ બતાવવી શક્ય ન હોય, છતાં સાધ્ય સિદ્ધ કરવું હોય ત્યારે અન્તવ્યપ્તિનો જ આશ્રય લેવો પડે છે. આ આશ્રય લેનાર પરંપરાએ હેતુનું સ્વરૂપ અન્યથાનુપપત્તિમાત્રમાં ઘટાવ્યું. આ સિદ્ધાન્ત શરૂઆતમાં અમુક દાખલા પૂરતો જ રહ્યો, પણ જ્યારે બહિર્બાપ્તિના પક્ષપાતીઓએ તેની સામે વાંધા રજૂ કર્યા ત્યારે અન્તવ્યપ્તિના સમર્થકોએ બહિર્લીતિ હોય છતાં પણ નિષ્ણાતો સમક્ષ તેને દર્શાવવાની જરૂર નથી રહેતી એ વસ્તુસ્થિતિને લાભ લઈ સાર્વત્રિકપણે બહિર્બાપ્તિની નિરર્થકતા સાબિત કરવા પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નમાંથી અન્યથાનુપપત્તિમાત્રને હેતુસ્વરૂપ માનનાર તેમ જ અંતવ્યપ્તિને જ પક્ષ કરનાર એક પરંપરા સ્થિર થઈ કે જે જૈન તર્કશાસ્ત્રમાં દેખાય છે. એ જ રીતે કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી લિંગની પણ પરંપરા સ્થિર થઈ. આ બધું બન્યું જતું હતું ત્યારે પણ એક વૈરૂયની પરંપરા ચાલુ જ હતી, જે પક્ષસત્વ, સપક્ષસત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ એ ત્રણ તને વ્યાપ્તિના અનિવાર્ય અંગ લેખતી. તે પરંપરા પક્ષથી ભિન્ન સપક્ષ ન હોય ત્યારે પક્ષના એકદેશને જ સપક્ષ માની લે અને વાસ્તવિક વિપક્ષ ન હેય ત્યાં પણ કાલ્પનિક વિપક્ષ ઊભું કરી તેથી વ્યાવૃત્તિ ધટાવે અને ઘણી વાર એક સંભવિત સ્પષ્ટ અંગમાં બીજા અંગને અર્થગતિથી સમાવેશ ઘટાવે અને છેવટે બૈરૂપ્ય સિદ્ધ કરે. આ પરંપરાનું સચેટ સમર્થન દિદ્ભાગે કરેલું ને તે જ હેતુબિન્દુમાં વિસ્તારથી, ચર્ચાયેલું છે. તે એટલે લગી કે કોઈએ દિક્નાગ આદિ દ્વારા સમર્થિત ત્રણનો વિરોધ કરતાં પંચરૂષ, ષડરૂણ કે એકરૂપનું સમર્થન કરેલું, તે બધાનું નિરસન ધર્મકીર્તિ અને તેના વ્યાખ્યાકારે કરે છે. અને આ જ કારણથી ધર્મકીર્તિ સ્વભાવ, કાર્ય તેમ જ અનુપલંભ એ ત્રણે હેતુપ્રકારમાં અન્વય અને વ્યતિરેક વ્યાપ્તિ બનેને નિશ્ચય આવશ્યક સમજી તે કેવી રીતે થાય છે તે દર્શાવે છે. • હેતુનાં વ્યાક્ષિદર્શક પક્ષસરવ આદિ ત્રણ રૂપે સ્વીકાર્યા છે, તે ઉપરથી જ - ૧, અલંકગ્રખ્યત્રય પૃ. ૧૭. - ૨. તર્કશાસ્ત્ર પૃ. ૧૪, ૫૮ Page #189 -------------------------------------------------------------------------- ________________ 'ભ૪] દર્શન અને ચિંતન ત્રણ હેવાભાસેની જૂની પરંપરા ચાલી આવતી. એ જ પરંપરાનું દિદ્ભાગે સમર્થન કર્યું અને ધમકીર્તિએ પ્રમાણુવાર્તિક તેમ જ ન્યાયબિંદુમાં અતિવિરતારથી તે તે એક, બે કે ત્રણ સ્વરૂપને અભાવે કેવી કેવી રીતે હેત્વાભાસ બને છે તે બતાવ્યું, અને હેત્વાભાસ પણ ત્રણ જ છે એમ સ્થાપ્યું. હેતુબિંદુમાં પ્રમાણુવાર્તિક કે ન્યાયબિંદુની પેઠે આ બાબતનું વિશદીકરણ નથી, માત્ર હેવાભાસની સૂચના છે. ઉપર્યુક્ત મુખ્ય વિષય ઉપરાંત હેતુબિંદુમાં અનેક એવા વિષયો સ્પષ્ટપણે ચર્ચા છે, જે બૌદ્ધપરંપરાની ખાસ વિશેષતા લેખાય છે, જેમ કે, જાતિ કે સામાન્યવાનું નિરસન, અપહરૂપ સામાન્યનું સ્થાપન, વિશેષમાત્રની અર્થાત ક્ષણિકતની સિદ્ધિ અને પરિણામે નિહેતુકવિનાશવાદ, નિર્વિકટપક પ્રત્યક્ષમાત્રનું પ્રામાણ્ય અને તેમ છતાં સવિકલ્પક અનુમાનમાં પારંપરિક પ્રામાણ્યનું ઉપપાદન, કાર્યકારણભાવ તેમ જ સામગ્રીજન્ય એકસ્વભાવત્વનું સમર્થન, સહકારિત્વનું સ્વરૂપ અને અભાવનું સ્વરૂપ. આ બધા વિષયે એવા છે કે એકનું સમર્થન કરવા જતાં બીજાઓનું સમર્થન અનિવાર્ય બની જાય છે. આ વિષયમાં ક્ષણિક જ કેન્દ્રસ્થાને છે. એને સિદ્ધ કરતાં બીજા વિષયનું સમર્થન આવશ્યક બની જાય છે. ધર્મકીર્તિ પહેલાં ઘણું લાંબા વખતથી આ વિષયેનું સમર્થન બૌદ્ધ દૃષ્ટિએ થતું આવેલું. દા. ત. નિહેતુકવિનાશવાદ જેવા વિષયની ચર્ચા મયનાથના ગચર્યભૂમિશાસ્ત્ર જેટલી તે જૂની છે જ (જુઓ દર્શનદિગ્દર્શન પૃ. ૭૧૮, યોગચર્યાભૂમિ-ચિંતામયી ભૂમિ ૧૧). તે બધી ચર્ચાઓનું સંકલન તેમ જ વિશદી કરણ ધર્મકીર્તિને પ્રમાણુવાર્તિક જેવા ગ્રંથમાં દેખાય છે. હેતુબિંદુમાં પણ ધર્મકીર્તિએ આ વિષય અતિસ્પષ્ટપણે ચર્ચા છે, અને તેમ કરતાં જે જે વિધી વાદ સામે આવતા ગયા તે બધાનું નિર્દય અને છતાં સપરિહાસ (દા. ત. પૃ. ૬૭) નિરસન કર્યું છે. ધર્મકીર્તિએ હેતુબિંદુમાં સ્પષ્ટ ચર્ચાઓ કરી છે ખરી, પણ ચર્ચિત વિષયે એટલા બધા સૂક્ષ્મ અને ગંભીર છે કે જિજ્ઞાસુ માત્ર તેટલા વિવેચનથી પૂર્ણપણે સંતોષાત નથી; એટલે એવા વિસ્તૃતચિ જિજ્ઞાસુઓની દષ્ટિએ અચંટે પિતાની ટીકામાં મૂળ ચર્ચિત બધા જ વિષયોને તેના યથાર્થ રૂપમાં વિસ્તારથી ચર્ચા છે. એટલે તેની ટીકા એક એક વિષય પર બૌદ્ધ વિચારસરણીનું ચિત્ર રજુ કરે છે અને ધર્મકીર્તિનાં કેટલાંક મમળાં વાક્યોનું હાર્દ તલસ્પર્શ પણે પ્રગટ કરે છે. આ ઉપરાંત અર્ચ. એવા પણ છેડા વિષ ચર્ચા છે કે મૂળમાં જેનું કાઈ સૂચન નથી; દા. ત. આદિવાક્ય વિશેની ચર્ચા. 3; Page #190 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૯૧૫ [૫] હેતુબિન્દુને પ્રભાવ અને ઉપગ અર્ચની ટીકા દ્વારા હેતુબિન્દુનો પ્રભાવ વ્યાપક રીતે ઉત્તરકાલીન સાહિત્ય ઉપર પડ્યો છે. બૌદ્ધપરંપરાના વિદ્વાનો અચંટને ઉપયોગ કરે એ તો સ્વાભાવિક છે, પણ બ્રાહ્મણ અને જૈન પરંપરાના સુવિદ્વાનોએ સુધ્ધાં તેને અનેકવિધ ઉપયોગ કર્યો છે. પ્રકરણપંચિકાકાર શાલિકનાથ અને વ્યોમલિવર ખંડન દૃષ્ટિએ તેનો ઉપયોગ કરે છે, જ્યારે વાચસ્પતિ મિશ્ર જેવા સર્વતંત્રસ્વતંત્ર દાર્શનિકે અચંટના વિચારોનું મૂલ્યાંકન પણ પિતાની બે કર્યું હોય તેમ લાગે છે. ઉદયને પિતાના બધા જ ગ્રન્થોમાં ધમકીર્તિના અનેક ગ્રન્યો અને તેની વ્યાખ્યાઓને ખંડનદષ્ટિએ મુખ્યપણે ઉપયોગ કર્યો છે, એટલે એમાં સટીક હેતુબિન્દુને કેટલે અને કયે ઉપયોગ થયો છે તે તારવવું સરળ નથી; છતાં એ સંભવ લાગે છે કે ઉદયને અર્ચની ટીકા અવશ્ય જોઈ હશે. એ ગમે તેમ છે, પણ વધારે એકસાઈથી હેતુબિન્દુને બૌતર પરંપરા ઉપર પ્રભાવ દર્શાવવો હોય તો જૈન તર્કવાડ્મય તરફ વળવું પડે. દિગમ્બર-તામ્બર બને જેને તા િકે એ અચંટનું ખંડન પણ કર્યું છે અને તેને પોતપોતાની રીતે ઉપયોગ પણ કર્યો છે. અકલંક છે અને તેના ટીકાકાર અનન્તવીર્ય, અષ્ટસહસ્ત્રકાર વિદ્યાનન્દ, પ્રમેયકમલમાર્તપ્રણેતા પ્રભાચંદ્ર અને અકલંકકૃત ન્યાયવિનિશ્ચયને અલંકાર રચનાર વાદિરાજ તથા ન્યાયમંજરીકાર જયન્ત ભટ્ટ–એ બધાએ અર્ચન્ટ દ્વારા હેતુબિન્દુને ઉપગ છૂટથી કર્યો છે. ૧. ઘરળવંવિપૂર્તિ-બીમાં ગોવરક્ષા પૃ. ૨. ૨. વ્યોમવતીમાં “વાધવિનામાવવિરોઘાન” (પૃ. ૫૬૫) એ હેતુબિન્દુનું વાક્ય આવે છે. ૩. તાત્પર્યટકા (વિ.), પૃ. ૨, ૩,૨૧૦ મરિ. ४. न्यायकुसुमाञ्जलि ( वृत्ति) का. ६, आत्मतत्त्वविवेकगत क्षणभंग चर्चा आदि ५. सिद्धिविनिश्चय स्वोपज्ञवृत्ति पत्र ५०७ अ; लघीयचय-न्यायकुमुद. पृ.१७४. ૬. તિવિનિશ્ચયરા પૃ. ૨૦. છે. તા . 9. ૪, ૨૧૨. ૮. ચાનિય–ફેરિન્યુતિવાળમ્” (પૃ. ૨૪ મ), “હેરિડુંચાવનાન” (પૃ. ૪૮૬ ), “અટેનો હેતુલિની' (g. ૫૦૦ =). Page #191 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬ ] દર્શન અને ચિંતન શ્વેતામ્બર આચાર્યોમાં પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્ર યાકિનીસૂનુથી હેતુબિન્દુને ઉપયોગ શરૂ થાય છે. અને પછી તે અચંટ દ્વારા તે ઉપયોગ એટલે બધે વ્યાપક બને છે કે સિદ્ધર્ષિ, સન્મતિ ટીકાકાર અભયદેવ, તર્કવાર્તિકકાર શાંતિસૂરિ', સ્યાદાદરત્નાકરકાર વાદી દેવસૂરિ', આચાર્ય હેમચંદ્ર જેવા પ્રસિદ્ધ પ્રસિદ્ધ તાકિ કેએ જાણે અચંટને પિતાના અભ્યાસને વિષય જ બનાવ્યું હોય તેમ ક્ષણભર લાગે છે. મલયગિરિ જેવા બહુત લેખકે અચંટકૃત સ્યાદ્વાદના ખંડનનું નિરસન શબ્દશઃ કર્યું છે. એ જ રીતે શ્રીચન્ટે ઉત્પાદાદિસિદ્ધિત્રયમાં એ જ કામ કર્યું છે. આ રીતે જૈન વિદ્વાનોના અભ્યસનીય અને અવલેક્ટ્રીય ગ્રન્થમાં અર્ચની ટીકાનું પ્રધાન સ્થાન રહેલું. તેથી જ આપણે જોઈએ છીએ કે જ્યારે અત્યાર લગીમાં કોઈ પણ સ્થળેથી અચંટની ટીકા ઉપલબ્ધ ન થઈ ત્યારે પણ પાટણ જેવા જેનભંડારપ્રધાન જૂના શહેરમાંથી એની જૂની તાડપત્રીય એકમાત્ર નકલ મળી આવી. સંભવ છે કે બીજા પણ કાઈ જૈન ભંડારમાંથી એની અન્ય પ્રતિ મળી આવે. આ મથાળા નીચે મારે અનેકાનો આભાર માનવાનો છે. જે ભંડારની પ્રતિ મને મળી તેના તત્કાલીન વ્યવસ્થાપકોને હું આભારી છું કે જેમણે પૂર્ણ ધીરજથી એ પ્રતિ મને ધીરી. પ્રવર્તક શ્રી. કાંતિવિજયજીના સાહિત્યનિષ્ઠ પ્રશિષ્ય મુનિ શ્રી. પુણ્યવિજયજીનો ઉદાર સાથ મળ્યો ન હોત તો અમારે માટે આગળ કામ લંબાવવાનું ભાગ્યે જ શક્ય બન્યું હોત. એમણે જૂની દુષ્પઠ લિપિ ઉપરથી અઘતન સુપઠ લિપિમાં એવો સુંદર આદર્શ તૈયાર કરી આપો કે જે લેખનકળાના અદ્યતન નમૂનારૂપે અત્યારે પણ શ્રીમદ્રાજચંદ્ર જ્ઞાનસંગ્રહમાં મોજુદ છે, અને જેના ઉપરથી પ્રેસકોપી કરવાનું કામ બહુ જ સરલ બન્યું. શ્રીયુત પુત્તમ આઈ. તારકસની મદદ તે અસાધારણ રીતે ઉપકારક નીવડી છે. એમણે શરૂઆતથી ટિબેટનને અભ્યાસ કરી અર્ચટની ટીકાને ટિબેટન અનુવાદ સાથે મેળવી જે અનેકવિધ ઉપયોગી કામ કરી ૧. અનેકાન્તજયપતાકા. ૨. ન્યાયાવતારવિવૃતિ પૃ. ૩. ૭. સન્મતિટીક પૃ. ૧૭૧, પપ૬, પ૬૮: ક, ન્યાયાવતારવાર્તિકવૃત્તિ પૃ. ૧૨. ૫. સ્યાદ્વાદરત્નાકર પૃ. ૧૬, પૃ. ૨૪. ૬, પ્રમાણુમીમાંસા પૃ. ૩૮ અને તેનાં ટિપ્પણ પૃ. ૭૮ છે. ધર્મસંગ્રહણી ટીકા પૃ. ૧૪૭ થી. ૮. ઉત્પાદાંદિસિદ્ધિ, પૃ. ૪, ૧૫, ૩૭, ૪૫૭, ૯૨, ૧૪૭, ૧૪૨ આદિ. Page #192 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૯૧૭ આપ્યું તે થયું ન હતું તે તાડપત્રીય સંસ્કૃત મૂળ આદર્શ, જે ઘણે સ્થળે ખંડિત અને અસ્તવ્યસ્ત સ્થિતિમાં હતું, તેવા એકમાત્ર આદર્શ ઉપરથી આ બન્યું છે તેવું સંસ્કરણ કદી તૈયાર થઈ શક્યું ન હતું. ગુજરાત વિદ્યાપીઠના વ્યવસ્થાપકેની સહાનુભૂતિ પણ ઉપકારક નીવડી છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે તેમણે શ્રીમદ્રાજચંદ જ્ઞાનસંગ્રહમાંના મુનિ શ્રી. પુણ્યવિજ્યજીકૃત નો આદર્શ અમને ધીરજપૂર્વક ધીર્યો છે. શ્રી. રાહુલજીની અનન્ય ઉદારતા અને અસાધારણ પુરુષાર્થને લાભ મળ્યો ન હોત તે નેપાલના ભંડારની ખંડિત પ્રતિ અને બિહાર ઓરિસા સિર્ચ સોસાયટીમાં સંગ્રહાયેલ ફેટો પ્રતિને લાભ કદી જ મળત નહિ અને આ પ્રસિદ્ધ થતું દુર્વેકનું લખાણ કેઈના હાથમાં–વાચકોના હાથમાં–ક્યારે આવત તે કહેવું કઠણ છે. મારા અન્યતમ શિષ્ય પં૦ મહેન્દ્રકુમાર “અભય” ફેટ વાંચવા આદિમાં જે એકાગ્ર શ્રેમપૂર્વક મદદ કરી છે તે અમારે માટે બહુમૂલ્ય નીવડી છે. કાશી વિશ્વવિદ્યાલયના સંસ્કૃત મહાવિદ્યાલયના જૈનદર્શનાધ્યાપક શ્રી. દલસુખ માલવણિયા, જે મારા પ્રિયતમ શિષ્ય અને મિત્ર છે, તેમની સતત અને અસાધારણ ખંત તેમ જ મહેનત ન હેત તે આ આખું સંસ્કરણ આ રૂપમાં, બીજી બધી સામગ્રી હોવા છતાં, કદી જ તૈયાર થયું ન હોત. તાડપત્રીય મૂળ પ્રતિથી માંડી દુર્વેકકૃત અનુટીકાના ફોટા વાંચવા સુધીનું સમગ્ર કામ તેમ જ જરૂર જણાઈ ત્યાં નવી નકલ કરવાનું કામ અને પહેલેથી છેલ્લે સુધી બધાં જ પ્રો જોવા સુધારવા વગેરે સંપાદનને લગતું યાવત ઝીણું ઝીણું કામ તેમણે જ કર્યું છે. એ રીતે આખા સંપાદનને યશ તેમને જ ભાગે જાય છે. નેત્રની પરાધીનતા અને બીજાં ઘણાં કારણે સર હું ઉત્તરેતર લંબાતું આ કામ કદી જ શ્રી. માલવણિયાની મદદ વિના પાર પાડી શક્યો ન જ હેત, અને મેં જે હેતુબિન્દુના સંપાદનનું કામ સ્વીકારેલું તે પણ તેમના સહકારની ખાતરી વિના સ્વીકાર્યું જ ન હોત. આ સંપાદનમાં શું પરિશિષ્ટો કે શું અવતરણોની શેધ કે શું શીર્ષક, વિષયવિભાજન અને શુદ્ધીકરણ આદિ જે કાંઈ ધ્યાન ખેંચે તેવું છે તે બધું શ્રીયુત માલવણિયાની અનન્ય સાહિત્ય પાસનાનું જ ફળ છે. ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝના મુખ્ય સંપાદક શ્રીયુત બી. ભટ્ટાચાર્યે પ્રસ્તુત સંપાદન માટે અમને પસંદ કર્યા અને તે કામ સોંપ્યું તેથી જ આ સંપાદન-યજ્ઞ અત્યારે પૂર્ણ થયો છે. આ સબબથી ઉપર નિર્દેશલ બધા જ મહાનુભાવો પ્રત્યે અમે અમારી પ્રર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ. Page #193 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતર્ક અને તેનું મહત્વ [ ૧૮ ] - જૈન શ્રતને બહુ મોટા ભાગ નાશ પામે છે. તે નાશનાં અનેક કારણે છે, પણ આજે તેને જેટલું અને જે ભાગ સચવાઈ રહ્યો છે તેનું ફક્ત એક જ કારણ છે અને તે જૈન સંધની શ્રતભક્તિ. જૈન જનતા જ્ઞાનમાત્રને પૂજે છે, પણ શ્રત પ્રત્યે એની ભક્તિ એટલી જાગરૂક છે કે તે વિશે લખવા જતાં તેને મરમ ઈતિહાસ તૈયાર થાય. માત્ર મોટી વયના સ્ત્રી–પુરુષો જ નહિ, પણ નાનાં કુમાર-કુમારિકાઓ સુધ્ધાં શાસ્ત્રજ્ઞાન આરાધવા તપ કરે છે, એનાં નવાં સાધનોની આદરપૂર્વક પૂજા કરે છે અને એ માટે પિતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર રહે છે. ચારિત્રપૂજાનું જૈન સંઘમાં મોટું સ્થાન છે, પણ તે જ્ઞાનના એક ભાગ તરીકે. ચારિત્ર એ જ્ઞાનને છેલ્લે ને પરિપક્વ અંશ જ છે. તીર્થપૂજા હોય કે ગુરુપૂજા હેય, એ બધી વિવિધ પૂજાઓની પાછળ જ્ઞાનભક્તિ જ રહેલી છે. એ બધામાં સત્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો એક જ હેતુ મુખ્ય છે. આજે વિશિષ્ટ રીતે જૈનદર્શન જીવિત હોય તે તે એક શ્રતને આભારી છે, અને શ્રત જીવિત હોય તે તે જ્ઞાનભક્તિને આભારી છે. બુદ્ધિમાન અને દીર્ધદશ જૈન આચાર્યોએ જ્યારે જોયું કે અમુક અમુક શાસ્ત્રો વિશિષ્ટ રીતે જૈનદર્શનની પ્રભાવના કરે તેવાં છે ત્યારે ત્યારે તેઓએ તે તે શાસ્ત્રોને જનદર્શનના પ્રભાવક કહી તેના તરફ કાનુરાગ કેળવ્યો, તેના અભ્યાસને ઉત્તેજન આપ્યું, તેની પિથીઓ લખી-લખાવી તેની સાચવણીમાં ભારે ફાળો આપે. આગમગ્રંથની પ્રતિષ્ઠા તે ભગવાનની પ્રતિષ્ઠાને એક ભાગ જ છે, પણ ત્યાર પછી રચાયેલાં ઘણાં શાસ્ત્રોમાં સન્મતિનું સ્થાન મુખ્ય છે. નેમિચંદ્રસૂરિએ રચેલ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં તેના કર્તા શ્રીસિદ્ધસેન સન્મતિતર્કને અંગે જે લખે છે તે ખાસ ધ્યાન દેવા જેવું છે. તેઓ દર્શનના પ્રભાવક તરીકે ગ્રંથે જણાવતાં સન્મતિને પહેલો મૂકે છે અને સાથે જ કહે છે કે એ દર્શનપ્રભાવક ગ્રંથોનું દરેક રીતે ભક્તિપૂર્વક બહુમાન કરવું. જતકલ્પ નામના છેદસૂત્રની ચૂર્ણિની વ્યાખ્યામાં તેના કર્તા સન્મતિતને Page #194 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતી અને તેનું મહત્વ [ ૯૧૯ એક મહાપ્રભાવક ગ્રંથ તરીકે વર્ણવે છે, અને તે એટલે સુધી કે તેને અભ્યાસ કરતાં કોઈ અપવાદ સેવ પડે તે તેને પ્રાયશ્ચિતયોગ્ય નથી માનતા. શ્રતજ્ઞાનની જાગ્રમૂર્તિ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી તે એના ઉપર ફિદા ફિદા છે અને છેલ્લે શ્રીમદ્ રાજચંદ્ર તથા શ્રીમાન આત્મારામજસૂરીશ્વર સુધ્ધાં એ ગ્રંથ ઉપર ભારે મમત્વ દર્શાવે છે. આ રીતે સન્મતિતને મહિમા જ્યાં ત્યાં ગાવામાં આવે છે અને હજી ગવાય છે, ત્યારે એ જાણવું જરૂરનું છે કે સન્મતિ તર્ક એ શું છે ? તેનું મહત્વ શા માટે છે ? અને બીજાં શાસ્ત્રોની સરખામણીમાં એનું સ્થાન શું છે? વગેરે વગેરે. આ હેતુથી પ્રેરાઈ પ્રસ્તુત લેખ લખવા પ્રેરણ થઈ છે. નામવિધાન જૈન સાહિત્ય અને સમાજમાં “સંમતિતર્ક એ જ નામ બહુ જાણીતું છે, પણ છેલ્લી માહિતી પ્રમાણે તેનું ખરું નામ “સન્મતિતર્ક' લાગે છે; ઘણું અને જૂની હસ્તલિખિત પ્રતિઓમાં “સન્મતિતક” એ જ ઉલ્લેખ મળે છે. એ ઉલ્લેખ ઉપર વિચાર કરતાં જણાય છે કે “સંમતિ” નહિ પણ “સન્મતિ ” નામ ખરું દેવું જોઈએ, કારણ કે ધનંજયનામમાળામાં ભગવાન મહાવીરના જે નામ ગણાધ્યાં છે તેમાં એક નામ સન્મતિ એવું છે. તેથી ચેખું લાગે છે કે આચાર્ય શ્રી. સિદ્ધસેને પિતાના પ્રૌઢ ગ્રંથરત્નને ભગવાનના નામથી અંકિત કરી સન્મતિતર્ક એ જ નામ આપ્યું હશે અને તે દ્વારા સૂચિત કર્યું કે આ મારા રચેલા પ્રકરણને વિષય કલ્પિત અગર તો સાધારણ નથી, પણ હું જે કહું છું તે તો ભગવાન મહાવીરને તર્ક છે એટલે તેમનો સિદ્ધાંત છે અથવા ભગવાન મહાવીરને મત છે. પ્રવચનસાર સાથે સરખામણી નામની બાબતમાં આટલું સ્પષ્ટીકરણ કરી હવે તે ગ્રંથ અને તેના વિષય તરફ વળીએ. એ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. એના ત્રણ ભાગ છે. દરેક ભાગ કાંડને નામે પ્રસિદ્ધ છે, એટલે એ ગ્રંથ ત્રિકાંડ છે. રચના ગદ્ય નહિ, પણ પદ્યમય છે. પશે બધાં આર્યા છંદબદ્ધ છે. પહેલા કાંડમાં ૫૪, બીજા કાંડમાં ૪૩ અને ત્રીજા કાંડમાં ૭૦ પદ્યો છે. કુલ પદ્યો ૧૬૭ છે. આ ગ્રંથ બાહ્ય રચનામાં દિગંબરાચાર્ય કુંદકુંદના પ્રવચનસાર જેવો છે. પ્રવચનસારના પણ ત્રણ ભાગ છે. તેમાં પહેલા ભાગમાં ૯૨, બીજા ભાગમાં Page #195 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦] દર્શન અને ચિંતન ૧૦૮ અને ત્રીજા ભાગમાં ૭૫, કુલ ૨૭૫ પ્રાકૃત આયબદ્ધ પડ્યો છે. પ્રવચનસારના ત્રણે ભાગે કોડ નહિ, પણ જૂની ઢબના શ્રુતસ્કંધ એવા નામે પ્રસિદ્ધ છે. પ્રાકૃતભાષા, આણંદ અને ત્રણ ભાગમાં વહેંચણું એટલું બાહ્ય સામ્ય જોયા પછી હવે એ બને ગ્રંથેના અંતર સ્વરૂપ તરફ વળીએ. પ્રતિપાદ વિયે - પ્રવચનસારમાં ચારિત્રનું પ્રતિપાદન ખાસ એક અધિકારમાં કરવામાં આવ્યું છે, જ્યારે સન્મતિતર્કમાં એ વિષય લીધે જ નથી. સન્મતિતર્કમાં આખું એક કાંડ નયની ચર્ચાથી ભર્યું છે, જ્યારે પ્રવચનસારમાં એ વિષય સ્પર્શી જ નથી. એમાં માત્ર સપ્તભંગીને અતિકમાં ઉલ્લેખ છે, ત્યારે સન્મતિમાં એની પૂર્ણ અને વિશદ ચર્ચા છે, પ્રવચનસારમાં આત્મિક પરિણામના વિકાસને સૂચવતી જે શુભ, અશુભ અને શુદ્ધ પરિણામની હદયંગમ ચર્ચા છે તે સન્મતિમાં નથી. બન્ને ગ્રંથમાં જ્ઞાન અને સેયની ચર્ચા તે છે જ, પણ એમાં ઘણું અંતર છે. પ્રવચનસાર મુખ્યપણે પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનનો તફાવત જૈન દષ્ટિએ સમજાવે છે અને જ્ઞાનને લગતી પ્રાચીન જૈન પરંપરાને બીજાં દર્શન થી જુદી પાડી કાંઈક તર્કપદ્ધતિએ સમજાવવા પ્રયત્ન કરે છે, ત્યારે સન્મતિમાં એ વિષય જુદી જ રીતે ચર્ચા છે. એ પિતાના સમય સુધીમાં ચાલ્યા આવતા જ્ઞાનને લગતા બધા વાદને એકે એકે લઈ તેની ઊંડી માર્મિક અને અષ્ટપૂર્વ સમીક્ષા તેમ જ પરીક્ષા કરે છે અને એમાં દિવાકરશી પિતાને તદ્દન સ્વતંત્ર તેમ જ નવો વાદ મૂકે છે તેમ જ સ્થાપે છે. તે વાદ એટલે કેવળજ્ઞાન-કેવળદર્શન વચ્ચે ભેદ ન માનવાનો. આ વાદ સ્થાપતાં તેઓશ્રીએ પ્રાચીન વાદોને બહુ ઝીણવટથી છણ્યા છે અને તેમાં તર્કદષ્ટિએ દેખાતા દેને દર્શાવ્યા છે. એ જ રીતે પ્રવચનસારમાં છે તે કરતાં સન્મતિની રેયચર્ચા જુદી જાતની છે. પ્રવચનસારમાં જન પરંપરા પ્રમાણે મનાતાં છ દ્રવ્યોનું આગમિકશૈલીએ શ્રદ્ધાગમ્ય વર્ણન છે, જ્યારે સન્મતિમાં એમ નથી. એ તે વિસ્તારથી એટલું જ વર્ણવે છે કે જનદષ્ટિએ યતત્ત્વનું સ્વરૂપ કેવું માનવું જોઈએ. એ સ્થાપતાં એણે મૃદુતાથી વિરોધી દૃષ્ટિઓની ખૂબ ઝાટકણી કાઢી છે. પ્રતિપાદનશૈલી આ પ્રવચનસારની શૈલી મુખ્યપણે આગમિક છે. એમાં તાર્કિક શેલીની છાયા છે, જ્યારે સન્મતિમાં શુદ્ધ તાર્કિક શૈલી પ્રધાનપદે છે. કહેવાની વસ્તુ Page #196 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્ત્વ [ ર૧ ભલે ગમે તે હેય, પણ એને તર્કની તીક્ષ્ણ શાણ ઉપર ચઢાવી અને બુદ્ધિની કસોટીએ કસીને જ દિવાકરશ્રી કહે છે. પ્રવચનસારની શેલી આગમિક એટલા માટે છે કે તેમાં તત્વનું નિરૂપણ કરતાં કરતાં ડગલે ને પગલે ઉપદેશ દેવાતો જાય છે. તે સાંભળતાં એમ ભાન થાય છે કે જાણે આપણે ધર્મસ્થાન કે ઉપાશ્રયમાં બેસી કોઈ મહામના નિર્ચથના મુખેથી શ્રદ્ધાપૂર્વક ઉપદેશમિશ્રિત જનતત્ત્વ સાંભળી રહ્યા છીએ; ત્યારે સન્મતિની બાબતમાં એમ નથી. એમાં ઉપદેશનો છાંયે નથી. એમાં તે શુદ્ધ જૈન તો પોતાની બે દિવાકરથી પ્રવાહબદ્ધ વર્ણવે જ જાય છે. એને સાંભળતાં એમ લાગે છે કે જાણે કોઈ પ્રતિભામૂર્તિ તાર્કિકશિરોમણિના મુખેથી જન તો સાંભળી રહ્યા છીએ. પ્રસ્તુત બને છે જૈન તત્વજ્ઞાન અને સંપ્રદાયના પિષક છે, છતાં બન્નેમાં મેટ તફાવત છે. એક જૈનમત સાથે સાથે તેના એક ફાંટાનું પિષણ કરે છે, જ્યારે બીજો કોઈ ફાંટાના પિષણમાં ન ઊતરતાં માત્ર જૈન તત્વજ્ઞાનને જ સ્થાપે છે અને વ્યવસ્થિત કરે છે. પ્રવચનસારનું ચારિત્રવર્ણન દિગંબર શાખાનું પોષણ કરે છે, પણ સન્મતિને કઈ શાખાની કશી જ પડી નથી. એ તે ભગવાન મહાવીરની દૃષ્ટિ સ્પષ્ટ કરવા, તેને વ્યવસ્થિત રીતે સમજાવવા અને તર્ક ઉપર તેની માંડણી કરવા મથે છે. દ્ધ અને વૈદિક ગ્રંથ સાથે સરખામણી દિવાકરશ્રીના સમયને સવાલ હજી વિચારવા જેવો હોવાથી કાળના પર્વોપને વિચાર છોડી માત્ર સરખામણી માટે કેટલાક પ્રાચીન, બૌદ્ધ અને વૈદિક ગ્રંથે લઈએ. પ્રવચનસાર જતાં તેના પ્રણેતા આચાર્ય કુંદકુંદના માનસમાં ત્રણ જૈનેતર દર્શનના અભ્યાસની છાપ પડેલી દેખાય છે અને તે પણ સ્થલ : સાંખ્ય, વૈશેષિક અને બૌદ્ધ. એ ત્રણ ઉપરાંત ન્યાય, વેદ, ઔપનિષદ આદિ બીજાં તત્કાલીન પ્રસિદ્ધ જૈનેતર દર્શનના અભ્યાસની ઊંડી અને વિસ્તૃત છાપ દિવાકરશ્રીના માનસમાં પડેલી છે, એ તેઓશ્રીની સન્મતિ, બત્રીસીઓ વગેરે કૃતિઓ જોતાં સ્પષ્ટ થાય છે. (ક) સાંખ્યાચાર્ય ઈશ્વરકૃષ્ણની કારિકાઓ લે અને સન્મતિ સાથે સરખાવો. ભાષા અને સંપ્રદાયને ભેદ બાદ કરીએ તે એ બેમાં છંદનું તેમ જ પોતપોતાના વિષયને તર્કપદ્ધતિએ ગોઠવવાનું સામ્ય નજરે પડશે. (ખ) ત્યવાદી બૌદ્ધાચાર્ય નાગાર્જુનની મધ્યમકકારિકા અને વિજ્ઞાનવાદી વસુબધુની વિંશિકા તથા ત્રિશિકા સાથે દિવાકરશ્રીની કૃતિઓ સરખાવતાં એમ લાગે છે કે એ આચાર્યો ઉપર એકબીજાની અસર અવશ્ય છે. (ગ) Page #197 -------------------------------------------------------------------------- ________________ ૯૨૨] દર્શન અને ચિંતન વૈશેષિકસૂત્ર અને ન્યાયદર્શનના અભ્યાસે તે સન્મતિની રચનામાં દિવાકરશ્રીને ખાસ પ્રેરણા આપ્યાનું ભાન થાય છે. તેથી એ દર્શનેનાં સૂત્ર અને સન્મતિ વચ્ચે ભાષા તેમ જ ગદ્ય-પદ્યન ભેદ હોવા છતાં શુદ્ધ તર્કદષ્ટિના ઉપયોગનું એમાં મુખ્ય સામ્ય છે. રચનાને ઉદ્દેશ દિવાકરશ્રીએ સન્મતિતર્ક બે ઉદેશથી રચ્યું હોય તેમ લાગે છે: (૧) સ્વસંપ્રદાયમાં વિચારશક્તિ અને તર્કબળ કેળવી પ્રજ્ઞાને વિકાસ કરે, અને (૨) જૈનેતર દર્શનના વિદ્વાનમાં જૈન મૂળ તત્ત્વોની પ્રતિષ્ઠા કરવી. જૈન નિર્ચ મૂળથી જ જ્ઞાનપ્રિય છતાં ત્યાગપ્રધાન હતા. તેથી તેઓમાં આત્મશ્રદ્ધાનું તેજ હતું, પણ તે કાળક્રમે ધીરે ધીરે સ્થૂલ માન્યતા અને સ્થૂલ રૂઢિઓમાં જકડાઈ સંકુચિતપણામાં બદલાઈ ગયું હતું. તેથી આગમપાઠી સાધુસંધ મોટેભાગે શબ્દસ્પર્શ થઈ ગયો હતો અને તેથી ભગવાનના વ્યાપક સિદ્ધાંત દેશ-કાળ પ્રમાણે ઘટાવી તેને વિસ્તાર કરવાને બદલે તેઓ નવી પરિસ્થિતિમાત્રથી ભડકતા અને નવા વિચારે અને વ્યવહારો તેમને તદ્દન અસહ્ય થઈ પડતા. કોઈ ચાલતી પ્રથા બહારને વિચાર મૂકે કે મૂળ વસ્તુને નવા રૂપમાં સમજાવે છે તેને તેઓ શ્રદ્ધા વિનાને-સમ્યગ્દર્શન વિનાનેકહી વગોવતા. વિચાર અને આચારનું જે વિશિષ્ટ બળ શ્રમણસંધમાં હતું તેને ઉપયોગ માત્ર પ્રાચીનતાની રક્ષા કે રૂઢિ સાચવવામાં જ થતું. આ સ્થિતિ દિવારશ્રીને ખટકી. તેઓને લાગ્યું કે ભગવાનના ઉદાર અને ગંભીર સિદ્ધાન્તો બહુ જ વ્યાપક બની શકે તેમ છે. તે સિદ્ધાતો દેશ-કાળના બંધનથી પર હોવાને લીધે તેને પ્રજ્ઞા વડે બહુ જ વિસ્તાર કરી શકાય તેમ છે અને તેમાં જૂનું કે નવું જે કાંઈ વાસ્તવિક હોય તે બધું સમાવવાને અવકાશ છે. ફક્ત તે માટે સુક્ષ્મ વિચાર કેળવો જોઈએ, તર્કશક્તિ ખીલવવી જોઈએ અને પ્રજ્ઞાને વિકાસ કરે જોઈએ. દિવાકરશ્રીની પ્રતિભાને ભગવાનના સિદ્ધાતોની ખૂબીઓનું ઊંડું અને સ્પષ્ટ દર્શન થયું હતું, જ્યારે બીજો શ્રમણવર્ગ એ વસ્તુ સાંભળવા સુધ્ધાં તૈયાર ન હતા; ઊલટું, ભગવાનના જ સિદ્ધાંતની પષક, પણ માત્ર નવી એકાદ દલીલ સાંભળી તે છે છેડાઈ જતે અને તે નવા વિચારક ઉપર તેની નવી વિચારણાને અંગે આક્ષેપ મૂકતે કે તમે તે સિદ્ધાન્તની પ્રરૂપણા નહિ પણ તીર્થકરની અવજ્ઞા-આશાતના કરે છે. શાસનની આશાતના કે તીર્થંકરની આશાતનાને આપ જૈન પરંપરામાં Page #198 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્વ [ કર૩ નાસ્તિકપણાના આરેપ કરતાં પણ વધારે ભારે મનાતે આવ્યો છે, એ વાત સ્મરણમાં રાખવી જોઈએ. તેથી એવા આરોપ મૂકનાર વર્ગને દિવાકરશ્રીએ સ્પષ્ટ સંભળાવી દીધું કે નયોનો વિવેક અને તેનું સમુચિત જ્ઞાન એ જ સ્વસિદ્ધાન્તની પ્રરૂપણ છે અને બીજું બધું તીર્થંકરની આશાતના છે. કેટલાકે દિવાકરશ્રીના નવા તર્કવાદ સામે થઈ કહેતા કે તમે કહો છો તે સૂત્રમાં ક્યાં લખ્યું છે ? અને સૂત્રના શબ્દ વિરુદ્ધ જવું એ તે તીર્થંકરની આશાતના છે. એવું કહેનારના મતની સમીક્ષા કરતાં દિવાકરથી તેઓને ઉદ્દેશી કહે છે કે તીર્થકરની આશાતનાથી ડરનારા અને મૂત્રાક્ષરને વળગી રહેનારા કેટલાક આચાર્યો કેવળજ્ઞાન-કેવળદર્શનને ભેદ માને છે ઈત્યાદિ. દિવાકરશ્રીના આ કથનમાં કટાક્ષ એ લાગે છે કે તીર્થંકરની આશાતનાના ભયથી માત્ર સૂત્રાક્ષરને વળગી રહેવું અને તેનું મર્મ ન વિચારવું કે તર્ક ન વાપરવો એ ક્યાંને ન્યાય ? ઊલટું, વિચાર અને તર્કને અગ્ય રીતે દાબી દેવામાં જ તીર્થંકરની આશાતના છે. દિવાકરથી કેવળજ્ઞાન-કેવળદર્શનના અભેદને પિતાને પક્ષ સ્થાપતાં આગમમાં દેખાતા તેથી વિરુદ્ધ પાઠોનું સમાધાન કરતાં કહે છે કે સૂત્રોમાં અભેદપક્ષ વિરુદ્ધ જે જે કથનો છે તે અન્ય દર્શનનાં મંતવ્યનું માત્ર દષ્ટિએ વર્ણન છે, સ્વસિદ્ધાન્ત નથી. માટે સૂત્રોનું વ્યાખ્યાન કરતી વખતે માત્ર શબ્દસ્પર્શથી કામ ન ચાલે. ખરે જાણકાર હોય તે તે પૂર્વોપર અર્થની ઊંડી વિચારણું કરીને જ સૂત્રાર્થનું કથન કરે, એમ ને એમ નહિ.. વળી, જેઓને નવી વિચારણામાં મિથ્યાદષ્ટિની ગંધ આવતી તેઓને ઉદ્દેશી દિવાકરશ્રી કહે છે કે મેં જે રીતે કહ્યું છે તે રીતે જિનકથિત ત. ઉપર શ્રદ્ધા રાખનારનું જ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તેનું વાસ્તવિક જ્ઞાન હોય તો સમ્યગ્દર્શન નિયમથી આવી જાય છે, પણ વાસ્તવિક જ્ઞાન ન હોય તે સમ્યગ્દર્શન શી રીતે આવે ? ખરી રીતે સમ્યજ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તેથી એવું જ્ઞાન મેળવવાના પ્રયત્ન વિના સમ્યગ્દર્શનનું અભિમાન રાખવું અને એવા જ્ઞાન માટે પ્રયત્નશીલને મિથ્યાદષ્ટિ કહે એ ક્યાંને ન્યાય ? જેઓ સૂક્ષ્મ વિવેચના કર્યા વિના જ આગમનું જ્ઞાન મેળવતા અને પિતાને આગમા ભાનતા તેઓને તેઓશ્રી કહે છે કે જુદી જુદી યદષ્ટિવાળાં સૂને માત્ર ભણી જેઓ પિતાને સૂત્રધર કહેવરાવવામાં સંતોષ માને છે અને એ નયવાદની યોગ્ય મીમાંસા નથી કરતા તેઓ અજ્ઞ છે. સંપૂર્ણ નયવાદનું જ્ઞાન એ જ નિર્દોષ સમ્યગ્દર્શન છે; એ વિનાના માત્ર આત્મત્કર્ષથી પિતાની પ્રશંસા કરતા કરતા છેવટે નષ્ટ થાય છે. કેટલાકે પિતાને શાસનભક્ત અને સિદ્ધાંતજ્ઞ માની દિવાકરશી જેવા સૂક્ષ્મ દ્રષ્ટાને શાસનનાશક અથવા શુષ્ક તાર્કિક Page #199 -------------------------------------------------------------------------- ________________ ‘૯૨૪ ] દર્શન અને ચિંતન કહેતા. તેઓને લક્ષીને દિવાકરથી કહે છે કે, ભાઈ ! માત્ર સિદ્ધાંતજ્ઞ થવાથી તેની પ્રરૂપણ કરવા જેટલી સ્થિરબુદ્ધિ નથી આવી શકતી. વળી આગળ વધી તેઓ કહે છે કે માત્ર સૂત્રપાઠથી અર્થને ઠીક બંધ નથી થતું. એ બેધ કઠિન નયન વાદની અપેક્ષા રાખતા હોવાથી દુર્ગમ છે. તેટલા માટે સૂત્રપાઠી દરેક જણે અર્થજ્ઞાન મેળવવા પ્રયત્નશીલ થવું. જે આચાર્યો અશિક્ષિત અને છતાં ધષ્ટ છે તેઓ ભગવાનની આજ્ઞાને અવગણે છે. છેવટે કેટલાકની બહારની ધમાલ અને મોટપને દાવ જોઈ દિવાકરશ્રી દુઃખપૂર્વક કહે છે કે જેઓ વિચાર વિના જ ઘણાં પિથાં વાંચી પોતાને બહુમત માને છે, જેઓ મોટા શિષ્ય પરિવારને લીધે પિતાને બહુસંમત માનવાની ભૂલ કરે છે, તેઓ શાસ્ત્રમાં સ્થિરમતિ ન થતા ઊલટા સિદ્ધાંતદ્રોહી બને છે. દિવાકરશ્રીના આટલા પ્રાસંગિક ઉદ્ધાથી એ સ્પષ્ટ થાય છે કે સન્મતિની રચના એ મુખ્યપણે શ્રમણ સંધમાં પ્રજ્ઞાબળ પ્રેરવા માટે થયેલી છે; પરંતુ એ ઉપરાંત એ રચનાને બીજો પણ ઉદ્દેશ હતો અને તે એ છે કે જૈન તનું જૈનેતર વિદ્વાનોમાં જ્ઞાન ફેલાવવું અને જેઓ જૈન સિદ્ધાન્તો ઉપર આક્ષેપ મૂકતા તેઓને સચોટ ઉત્તર આપ. આપણે સન્મતિની નય, જ્ઞાન અને શેયની પ્રરૂપણુઓમાંથી નય અને યની પ્રરૂપણાઓમાં સ્પષ્ટ જોઈ - શકીએ છીએ કે એ બીજો ઉદ્દેશ સિદ્ધ કરવા દિવાકરશ્રીનું ખાસ લક્ષ્ય હતું. તેથી જ તેઓએ નયવાદનું સુંદર પૃથક્કરણ કરી ઉપલબ્ધ તત્કાલીન સમગ્ર દર્શનને સ્યાદ્વાદની સાંકળની કડીઓ જેવા ભિન્ન ભિન્ન નોમાં ગ્ય રીતે ગોઠવ્યા છે અને તે રીતે તેની મહત્તા આંકી છે. જે દર્શને માત્ર પિતાની પ્રરૂપણ સિવાય બીજી પ્રરૂપણાઓને ઘટતું સ્થાન નથી આપતાં તે બધાંને તેઓએ એકતરફી અને અધૂરાં સાબિત કરવાને ખાસ પ્રયત્ન કર્યો છે અને નયવાદનું તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં કેવું સ્થાન છે એ સમજાવવા પ્રબળ પુરુષાર્થ દાખવ્યો છે. જેઓ વગર સમયે અનેકાંતને ઉપબહાસ કરતા તેઓને તેનું સ્વરૂપ સમજાવવા આકર્ષક ચર્ચા કરી છે અને છેવટે કહ્યું છે કે જેના વિના વ્યવહારનું એક પણ કામ સિદ્ધ નથી થઈ શકતું એવા અનેકાંતવાદને નમસ્કાર હો. બારીકીથી જોતાં ખરેખર એમ લાગે છે કે નય અને અનેકાંતવાદને સ્પષ્ટ સમજાવવા અને જૈન તત્વજ્ઞાનની એ વિશેષતાને સર્વગમ્ય કરવા સૌથી પહેલાં બુદ્ધિ અને તર્કસિદ્ધ જે કોઈ પ્રયત્ન થયો હોય તે તે દિવાકરશ્રીને જ પ્રયત્ન છે. દિગંબરાચાર્ય સમતભદ્રની આપ્તમીમાંસા અને શ્વેતાંબરાચાર્ય હરિભદ્રની અનેકાંતજયપતાકા વગેરે કૃતિઓ એ પાછળના પ્રયત્નો છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતિક અને તેનું મહત્ત્વ [૯ર૫ દિવાકરશીને અને સન્મતિને પ્રભાવ વીર અને વિદ્વાન પુરુષની પ્રભા કાંઈ પિતાના જ કુલને વ્યાપીને અટકતી. નથી; એ તે સહસ્ત્રકિરણ સૂર્યની પેઠે બધી દિશાઓને ઝગઝગાવી મૂકે છે.. દિવાકરશ્રી પિતાની પરંપરામાં તે ગવાયા જ છે, પણ એમના તેજોબળથી આકર્ષાયેલા બીજા બીજા વિદ્વાન આચાર્યોએ પણ એમનું ગુણગાન કરવું વિસાયું નથી. હરિવંશપુરાણના કર્તા મહાકવિ જિનસેનાચાર્ય (પ્રથમ) પિતાને, એ ગ્રંથની પ્રસ્તાવનામાં જ્યાં મોટા મોટા પ્રભાવશાળી આચાર્યોનું અને કવિએનું સ્મરણ કરે છે ત્યાં તેમણે અત્યંત આદર સાથે દિવાકરશ્રીને પણ સ્તવેલા છે. એ ઉપરાંત આદિપુરાણના પ્રણેતા બીજા જિનસેનસૂરિ, સિદ્ધિ વિનિશ્ચયના ટીકાકાર અનંતવીર્ય અને પંડિત લક્ષ્મીભદ્ર વગેરે દિગંબર પંડિતોએ પિતાપિતાની કૃતિઓમાં દિવાકરશ્રીના નામને અતિ ઉચ્ચ સ્થાને સ્થાપેલું છે. દિવાકરીની જેમ એમની કૃતિઓનો પણ કાંઈ ઓછો પ્રભાવ વિસ્તરેલો. નથી. તત્વાર્થરાજવાર્તિકના પ્રણેતા ભટ્ટ અકલંકદેવે દિવાકરશ્રીના એક પ્રસિદ્ધ પદ્ય દ્વારા પિતાના વાર્તિકને શેભાવ્યું છે. તત્ત્વાર્થપ્લેકવાર્તિકના કર્તા. શ્રી. વિદ્યાનંદ સ્વામી અપરનામ પાત્રકેસરીજીએ એ વાર્તિકની વ્યાખ્યામાં પિતાના વચનના દઢીકરણ માટે સન્મતિની ગાથાને ઉદ્ધરીને સન્મતિના પ્રામાણનું બહુમૂલ્ય આંકી બતાવ્યું છે. સિદ્ધિવિનિશ્ચય ટીકામાં પણ આચાર્ય અનંતવીર્ય સન્મતિની ગાથાને વિચારતા નથી. દિવાકરશીની કૃતિનો પ્રભાવ કાંઈ આટલેથી જ અટક્યો નથી, પણ વિશેષ વિચારતાં એમ પણ ભાસે છે કે પ્રસિદ્ધ તાર્કિક આચાર્ય અકલંક ભટ્ટની લઘીયસ્ત્રય એ જાણે સન્મતિનું પ્રતિબિંબ જ ન હોય ! આમ ચારે કેર દિવાકરથી અને સન્મતિને પ્રભાવ વિસ્તરે જોઈએ છીએ, ત્યારે આ એક નવાઈ જેવું લાગે છે કે એમની સન્મતિ અને ન્યાયાવતાર સિવાયની બીજી કોઈ કૃતિ ઉપર કોઈએ સાધારણ ટિપ્પણું સરખી પણ કરી નથી. સંભવ છે કે સિદ્ધસેનની તર્કસમીક્ષારૂપ ચિનગારીને લીધે લેક ભડક્યા હોય અને તેમના પ્રતિભાપૂર્ણ પાંડિત્યને લીધે મુગ્ધ થયા હેય. એથી તેઓએ દિવાકરથી અને તેમની કૃતિને ભલે અભિનંદી હોય, પણ પેલી ભડકામણને લીધે તેઓ દિવાકરશ્રીની મહત્તાપૂર્ણ એ બત્રીસીઓને સ્પર્શ કરતાં અચકાયા હેય. વધુ સંભવ તે એ છે કે એ બત્રીસીઓને કોઈ વિરલ પુરુષે જ વાંચી હશે અને એથી જ આજે એ બધી અશુદ્ધ રીતે ઉપલબ્ધ છે કે જેમાં ૩૨-૩ર લેકની માત્ર એકવીશ બત્રીસીઓ છતાંય એના શુદ્ધ સંસ્કરણ માટે ખાસા બત્રીસ માસ તે સહેજે વીતી જાય અને બીજો આયાસ થાય તે તે વળી જુદો જ. હવે તે દેશમાં અજ્ઞાનતાના ધૂમને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ ] દર્શન અને ચિંતન દૂર કરવા, લેકમાં ચેતન્ય પ્રેરવા અને સામાજિક અંધ વાતાવરણની ઠંડીને ઉડાડવા એમની એ ચિનગારીઓને ચેતવવી આવશ્યક છે. બીજી કૃતિઓ - સન્મતિ ઉપરાંત બીજી પણ કૃતિઓ દિવાકરશ્રીની છે. બીજી કુલ કેટલી કૃતિઓ રચેલી તે જાણવાનું અત્યારે કોઈ સાધન નથી, પણ એ બત્રીસ બત્રીસીઓમાં જે ન્યાયાવતાર ન આવતું હોય તે તે અને કલ્યાણમંદિર સ્તોત્ર પણ તેઓની કૃતિઓમાં ગણવાં જોઈએ. તેઓને નામે ચડેલી કે મનાતી બીજી કેટલીક કૃતિઓ સંભળાય છે, પણ તેમાં વજૂદ જણાતું નથી. અત્યારે તેઓશ્રીની નિશ્ચિત કતિઓમાંથી ઉપલબ્ધ તો સન્મતિ ઉપરાંત ફક્ત એકવીસ બત્રીસી, ન્યાયાવતાર અને કલ્યાણ મંદિર છે. સન્મતિ અને બીજી કૃતિઓ વચ્ચે મુખ્ય તફાવત ભાષા અને વિષય બને છે, કારણ કે બાકીની બધી કૃતિઓ સંસ્કૃતમાં જ છે. બત્રીસીઓ કઈ એક ખાસ વિષય ઉપર નથી, પણ તે જુદા જુદા વિષય ઉપર લખાયેલી છે. શરૂઆતની કેટલીક બત્રીસીઓમાં ભગવાન મહાવીરની અનુપમ સ્તુતિ છે, ત્યાર પછી કેટલીકમાં જૈનેતર દર્શનેનું વર્ણન છે. એમાં વાદકળાનું મર્મ અને વળી એકમાં વિવાદની દુર્દશાનું ચિત્ર છે. ન્યાયાવતારમાં જૈનન્યાયની સ્થાપના અને કલ્યાણમદિરમાં પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ છે. ભારતીય સમગ્ર દર્શનેને અભ્યાસ કરવા માટે ગ્રંથ રચનાની પ્રેરણા આચાર્ય હરિભદ્રને કે માધવાચાર્યને દિવાકરશ્રીની ભિન્ન ભિન્ન દર્શન ઉપરની પ્રૌઢ બત્રીસીઓમાંથી મળી હોય તેમ સ્પષ્ટ લાગે છે. સન્મતિને શુદ્ધ વિષે જૈન તત્ત્વજ્ઞાનને છે, જ્યારે બત્રીસીઓને મુખ્ય વિષય ભારતીય સમગ્ર દર્શનેની મીમાંસા અને તેનું નિરૂપણ એ છે. દાન, શીલ, તપ અને ભાવના સંસ્કારમાં જેનું વારસાગત ચઢિયાતાપણું કબૂલ કરવામાં આવે તો બૌદ્ધિક સંસ્કારનું તેવું ચઢિયાતાપણું બ્રાહ્મણ જતિનું કબૂલ કરવું જોઈએ—એ વાતની સાક્ષી અનેક બ્રાહ્મણ જૈનાચાર્યોની કૃતિઓ પૂરે છે. વૈશ્ય જાતીય શ્રીમાન હેમચંદ્ર અને યશોવિજયજી જેવા તે અપવાદ માત્ર ગણાય. દિવાકરશ્રી જન્મે બ્રાહ્મણ જાતિના અને પિતાની જ પરંપરામાં વ્યાકરણ, કાવ્ય, વેદ અને ઉપનિષદ ઉપરાંત તત્કાલીન સમગ્ર વૈદિક દર્શનોને તેમ જ બૌદ્ધ દર્શનને પી ગયેલા. એમને સંસ્કૃતભાષા ઉપરનો કાબૂ અને કવિત્વ એમની કૃતિઓમાં ચમત્કારક રીતે નજરે પડે છે. પૂર્વાશ્રમના દાર્શનિક પ્રૌઢ અભ્યાસે તેઓની બુદ્ધિને તીક્ષ્ણ અને દર્પણ જેવી સ્વચ્છ બનાવી હતી. હૃદય તેઓનું સરળ અને ગુણપક્ષપાતી હતું. પરીક્ષાશક્તિ અને Page #202 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતિક અને તેનું મહત્વ નિર્ભયતા તેઓમાં સ્વત:સિદ્ધ હતાં. તેથી જૈન આગમ જોતાવેંત જ બીજા કઈ સાધારણ વિદ્વાનને ન ભાસે એવું ભગવાન–ભાવિત તત્ત્વ તેમની પ્રતિભાને ભાસ્યું અને તેમની વિરક્તવૃત્તિ સાથે નિર્ભયતા જાગી ઊઠી. પરિણામે તેઓએ દીર્ઘતપસ્વી મહાવીરનું શાસન સ્વીકાર્યું અને પિતાની સમગ્ર શક્તિ એ શાસનને અપી, તેની વ્યવસ્થા અને પ્રભાવના કરવામાં જ પિતાના પાંડિત્યને ઉપગ કર્યો. " એમની બત્રીસીઓ વાંચતાં ઉપરની બધી હકીકત સ્પષ્ટ જણાઈ આવે છે. અહિંસા અને અનેકાંતનું બીજાને ભાગ્યે જ સમજાયેલું તત્ત્વ તેઓને સરળતાથી સમજાયું. તેથી જ તેઓ દીર્ધતપસ્વીના બુદ્ધિગમ્ય તત્વસિદ્ધતિ ઉપર ફિદા થઈ એમની ગદ્દગદ ભક્તિથી સ્તુતિ કરવા મંડી ગયા. એ સ્તુતિમાં પણ તેમણે પિતાને બુદ્ધિપ્રભાવ અને તર્કવાદ સ્પષ્ટ કર્યો છે. એ સમજવા કેટલાંક બત્રીસીઓમાંનાં પો લેખના અંતમાં અર્થ સહિત નમૂનારૂપે આપવામાં આવે છે, જેને વાંચતા વાચકોને દિવાકરશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વની ખાતરી થશે અને તેમનું હાર્દ સમજાશે. સન્મતિનો પ્રચાર એ છે કેમ છે અને હવે તે વધે કેમ? એકંદર રીતે જોતાં પ્રવચનસાર અને સન્મતિતર્ક એ બને છે મહત્વના છતાં તેમાં સન્મતિતર્કનું જ સ્થાન મુખ્ય આવે છે. બેમાંથી અભ્યાસ માટે જે એકની જ પસંદગી કરવી હોય તે સન્મતિતર્કની જ પસંદગી વિશેષ ફળદ્રુપ છે. પ્રવચનસારની પદ્યરચના કરતાં સન્મતિની પદ્યરચના પણ વિશેષ ધ્યાન ખેંચે તેવી છે, છતાં સન્મતિતકના અભ્યાસી પ્રવચનસારની “ઉપેક્ષા કરે તે ઘણું જ ગુમાવે એ ચેખું છે. - પ્રવચનસાર કરતાં સન્મતિતર્કનું સ્થાન વિશિષ્ટ હેવા છતાં અને બને મૂળ ગ્રંથનું પ્રમાણ લગભગ સરખું હોવા છતાં અભ્યાસક્રમમાં પ્રવચનસાર જેટલું વધારે પ્રચલિત છે તેટલો વધારે સન્મતિતર્ક અપ્રચલિત છે, તેનાં શાં કારણે ? એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ઉત્તર સ્પષ્ટ છે. પ્રવચનસારમાં માત્ર પ્રાચીન પદ્ધતિને અનુસરી જેન તો નિરૂપવામાં આવ્યાં છે, જ્યારે સન્મતિતર્કમાં તેનું નિરૂપણ નવીન રીતે કરવામાં આવ્યું છે. તેથી નવીન વિચારને અને નવી પદ્ધતિને સહન ન કરી શકનાર પ્રાચીન વર્ગે એ મહત્ત્વપૂર્ણ ગ્રંથથી જોઈતે લાભ ન ઉઠાવ્યો. બીજું કારણ એ છે કે પ્રવચનસાર ઉપરની - ટીકાઓ બહુ મોટી કે ભણનારને મૂંઝવે તેવી નથી; જ્યારે સન્મતિની ઉપલબ્ધ ટીકા અસાધારણું મહત્ત્વપૂર્ણ છતાં અતિવિસ્તૃત અને સાધારણ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૯૨૮ ] દર્શન અને ચિંતન અભ્યાસી માટે અગમ્ય હોવાથી તે મૂળના અભ્યાસમાં દરેકને સાધક થતી નથી. ત્રીજું કારણું પ્રવચનસારીય મૂળ અને ટીકા જુની-નવી દેશી ભાષાઓમાં અનુવાદિત છે, તેથી ગમે તે જિજ્ઞાસુ તેને વાંચી અને ભણી શકે છે, જ્યારે સન્મતિતર્કની બાબતમાં તેમ નથી. તેની ટીકાની વાત તે બાજુએ રહી, પણું એવડા નાનકડાશા મૂળ ગ્રંથને જુની કે નથી કોઈ પણ દેશી ભાષામાં અનુવાદ આજ સુધી ક્યારેય થયો હોય એમ જાણવામાં નથી; કોઈ લેખકે જુના વખતમાં એના ઉપર સંક્ષિપ્ત ટબ સુધ્ધાં લખ્યું નથી. આ અને આનાં જેવાં બીજાં અનેક કારણોથી એ અસાધારણ ગૌરવવાળા ગ્રંથથી માત્ર ગૃહસ્થવર્ગ જ નહિ, પણ જ્ઞાન અને ત્યાગપ્રધાન ભિક્ષવર્ગ સુધ્ધાં મેટે ભાગે અજાણ રહ્યો છે. જૈનતર્કના સ્વયંભૂ સમ્રાટ ઉપાધ્યાય શ્રીયશોવિજયજીને કણ નથી જાણતું ? તેઓશ્રી દ્રવ્યગુણુપર્યાયના રાસમાં સ્પષ્ટ કહે છે કે જેઓ દ્રવ્યાનુ ગને વિચાર નથી કરતા અને ક્રિયાકાંડમાં જ મ રહે છે તેઓ નિશ્ચયશુદ્ધ ચારિત્રનું સ્વરૂપ જ નથી જાણતા. એ રીતે દ્રવ્યાનુયોગ-તત્ત્વચિંતનના અભ્યાસનું મહત્તવ બતાવી તેઓએ કહ્યું છે કે તે માટે સન્મતિત વગેરે ગ્રંથ શીખવા અને તેનું મનન કરવું. ખરેખર, ઉપાધ્યાયજીની તીક્ષ્ણ દષ્ટિ વસ્તુસ્થિતિને સ્પર્શ કરે છે, પણ બહારની ધમાધમ અને ઉપરની ટાપટીપમાં રસ લેનાર ત્યાગપ્રધાન ભિક્ષુવર્ગને મેટે ભાગ એ વસ્તુથી બહુ વેગળા હોય એમ લાગે છે; નહિ તે સન્મતિતના નાનામોટા અનેક અનુવાદો અનેક ભાષાઓમાં ક્યારનાયે થયા હતા અને આજે તેનું પાઠ્યક્રમમાં આકર્ષક સ્થાન હોત. ઉપાધ્યાયજીએ સન્મતિતને જેટલે છૂટથી ઉપયોગ કર્યો છે, જેટલી તે ઉપર વિચારણા કરી છે અને તે ઉપર ટુંછવાયું જેટલું લખ્યું છે તે સન્મતિતના સ્વાભાવિક ગૌરવને શોભાવે તેવું છે. ન્યાયનિધિ વિજયાનંદસૂરીશ્વરે ઉપાધ્યાયજી પછી એ ગ્રંથને સંપૂર્ણ જોયેલે છે એવા નિશ્ચિત પ્રમાણે અમને મળ્યાં છે. શ્રીમદ્ રાજચંદ્ર સન્મતિતર્કનું ગૌરવ ખૂબ ગાયું છે, પણ કોઈએ એને ભાષામાં ઉતાર્યો નથી. એ ગ્રંથનું વરતુ અને તેનું ગૌરવ સર્વગમ્ય થવા માટે તેના સરળ અનુવાદની જ ખાસ જરૂર છે. જે એ ગ્રંથને મધ્યમ પરિમાણને અનુવાદ થઈ બહાર પડી શકે તે અમારી ખાતરી છે કે જેમ તવાથી સર્વત્ર પઠન પાઠનમાં છે તેમ સન્મતિતર્ક પણ એ કક્ષામાં આવે, એટલું જ નહિ, પણ યુનિવર્સિટી સુધ્ધાંમાં દાખલ થાય. એને પ્રાંજલ અનુવાદ વિદેશી વિદ્વાનેને પણ ખરેખર આકર્ષશે. એવો અનુવાદ Page #204 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્વ [૯૨૯ કરવાની બહુ જૂની અને બળવતી ધારણાએ જ સન્મતિતર્કના સંપાદનકાર્યમાં અમને પ્રેર્યા છે અને બાંધી રાખ્યા છે. ઉપલબ્ધ ટીકા અને તેનું મહત્વ અત્યારે સન્માનિતની એક જ ટીકા સુલભ છે અને તે તાર્કિક અભયદેવની. આ ટીકા પહેલાં બીજી ઘણું ટીકાઓ તેના ઉપર લખાયેલી, પણ અભયદેવ પછી સન્મતિ ઉપર બીજ કેઈએ ટીકા લખી જણાતી નથી. શ્રી. અભયદેવ પહેલાં રચાયેલી ઘણી ટીકાઓમાં એક શ્વેતાંબરાચાર્ય તાર્કિક મલવારીની અને બીજી દિગંબરાચાર્ય સુમતિની હોવાનાં પ્રમાણ મળે છે આ બે ઉપરાંત બીજી ટીકાએ હતી કે નહિ ? અને હતી તે કોની કોની રચેલી ? વગેરે પ્રશ્નો હજી વિચારવાના બાકી જ છે. તેવી જ રીતે જેમ દિગંબરાચાર્ય અલંકે પિતાનાં પ્રકરણ ઉપર પણ લઘુત્તિઓ રચેલી છે તેમ ખુદ દિવાકરશ્રીએ પોતાના સન્મતિતર્ક ઉપર નાનીમેટી કઈ પણ વૃત્તિ રચેલી હોવી જોઈએ એવી છે. લોયમનની સંભાવના પણ ખાસ વિચારણીય હોઈ સંધનને વિષય છે. ગમે તેમ છે, પણ આજે તે એકમાત્ર શ્રી. અભયદેવની ટીકા જ સન્મતિતમાં પ્રવેશ કરવાનું દ્વાર છે. - ટીકાને સામાન્ય અર્થ એટલે જ છે કે તેના વડે મૂળ ગ્રંથમાં પ્રવેશ કરે. અલબત્ત, એ રીતે જોતાં ટીકા એ મૂળ ગ્રંથરૂપ નગરનું દ્વાર કહેવાય, પણ પ્રસ્તુત ટીકાને માત્ર ઠાર કહેવું કે નહિ તે એક ખાસ સવાલ છે. સબબ એ છે કે પ્રસ્તુત ટીકા જેમ પ્રમાણમાં અતિવિશાળ છે તેમ મૂળ ગ્રંથમાં સ્પષ્ટ રીતે નહિ આવતા એવા અનેક નાનામેટા દાર્શનિક વિષયની વિસ્તૃત અને સૂક્ષ્મ ચર્ચાથી ભરેલી છે. તેથી એ ટીકા જ એક સ્વતંત્ર ગ્રંથ બની ગયેલ છે. એ ટીકા દ્વારા મૂળ ગ્રંથમાં પ્રવેશ થવાને વાસ્તવિક સંભવ હોવાથી એ ટીકા મૂળ ગ્રંથનું દ્વાર છે; છતાં એ સ્વતંત્ર અધ્યયનની યોગ્યતા ધરાવતી હોવાથી મૂળ ગ્રંથની પેઠે એક સ્વતંત્ર જ કૃતિ છે, એમ કહેવું જરાયે અસ્થાને નથી. ૧૬૭ પદ્યો ઉપર પચીસ હજાર શ્લેકની પ્રસ્તુત ટીકામાં શ્રી. અભયદેવઅએિ પોતાને સમય સુધીમાં પ્રસિદ્ધ એવા તમામ ભારતીય દાર્શનિક વિષયોનો સંગ્રહ બહુ ખૂબીથી કર્યો છે, અને દરેક વાદને અંતે મૂળ ગ્રંથના પ્રતિપાદ્ય વિષય અનેકાન્તવાદનું સમર્થન કરી પિતાની ટીકાને મૂળ ગ્રંથના બેયની સાધક બનાવી છે. એક રીતે પ્રસ્તુત ટીકામાંની દાર્શનિક વિષય ઉપરની લાંબી ચર્ચાઓ ૫૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ હ૩૦ ] દર્શન અને ચિંતન સાધારણ બુદ્ધિવાળા માટે અગમ્ય હેવાથી એ ટીકા કેટલાકને બહુ ઉપયોગી ન લાગે એ પણ સંભવ છે, છતાં ખરી રીતે એથી એનું મહત્ત્વ ઘટતું નથી, ઊલટું તે વધારે સિદ્ધ થાય છે. જગતમાં કાંઈ દરેક વસ્તુ સર્વગ્ય જ નથી હોતી અથવા જે સર્વગ્ય ન હોય અગર તે અલ્પભોગ્ય હોય તેની કિંમત ઓછી એ પણ નિયમ બાંધી ન શકાય. ખરી વસ્તુસ્થિતિ એવી છે કે પ્રત્યેક વસ્તુનું મહત્વ તેની કક્ષાના પ્રજનની સિદ્ધિ ઉપરથી જ અંકાવું જોઈએ. આ દૃષ્ટિએ જોતાં શ્રી. અભયદેવની ટીકાનું સ્થાન તેના ઉદેશ પ્રમાણે બહુ ઊંચું છે. બૌદ્ધદર્શન, ભિન્ન ભિન્ન વેદિક દર્શને અને દિગંબર સંપ્રદાયના નવમા સૈકા સુધીના જે મોટા મોટા આકર ગ્રંથો હતા તે બધાંના સંપૂર્ણ વિષયને સંગ્રહ કરી તેના ઉપર જૈનદષ્ટિએ ચર્ચા કરવી અને છેવટે અનેકાંતવાનું સ્થાપન કરવું એ જ શ્રી. અભયદેવસૂરિને ઉદ્દેશ તે ટીકા રચવામાં હતું, અને, પ્ર. લેયમન પિતાને અભિપ્રાય જણાવે છે તે પ્રમાણે, તે ઉદ્દેશ ખરેખર અભયદેવસૂરિએ સિદ્ધ કર્યો છે. તેમના પિતાના સમય પહેલાં સંસ્કૃત દર્શન સાહિત્યમાં આકર ગ્રંથનું પ્રમાણ વધારેમાં વધારે ૧૮૦૦૦ શ્લેક જેટલું વધ્યું હતું. બૌદ્ધદર્શનને મહાન ગ્રંથ તત્ત્વસંગ્રહ લે કે વૈદિક દર્શનનાં વાર્તિક આદિ કોઈ ગ્રંથ લે, દિગબરાચાર્યના માર્તડાદિ ગ્રંથો લે કે શ્વેતાંબરાચાર્યના નયચક્ર આદિ ગ્રંથો લે. એ બધા લગભગ અઢાર હજાર બ્રેકપ્રમાણ છે. તે બધાથી કદ મોટું કરી પૂર્વકાલીન સમગ્ર ચર્ચાઓને સમાવેશ કરી અભયદેવસૂરિએ ૨૫૦૦૦ શ્લેકપ્રમાણ ટીકા રચી અને તેને દાર્શનિક સર્વ વિષયોનું સંગ્રહસ્થાન બનાવ્યું. આ મહાન ઉદેશ સિદ્ધ કરવા જતાં ટીકાનું પ્રમાણ વધે એ સ્વાભાવિક છે. જે એને એટલે વિસ્તાર કરવામાં તેઓએ કૃપણુતા કરી હતી તે દશમા સૈકા સુધીના ભારતીય સમગ્ર દાર્શનિક વિષયની વિકસિત ચર્ચા એક સ્થળે આપણને ભાગ્યે જ જોવા મળત. તેથી ટીકાનો વિસ્તાર એ એનું ખરું મહત્વ છે, કારણ કે તેથી જ તેને ઉદ્દેશ સધાય છે. અગિયારમા સૈકા પછી શ્વેતાંબર સાહિત્યમાં એવા પણ છે રચાયા છે કે જે કદમાં પ્રસ્તુત ટીકા કરતાં ત્રણ ગણું છે, છતાં એ મહાકાય ગ્રંથ અભયદેવસૂરિના સર્વસંગ્રહના ઋણી છે, કારણ કે પ્રરતુત ટીકામાં સંગૃહીત થયેલ વિષયો તેમને સરળતાથી મળી ગયા છે. એક બીજી દૃષ્ટિએ પણ પ્રસ્તુત ટીકાનું મહત્ત્વ છે, અને તે એ કે દશમા સૈકા પછીના ગ્રંથની જેમ તેમાં શબ્દાબર નથી. એમાં ભાષાનો પ્રસન્ન પ્રવાહ શરઋતુના નદીપ્રવાહની જેમ જ જાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતર્ક અને તેનું મહત્વ [ ૯૩૧ ભારતીપૂજામાં ગૂજરાતને ફળો સાહિત્યનાં સર્જન, રક્ષણ અને વિસ્તારમાં આ દેશના બીજા ભાગોને મુકાબલે ગૂજરાતનું સ્થાન ક્યાં છે એનું સ્પષ્ટ અને વિસ્તૃત ભાન તે ગૂજરાતીઓને જાગ્રત કરી પુરુષાર્થની દિશામાં પ્રેરે તેવું અને ઈતર પ્રાન્તના દેશવાસીઓને ગૂજરાત પ્રત્યે બહુમાનશીલ કરે તેવું અવશ્ય છે, પણ એ વિશેની ગંભીર અને વિસ્તૃત માહિતીમાં અને ન ઊતરતાં ટૂંકમાં એટલું જણાવી દેવું બસ થશે કે ભારતીમંદિરમાં સાહિત્યોપાસનાનું નૈવેદ્ય ધરવામાં પોતપોતાની ઢબે બીજા પ્રાતિએ જે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો છે તે ભાગ લેવામાં વૈશ્યવૃત્તિપ્રધાન ગૂજરાત જરાયે પાછું નથી રહ્યું; બલકે ઘણે અંશોમાં તે તેનું વ્યક્તિત્વ માત્ર નિરાળું જ નહિ, પણ બીજા પ્રાંત કરતાં ચઢિયાતુવે છે. જૂના યુગને બાદ કરી એતિહાસિક યુગ તરફ આવી પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનના વિદ્વાનેને જોઈ એ છીએ તે તેઓ વ્યાકરણ, કેષ, કાવ્ય, નાટક, અલંકાર, દર્શન, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિ, ધર્મશાસ્ત્ર, સંગીત, શિલ્પ, તિષ, ચિકિત્સા આદિ અનેક સાહિત્યની શાખાઓના મૌલિક તથા ટીકાત્મક ગ્રંથ રચી વિશ્વભારતીને ભેટ કરતા નજરે પડે છે. દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્વાને પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાના જગદાકર્ષક ભાષ્ય અને ટીકાગ્રંથ રચીને સરસ્વતીની આરાધના કરતા નજરે પડે છે; તેમ જ તે ભાગના જૈન વિદ્વાને આગમિક અનેકાન્તવાદને તાર્કિક પદ્ધતિએ વિશદ કરતા ગ્રંથને રચી જાદી જ રીતે સરસ્વતીની સેવા કરતા નજરે પડે છે. કાશ્મીરના વિદ્વાને વળી તંત્ર, શૈવ અને પાશુપતદર્શન વિશે અનુપમ સાહિત્ય નિર્માણ કરી કાવ્ય અને અલંકારના પ્રદેશમાં અભુત પ્રતિભાદર્શક કૃતિઓ સરછ શારદાને પ્રસન્ન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના સુપુત્રે પણ લગભગ સાહિત્ય અને કળાની પ્રાચીન બધી શાખાઓમાં ગૌરવ પ્રાપ્ત કરે તેવી કૃતિઓ બનાવી વાઝેવીની અભ્યર્થના કરતા દેખાય છે. - સાહિત્યનાં સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાયે કે શ્રમણ સંપ્રદાયે અને શ્રમણ સંપ્રદાયમાં પણ જૈન કે બૌદ્ધે કેટકેટલે ભાગ આપ્યો એનું પૃથક્કરણ અત્યારે અનાવશ્યક છે. અત્યારે તે એમ જ માનવું જોઈએ કે એ બધે ફાળે ગૂજરાતે આપેલે ફાળો જ છે, અને તેમાં જ ગુજરાતનું વિશિષ્ટ વ્યક્તિત્વ અને ઉદારત્વ છે. - જ્યારે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્વાનો જ મુખ્ય Page #207 -------------------------------------------------------------------------- ________________ હ૩૨ ] દર્શન અને ચિંતન ભાગે પિતાની પ્રતિભા અને વિદ્યાવ્યાસંગનું અદ્ભુત નિદર્શન દાર્શનિક અને તાર્કિક ગ્રંથ મારફત કરાવી રહ્યા છે, ત્યારે ગૂજરાતના જન જમણે જ દાર્શનિક અને તાર્કિક પ્રદેશમાં પિતાની ગંભીર વિચારણાનું પ્રદર્શન કરાવે છે. ગૂજરાતમાં બૌદ્ધ વિદ્વાને હાથે રચાયેલી કઈ કૃતિ વિશે આજે સ્પષ્ટ પ્રમાણુ નથી. બ્રાહ્મણ વિદ્વાનોને હાથે દર્શન કે ન્યાયના વિષયમાં કાંઈ પણ મહત્ત્વપૂર્ણ લખાયું હોય એવી માહિતી અદ્યાપિ નથી જ મળી. દર્શન અને તર્કના પ્રદેશમાં સ્વૈર વિહાર કરનાર સિદ્ધસેન, મલવાદી, સિંહક્ષમાશ્રમણ, જિનભદ્ર, હરિભદ્ર, શાંત્યાચાર્ય, અભયદેવ, મલયગિરિ, હેમચંદ્ર, ચંદ્રપ્રભ, નરચંદ્ર, જિનેશ્વર, મુનિચંદ્ર, વાદી દેવસૂરિ, ગુણરત્ન, મલિષેણ, રાજશેખર અને છેલ્લા ઉપાધ્યાય શ્રી. યશોવિજયજી એ બધા જૈન શ્રમણે જ છે, અને તેમાં કેટલાયે તો એવા છે કે જેની એકએકની કૃતિઓની સંખ્યા ક્ષેમેન્દ્રની તે સંખ્યા કરતાં બમણી કે ચારગણી સુધ્ધાં છે. એ બધાની કૃતિઓ અત્રે મુખ્ય પ્રસ્તુત નથી. એમાં સિદ્ધસેનની કૃતિઓ અને તેમાંયે સન્મતિત પ્રસ્તુત છે અને તેથી ગૂજરાત ગૌરવ લેવું જોઈએ કે સન્મતિ અગર તેની ટીકા એ ગૂજરાતનું સર્જન છે. આપણું જૂનામાં જૂનું જે જ્ઞાન સચવાઈ રહ્યું છે તેનાં સાધનમાં મુખ્ય સાધન ભંડાર છે. પુસ્તકસંગ્રહ ( લાયબ્રેરી )ની પ્રથા આ દેશ માટે નવી નથી. એનો ઈતિહાસ જેવો મહત્વનો છે તેવો જ આકર્ષક છે. આપણું દેશમાં ભંડારે બે જાતના છે: વ્યક્તિની માલિકીના અને સંધની માલિકીના. બ્રાહ્મણ સંપ્રદાયના ભંડારો મેટેભાગે પહેલા પ્રકારના છે. જૈન સંપ્રદાયમાં વ્યક્તિએ સ્થાપેલા અને વધારેલા ભંડારે પણ છેવટે સંધના જ કબજામાં આવે છે. તેથી જૈન સંપ્રદાયના ભંડારે સંધની જ સંપત્તિ મનાય છે. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનમાં એવા સેંકડો મોટા મોટા જૈન ભંડારો છે, પણ અહીં તે પ્રસ્તુત નથી. વ્યાપાર અને અર્થપ્રિય ગૂજરાતે માત્ર પૈસાને સંગ્રહ નથી કર્યો, કિન્તુ એણે જ્ઞાનસંગ્રહ કરવામાં પણ જરાયે પાછી પાની નથી કરી. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના નાનામોટા દરેક જાણીતા શહેરમાં એક કે વધારે જૈન ભંડાર હોવાના જ. કેટલાંક શહેરે તે જૈન ભંડારને લીધે જ જાણતાં છે. પાટણ, ખંભાત, લીંબડી, કેડાઈ વગેરેનું નામ સાંભળતાં જ વિદ્વાનોના મનમાં બીજી વસ્તુ પહેલાં ભંડારે જ આવે છે. આવા સેંકડો ભંડાર ગૂજરાતે સાચવ્યા છે અને તેમાં લાખો વિવિધ પુસ્તકો સચવાયેલાં છે. જૈન ભંડારે એ કાંઈ માત્ર જૈન પુસ્તકોના જ સંગ્રહસ્થાને નથી. એના સ્થાપક અને રક્ષકાએ દરેક વિષય તેમ જ દરેક સંપ્રદાયના પુસ્તક Page #208 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતિક અને તેનું મહત્વ [ ૯૩૩ સંગ્રહવાને પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આજે કેટલાંક એવાં બહુ જૂનાં અને મહત્વનાં બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સંપ્રદાયનાં પુસ્તક જૈન ભંડારમાં મળી આવે છે, જે બીજે ક્યાંય લભ્ય નથી. પુસ્તકે માત્ર કાગળ ઉપર જ લખાયેલાં નથી, તાડપત્રનાં પણ હજારે પુસ્તકે અને તેનાં આખેઆખા ભંડારો સાચવી રાખવાનું પુણ્યકર્મ ગૂજરાતે કર્યું છે. એવા ભંડારમાં સન્મતિતકની અનેક પ્રતિઓ સચવાયેલી રહી છે. તે કાગળ અને તાડપત્ર બને ઉપર લખેલી મળે છે. સન્મતિતિક અને ગૂજરાત વિદ્યાપીઠ મૂળ અને ટીકાનું અસાધારણ મહત્ત્વ જોઈને જ એ ગ્રંથના અભ્યાસની અને પછી તેને અનુવાદ કરવાની લાલચ જન્મી; એ લાલચમાંથી સંપાદનની મમતા જાગી. વ્યાપાર અને અર્થપ્રધાન ગણાતા ગૂજરાતની વિદ્યાની બાબતમાં લાજ રાખવાને જ કેમ જાણે જૈનાચાર્યોએ જે કિંમતી સંસ્કૃત સાહિત્ય ભારતને અને વિશ્વને ચરણે ધર્યું છે તેમાં સન્મતિત –ટીકાનું પણ સ્થાન છે. એવા એક ગૂજરાતની જાહેજલાલીના અને વિદ્યાવિલાસના સમયમાં ગૂજરાતમાં જ રચાયેલા અને ગુજરાતના જ ભંડારેમાં મુખ્યપણે સચવાયેલા આકર ગ્રંથનું પ્રકાશન ગૂજરાતમાંથી જ થાય તે વધારે સારું, એમ સમજી કેવળ જૈન સમાજની કોઈ પણ સંસ્થાએ કરવા જોઈતા કામને ગૂજરાત પુરાતત્વ મંદિરે અપનાવ્યું અને વિદ્યાપીઠની ઉદાર નીતિએ એ કામ કરવામાં અકર્ણ પ્રેત્સાહન આપ્યું. પરિણામે એના ચાર ભાગે પ્રસિદ્ધ થઈ ગયા અને છેલ્લે ભાગ થોડા વખતમાં પ્રસિદ્ધ થશે. લગભગ વીસ-પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ કરી એ સંસ્થાએ ગુજરાતના ગ્રંથરત્નની કેવી આરાધના કરી છે એ વાત તે સમભાવી તટસ્થ વિદ્વાન જ જાણી શકે. આ સ્થળે ગૂજરાત પુરાતત્વ મંદિરના એ ઔદાર્યની નેધ એટલા માટે લેવામાં આવે છે કે ઘણા ખરા એ વસ્તુ ન જાણતા હોય તેને વિદિત થાય, પણ હવે છેલ્લી અને મુદ્દાની વાત ઉપર આવીએ. સંશોધિત આવૃત્તિનો ટૂંક પરિચય મૂળ ગ્રંથ અને ટીકાનું પઠન-પાઠન સંપ્રદાયમાં ન હતું અથવા તે તદ્દ નજીવું હતું, એમ માનવાને ઘણાં કારણે છે. પરિણામે વખત વહેવા સાથે નકલેની અને અશુદ્ધિઓની વૃદ્ધિ અનેક રીતે થતી જ ગઈ. પાઠે નષ્ટ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪ ] દર્શન અને ચિંતન થયા, વાકયો ખડિત થયાં અને કેટકેટલું અવનવું થયું ! પણ સદ્ભાગ્યે પ્રતિ સચવાઈ રહી. એવી કાગળ અને તાડપત્રની મળી ત્રીસેક પ્રતિ ઉપરથી સ ંશોધિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી અને તેમાં પાર્ટ-પાઠાંતરે કાયમ રાખી અનેક દૃષ્ટિએ ટિપ્પણી કરવામાં આવ્યાં છે, જે ગ્રંથ ભણનારને તેમ જ ઐતિહાસિક અવલોકન કરનારને કામનાં છે. એવાં ટિપ્પણ કરવામાં લગભગ ૨૫૦ જેટલા ગ્રંથાના ઉપયોગ છૂટથી કર્યો છે. એ ઉપયાગમાં અમુદ્રિત પણ ધણા ગ્રંથા કામમાં આવ્યા છે. સ્યાદ્દાદમંજરી કે સ્યાદ્નાદરત્નાકર, શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્રદિકલ્પલતા ટીકા કે નયામૃતતર ંગિણી, પ્રમેયકમલમાત્તંડ કે પ્રમેયરત્નકાષ, સિદ્ધિવિનિશ્ચય કે ન્યાયવિનિશ્ચય, અષ્ટસહસ્રી કે ન્યાયકુમુદચંદ્રોદ્ય, નયચક્ર કે અનેકાન્તજયપતાકા કાઈ પણ જૈન ગ્રંથ અગર તત્ત્વસંગ્રહ જેવા બૌદ્ધ ગ્રંથના અભ્યાસીને સન્મતિની ટીકાની પ્રસ્તુત આવૃત્તિ વધારેમાં વધારે ઉપયોગી થાય એ દૃષ્ટિએ જ ટિપ્પણમાં પ્રચુર ગ્રંથાના ઉપયેાગ કરવાની પ્રેરણા આપી છેઅને વિદ્યાપીઠના ઔદાર્ય અને પુરાતત્ત્વ મંદિરના સુલભ પુસ્તકસંગ્રહે એ પ્રેરણાને અમલમાં મુકાવી છે. ઉપસંહાર એ કહેવાની ભાગ્યે જ જરૂરી છે કે સંસ્કૃત ટીકા અગર પ્રાકૃત મૂળ ગ્રંથનુ ગમે તેટલું મહત્ત્વ હોય અથવા તેની સંશાધિત આવૃત્તિનું ગમે તે સ્થાન હાય, છતાં એ ગ્રંથની સર્વસાધારણ ઉપર છાપ પાડવા કહો કે તેનું જ્ઞાન બહુભાગ્ય કરવા કહા એના ગૂજરાતી, હિંદી આદિ અનેક ભાષાઓમાં સુગમ અને સુલભ અનુવાદો થવા જ જોઈશે અને અનુવાદ મારફત જેમ ઉપનિષદો કે દાર્શનિક-વૈદિક ગ્રંથ વિશેષ તે વિશેષ લોકપ્રિય થતા જાય છે તેમ અનુવાદ મારફત જ સન્મતિને એ સ્થાન અપાવી શકાય. દિવાકરશ્રીના ગ્રંથરચનાના ઉદ્દેશ એક એ પણ હતો કે જેમ વૈદિક અને બૌદ્ધ સાહિત્ય લેાકપ્રિય તેમ જ વિદ્વપ્રિય થતું જાય છે તેમ જૈન સાહિત્ય પણ થાય, અને તેથી જ તેએબીએ કેવળ સંસ્કૃતમાં કે વળ પ્રાકૃતમાં ગ્રંથરચના ન કરતાં તે વખતની પ્રસિદ્ધ બન્ને ભાષાએમાં થરચના કરી છે. અલબત્ત, એ ખરું કે તેઓશ્રીની બધી કૃતિઓ જેટલી ઉચ્ચતમ છે તેટલી જ તે સતી અને અસ્પૃશ્ય રહી છે, પણ એ વિરાધ દૂર કરવાના અને તેની ઉચ્ચતમતાને આસ્વાદ લેવાને કલિયુગ હવે આવી લાગ્યા છે. તેથી જેટલી કૃતિએ જીવિત છે તે બધીને અનુવાદ દ્વારા અને સંશોધન દ્વારા ઉલ્હાર કરવામાં જ જ્ઞાનપૂજાનું Page #210 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્વ [૯૭૫ રહસ્ય સમાયેલું છે. માત્ર ગ્રંથ અને તેનાં ઉપકરણની પૂજામાં જે આપણે રચ્યાપચ્યા રહીએ તે તેના ચેતન-આત્મા સુધી પહોંચી ન શકીએ અને પરિણામે, ઉપાધ્યાયજી કહે છે તેમ, ક્રિયાગ્રહિલ જડપૂજક બની જઈએ. એ સ્થિતિ અનેકાંતદષ્ટિને ન શોભે. તેથી સાચા જ્ઞાનપૂજક માટે શું કર્તવ્ય છે તે જુદું કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. પ્રસ્તુત લેખ દ્વારા એક પણ વાચકની રુચિ કોઈપણ કાળે સન્મતિતર્કના ખરા મહત્ત્વ તરફ વળશે તે પ્રયાસ સફળ જ છે. દિવાકરશ્રીનાં કેટલાંક પળોને સાર [ આગળ કહ્યા પ્રમાણે એકંદર બધી કૃતિઓ જેમાં દિવાકરશ્રીના જીવનનું ખરું હાર્દ શું છે તે જણાઈ આવે છે અને તે એ છે કે તેમને ભગવાન મહાવીર પ્રત્યે અનન્ય અનુરાગ છે. એ અનુરાગ આગમજ્ઞાનમાંથી ઉત્પન્ન થયું છે અને તેથી શાસનની પ્રભાવના એ તેમને મન ભગવાનના સિદ્ધાંતને સર્વગમ્ય કરવામાં છે. એ માટે તેઓ કોઈ નિર્વિચાર રૂઢિબંધન નથી સ્વીકારતા અને સમગ્ર જ્ઞાનને અનેકાંતમાં ગોઠવવા તેમ જ જૈન શ્રતને વિસ્તારવા પ્રયત્નશીલ છે. આ સ્થળે તેઓને ભક્તિપ્રસાદ પારખવા અને વિવે વિષયના મર્મને સ્પર્શી તેઓની અનન્યસાધારણ વિવેચકશક્તિને પરિચય આપવા તેમની બત્રીસીઓમાંના કેટલાંક પદ્ય સારસહિત આપવાનો લેભ રાખવે એ અસ્થાને નથી.] સ્તુતિ કરવાને હેતુ જણાવતાં તેઓ કહે છે કે-“હે વીર ! કવિત્વશક્તિથી, પરસ્પરની ઈર્ષાથી કે કીર્તિ પ્રસિદ્ધ કરવાની ઈચ્છાથી કે શ્રદ્ધામાત્રથી તારી સ્તુતિ કરવામાં નથી આવતી; પણ ગુણ તારું બહુમાન કરે છે તેથી મારો આ આદર છે.” ૧, ૪. ભગવાન મહાવીરમાં પિતાને અતિઆદર થવાનું કારણ આપતાં તેઓ કહે છે કે – “હે ભગવન! પરસ્પરના વિખવાદને લીધે જેઓનાં મન બહેર મારી ગયાં છે અને એથી જ જેઓ પોતાના વાદ-સિદ્ધાંતને પણ સળંગ સમજી શકતા નથી એવા તથા તત્વના માર્ગને મૂકી અવળે રસ્તે ચડેલા આ એકાંતવાદીઓની સમીક્ષા કરતો કે પુરુષ તારા તરફ ન આકર્ષાય? અર્થાત, એકાંતવાદના દુરાગ્રહથી કંટાળેલે પુરુષ તારા જેવા અનેકાંતવાદી–સમન્વયવાદી તરફ જરૂર આકષીય.” ૧, ૫. ' અનેકાંતવાદના વિજ્ઞાન (science)ની ખૂબી બતાવતાં તેઓ Page #211 -------------------------------------------------------------------------- ________________ હ૩૧] દર્શન અને ચિંતન હે ભગવન ! ગુણો તરફ અંધ રહેનારા અને એથી જ પોતાની જાતના અહિતકારી એવા આ એકાંતવાદીઓ ભેગા થઈને તારા સિદ્ધાંતમાં જે જે દોષ બતાવે છે તે જ દે અનેકાંતવિજ્ઞાનની કસોટીએ કસાતાં તાર સૂક્ત સમજવામાં સાધનરૂપ નીવડે છે; અથત એકાંતવાદીઓ જેને દોષરૂપ સમજે છે તે જ દોષ અનેકાંતવિજ્ઞાનની દૃષ્ટિએ તપાસતાં તત્ત્વમાર્ગને સમજવાનું સાધન થાય છે. ” ૧, ૬. ગમે તેવા વાદ કરવામાં કુશળ એવા એકાંતવાદીઓ ભગવાનની તેલ તિ ન જ આવી શકે એમ બતાવતાં કહે છે – સમૃદ્ધ પત્રવાળો એટલે સુંદર પીંછાની સમૃદ્ધિવાળો પણ મર ગરુડની ચાલે તો ન જ ચાલી શકે તેમ હે ભગવન ! કોઈ પણ પ્રકારના વાદનું મંડન કરવામાં એક્કા છતાં એ એકાંતવાદીએ તારા વિચારને તે ન જ પહોંચી શકે " ૧, ૧૨. ભગવાનના અહિંસાના સિદ્ધાન્તમાંથી જન્મેલા જીવજંતુ-વિજ્ઞાનનું માહામ્ય દર્શાવતાં કહે છે કે – - “હે ભગવન ! બીજા વાદીઓને જેને સ્પર્શ સુધ્ધાં નથી થશે એવો આ પછવનિકાયને વિસ્તાર તેં જે દર્શાવ્યું છે તે દ્વારા જ સર્વજ્ઞતાની પરીક્ષામાં ક્ષમ એવા આ વાદીઓ તારા તરફ પ્રસન્નતા અને ઉત્સવ સાથે મૂકી ગયા છે” ૧, ૧૩. ભગવાનની શિષ્ય પરંપરાના સામર્થનું વર્ણન કરતાં જણાવે છે કે– હે ભગવન્! વનવિહારી, અવધૂત અને અનુગાર હેવાથી જેઓની કયાંય નિષ્ઠા-આસકિત નથી એવા જ્વલંત ચિત્તવાળા તારા પ્રશિષ્ય જે જાતને યશ વિસ્તારે છે તેટલો પણ યશ એક સમૂહમાં સંકળાયેલા આ એકાંતવાદીઓ નથી મેળવી શકતા; અર્થાત જગતમાં ત્યાગ અને ચારિત્રની જ પૂજા થાય છે, પણ વાદવિવાદ કે ખંડનમંડનની ધમાલને કોઈ પૂછતું પણ નથી.” ૧, ૧૫. આગમન માધુર્યને લીધે જાણે ભગવાન મહાવીરને સાક્ષાત્કાર જ ન થત હેય એ પિતાને અનુભવ નિવેદતા કહે છે કે હે જિનેન્દ્ર ! આજે પણ તારી વાણીને ઉકેલતાં એમ લાગે છે કે જાણે તું પિતે જ સાક્ષાત તારા વચનામૃતનું પાન કરાવી રહ્યો છે. એ તારી ૧. પત્રનો અર્થ પીંછું અને પક્ષ એટલે વાદ પણ થાય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્વ [ ૯૩૭ પ્રાકૃત વાણી સ્વાભાવિક છે, મધુર છે, નયના પ્રસંગેથી વિસ્તરેલી છે અને અનેક ભેદ-પ્રભેદના ભાવથી શિલ છે. ” ૧, ૧૮. ભગવાનનું કર્મવિજ્ઞાનશાસ્ત્ર તે અદ્ભુત છે, એવું એ બીજા કેઈથી કહી શકાયું નથી એમ બતાવતાં કહે છે કે – કર્તા સિવાય કર્મ હોઈ શકતું નથી. જે કર્યા છે તે જ કર્મને ફળને ભક્તા છે—એ સિદ્ધાંતને અવલંબી તેં જે આઠ પ્રકારનું પૌગલિક કર્મ પ્રરૂપ્યું છે તેવું સંસારમાં બીજે કઈ કહી શક્યો નથી.” ૧, ૨૬. કેવળ માનસિક કર્મ જ શુભાશુભ ફળને આપનારું છે અને કાયિક કે વાચિક કર્મ તેવું નથી, એવો કર્મવિભાગ દ્વારા કર્મવિજ્ઞાનમાં નથી. હું શરણ્ય ! તારા કર્મવિજ્ઞાનમાં તે માનસિક, વાચિક અને કાયિક એ ત્રણે કર્મોને યથોચિત સ્થાન છે. તેથી જ એટલે કર્મવિજ્ઞાનને લગતી તારી આવી અદ્ભુત વિચારશૈલીથી જ મુગ્ધ થયેલા વિચારક પુરુષો તારા તરફ જ નજર કરી રહ્યા છે.” ૧, ૨૭. - એક કુશળ કૃષિકારની પેઠે ભગવાનનું બધિબીજવપનનું અદ્ભુત કૌશલ છતાંય કેટલાંક ક્ષેત્રે અણખેડાયેલાં જ રહ્યાનું કારણ બતાવતાં કહે છે– - “હે લેકબાંધવ! સદ્ધર્મરૂપ બીજના વપન માટે તારું અમેઘ કૌશલ છતાંય કેટલાંય ક્ષેત્રો અફળ નીવડ્યાં તે કાંઈ આશ્ચર્યનું કારણ નથી, કારણ કે સૂર્યનાં કિરણો તે ઘણુય જાજવલ્યમાન છે, છતાંય અન્ધકારપ્રિય ઘૂવડના કુલને માટે તે તે સહજ પીળા જેવા જ લાગે છે, એ કાંઈ આશ્ચર્ય ન કહેવાય.” ૨, ૧૩. " પાપ અને પુણ્ય વિશેની લેકેની અજ્ઞાનતાને ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે – માણસ જે પાપને વાંછતા નથી તે પાપનું સ્વરૂપ પણ સમજ સ્થી અને જે પુણ્યને વાંછે છે તેને પણ સમજવાની તેને દરકાર નથી. આવી સ્થિતિમાં પડેલે મનુષ્ય હેયોપાદેયને વિવેક શી રીતે કરે ? ત્યારે હે સુગત! ૧. સરખાવો– “અકૃત્રિમવાસુદ્ધાં ઘરમાથમિધામિની . सर्वभाषापरिणतां जैनी वाचमुपास्महे ॥' –આ. હેમચંદ્રના કાવ્યાનુશાસનનું મંગલ ૨. જુઓ, સૂત્રકૃતાંગ સૂત્રમાં આવેલા કેટલાક પરમને ઉલ્લેખ' પુરાતત્વ પરતક ૩. પ્ર. ૧૨૧. Page #213 -------------------------------------------------------------------------- ________________ હ૩૮ ] દર્શન અને ચિંતન તેં તે હિતાહિતના ફુટ નિર્ણય સાથે પાપની પેઠે પુણ્યને પણ કહી નાખ્યું છે; અર્થાત ધણા લે કે પુણ્યને જ પિતાનું હિતકર સમજીને સકામપ્રવૃત્તિ કર્યો કરે છે, છતાંય અંતે તે પુણ્ય જ તેઓના આત્માને સુવર્ણપંજરની પેઠે બાંધી રાખે છે, એ હકીકત તેઓની જાણમાં નથી હોતી. ત્યારે તેં તે પાપપુણ્યનું સ્વરૂપ બરાબર સમજી એ બન્નેને બાળી નાખ્યાં છે.” ૨, ૧૯. ઈદ્ર અને સૂર્ય કરતાં પણ ભગવાનને અધિક મહિમા વર્ણવતાં કહે જગતના જે અંધકારને નાશ સહસ્ત્રલોચન-નું વજ પણ ન કરી શક્યું, સહસ્ત્રકિરણવાળે સૂર્ય પણ ન કરી શક્યો, હે ભગવન્! તે જ અંધકારને તે ભેદી નાખે.” ૪, ૩ વાસના થી ભરેલો માનવ ભગવાનની મુદ્રને જોઈને સંતોષ પામે કે કેમ? એ વિશે જણાવે છે કે – (હે ભગવન ! તું તે સ્થિતપ્રજ્ઞ છે, વિષય અને કષાયથી પર છે ત્યારે) આ જન અમર્યાદ ચંચળ છે અને વિષય કષાયોથી ભરેલું છે. એવી સ્થિતિમાં જેમ નવા પકડેલા હાથીને તેને બાંધવા માટે સ્તંભ પરિતોષ ન આપી શકે તેમ એવા જનને તારામાં પરિતેષ કેમ થઈ શકે?” ૪,૪. અનેકાંતવાદની ગંભીરતા અને વિશાળતાનું ગાન કરતાં કહે છે કે સમુદ્રમાં બધી નદીઓ ભળી જાય છે તેમ, હે ભગવન્! તારામાં–તારા અનેકાંતવાદમાં બધી દષ્ટિએ ભળી જાય છે, પણ જેમ ભિન્ન ભિન્ન વહેતી. નદીઓમાં ક્યાંય સમુદ્ર કળાતા નથી તેમ ભિન્ન ભિન્ન પ્રસરેલી તે તે એકાંતદૃષ્ટિઓમાં તું ક્યાંય કળા નથી. ” ૪, ૧૫. પિતાપિતાના વાદને પુરાતન માનનારા વાદીઓ શ્રી. સિદ્ધસેનને કહે છે કે, “અમુક વિચાર તે ન છે, તમે પણ આજકાલના છો અને અમે જ પુરાતન છીએ, માટે સાચા છીએ.” આ વાદીઓ પ્રત્યે તેઓના ઉદગાર. આ પ્રમાણે છે– ૧. જુઓ અને સરખાવો. “જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભજના રે, સાગરમાં સઘળી તટિની છે, તટિનીમાં સાગર ભજના રે.” ઘરું છે કે ૬ir –આનંદઘનજીનું નમિનાથનું સ્તવન Page #214 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતિક અને તેનું મહત્વ [૯૩૯ હે પુરાતનવાદીઓ ! તમે પુરાતન પુરાતન શું કહ્યા કરે છે? આ માણસ પણ આવતી કાલે જ પુરાતનેને સમેવડિયે થવાનું છે. વળી, કેટલાય પુરાતન થઈ ગયા, કેટલાય થવાના. એ રીતે પુરાતનોનું તે કાંઈ ઠેકાણું જ ન રહ્યું. એવી સ્થિતિમાં પુરાતનેક્તિને પારખ્યા વિના જ માત્ર તેના એક પુરાતતત્વને લીધે કેમ પ્રમાણ કરી શકાય ? ૬,૫. જે કાંઈ આડુંઅવળું કે ઊંધુંચતું કપાયેલું હોય, પણ તે જે પુરાતનોએ કહેલું હોય તો તે જૂનું છે એમ કહી વખાણ્યા કરવું અને આજના મનુષ્યની સુવિનિશ્ચિત શેલીવાળી એકાદ કૃતિ પણ કઈને જેવા, વાંચવા કે. શીખવા ન દેવી એ સ્મૃતિહ નહિ તો બીજું શું ?” ૬,૮. હે પુરાતને! તમે પણ આગળ આવીને હિમ્મત અને યુક્તિપૂર્વક તે કાંઈ કહી શકતા નથી, તેમ બીજાની એટલે નવા મનુષ્યની વિદ્વત્સમાજે કરેલી પ્રતિષ્ઠાને પણ સાંખી શકતા નથી અને “અમે જ પુરાતન છીએ,” આપ્તપુરુષના વારસદાર પણ અમે જ છીએ' એવું એવું કહીને પરીક્ષકે તરફ અંગુલિનિર્દેશ કરવાનું જ એક કામ તમારે કરવાનું છે, જે તમે બરાબર કર્યા કરે છે અને પાછા હઠ છે.” ૬, ૧૬. प्रथमा द्वात्रिंशिका न काव्यशक्तेन परस्परेयया न वीर ! कीर्तिप्रतिबोधनेच्छया । न केवल श्राद्धतयैव नूयसे गुणज्ञ पूज्योऽसि यतोऽयमादरः ॥ ४ ॥ परस्पराक्षेपविलुप्तचेतसः स्ववादपूर्वापरमूढनिश्चयान् । समीक्ष्य तत्त्वोत्पथिकान् कुवादिनः कथं पुमान् स्याच्छिथिलादरस्त्वयि ।।५।। वदन्ति यानेव गुणान्धचेतसः समेत्य दोषान् किल ते स्वविद्विषः । त एव विज्ञानपथागताः सतां त्वदीयसूकप्रतिपत्तिहेतवः ॥ ६ ॥ समृद्धपत्रा अपि सच्छिखण्डिनो यथा न गच्छन्ति गतं गरुत्मतः । सुनिश्चितज्ञेयविनिश्चयास्तथा न ते मतं यातुमलं प्रवादिनः ॥ १२ ॥ य एष षड्जीवनिकाय विस्तरः परैरनाल ढपथस्त्वयोदितः । अनेन सर्वज्ञपरीक्षणक्षमा-स्त्वयि प्रपादोदयसोत्सवाः स्थिताः ॥ १३ ॥ अलब्धनिष्ठाः प्रसमिद्धचेतसस्तव प्रशिष्याः प्रथयन्ति यद्यशः । न तावदप्येकसमूहसंहताः प्रकाशयेयुः परवादिपार्थिवाः ॥ १५ ॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ १४० દર્શન અને ચિંતન नयनसगाररिमेयविस्तरै-रनेकभाभिगमार्थपेशलैंः । अकृत्रिमस्वादुपदैर्जनं. जन जिनेन्द्र ! साक्षादिव पासि भाषितैः ॥ १८ ॥ न कर्म कर्तारमतीत्य वर्तते य एव कर्ता स फलान्युपाक्षुते । तदष्टधा पुद्गलमूर्तिकर्मजं यथात्थ नैवं भुवि कचनापरः ॥ २६ ॥ न मानसं कर्म न देहवाङ्मयं शुभाशुभज्येष्ठफलं विभागशः । यदात्य तेनैव समीक्ष्यकारिणः शरण्य ! सन्तस्त्वयि नाथबुद्धयः ।। २७ ॥ द्वितीया द्वात्रिंशिका सद्धर्मवीजवपनानघकौशलस्य यल्लोकबान्धव ! तवापि खिलान्यभूवन् । तन्नाद्भुतं खगकुलेष्विह तामसेषु सूर्याशवो मधुकरीचरणावदाताः ॥१३॥ पापं न वाञ्छति जनो न च वेत्ति पापं पुण्योन्मुखश्च न च पुण्यपथः प्रतीतः । निःसंशयं स्फुटहिताहितनिर्णयस्तु स्वं पापवत्सुगत ! पुण्यमपि व्यधाक्षीः ॥ १६ ॥ चतुर्थी द्वात्रिंशिका कुलिशेन सहस्रलोचनः सविता चांशुसहस्रलोचनः । न विदारयितुं यदीश्वरो जगतस्तद्भवता हतं तमः ॥३॥ निरवग्रहमुक्तमानसो विषयाशाकलुषस्मृतिर्जनः । त्वयि किं परितोषमेष्यति द्विरदः स्तम्भ इवाचिरग्रहः ।। ४ ॥ उदधाविव सर्व सिन्धवः समुदीर्णास्वयि सर्वदृष्टयः । न च तासु भवानुदीक्ष्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ १५ ॥ षष्ठी द्वात्रिंशिका जनोऽयमन्यस्य मृतः पुरातनः पुरातनरेव समो भविष्यति । पुरातनेष्वित्यनवस्थितेषु कः पुरातनोक्तान्यपरीक्ष्य रोचयेत् ॥ ५ ॥ यदेव किंचिद्विषमप्रकल्पितं पुरातनरुक्तमिति प्रशस्यते विनिश्चिताप्यद्य मनुष्यवाक्कृति-ने पाठयते यत्स्मृतिमोह एव सः ॥ ८ ॥ यदा न शक्नोति विगृह्य भाषितु परं च विद्वत्कृतशोभमीक्षितुम् ।। अथाप्तसंपादितगौरवो जनः परीक्षकक्षेपमुखो निवतते ।। १६ ॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ સન્મતિક અને તેનું મહત્ત્વ [૯૪૧ શ્રીસિદ્ધસેન દિવાકરકૃત દ્વારિકાએ [આ નીચે દિવાકરટીની ત્રણ બત્રીસીઓના કેટલાક શ્લોકેને ભાવ આપવામાં આવે છે. જેમાંની ૧લી વાદોપનિષદ્ બત્રીસી, ૨જી વાદબત્રીસી અને ૩જી ન્યાયબત્રીસી છે. વાદોપનિષદ્ બત્રીસીમાં વાદપદ્ધતિમાં કુશળતા મેળવવા ઈચ્છનારે તેનાં જે રહસ્યનું જ્ઞાન મેળવવું જોઈએ તે રહસ્યોનું વર્ણન કરેલું છે. વાદબત્રીસીમાં વાદની ચિંતા અને વિજયની તૃષ્ણાથી વિદ્વાને અને ત્યાગીઓની સ્થિતિ કેવી સેચનીચ થઈ જાય છે તેનું આબેહૂબ ચિત્ર મૂકેલું છે અને ન્યાયબત્રીસીમાં ન્યાયદર્શનના પદાર્થોનું અક્ષપાદનાં ન્યાયસૂત્રને કાંઈક મળતું વર્ણન છે. સાર એ છે કે આ ત્રણે બત્રીસીઓને વાંચનાર દિવાકારશ્રીના સમયનું વાદવિવાદનું વાતાવરણ, વાદી અને પ્રતિવાદીના મનોભાવનું ચિત્ર અને ન્યાયની પદ્ધતિ વિશે સ્પષ્ટપણે સમજી શકશે અને એ જ આશયથી આ ત્રણે બત્રીસીઓને અહીં મૂકવામાં આવી છે.] વાદપનિષદ દ્વાવિંશિકા જે દ્વારા ધર્મ, અર્થ અગર કીર્તિ મેળવવી ઈષ્ટ હોય એવાં શાસને (માનપત્ર, દાનપત્ર, અને આજ્ઞાપત્ર આદિ ફરમાને) કેવળ સ્પર્ધાને લીધે કાંઈ શોભતાં નથી; તેથી જે માગે રાજસભાઓમાં વિગ્રહ કરીને તેવાં શાસન સંપાદન કરવા ઘટે તે માર્ગનું (વાદનું) કથન કરવામાં નિર્વિઘ્નતા હે. ૧ પ્રથમ જ પિતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂક્યા સિવાય જે વાદી વાચેષ્ટા કરે છે તે પૌષવાન છતાં પોતાને અવસર ગુમાવેલું હોવાથી વિદ્વાનોની સભામાં ઊંચું મસ્તક કરી બેલી શકતા નથી. ૭. તું બોલે છે, તે હું નથી સમજતો. આ તે કોનો સિદ્ધાંત છે ? સિદ્ધાંતયુક્ત બેલ. આ ક્યાં કહ્યું છે? આ ગ્રંથ રહ્યો. અર્થ નકકી કર. આ ભાર્ગ (રીત) નથી. આ પ્રક્ષેપ છે.” એ રીતે અસ્પષ્ટ–આગમવાળા પ્રતિવાદીનું મુખ બંધ કરાય છે. ૮ કઠેર ઉત્તર વડે જે પુરૂષ આઘાત પામી જાય છે તેની બુદ્ધિ જે આખાય-માર્ગને અનુસરી સુકુમાર અભિયોગ કરનારી હોય છે તો તે વિલીન થઈ જાય છે. પણ જે પુરુષ એવા કઠોર ઉત્તરે વડે ઉત્તેજિત થઈ જાય છે તેના શત્રુઓ સભાભથી ભરેલ રણાંગણમાં ચેખે માર ખાઈ સૂઈ જાય છે. ૨૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ 1 જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મસ્થાન શું જોવાનું હાય ? અને જેમ છે તેને માટે તે પાતે મમ ઉપર કરેલેા પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે, કારણ કે સહજ અને પ્રચંડ વીયવાળા દાંતા વડે ક્રીડા કરતા આશીવિષ સર્પ જ્યાં સ્પ કરે તે જ મ થઈ જાય છે. ૨૬ દર્શન અને ચિંતન મંદ, અહપાભ્યાસી. પણ જો શાંત ચિત્તવાળા હાય છે તે તેનું વચન અખનીય થાય છે. તેથી ઊલટુ, બહુ અભ્યાસી પણ જો અશાંતચિત્ત હોય છે તે તે, પુરુષામાં ઉપહાસપાત્ર બને છે. તેટલા માટે સભ્યોના મનમાં સ્થાન મેળવવા તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રશમના વિષયમાં જ સાગા પ્રયત્ન કરવા જોઈએ. ૨૭ જે પોતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ઠુર નેત્રવાળા થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી અનેલા પોતાના શત્રુઓને શાક અને જાગરણના દુઃખથી દુખળ કરી મૂકે છે. ૨૮ સમુખ થઈ. બેઠેલા શત્રુએમાં ગર્જન કરવાથી શું થવાનું છે? તેમ જ નિયભાવે જે પૌરુષ નિહાળી રહ્યા હેાય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે ? કારણ કે, વાણીથી પ્રકટાવેલું તેજ માત્ર ધાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ તેા પરાક્રમથી જ પ્રકટી શકે છે. ૨૯ દુળ હોય છે તે તે પ્રાપ્ત તેમ શાસ્ત્રોને નાતા હૈાવા (જનસમૂહમાં) દીપી ઊઠતા રીતે જ્ઞાતા હાય તે રીતે તે * જેમ સમૃદ્ધિશાળી અને નીતિન હોવા છતાં પણ જો રાજા રહસ્યબળથી થયેલી સંપૂર્ણ સંપત્તિને ભોગવી શકતા નથી, છતાં (વાદના ) રહસ્યને ન જાણતા હાય તા તે નથી, કારણ કે જે (વાદી અગર રાજા) જે વિગ્રહ કરી શકે. ૩૨. વાદઢાત્રિ શિકા જુદા જુદા ગામથી આવી ચઢેલા અને એક જ માંસના ટુકડા ઉપર તાકી રહેવાથી પરસ્પર મત્સરી અનેલા એવા બે શ્વાનાનું પણ કદાચિત્ સંખ્ય સભવે ખરું; પરંતુ વાદીએ જો બે સગા ભાઈ હાય તાપણ તેઓનુ પરસ્પર સપ્ન રહેવું અસભવિત છે. ૧ ત્યાં તે તત્ત્વના આગ્રહ અને કાં આવેશથી આતુર ( ચઢેલ ) Page #218 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્વ [ ૯૪૩ આંખવાળું (વાદીનું) મુખ ? ક્યાં તે વિશ્વાસની મૂર્તિ સમી દીક્ષા અને ક્યાં એ કુટિલ વાદ? ૨ જ્યાં સુધી રંગ (વાદસ્થલી)માં નથી ઊતરતે ત્યાં સુધી વાદી બગલા જે મુગ્ધ દેખાય છે, પણ રંગમાં ઊતરતાં જ તે મત્ત થઈ કાગડા જેવો ઉદ્ધત અને કઠોર થઈ જાય છે. ૩ ક્ષુલ્લકવાદી, કૂકડા અને તેતરની પેઠે પૈસાદારનું રમકડું બની પોતાનાં શાસ્ત્રોને બાળકે મારફત ઉપહાસ અને લધુતા પ્રાપ્ત કરાવે છે. ૪ બીજાઓએ (અન્ય વાદીઓએ) સ્વેચ્છાપૂર્વક રચેલા વિશિષ્ટ અર્થોને કષ્ટપૂર્વક જાણીને વાદી, જાણે અહીં જ સંપૂર્ણ શાસ્ત્રો છે એમ, દવડે અંગોને કરડે છે. ૫ કલ્યાણો બીજી જ તરફ છે અને વાદિવૃષભ બીજી જ તરફ વિચરે છે; મુનિઓએ તે વાણીના યુદ્ધને ક્યાંયે કલ્યાણને ઉપાય કહ્યો નથી. ૭ વાફલરૂપી રંગભૂમિમાં ઊતરીને જેનું નિર્વચન કરવાનું છે એવા તત્વની જે સ્વચ્છ મન વડે અકલહથી સુંદર બને તેમ વિચારણા કરવામાં આવે તે તેમાં કશે દેષ ન થાય. ૮ શાસ્ત્ર જાણનાર વિદ્વાન જે શાંત હોય તે તે એકલે છતાં પણ પિતાનો પક્ષ સાધે છે, પરંતુ વાક્યની લાળ ચાટનારા અનેક વિદ્વાને એકઠા થઈને કલહપ્રધાન એવી કરેડ કેટિઓથી પણ પિતાને પક્ષ સાધી શક્તા નથી. ૯ : વાદી દુર્થીનમાં પડી પ્રતિવાદી અને પિતાના પક્ષવિષયક, નવિષયક, હેતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનબાણ વિષયક સામર્થની જ ચિંતા કરતો રહે છે. ૧૦ અમુક વાદી હેતુન (તર્ક) છે તે શબ્દશાસ્ત્ર નથી જાણતે. વળી અમુક બીજે વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તે તર્કકથામાં કુશળ નથી. ત્રીજો વળી તર્ક અને શબ્દશાસ્ત્ર બને જાણ છતાં ભાવ પ્રકટ કરવામાં પટું નથી, તે ચેથે વાદી પટુ છે પણ તેને પોતાની બુદ્ધિ નથી. ૧૧ અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં ભારે આ જાતિઓ (અસત્ય ઉત્તરે) જવાની છે. આવા પ્રકારની ચિંતાથી નિદ્રાહીન થઈ વાદી રાત્રિને વખતે વચન અને મુખની કસરત કરે છે. ૧૨. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૯૪૪ ] દર્શન અને ચિંતન સભામાં જેને ગવ તૂટી ગયા છે એવા વાદી પાતાની મિથ્યા આત્મસંભાવનાથી આષાત પામી આખી રાત અશુભ વિતર્કોથી ઘેરાયેલા હૃદયવાળા થઈ ઊંધ લઈ શકતા નથી. ૧૩ જો વાદી કાઈ પણ રીતે જીતે તે તેથી થતી ખુશીમાં તે મર્યોદા તાડી આત્મપ્રશ'સાથી ફુલાઈ જઈ ત્રણ લેકની અવજ્ઞા કરે છે, પરન્તુ જો હારે તો તે વાદી ક્રોધાંધ થઈ સભા અને પ્રતિવાદી ઉપર ઊડી ગર્જના દ્વારા આક્રમણ કરતા પોતાની ઝાંખષને દૂર કરે છે. ૧૫, ૧૬. જ્યારે વાદી વાદ કથા નથી સહી શકતા ત્યારે માનભંગના ભયથી ગરમ અને લાંો નિસાસા મૂકે છે અને તે રમ્ય સ્થાનામાં પણ બેચેનીથી સંતપ્ત થયેલા હાઈ મિત્રાના પ્રત્યે પણ વજ્ર જેવાં તીક્ષ્ણ વચને ખેલવા લાગે છે. ૧૭ સર્વ શાસ્ત્રકારે ને એ મત છે કે અહંકાર એ જ દુ:ખનું મૂળ છે, છતાં તે જ અહંકારના આશ્રય લઈ વાદી તત્ત્વની પરીક્ષા કરવા ઇચ્છે છે. ૧૮ પેાતાના પક્ષબળના નિશ્ચયની ઉપલબ્ધિ (ખાતરી) માટે જ બીજાના સિદ્ધાંત જાણી લેવા આવશ્યક છે, પરંતુ સામાના પક્ષને ક્ષેાભ પમાડવાના ઉદ્દેશથી તેના સિદ્ધાંત જાણવા એ તે સજ્જનો માટે અનાચાર જ છે. ૧૯ પોતાના હિતની દૃષ્ટિએ જ પરાક્રમ કરવું ઉચિત છે; કારણ કે, અનેક મતભેદોથી ભ્રાન્ત થયેલું આ જગત સર્વનાથી પણ એકમત ન થયું તે પછી તેને કયા વાદી એકમત કરી શકશે? ૨૦ સજ્ઞના જ વિભૂત એવા પદાર્થોને જો છદ્મસ્થ ( અલ્પદ) મનુષ્ય પ્રકટ કરી શકતા નથી, તો તેમાં કાંઈ આશ્ચય પામવા જેવું નથી. એવા અપનો જે કાંઈ ચાઠુ જાણી શકે છે તે જ આશ્રય માનવું જોઈ એ. ૨૧ પામર જનાનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કઠોર વચન ખોલવા માટે જ જેનાં મુખ તત્પર હોય છે એવા ધૃજનાએ કલહને મીમાંસાના નામમાં ખલી નાખ્યું છે. ૨૪ ખીજાઓને નિગ્રહ આપવાના નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જો વૈરાગ્યમાં મેળવે તે તે વાદી વગરવિલ એ મુક્તિ પામે. ૨૫ અહીં-આ લાકમાં જ્યારે મનુષ્ય સર્વ અશાથી નિર્વાંચન કરવા Page #220 -------------------------------------------------------------------------- ________________ સન્મતિક અને તેનું મહત્વ [ ૯૪૫ યેય એવી એક વસ્તુને પૂરી જાણી શકતું નથી તે પછી “હું” કે “મારા પ્રત્યે!” એવા પ્રકારને ગર્વ કરે ક્યા સ્વસ્થ પુરુષને એ હેઈ શકે? ૨૬ ન્યાયાવિંશિકા મોટું દેવે શું છે (બનાવી રાખ્યું છે) અને વાલ્મય પિતાને અધીન છે. જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે. એવી સ્થિતિમાં કયે નિર્લજજ પંડિત ન બની શકે? ૧ સર્વે કથા (વાદ)-માર્ગો પરપક્ષના ઘાત માટે જ રચાયેલા હોય છે, છતાં શબ્દ અને અર્થમાં ભ્રાન્ત થયેલા વાદીઓ અંદરોઅંદર વિલાપ કર્યા જ કરે છે. ૭ જલ્પરૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હણાઈ જાય છે; અને શાસ્ત્રસંભાવના (બહુમાનની) શત્રુ બની નીરસપણું પ્રાપ્ત કરે છે. ૧૬ ઉ૫પત્તિ (યુક્તિ)થી કાંઈ બળવાન કે દુર્બળ છે જ નહિ. વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ બને અથવા ન બને. ૨૮ સામ આદિ ઉપાયે સમાન હોવા છતાં જેવી રીતે શક્તિશાળી વિજયેચ્છ ચઢી જાય છે તેવી રીતે વક્તા પણ શાસ્ત્ર કરતા શક્તિના યોગે ચઢી. જાય છે. ૨૯ સભ્ય અને સભાપતિને સદ્ભાવ, ધારણશક્તિ અને આક્ષેપશક્તિનું કૌશલ, સહનશીલતા અને પરમતા–આ છ વાદછલ કહેવાય છે. ૩૧ वादोपनिषद्-द्वात्रिंशिका धर्मार्थ कीर्त्यधिकृतान्यपि शासनानि । न ह्वानमात्र नियमात प्रतिभान्ति लक्षम्या । संपादयेन्नृपसभासु विगृह्य तानि ચેનાવના તમિરાતુવિદત્તમસ્તુ . ૧ | पूर्व स्वपक्षरचना रभसः परस्य वक्तव्यमार्गमनियम्य विज़म्भते यः। आपोड्यमानसमयः कृतपौरुषोऽपि ..નોઃ રાઃ સ વતિ પ્રતિમાનવહુ ને છે Page #221 -------------------------------------------------------------------------- ________________ ६४९ ] દર્શન અને હિંસાની नावैमि किं वदसि कस्य कृतान्त एषः सिद्धान्तयुक्तमभिधत्स्व कुहैतदुक्तम् । प्रन्थोऽयमवधारय नैष पन्थाः क्षेपोऽयमित्यविशदाममतुण्डबन्धः ॥ ८ ॥ आम्नाममार्गसुकुमारकृताभियोगा करोत्तरैरभिहतस्य विलीयते धीः । नीराजितस्य तु सभाभटसंकटेषु शुद्धप्रहारविभवा रिपवः स्वपन्ति ॥ २१ ॥ किं मर्म नाम रिपुषु स्थिरसाहसस्य मर्मस्वपि प्रहरति स्ववधाय मन्दः । आशीविषो हि दशनैः सहजोग्रवीर्यः क्रीडन्नपि स्पृशति यत्र तदेव मम ॥ १६ ॥ मन्दोऽप्यहार्यवचनः प्रशमानुयातः स्फीतागमोऽप्यनिभृतः स्मितवस्तु पुंसाम् । तस्मात् प्रवेष्टुमुदितेन सभामनांसिं यत्नः श्रुताच्छतगुणः सम एव कार्य: ॥ २० ॥ आक्षिप्य यः स्वसमयं परिनिष्ठुराक्षः पश्यत्यनाहृतमनाश्च परप्रवादान् । आक्रम्य पार्थिवसभाः स विरोचमानः शोकप्रजागर कृशान् द्विषतः करोति ॥ १८ ॥ किं गर्जितेन रिपुषु त्वभितो मुखेषु किं त्वेव निर्दयविरूपितपौरुषेषु । बाग्दीपितं तृणकृशानुबलं हि तेजः कल्पात्ययस्थिरविभूति पराकमोत्थम् ॥ २९ ॥ परिचितनयः स्फीताथोऽपि श्रियं परिसंगतां न नृपतिरलं भोक्तुं कृत्स्नां कृशोपनिषद्बलः । विदितसमयोऽप्येवं वाग्मी विनोपनिषकियां न तपति यथा विज्ञातारस्तथा कृतविप्रहाः ॥ ३२ ॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતી અને તેનું મહત્વ वादद्वात्रिंशिका ग्रामान्तरोपगतयोरेकामिषसंगजातमत्सरयोः । स्यात् सौ (? स) ख्यमपि शुनोांवोरपि वादिनोर्न स्यात् ॥ १॥ क्व च तत्त्वाभिनिवेशः क्व च संरंभातुरेक्षणं वदनम् । क्व च सा दीक्षा विश्वसनीयरूपतानुजुर्वादः ( ? ) ॥२॥ तावद् बकमुग्धमुख स्तिष्ठति यावन्न रङ्गभवतरति ! रङ्गावतारमत्तः काकोद्धतनिष्ठुरो भवति ।।३।। क्रीडनकमीश्वराणां कुर्कुटलावकसमानबालेभ्यः । शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नाति ॥ ४ ॥ अन्यैः स्वेच्छारचितानर्थविशेषान् श्रमेण विज्ञाय । कृत्स्नं वाङ्मयमित इति खादत्यनानि दर्पण ॥५॥ अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरम्भः क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् ॥७॥ यद्यकलहाभिजातं वाक्छलरमावतार निर्वाच्यम् । स्वस्थमनोभिस्तत्त्वं परिमीमांसेन्न दोषः स्यात् ।। ८ ॥ साधयति पक्षमेकोऽपि हि विद्वान् शास्त्रवित् प्रशमयुक्तः । न तु कलहकोटिकोट्याऽपि समेता (? संगता) वाक्यलालभुजः ॥९॥ आतध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य । चिन्तयति पक्षनयहेतुशास्त्रवाग्बाणसामर्थ्यम् ॥ १० ॥ हेतुविदसौ न शब्दः (शाब्दः) शाब्दोऽसौ न तु विदग्धहेतुकथः । उभयज्ञो भावपटुः पटुरन्योऽसौ स्वमतिहीनः ॥ ११ ॥ सा नः कथा भवित्री तत्रैता जातयो मया योज्याः । इति रागविगतनिद्रो वाग्मुखयोग्यां निशि करोति ॥ १२ ।। अशुभवितर्कविधूमितहृदयः कृत्स्ना क्षपामपि न शेते । कुण्ठितदर्पः परिषदि वृथात्मसंभावनोपहतः ॥ १३ ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ८४८] દર્શન અને ચિંતન यदि विजयते कथञ्चित्ततोऽपि परितोषभन्नमर्यादः । . स्वगुणविकत्यनदूषिक (?)बीनपि लोकान् खलीकुरुते ॥ १५ ।। उत जीयते कश्चित् परिषत्परिवादिनं स कोपान्धः । गलगनें नाकामन् वैलक्ष्यविनोदनं कुरुते ॥ १६ ॥ वादकथां न क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोषणम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यः ।। १७ ।। दुःखमहंकारप्रभवमित्ययं सर्वतन्त्रसिद्धान्तः। अथ च तमेवारूढस्तत्त्वपरीक्षां किल करोति ॥ १८ ॥ ज्ञेयः परसिदान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम् । परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः ॥ १९ ॥ स्वहितायैवोत्थेयं को नानामतिविचेतनं लोकम् । यः सर्वज्ञैर्न कृतः शक्ष्यति तं कर्तुमेकमतम् ॥ २० ॥ सर्वज्ञविषयसंस्थाश्छद्मस्थो न प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किचिदपि वेत्ति ॥ २१ ॥ परुषवचनोद्यतमुखैः काहलजनचित्तविभ्रमपिशाचैः । धूतैः कलहस्य कृतो मीमांसा नाम परिवर्तः ॥ २४ ।। परनिग्रहाध्यवसितश्चित्तकाम्यमुपयाति तद्वादी । यदि तत्स्याद्वैराग्ये न चिरेण शिवं पदमुपयातु ॥ २५ ॥ एकमपि सर्वपर्ययनिर्वचनीयं यदा न वेत्त्यर्थम् । मां प्रत्यहमिति गर्वः स्वस्थस्य न युक्त इह पुंसः ॥ २६ ॥ न्यायद्वात्रिंशिका दैवखातं वदनं आत्मायत्तं च वाङ्मयम् । श्रोतारः सन्ति चोक्तस्य निर्लज्जः को न पण्डितः ॥१॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ [.. સન્મતિત અને તેનું મહત્વ द्वितीयपक्षप्रतिघा सर्व एव कथापथाः । अभिधानार्थविभ्रान्तैरन्योऽन्यं विप्रलप्यते ॥ ७ ॥ एकपक्षहता बुदिर्जल्पवाग्यन्त्रपीडिता । श्रुतसंभावना वैरी वैरस्य प्रतिपद्यते ॥ १६ ॥ न नामं दृढमेवेति दुर्बलं चोपपत्तित; । वक्तृशक्तिविशेषात्तु तत्तद्भवति वा न वा ॥ २८ ॥ तुल्यसामाशुपायासु शक्त्या युक्तो विशेष्यते । विजिगीषुर्यथा वाग्मी तथाभूयं श्रुतादपि ॥ २६ ॥ प्राश्निकेश्वरसौमुख्य धारणाक्षेपकौशलम् । सहिष्णुता परं धाष्टर्यमिति वादच्छलानि षट् ॥ ३१ ॥* -रेन शैल्य महोत्सव स.' * આ લેખના સહલેખક ૫, બેચરદાસજ છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ વટબીજને વિસ્તાર [ ૨૯ ] સાયટીના પ્રયાસોને આ અહેવાલ અનેક દષ્ટિએ બેધપ્રદ અને રસદાયક છે. કેળવણીમાં રસ લેતા કે બીજી રીતે જિજ્ઞાસા ધરાવનાર વાચકને આ દ્વારા ઘણું જાણવાજોગ બાબતની માહિતી પૂરી પાડવામાં આવી છે. એક રીતે આ અહેવાલ ટૂંકે છે, પણ એ એવો શંખલાબદ્ધ અને યથાર્થ હકીકતોથી ભરેલું છે કે એ વાંચવા માંડ્યા પછી પૂરે કર્યા વિના ભાગ્યે જ અટકી શકાય. અહેવાલમાં જે જે કહેવામાં આવ્યું છે તેની યથાર્થતાનાં નિદર્શક પાછલાં પરિશિષ્ટ પણ એટલાં જ અગત્યનાં છે, તેથી આ અહેવાલ વિશેષ આવકારપાત્ર બને છે. મારા જેવા શિક્ષણમાં રસ ધરાવનાર પણ એવા કેટલાય હશે કે જેઓ અહેવાલમાં વર્ણવેલી નાની મોટી બાબતે વિશે સાવ અજ્ઞાન નહિ તે અધૂરું જ્ઞાન ધરાવતા હશે. કેળવણીના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરનારને માટે તે આ અહેવાલ એક દીપિકાનું કામ આપે એ છે, એમ મને લાગે છે. | કઈ વ્યક્તિ ફાલેલફૂલેલ અને વિસ્તરેલ વડનું ઝાડ અને એનું બીજ એ બંનેની સરખામણી કરે તે એને પ્રથમ દર્શને એમ જ લાગે કે આ એક જ સૂક્ષ્મ બીજમાંથી આવડું મોટું ગગનવ્યાપી ઝાડ તે સંભવી શકે ખરું ? અને છતાંય એ અણુબીજમાંથી એવડું મેટું ઝાડ ઉદ્ભવ્યાની હકીકત તે નિબંધ સાચી છે. બીજમાંથી એવું ઝાડ આવિર્ભાવ પામે તે પહેલાં બીજે ગળી જવાનું હોય છે. જ્યારે એને ભૌતિક રસ, સ્નેહ, પ્રાણ અને તાપ દ્વારા પિોષણ મળે છે ને એને સંભાળનાર યોગ્ય પુરુષ લાધે છે ત્યારે જ એ વિશાળકાયનું રૂપ લે છે ને અનેકને આશ્રય પૂરું પાડે છે. બરાબર આ જ ન્યાય સંકલ્પને લાગુ પડે છે. સંકલ્પ એ માનસિક હાઈ વટબીજ કરતાં પણ વધારે સૂક્ષ્મ અને અદસ્ય હોય છે, પણ જ્યારે એ સંક૯૫ તપનું બળ મેળવે છે ત્યારે એમાંથી સંકલ્પિત સૃષ્ટિ દશ્ય-મૂર્ત બને છે. આ અહેવાલ વાંચતાં મનમાં એવી છાપ ઊઠે છે કે કોઈ એક મંગલક્ષણે વિશ્વવિદ્યાલયને સંકલ્પ કોઈને મનમાં ઊગે ને પછી એ સંકલ્પના બળે જ આસપાસમાંથી પિષક સામગ્રી તૈયાર કરી ને એ તૈયારીમાંથી જ નાનીમોટી અનેક પ્રજાજીવનને ઉપગી Page #226 -------------------------------------------------------------------------- ________________ જહબીજને વિસ્તાર [ ૯૫૨ એવી શિક્ષણસંસ્થાઓની ગ્રહમાળા કમેક્રમે રચાતી અને ગોઠવાતી ચાલી ને વિશ્વવિદ્યાલયના સંકલ્પને મધ્યવતી સૂર્ય પણ એક જ ગ્રહમાળાના કેન્દ્રમાં પ્રકાશવા લાગે. અહેવાલમાં શિક્ષણનીતિ વિશે જે ચેખવટ કરી છે તે બહુ મહત્ત્વની છે. આપણે જાણીએ છીએ કે પૂ.ગાંધીજીએ પિતાના જીવનકમના આંતરબાહ્ય ધરખમ ફેરફાર સાથે જ પ્રજાવ્યાપી શિક્ષણની એક નવી જ દષ્ટિ લેકે સમક્ષ રજુ કરી હતી, અને એ દૃષ્ટિને અનુસરી એમણે કામ પણ શરૂ કર્યું હતું. એ કામ ગુજરાત અને ગુજરાત બહાર પણ ચાલતું. વિચારશીલ અને સહૃદય સ્વાતંત્ર્યપ્રેમી આત્માઓને તે એ પસંદ આવ્યું; પણ સાધારણ લેકનું ગજું ચાલુ શિક્ષણમાં કરવા પડનાર એવડા મોટા ફેરફારને ઝીલવાનું ન હતું, તેથી બાપુજીની દષ્ટિ પ્રમાણે સ્થપાયેલ સંસ્થાઓમાંથી પણ ધીરે ધીરે ઓટ થતી જોવાતી. બીજી બાજુ આખા દેશમાં વિદેશી સરકારની ગુલામીપષક શિક્ષણનીતિ પ્રત્યે લેકેને રેષ પણ જે તે ન હતા. એક બાજુ ગુલામીપષક શિક્ષણનીતિ પ્રત્યે રોષ અને બીજી બાજુ એ પ્રથા પ્રમાણે ચાલતી અનેક વિષયની વ્યવહાર જીવનને ઘડનાર કોલેજ જેવી સંસ્થાઓને મોહ, એ બંને વચ્ચે લેકમાનસ ક્ષોભ પામતું. એવી દશામાં શો રસ્તો લે કે જેથી તેને જોઈતી આધુનિક પ્રણાલીની શિક્ષણસંસ્થાઓ પણ સાંપડે અને એમનાં માનસ ગુલામીમાંથી ધીરે ધીરે ટવા પણ પામે?—આ એક પ્રશ્ન હતો. એનો ઉકેલ સોસાયટીના કાર્યકર્તાઓએ મધ્યમમાર્ગ લઈ કાઢો. એ મધ્યમમાર્ગ એટલે વિદેશી સરકારની નીતિએ લાદવા ધારેલી ગુલામીમાંથી લેકમાનસને મુક્ત કરવું અને છતાંય પાશ્ચાત્ય પ્રણાલીની શિક્ષણપ્રથામાં લેકેને જોઈતા લાભ પણ પૂરા પાડવા. સોસાયટીના કાર્યકર્તાઓની નેમ પહેલેથી જ ગુલામીમાનસ વિરુદ્ધ બંડ કરવાની હતી. એ પ્રસંગે ઉપસ્થિત પણ થશે. સાયમન કમિશન વખતે ગુજરાત કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધસૂચક ન્યાય વર્તન આચર્યું ને તરત જ એ વખતના એ કોલેજના ગોરા આચાર્યો એ પ્રત્યે કડક વલણ અખત્યાર કરી વિદ્યાર્થીઓ તેમ જ દેશના સ્વમાન ઉપર સીધો ઘા કર્યો. આ બનાવ ખરેખર કસોટીને હતો. કાં તે ગુલામી સામે થવું કે તે નમીને ઘેટાવૃત્તિ પિષવી. પણ અત્યાર અગાઉ બાપુજીએ આખા દેશમાં સ્વતંત્રતાની ભાવનાની એવી ચિનગારી પટાવી હતી કે હવે લેકે અને વિદ્યાર્થીઆલમ વિમાનભંગ સહેવા તૈયાર ન હતા. અને ખરેખર, જ્યારે અહેવાલમાં વાંચીએ Page #227 -------------------------------------------------------------------------- ________________ *પર ] દર્શન અને ચિં’તન છીએ કે ગમે તેવાં કડક પગલાં સરકારે લેવા ધાર્યું છતાં વિદ્યાર્થીઓ અને કા કર્તાએ અણુનમ રહ્યા અને એના પરિણામસ્વરૂપે અમદાવાદ એજ્યુકેશન સાસાયટીની સ્થાપનાના વિચારે ઊંડાં મૂળ ધાલ્યાં, ત્યારે સ્વાતંત્ર્યપ્રેમી મન પ્રફુલ્લ થાય છે. અહેવાલમાં ખીજો એક પ્રજાસ્વમાનભજક પ્રસંગ વાંચવા મળે છે કે જ્યારે એ જ ગેારા આચાર્યે અને ખીજા દેશી અમલદાએ વંદે માતરમ”ના ગાન સામે અણગમા દર્શાવેલા. ખરેખર, આ પ્રસંગ પણ કસોટીને જ લેખાય. એ વખતે સરકારની ખી વહેારવી કે નમી પડવું એ બે વિકલ્પ હતા; પણ આખા દેશમાં જે સ્વમાનની ભાવના સ્થિરપદ થઈ હતી, તેથી કાંઈ ગુજરાત જરા પણ અસ્પૃષ્ટ ન હતું. ઊલટું, એમ કહેવું જોઇએ કે, આ વખતે તે। જેલની તપસ્યાથી એ ભાવના વધારે દઢ અને સ્પષ્ટ થઈ હતી. તેથી જ આપણે જોઈએ છીએ કે એ ગેારા આચાય'ની તુમાખીની ભૂખ ભાંગે એવા વિનમ્ર પણ મક્કમ જવાબ સેાસાયટીના કાર્ય કર્તાઓએ પરખાવ્યેા. સાથે જ નવી નવી કૉલેજોની સ્થાપનાના નિરધાર પણ વધારે વેગવાન બન્યા. દેખીતી રીતે એમ લાગે છે કે ગુજરાતનું આ ગૌરવશાળી ખળ, પણ એનાં મૂળમાં ઊઊંડે ઊતરીને જોતાં મને તે એમ લાગે છે કે આ પ્રજાના સ્વમાનની વૃત્તિ અને એ માટે ખપી જવાની દૃઢતા એ અંતે પૂજ્ય ગાંધીજીના આફ્રિકાના જીવનમાં ધરમૂળથી ગુલામીવૃત્તિને નિવારવા માટે પ્રગટેલા શૂરમાં છે. સાસાયટીના સભ્યો અને કાર્ય કર્તાઓમાં કેટલાય એવા છે કે જેઓ અત્યારે આપણી સામે નથી, પણ એમણે સેાસાયટીએ કરવા ધારેલ વિશ્વવિદ્યાલયાનુલક્ષી પ્રવૃત્તિમાં નાનેસના ફાળેા નથી આપ્યા. એમાંથી આ અહેવાલ સૌથી પહેલાં આપણું ધ્યાન સર લલ્લુભાઈ આશારામ પ્રત્યે ખેંચે છે. એ જમાનામાં, કે જ્યારે હજી વિશ્વવિદ્યાલયના વિચાર જોઈ એ તેવા દૃઢ થયેા ન હતા, તે વખતે એમણે કેવી અગમચેતી વાપરી અને લેં કોલેજના પાયા નંખાવ્યા ! જે વસ્તુ આજે સહેલી લાગે છે તે એ કાળે એવી સહેલી ન હતી. સાથે જ આપણે જોઇએ છીએ કે સર લલ્લુભાઈના વિચારને અમદાવાદે તરત જ કેવા વધાવી લીધા ! સામાન્ય રીતે સાસાયટીના હિતચિંતકાએ કામ વહેંચી લીધેલાં. કેટલાકે નાણાં એકઠાં કરવાની જવાબદારી માથે લીધી તા ખીજા કેટલાકે સંસ્થાને અંગે જરૂરી એવાં વ્યવહારુ કામેાની જવાબદારી માથે લીધી. સ્વ. મલ્લુભાઈ ઠાકાર નાણાં ઉધરાવનારાઓમાં મેખરે હતા. એમનું નામ કેળવણીકારો અને અમદાવાદીઓને તે ભાગ્યે જ અજ્ઞાત હશે, એટલે Page #228 -------------------------------------------------------------------------- ________________ [ ૯૫૩ વટબીજનો વિસ્તાર અહીં તે એમના નામને ઉલ્લેખ માત્ર પૂરત છે; પણ હીરાલાલ કાપડિયા અને ગોવિંદલાલ દામોદરદાસ શાહ જેવા બીજા એવા પણ છે કે જેમને સર્વસામાન્ય ગુજરાતી અને અમદાવાદી સુધ્ધાં ભાગ્યે જ જાણતા હશે. પણ તેઓએ નાણાં ઉઘરાવવામાં અને બીજા વહીવટી કામમાં સ્મરણીય ફાળો આપ્યો છે, એ અહેવાલમાંના ટૂંકા સૂચનથી પણ જણાઈ આવે છે. અહેવાલમાં સૌથી વધારે ધ્યાન ખેંચે તેવું નામ ડે. ધ્રુવનું છે. પ્રસંગ છે તે એમના વિશે કાંઈક વધારે લખવું યોગ્ય છે. વાચકને પણ એ અનુપયોગી નહિ લાગે. પંડિત મદનમોહન માલવીયના આકર્ષા અને પૂ. ગાંધીજીના પ્રેય ધ્રુવસાહેબ બનારસ ગયા, એ વાત સર્વવિદિત છે. તેઓ ત્યાં પ્રે-વાઈસ ચેન્સલર હતા, પ્રિન્સિપાલ પણ હતા, અધ્યાપન પણ કરતા. એમના વિદ્યાપ્રધાન જીવનને હિન્દુ યુનિવર્સિટીમાં કામ કરવાની તક મળી એ સાથે આ દેશમાં ચાલતી અનેક યુનિવર્સિટીઓના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની પણ તક સાંપડી અને દેશવિદેશના અનેક ઉચ્ચ કક્ષાના વિવિધ વિષોના પારગામી વિદ્વાનોના સંપર્ક સાધવાની પણ પૂરી તક સાંપડી. તેમનું મન વિશ્વવિદ્યાલયના સ્વરૂપનું સ્વતંત્રપણે ચિંતન કરતું. આ રીતે તેઓ વિદ્યાપ્રૌઢ ઉપરાંત અનુભવપ્રૌઢ પણ હતા. તેઓ રહેતા કાશીમાં, પણ તેમનું મન ગુજરાતમાં હતું. મને એક પ્રસંગે કાશીમાં કહેલું કે “પંડિતજી મને છોડતા નથી, અને ગુજરાતમાં કામ કરવાનું મારું સ્વપ્ન દૂર ધકેલાતું જાય છે.” મેં એક વાર પૂછયું કે આજે સાંભળ્યું કે હવે આપ ા થવાના છે.' તો કહે કે “હરિઇચ્છા, પણ મારે વર્ધાના તપસ્વીના આશીર્વાદ જોઈએ. હું ગાંધીજીને લખેલ પત્રના જવાબની રાહમાં છું.' મને એ વખતે થયેલું કે આખી જિંદગી વિદ્યા અને શાસ્ત્રોનું બ્રાહ્મણત્વ કેળવનાર આ વૃદ્ધ તપસ્યામાં કેટલી ઊંડી શ્રદ્ધા ધરાવે છે! આવા પ્રૌઢ અને વૃદ્ધ જ્યારે નિવૃત્તિ લઈ ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે ગુજરાત માટે પોતે જ કરવા ધારેલું કામ હાથમાં લીધું. વિશ્વવિદ્યાલય આવશ્યક છે કે નહિ, આવશ્યક હોય છે એને અંગે કેવી કેવી અને કેટકેટલી શાખાઓનું ઉચ્ચ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ, એમાં કઈ કક્ષાના અધ્યાપકે જોઈએ, વગેરે બાબતોનું એમને અનુભૂત જ્ઞાન હતું. તે જ્ઞાનને લાભ સોસાયટીને સીધે મળે છે, એ વસ્તુ આપણે અહેવાલમાંના એમના વિશેના પ્રાસંગિક ઉલ્લેખેથી જાણવા પામીએ છીએ. સોસાયટીના પ્રમુખ તરીકે ધ્રુવસાહેબ નિમાયા અને એમના હાથ નીચે કે એમની સાથે કામ કરવામાં સૌને એકસરખો આનંદાનુભવ થવા લાગે. જેમાં વિદ્યા Page #229 -------------------------------------------------------------------------- ________________ હ૫૪] દર્શન અને ચિંતન ખાતાના અને કેળવણીપ્રિય હતા તેમને અને જેઓ વ્યાપારી માનસ ધરાવતા તેમને પણ એકસરખે ઉત્સાહ પ્રગટયો. તેથી જ આપણે જોઈએ છીએ કે ધ્રુવસાહેબ ગુજરાતમાં આવ્યા પછી સોસાયટીના કાર્યો બહુ જલદી વેગ પકડ્યો. ધ્રુવજીએ પહેલું મૂર્ત કામ તે પ્રાચ્યવિદ્યા સંશોધન માટે ગુજરાત વિદ્યાસભાના આશ્રય નીચે સંસ્થા સ્થાપવાનું કર્યુંએ સંસ્થાની કાર્યદિશા અને બીજી જના વિશેની વિચારણાનો યશ તેમ જ સરકારી મદદ મેળવવાને યશ એમને ફાળે જ મુખ્યપણે જાય છે. એમણે જે દીર્ધદષ્ટિથી એ સંસ્થા માટે કાર્યકર્તાની પસંદગી કરી હતી તેમાં જ સંસ્થાનાં ઊંડાં મૂળ નંખાયેલાં, એમ મને અનુભવે લાગ્યું છે. વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ વિષયક તેમ જ ઉદ્યોગ વિષયક કલેજે. ની પ્રજાકલ્યાણ માટે અગત્ય તેઓ પૂરેપૂરી સમજતા, છતાં પણ જે શિષ્ટ અને મંગળ સંસ્કારથી માણસ માણસ બને છે તે સંસ્કારે એમણે આજીવન પીધેલા અને અન્યને દીધેલા હોવાથી એમનું વલણ પ્રથમ આસ કોલેજની રથાપના તરફ વળે એ સ્વાભાવિક હતું. એ પ્રમાણે એમણે એ કામની શરૂઆત પણ કરાવી. એમની સાથે અને એમના હાથ નીચે કામ કરનાર સાયટીના કાર્યકર્તાઓ કે બીજા મહાનુભાના મનમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે નખાયેલાં અને સીંચાયેલાં બીજે બહુ ત્વરિત ગતિએ અંકુરિત થઈ રહ્યાં હતાં. તેથી જ આપણે જોઈએ છીએ કે ધ્રુવસાહેબના સ્વર્ગવાસ દરમ્યાન દેશમાં સ્વાતંત્ર્યયુદ્ધને પ્રચંડ જુવાળ આવેલે, છતાં એ જુવાળ શમ્યો કે ન શો, ત્યાં તે વિશ્વવિદ્યાલયનું સ્વપ્ન મૂર્ત થાય છે અને ધ્રુવજીએ જે કહેલું કે “હું સ્વપ્નમાં નથી, પણ જાગૃત છું” તે વચન ફળે છે. સાથે સાથે બીજી અનેક કૅલેજો પણ અસ્તિત્વમાં આવી જાય છે. અહેવાલ વાંચનારના લક્ષ ઉપર આવ્યા વિના રહી જ ન શકે તેવી એક બાબત સમગ્ર વિદ્યાપ્રવૃત્તિમાં સધાયેલે ધી-શ્રીને સંયોગ છે. એક પ્રાચીન સૂત્ર અત્યારે સ્મૃતિપટ પર આવે છે. ધી–શ્રી સ્ત્રી. હું અહીં સ્ત્રી પદને માતા સરસ્વતીની આરાધના માટેની સંસ્થાના પ્રતીક તરીકે લઉં છું. જે એવી આરાધના સાધન સાથે પણ સમજણપૂર્વક કરવી હોય તે એ માટે ધી–શ્રીને જીવનદાયી સમન્વય આવશ્યક છે, જે સંસાયટીએ પહેલેથી જ સિદ્ધ કર્યો છે. સરકાર સાથે કામ લેવાનું તેમ જ બંધારણ અને કાયદાકાનૂનની ગૂંચમાંથી ક્ષેમંકર માર્ગ કાઢવાનું ડહાપણ તે ધી, અને લક્ષ્મી ઉપાર્જન કરી એને વિનિયોગ કરવાનું ડહાપણ તે શ્રી. આ બંનેમાં એકની પણ ઊણપ કે કચાશ હત તે સોસાયટીએ કરવા ધારેલ પ્રગતિ આટલી ટૂંક મુદતમાં કદી સધાત Page #230 -------------------------------------------------------------------------- ________________ વીજન વિસ્તાર [ ૯૫૫ નહિ. એમ તે ગુજરાત વ્યાપારપ્રધાન હોઈ એની પ્રકૃતિમાં જ સમન્વયશક્તિ રહેલી છે, પણ પ્રજાહિતના શિક્ષણ જેવા મંગળવાહી ઉદ્દેશને સિદ્ધ કરવામાં એ સમન્વય સધા એ જેવીતેવી સિદ્ધિ નથી. હું સમજું છું કે આ જ વસ્તુ સોસાયટીને ધબકત પ્રાણુ છે. એસ.એલ.ડી. આર્ટસ કોલેજ માટે સખાવત કરતી વખતે અને ઇજનેરી કોલેજની સ્થાપના માટે સખાવત જાહેર કરતી વખતે અનુક્રમે સોસાયટી સમક્ષ તેમ જ સરકાર સમક્ષ સખાવત કરનાર શેઠશ્રીએ જે શરત મૂકી છે તે સંખ્યામાં છે તે સાવ ઓછી અને કદમાં સાવ નાની, પણ એનું મર્મ વિચારતાં માલૂમ પડે છે કે એમાં પૂરું વેપારી ડહાપણ સમાઈ જાય છે. આ કોલેજ માટેની શરતમાં મુખ્ય હેતુ એ છે કે એમાં અનુભવી સમર્થતમ અધ્યાપકે રોકવામાં આવે, અને સોસાયટી બીજા ધનિકોમાં પણ સખાવતવૃત્તિ વિકસાવે. સરકાર સામેની શરતમાં પહેલી શરતને હેતુ એ છે કે ઈજનેરી શિક્ષણની કઈ પણ શાખા ઉપેક્ષિત ન રહે અને એનું શિક્ષણ છેલ્લામાં છેલ્લી વિકસિત ઢબનું ઉત્તમ હોય. વધારે ડહાપણ તે એમાં દેખાય છે કે શરત સરકારને છૂટે હાથે ખર્ચ કરી કૉલેજ ચલાવવા બાંધી લે છે. મારી દષ્ટિએ એથીયે વધારે વ્યવહારુ ડહાપણુ આગલી શરતમાં છે, અને તે એ કે તત્કાળ કોલેજ સરકાર બંધાવે તે એનાં બાંધકામ અને પૂર્ણ સાધને સાથે જે ખર્ચ થાય તેને અર ભાગ દાતા આપશે, એ બાંધકામ તેમ જ સાધને વસાવવાની જવાબદારી જે શેઠ કસ્તુરભાઈને સોંપવામાં આવે તો જ. આ શરતમાં કોલેજની શ્રેષ્ઠતા, કાર્યની શઘ્રતા અને અપવ્યયથી બચત, એ ત્રણ તત્ત્વ સમાયેલાં છે. આપણે જાણીએ છીએ કે સરકાર ધારીએ તેટલી ઝડપથી કામ નથી કરી શકતી, અને એનાં કામમાં પરહાથે કામ લેવાનું હોઈ ઘણે અપવ્યય પણ થાય છે અને કેટલીક વાર તો એ કામ ઉચ્ચ કોટિનું ભાગ્યે જ હોય છે. આ સર્વસાધારણ અનુભવોનો લાભ લેવા માટે જ દાતાઓએ આ શરતો મૂકી છે. મારી દૃષ્ટિએ ભવિષ્યના દાતાઓ માટે આ વસ્તુ પદાર્થપાઠ જેવી ગણાવી જોઈએ. દાન કરવું એ તો સગુણ છે જ, પણ એની કાર્યસિદ્ધિની દષ્ટિએ યોગ્ય ચકી કરવી એ તેથી મે વિવેકપૂર્ણ સગુણ છે. પૂ. ગાંધીજી વિદ્યમાન હતા ત્યારે પણ અમદાવાદમાં ચાલતી આ વિદ્યાપ્રવૃત્તિને ઉપસ્થિતિ દ્વારા આશીર્વાદ આપવાનો પ્રસંગ સુલભ રહ્યો ન હતો, પણ એમના જમણે હાથ જેવા વજીપુરુષ સરદારશ્રીએ આ પ્રવૃત્તિ પરત્વે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૯૫૬ ] દર્શન અને ચિંતન હમેશાં પૂરે રસ લીધો હતો અને પિતાની જાતહાજરી તેમ જ વિશિષ્ટ પ્રયાસે દ્વારા સેસાયટીના કાર્યકર્તાઓના ઉત્સાહને ઉત્તેજન આપ્યું હતું. કોમર્સ કોલેજના મકાનનું ઉદ્દઘાટન એમને હાથે થયું, તેમ જ યુનિવર્સિટીના મકાનનું ખાતમુહૂર્ત પણ એમણે કર્યું અને એમણે જ સલાહ આપી કે ખેતીવાડીની કોલેજ આણંદમાં જ શરૂ કરવી ને એ ગુજરાત વિશ્વવિદ્યાલયનું અંગ બને. સરદારશ્રીની દીર્ધ દ્રષ્ટિ અને ગુજરાત વિશ્વવિદ્યાલય પ્રત્યે મમતાથી પ્રભાવિત થઈ શ્રી. અમૃતલાલ શેઠે પિતાની દેણગી આણંદમાં ખેતીવાડીની કોલેજ સ્થાપવા આપી એ વસ્તુ નોંધપાત્ર છે. સરદારશ્રી ગુજરાત યુનિવર્સિટી ટ્રસ્ટના પહેલા પ્રમુખ. અત્યારે શ્રી. ગ. વા. માવલંકર પ્રમુખ છે, પણ એ તે સરદારશ્રીના સ્વર્ગવાસ પછી જ. આ બધું જોતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે ગાંધીજીની કલ્પના પ્રમાણે સ્થપાયેલી અને ચાલતી અનેક સંસ્થાઓમાં સરદારશ્રીને જેટલું રસ હતું તેથી જરાયે ઓછો રસ એમણે ગુજરાતમાં ખીલતી બીજી વિદ્યાપ્રવૃતિઓ વિશે દાખવ્યો નથી. મહાન પુરુષની દૃષ્ટિ અને પ્રવૃત્તિ કાંઈ એક જ માર્ગ માં બંધાઈ નથી રહેતી; એ તે જ્યાં જ્યાં જેટલું જેટલું પ્રજાક્ષેમ જુએ ત્યાં ત્યાં તેટલું તેટલું ધ્યાન આપ્યા સિવાય રહી જ ન શકે. ' લે સંસાયટી હોય કે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી હેય, પણ એ બંનેનું લક્ષ ગુજરાત વિશ્વવિદ્યાલયની કલ્પનાને મૂર્ત રૂપ આપવાનું પ્રથમથી જ રહ્યું છે, અને એ ઉદ્દેશની સિદ્ધિ અર્થે સેસાયટીના બધા પ્રયાસ થાય છે, એ બાબત અહેવાલ વાંચનારથી અજ્ઞાત રહે એમ છે જ નહિ. વિશ્વવિદ્યાલય અને એની અંગભૂત બધી જ નાનીમોટી સંસ્થાઓ એક જ સ્થાનમાં પાસે પાસે હોય તે આખું એક વિદ્યાચક્રવાલ રચાય ને વિદ્યાના સંસ્કાર જાણે-અજાણે અરસપરસમાં સંક્રાન્ત થાય, એવા ઉદાત્ત ધ્યેયથી જ બધી સંસ્થાઓને એક સ્થળે સાંકળવામાં આવી છે. બધી સંસ્થાઓ પિતપોતાની પ્રવૃત્તિ અંગે અને બીજી દષ્ટિએ ભલે સ્વતંત્ર હેય, છતાં એ બધીમાં સળંગસૂત્રતા અને એકવાક્યતા કે સંવાદપણું સચવાઈ અને ઉત્તરોત્તર એ વિકસતું રહે એ હેતુ સોસાયટીના કાર્યકર્તાઓની નજર સમક્ષ સદા રહ્યો છે, એ આપણે મકાનની રચના, તંત્રને સંબંધ અને કાર્યકર્તાઓની સમાન મમતા–એ બધાં ઉપરથી જોઈ શકીએ છીએ. અહેવાલમાં ગુજરાત વિદ્યાસભાના આશ્રયે ચાલતા જે. જે. વિદ્યાભવનને નિર્દેશ છે, તે એ વિશે પણ મારે વિચાર અહીં દર્શાવવું જોઈએ. Page #232 -------------------------------------------------------------------------- ________________ વટબીજનો વિસ્તાર [ ૯૫૭ વિશ્વવિદ્યાલયની ભૂમિમાં ચાલતી અનેક સંસ્થાઓ છે, પણ મને એ બધીને પરિચય નથી અંતરંગ કે નથી પૂરે. એથી ઊલટું, વિદ્યાભવન વિશે હું કાંઈક વધારે નિકટતાથી જાણું છું. એની ધ્રુવજીના હાથે સ્થાપના થઈ ત્યારથી અત્યાર લગી એની પ્રવૃત્તિમાં મને વિશેષ રસ રહ્યો છે. ડૉ. પ્રવછના કેળવણી વિષયક ઘણા મનોરથ હતા, પણ પ્રાચ્યવિદ્યા સંશોધન ગુજરાતમાં ઉચ્ચ કક્ષાએ ચાલે એ એમને વિશિષ્ટ મનોરથ હતું. મારા પ્રશ્નના જવાબમાં એમણે એકવાર કહેલું કે હિન્દુસ્તાનમાં યુનિવર્સિટીઓ ઘણી છે, પણ સર આશુતોષની રચનાને તેલે કેઈ આવી શકે એમ નથી. એમણે કાશીમાં ઉચ્ચ કક્ષાના પ્રાચ્યવિદ્યાવિષયક વિદ્વાને જોયેલા. કેટલાક તો એમની દેખરેખ તળે જ ભણાવતા. પણ તેઓ કહેતા કે, “ સંશોધનવૃત્તિ સિવાય પ્રાચ્યવિદ્યાઓ નવયુગમાં પ્રકાશી ન શકે.” તેઓ હિંદુ યુનિવર્સિટીમાં જે કામ કરવા અશક્ત હતા તે જ કામ એમને ગુજરાતમાં ચાલુ કરવાનો મનોરથ હતો. એમની સામે પુરાતત્વ મંદિરને નમૂનો પણ હતો. તેથી જ એમણે આ સંસ્થા શરૂ કરી, એમ હું સમજું છું. સદ્ભાગ્યે એ સંસ્થામાં ઉત્તરોત્તર ઘણો વિકાસ થયો છે અને પ્રાચ્યવિદ્યાના સંશોધન વિશે ગુજરાત કશું જ નથી કરતું એ મહેણું સહેવાપણું રહ્યું નથી. એમાં ધગશવાળે સુસંગઠિત વૃદ્ધ-યુવક અધ્યાપંકવર્ગ છે, અને બીજી પણ કેટલીક સગવડ છે. આ સંસ્થાનાં સુપરિણામ દૂરવર્તી અને વ્યાપક બનાવવાની ફરજ કાં તે વિશ્વવિદ્યાલયની છે અને કાં તે અમદાવાદ એજ્યુ. કેશન સોસાયટીની. જે સોસાયટી સાયન્સ કોલેજના ઉચ્ચ અભ્યાસને અદ્યતન બનાવવા લાખો રૂપિયા ઉદાર ભાવથી ખરચી શકે તે મારી દૃષ્ટિએ એણે આવા ભવનના કાર્યને પૂરેપૂરે વેગ આપવા અને સાધનસંપન્ન બનાવવામાં લેશ પણ સંકેચ સેવો ન જોઈએ. છેવટે તો જીવનમાં બહાર તેમ જ અંદરનાં બધાં શુભ સત્ત્વ આવી જ સાંસ્કારિક કેળવણથી જાગવાનાં અને વિજ્ઞાનની કોઈ પણ શાખામાં પૂર્ણ પાવરધા થયેલ માનસની યાંત્રિકતામાં રસ રેડવાનાં. તેથી હું સંશોધનનું મૂલ્ય આંકનાર કાર્યકર્તાઓને સૂચવીશ કે તેઓ આ સંસ્થાને વિકસાવી સોસાયટી કે એ દ્વારા વિશ્વવિદ્યાલયને સર્વાગીણ બનાવે. છેવટે સાયટીના પ્રયાસના મૂલ્ય વિશે તટસ્થભાવે કાંઈક કહેવું જોઈએ. આપણે જોઈએ છીએ કે આ પ્રવૃત્તિમાં શ્રી. ગ. વા. માવલંકર પહેલેથી જ એકસરખા ઓતપ્રેત દેખાય છે. તેઓ બીજા રાજ્યવહીવટી વગેરે ગમે તેટલાં કામ કરતાં હશે, છતાં એમનું મન વિશ્વવિદ્યાલયના વૃક્ષને ગગનગામી બનાવવા ભણું જ રહેલું મેં જ્યારે ને ત્યારે અનુભવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષને જ મારે તે એમની સાથે પરિચય, પણ મેં એમનામાં જે તાલા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮] દર્શન અને ચિંતન વેલી, વિશાળ દષ્ટિ, અને નાનામેટા બધા જ કાર્યકર્તાઓ સાથે તાદામ્ય સાધવાની વૃત્તિ જોઈ છે તે જ મને આવી પ્રવૃત્તિનું અસલી મૂલ્ય દેખાય છે. આને ચેપ બીજા સહકારી કાર્યકર્તાઓમાં પણ ઊતર્યા વિના રહી શકે જ નહિ. જોકે શેઠ અમૃતલાલ કે કસ્તુરભાઈ સાથે મારે પરિચય છે જ નહિ, પણ આ અહેવાલ સાક્ષી પૂરે છે કે તેઓ વિદ્યાવિકાસના ચાલુ યજ્ઞમાં પૂરેપૂરે રસ લઈ રહ્યા છે. આ રસનો ચેપ એમણે બીજા અનેક ધનિકને પણ લગાડ્યો છે, અને એમાં શંકા નથી કે આ ચેપ ઉત્તરોત્તર વધતો જવાને છે. અત્યાર લગીમાં આ ચેપને લીધે જ શેઠશ્રી નવીનચંદ્ર, ડૉ. વિક્રમ સારાભાઈ, શેઠશ્રી શાંતિલાલ મંગળદાસ વગેરેએ વટબીજના વિસ્તારમાં ફાળે આવે છે, એ પણ સોસાયટીના પ્રયાસનું જેવુંતેવું મૂલ્ય નથી. જે અનેક વિશિષ્ટ અધ્યાપક અને બીજા કાર્યકર્તાઓ સોસાયટીને મળ્યા છે, તેમ જ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સંપત સોસાયટીને લાધી છે તે પણ સોસાયટીનું મહામૂલું ધન છે. આ રીતે આપણે સંસાયટીના પ્રયાસોને વિચાર કરીએ તે આશા પડે છે કે એને લોકકલ્યાણ કરવાને મંગળવાહી ઉદ્દેશ વધારે ને વધારે સિદ્ધ થવાનું જ છે. અને કયારેક, કદાચ બહુ જ થોડા વખતમાં, એવો પણ સમય આવશે કે ડૉ. ધ્રુવને કેળવણીની બબાતમાં ગુજરાત પછાત છે એવું જ લાગતું તેના સ્થાનમાં કાંઈ જુદું જ ચિત્ર એમને સ્વર્ગવાસી આત્મા નિહાળશે. * “ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા વિકાસઃ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રયત્ન.” (૧૯૫૧)ની પ્રસ્તાવના. Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન [૩૦] કેળવણીની નવી રચનાની ચર્ચાવિચારણામાં શિક્ષણના વાહનના પ્રશ્ન, એટલે કે બધભાષાના પ્રજો, ઠીકઠીક મતભેદો ઉભા કર્યા જણાય છે. એટલે આ પ્રશ્ન પર સ્વસ્થ ચિત્તે વિચાર કરી યોગ્ય નિર્ણય ઉપજાવવાની પુષ્કળ જરૂર છે. એ પ્રશ્ન પ્રજાની કેળવણીને હેવાથી નિર્ણય કરવામાં જે ભૂલ થાય તે આખી પ્રજાને એને ગેરલાભ વેઠ પડે. શુદ્ધ કેળવણીની દૃષ્ટિએ તે જે પ્રજાની જે ભાષા તે જ તેની બધભાષા હોવી જોઈએ એ વિશે બે મત છે જ નહિ. નવાં વિશ્વવિદ્યાલને લક્ષીને વિચાર કરીએ ત્યારે પણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં બોધભાષા તે સ્વભાષા જ હોવી જોઈએ એ વિશે પણ એકમત દેખાય છે. આપણે ત્યાં ગુજરાત વિશ્વવિદ્યાલયની પ્રવૃત્તિ ચાલી રહી છે, તેમાં પ્રાથમિક અને માધ્ય. મિક શિક્ષણ માટે બધભાષા ગુજરાતીથી ભિન્ન એવી કોઈ ભાષા હોય એમ સૂચવાયું જાણ્યું નથી. એ જ પ્રમાણે, હમણુ જૂનાગઢમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્તરમું સંમેલન થયું, તેમાં પસાર થયેલા એક ઠરાવમાં “વિદ્યાથને મનોવિકાસ પૂરેપૂરો થાય તે માટે માતૃભાષા જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના માધ્યમ તરીકે રહેવી જોઈએ એમ જણાવાયું છે. એટલે જે વિચારવાની બાબત છે તે માત્ર ઉચ્ચ શિક્ષણ પરત્વે છે. ઉચ્ચ શિક્ષણ જે ગુજરાતમાં આપવાનું હોય અને તેને લાભ ઉપરથી નીચે સુધી સૌને મળી રહે તેમ કરવાને ઉદ્દેશ હોય, તો ઉચ્ચ શિક્ષણ પણ જો ગુજરાતી ભાષા દ્વારા અપાય છે અને તે જ એ શિક્ષણનાં બધાં સુપરિન્ટ ણામો પ્રજાવ્યાપી બને, એ વસ્તુ કેળવણીની દ્રષ્ટિએ તે દીવા જેવી ખી છે. પહેલેથી સત્તાસ્થાને ચડી બેઠેલી અને અન્યથા ધણુ લાભો પૂરા પાડતી અંગ્રેજી ભાષા સામે પ્રજાનું હિત વાંચ્છનારા કેળવણીકારે વિરોધ ઉઠાવતા રહ્યા છે, તેનું કારણ પણ આ જ હતું કે, કે અંગ્રેજી દ્વારા મળતું શિક્ષણ પ્રજાના બધા થરેમાં પહોંચતું નથી? અને હવે તે નિર્વિવાદપણે સ્વીકારાયું. છે કે અંગ્રેજી ભાષા અનેક રીતે શીખવી અને જાણવી જરૂરી હોવા છતાં તે બોધભાષા તે ન જ રહી શકે. જેમ અંગ્રેજી તેમ બીજી કોઈ પણ ગુજરાતી-ભિન્ન ભાષા ગુજરાતમાં ગુજરાતીનું સ્થાન બેધભાષા તરીકે તે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૯૬૦ દર્શન અને ચિંતન લઈ ન જ શકે. અને તેવું જ બીજા પ્રાન્તોમાં બીજી પ્રાન્તભાષાનું. તેમ છતાં પ્રજાવ્યાપી કેળવણી સિવાયના જુદા જુદા હેતુઓથી ઉચ્ચ શિક્ષણના વાહન તરીકે અત્યારે રાષ્ટ્રભાષાની હિમાયત કરવામાં આવે છે. રાષ્ટ્રભાષાનું શિક્ષણ વિવિધભાષાભાષી આપણા દેશમાં આન્તરપ્રાન્તીય વ્યવહાર માટે તેમ જ રાષ્ટ્રીય એક્ય અને અખંડતાની ભાવનાને દઢ કરવા માટે અનિવાર્ય છે, એ વિશે પણ ભાગ્યે જ બે મત છે. કોઈ પણ પ્રાન્તના રહીશને મધ્યસ્થ વહીવટીતંત્રમાં ગોઠવાતાં જરા પણ મુશ્કેલી ન પડે, એટલું જ નહિ, સાંસ્કૃતિક વિષયોમાં પણ જરૂર પડતાં વિચાર-વિનિમયને માટે સરલતાથી એને પ્રજી શકાય એટલું એનું શિક્ષણ આપવાનો પ્રબંધ અવશ્ય થ જોઈએ, એ વિશે પણ મતભેદને ઝાઝો અવકાશ રહ્યો નથી. એટલે પ્રશ્ન તે રાષ્ટ્રભાષાને ઉચ્ચ શિક્ષણની બોધભાષા તરીકે સ્વીકારવી કે નહિ તે જ છે. જે એને એ રીતે સ્વીકારીએ તે નીચેનાં પરિણામ માટે આપણે તૈયાર રહેવું જોઈએ ? ૧. ઉપરથી નીચે સુધીની પ્રજામાં કેળવણીના દરેક પ્રવાહના એકસરખા લાભની ઉપેક્ષા કરવી. ૨. ગુજરાતી ભાષાની શક્તિ વિશેષ વિકાસ માટે નથી, અથવા હોય તોપણ એવા વિકાસને આગ્રહ રાખવાની જરૂર નથી, એમ માની આત્મસતિષી થઈ જવું અને તેના વિકાસને બહુ તે કાવ્ય-નાટકાદિ જેવા સાહિત્યિક વિષય પૂરતું મર્યાદિત કરી લેવાની વૃત્તિ કેળવવી. ૩. સાહિત્યમાં પણ તેટલા જ વિકાસથી સંતોષ માનો કે જેટલે બીજા અનેક વિષયના સાહજિક ખેડાણ વિના સંભવિત હોય. (સાહિત્ય પણ વિકાસની પૂર્ણ કળાએ ત્યારે જ પહોંચી શકે જ્યારે બીજા અનેક વિષયેનું જ્ઞાન પ્રજાવ્યાપી બનેલું હોય અને લેખકને ગળથુથીમાં મળેલું હોય) ઊલટ પક્ષે, જ્યારે ગુજરાતમાં ગુજરાતી ભાષાને જ બોધભાષા કરવાની હિમાયત કરીએ ત્યારે એ પણ જેવું જોઈએ કે, ગુજરાતી ભાષાની શક્તિ કેટલી છે અને તેના વિકાસની શક્યતા કેટલી છે? ઈતિહાસ અને અનુભવ એમ કહે છે કે ગુજરાતી ભાષામાં શિક્ષણના સમગ્ર પ્રદેશને આવરવાની શક્તિ અવશ્ય છે. જ્યારે જ્યારે એને યોગ્ય હાથનું સંચાલન મળ્યું છે ત્યારે ત્યારે એણે એ શક્તિ પુરવાર કરી છે. છેલ્લે ગુજરાત વિદ્યાપીઠ અને ગાંધીજી દ્વારા ગુજરાતી ભાષાએ પિતાનું જે અસાધારણ પિત દર્શાવ્યું છે તે એનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતી ભાષા મૂળ સંસ્કૃત અને પ્રાકૃતને બધે જ વાર ધરાવે Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન [ ૯૬ છે અને બીજી વારસદાર બધી જ ભાષાઓની તે સમીપ છે, અર્થાત સમકક્ષ છે. એટલે એક અથવા બીજે કારણે જે વિષયો હજી લગી ગુજરાતી ભાષામાં ઘડેલણે અંશે નથી ખેડાયા તે વિષયે પણ પૂર્ણપણે ખેડવાની બાબતમાં ગુજરાતી ભાષામાં હિંદુસ્તાનની બીજી કોઈ પણ પ્રાન્તીય કે રાષ્ટ્રીય ભાષા કરતાં ઓછી શક્તિ છે એમ માનવાને એક પણ કારણ નથી. એવી સ્થિતિમાં ગુજરાતી ભાષાને ગુજરાતમાં જ બેધભાષા ન સ્વીકારવી એને અર્થ એ જ થાય કે તેની શક્યતાને રૂંધી નાખવી અને સાથેસાથે પ્રજાનું કાઠું પણ ઠીંગણું કરી નાખવું. ' આ પ્રશ્ન ભાષાભિમાનને નથી, પણ પ્રજાકેળવણીને છે. અને જેમના તાટસ્થ વિશે ભાગ્યે જ કોઈને કશી શંકા આવે એવા પુરુષોએ રાષ્ટ્રસંગઠન અને પ્રજાવ્યાપી કેળવણીની બેવડી દષ્ટિથી જુદે જુદે સમયે આ વિષયમાં જે અભિપ્રાયે ઉચ્ચાર્યા છે તે શાતિથી વિચારવા જેવા છે. પૂજ્ય મહાત્માજીનો રાષ્ટ્રભાષા માટેનો આગ્રહ કાઈથી ઊતરે એવો નહોતે. ગુજરાત વિદ્યાપીઠના ઉચ્ચ અભ્યાસક્રમમાં હિંદી-હિંદુસ્તાનીને એ દષ્ટિથી સૌથી પહેલાં તેમણે જ સ્થાન આપ્યું હતું, પરંતુ બેધભાષા તરીકે તેમણે ગુજરાતીને જ આગ્રહ રાખ્યા હતા, જેમણે ગુજરાતી કે હિંદી બેમાંથી એકે ભાષા નહેતી ફાવતી તેવા બીજા પ્રાન્તના અધ્યાપકને અપવાદરૂપે અંગ્રેજીને અથવા તેમને ફાવતી બીજી ભાષાને આશ્રય તેઓ લેવા દેતા, પણ આ લોકો પણ ગુજરાતી શીખી લે એવી તાકીદ તેઓ ર્યા જ કરતા. જે પ્રદેશમાં રહેવાનું હેય તે પ્રદેશની ભાષા માટે ગાંધીજીનો આગ્રહ હંમેશાં એ પ્રમાણે રહે. એક વાર ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠમાં ભાષણ કરવાના હતા. મીરાંબહેન પણ એ પ્રસંગે હાજર હતાં. ગાંધીજીએ ગુજરાતીમાં ભાષણ કરવા માંડયું, એટલે મીરાંબહેને સૂચવ્યું કે, “બાપુજી, હિંદી બેલીએ.” ગાંધીજીએ તરત પરખાવ્યું, “ગુજરાતમાં ગુજરાતીઓ સમક્ષ હું હિંદી બેલું ? તમે ગુજરાતી શીખી લે.” એ બહેન ઇગ્લેંડથી આ દેશની સેવા કરવા આવેલાં એ સુવિદિત છે. ગાંધીજીએ એમને પણ સૌથી પહેલાં દેશની સેવા કરવા દેશની ભાષા શીખી લેવાની શિખામણ આપી હતી, તે મુજબ એમણે હિંદી શીખી લીધેલું. સ્વાભાવિક રીતે જ દેશની સર્વમાન્ય થઈ શકે એવી ભાષાને આગ્રહ એમનાથી રખાઈ ગયે, તે ત્યાં પણ ગાંધીજીએ એની મર્યાદા બતાવી. - આચાર્ય કૃપાલાનીજીને પણ ગાંધીજી ગુજરાતી શીખી લેવાની તાકીદ જ કરતા. તેઓ કહેતા કે “કૃપાલાનીજી, આપકે આચાર્ય તે રહના હૈ, લેકિન Page #237 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] દર્શન અને ચિંતન ગુજરાતી ખનના હાગા. ગિદ્યવાણીજીને પણ એ તાકીદ કરતા. બધા એ માટે પ્રયત્નશીલ પશુ રહેતા, અને ગાંધીજીનું કથન કાઈ ને કડવું લાગ્યું જાણ્યું નથી, અર્થાત્ રાષ્ટ્રભાષા અને ગુજરાતી વચ્ચે વિદ્યાપીઠમાં કદી અથડામણી થઈ હાય એમ જાણ્યું નથી. રાષ્ટ્રભાષા માટે આટલા બધા આગ્રહ છતાં ગુજરાતમાં સૌનું મેઢું ગુજરાતી ભાષા તરફ રહેવુ જોઈ એ, એના ગાંધીજીને આ પ્રકારનો આગ્રહ હતા એની પાછળ દૃષ્ટિ એ હતી કે શિક્ષણના તમામ લાભો પ્રજાના થ્રેશરમાં ચે. < . શ્રી. કિશોરલાલ મશરૂવાળાની દૃષ્ટિ પણ આ જ પ્રકારની છે. એમને તે સ્વભાષાનેાયે આગ્રહ નથી. એ તે માને છે કે માણસની કાઈ કુદરતી સ્વભાષા ( માતૃભાષા કે પિતૃભાષા ) છે જ નહિ.' ભાષા અને લિપિને તે કેળવણી કે જ્ઞાન માનતા નથી; કેવળ એનાં વાહન કે સાધન માને છે. છતાં · સમૂળી ક્રાન્તિ’ માં ‘ કેળવણી ’ નામના છેલ્લા વિભાગમાં · સિદ્ધાન્તોને નિશ્ચય એ પ્રકરણમાં એમણે એ વાતે પૂરતી સ્પષ્ટતાથી કહી છે. એક એ કે, “ સ્વ ભાષા દ્વારા શિક્ષણ મળે તે કરતાં ( પરદેશમાં જઈને શીખવાના પ્રશ્ન ન હોય तो ) बाळपणथी छेवट सुधी एक ज भाषा द्वारा शिक्षण मळे ए वधु महत्त्वनु છે. શિક્ષળનું વન વારેવારે વાયડુ દૃષ્ટ નથી. પ્રાથમિક શિક્ષણ એકમાં, માધ્યામિક બીજીમાં, અને ઉચ્ચ ત્રીજીમાં એ ખરાખર નથી....કમમાં કમ એક પ્રાન્તમાં એક જ ભાષા દ્વારા શિક્ષણ અપાય એ ષ્ટ છે.” ખીજી વાત એમણે એ કહી છે, “ કેળવણીનું સારામાં સારુ અને સફળ વાહન કેળવણી આપનારની નહિ, પણ 'કેળવણી લેનારની સ્વભાષા છે.” * આપણે ત્યાં જે વિખવાદો છે તેથી શ્રી. મશરૂવાળા અજાણ તે નથી જ, છતાં એમણે આમ કહ્યું છે તેની પાછળની દૃષ્ટિ સમજાવી જોઈ એ. ખેલનાર શિક્ષકે કે વ્યાખ્યાનકારે સાંભળનારની ભાષા શીખવી ઘટે, ન કે એથી ઊલટું.’ એ નિયમ દર્શાવીને એમણે કહ્યું છે કે, · કેટલેક અંશે સભ્યતા પણ આ નિયમમાં છે.' આબુ રાજેન્દ્રપ્રસાદે પણ આ પ્રશ્ન પરત્વે પોતાનાં મતવ્યો ઃ હરિજન ’માં થેાડાક વખત પર જ પ્રગટ કર્યાં હતાં. એમણે એમાં ઉચિત જ કહ્યું છે કે, “ પોતપોતાની ક્રજ ખરાખર બજાવી શકે એટલા માટે વહીવટી અમલદારા સુપ્રીમ કોર્ટ, પ્રાન્તિક સરકારો અને હાઈકાના જ નહિ, પણ છેક નીચલી Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન [૯૬૩ અદાલતોના વકીલે અને ન્યાયાધીશે, ધારાસભાના સભ્યો વગેરેએ ઓછામાં ઓછી હિંદ સમસ્તની સર્વમાન્ય ભાષા જાણી લેવી જોઈએ. એના પરથી એ ફલિત થાય છે કે એ સર્વમાન્ય ભાષા સંખ્યાબંધ લોકેએ શીખવાની રહેશે અને લોકશાહીને સફળતાપૂર્વક ચલાવવી હોય તે તે સમગ્ર પ્રજવ્યાપી નહિ, તે બની શકે એટલી બહોળી ફેલાયેલી હોવી જોઈએ. આ વિધાનના અક્ષરેઅક્ષર સાથે મળતા થવામાં હિંદ એક અને અવિભાજ્ય રહે એવું પ્રામાણિકપણે ઝંખનાર કોઈને પણ કશો જ વધે છે ના જોઈએ. બાબુજીએ રાજભાષા એટલે કે હિંદની સમાન ભાષા અર્થાત હિંદી–હિંદુસ્તાનીને અભ્યાસ ઊંડાણથી તેમ જ વેગથી કરવાની હિમાયત કરી છે, એટલું જ નહિ, અદાલતી કામકાજને અને સંશોધનનો લાભ આખા દેશને એકસરખે મળતું રહે એટલા ખાતર તેમ જ નેકરીઓમાં પસંદગી પામવા ખાતર પણ એ ભાષામાં સારી સરખી પ્રવીણતા મેળવવા પર ભાર મૂક્યો છે. એમણે કહ્યું છે, “કેળવાયેલા અથવા ભણેલાગણેલા ગણાવાને દાવ રાખનાર હરેક માણસે હિંદની સમાન ભાષા એટલે કે રાજભાષા અને પિતાના પ્રદેશની ભાષા એમ જે માપ ઓછામાં ઓછી નાગ શે.” પણ એમણે પણ વિદ્યાપીઠમાં રાષ્ટ્રભાષા શિક્ષણનું માધ્યમ બને એ આગ્રહ સેવ્યો નથી. નિરાગ્રહી બુદ્ધિથી એ અભિજાત પુરુષે આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે. દેશભરમાં વિદ્યાપીઠે ભલે હિંદની સમાન ભાષાને પિતાનું શિક્ષણનું માધ્યમ ન રાખે, પણ એ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને આખા મુલકની સેવા કરવાની અને દેશભરની સમાન રસ અથવા હિતની બાબતોના સંપર્કમાં રહેવાની ઉમેદ હેય તે તેમનામાંના ઘણાખરાનો હિંદની સમાન ભાષાનો ખંતથી અભ્યાસ કર્યા વિના છૂટકો નહિ થાય. ” વળી કહ્યું છે, જે વિશ્વવિદ્યાલયમાંથી નીકળનારા જે વિદ્યાથીઓ ઊંચા સરકારી હોદ્દાઓ મેળવવાની આકાંક્ષા રાખતા હશે, રાજદ્વારી વ્યવસાયમાં પડવા ધારતા હશે, વધારે ઊંચી જાતની વિજ્ઞાનની અથવા યંત્રોદ્યોગની વિદ્યાઓનું જ્ઞાન મેળવતા માગતા હશે, વૃત્તવિવેચનના વ્યવસાયમાં પડવા ઈચ્છતા હશે, તે સૌને હિંદની સમાન ભાષામાં સારું પ્રાવીણ્ય મેળવવાની સગવડ મળવી જ જોઈએ. આ આય પાર પાડે હોય તે માધ્યમિક શાળાના ચોથા ધોરણથી ઉપરના ઘેરણના અવયાવાસમાં હિંદની સમાન ભાષાને ઘીની માત્તાના કિરાત વિષય તરી બધા પ્રાતમાં રાખવું પડશે અને હરેક રીતે તેના અભ્યાસને પ્રોત્સાહન આપવું જોઈએ.” Page #239 -------------------------------------------------------------------------- ________________ ૯૬૪ ] દર્શન અને ચિંતન આ પ્રસંગે, ૧૯૪પમાં જયપુર ખાતે મળેલા અખિલ હિંદ લેખક સંમેલનમાં યોજાયેલી એક વ્યાખ્યાનમાળાના મુખ્ય વક્તાના પદેથી પં. જવાહરલાલ નેહરૂએ જે મનનીય વિચારો પ્રગટ કર્યા હતા તે ટાંકવાનો લેભ જતો કરી શકતો નથી: “એકીકરણના એક બળ તરીકે હિંદનાં પ્રાન્તીય સાહિત્યને વિકાસ એ એ વ્યાખ્યાનમાળાનો વિષય હતો. પં, જવાહરલાલે પિતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, “પ્રાતીય ભાષાઓનો વિકાસ થવાને લીધે એકતાવિરોધી વલણ રચાયું હોવાનું મારી જાણમાં નથી. અમુક અંશે એથી પ્રાન્ત વિશેની મમતા બૅડીક વધી હેય કે પ્રાન્તીયતાને વેગ મળ્યો હોય અને પ્રાન્તની સંસ્કૃતિનો વિકાસ થયો હોય એ વિશે શંકા નથી. એક બંગાળી બંગાળી ભાષા વિશે અભિમાન ધરાવતે હેય, ગુજરાતી ગુજરાતી વિશે અને મહારાષ્ટ્રી મરાઠી વિશે, અને એમ બીજા પ્રાન્તવાળા પિતાપિતાની ભાષા વિશે અભિમાન ધરાવતા હોય તેમાં કશું અજુગતું નથી. એમનાં એ અભિમાન સકારણ છે, યોગ્ય છે; પણ હું નથી માનતો કે આ લાગણું અને રાષ્ટ્ર સાથેની પિતાની તદાકારતાની વિશાળતર લાગણી વચ્ચે અથડામણ પેદા થતી હોય, કેમકે, હું સમજું છું ત્યાં સુધી, એક્તા વત્તા ભિન્નતા વત્તા વિવિધતા એ તે હિંદની વિચારસરણુને પાયે છે. બધાને એક જ લાકડીએ હાંકીને એકસરખા કરી મૂકવાનું એના સ્વભાવમાં નથી. એટલે આ બે લાગણીએ વધી ભરતી નથી, કેમ કે, દરેક પ્રાન્ત, દરેક વિભાગ, પિોતપોતાની ભૂતકાળની સાંસ્કૃતિક સિદ્ધિઓ વિશે ગર્વ અનુભવતો છતાં એમ સમજે છે કે પિતે વિશાળતર સમસ્તને એક અંશમાત્ર છે... હિંદમાં પ્રાન્તીય ભાષાઓને વિકાસ થવાથી ભેદે અથવા તાત્વિક અલગપણની લાગણું વધે એવું કશું મને દેખાતું નથી. એક બીજો મુદ્દા પણ વિચારવા જેવો છે. ખરેખર તે, જે હું રવીન્દ્રનાથ ઠાકુરને દાખલો ટાંકે તો, એ કેવી અસાધારણ બાબત છે કે એમના જેવા માણસ લખે બંગાળીમાં તોપણ હિંદની બીજી એકેએક ભાષા ઉપર, હિંદી ઉપર તે ખાસ, અસર પાડી શકે છે. એ એમ પુરવાર કરે છે કે સાંસ્કૃતિક ક્ષેત્રમાં આ પ્રકારના દિગજે હંમેશાં પ્રાન્તના સીમાડા ઓળંગી જાય છે. જે એક ભાષા વિશે તે એ જરૂર બીજને વિકસવામાં મદદ કરે છે; એ બીજી ભાષાઓને નડતરરૂપ થતી નથી. એ એની સાથે અથડામણ ઊભી કરતી નથી. એથી જ તે જે હિંદી અને ઉર્દૂની બાબતમાં કજિ કરે છે તેમની સામે મારે માટી ફરિયાદ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની ધભાષાના પ્રશ્ન [ r ...જો ભાષાના પ્રશ્ન હિંદની એકતાના ધ્વંસ કરે તે એમાં ભાષાના દોષ નહિ હાય, પણ હિંદમાં જે કેટલાક રાજકારણી મારચા રચાયા કરે છે તેની કેટલીક વિચારસરણીઓને દોષ હશે. મને પાકી ખાતરી છે કે ભાષા જાતે થઈ તે કદી વિનાશનું સાધન બનતી નથી કે વિભેદ તરફ ઘેરી જતી નથી.... kr ભાષાના પ્રશ્નની પાછળ રહેલા રાજકારણને આપણે વેગળું મૂકીએ તા આખરે તે તાત્ત્વિક પ્રશ્ન આ જ રહે છે કે આપણામાં એક સમાન જીવનદૃષ્ટિ કે નીતિનાં સમાન ધેારણા છે કે કેમ ? જે એમાં મેટા ભેદો હાય તે! એ ભેદ ભાષાઓમાં પણ ઊતરી આવે અને અનેક દુષ્પરિણામેા સર્જે ...જો આપણામાં સનનાં સમાન ધેારણા હોય તે આપણે ખુશીથી એકા રહી શકીએ. ઃઃ » હમણાં જ થાડા વખત ઉપર શાન્તિનિકેતનમાં ભાષણ કરતાં પ રાહુલ સાંકૃત્યાયન, જેમને દેશવિદેશને અને ખાસ કરીને રશિયન વિદ્યાસસ્થાને પ્રત્યક્ષ અને બહેાળા અનુભવ છે, તેમણે આ જ પ્રશ્ન સંબંધી પેાતાના જે વિચારા વ્યક્ત કર્યાં હતા તે પણ નોંધવા જેવા છેઃ * પશ્ચિમમાં આલ્બેનિયા જેવા નાના દેશે અને એશિયામાં તિભેટ જેવા દેશ ને શિક્ષણની તમામ કક્ષાએમાં સ્વભાષામાં જ શિક્ષણ આપે છે તે હિંદના પ્રાન્તા શા માટે તેમ ન કરી શકે તે હું સમજી શકતો નથી. "" ( પંડિતજીના રાષ્ટ્રભાષા સબંધી વિચારા નોંધવા અત્રે કદાચ પ્રસ્તુત ન ગણાય, પણ એ જ ભાષણમાં એમણે એ પણ કહ્યું હતું કે હિંદીએ જ્યારે તમામ પ્રાન્તભાષાઓની સમૃદ્ધિ આત્મસાત્ કરી લીધી હશે અને એ પેાતે વિપુલ શબ્દભંડારવાળી સમર્થ ભાષા બની હશે ત્યારે જ તે રાષ્ટ્રભાષા તરીકે કામ આવી શકશે. ) છેલ્લે આન્ધ્ર યુનિવર્સિટીના સમાવર્તન સમારંભ પ્રસંગે શ્રી. અરવિંદે મોકલેલા સંદેશામાંથી નીચેની મનનીય કડિકા પ્રસ્તુત લાગવાથી ઊતારું છું: << એકસપાટે બધું એકસરખુ* કરી મૂકવામાં જ કેટલાકને સાચા સંધનાં, એક અને અખંડ રાષ્ટ્રનાં દર્શન થાય છે. એને સિદ્ધ કરવા એક જ રાષ્ટ્રીય Page #241 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ભાષા દ્વારા વહીવટ, ભાષા, સાહિત્ય, કલા-કેળવણી એ સર્વનાં નિશ્ચિત ધોરણો ઉપજાવવાનો અને એકરૂપતા લાવવાનો એમને આગ્રહ છે. ભવિષ્યમાં આ ક૯પના કેટલે અંશે સિદ્ધ થઈ શકે એની આગાહી કરવી કઠણ છે, પણ અત્યારે તે એમ કરવું અવ્યહવારુ છે એ સાવ દેખીતું છે. એમ કરવું એ ખરેખર હિંદના લાભમાં છે કે કેમ તે પણ શંકાસ્પદ છે. દેશની પ્રાચીન વિવિધતાઓમાં જેમ મોટા લાભો રહ્યા હતા તેમ એમાં ત્રુટિઓ પણ હતી. પણ આ ભિન્નતાઓને લીધે આ દેશ જીવનકલા અને સંસ્કૃતિનાં અનેક જીવતાં અને ધબકતાં કેન્દ્રોનું ધામ બન્યો હતો, દેશની એકતામાં સમૃદ્ધ અને તેજવી રંગેની ભભકવાળી વિવિધતાની ભાત પડી હતી. બધું અધુર્ય સાતેની થોડીક રાજધાનીઓમાં કે સામ્રાજ્યના પાટનગરમાં ખેંચાઈ ગયું હોય અને બીજા નગરે અને પ્રદેશો એમનાં તાબેદાર બનીને રહેતાં હોય અથવા સાંસ્કૃતિક અર્થમાં ઘેરતાં હોય એવું અહીં બન્યું નહોતું. આખો દેશ એના અનેક ભાગોમાં પૂર્ણ ચત થી જીવતે હતો, અને એથી સમસ્ત રાષ્ટ્રની સર્જક શક્તિ ખૂબ જ વધી ગઈ હતી. આ વિવિધતા હિંદની એકતાને ઘટાડે અથવા જોખમમાં મૂકે એવી શક્યતા હવે તે મુદ્દલ રહી નથી. જે વિશાળ અંતરે પૂર્વે લેકેને સરસા આવવામાં અને પૂરેપૂરે વ્યહવાર કરવામાં અંતરાયરૂપ હતાં તે તે હવે વિજ્ઞાનના વિકાસને લીધે અને વ્યહવારનાં સાધને ઝડપી થવાને લીધે, અલગ પાડવાના અર્થમાં, અંતરે જ રહ્યાં નથી. સમવાયી ભાવના અને એને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવનારું પરિપૂર્ણ તંત્ર પણ શોધાઈ ગયેલ છે. આ સર્વ ઉપરાંત, દેશભક્તિમૂલક એકતાની લાગણી પણ પ્રજાના હૃદયમાં એવી દઢ રોપાઈ છે કે હવે સહેજમાં એ ઊખડી શકે એમ નથી. હવે તો ઉપરાષ્ટ્ર સમા પ્રાન્તની વાજબી આકાંક્ષાઓ તૃપ્ત કરવામાં એકતા હાસ થવાને ભય છે, તે કરતાં તેમને તેમનું સ્વાભાવિક જીવન નહિ જીવવા દેવામાં વિશેષ ભય છે...વિવિધતામાં એકતાને સિદ્ધાન્ત આ દેશની પ્રકૃતિને પથ્ય છે અને એની પરિપૂર્ણતાની દિશામાં જ એના અસ્તિત્વની મુખ્ય ગતિ થઈ છે. ૪માં વહુનો આવિર્ભાવ નિહાળવાની એની પ્રકૃતિ છે અને એ જ એને એના રવમા અને ધર્મના પાયા પર સ્થિર ગોઠવી આપશે.” જે ઉપર સૂચવાયેલી દષ્ટિથી ગુજરાતમાં ગુજરાતી જ બોધભાષા થવા યોગ્ય હોય તો એની જમા રાષ્ટ્રભાષાને આપવાની પાછળ કઈ દૃષ્ટિ છે તે પણ આપણે વિચારી લઈએ. એમ કહેવાય છે કે જે બોધભાષા ગુજરાતી હોય તે અખંડ રાષ્ટ્રીયતામાં ખલેલ પડે, અગર કોઈ ને કોઈ અનિષ્ટ Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન [ ૧૦ અથડામણ ઊભી થાય. પણ આ મુદો કહેવામાં જેટલો સસ્ત છે એટલે જ સમજવામાં અધારે છે. જે ગુજરાત બીજા પ્રાન્તની પેઠે એક જુદો પ્રાન્ત રહેવાને જ હોય અને સાથે હિન્દુસ્તાનના એક ભાગ તરીકે પણ રહેવાને જ હેય તે, તેની બધી વિશેષતાઓ અન્ય પ્રાન્તની પેઠે કાયમ રહેવાની, એ કાંઈ ભૂંસાવાની નહિ જ. અને તે બધી વિશેષતાઓ જે હિંદુસ્તાનની અખંડતાને બાધક નહિ થાય તે માત્ર ભાષાની વિશેષતા અખંડતાને બાધક થશે એમ કહેવું એ કેટલું અસંગત છે? એ જ રીતે જે ઉચ્ચ શિક્ષણ પૂરતી રાષ્ટ્રભાષાને બેધભાષા તરીકે સ્વીકારવાથી અથડામણું દળવાની હોય તે એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની બોધભાષા ગુજરાતી રહેવાથી અથડામણનું સૂળ તે કાયમ જ રહેવાનું. કેળવણીની નવી રચનામાં નાણું કરીને માધ્યમિક શિક્ષણને નાગરિકત્વ ખીલવવાનું સ્વતંત્ર ધ્યેય રહેવાનું અને કેળવણી ફરજિયાત થતાં પણ રાષ્ટ્રમાં માધ્યમિક કક્ષા સુધીની કેળવણુ જ ફરજિયાત થઈ શકવાની–જેમ આજે રશિયા આદિ પશ્ચિમના દેશમાં છે તેમ; અને જે પ્રાન્તિક સ્વશાસન ચાલુ જ રાખવામાં આવે તે એમાં આટલે સુધીની કેળવણું પામેલા સમાજની વિશિષ્ટ માન્યતાઓ, લક્ષણો, જરૂરતે આદિની છાયા પડવાની; એટલે કે શિક્ષણ પાછળની દૃષ્ટિ નીરોગી અને રાષ્ટ્રની અખંડતાને બાધક ન હોય તેવી રાખીને આ વિશિષ્ટત્વને નિરુપદ્રવી બનાવવું પડવાનું. જે હકીક્ત આમ જ હોય તો પછી ઉચ્ચ શિક્ષણમાં શા માટે અસ્વાભાવિક, કૃત્રિમ અને ઉપરથી લાદેલી બોધભાષાને આગ્રહ સે ? એક બીજો મુદ્દો પણ વિચારવા જેવા છે. જે લેકે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા દ્વારા પામ્યા હશે તે ખરેખર તે ઉચ્ચ શિક્ષણ પણ એમાં જ લેવાને આગ્રહ સેવાશે અને ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકેની બીજી કોઈ પણ ભાષા સામે બળ પિકારશે; અર્થાત અખંડતા સિદ્ધ કરવા માટેનો ઉપાય ઊલટે ભેદ અને કલહ વધારવાનું સાધન બનશે. એટલે એ પ્રાન્તભાષા અને રાષ્ટ્રભાષા વચ્ચે તેમ જ પ્રાન્ત અને રાષ્ટ્ર વચ્ચે અથડામણને ભય જોતા હેય, તેમણે તો પ્રાથમિકથી તે ઉચ્ચ શિક્ષણ સુધી અને શિક્ષણની તમામ શાખાઓમાં, માત્ર રાષ્ટ્રભાષાને જ સ્થાન આપવાને અફર આગ્રહ અને પ્રયત્ન રાખવું જોઈએ ! એવો આગ્રહ કંઈકે સમજી શકાય એવો છે. બાકી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાન્તીય ભાષામાં આપવાથી સષ્ટ્રીયતા Page #243 -------------------------------------------------------------------------- ________________ હ૬૮ ] દર્શન અને ચિંતન સાથે અથડામણ નથી આવવાની એમ માની તેટલાને બચાવ કરવામાં આવે તે બચાવની એ જ દલીલ ઉચ્ચ શિક્ષણમાં. પણે લાગુ પડે છે. આ તે એક તાર્કિક દલીલ થઈ, પણ અથડામણને પ્રશ્ન વિચારીએ ત્યારે જરા વધારે ઊંડા ઊતરવું જોઈએ. અથડામણ ઊભી થાય છે તે તે માનસિક દેષોને કારણે થાય છે. ખાસ કરીને આર્થિક તેમ જ સત્તાના પ્રશ્નો એવા છે કે તેને લીધે માણસનું મન વિકૃત થાય છે અને તે જ કારણે તે બીજાઓની સાથે અથડામણમાં આવે છે. જ્યાં આવી માનસિક વિકૃતિ નથી હોતી એટલે કે આર્થિક અને રાજપ્રકરણી મહત્વાકાંક્ષા વધારે પડતી નથી હોતી ત્યાં બે જુદી જુદી ભાષાઓ બોલનાર વચ્ચે પણ કદી અથડામણ મચી જાણ નથી. એથી ઊલટું, એકભાષાભાષી વ્યક્તિઓ કે એક ભાષામાં વ્યવહાર કરતી કેળવણીની સંરથાઓમાં પણ જ્યાં અર્થ અને સત્તાના લોભથી માનસ વિકૃત બને છે ત્યાં કદી અથડામણ થયા વિના રહેતી નથી. એવી સ્થિતિમાં એમ માની લેવું કે ભાષાભેદ એ જ અથડામણુનું કારણ છે, તે તે એમ માનવા બરાબર છે કે ચહેરાભેદ અને પિશાકભેદ પણ અથડામણનાં કારણે છે. - ધારે કે રાષ્ટ્રભાષાને માત્ર ગુજરાત જ નહિ પણ બીજા બધા પ્રાન્તો બધભાષા તરીકે માન્ય રાખે–જેમ કે અત્યાર લગી અંગ્રેજી ભાષાને માન્ય રાખતા આવ્યા છે–તે શું એમ માનવું કે હવે પ્રાન્ત પ્રાન્ત વચ્ચે તેમ જ પ્રાન્ત અને કેન્દ્ર વચ્ચે અથડામણને બધે સંભવ ટળી ગયો? આપણે જોયું છે અને અત્યારે પણ જોઈએ છીએ કે અંગ્રેજી ભાષામાં સભાનપણે વ્યવહાર કરનારમાં પણ જ્યારે અને જ્યાં અર્થ અને સત્તાની બાબતમાં લેભ ઉદય પામ્યો છે ત્યારે અને ત્યાં અથડામણ ઊભી થઈ જ છે. જે આ અનુભવ અબાધિત છે તે અંગ્રેજીના સ્થાનમાં માત્ર રાષ્ટ્રભાષા આવવાથી અથડામણ કેવી રીતે ટળવાની ? એટલે જે પ્રાન્તીયતા અને રાષ્ટ્રીયતાની અથડામણ ટાળવી હોય (અને તે ટાળવી જ જોઈએ) તે એ માટે માનસિક તુલા સમધારણ કરવાને જ એકમાત્ર માર્ગ છે, જે ભારતના બધા સુપુત્રએ દર્શાવ્યો છે. મહાત્માજી અને શ્રી. અરવિંદે પણ એના પર જ ભાર દીધો છે. પ્રાન્તભાષાઓ અને રાષ્ટ્રભાષા વચ્ચે અથડામણને કઈ જ સંભવ નથી Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન [ ૯૬૯ એ તે જીવન અને ઉપદેશ દ્વારા ગાંધીજીએ સિદ્ધ કરી બતાવ્યું છે. રાષ્ટ્રની અખંડતાને સિદ્ધ કરવા એમણે હિંદુસ્તાનીને આગળ કરી અને છતાં ગુજરાતમાં ગુજરાતીને મહિમા વધારી આપે. એમની પ્રવૃત્તિથી ન હાનિ થઈ ગુજરાતી ભાષાને કે ન રાષ્ટ્રભાષાને. ઊલટું, બંનેનાં તેજ વધ્યાં. જીવનનાં વિવિધ ક્ષેત્રમાં કોણ એમના જેટલું ઘૂમી રહ્યું છે કે જેથી એમને પહોંચી તે કરતાં વધારે અથડામણ એને પહોંચે ? એટલે કે અથડામણનાં ત ભાષામાં ભય નથી, પણ માણસના મનમાં ભર્યા છે. ગાંધીજીનું મન ચેખ્યું હતું, તેથી અથડામણ થઈ નહિ. લટું, પ્રાન્તભાષા અને રાષ્ટ્રભાષાની સેવા થઈ. એટલે માનસિક સમતુલા સાચવવી એ જ અથડામણ ટાળવાને રાજમાર્ગ છે. એ નહિ હોય તે ગમે તેટલી યુક્તિપ્રયુક્તિઓ પણ કામ નહિ આવે. જે માનસિક સમતુલા જળવાશે–અને એ જ કેળવણીનો પ્રશ્ન છે– તે આપણા દેશમાં પ્રાન્તપ્રાન્તની જે વિશેષતાઓ છે તે રાષ્ટ્રના સાર્વત્રિક જીવનને ઉપકારક થઈ પડશે. એક ડે બધાને એકસરખા કરી મૂકવાને સ્વભાવ આપણી સંસ્કૃતિએ કદાપિ ખીલવ્યો નથી. વિવિધતામાં એકતા સિદ્ધ કરવી એમાં કંઈ રહસ્ય હોય તો એ જ કે પિતાની વિશેષતા કઈ પણ પ્રજાએ કદી છોડવી નહિ, પણ તેને એવી રીતે વિકસાવવી, જેથી બીજી પ્રજાઓની વિશેષતાઓ સાથે તે સંવાદી બને. દરેક પ્રાન્તવાસી પિતાની સ્તનપાનની ભાષામાં જે પ્રતિભા વિસાવે તેનાં જે કંઈ સારાં પરિણામો આવે તે બધાને લાભ રાષ્ટ્રભાષાને તે વિવિધતાઓના–વિશેષતાઓના સંવાદથી જ મળી શકે. ગુજરાતી ભાષા પિતાની પૂર્ણ વિશેષતા સાચવી, તેને વિકસાવીને પણ રાષ્ટ્રભાષા સાથે સંપૂર્ણપણે સંવાદ સાધી શકે તેમ છે. તેથી ઊલટું, જે રાષ્ટ્રભાષાને જ પૂર્ણ માનીને ચાલવામાં આવે તે ગુજરાતીની વિશેષતાને સંપૂર્ણપણે લેપ થવાનો ભય છે. આ પ્રમાણે જે ગુજરાતી ભાષા બધી રીતે બેધભાષા થવાને પાત્ર કરે છે તે તે રાષ્ટ્રભાષાને અને રાષ્ટ્રની અખંડતાને કોઈ પણ રીતે અવરોધ નથી કરતી એમ પણ સિદ્ધ થાય છે. અત્યારે જે અંગ્રેજીનું સ્થાન છે લગભગ તે જ રાષ્ટ્રભાષાને હવે મળવાનું છે, એટલે કે, આન્તરપ્રાન્તીય સંપર્ક, વ્યવહાર અને વિચારવિનિમયનું તે જ હવે મુખ્ય દ્વાર થશે, એટલે ઉચ્ચ શિક્ષણમાં પણ તેને અનિવાર્યપણે સ્થાન મળવું જ જોઈએ. માત્ર એને Page #245 -------------------------------------------------------------------------- ________________ ૯૭૦ ] દર્શન અને ચિંતન કૃત્રિમપણે બધભાષાનું સ્થાન આપીને પ્રાતીય વિશેષતાઓને ગળાટું ન દેવો જોઈએ, એ જ અહીં વક્તવ્ય છે.* બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી ૧૯૪૯. એમ કહેવામાં આવ્યું છે કે અંગ્રેજીના પેઠે આપણા દેશમાં એક કાળે સંસ્કૃત ઉચ્ચ શિક્ષણની બેધભાષા હતી, અને તે જ રીતે હવે રાષ્ટ્રભાષાને એ સ્થાન મળવું જોઈએ. આ વિધાન સંસ્કૃત પૂરતું તે સાવ મિયા છે. સંસ્કૃત કઈ કાળે શિક્ષણનું વાહન હતી નહિ અને અત્યારે પણ નથી. સંસ્કૃતમાં લખાયેલા છે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે શીખવાય છે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે સર્વત્ર નિરપવાદ પદ્ધતિ એ જ રહી છે કે શીખવનાર જે ભાષા સારી રીતે જાણતો હોય તેમાં અગર તે શીખવનારને જે ભાષા તદન પોતાની હોય તેમાં એનું શિક્ષણ આપવું. દક્ષિણ, ઉત્તર કે પૂર્વના કોઈ પણ સંસ્કૃતશિક્ષણપ્રધાન કેન્દ્રમાં જઈને જુઓ તો અધ્યાપક અને વિદ્યાથીઓ કઈ રીતે શિક્ષણ આપે ને લે છે તે પરથી પૂરો ખ્યાલ આવી જશે. સંસ્કૃતની વ્યાપકતા એટલા જ અર્થમાં છે કે હિંદુસ્તાનને કેઈ પણ પ્રાચીન પરંપરાને વિદ્વાન તે ભાષામાં લખવાનું પસંદ કરે છે અને બીજા ગમે તે પ્રાન્તને વિદ્વાન તે ભાષામાં લખાયેલું સમજી શકે છે. સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક એ બધા વિષયો સંસ્કૃત ભાષા દ્વારા છેવત્તે અંશે ખેડાયેલા છે, પણ સંસ્કૃતે કદી સંસ્થાગત રૂપે વ્યાપકપણે બોધભાષા તરીકેનું સ્થાન લીધું નથી, અને તે લેવા જાય છે, એટલે કે અધ્યાપક સંસ્કૃતમાં શીખવે તે, વિદ્યાથીઓને ખાલી હાથે જ પાછા ફરવું પડે. એટલે પૂર્વકાળમાં જુદી જુદી ભાષાઓ વચ્ચે અનુસંધાન કરનારી મુખ્યપણે જે ભાષા હતી અને અત્યારે પણ છે તે સંસ્કૃત અને તેમ છતાં તે પોતાના ક્ષેત્રમાં બેધભાષાનું સ્થાન લઈ શકી નથી. એ ભાષા માત્ર શીખવાના વિષય તરીકે તેમ જ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક વિષયોને ગ્રંથબદ્ધ કરવાના મુખ્ય વાહન તરીકે કામ આવી છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષા [૩૧] - બુદ્ધિપ્રકાશ” ના જાન્યુઆરી ૧૯૪૯ના અંકમાં “ઉચ્ચ શિક્ષણની બધભાષાને પ્રશ્ન એ શીર્ષકે મારે એક લેખ પ્રગટ થયો હતો. તેમાંના કેટલાક મુદ્દાઓ પરત્વે આણંદથી પ્રગટ થતા “વાણું” માસિકના સં. ૨૦૦૫ના મહા-ફાગણ–ચત્રના સંયુક્ત અંકમાં આચાર્ય ડોલરરાય માંકડે પિતાને મતભેદ પ્રગટ કર્યો છે. ત્રણ મુદ્દાઓ તરફ એમણે મારું ખાસ ધ્યાન ખેંચ્યું છે, જે માટે હું તેમને આભારી છું. એમને લેખ સાંભળ્યા પછી “બુદ્ધિપ્રકાશમાં મારે ઉપર્યુક્ત લેખ હું ફરીથી તપાસી ગયે, પણ એમાં એવું કશું ન જણાયું જેમાં વિચારપરિવર્તનને અવકાશ હોય. તેમ છતાં આ. માંકડે રજૂ કરેલા મુલઓને એક પછી એક વિચારું. ૧. એમને પહેલે મુદ્દો એમ છે કે આપણે ઉચ્ચ શિક્ષણની અર્થાત્ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના શિક્ષણની વાત કરીએ ત્યારે સામાન્ય જનસમાજની એટલે કે નીચલા થરે (masses)ની વાત નહિ કરવી જોઈએ, કેમકે એ પ્રકારનું શિક્ષણ એટલું વ્યાપક થવાનું જ નહિ. આથી નીચલા થરો સમજી શકે એ ભાષા ઉચ્ચ શિક્ષણમાં માધ્યમ તરીકે રહેવી જોઈએ એ દલીલ એમને ઠીક લાગતી નથી. આશ્ચર્યની વાત છે કે આ. માંકડે આ પ્રશ્નને કેવળ મહાવિદ્યાલયમાં દાખલ થઈને ઉચ્ચ શિક્ષણ લેનારાઓને ખ્યાલ કરીને વિચાર્યો! એવાઓની સંખ્યા ઓછી જ હોય એ હકીકત તરત સ્વીકારી લેવાય એવી છે, પણ સવાલ એ નથી. સવાલ તે જ્ઞાન શી રીતે પ્રજાવ્યાપી થાય તેને છે, અને શી રીતે પ્રજવ્યાપી થતું હોય છે તેને પણ છે. પ્રજામાં કક્ષાના ભેદે તે હોય છે, પણ પ્રત્યેક કક્ષાને સુગમ પડે તે રીતે જ્ઞાનનું વિતરણ કરવું રહે છે. હવે જે ઉચ્ચ શિક્ષણની બેધભાષા સ્વભાષા કરતાં જુદી હોય તે વિદ્વાન એ ભાષામાં જ લખતા–વિચારતા થાય. એને પરિણામે સામાન્ય જનેને સુગમ એવી શબ્દાવલી એમને ઝટ સૂઝે નહિ, જેથી પિતાની ભાષામાં લખે–બોલે ત્યારે પણ એમની ભાષામાં સ્વાભાવિક ખૂબીઓ ઊતરી આવી શકે નહિ. આપણે ત્યાં જ્યારે શિક્ષણનું વાહન અંગ્રેજી ભાષા હતી ત્યારે શાળામાં Page #247 -------------------------------------------------------------------------- ________________ ©૨] દર્શન અને ચિંતન જઈને અંગ્રેજી શિક્ષણ નહિ લઈ શકનારા વિશાળ આમ વર્ગ અને અંગ્રેજી ભણેલા વચ્ચે તે અંતર પડી જતું હતું જ, પણ એક જ કુટુંબમાં અંગ્રેજી ભણેલી અને નહિ ભણેલી વ્યક્તિઓ વચ્ચે પણ વિચારવિનિમયને અવકાશ રહેતું નહોતું. સામાન્ય વાતચીતથી, સંસર્ગથી, વ્યવહારથી કે અમસ્તા બે શબ્દો કાને પડી જવાથી જે જ્ઞાનલાભ મળે છે તેનાથી ઘરને અંગ્રેજી નહિ ભણેલો વર્ગ વંચિત રહે. આથી ઊલટું, જે દેશમાં ઉચ્ચતમ શિક્ષણ પણ સ્વભાષામાં જ અપાય છે તેને દાખલે લે. ત્યાં કઈ પણ વિચાર–અઘરામાં અઘરે વિચાર પણ–ભાષાને કારણે અઘરે રહેતું નથી. આથી ભિન્ન ભિન્ન સમજશક્તિ ધરાવનારાઓને ભિન્ન ભિન્ન રીતે સમજાવવાના પ્રયાસ પણ એવા દેશમાં શક્ય બન્યા છે. યુનિવર્સિટીના કાર્યક્ષેત્રને જ આ વિરતાર છે, અને ઈગ્લેંડ, ફ્રાન્સ, જર્મની આદિ દેશની પ્રજાઓનું સામાન્ય ધોરણ આ રીતે જ ઊંચે જવા પામ્યું છે. ઉચ્ચ શિક્ષણ જે ભાષામાં અપાતું હોય છે તે જ ભાષામાં શ્રમની કરકસરના નિયમને અનુસરીને ચર્ચા વિચારવિનિમય આદિ થતાં રહે છે. એટલે જે નીચલા થરને કાયમ નીચલા રાખવા હોય તે જ સ્વાભાવિક બધભાષા બદલવાની ભલામણ કરવી જોઈએ, કેમ કે સામાન્ય જનો જે સુલભ અને સુગમ હોય તે જ ગ્રહણ કરી શકતા હોય છે. એ હકીકત પ્રમાણને જ તેમનું બૌદ્ધિક ધોરણ ઊંચે લઈ જવાની કેશિશ કરવી જોઈએ. જે એમને માટે ઉચ્ચ કોટિનું જ્ઞાન ભાષાને કારણે દુર્ગમ બને, તે એનું પરિણામ એ આવે કે ઉચ્ચ જ્ઞાન અમુક ખાસ વર્ગને ઇજારે બની રહે. લેકે લાભ લે કે ન લે, પણ જ્ઞાનને સર્વસુલભ બનાવવાની સગવડ આપણે કરવી જ રહી. ગહન વિષયે પણ સ્વભાષામાં ચૂંટાતાં ચૂંટાતાં સાદું સ્પર્શક્ષમ રૂપ પામતા જાય છે અને એમ થતાં સાદી ભાષા પણ સૂક્ષ્મ અર્થને બોધ કરાવવાની શક્તિ મેળવતી જાય છે. આ હકીકત આ. માંકડની નજરબહાર નથી, પણ એનો લાભ તેઓ સ્વભાષાને નહિ પણ એમના માનેલા માધ્યમને–-રાષ્ટ્રભાષા કે સાંસ્કૃતિક ભાષાને–આપવા માગે છે. પિતાના લેખમાં અન્યત્ર એમણે કહ્યું છે કે, “સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જે એ ભાષા વપરાય તે એના ઘડતરને ઘણો જ વેગ મળે.” પણ એની પાછળ નિયમ તે ઉપર બતાવ્યો એ જ પ્રવર્તે છે ને ? પ્રજામાં જ્ઞાન અસંખ્ય વાટે પ્રસરે છે– એના પ્રસરણના મુખ્ય માર્ગમાં અંતરાય મૂકવામાં ન આવે તે. એક દાખલો લઈએ. પ્રજાના માણસે બધા કંઈ યુનિવર્સિટી સુધીનું શિક્ષણ પામી શકે નહિ, પણ એ શિક્ષણના પરિપાક Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણુની બેધભાષા [ ૯૭૩ રૂપ જે ગ્રંથ રચાયા હેય, જે વ્યાખ્યાને થતાં હોય, જે વિચારચર્ચાઓ ચાલતી હેય તેને લાભ લઈને પિતાને બુદ્ધિવિકાસ સાધનારી વ્યક્તિઓ સદાકાળ. અને સર્વત્ર પાકતી રહેવાની. એમને શું કરવાથી મકળાશ મળે? એની સાથે એક બીજો પ્રશ્ન પણ વિચારવા જેવો છે. જે પ્રજાના થરથરમાં જ્ઞાન પચે એ માટે પદ્ધતિસરની કોશિશ ન થાય તે શું પરિણામ આવે તેને વિચાર કર્યો? ખુદ ઉચ્ચ શિક્ષણના વિકાસને જ તેથી વિધ નડે. જ્યાં અનેક જણ કેળવાયેલાં હોય છે ત્યાં અનેકની ભિન્ન ભિન્ન શક્તિઓનું સહિયારું સમસ્ત વિદ્યાપ્રવૃત્તિને ઉપકારક નીવડે છે. એટલે આ પ્રશ્ન કેવળ મહાવિદ્યાલયમાં જઈને ઉચ્ચ શિક્ષણ લેનારાઓને ખ્યાલ કરીને નહિ, પણ આખી પ્રજાના લાભનો વિચાર કરીને ઉકેલ જોઈએ. ગુજરાતી ભાષાનું થવાનું હોય છે થાય, એ નિર્દય મત આ. માંકડ ધરાવતા નથી. એવો મત ધરાવનારા પણ હોઈ શકે અને વસ્તુસ્થિતિને જોયાજાણ્યા વિના અમુક ઇષ્ટ પરિસ્થિતિ કલ્પીને જ વિચારનારા આ પ્રકારના લોકોને સમજાવવું પણ મુશ્કેલ. સુભાગ્યે આ. માંકડ એ કેટિના નથી. એમના લેખ પરથી હું સમજું છું કે ગુજરાતી ભાષાનો વિકાસ એમને ઈષ્ટ છે. એટલે તે પછી શું કરવાથી એ વિકાસ સધાય એને જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. વિચિત્ર વાત એ છે કે પોતાના લેખમાં એમણે બોધભાષા થવાને પાત્ર દેશવ્યાપી ભાષા, જે સાહિત્યભાષા અને સંસ્કારભાષા બને એ એમને આગ્રહ છે, એને વિકસાવવાનો અને સ્વભાષાને વિકસાવવાનો ઉપાય જાદ જુદો સૂચવ્યું છે. રાષ્ટ્રભાષા પરત્વે તેઓ કહે છે, “સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જે એ ભાષા વપરાય તે એના ઘડતરને ઘણે જ વેગ મળે.” અને સ્વભાષા પર તેઓ કહે છે, “આપણે માધ્યમ ગમે તે રાખીએ, પણ પરિભાષા તે સમસ્ત દેશવ્યાપી એક જ હોવી જોઈએ...એટલે પારિભાષિક શબ્દોની સમૃદ્ધિ ગુજરાતીને, ગમે તે માધ્યમ હશે તે પણ... પૂરતાં પ્રમાણમાં મળી રહેશે એમાં શંકા નથી. આમ બિનગુજરાતી માધ્યમ ઉચ્ચ શિક્ષણ, માટે રાખવાથી, ગુજરાતી ભાષાના વિકાસને ફટકો લાગશે એમ અમને જરાય . લાગતું નથી.” . * હવે પરિભાષા સમસ્ત દેશવ્યાપી એક હોય એ તે અમારે પણ આગ્રહ છે; અને જો એમ જ હોય અથવા થાય તે તે પછી ઉપર જે ચર્ચા કરી છે તે કારણે આ. માંકડે સૂચવેલા વિકાસના બે માર્ગો પૈકી પહેલા માર્ગને લાભ સ્વભાષાને મળવો જોઈએ, અર્થાત સ્નાતક અને અનુસ્નાતક Page #249 -------------------------------------------------------------------------- ________________ ૯૭૪ ] દર્શન અને ચિંતન વર્ગોમાં એને માધ્યમ તરીકે પ્રયેાજીને એના ઘડતરને વેગ મળે તેમ કરવું જોઈ એ, જેથી ઉચ્ચ શિક્ષણ સહેલાઈથી જનતાના થથરમાં પચવા માટે; અને પરિભાષા એક થવાથી, વળી શાળા-મહાવિદ્યાલયમાં ભણનાર વિદ્યાથી ને ક્રરજિયાત ખીઝ ભાષા તરીકે રાષ્ટ્રભાષાનું શિક્ષણ ડે સુધી મળતુ રહેવાનું તેથી સાંસ્કૃતિક સંપકમાં જરાય વિઘ્ન નહિ આવે અને પ્રાન્તીય વિશેષતા દ્વારા રાષ્ટ્રભાષાની સમૃદ્ધિ પણ વધશે. વિદ્યાર્થીના મનેવિકાસને અને પ્રજાના ભાષાવિકાસને નિષ્કારણ હાનિ પહોંચાડવા વિના જો પ્રશ્નના ઉકેલ આણુવા હાય તો આ રીતે જ આણી શકાશે. ર. મેં લખ્યુ છે કે સંસ્કૃત એધભાષા પ્રાચીન કાળમાં નહાતી અને અત્યારે પણ નથી. તેની વિરુદ્ધ આ. માંકડૈ મુખ્યપણે એમ કહ્યું છે કે પ્રવેશપુત્ર, પ્રશ્નપત્ર અને ઉચ્ચ વિષયાના જવાબે સંસ્કૃતમાં જ અત્યારે પણ લખાય છે, તેા સંસ્કૃત ખાધભાષા નથી એમ કેમ કહી શકાય ? મારા જવાબ એમ છે કે પ્રવેશપત્ર, પ્રશ્નપત્ર અને ઉત્તરા સંસ્કૃતમાં લખાય છે એટલા જ માત્રથી જો સંસ્કૃતને ખેાધભાષા કાઈ કહે તે તેની સામે મારા લેશ પણ વાંધો નથી; પણ ખાધભાષાના એટલા જ અર્થ હું નથી લેતા. એધભાષાના એટલે જ અથ કરવા તે કાઇ પણ રીતે યોગ્ય નથી, એમ પણ હું માનું છું. મેષભાષાના અર્થ હું એ કરુ છુ કે તે માજ દ્વારા મળનાર સહેજાથી વિષય સમની રાઠે અને ચાપ સહેજાથી સમનાવી શકે તે વૈષમાણુ. આ અમાં અત્યારે પણ સંસ્કૃત માધભાષા નથી અને પહેલાં પણ નહેાતી, એમ મારું નિરીક્ષણ અને ચિન્તન મને કહે છે. આ. માંકડે જ્યારે એમ કહ્યુ છે કે સંસ્કૃત ધભાષા ન હતી તે મારે જ સાબિત કરવું, તા હવે આ વિશે કાંઈક વિસ્તારથી લખું તે! અસ્થાને નહિ ગણાય. અધ્યયન અને અધ્યાપનનાં બાવીસ વર્ષે લગભગ મેં કાશીમાં ગાળ્યાં છે અને જૂની ઢમે ચાલતી તેમ જ જુદા જુદા પ્રાન્તના ઉચ્ચતમ વિદ્રાના જેમાં શીખવે છે એવી પાશાળાઓ અને મહાવિદ્યાલયાના શીખવા અને શીખવવાની દૃષ્ટિએ મે' પરિચય સાધ્યા છે. તે ઉપરાંત મિથિલા અને ખંગાળનાં વિશિષ્ટ સંસ્કૃત કેન્દ્રોના પણ અધ્યયનની દૃષ્ટિએ તેમ જ અવલાકનની દૃષ્ટિએ થોડાક જાતઅનુભવ મને છે. દૂર દક્ષિણમાં નથી ગયો, છતાં ત્યાંના વિશિષ્ટતમ અધ્યાપકોને પણ કાશી, કલકત્તા અને મુંબઈ જેવાં સ્થાનામાં આ દૃષ્ટિએ થોડાક પરિચય સાધ્યેા છે. હું પોતે જે રીતે શીખતા, બીજાને શીખતા જોતા અને શીખવતા તે વખતે પણ આ દૃષ્ટિએ હું હમેશાં વિચાર કરા Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષા [૯૭૫ અને સહેજે ભૂતકાળને પણ વિચાર કરત. આ બધા અધૂરા ગણે કે પૂરા ગણો, તે અવકનને આધારે જ મેં મારું વિધાન કર્યું છે. મેં જોયું છે કે જ્યાં વિદ્યાર્થી અને અધ્યાપકની ભાષા સમાન હેય છે ત્યાં ઉચ્ચતમ વિષયને શીખવતી વખતે પણ અધ્યાપક માતૃભાષા જેવી સંસ્કૃતભિન્ન ભાષાનો જ મુખ્યપણે આશ્રય લેતે હેય છે, કેમકે શીખનાર વિદ્યાર્થી એ રીતે વિષયને બહુ જ સરળતાથી ગ્રહણ કરી લેતા હોય છે. એટલે જે અધ્યાપકે વિદ્યાથીના હિતની દષ્ટિએ જ શીખવતા હોય છે તે સીધી રીતે વિદ્યાર્થીને સમજાય એ જ ભાષાને આશ્રય લેતા હોય છે. એવે એક પણ દ્રવિડિયન કે બંગાળી મેટ અધ્યાપક મેં નથી જો કે જે પિતાના પુત્ર કે સ્વભાષાભાષી વિવાથીંઓને શીખવતી વખતે માતૃભાષા છોડી માત્ર સંસ્કૃતનો આશ્રય લેતે હેય. જ્યાં વિદ્યાર્થી અધ્યાપકની પરિચિત ભાષા ન જાણુ હોય, અગર વિદ્યાર્થીની પરિચિત ભાષા અધ્યાપક બિલકુલ ન જાણતો હોય, તેવા દાખલાઓમાં અધ્યાપક ન છૂટકે સંસ્કૃત ભાષાને આશ્રય લઈ ગમે તેવા વિષયને પણ શીખવે છે એની ના નથી; પણ ક્રમે ક્રમે સ્થિતિ બદલાતી આવે છે. જે અધ્યાપક કરતાં વિદ્યાથી જ વધારે ગરજુ અને જિજ્ઞાસુ હોય છે તે તે અધ્યાપકની પરિચિત ભાષા જાણી લે છે. કેટલાક પ્રસંગમાં વિદ્યાર્થી કરતાં અધ્યાપક અમુક કારણુસર વધારે ગરજ હોય છે. એવી સ્થિતિમાં અધ્યાપક વહેલું કે મેડા શીખનાર વિદ્યાર્થીની પરિચિત ભાષાથી કામ પૂરતો પરિચિત થઈ જાય છે. એટલે એકંદરે ભણવા–ભણાવવાનું ગાડું મુખ્યપણે સંસ્કૃતભિન્ન ભાષાને માર્ગે ચાલે છે. ગીર્વાણ ગિરાનો જે મહિમા વિદ્યાથી, અધ્યાપક કે અમુક કેટિના સમાજમાં પ્રતિષ્ઠિત થયું હોય તેની સાથે ઉપર વર્ણવી તે વસ્તુસ્થિતિને ભેળવી દેવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. એ મહિમાને લીધે સંસ્કૃતમાં વ્યા ખાને અપાય કે બીજી-ત્રીજી રીતે એ પ્રયોજાય એમ બને, પણ ભણવાભવવાની સ્વાભાવિક રીત તે ઉપર બતાવી તે જ હતી, છે અને હાઈ શકે, એમ હું સમજું છું. તે પછી પ્રશ્ન થશે કે સંસ્કૃતના અસાધારણ વિદ્વાને સંસ્કૃત ભાષામાં જ ઉચ્ચતમ વિષને બહુ જ ઊંડાણથી લખી ગયા તે કેમ સંભવ્યું? ઉત્તર અહીં વિસ્તારથી આપવાની જરૂર નથી, પણ સંક્ષેપમાં એટલું કહેવું પૂરતું થશે કે બીજી ભાષાને આશ્રય લેવા છતાં મુખ્યપણે શીખવાના ગ્રંથે તે સંસ્કૃતમાં જ લખાયેલા હોય છે–વેદના વારાથી; અને એ ગ્રંથને ભાષા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] દર્શન અને ચિંતન તેમ જ વિષયની દૃષ્ટિએ શીખવા ને શીખવવા માટે એવું એક સંસ્કૃતમય માનસિક ઘડતર ઊભું થાય છે કે તેને લીધે એવા ગદ્યગ્રંથ જ નહિ, પણ પદ્યરચનાઓ પણ કરવી તેમને સરળ બને છે. ૩. મારા ઉપર્યુક્ત લેખમાં મેં ગાંધીજી વગેરેના મતે છાપેલા તે આ. માંડકને ભ્રામક લાગ્યા છે. તેઓ કહે છે, “એ મતે જ્યારે ગાંધીજી વગેરેએ ઉચ્ચાર્યા હતા ત્યારે આ પ્રશ્ન આ રૂપમાં એમની પાસે હતું જ નહિએ વખતે તે અંગ્રેજીનું જ સાર્વત્રિક સામ્રાજ્ય હતું અને એને ટાળવું એ જ મુખ્ય પ્રશ્ન હતું. એ પ્રશ્ન આજના રૂપમાં ગાંધીજી પાસે હેત તે એ છે મત આપત તેના વિશે કશું જ કહેવું અપ્રસ્તુત છે.” આ સંબંધમાં મારે એટલું જ કહેવાનું છે કે ગાંધીજીના અવસાનને ફક્ત દેઢ જ વર્ષ વીત્યું છે. એટલા ટૂંકા ગાળામાં પરિસ્થિતિ કે પ્રશ્નનું રૂપ એકદમ એવું તે કેવું બદલાયું છે તે મારી સમજમાં આવતું નથી. પરિસ્થિતિ બદલાયાની દલીલ ભારે મતે નકામી છે. ઊલટું, સ્વરાજ્ય મળ્યાથી તે જે પરિસ્થિતિ ગાંધીજી વગેરેએ કલ્પેલી તે ઉપસ્થિત થઈ છે, કેમ કે અંગ્રેજોના જવાની સાથે અંગ્રેજીની ઉપાધિ પણ ગઈ છે. આ પરિસ્થિતિ આપણી સામે પ્રત્યક્ષ રૂપે આવતાં આપણને એ નવી લાગે, પણ નિત્યના પરામર્શથી ગાંધીજી વગેરેને એ નવી ભાગ્યે જ હેય. વળી, વર્ષો સુધી સ્વાભાવિક ક્રમે ગાંધીજીએ પ્રજાની કેળવણીમાં પ્રયોજવા માટેની ભાષાને જે વિચાર સે તે જ પં. જવાહરલાલ નેહર, રાજેન્દ્ર બાબ, શ્રી. કિશોરલાલ મશરૂવાળા, પં. રાહુલ સાંકૃત્યાયન વગેરેના મસ્તિષ્કમાંથી વહે છે, તે પણ આકસ્મિક યોગ તો ન જ હોઈ શકે. પરિસ્થિતિના સમ્યક્ દર્શનને જ એ પરિપાક છે. વળી, પરિસ્થિતિ બદલાયાને જેવો અનુભવ આ. માંકડને થયો છે તે આ વિદ્વાનોને થે હેત તો એમણે જરૂર પોતાના વિચાર-પરિવર્તનની પ્રજાને જાણ કરી હોત. ગાંધીજી સિવાયના વિદ્વાને આપણે સદ્ભાગ્યે હજી આપણી વચ્ચે છે. તેમણે કંઈ વિચાર બદલાયાની જાહેરાત કરી નથી. અને ગાંધીજીએ પિતાને વિચાર ઉતાવળમાં કે અધીરાઈમાં કે અંગ્રેજીના ઠેષથી પ્રેરાઈને ઓછો જ ઘડ્યો. હતો ? ગાંધીજી કેવળ વિધ્વંસનો વિચાર કરતા નહોતા, સાથે રચનાને પણ વિચાર કરતા હતા. જેમ વિલાયતી કાપડની હોળી કરવાનું કહીને પ્રજાને કાંતવાને માર્ગ એમણે બતાવ્યો તેમ અંગ્રેજી જેવી પરભાષાની ઉપાધિને કાઢ્યા પછી એના સ્થાનમાં કઈ ભાષા કઈ કક્ષામાં હોય તે સંબધી એમની પાસે સ્પષ્ટ નિશ્ચય હતે. ઠેઠ આફ્રિકામાં રહેતા હતા તે કાળથી તે ભરણ પર્યત એ નિશ્ચય એમણે ટકાવેલો. એમને મતે હિંદી રાષ્ટ્રભાષા હતી અને Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષા [૯૭૭ કેળવણીનું સ્વાભાવિક વાહન પ્રાન્તભાષા હતી. “હિંદ સ્વરાજ્ય” લખ્યું તે વખતથી (શ્રી. પ્રભુદાસ ગાંધીના જીવનનું પરેઢ” એ પુસ્તકનો આધાર લઈએ તે તેની પણ પહેલાંથી એટલે કે ૧૯૦૮ પહેલાંથી) તે ૧૯૪૮ના જાન્યુઆરી સુધી આગ્રહપૂર્વક અને વારંવાર એક જ પ્રકારનો મત એ પ્રગટ કરતા રહ્યા હતા. ૧૯૨૭માં એમણે લખેલું, “મેં ઘણી વાર કહ્યું છે તે ફરીને કહું છું કે હિંદી વાટે પ્રાન્તભાષાઓને દબાવવાને મારે ઈરાદે નથી, પરંતુ હું તેમાં હિંદીને ઉમેરવા ચાહું છું કે જેથી પ્રતિ એકમેકને જીવંત સંપર્ક સ્થાપી શકે. આનું પરિણામ એ પણ આવવું જોઈએ કે પ્રાંતભાષાઓ ને હિંદી બેઉ એથી સમૃદ્ધ બને.” * જે આમ છે તો પછી પૂ. ગાંધીજી નથી એટલી જ હકીકતને લાભ લઈ આ પ્રશ્ન પૂરતી પરિસ્થિતિ બદલાયાની દલીલ કરી બુદ્ધિભેદ ઊભો કરવાનું પ્રયજન રહેતું નથી–-જેકે આગળ વધીને હું એમ પણ કહ્યું કે આપણને જે સાચું લાગતું હોય તે સમર્થોના વિરોધનું જોખમ વહોરીને પણ કહેવું જ જોઈએ. ગાંધીજી વગેરેના ઉતારા મેં મારા લેખમાં આપેલા તે બીજાઓને આંજીને તેમની વિચારશક્તિને કુંઠિત કરવા માટે નહિ જ, પણ પરિસ્થિતિના એકસરખા દર્શનમાંથી જે એકસરખી વિચારસરણું પ્રગટી રહેલી તેને ઉપયોગ મારા વક્તવ્યને પુષ્ટ કરવા માટે મેં કર્યો હતે. આટલે ખુલાસે પૂરતો થશે એમ માનું છું. –બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ ૧૯૪૯. Page #253 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષા : એક પ્રશ્નોત્તરી [ ૩૨ ]. ૧. વિશ્વવિદ્યાલયમાં બધભાષા કઈ હોવી જોઈએ એ પ્રશ્નને ઉત્તર દુનિયાનાં બધાં જ અનુભવી અને પુરાતન વિશ્વવિદ્યાલયે આપી રહ્યાં છે. ટાગોર તેમ જ ગાંધીજી જેવા દ્રષ્ટાઓ એ ઉત્તર અસંદિગ્ધપણે આપી ગયા છે. વળી, બધા જ જન્મસિદ્ધ કેળવણીકારે મુક્તકંઠે ઉત્તર આપે છે. તેમ છતાં બધભાષાનો પ્રશ્ન ઊભો કરે છે તે બાળકની સાચી માતા એને જન્મ આપનાર કે એને ઉછેરનાર નોકરાણું એના જેવું અસ્થાને છે. બધભાષા સહજ રીતે પહેલેથી છેલ્લે સુધી માતૃભાષા જ હોઈ શકે, એ વિશે સંદેહ સેવ એ પિતાની જાત વિશે સંદેહ સેવવા જેવું છે. આ વસ્તુ શૈક્ષણિક પ્રયોગથી દીવા જેવી સ્પષ્ટ છે. ૨. હિંદીનું સ્થાન રાષ્ટ્રીય ભાષા લેખે માધ્યમિક શાળામાંથી જ શરૂ થાય છે, તે વિશ્વવિદ્યાલયમાં ઠેઠ સુધી યથાયોગ્ય અનિવાર્ય બને એ પૂરતું છે. એટલા પાયા ઉપર હિંદી-જ્ઞાનનું પૂરું ચણતર સરલ અને શક્ય છે. ૩. વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી બધી રીતે સમર્થ અને ઉપયોગી એક ભાષા લેખે શીખવાય જ. તેમ છતાં જેઓ એને બે સહી ન શકે અને માત્ર વિષયના જ્ઞાનાથી હોય તેવાઓ ઉપર તેનું અનિવાર્ય બંધન હિંદીની પિઠે ન રહે. છેવટે હિંદી એ કઈ પણ હિંદની ભાષાથી અંગ્રેજી કરતાં અનેકગણી નજીક છે. ૪. સ્વભાષામાં શીખવનાર અધ્યાપકે પિતપોતાના વિષયમાં પ્રાથમિક અને છેલ્લી માહિતીવાળાં પુસ્તકે સહેલાઈથી લખી શકે. આ રીતે બધી જ પ્રાદેશિક ભાષાઓમાં અનેક વિષય ઉપર અનેક પુસ્તકે ઝપાટાબંધ તૈયાર થવાનાં. હિંદીમાં પણ થવાનાં. એમાં જે જે વધારે ઉત્તમ કોટિનાં હશે તે જ મુખ્યપણે ધ્યાન ખેંચવાનાં, અને અન્ય પ્રાન્તીય ભાષાઓમાં કે હિંદીમાં તેના અનુવાદ પણ થવાના. એટલે અનેક પ્રાન્તીય ભાષાઓના સહજ વિકાસ અને પરિણામરૂપે લાધેલી સામગ્રી હિંદી ભાષામાં પણ આવવાની. માત્ર એકલી હિંદી ભાષા દ્વારા એવું પરિણામ તેના સુપુત્રો પણ આણી ન શકે. એટલે છેવટે તે હિંદી ભાષાના કાઠામાં આતરિક પ્રાણ પૂરવાની દૃષ્ટિએ પણ ઉપરને ક્રમ જ સહજ છે. પછી જેને જે પુસ્તક યોગ્ય લાગે તે તે ચલાવે. જ્યારે સ્વભાષાનું Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષાઃ એક પ્રશ્નોત્તરી [૯૭૯ જ સમર્થ પુસ્તક હશે ત્યારે તે સહજ રીતે પસંદગી પામશે, છતાં બીજ પ્રાતીય ભાષાઓમાં અને અંગ્રેજી પુસ્તકોની ભલામણ અધ્યાપક ર્યા વિના રહેવાના જ નહિ અને ખરા વિદ્યાર્થીઓ તે વાંચવાના પણ. ૫. પ્રાદેશિક ભાષા ને જાણનાર અધ્યાપકે અને વિદ્યાર્થીઓ પણ હિંદી તો શીખ્યા જ હશે, કેમ કે તેનું સ્થાન અનિવાર્ય છે. એટલે જ્યાં તેઓ જશે ત્યાં હિંદી મારફત શીખવશે કે શીખશે. તેમ છતાં જે પ્રાદેશિક બોધભાષા આગંતુક વિદ્યાર્થીને તદ્દન અજાણ હશે તે ભાષા તે વિદ્યાથી ત્યાં જઈ શીખી લે એ જ ચાલું શિરસ્ત છે. આજે પણ અંગ્રેજી જાણનાર ફ્રાંસ, જર્મની કે રશિયા જાય છે તે તે શું કરે છે? વળી ગુજરાતી કે મરાઠીભાષી બંગાળી દ્વારા અપાતું શિક્ષણ લેવા જાય ત્યારે કલકત્તા અને શાન્તિનિકેતનમાં શું કરે છે ? વિદેશના વિદ્યાર્થીઓ અહીં આવે છે તો પણ જરૂર હોય ત્યાં એ જ ક્રમ સ્વીકારે છે. ૬. સ્વભાષા સાથે હિંદી ભાષા માધ્યમિક શાળામાંથી ઠેઠ સુધી અનિવાય રહેવાની. પછી સરકારી નોકરીઓમાં મુશ્કેલી શી રીતે આવે એ સમજાતું જ નથી. આટલાં વર્ષો હિંદી શીખ્યો હોય તે સામાન્ય બુદ્ધિનો માણસ પણ સરકારી કામકાજ પૂરતી હિંદીની તાલીમ પામે છે, કેમ કે હિંદી કોઈ બીજા ખંડની અગર સ્વભાષાથી સાવ વેગળી ભાષા છે જ નહિ. વિડી ભાષાઓ બોલનાર પણ હિંદી સરલતાથી શીખી લે છે અને જ્યારે તે અભ્યાસકાળમાં અનિવાર્ય શિખાઈ હોય ત્યારે તે તેને માટે પણ તે તદન વ્યવહારક્ષમ બની જાય છે. ૭. ભાષાની એકતા એ વ્યવહારની એકતા અને સરળતાનું સાધન છે. દેશની એકતા એ જુદી વસ્તુ છે. તે તો દેશ પ્રત્યેની જવાબદારી અને કર્તવ્યનિષ્ઠાથી જ સાધી શકાય. પણ ધારે કે ભાષા જ દેશની એકતાનું ખાસ સાધન છે એમ માનીએ, તે પણ રાષ્ટ્રીય ભાષા લેખે પ્રથમથી ઠેઠ સુધી હિંદી ભાષા છે જ અને સરકારી વહીવટમાં તે રહેવાની. એટલાથી એકતા સધાશે જ. જે એમ માનીએ કે બધભાષા લેખે બીજી ભાષાઓ ચાલે તેટલા પૂરતી એકતા ખંડિત થાય તે તો એમ માનવું રહ્યું કે બેધભાષા ન રાખવા છતાં આખા દેશની જનતામાં સાચી એકતા માટે પ્રાન્તીય ભાષાઓને લેપ જ કરે પડે; નહિ તે જેટલે અંશે પ્રાન્તીય ભાષાઓ જીવતી હશે તેટલે અંશે દેશની એકતા ખંડિત થવાની. મારી દષ્ટિએ દેશની એકતાના પ્રશ્નને બોધભાષા સાથે સંડોવો એ ભ્રમજાળ છે. –સંસ્કૃતિ, એપ્રિલ ૧૯૫૪. Page #255 -------------------------------------------------------------------------- ________________ “સંસ્મરણ”ની સમાલોચના [ ૩૩] પ્રસ્તુત પુસ્તક “સંસ્મરણો ” ગુજરાત વિદ્યાસભાએ પ્રસિદ્ધ કર્યું છે. એના લેખક છે વહાલસોયું “દાદાસાહેબ”ઉપનામ ધારણ કરનાર શ્રી. ગણેશ. વાસુદેવ માવળંકર. મધ્યવતી જોકસભાના સ્પીકર તરીકે દાદાસાહેબનું નામ એટલું બધું જાણીતું અને સાથે સાથે કપ્રિય છે કે તેમને વિશે કશો વધારે ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. દાદાસાહેબે “માનવતાનાં ઝરણું', “ My Life at the Bar” કહી પાઉલે” વગેરે ગુજરાતી, અંગ્રેજી, મરાઠીમાં જુદા જુદા પ્રસંગો લઈ પુસ્તકરૂપે સ્મૃતિએ લખેલી છે. પ્રસ્તુત પુસ્તક, એના નામ પ્રમાણે, વિશિષ્ટ સ્મૃતિઓનું સંકલન છે. એ સ્મૃતિઓ ગાંધીજી સાથે પરિચયમાં આવ્યા પછી તેમની દોરવણી પ્રમાણે કે તેમની સાથે કામ કરતાં ઉપસ્થિત થયેલા પ્રસંગેની એક અનુભવયાત્રા છે. ગાંધીજી સાથેના આ જીવન-પ્રસંગે પણ લેખિત આધાર પૂરતા મર્યાદિત છે. તેથી જ શ્રી. નરહરિભાઈ પ્રસ્તાવનામાં ઠીક જ કહે છે કે, “આ પુસ્તકની ગૂંથણ ગાંધીજીના એમના ઉપર આવેલા પત્રોની આસપાસ કરી છે. એ પ આપતાં પહેલાં કઈ પરિસ્થિતિમાં ગાંધીજીએ તેમને અમુક પત્રો લખ્યા અને એ પત્રોની એમના જીવન ઉપર શી અસર થઈ એ તેમણે ઝીણવટથી વિગતવાર વર્ણવ્યું છે.” ગાંધીયુગમાં ગાંધીજીના દેશમાં જન્મવું એ પ્રથમ ધન્યતા. તેમના પરિચયમાં આવવું એ બીજી ચડિયાતી ધન્યતા. પરિચયમાં આવ્યા પછી પણ તેમની દૃષ્ટિની સમજણ અને તે પ્રમાણે જીવન જીવવાની આવડત અને તાલાવેલી એ ત્રીજી પણ વધારે ઉત્તમ ધન્યતા. આ બધી ધન્યતાઓથી વધારે ચડિયાતી અને વધારે મૂલવતી ધન્યતા તે તેમની સાથે એક યા બીજી રીતે કામમાં સહભાગી બનવું છે. આ મારું અનુભૂત અને મૂળગત મંતવ્ય છે. એ મંતવ્યની કસોટીએ જોઈએ તે દાદાસાહેબનાં પ્રસ્તુત સ્મરણે એ બધી ધન્યતાઓના પરિપાકરૂપે છે. આ વસ્તુની પ્રતીતિ હરકોઈ સમજદાર વાચકને “સંસ્મરણો” વાંચ્યા પછી થયા વિના નહિ રહે એમ હું સમજું છું. Page #256 -------------------------------------------------------------------------- ________________ “ સ’સ્મરણો ’ની સમાયાચના [૧ દાદાસાહેબના જીવનનાં અનેક પાસાં છેઃ અધ્યયન, ગાર્હસ્થ્ય-જીવનમાં પ્રવેશ, વકીલાત, ગુજરાત સભા, મ્યુનિસિપાલિટી અને ગુજરાત વિદ્યાસભા જેવી માતબર સંસ્થાઓમાં પ્રમુખપદ સુધીતેા જવાબદારીવાળા કાર્યભાર, મોટા સંકટપ્રસંગે રાહતકાર્યમાં પ્રત્યક્ષ ભાગ લેા, રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડાઈમાં એક વિશિષ્ટ સૈનિક તરીકે ઝ ંપલાવવું, કેળવણીનાં વિવિધ ક્ષેત્રામાં એકસરખા રસ લેવા ઉપરાંત તેને લગતાં અનેક સ્વપ્નાને સાકાર કરવાં, અધિકારીના અન્યાય કે જોહુકમી સામે લડતા તરુવને પડખે ઊભા રહી નમૂનારૂપ કહી શકાય એવી દોરવણી દ્વારા લડતને વિજયી બનાવવી, કેળવણીના કામ અંગે. તેમ જ લોકહિતનાં ખીજા અનેક કામેા અંગે ફંડફાળા એકઠા કરવા, ૉંગ્રેસ અને ખીજી અનેક સંસ્થાનાં નાણાંના પ્રામાણિક તેમ જ કુશળ વહીવટ કરવા, કસ્તૂરબા રાષ્ટ્રીય સ્મારક અને ગાંધીસ્મારક જેવાં અનેક દેશવ્યાપી ટ્રસ્ટાના ટ્રસ્ટી થવું, તેને વહીવટ કરવા અને ઠરાવેલ ઉદ્દેશ અનુસાર ચાલતાં કામેાને જાતદેખરેખથી વેગ આપવા, સ્પીકર તરીકેની મહત્તમ જવાબદારીઓને યશસ્વીપણે પહેાંચી વળવુ, વગેરે વગેરે. એમના જીવનનાં કેટલાં બધાં પાસાં છે ને પ્રત્યેક પાસામાં કેટલા બધા અનુભવ સંભાર ભરેલા છે તે બધું આ મર્યાદિત સ્મરણામાં પણ સીધી કે આડકતરી રીતે જોવા મળે છે. જેમ એક જ મધુબિન્દુમાં અનેક માસમેાનાં, અનેક જાતનાં, અનેક આકારનાં અને વિવિધ રોગસ્વાદ તથા ગબનાં ફૂલાનું સત્ત્વ એકરસ થયેલું હેાય છે તેમ પ્રસ્તુત સંસ્મરણા વિશે કહી શકાય. ઘટના કોઇ એક જ હાય છે, પણ જ્યારે દાદા એને લગતા અનુભવનું સ્મૃતિચિત્ર ખેંચે છે ત્યારે અખંડ જીવનમાં જીવેલાં અને જિવાતાં અનેક પાસાં તે ચિત્રમાં સાકાર થયા વિના નથી રહેતાં. સત્યની ચાહના, સાહજિક તેજસ્વિતા અને ઊંડી ધાર્મિકતા, સ્પષ્ટ સમજણુ અને વિવિધ ક્ષેત્રે કામ કરવાની ધગશ તેમ જ તેને યશસ્વી રીતે પાર પાડવાની કલા——એ પ્રસ્તુત સંસ્મરણાના પ્રાણ તેમ જ તેની ભૂમિકા છે. સત્યનિષ્ઠાના પુરાવા છઠ્ઠા અને આવનમા સંસ્મરણમાં સ્પષ્ટ છે. આશ્રમ ટ્રસ્ટના લાંભે કાયદેસર દસ્તાવેજ મહેનત કરી દાદાસાહેબે લક્યો, પણ જ્યારે ગાંધીજીએ દસ્તાવેજ ટૂંકા કરવાની દૃષ્ટિ સૂચવી ત્યારેદાદા જરાય આનાકાની વિના એ દૃષ્ટિનું સત્ય સ્વીકારી લે છે અને પેાતાને એક નવ દૃષ્ટિ લાવ્યાના સતાષ પ્રગટ કરે છે. આ એક વાત. તેથી ઊલટું, જ્યારે પ્રાદેશિક વિદ્યાપીઠ પરત્વે પેાતાને વિચાર ગાંધીજી કરતાં જુદો પડવા છતાં. પાતાને તે સત્યપૂત "" ' ''; Page #257 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨] દર્શન અને ચિંતન લાગ્યો ત્યારે, ગાંધીજી પ્રત્યે અનન્ય માન ધરાવવા છતાં, પિતાની વિચારસરણીને મક્કમપણે રજૂ કરતાં ગાંધીજી સાથે થયેલ વાતચીતને મુસદ્દો દાદાસાહેબે ગાંધીજીને મેકલ્યો અને તેથી ગાંધીજી કાંઈક વળ્યા અને ખુશ પણ થયા. જેનામાં સત્યનિકા હોય છે તે જેમ બીજા હરકેઈ પાસેથી સત્ય સ્વીકારતાં ખમચાતો નથી તેમ તે પિતાને સ્પષ્ટ પ્રતીત થતા સત્યને મક્કમપણે છતાં વિનમ્રપણે વળગી રહે છે અને જેને શિરસાવંઘ લેખતે હોય તેની સામે પણ તે સત્ય મૂકતાં જરાય પાછા પડતું નથી. તેજવિતા અને રાષ્ટ્રીય સ્વમાનને પુરા સંસ્મરણ નં. ૮ થી ૧૪ સુધીમાં એ મળે છે કે તેમાં દાદાનું હીર તરી આવે છે. તેમણે જે રીતે વિદ્યાર્થીઓની લડત અને હડતાલનું સંચાલન કર્યું, જે સાવધાનીથી લેકમતને પિતાને પક્ષે વાળે અને જે હિંમત તેમ જ બહાદુરીથી તે વખતના કેળવણપ્રધાનની સાન ઠેકાણે આણી એ બધું વાચનારને એમ જરૂર થઈ આવવાનું કે પરરાજ્ય કે સ્વરાજ્યમાં કઈ પણ અન્યાય કે જોરતલબી સામે સત્યાગ્રહમૂલક લડત લડવાની હોય તે તેની આગેવાની લેવાનું ખમીર દાદાસાહેબમાં અવશ્ય છે. દાદામાં તેજસ્વિતાની જેમ ધાર્મિકતા પણ ઊંડી છે. આની જીવન્ત પ્રતીતિ પંઢરપુરનું શ્રીવિઠ્ઠલમંદિર હરિજનોને માટે ખુલ્લું કરાવવા શ્રી. સાને ગુરુજીની જહેમત, મંદિરના પગથિયા પાસેથી જ પિતે કરેલું દર્શન, દિવસરાત ચાલેલી મંત્રણાઓ તેમ જ હરિજનપ્રવેશનો ઠરાવ અને સાને ગુરુજીનાં પારણાં–આ ચાર પ્રકરણમાં થાય છે. કટ્ટર પૂજારીઓના એક આગેવાન સાથે દાદાને થયેલી પ્રશ્નોત્તરી પ્રકરણ ૪૯માં છે તે તથા છેલ્લા પ્રકરણ પર માં ગાંધીજીને પાઠવેલ પત્ર વાંચનાર દાદાની સત્યનિષ્ઠ વકીલાતને નમનો જોઈ શકશે." " દાદાએ જે જે કામમાં હાથ નાખ્યો છે ત્યાં સર્વત્ર તેમને કેવો જશ મળે છે અને ગાંધીજીએ તેમને કેટલા સદ્ભાવથી અપનાવ્યા છે એ બધું તમામ સંસ્મરણોમાં તરી આવે છે. દાદા એવા વિનમ્ર છે કે જરૂર પડે ત્યાં વડીલની સલાહ લેવાનું ચૂકતા નથી. તેથી જ ગાંધીજીની પેઠે સરદારની પણ દોરવણીને લાભ લેતાં તેઓ ચૂકતા નથી. આ સંસ્મરણોમાં એક મહત્ત્વની વસ્તુ ધ્યાન ખેંચે છે અને તે એ કે દાદાસાહેબનાં માતુશ્રી અસાધારણ હૈયાઉકલતવાળાં અને હિંમતધાળાં છે. જ્યારે મૂંઝવણ પ્રસંગે નિર્ણય લેવાનો હોય ત્યારે દાદા માતુશ્રીને પૂછે છે, Page #258 -------------------------------------------------------------------------- ________________ 'ની સમાલાચના ને માતુશ્રી પણ એવાં કે પુત્રમોહમાં તણાયા સિવાય કબ્સને પેાતાને નિર્ણય આપે છે. દાદાએ ‘સંસ્મરણા’ લખવાનુ પ્રયોજન અનુભૂત વનપ્રસંગામાં ડાકિયું કરી તે સાથે તાદાત્મ્ય સાધવા દ્વારા સ્વસđાષરૂપે દર્શાવ્યું છે. એ વાત અન્તર્મુખ દૃષ્ટિએ તદ્દન સાચી છે, પરંતુ એની ખીજી બાજુયે છે અને તે વાચકાની દૃષ્ટિ. લેખકનું મુખ્ય પ્રયાજન આત્મસાષ હાય તાય વાચકનુ પ્રયોજન તે સાથે સંકળાયેલું છે જ. તેથી દાદાએ દર્શાવેલુ પ્રયાજન અહિ ખ દૃષ્ટિએ વાચકાના પરિતાષને પણ વ્યાપે છે. મેં આ સંસ્મરણા ખીજી વાર સાંભળ્યાં તાય મને જરાય કંટાળા ન આવ્યો; ઊલટુ, વધારે સમજવાનું પ્રાપ્ત થયું. તેથી હું એમ કહી શકું છું કે પ્રસ્તુત સંસ્મરણા દરેક સમજદાર વાચકે વાંચવા જેવાં છે. તેથી જ તે શ્રી. નરહરિભાઈ લખે છે કે શ્રી. દાદાસાહેબ માવળંકરનું આ પુસ્તક વાચકવર્ગ તે બહુ ઉપયાગી, રસપ્રદ અને ખેાધક લાગશે. [ ૨૮૩ અનુરૂપ જ હું જાણું છું કે દાદાસાહેબ કેટલા કામના ખાજા નીચે સતત દબાયેલા રહે છે, તેમ છતાં તેમનાં સંસ્મરણાનું રસિક અને મેધપ્રદ વાચન એવી વિનતી કરવા પ્રેરે છે કે દાદાસાહેબ પોતાના જીવનનાં બધાં જ પાસાંને સ્પર્શતી જીવનકથા વિગતે સત્વર લખે તે તે અત્યારની . અને ભાવી પેઢીને અનેક રીતે ઉપકારક નીવડશે. સંસ્મરણા સાથે જે અગત્યનાં ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે તેને લીધે પુસ્તકની ઉપયેાગિતા સાચે જ વધી જાય છે. અને અતે જે સૂચિ આપી છે તે કસાઈ અને ઝીણવટના એક નમૂના છે. ગાંધીના નામ સાથે અને દાદાના નામ સાથે સૂચિમાં બધી જ વિગતા અને ધટનાઓના ટૂંક નિર્દેશ એવી રીતે કરવામાં આવ્યે છે કે માત્ર સૂચિ જોતાં જ ગાંધીજી અને દાદાસાહેબ વચ્ચેના સબંધ ને જીવનપ્રસંગાના આખા ચિતાર રજૂ થાય. પુસ્તકની છપામણી, શુદ્ધિ અને ગાઠવણુ એ બધું અદ્યતન હેાઈ પ્રકાશક અને મુદ્રકને શાલા આપે તેવું છે. મારી ખાતરી છે કે જે આ સંસ્મરણા ધ્યાનથી વાંચશે તેને અનેક રીતે ઇષ્ટપ્રેરણા મળશે.. * માનનીચ શ્રી, ગણેશ વાસુદેવ માવલ કરની આત્મકથા ‘ સમા ’ની સમાલેાચના, Page #259 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા [૩૪] * કઈ કહે છે કે સ્ત્રીઓએ પુરુષનું પૌરુષ હર્યું. બીજાઓ વળી કહે છે કે પુસ્થાને લીધે જ સ્ત્રીઓ અબળા બની. આ બેમાં કોઈ એક જ કથન સાચું છે કે બન્ને સાચાં છે કે બન્ને ખોટાં છે એ પ્રશ્ન છે. એને ઉત્તર મેળવવા ઈચ્છનારે વિશેષ ઊંડા ઊતરવું જોઈશે. વિકારને વેગ માત્ર અમુક જાતિ સાથે સંબંધ નથી ધરાવતે. તેને તપાસવા આત્માની ભૂમિકાઓ ઉપર દષ્ટિપાત કરવો પડશે. સ્ત્રી હોય કે પુરુષ, બન્નેમાં આત્મા સમાન છે. વાસનાના કૃત્રિમ વાતાવરણથી તેજ ખંડિત ન થયું હોય એવો જાગતો તેજસ્વી આત્મા સ્ત્રીના શરીરમાથે હેઈ શકે અને પુરુષના શરીરમાંયે હોઈ શકે. કવ્ય, કળા, વિદ્યા કે ધર્મના ભવ્ય સંસ્કાર માત્ર અમુક જાતિ સાથે સંકળાયેલા નથી હોતા. એ સંબંધમાં આલંકારિક સજશેખર પોતાની કાવ્યમીમાંસામાં કહે છે કે, પુરુષની પેઠે સ્ત્રીઓ પણ કવિ થાય, કારણ કે સંસ્કાર એ આત્મા સાથે સંબંધ ધરાવે છે.” તે સ્ત્રી કે પુરુષ એવા વિભાગની અપેક્ષા નથી રાખતે. તે કહે છે કે, “અનેક રાજપુત્રીઓ, મંત્રીપુત્રીઓ, ગણિકાઓ અને સ્ત્રીઓ શાસ્ત્ર અને કવિ તરીકે સંભળાય છે અને જોવામાં પણ આવે છે.” સ્ત્રી જાતિના બળ અને શીલ વિશે શંકા ઉઠાવનારને ઉત્તર આપતાં સાહિત્યસ્વયંભૂ હેમચંદ્ર (પિતાના યોગશાસ્ત્રની ટીકામાં પૃ. ૨૦૮ થી) બહુ જ માર્મિક ભાષામાં વિસ્તારથી કહે છે કે સ્ત્રીઓ પુરના જેટલી જ દાન, સંમાન અને વાત્સલ્યની પાત્ર છે, કારણ કે તેઓ પણ પુરુષ જેટલી જ યેગ્યતા ધરાવે છે. અમુક સ્ત્રી વ્યક્તિઓ યેચ ન હોય કે દૂષિત હોય તે ઉપરથી આખી સ્ત્રી જાતિને બલ કે શીલહીન માનવામાં આવે તે પુરુષ જાતિને પણ તેવી જ માનવી જોઈએ, કારણ કે અનેક પુરુષો પણ ક્રૂર, કૃતન અને મૂર્ખ હોય છે. અનેક પુરુષ એગ્ય પણ મળે છે, તેથી આખી પુરુષ જાતિને અયોગ્ય કહી ન શકાય એવી દલીલ કરવામાં આવે છે તે દલીલ સ્ત્રીના વિષયમાં WWW.jainelibrary.org Page #260 -------------------------------------------------------------------------- ________________ જીપુરુષના બળાબળની મીમાંસા સરખી જ લાગુ પડે છે, કારણ કે અનેક ત્યાગી અને ગૃહસ્થ સ્ત્રીઓ પુરુષવંધ અને દેવવંદ્ય થઈ ગઈ છે. - વિદ્વાનોના એ અનુભવની સત્યતા સાબિત કરનાર અનેક પ્રાચીન આખ્યાનો આપણુ આર્યશાસ્ત્રમાં છે. અત્યારે અહીં એવાં કેટલાંક આખ્યાને જઈશું કે કઈમાં પુરૂષ અડેલ રહી સ્ત્રી તરફ નિર્વિકાર રહે છે અને કઈમાં સ્ત્રી નિર્વિકાર રહી ઊલટી પડતા પુરુષને સ્થિર કરે છે. પહેલું આખ્યાન હિંદુશાસ્ત્રમાં પ્રાચીનમાં પ્રાચીન ગણાતા ઋગ્યેદમાંનું છે, બીજાં બે આખ્યાને જેન આગમોમાંનાં છે અને બે આખ્યાને બૌદ્ધ સાહિત્યમાંનાં છે. ઋગવેદના એ આખ્યાનમાં ભાઈ અને બહેનને પ્રસંગ છે. બહેન યમી ભાઈ યમને પરણવા પ્રાર્થો છે. યમ એ અધર્મ માર્ગે જવાની ના પાડી પિતાની બહેનને અન્ય કઈ તરુણ સાથે જોડાવા સમજાવે છે. બહેન બહુ લલચાવે છે, ધમકાવે છે ને શાપ પણ આપે છે, પરંતુ ભાઈ યમ પિતાના અખંડિત તેજોબળથી એ કશાની પરવા નથી કરતે ને પિતાના નિશ્ચયમાં મકકમ રહે છે. આ આખ્યાનમાં પુરુષાત્માના જાજવલ્યમાન આત્મતેજનું અને સ્ત્રી-આત્માના વાસનારૂપ આવરણનું દર્શન થાય છે. તેથી ઊલટે દાખલે જૈન આખ્યાનમાં છે. એમાં ભાઈ ભરત ચક્રવતી ઓરમાન બહેન સુંદરીને સ્ત્રીરત્ન બનાવવા ઇચ્છે છે. એ યુગ ભાઈ-બહેનના લગ્નને હતા. એવાં લગ્નો ત્યારે સહજ હતાં. એમાં નિંદા કે તિરસ્કાર ન થતા, છતાં સુંદરીનો જાગરિત આત્મા ચક્રવર્તી ભાઈના વૈભવથી કે તેના મહત્ત્વથી ચલિત નથી થતો, ઊલટે અખંડ જ્યોતિની પેઠે વધારે તેજથી પ્રકાશે છે. એ સુંદરી પિતાના શારીરિક સૌન્દર્યને મેહનું સાધન સમજી શરીરને નિસ્તેજ બનાવવા અને તેનું બાહ્ય તેજ અંદર ઉતારી તેજસ્વી આત્માને વધારે તેજસ્વી બનાવવા તપનું અનુષ્ઠાન કરે છે. અતિ લાંબા વખત સુધી રસાસ્વાદ ત્યજી તે સુંદરી બહારથી જેટલી અસુંદર તેટલી જ અંદરથી સુંદરતમ બની તપને બળે ભાઈને સમજાવે છે અને તેની વાસના શમાવે છે. આ આખ્યાનમાં સ્ત્રી આત્માનું અખંડ તેજ, પડતા પુરૂષને ઉદ્ધરે છે. ત્રીજા જૈન આખ્યાનમાં પણ એક કુમારી બ્રહ્મચારિણી અને સાધ્વી રાજપુત્રીના નિશ્ચલ બ્રહ્મચર્યનું દર્શન થાય છે. એ સાધ્વી વિકારવશ થતા એક સાધુને તેના ધ્યેયનું સ્મરણ આપી શાશ્વત અને માર્મિક ઉપદેશથી તેને સંયમમાં સ્થિર કરે છે, અને સ્ત્રી-કલેવરમાં વસતા આત્માનું કેટલું તેજ હેઈ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૯૮૬ ] દર્શન અને ચિંતન શકે એના દાખલા આપણી સામે રજૂ કરે છે. આ ત્રણે આખ્યાને અનુમે નીચે આપવામાં આવે છે. ચોથું આખ્યાન બૌદ્ધ ભિખુણી ઉપલવણ્ણા અને પાંચમુ આખ્યાન બૌદ્ધ ભિખ્ખુણી ભદ્દા કાપિલાનીનુ છે. અંતર્મુ’ખ વૃત્તિની અલૌકિક ચંચુ વડે સહજ સુખને આસ્વાદ લેવામાં નિમગ્ન એવી સમાહિતમના ઉપ્પલવણ્ણાનું સૌ જોઈ ચલિત થયેલ માર (વિકારવૃત્તિ અથવા વિકારમૂર્તિ કાઈ પુરુષ) તેને બહિર્મુ`ખ કરવા અને પાતા તરફે લલચાવવા પ્રયત્ન કરે છે, પરન્તુ એ ધીરમના ભિખ્ખુણીના અડેાલપણા સામે છેવટે તે માર હાર ખાઈ ચાલ્યો જાય છે. પાંચમા આખ્યાનમાં ભદ્દા કાપિલાની સ્ત્રીજાતિમાં સુલભ અને છતાં દુભ મનાતા ધૈય'ના સચોટ પુરાવા પૂરા પાડે છે. પોતાના પતિ મહાકાશ્યપની બ્રહ્મચય --પ્રતિજ્ઞામાં અર્ધાંગી તરીકે જોડાઈ તે ધર્મવીર આઈ તે પ્રતિજ્ઞાને અદ્ભુત રીતે સંપૂર્ણ કરવા સાથ આપે છે. સહ-શયન છતાં પુષ્પમાળાનું ન કરમાવું એ એ લાકાત્તર દંપતીના વિકસિત માનસનું માત્ર ખાદ્ય ચિહ્ન છે. મહાકાશ્યપ અને ભદ્દા કાપિલાનીની અલૌકિક બ્રહ્મચર્ય પાલનની કથા જૈન કથાસાહિત્યમાં અતિપ્રસિદ્ધ એક વૈશ્ય - બ્રહ્મચારી દ ંપતીની યાદ આપે છે કે જે સહશયન છતાં વચ્ચે ઉધાડી તલવાર મૂકી આજન્મ બ્રહ્મચર્ય પાલવામાં સફળ થયાં હતાં. એ દ ંપતીમાં પતિનું નામ વિજય અને પત્નીનુ નામ વિજ્યા હતુ. જૈન સમાજમાં એ વિજય શેઠ અને વિજયા શેઠાણીને નામે જાણીતાં છે. પુષ્પ માળાને બ્રહ્મચર્યંની કામળતાનુ અને ઉધાડી તલવારને બ્રહ્મચર્યની કઠોરતાનુ રૂપક માની આપણા જેવાએ એ કામળ અને કઠોર વ્રતને ખરાખર સમજવાને પ્રયત્ન કરવા જોઈએ. બાકી, તેને જીવનમાં ઉતારવા માટે કાઈ એ પુષ્પમાળા કે તલવારના આશ્રય લેવાની કશી જરૂર નથી. આખ્યાન−૧ યમી—સખાતે સખ્ય માટે પસંદ કરું છું. વિશાળ અવ ઉપર હું આવી છું. યેાગ્ય પુત્રના વિચાર કરતા વેધા પૃથ્વીને વિશે (મારા) વિશે પિતાના નપાત્ત્તુ ( ગર્ભ લક્ષણ અપત્યનું) આદાન કરે. (૧) યમ— હે યમિ ! તારા સખા સખ્યને ઇચ્છતા નથી; શાથી જે સલમા ( સમાનયોનિ ) તે હોય વિષમરૂપા થાય છે. મહાન અસુરના વીર પુત્રા—દ્યૌને ધારણ કરનારા વિશાળ જુએ છે. (૨) Page #262 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા [ ૯૮૭ યમી—તે દેવા એક મર્ત્યનુ (તારુ.) આ અપત્ય ઇચ્છે છે. તારું મન મારા વિશે મૂક. જનકપિતા તુ તનુમાં પ્રવેશ કર. (૩) ! A યમ——પહેલાં જે કર્યું નથી ( તે કરીએ ) ? ઋત ખેલનારા અદ્ભુત. એલીએ ? ( હું ) પાણીમાંના ગંધવ, (તુ) પાણીમાની ચાષિત. તે આપણી નાભિ ( ઉત્પત્તિસ્થાન ) તે આપણું મોઢું સગપણુ છે. (૪) યમીગર્ભમાં જ આપણને વિશ્વરૂપ, ત્વષ્ટા, સવિતા જનકે દંપતી કર્યાં. છે. આનાં વ્રતા ( નિયમા ) કાઈ લેાપી શકતું નથી. આપણ ખેને પૃથ્વી અને ઘો ઓળખે છે. (૫) યમ—પહેલા દિવસને કાણુ જાણે છે? કાણે જોયા છે ? કાણે (તે વિશે) કહ્યું છે ? મિત્રનું, વરુણનું તેજ મહાન છે. હે આહન્તર્ (મર્યાદા તોડનારી ) ! પુરુષોને લાભાવવા તું શું ખેલે છે? (૬) યમી—મને યમીને યમના કામ થયા છે—એક સ્થાનમાં સાથે સૂવા માટે. જાયાની જેમ પતિને માટે તનુને પ્રકટ કરું.... રથના પૈડાની જેમ ગાઢ થઈ એ. ( અથવા ઉદ્યમ કરીએ, દોડીએ.) (૭) યસ———દેવાના જે સ્પા ( ચારા ) અહીં ક્રે છે તે ઊભા રહેતા નથી, આંખ મીચતા નથી. હે આહન્તર્ ( મર્યાદા તોડનારી )! મારાથી અન્યની સાથે શીઘ્રતાથી તું જા. રથના પૈડાની જેમ તેની સાથે ગાઢ થા. (૮) યમી—આને રાત્રિએ અને દિવસે આપે. સૂર્યનું ચક્ષુ કરી ફરી ઉદય પામે. ૌમાં અને પૃથ્વીમાં સમાનબન્ધુ મિથુન થાય ( જોડાય ). યમી યમનું સગપણને ન છાજતું ( કૃત્ય ) ધાસ્સુ કરે. (૯) યમ— ( એવા ) ઉત્તર યુગા આવશે જેમાં સગાં સગાંને ન છાજે એવું કરશે. વૃષભ માટે ( વીના એક કરનાર માટે ) બાહુને ઓશીકું કર. હું સુભગે ! મારાથી અન્યને પતિ તરીકે ઇચ્છ. (૧૦) યમી—જ્યારે નાથ ન હોય ત્યારે શું ભાઈ હોય? જ્યારે નિષ્રતિ. ( નાશ) આવે ત્યારે બહેન હોય ? કામથી મૂઢ થઈ હું આ ખબહુ લવું છું. શરીર વડે મારા શરીરનાં સપર્ક કર. (૧૧) યમ— હું તારા શરીર સાથે શરીરના સ ંપર્ક નહિ કરું. જે બહેનને જાય ( સંગ કરે) તેને પાપી કહે છે. મારાથી અન્ય સાથે આનંદ કર.હું સુભગે ! તારા ભાઈ આ ઇચ્છતા નથી. (૧૨) Page #263 -------------------------------------------------------------------------- ________________ ૯૮૮ ] દર્શન અને ચિંતન યમ–હે યમ! તું બાયેલો છે. તારા મનને અને હૃદયને અમે ન જાણ્યું. કેડને પટે જેમ જોડાયેલાને, લિંબુજા (વેલી) જેમ વૃક્ષને તેમ તને બીજી આલિંગન કરશે. (૧૩) યમ–અન્ય તને અને તે અન્યને આલિંગન કર–લિંબુજા જેમ વૃક્ષને. તું તેના મનને ઈચ્છ, તે તારા મનને ઇચ્છે અને પછી સુભદ્ર સંવિત્તિ કર (શુભ સુખ મેળવ). (૧૪) આખ્યાન-૨ ભગવાન ઋષભદેવના પ્રધાન બે પુત્રો નામે ભરત અને બાહુબલિ (એરમાન) હતા. ભારતની સહેદર બહેન બ્રાહ્મી અને બાહુબલિની સહેદર બહેન સુંદરી હતી. બ્રાહ્મીએ લગ્ન ન કર્યું અને દીક્ષા લીધી. સુંદરીને બાહુબલિની સંમતિ મળવા છતાં પણ દીક્ષા લેવામાં ભારતને નિષેધ આડે આવ્યો, તેથી તે શ્રાવિકા જ રહી. ઘણા લાંબા કાળની દિગ્વિજય-યાત્રા કરી પાછા ફર્યા બાદ ભારતે પિતાના બધા સંબંધીઓને મળવાની ઇચ્છા જણાવી. અધિકારીઓ સૌથી પહેલાં સુંદરીને ભારત પાસે લાવ્યા. સુંદરીને અતિકૃશ અને શુષ્કાંગી જોઈ ભરતે અધિકારીઓને આવેશપૂર્વક કહ્યું કે આ સુંદરીની શી સ્થિતિ ? શું રાજભંડારમાં ખાનપાનની, મેવા-મિષ્ટાન્નની, ફળફૂલની કે પરિચારકોની કમી છે? શું ચિકિત્સકો નથી? મારી ગેરહાજરીમાં તમે સુંદરીને સૂકવી શત્રુનું કામ કર્યું છે! અધિકારીઓ બોલ્યા : પ્રભો ! ખજાનામાં કશી કમી નથી, પણ આ સુંદરી તે જ્યારથી આપ દિગ્વિજય માટે ગયા ત્યારથી માત્ર દેહધારણ અર્થે શુષ્ક અન્ન લે છે, અને બધા રસસ્વાદો છોડી ૬૦૦૦૦ વર્ષ થયાં સતત આયબિભત્રત કરે છે. જ્યારથી આપે સુંદરીને દીક્ષા લેતાં ક્યાં ત્યારથી સંજય વડે ત્યાગધર્મ સ્વીકારી એ ગૃહસ્થ છતાં ત્યાગી બની રહી છે. બસ, આઢવું જ સાંભળતાં ભરતને સાચે ક્ષત્રિયઆત્મા જાગી ઊઠ્યો. આહ પ્રમાદ! કયાં અમારા જેવાની વિષયાસક્તિ અને જ્યાં સુંદરીનું તપ! એટલું કહી તેણે સુંદરીને તેના અભીષ્ટ સાધ્વીપણાના માર્ગે જવા દીધી અને પિતે સુંદરીના તપના મૌન ઉપદેશથી ભાવનાશુદ્ધ થશે. આખ્યાન-૩ બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ, જેઓ કૃષ્ણ વાસુદેવના પિતરાઈ થતા, તેઓએ લગ્ન કર્યા વિના જ પિતાની સાથે સગપણ કરેલ રાજપુત્રી રામતીને Page #264 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી-પુરુાંમા બળાબળની મીમાંસા [ ૯૮૯ છોડી દીક્ષા લીધી. અરિષ્ટનેમિને નાના ભાઈ રથનેમિ હતો. તે કુમારી રાજીમતીમાં આસક્ત થઈ તેને અનુસરવા લાગ્યો. એને ભાવ કુમારીએ જાણી લીધે ને તેને સમજાવવા યુક્તિ રચી. મધ અને ઘી મેળવી એકવાર કુમારીએ રાબ પી લીધી અને તરત જ મીંઢળ ઘસીને પી લીધું, જેથી વમન થયું. વિકિની એ કુમારીએ રથનેમિને પોતે વમેલ વસ્તુ પી જવા કહ્યું. “આ તે કેમ પિવાય?” એવો રથનેમિનો ઉત્તર સાંભળી રાજીમતીએ કહ્યું, “જે એ વમન કરેલ વસ્તુ ત્યાજ્ય હોય તે, હું પણ તમારા ભાઈ દ્વારા વમન કરાયેલ જ છું ના ? રથનેમિ સમજે અને ભેખ લઈ ચાલી નીકળ્યો. વિરક્ત, રાજીમતીએ પણ તપોભાગ લીધે. વળી ક્યારેક બીજે વખતે રથનેમિ દ્વારકામાંથી ભિક્ષા માંગી ભગવાન 'અરિષ્ટનેમિ પાસે જ હતો. તેવામાં વરસાદ થવાથી તેણે વચ્ચે જ એક ગુફાને આશ્રય લીધો. સગવશ સાધ્વી રાજીમતી ભગવાનને પ્રણમી પિતાના નિવાસસ્થાને પાછી ફરતી હતી. તે પણ વરસાદથી ભીંજાઈ તે જ ગુફામાં દાખલ થઈ. એ તેજસ્વિની સાધ્વીએ સૂકવવા માટે ભીનાં કપડાં ઉતાર્યા. એનાં અંગોપાંગ અવલોકી પેલે સાધુ આકર્ષ. ભાવપરીક્ષાપટુ એ સાધ્વીએ તે સાધુનું હાર્દ જાણી લઈ નીચે પ્રમાણે ઉપદેશ કર્યો હું ભેગરાજ-ઉગ્રસેનની પુત્રી છું ને તું અંધકવૃષ્ણિ (સમુદ્રવિજ્યતે પુત્ર છે. આવા ખાનદાન કુળમાં જન્મેલા આપણે ગંધક સર્પ જેવા, અર્થાત વમેલ વિષ પાછું ચૂસનારા ન થઈ એ. તેથી હે મુને ! તું નિશ્ચલ થઈ પિતાના સંયમને આચર. (૮) જે જે સ્ત્રીઓ તારી નજરે પડશે તેમાં “આ સારી છે, પેલી સુંદર છે” એમ વિચારી જે તું તેઓની ઈચ્છા કરીશ તો પવનને કપાટ ખાધેલ અદમૂળ (ઢીલાં મૂળવાળા) ઝાડની પેઠે. અસ્થિરઆત્મા બની જઈશ—કામપવનથી કંપી સ્થિરતા ગુમાવી સંસારચક્રમાં ભમીશ.” (૯) સંયમરત તે સાધ્વીનું સુભાષિત વચન સાંભળી અંકુશથી હાથીની પેઠે તે વચન વડે એ મુનિ રથનેમિ પિતાના ધર્મમાં સ્થિર થયો.” (દશવૈકાલિક સૂત્ર, અધ્યયન બીજુ ) * આખ્યાન-૪ “શ્રાવિકાઓમાં ઋદ્ધિમતી ભિક્ષુણી ઉ૫લવણું શ્રેષ્ઠ છે.” એ શ્રાવસ્તિમાં એક શ્રેષ્ઠિકુળમાં જન્મી હતી. એની કાંતિ કમળના જેવી હતી, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૯૯૦ ] દન અને ચિંતન તેથી તેનુ નામ ઉપલવણ્ણા ( ઉત્પલવર્ણા) પાડવામાં આવ્યું હતું. એ ઉંમરલાયક થઈ ત્યારે એના સૌની કીતિ સાંભળી ધણા રાજપુત્રા અને શ્રેષ્ઠિકુમારાએ એની માગણી કરી. એના બાપ પર આ એક મેટુ' સ'કટ આવી પડવુ. છેકરી જો પ્રત્રજ્યા લે તે આપણે આમાંથી મુક્ત થઈ શકીએ, એવું વિચારી એણે છેકરીને કહ્યું, “તું ભિક્ષુણી થઈશ કે ? ' આ સાંભળી છે.કરીને અત્યંત આનંદ થયા અને એ ભિક્ષુણી થવા માટે તરત જ તૈયાર થઇ. એ રીતે એને ભિક્ષુણી બનાવવામાં આવી. કથારેક ઉપ્પલવણ્ણા સવારના પહેારમાં એક પ્રફુલ્લિત શાલવૃક્ષ નીચે ઊભી હતી. તે વખતે પાપી માર ઉપ્પલવણ્ડામાં બીક તથા લેામહ (કમકમાટી) ઉત્પન્ન કરવાના અને એને સમાધિમાંથી ભ્રષ્ટ કરવાના હેતુથી ત્યાં આવ્યા અને માલ્યા, આ સુપુષ્પિત શાલવૃક્ષ નીચે તું એકલી ઊભી છે. તારા જેવી બીજી સુદર સ્ત્રી મળવી મુશ્કેલ છે. ગાંડી છેાકરી ! તને ધૂત લેાકેાની ખીક નથી લાગતી? '' ઃઃ (( ઉપ્પલવણ્ણા ખેલી, આ ઠેકાણે સેંકડા કે હજારા દૂતા આવે તેપણ તેઓ મારા એક વાળ પણ વાંકા કરી શકે તેમ નથી. હું માર ! જોકે હું એકલી હ્યું, છતાં તારાથી બીતી નથી... મારું મન મારા કાબૂમાં છે. સિદ્ધાંત હું પૂર્ણ રીતે જાણું છેં અને હું સધનમાંથી મુક્ત થઈ છું. હે માર ! હું તારાથી ગભરાતી નથી.” (ઔસંધને પરિચય, પૃ. ૨૬૧) આખ્યાન-પ મગધદેશના મહાતીથ નામના ગામમાં એક અત્યંત શ્રીમંત બ્રાહ્મણકુટુંબમાં મહાકાશ્યપને જન્મ થયા. એનું નાનપણનું નામ પિક્ક્ષી હતું. એ મોટા થયા ત્યારે પરણવા માટે એની માએ એની પાછળ તગાદો ચલાવ્યો. આજીવન બ્રહ્મચર્ય પાળવાના નિશ્ચય અને માતૃપ્રેમ એ એના સાણસામાં બિચારા સપડાયા. છેવટે એક સાનીને હજાર મહારા ( નિષ્ક ) આપી એણે એક સાનાની ઉત્તમ સ્ત્રી-પ્રતિમા બનાવરાવી અને એને વસ્ત્રો, દાગીનાએ અને ફૂલોથી શણગારી માને કહ્યુ, “ ને આવી સુંદર સ્ત્રી મળે તો હું પરણું. ’ કાશ્યપ ધારતા હતા કે એવી સુંદર સ્ત્રી મળશે નહિ અને હું અવિવાહિત રહી શકીશ. પણ એની મા ઘણી ખટપટી હતી. એણે આઠ હેાંશિયાર બ્રાહ્મણાને એવી સુંદર સ્ત્રીની શોધ માટે દેશદેશ માકલી આપ્યા. તે વખતે મદ્રદેશની સ્ત્રીઓ સૌ માટે ઘણી પ્રખ્યાત હતી. તેથી એ બ્રાહ્મણા પહેલા એ દેશના સાગર નામના એક નગરમાં ગયા, અને સુવર્ણ પ્રતિમા નદીકાંઠે '' "" Page #266 -------------------------------------------------------------------------- ________________ [ ૯૯૧ સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા મૂકી ત્યાં વિશ્રાંતિ લેવા બેઠા. કૌશિક ગેત્રના એક બ્રાહ્મણની દાસી એની (બ્રાહ્મણની) દીકરી ભદ્રાને નવડાવી જાતે નાહવા માટે નદીએ આવી. તે સુવર્ણ પ્રતિમા જોઈ પોતાના શેઠની દીકરી ત્યાં આવી હોય એ એને ભાસ થયો અને મોટેથી હાથ ઊંચો કરી બોલી, “અલી એ ! એકલી અહીં આવી બેસતાં તને શરમ નથી આવતી ?” એ બ્રાહ્મણો બેલ્યા, “આવી જાતની સુંદર સ્ત્રી પણ કઈ છે?” - દાસી—“તમારી આ પ્રતિમા જડ છે, પણ અમારી ભદ્રા સૌન્દર્યની જીવંત મૂર્તિ છે. આ પ્રતિમા સાથે એની તુલના કેમ કરી શકાય ?” એ બ્રાહ્મણે કૌશિક બ્રાહ્મણને ઘેર ગયા અને “અમે કાશ્યપના બાપ તરફથી એના છોકરા માટે કન્યા શોધવા નીકળ્યા છીએ અને અમારી ખાતરી છે કે આપની છોકરી કાશ્યપને પસંદ પડશે... વગેરે સર્વ કહ્યું. કાશ્યપનો બાપ કપિલ બ્રાહ્મણ પણે પ્રસિદ્ધ હતા, તેથી આવા કુટુંબમાં પિતાની છોકરી જાય એ કૌશિકને ગમતી વાત હતી. બ્રાહ્મણનું કહેવું એને પસંદ પડ્યું અને એ પ્રમાણે પરસ્પર કુટુંબમાં પત્રવ્યવહારથી વિવાહ નકકી થયે. કાશ્યપની ઉંમર વીસ વર્ષની અને ભદ્રાની સોળ વર્ષની હતી. વિવાહ નકકી થયાની વાત જાણવામાં આવી કે તરત જ એ બન્નેએ એવા આશયના કાગળ લખી મોકલ્યા કે સંસારમાં રહેવાની મારી ઇચ્છા નથી, તેથી લગ્નપાશમાં બદ્ધ થવાથી નકામે ત્રાસ માત્ર થશે. આ બન્ને કાગળ ભદ્રા તથા કાશ્યપના વાલીઓના હાથમાં આવ્યા અને એમણે એ વાંચીને બારેબાર ફાડી નાખ્યા. કાચી ઉંમરના છે; ફાવે તે સારાનરસે વિચાર મનમાં લઈ બેસે છે.” --એમ એમને લાગ્યું હોય એમાં નવાઈ નથી. એ રીતે મહાકાશ્યપ અને ભદ્રાને ઈચ્છા ન હોવા છતાં લગ્નપાશમાં બદ્ધ કરવામાં આવ્યાં. એ વખતના રિવાજ પ્રમાણે રાત્રે બનેને એક જ શયનગૃહમાં અને એક જ પલંગ પર સૂવું પડતું, પરંતુ બન્નેની વચમાં બે ફૂલના હાર મૂકી ભદ્રા કાશ્યપને કહેતી, “જેના પુષ્પનો હાર કરમાઈ જાય તેના મનમાં કામવિકાર ઉત્પન્ન થયે એમ સમજવું.” જ્યાં સુધી મહાકાશ્યના પિતા જીવતા હતા ત્યાં સુધી એ કે ભદ્રા ઘર છેડી શકે તેમ ન હતું, પણ તે ઘરમાં રહેવાથી એમના અખંડ બ્રહ્મચર્યમાં અને ઉદાત્ત પ્રેમમાં કદી પણ ખલેલ પડી નહિ. જ્યારે મહાકાશ્યપનાં માબાપ મરણ પામ્યાં ત્યારે તેણે ભદ્રાને કહ્યું, “તેં પિતાને ઘેરથી આણેલું દ્રવ્ય તથા આ ઘરમાં જે છે તે બધું દ્રવ્ય આજથી તારું છે.” Page #267 -------------------------------------------------------------------------- ________________ ૯૯૨ ] ભદ્રા—પણ આપ કયાં જાઓ છે ? કાશ્યપ—હું હવે પ્રત્રજ્યા લેવાના છું. ભદ્રા—આપના આ વિચાર મને પણ પસંદ છે. હું પણ આપની પાછી આવું છું. દર્શન અને ચિંતના મહાકાશ્યપ પરિવ્રાજકના વેશમાં ધરમાંથી બહાર પડયો. ભદ્રા પણ એની પાછળ પાછળ પરિત્રાજિકા થઈ નીકળી પડી. એમના નોકરચાકરાએ તથા માલિકીના ગામમાં રહેનારી રૈયતે એમને ઓળખી કાઢવાં અને પાછા ફરવા માટે અતિશય આગ્રહ કર્યો, પણ મહાકાશ્યપને વિચાર જરા પણ ડગ્યા નહિ. ગામથી કેટલેક દૂર ગયા પછી એણે ભદ્રાને કહ્યુ, “ ભદ્રા ! તારા જેવી સુંદરી સ્ત્રી મારી પાછળ પાછળ આવતી જોઈ, પ્રત્રજ્યા લીધી તેપણ આ બન્નેને ધર સંબંધ તૂટથો નથી, એવી કુકલ્પના લેાકાના મનમાં આવે એવા સંભવ છે. આવા વિકારમય વિચારાને માટે આપણે કારણભૂત કેમ થવું ? ચાલ, આ એ રસ્તા જુદા પડે છે, તું એક રસ્તે જા અને હું બીજે રસ્તે જઈશ. "" ભદ્રા—આપ કહા છે. તે ઠીક છે. આપ મેટા છે, તેથી આપ જમણે રસ્તે જાઓ અને હું ડામે રસ્તે જઈશ. (બૌદ્ધસધને પરિચય, પૃ. ૧૯૦) જૈનયુગ, જ્યેષ્ઠ ૧૯૮૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ પરિવ્રાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રને બુદ્ધ સાથે સંલાપ [ ૩૫ ] લલિતવિસ્તરની પેઠે “મહાવસ્તુ” પણ બૌદ્ધપરંપરાને એક કથાગ્રંથ છે. એમાં બુદ્ધના જીવનને લગતી અનેક બાબતો કથારૂપે અને પૌરાણિક શૈલીએ વર્ણવવામાં આવી છે. એનું સંસ્કૃત પંડિતોને પરિચિત સંસ્કૃતથી બહુ જુદા પ્રકારનું છે. એમાં પાલિ, પ્રાકૃત અને અપભ્રંશ જેવી ભાષાઓનું એવું મિશ્રણ છે કે તેણે એક વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. “મહાવસ્તુ” ગ્રંથ ત્રણ ભાગમાં પિરિસથી પ્રસિદ્ધ થયેલ છે. તેમાં એક સભિક નામના પરિવ્રાજકની (ભાગ ૩, પૃ. ૩૮૯ થી ૪૦૧) કથા છે. સભિક પરિવ્રાજકરૂપે બુદ્ધ પાસે આવે છે અને અનેક પ્રશ્નો પૂછે છે. બુદ્ધ તેને જવાબ આપે છે. છેવટે સભિક જવાબથી સંતોષ પામી બુદ્ધિને શિષ્ય બને છે. આટલી મુદ્દાની વસ્તુ એ ગ્રંથમાં એટલી બધી રોચક શૈલીમાં અને રોમાંચક રીતે વર્ણવવામાં આવી છે કે કોઈ પણ વાચક તે કથા પ્રત્યે અનાયાસે આકર્ષાય. તેથી આ લેખમાં એનો સાર આપી છેવટે કેટલાક મુદ્દા ઉપર સમાલોચના અને કાંઈક તુલના કરવા ધારું છું. - બનારસથી થોડે દૂર ઈસિપત્તન સ્થળમાં મૃગદાવ નામનું ઉપવન હતું. એ આજે સારનાથના નામથી પ્રસિદ્ધ છે, અને ત્યાં પ્રાચીન અશોકસ્તૂપ વગેરે અનેક અવશેષો મળી આવ્યા છે. તે મૃગદાવ ઉપવનમાં એકવાર તથાગત બુદ્ધ પધારેલા. તે સમયની સભિક પરિવ્રાજકની આ સંલાપકથા છે. મથુરા નગરીમાં એક ધનાઢય શ્રેણી વાસ કરો. તેને ત્યાં કન્યા ઉપર કન્યા એમ ચોથી કન્યાનો જન્મ થયો. ઉપરાઉપર ચોથી કન્યા અમંગળ છે એવી માન્યતાથી પ્રેરાઈ તે શ્રેષ્ઠીએ એ કન્યા એક પરિવાજિકાને અર્પિત કરી કહ્યું કે જ્યારે આ કન્યા ઉંમરે પહોંચે ત્યારે એને તમે દીક્ષા આપજો; તે તમારી શિષ્યા થશે. શ્રેષ્ઠીએ તે કન્યાના ઉછેર માટે એક ધાવમાતા આપી અને તેના પિષણ અર્થે જોઈતું નાણું પણ આપ્યું. પાણીમાં કમળ વધે તેમ એ કન્યા વધવા લાગી. સમજણું થઈ કે તરત જ પરિવાજિકાએ એને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૯૯૪ ] દર્શન અને ચિંતન પ્રવજ્યા આપી. અનુક્રમે એ બધાં પરિવ્રાજકશાસ્ત્રોમાં એટલી બધી નિષ્ણાત બની કે તે અનેક પરિત્રાજિકાઓ સાથે અંદરોઅંદર ચર્ચા કરતી, પણ કઈ એને છતી કે પોંચી શકતું નહિ અને તે સર્વશાસ્ત્રવિશારદ તરીકે તથા એક અગ્રવાદી તરીકે પ્રખ્યાતિ પામી. - હવે એમ બન્યું કે એક બ્રાહ્મણ પંડિત, જે વેદશાસ્ત્ર પારગામી અને વૈયાકરણ ઉપરાંત સર્વદર્શનવિશારદ પણ હતો, તે ફરતે ફરતે દક્ષિણ દેશથી મથુરામાં આવી પહોંચ્યો અને તેણે રાજમાર્ગ કે બજાર વચ્ચે મશાલ સળગાવી ઘેષણ કરી કે શું આ નગરમાં એવો કોઈ શબ્દપટુ કે વાદકુશળ છે જે મારી સાથે ચર્ચામાં ઊતરે? આ ઘોષણા સાંભળી મથુરાવાસી લેકએ તે પંડિતને કહ્યું કે તારી મશાલ ઓલવી નાખ. અમારે ત્યાં એક સમર્થ તરુણી પરિબ્રાજિકા છે. તે તમારી સાથે આજથી સાતમે દિવસે વાદચર્ચા કરશે. જે તમે તેની સાથે ચર્ચા કરી શકે તે તમે વાદી ખરા. તે બ્રાહ્મણ પંડિત બીડું ઝડપી કહ્યું કે ભલે, હું તે પરિબ્રાજિકા સાથે જરૂર સાતમે દિવસે વાદચર્ચા કરીશ, પણ તમે નગરવાસીઓએ તેમાં મધ્યસ્થ થવું. ત્યાર બાદ તે તે ધંધાદારી મંડળોના આગેવાન એવા મથુરાવાસી લેકોએ તે પરિત્રાજિકાને બોલાવી પૂછયું કે એક બ્રાહ્મણ પંડિત આવેલ છે, જે માટે વિદ્વાન અને વાદી છે, તેની સાથે આજથી સાતમે દિવસે તમે વાદચર્ચા કરશે ? પેલી તરુણ પરિત્રાજિકાએ તરત જ કહ્યું કે ખુશીથી. તે કે અન્ય કોઈ વાદી સાથે હું વાદચર્ચા કરવા તૈયાર છું. હું પણ વાદકથાને મનોરથ એવું છું. તે આગેવાન મહાજનેએ પરિત્રાજિકાની મંજુરી મળ્યા બાદ નગરમાં ચૌટે, શેરીએ એમ બધે સ્થળે ડાંડી પિટાવી કે આજથી સાતમે દિવસે અમુક પરિત્રાજિકા દાક્ષિણાત્ય બ્રાહ્મણ વાદી સાથે વાદ ચર્ચા કરશે, તેથી જે સાંભળવા ઈચ્છે તે આવે. મહાજનોએ શ્રોતા અને પ્રેક્ષકને લાયક રંગભૂમિ સાથે એક માંચડે ઊભો કર્યો. આ વૃત્તાન્તની જાણ થવાથી કુતૂહળવશ ચોમેરથી લોકે ઊભરાવા લાગ્યા. આ બાજુ પેલા બ્રાહ્મણને ભારે કૌતુક થયું કે જે પરિવાજિકા મારી સાથે વાદવિવાદ કરવા તૈયાર થઈ છે તે કેવી હશે ? હું જરા એને જોઈ તે લઉં. આમ વિચારી તે પંડિત પૃચ્છા કરતે કરતે પારિવાજિકાઓના અનેક મઠોમાં ગયો અને પિતે અજ્ઞાત થઈ પૂછવા લાગે કે પેલા બ્રાહ્મણ પંડિત સાથે વાદવિવાદમાં ઉતરનાર પરિવારજકા કઈ? છેવટે એને પ લાગે. જ્યારે એ Page #270 -------------------------------------------------------------------------- ________________ પરિવારિકાનું રોમાંચક લગ્ન [ ૯૯૫ પંડિત પિલી પરિત્રાજિકા પાસે પહોંચે ત્યારે તે પિતાના પરિવેણુ (મઠ)માં મુક્ત અને શુદ્ધ-સંસ્કારી સ્વરથી સ્વાધ્યાય કરી રહી હતી. તે પંડિત પરિવ્રાજિકાને પૂછયું કે તું સભા વચ્ચે મારી સાથે વાદકથા કરનાર છે? તેણીએ તરત જવાબ આપ્યો કે અવશ્ય હું પરિષદમાં તમારી કે કોઈ બીજાની સાથે વાદકથા કરવા તૈયાર છું. તે બ્રાહ્મણ તરુણ હતું તેમ સુંદર પણ હતા. પેલી પરિત્રાજિકા પણ તરણ તેમ જ સુંદર હતી. એકબીજા સમીપ આવવાથી અને પરસ્પરનું દર્શન થવાથી બંનેમાં પ્રેમાકુર પ્રગટો. બ્રાહ્મણ પંડિત પરિત્રાજિકાને કહ્યું કે હું તને ચાહું છું. પરિત્રાજિકાએ પણ જવાબમાં એમ જ કહ્યું કે હું પણ તને ચાહું છું. પણ હવે બ્રાહ્મણ પંડિતે આગળ પ્રસ્તાવ કર્યો કે આપણે કાંઈક એવું કરીએ કે જેથી આપણો સમાગમ થાય, પણ કોઈ જાણે નહિ. બ્રાહ્મણ પંડિતે જ યુક્તિ શોધી પરિત્રાજિકાને કહ્યું કે આપણે ચર્ચા પહેલાં સભામાં એવી પ્રતિજ્ઞા કરીને જ ચર્ચા શરૂ કરીશું કે જે હારે તે જીતનારને શિષ્ય બને. આમ તો પુરુષ હંમેશા સ્ત્રીને જીતતા જ આવ્યા છે, એટલે પુરુષ છતે એમાં કોઈને નવાઈન લાગે, પણ જો તારા જેવી સ્ત્રી અને જીતે તે મારા હાલહવાલ જ થાય. લેકે એમ કહી નિન્દકે એક પુરુષ જેવા પુરુષને રાંધવા જેટલી જ અક્કલ ધરાવનાર સ્ત્રીએ હરાવ્યો ! તેથી તારે વાદમાં એવી રીતે વર્તવું કે છેવટે હું તને હરાવું. આથી તું મારી શિષ્યા બનીશ અને આપણે પરસ્પર સમાગમ થશે અને છતાં કોઈ જાણશે નહિ. પરિત્રાજિકાએ સ્ત્રી પ્રકૃતિને અનુસરી એ વાત કબૂલ રાખી. આ રીતે પરિત્રાજિકા સાથે ગુપ્ત મંત્રણા કરી તે પંડિત પિતાને સ્થાને પાછા ફર્યો. સાતમે દિવસે નકકી કરેલ સભાસ્થાનમાં લેકે ટોળે વળ્યાં, જેમાં રાજા, મંત્રી, આગેવાને, ગૃહ, વિદ્વાન બ્રાહ્મણ, જુદા જુદા પંથના અનુયાયીઓ અને ગણિકા સુધ્ધાં હતાં. વાદી બ્રાહ્મણ પંડિત ઉપસ્થિત થશે, તેમ જ વાદનું બીડું ઝડપનાર પેલી પરિવાજિકા પણ બીજી અનેક પરિત્રાજિકાઓ સાથે ઉપસ્થિત થઈ. સભામાં નક્કી કરેલ પિતપોતાને આસને બેસી ગયાં. બ્રાહ્મણ પંડિતે ઊભા થઈ સભાને સંબધી કહ્યું કે હું એક સ્ત્રી સાથે વાદકથા કરવા તૈયાર થયો છું તે બાલચાપલ્ય જેવું સાહસ છે, કેમ કે પુરુષ સ્ત્રીને જીતે એમાં તે કઈને કાંઈ નવાઈ લાગતી નથી–સ્ત્રીઓ પુરુષથી હારે જ એવી લેકની ચાલુ માન્યતા છે જ–પણ જે સ્ત્રી પુરુષને હરાવે તે લોકોને નવાઈ લાગે અને લેકે હારેલ પુરુષની નિંદા પણ કરે કે જોયું, આ પુરુષ કે અધમ કે એને માત્ર રાંધણિયા બુદ્ધિ ધરાવનાર એક સ્ત્રીએ હરાવ્યો! આથી જ સ્ત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાના સાહસને હું બાલચાપલ્ય જેવું સારા લેખું Page #271 -------------------------------------------------------------------------- ________________ ૯૯૬ ] દર્શન અને ચિંતન છું. અસ્તુ, તેમ છતાં વાદકથામાં ઊતરીએ તે પહેલાં એક શરત અમારે બન્નેએ કબૂલ કરવી જોઈએ અને તે એ કે જે હારે તે જીતનારને શિષ્ય બને. સભાજનોએ એ શરત બાબત પરિત્રાજિકાને પૂછ્યું, તે તેણે પણ પિતાની સમ્મતિ દર્શાવતાં કહ્યું કે મને એ શરત માન્ય છે. આ રીતે શરત નકકી થઈ એટલે બ્રાહ્મણ પંડિતે એક લાંબે અને જટિલ પ્રશ્ન પૂછ્યો. પરિવાજિકાએ પણ આ સભા ઉપર પિતાની છાપ પાડવા રુઆબથી તે પ્રશ્નને જવાબ આપે. આ રીતે પહેલે દિવસ એક બીજાના પ્રશ્નોતરમાં પસાર થયો, પણ કોઈ એકબીજાને જીતી શક્યું નહિ. બને ચર્ચામાં સરખા જ ઊતર્યા. આ રીતે સભામાં વાદવિવાદના સાત દિવસ પસાર થઈ ગયા, પણ કોઈ કોઈથી હાર્યું નહિ. સભામાં આવેલા પુરુષો પંડિત ને પરિવાજિકા વચ્ચે ચાલતી ચર્ચાની રસાકસીમાં એટલે બધો રસ લેતા કે સાંજ પડે તેય ભાન ન રહે. જ્યારે તેઓ ઘેર પાછા ફરતા ત્યારે આખા નગરની સ્ત્રીઓ અકળાઈ પિતપોતાના પતિને પૂછતી કે સાત દિવસ થયા રેજ આટલું બધું મોડું કેમ કરે છે? દરેક પતિને પોતાની પત્નીને જવાબ એક જ હતો અને તે એ કે–શું તું નથી જાણતી કે એક સર્વશાસ્ત્રવિશારદ દક્ષિણાત્ય વિદ્વાન આવેલ છે? એ સાત દિવસ થયા ચર્ચા કરે છે, પણ એક સ્ત્રીને છતી નથી શકતે. આ સાંભળી બધી જ સ્ત્રીઓએ પોતપોતાના ધણુને કહ્યું કે સ્ત્રીઓ કેવી પંડિત હોય છે ! તેમની બુદ્ધિશક્તિ પુરુષ કરતાં ચડે છે, ઊતરતી નથી. સ્ત્રીઓનું આ મહેણું સાંભળી બધા જ પુરુષોને મનમાં એમ થયું કે કોઈ પણ રીતે જે તે બ્રાહ્મણ પંડિત પરિત્રાજિકા દ્વારા હાર પામે તે આપણે બધા પુરુષોની હંમેશને માટે બૂરી વલે થશે, જ્યારે ને ત્યારે સ્ત્રીઓ મહેણું મારી આપણને તણખલાલ લેખશે. આ રીતે આખા નગરમાં બે પક્ષ પડી ગયા. સ્ત્રીવર્ગ તે પરિત્રાજિકાનો જય વાંછે, જ્યારે પુરુષવર્ગ પેલા બ્રાહ્મણ પંડિતને જય વાછે. ત્યાર બાદ એક દિવસે મળેલી સભામાં બ્રાહ્મણ પંડિતે પરિત્રાજિકાના પ્રશ્નને જવાબ વાળ્યો, પણ પેલી પરિવાજિકએ જાણીને જ જવાબ ન વાળતાં ન આવડવાને ડોળ ક–જાણે કે તે આપમેળે જ પાણીમાં બેસી ગઈ. પરિત્રાજિકાની ચુપકીદી જોઈ સભાજને પિોકારી ઊડ્યા કે પરિવાજિકા હારી અને પંડિત જીત્યો. ત્યાર બાદ પંડિત પિતાના ધર્મની નિશાની લેખે તે પરિવાજિકાને ત્રિદંડ અને છત્ર-ચાખડી આપી, પિતાની શિષ્યા તરીકે એને જાહેર કરી, સભાસ્થાનથી વિદાય આપી. હવે એ બ્રાહ્મણ પંડિત અવારનવાર પિતાની શિષ્યા પરિવાજિકાતા Page #272 -------------------------------------------------------------------------- ________________ પરિવાજિકાનું માંચક લગ્ન [ ૯૯૭ મઠમાં જવા લાગ્યો. બન્ને જણ પિતાને રુચે તેમ સમાગમમાં આવવા લાગ્યા. પુનઃ પુનઃ મિલનના પરિણામે તે પરિવાજિક આપન્નસત્ત્વા-સગર્ભા થઈ. બન્નેએ મથુરામાં રહેવું ઠીક નથી એમ વિચારી ત્યાંથી દક્ષિણ તરફ પ્રવાસ આદર્યો. ગ્રામાનુગ્રામ પગે ચાલતાં શ્વેતબલાકા નામની નગરીમાં તેઓ પહોંચ્યા. નવ-દશ માસ પૂરા થતાં જ તે પરિવાજિકાએ પુત્રને જન્મ આપે. એક સભા અર્થાત સાર્વજનિક સ્થાનમાં એને જન્મ થવાથી માતાપિતાએ એનું સભિક નામ પાડ્યું. માતાપિતા બન્નેએ તેને કાળજીથી ઉછેર્યો અને ઉમરલાયક થતાં તેને લિપિ, ગણિત અને બીજા અનેક પરિવ્રાજક શાસ્ત્રો શિખવાડ્યાં. તે સભિક છેવટે વાદી પ્રવાદી તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું. હવે સભિકને શાસ્ત્રવિસ્તાર એક મહાન સમુદ્ર જેવો જણાયો ને પિતાની જાતને અબુદ્ધ-અજ્ઞાની લેખી કોઈ બુદ્ધ -જ્ઞાનીની શોધમાં નીકળી ગયો. અનેક દેશોમાં પરિભ્રમણ કરતો કરતો છેવટે તે જ્યાં તથાગત બુદ્ધ હતા ત્યાં વારાણસી પાસેના મૃગદાવ ઉપવનમાં આવી પહોંચ્યું. સભિક બુદ્ધ સાથે કુશળવાર્તા કરી એક બાજુ બેસી ગયો અને તેણે ભગવાન બુદ્ધને પ્રશ્નો પૂછવાના ઇરાદાથી કહ્યું કે, “હે ભદન્ત તથાગત ! હું નામે સભિક પરિવ્રાજક કેટલીક શંકાઓ નિવારવા તમારી પાસે આવ્યો છું અને જિજ્ઞાસાવશ પૂછું કે તમે મારા પ્રશ્નોને અનુક્રમે 5 ખુલાસો કરે.” તથાગતે કહ્યું કે, તું બહુ દૂરથી જિજ્ઞાસાવશ આવે છે, તે ખુશીથી પ્રશ્નો કર. હું તેને યથાયોગ્ય ઉત્તર વાળીશ.” સલિકે ગાથાબદ્ધ શૈલીમાં પ્રથમ પ્રશ્ન કર્યો કે ભિક્ષુ કોને કહેવાય? શ્રમણ અને દાત કોને કહેવાય ? બુદ્દે કહ્યું કે જેણે આત્મ કર્યો હોય, જે કાંક્ષાથી પર હોય અને જેણે નિર્વાણ પ્રાપ્ત કરી પુનર્ભવને ક્ષય કર્યો હોય તે ભિક્ષુ. જે બધી બાબતોમાં ઉપેક્ષાશીલ રહે, જે પ્રત્યેક ક્ષણે જાગતે રહે ને જે કોઈ પણ જાતની હિંસા કરવાથી મુક્ત રહે, જે નિર્દોષ હોય તે શ્રમણ જેણે ઇન્દ્રિયને વશ કરી હોય, જે આ લેક કે પરલોકમાં આસક્ત થયા વિના ભાવનાપૂર્વક કર્તવ્યનું પાલન કરી સમયનો સદુપયોગ કરતા હોય તે દાન્ત. આ જવાબ સાંભળી સભિક પરિવ્રાજક તથાગતને બહુ ભિનંદન આપી ફરી પ્રશ્નો કર્યા કે હે ભદન્ત ! બ્રાહ્મણ કેને કહેવો? સ્નાતક કેળુ કહેવાય ? અને નાગનો અર્થ શું ? બુદ્ધે કહ્યું કે જે બધાં પાપોને બહાર કરી, નિર્મળ થઈ સમાધિસ્થ થયો હોય અને જે સંસારનું ખરું સ્વરૂપ સમજી સ્થિર મનથી બ્રહ્મચર્યમાં વસેલ હોય તે બ્રાહ્મણ. જે અન્દર અને બહારનાં બધાં મળોનું પ્રક્ષાલન કરી દેવ તેમ જ મનુષ્યોએ કલ્પેલી સીમાઓ કે એકાઓમાં ફરી નથી બંધાતે તે સ્નાતક. જે દુનિયામાં રહી કોઈ ગુને કે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૯૯૮ ] દર્શન અને ચિંતન અપરાધ નથી કરતે, જે બધી જાતનાં બંધનોથી મુક્ત થઈ ક્યાંય પણ લેખાતો નથી તે નાગ. ફરી એણે પૂછયું કે ભદન્ત! વેદક કણ કહેવાય ? અનુવિતિ એટલે શું ? અને વીર્યવાન કેવી રીતે થવાય ? આજાનેય ક્યારે કહેવાય ? ભદન્ત તથાગતે કહ્યું કે બધા વેદોને જાણ બધી જાતની સુખદુઃખની વેદનાઓથી પર હોય તે વેદક. અંદર અને બહારના નામ તેમ જ રૂપના રાગપ્રપંચને નિર્મૂળ કરી જે બંધનમુક્ત થયો હોય તે અનુવિદિત. જે કલેશનું સર્વથા પ્રહાણ કરી તમામ ઇતર પ્રાણુઓની રક્ષા કર્યા વિના ન જપે તે વીર્યવાન, બધાં બંધને છેદી પાર ગયો હોય તે આજાય. એ જ રીતે ક્ષેત્રા, કુશળ, પંડિત, મુનિ, શ્રેત્રિય, આર્ય, ચરણવાન અને પરિવ્રાજક જેવાં પદોને સભિકે પૂછેલ અર્થ તથાગતે સાર્થક વ્યુત્પત્તિથી કરી બતાવ્યું, એટલે સભિકે સુંદર ગાથાઓથી તથાગતની નીચે પ્રમાણે સ્તુતિ કરી : “હે ભગવન ! જે ૬૩ શ્રમણ દૃષ્ટિઓ-દર્શને છે તે બધાંથી તમે પર છે. તમે દુ:ખનો અન્ત કર્યો હોઈ દુઃખાન્તક છો. તમે નિપદ પામી નિષ્કપ થયા છો. નાગેના નાગ અર્થાત હસ્તિરાજ એવા તમ મહાવીરનું સુભાષિત બધા જ દેવદાનવો પ્રશંસે છે. મેં જે જે શંકાઓ મૂકી તેને તમે ખુલાસો કર્યો. હે વીર! તમે જરા પિતાના ચરણ પસારે. આ સભિક તે ચરણોમાં પડી તમને વદે છે.” ત્યાર બાદ તથાગતે સકિને ભિક્ષુક પદથી સંબોધી પ્રવજ્યા આપી પિતાના સંધમાં લીધે. વાચકેના બોધમાં કાંઈક વૃદ્ધિ થાય અને તેમની રુચિ સવિશેષ પિોષાય એ હેતુથી ઉપર આપેલ સારમાં આવેલ કેટલાક મુદ્દા પરત્વે પ્રાસંગિક ચર્ચા કરવી ઉપયુક્ત લાગે છે. અલબત્ત, આ ચર્ચા કે તુલના માત્ર સંકેતરૂપ હોઈ યથાસંભવ ટૂંકમાં જ પતાવાશે. ૧. વિજયેરસઃ પ્રાણીમાત્રને હારવું નહિ, પણ જીતવું રચે છે. વિશેષ માનવજાતિનો ઈતિહાસ તે હારજીતના સંગ્રામથી જ લખાય છે. શસ્ત્રવિજય તે જાણીતું છે જ, પણ શાસ્ત્રવિજયની કથાય હજારે વર્ષ જૂની છે અને કોઈ પણ ધર્મપરંપરાના ઈતિહાસમાં તે આવે જ છે. વિદ્વાને અને જ્ઞાનીઓનો પ્રથમ પ્રયત્ન એ રહેતો આવ્યો છે કે પોતાના વિષયના હરીફને કોઈ પણ રીતે તે. જેઓ સર્વજ્ઞ કે વીતરાગ તરીકે સંપ્રદાયમાં જાણીતા છે તેમના સાધક અને તપસ્વી શિષ્ય પરિવારમાં એક એવો વર્ગ પણ હંમેશા Page #274 -------------------------------------------------------------------------- ________________ પરિવાજિદ્ધનું માંચક લગ્ન [ ૯૯૯ રહેતો કે જે અન્ય પરંપરાના વિદ્વાને સાથે વાદચચમાં ઊતરે, તેમને હરાવે અને પિતાના સમ્પ્રદાયને જયધ્વજ સ્થાપે. હજારો વર્ષનું સંસ્કૃત-પ્રાકૃતપાલિ વાલ્મય વાદચર્ચાના કાલ્પનિક અને અતિહાસિક વર્ણનેથી ભરેલું છે. અખાડામાં કુસ્તી કરવાના દાવપેચે અને નિયમ હોય છે, જેમ યુદ્ધમાં શસ્ત્ર ચલાવવાના અને તેથી બચવાના દાવપેચે ખેલાય છે, તેમ વાદકથા વિશે પણ છે. એનું એક વિશિષ્ટ શાસ્ત્ર જ રચાયું છે. તેથી કઈ જ્યારે એક વિષયમાં પારગામી થાય ત્યારે તેની પહેલી નેમ તે વિષયના હરીફને જીતવાની અને પિતાને સિક્કો જમાવવાની રહે છે. એ જ પરંપરાગત વહેણને વશ થઈ દાક્ષિણાત્ય પંડિત મથુરામાં વિજય માટે આવ્યું છે અને એ જ વલણને વશ થઈ પેલી પરિવાજિકા પણ પ્રથમ તે વાદનું બીડું ઝડપે છે. લેકેને જાતે યુદ્ધ કરવું ન હોય ત્યારે યુદ્ધ જેવાને રસ પણ અદમ્ય હેય છે. એવું યુદ્ધ જેવા ન મળે તે એની વાર્તા પણ રમ્ય લાગે છે, એ આપણો અનુભવ છે. પંડિત અને પરિત્રાજિકા વચ્ચે વાદન અખાડે રચવામાં મથુરાવાસીઓનો રસ કેટલે ઊંડે છે તે તે જાહેર ચર્ચા જોવા ચેમેરથી માનવમેદની ઊભરાય છે અને સાંજ પડે તેય જમાવટ કાયમ રહે છે એટલા ઉપરથી દેખાઈ આવે છે. આવી ઘટના આજે પણ જૂની ઢબના પંડિતમાં અને નવી ઢબની બેટિંગ કલબમાં બનતી જોવાય છે. તેથી “મહાવસ્તુના પ્રસ્તુત કથાનકમાં જે વાદસભાને લગતું ચિત્ર છે તે વસ્તુસ્થિતિનું નિદર્શક માત્ર છે. ૨. સ્ત્રી પણ વાદપટુ સામાન્ય રીતે એમ જ દેખાય ને મનાય છે કે વિદ્યા પુરૂષપ્રધાન હેઈ વાદ કે ચર્ચામાં પુરુષો જ પડે છે, પણ આ ધારણા પૂર્ણ સત્ય નથી. હજારો વર્ષ પહેલાં પણ સ્ત્રીઓ વાદમાં ભાગ લેતી–એની સંખ્યા પુરુષો કરતાં નાની હોય એ વાત જુદી. પણ સ્ત્રીઓ વિદ્યા શીખતી જ નહિ કે પુરુષો સાથે શાસ્ત્રીય વિષયોમાં વાદચર્ચા કરવામાં ભાગ લેતી જ નહિ એ માન્યતા નિરાધાર છે. ઉપનિષદોમાં વાચનવીની વાત જૂની અને જાણીતી છે. તેણે જનકની સભામાં યાજ્ઞવક્ય જેવા જ્ઞાની સામે માર્મિક અને મૂંઝવી નાખે એવા પ્રશ્નો કરેલા અને યાજ્ઞવધે એનું મહત્ત્વ પણ અંકેલું. મંડનમિશ્રની પત્ની સરસ્વતીએ શંકરાચાર્ય જેવાને થકવ્યાની દંતકથા પણ છે. દાક્ષિણ પંડિત સાથે ચર્ચા કરવાનું બીડું ઝડપનાર એક સ્ત્રી છે; એટલું જ નહિ, પણ તે સ્ત્રી પરિત્રાજિકા છે એમ કહેવામાં આવ્યું છે. પરિવ્રાજક વર્ગ બુદ્ધ-મહાવીર પહેલાંથી આ દેશમાં ચાલ્યા આવે છે. એની પરસ્પર વિરુદ્ધ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૦ ] દર્શન અને ચિંતન એવી ઘણું શાખાઓ અસ્તિત્વ ધરાવતી. પરિવ્રાજક વર્ગમાં પુરુષોની પેઠે સ્ત્રીઓનું પણ સ્થાન હતું. મથુરામાં પરિવાજિકાઓના અનેક મઠોને ઉલ્લેખ છે. તે ઉપરથી પ્રાચીન ઈતિહાસની એ વાતને ટકે મળે છે કે ઉત્તર ભારતમાં ભિક્ષુની પેઠે ભિક્ષુણીઓનો પણ મોટો વર્ગ હતું, અને તે અનેક પંથોમાં વહેંચાયેલું હતું. વધારે સંભવ એવો છે કે એ પરિત્રાજિકાઓ વૈદિકતર • પરંપરામાંની હેય. - ૭, પ્રથમ મુલાકાતે પરસ્પર આકર્ષણ વાદી પંડિત ગમે તે કુતૂહલવશ કે વાદનું બીડું ઝડપનાર એક નારી છે, તે તે કેવી હશે? પણ બન્ને મળ્યાં અને એકબીજાના આકર્ષણથી ઝડપાઈ ગયાં. હવે રસ્તે કેમ કાઢ એ મૂંઝવણનો ઉકેલ પણ બન્નેએ મળી શેધી કાઢ્યો. અલબત્ત, એ ઉકેલમાં પુરુષ પંડિતની ચાતુરી મુખ્ય દેખાય છે, પણ પેલી પરિત્રાજિકા એની યુક્તિ-ચાતુરીને વશ થઈ એ પણ તેનું પ્રબળ આકર્ષણ સૂચવે છે. બન્ને જણ પિતાની મંત્રણાને ગુપ્ત રાખે છે એ તત્કાલીન સામાજિક સ્થિતિનું સૂચન છે. ૪. નગરનારીઓની ફરિયાદઃ એ તે હંમેશને અનુભવ છે કે જ્યારે પુરુષો સાંજે પણ વખતસર ઘેર પાછા ન ફરે ત્યારે સ્ત્રીઓ અકળાય છે અને એ એમની રેજિંદી ફરિયાદ રહે છે કે આટલું મોડું કેમ કરે છે ? એ જ સાર્વજનિક અનુભવ કથાના લેખકે મથુરાવાસી નારીઓને મેઢેથી રજ કર્યો છે. મોડું થવાનું કારણ પુરુષોએ આપ્યું ત્યારે સ્ત્રીઓ નાખુશ થવાને બદલે એમ જાણીને રાજી થઈ કે અમારી જ એક બહેન પુરુષોને ગર્વે ગાળી રહી છે. પુરુષોના મેડા આવવાથી થતા માનસિક દુઃખમાં સ્ત્રીઓને મેટું આશ્વાસન એ મળ્યું કે અમે નહિ તે અમારી એક બહેન પુરુષના ગર્વને ગાળશે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ પિતાના પતિના અને તે દ્વારા પુરુષવર્ગના ઉત્કર્ષથી રાજી થાય છે; પિતાની જાતને પાછળ રાખીને પણ પતિદેવને આગળ કરવામાં કે તેમને વિજયી જોવામાં ઊંડું સુખ અનુભવે છે. તેમ છતાં અહીં ઊલટું દેખાય છે. મથુરાને આખો નારીવર્ગ પિતાનામાંની એક એવી સ્ત્રીને વિજયની દિશામાં જતી જોઈ અને પુરુષ પંડિતને પરાજયની દિશામાં જતો જોઈ કેટલી રાજી થાય છે! બધી જ સ્ત્રીઓ એકસ્વરથી કહી દે છે અને નિરાંત અનુભવે છે કે ઠીક થાય જે પુરુષ હારે તે ! વ્યક્તિગત રીતે પુરુષને જય વાંછતી નારી સામુદાયિક રીતે પુરુષવર્ગને પરાજય કેમ ઈચ્છતી હશે, એ એક માનસશાસ્ત્રીય કેયડે તે ખરો જ. એમ લાગે છે કે પ્રત્યેક વ્યક્તિમાં સજાતીય અને વિજાતીય એવા બે ચિત્તપ્રવાહો Page #276 -------------------------------------------------------------------------- ________________ પારિવાજિકાનું રોમાંચક લગ્ન [ ૧૦૦૧ વહ્યા કરે છે. જ્યારે વ્યક્તિગત આકાંક્ષાતૃપ્તિને પ્રશ્ન હોય ત્યારે સામાન્ય રીતે સ્ત્રીનું વિજાતીય ચિત્ત પ્રધાન બની પુરુષના પરાક્રમને ઝંખે છે અને તેને વશ રહેવામાં આન્તરિક કૃતાર્થતા અનુભવે છે; પણ જ્યારે સામુદાયિક આકાંક્ષાતૃપ્તિની ક્ષણ આવે છે ત્યારે તેનું સજાતીય ચિત્ત ગતિશીલ થાય છે અને તેને પિતાના સજાતીય વર્ગના ઉત્કર્ષ માટે ઝંખતી કરે છે. વ્યક્તિગત રીતે ઊંડે ઊંડે મનમાં પુરુષને ઉત્કર્ષ ઝંખતી નારી પણ સામુદાયિક રીતે નારીવર્ગના ઉત્કર્ષને પક્ષે જ હાથ ઊંચે કરે છે. એમ પણ હોય છે કે વ્યક્તિગત રીતે પુરુષને પરાભવ કરવા અસમર્થ એવી નારીના ચિત્તમાં કઈ એવી ગ્રંથિ બંધાતી હેય કે પુરુષને ક્યારે પરાભૂત કરું. આવી તક જો કેઈ સ્ત્રી ગમે ત્યાં ઝડપતી હોય તે એની એ માનસગ્રંથિ તેમાં સૂર પુરાવે. કદાચ તેથી જ આખો નારીવર્ગ એ પરિવાજિકાના વિજયની આશાથી નાચી ઊઠ્યો હોય. - પ. પરિત્રાજિકાનું સગર્ભા થવું અને દેશાન્તરમાં ચાલી નીકળવું: કથામાં આપણે જોયું કે વાદપટુ પરિત્રાજિકા છેક બાલ્યવયથી જ ઘરવંચિત થઈ હતી અને પરિત્રાજિકાઓના મઠમાં ઊછરી, ત્યાં જ દીક્ષિત થઈ હતી. આટલી શાસ્ત્રપટુ અને રાતદિવસ શાસ્ત્રપારાયણમાં રત તેમ જ ધર્મક્રિયામાં ભાગ લેનાર એક ત્યાગી સ્ત્રી અજાણ્યા પુરુષના અણધાર્યા મિલનમાત્રથી શાસ્ત્રધર્મ-કર્મ બધું છોડી પુરુષ પ્રત્યે ક્ષણમાત્રમાં કેમ આકર્ષાઈ? કેમ એને છળકપટને આશ્રય લેવો પડ્યો અને ગર્ભ ધારણ કર્યો પછી પરિચિત વતન છોડી એને દેશાન્તરમાં ગુપ્તપણે કેમ ચાલ્યા જવું પડ્યું ? આ પ્રશ્નો કાંઈ કાપનિક નથી. પ્રાચીન અને મધ્યયુગની પેઠે એવી ઘટનાઓ આજે પણ જ્યાં ત્યાં જુદા જુદા આકારમાં બની રહી છે. તેથી સામાજિક સ્વાસ્થ અને નિર્દભ ધર્મના પક્ષપાતીઓએ વિચારવું ઘટે કે આવી ઘટનાઓનું મૂળ શું છે અને તે કેમ બનતી અટકે ? સ્પષ્ટ છે કે ગૃહસ્થાશ્રમના રાજમાર્ગનું ઉલ્લંધન કરી અકાળે અને વણસમજે સંન્યાસ લેવામાં જ આવી ઘટનાઓનાં મૂળ છે. બીજી વાત એ છે કે જાણે-અજાણે એક વાર ત્યાગી બનેલ સ્ત્રી કે પુરુષ ફરી જે પ્રામાણિકપણે ભોગમાર્ગે વળે તો સમાજ એના પ્રત્યે સૂગ સેવે છે. એવા પ્રથમ ત્યાગી અને પછી ભેગી પાને તિરસ્કાર વિના જીવવાનું મુશ્કેલ બને છે અને એવી વ્યક્તિઓ ખંતીલી કે શ્રમપ્રિય હોય તેય તેઓને નિર્વાહનું સાધન મેળવવું અતિવસમું થઈ પડે છે. એને લીધે એવી વ્યક્તિઓને ક્યાંય પણ અજાણ્યા પ્રદેશમાં જવું ને ભટકવું પડે છે. આ સ્થિતિ કોઈ પણ સભ્ય સમાજ માટે ઇષ્ટ નથી. ઈચ્છાથી અને સમજણપૂર્વક જે થાય તેમાં જ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૨] દર્શન અને ચિંતન સમાજનું શ્રેય છે. બળાત્કાર કે લાચારીમાં સ્વીકારાયેલે ધર્મ એ માત્ર પોકળ છે અને પિકળોને ઢાંકવાના પ્રયત્નમાંથી પરિણામ પણ ભીરુતા, નિન્દા જેવા અનિષ્ટ દોષોની પુષ્ટિમાં જ આવે છે. તેથી આ બાબત તત્કાળ સુધારણા માગે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. ૬ભિકની પ્રશ્નપદ્ધતિઃ આપણે ઉપર જોયું કે સભિક તથાગત બુદ્ધને જે પ્રશ્નો કરે છે તે મૂળે ત્યાગમાર્ગ સાથે સંબંધ ધરાવે છે. અહીં બે બાબતે વિચારવા જેવી છે ઃ એક તે આવા પ્રશ્ન કેમ ઉભવે છે તે અને બીજી આવી પ્રશ્નપરંપરાને ઈતિહાસ શું છે તે. ત્યાગ એ આન્તરિક વસ્તુ છે, પણ એની આસપાસ જ્યારે ક્રિયાકાંડનું જાળું અને વેશ તથા ચિહ્નોનું પિડું બંધાય છે ત્યારે ત્યાગ વિનાના એ જાળા અને પિપડામાં પ્રજા સંડોવાય છે. એમાંથી જ્યારે કોઈ વિવેકી અંદરનું ખરું તત્ત્વ તારવી તેને પચાવી લે છે ત્યારે તે એવા પ્રશ્નોને ખુલાસો ખરા અર્થમાં કરે છે. તેમાંથી અન્તસ્યાગી અને બહારના ખોખાનું અત્તર લેકે સ્પષ્ટ સમજવા માંડે છે ત્યાં તે અર્ધશ્રદ્ધા અને અવિવેક વળી પાછાં લેકેને જૂની પરેડમાં ખેંચે છે. આ રીતે વિવેક અને અવિવેકનું દેવાસુરી દ્વન્દ ચાલ્યા કરે છે. સભિક બ્રાહ્મણ, શ્રમણ, મુનિ, શ્રોત્રિય જેવા અનેક પ્રતિષ્ઠિત શબ્દને અર્થ પૂછે છે ને બુદ્ધ તાત્વિક રીતે ખુલાસો કરે છે. આવી પ્રશ્નોત્તરશૈલી કાંઈ નવી નથી; તે બહુ જ પુરાણું અને દરેક પંથના ખાસ સાહિત્યમાં મળે છે. મહાભારતના વન, ઉદ્યોગ, અનુશાસને, શાન્તિ આદિ પર્વોમાં આના બહાળા નમૂનાઓ છે. ગીતામાં સ્થિતપ્રજ્ઞને લગતા પ્રશ્ન એ પણ આ જ શૈલીને નમૂન છે. ઉત્તરાધ્યયન નામક જૈન આગમમાં એવા પ્રશ્નોની હારમાળા છે અને ધમ્મપદ આદિ બૌદ્ધ ગ્રન્થમાં ઠેર ઠેર એવા પ્રશ્નો વીખરાયેલા છે. તે બધા રેચક હોવા ઉપરાંત શબ્દોના શૂળ અને તાત્ત્વિક અર્થોનું અન્તર તારવવામાં બહુ પ્રકાશ ફેકે છે. ૭. ૬૩ દૃષ્ટિએઃ પ્રસ્તુત સારમાં ૬૩ શ્રમણ દૃષ્ટિઓને નિર્દેશ છે, અને બુદ્ધને તેથી પર કહી સ્તવવામાં આવ્યા છે. તે પ્રશ્ન એ છે કે એ ૬૩ દષ્ટિએ કઈ અને બુદ્ધ શ્રમણ છતાં એ બધાથી પર કેમ મનાયા ? આ ૬૩ દૃષ્ટિએ દીપનિકા નામના બૌદ્ધ પિટકના પ્રથમ બ્રહ્મજાલસૂત્રમાં (ખરી રીતે આપણે જેને લેકભાષામાં ભ્રમજાળ કહીએ છીએ તેમાં) ગણાવેલી છે. દૃષ્ટિ એટલે માન્યતા અથવા એક પ્રકારની પકડ. જ્યારે માણસ આવી એક Page #278 -------------------------------------------------------------------------- ________________ પરિવાળિકાનું રામાંચક લગ્ન [ ૧૦૦૩ પકડમાં સાય ત્યારે તે ખીજી પકડના વિરોધ કરે છે તે અંદરોઅંદર બધી દૃષ્ટિએ આખડે છે. બ્રહ્મ કે સત્ય તત્ત્વની શોધમાં સાંપડેલી દૃષ્ટિએ તત્ત્વનો માર્ગ નવાને બદલે એક એક જાળ અર્થાત્ ભ્રમજાળ અની જાય છે ને માણસા તેમાં જ ગૂંચવાયા કે મૂંઝાયા કરે છે. ખુદ્દે જ સર્વ પ્રથમ એમ કહ્યું કે કાઈ પણ દૃષ્ટિને પકડી ન બેસવુ. નદીકિનારે પહોંચ્યા પછી માણસ જેમ કિનારે લઈ જનાર નાવડાને વળગી નથી રહેતા તેમ અમુક હદ સુધી વિચાર કે આચારમાં આગળ વધારનાર દૃષ્ટિને પણ, વિશેષ સત્યગામી ખનવા, છોડવી જ જોઈ એ. આવા મહાન ક્રાન્તદાનને લીધે જ બુદ્ધ દૃષ્ટિથી પરરૂપે સ્તવાયા છે. – નચિકેતા. Page #279 -------------------------------------------------------------------------- ________________ દંપતીજીવનના દસ્તાવેજી પત્ર [૩૬] શ્રી. ઈન્દુલાલ યાજ્ઞિક કેવળ ગુજરાતના જ સેવક નથી, પણ તેઓ વિશિષ્ટ રાષ્ટ્રીય સેવકોમાંના એક અસાધારણ છે. તેમણે પોતાની આત્મકથા લખવા માંડી છે. તેને બીજો ભાગ પણ પ્રસિદ્ધ થઈ ગયા છે. જેણે જેણે એ ભાગે વાંચ્યા હશે તે બધા આગળના ભાગોની અતિ ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા હશે એમ મને લાગે છે. “ગૃહમાધુરીમાં એ બંને ભાગે વિશે લખવું પ્રસ્તુત નથી, અને અત્યારે હું એટલે સ્વસ્થ પણ નથી. પરંતુ બીજા ભાગમાં શ્રી. ઈન્દુભાઈના દંપતી જીવન ઉપર પ્રકાશ નાખતે જે ભાગ આવે છે તે વિશે “ગૃહમાધુરી'નાં વાચક–વાચિકાઓ સમક્ષ કાંઈક લખવાનું મન થઈ આવે છે. એમ તે શ્રી. ઈન્દુભાઈએ પિતે જ પિતાના લગ્નજીવન વિશેની, ઘણાને માટે અજ્ઞાત એવી સમસ્યા ઉપર “લગ્નજીવનની વિદના ” એ મથાળા નીચે આદ્ર-કરુણ વાણીમાં પિતાનું નિખાલસ હૃદય ઠાલવ્યું છે, જે એમની સચ્ચાઈને અમર દસ્તાવેજ બની રહે છે. તેથી એ વિશે અત્રે મારે કશું વિશેષ કહેવું નથી. કહેવું હોય તો તે એટલું જ કે વાંચી અને સમજી શકે એવા બધા જ ગુજરાતી ભાષા જાણનારાઓ તે વાંચે વિચારે. મુખ્યત્વે અત્રે જે કહેવું છે તે તો એમનાં સદ્ગત પત્ની બહેન કુમુદના એ જ ભાગમાં પ્રસિદ્ધ થયેલા બે પ વિશે. આ બે પત્ર દંપતીજીવનની આર્યનારીના હૃદયમાં કેવી પ્રતિષ્ઠા છે એના અમર દસ્તાવેજો છે. કુમુદના સુકુમાર હૃદયમાંથી નીતરતી પતિનિશા એમાં વ્યક્ત થાય છે. એક ઋષિકલ્પ કવિએ ઉચ્ચાર્યું છે કે—માર્ચમાર્યક્ષેતન્. તે કુમુદના જીવનમાં તંતમંત દેખાય છે. ઋષિના વક્તવ્યને ભાવ એ છે કે આર્યત્વ એ ગુણસિદ્ધ છે, નહિ કે જન્મસિદ્ધ; અને તેનું વ્યવહારમાં અનુભવી શકાય એવું એકમાત્ર સ્વરૂપ એ છે કે આર્ય કે આર્યાની સંગતિ કદી જરાછર્ણ થતી નથી–સદા એકસરખી જીવંત રહે છે. કુમુદના બંને પત્ર પૈકી એકેએક વાક્ય એના આય. -નારીત્વને પુરાવે છે. આવી સહજ યોગ્યતા ધરાવનાર કુમુદ ઈન્દુભાઈ જેવા સહદય સેવાભાવી પુરુષ દ્વારા કેમ ઉપેક્ષા પામી હશે એ પ્રશ્ન વાચકને મૂંઝવે છે ખરે. એને ઉત્તર શકુન્તલાના આખ્યાનમાંથી નથી મળતું ? શકુન્તલાને Page #280 -------------------------------------------------------------------------- ________________ દંપતીજીવનના દસ્તાવેજી પત્રો | ૧૦૦ દુર્વાસાને શાપ હતા, તે કારણે દુષ્યન્ત તેને વીસરી ગયે એમ કાલિદાસ કહે, છે. અહીં કુમુદને એ કોઈ શાપ સ્પર્યો નથી. તે પછી અંતર શું અકારણ જ ઊભું થયું ? ના, કાર્ય વિના કારણ કેમ થાય ? શ્રી. ઈન્દુભાઈ પિતે જ એકરાર કરે છે કે તેમને નવા જમાનાની ચબરાક નારીના સ્વને કામણ કર્યું હતું. આવા કોઈ ભાવે જ તેમના સહૃદય હૃદયને અદય બનાવ્યું, પણ પેલી કુમુદ તે આવા જીવલેણ સંકટ વખતે પણ સ્નિગ્ધ, સહૃદય અને સદાય રહી. એણે પિતાના બંને પત્રમાં જે ઉદાત્ત અને ઉદાર વૃત્તિ રજુ કરી છે તેમાં મને પિતાને તો સીતા અને દ્રૌપદીનાં હૃદયનું અજબ મિશ્રણ લાગે છે. તે ઈન્દુભાઈને વીનવે છે, પગે પડે છે, પણ વળી સ્વમાનથી પ્રેરાઈ ઉચ્ચ ભાવનાવશે કઈ સ્થૂળ દયાની માગણી નથી કરતી. જ્યારે તે લખે છે – ‘તમારી રૂઢિ પ્રમાણે પરણેલી પત્ની તમારી જ છે. કોઈ કાળે, જીવ જતાં, આત્મા ઊડી જતાં બીજાની થવાની નથી જ. ભલે તમે ના ચાહે, ભલે તમે અમારા સ્નેહને તિરસ્કારે, પણ અમારે ધર્મ છે કે તમને ચાહવું. અને તે ખાલી નહિ, આત્માના તાર સંધાય તેવી જ રીતે.” (પહેલો પત્ર) સંસારના જીવનમાં મેંય બ્રહ્મના ભણકાર સૂણવા પ્રયત્ન કર્યો છે, કરું છું. મારુયે જયાની યેગ-સાધનામાં જીવન જાય. નિર્દય બની હૃદયને કચરું છું. હૃદયમાં ભીનાશ, કમળતા પ્રભુએ કાં ઝેરી હશે ? અસ્થિમય એને કાં ન બનાવ્યું ?” (બીજે પત્ર)–ત્યારે તેનું માનસ કેવા ઉચ્ચ આદર્શમાં વિચરતું હશે અને ઇન્દુભાઈને ઝંખતું હશે એની કલ્પના જ કરવી રહે છે. શરૂઆતમાં કુમુદ શું ભણું હશે, કેવું ભણી હશે, કેવી તૈયારી હશે, વગેરે વિશે મારા જેવો કશું નથી જાણતું, પણ એના બે પત્રો એટલું તે, કહી જાય છે કે તેનામાં જેમ સૌકુમાર્ય અને આર્યનારીત્વ અલૌકિક હતું તેમ તેનામાં સમજણ, વિવેક, સેવાની ભાવના અને પુરુષાર્થ પણ અદ્ભુત હતાં. જે એ માત્ર સીતા હતા તે મૌનપૂર્વક પૃથ્વીમાં વિલય પામત, પણ એનામાં દ્રૌપદીનું ખમીર પણ હતું. તેથી જ તેણે ખાનદાન કુટુંબના સ્ત્રીસહજ લજજાશીલ હૃદયની મર્યાદાઓનું અતિક્રમણ કરી કઠોર પ્રતીત થયેલા પતિને ઉદેશી ક્યારેક વિશ્વની રાજસભામાં સંભળાય એવાં પ્રેમાળ છતાં માર્મિક વેણે દ્રૌપદીની પેઠે ઉચ્ચાર્યા છે. ખરી રીતે કુમુદના એ આર્ય–ઉગારે જ્યારે મોડે મોડે પણ શ્રી. ઈન્દુભાઈને સંભળાયા ત્યારે તેમનું સંવેદનશીલ હૃદય હચમચી ઊર્યું અને એ હૃદય કઠોર મટી કમળ બન્યું. કમળતાના એ જ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૬ ] દર્શન અને ચિંતન વહેણે તેમની પાસે “લગ્નજીવનની વેદના ”નું આત્મલક્ષી પ્રકરણ લખાવ્યું. રામે સીતા માટે વલોપાત કર્યો હતો એ તે આપણે પરોક્ષ રીતે વાલ્મીકિની વાણીમાં સાંભળીએ છીએ, ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકને આ વિલાપ આપણું માટે પ્રત્યક્ષ છે. પણ આ આખી કરુણ ઘટનામાં મને જે એક સળંગસૂત્ર સત્ય દેખાય છે તે છે કુમુદની વિવેકી આયંભાવના. ભલે એ એ જ ભાવનામાં મુરઝાઈ અને સુકાઈ ગઈ, પણ તે એક સ્મરણીય આદર્શ મૂકતી ગઈ. • પણ પુરુષ પક્ષે શું ? ” આ એક પ્રશ્ન આ જમાનામાં થાય. શું અદ્યાપિ એવો કોઈ પુરુષ છે જે પત્નીઘેલે નહિ પણ પત્ની પ્રત્યે વફાદાર હેય, આર્ય હોય અને પત્ની તરફની સમગ્ર ભાવે ઉપેક્ષા છતાં તે એના પ્રત્યે માત્ર દાંપત્ય ભાવનાથી એકનિષ્ઠ રહ્યો હોય ? આનું ઉદાહરણ બહુરૂપ જગતમાં દુર્લભ નથી, પણ એને યથાર્થ પુરો શોધવાનું કામ સહેલું પણ નથી. કહેવાય છે કે પુરુષ પત્ની પ્રત્યે વફાદાર હોય તે છેવટે એના વિયોગમાં રામની પેઠે બીજું લગ્ન ન કરતાં મૂરે, પણ એ પિતાની સહચરીને કુમુદની પેઠે સર્વાર્પણની ભાષામાં અજપાજાપ તે ન જ કરે. –ગૃહમાધુરી, માર્ચ ૧૯૫૬. Page #282 -------------------------------------------------------------------------- ________________ યાયાવર [૩૭] “શ્રીરંગના ગયા અંકમાં “આપણું યાયાવર પંખીઓ” એ નામે શ્રી. માધવસિંહ સોલંકીને અતિસુંદર અને મહત્વપૂર્ણ લેખ છપાયેલ છે. એમાં “ Migrant Birds” માટે “યાયાવર” શબ્દ જાયેલો છે. એ લેખ સાંભળતાં મને યાયાવર પદ એ અર્થ માટે બહુ ઉપર્યુક્ત લાગ્યું અને મિત્રો સાથે ચર્ચા થતાં ઉચિત લાગ્યું કે એ પદ વિશે અત્રે કાંઈક લખવું. સંસ્કૃતમાં યાધાતુ છે, એને અર્થ જવું–ગતિ કરવી થાય છે. ગુજરાતી કે હિંદી “જા એ આ “પા” ધાતુ પરથી આવેલો છે. જા જા કરે છે એમ આપણે બોલીએ છીએ ત્યારે એ ભાવ સૂચવીએ છીએ કે તે વ્યક્તિ વારંવાર અથવા બહુ જ ચાલ્યા કરે છે, જેમ ગુજરાતીમાં “જા જા” વપરાય છે તેમ જ સંસ્કૃતમાં “યાયાતિ” એવું રૂ૫ વપરાય છે. એ જ સંસ્કૃત રૂપ ઉપરથી સ્વભાવના અર્થમાં “વર” પ્રત્યય લાગતાં “યાયાવર’ શબ્દ બનેલો છે. એટલે એને સીધો અર્થ એ થાય કે અનેક વાર કે બહુ વાર જનાર યા જવા-આવવાના સ્વભાવવાળેઆ તે શબ્દના મૂળ ધાતુ અને રૂપ વિશે સંકેત છે. ભારતીય વાલ્મયમાં યાયાવર પદ વિશિષ્ટ અર્થમાં વપરાયેલું છે. એ અર્થમાં એને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ તે આવે જ છે, ઉપરાંત પરંપરાગત રૂઢ અર્થ પણ રહે છે. યાયાવર એ કહેવાતા, જે કોઈ એક સ્થાને બંધાઈ ન રહેતાં પરિવ્રાજકની પેઠે ચાલ્યા કરતા અને જેમ પરિત્રાજક કોઈ સ્થાનમાં ન બંધાતાં ભ્રમણ કરે તેમ યાયાવરે પણ અલિપ્તભાવે વિચર્યા કરતા. મહાભારતમાં એવા યાયાવર ગણોને નિર્દેશ છે. તે સૂચવે છે કે વ્યાયાવર એ કઈ એકાદ રડીખડી વ્યક્તિ ન હતી, પણ યાયાવરના ગણે યા સંઘે પણ હતા. વળી મહાભારતમાં જ જરસ્કારુ નામના ઋષિને યાયાવરમાં શ્રેષ્ઠ કહ્યા છે. આથી સ્પષ્ટ છે કે જેમ બૌદ્ધોમાં ભિક્ષુસંધ, જેમાં મુનિસંધ તેમ આ દેશમાં તાપસસંધ-તપસ્વી સંધ અને યાયાવરસંઘ પણ હતા. પરંતુ યાયાવર કહેવાતા ઋષિ માત્ર બ્રમણને કારણે જ એ નામથી ન Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૮] દર્શન અને ચિંતન ઓળખાતે, સાથે સાથે એનામાં વિશિષ્ટ ગુણોની અપેક્ષા પણ રહેતી. એ અપેક્ષા એટલે એનું અપરિગ્રહી જીવન. શ્રીભાગવતમાં શાલીન, યાયાવર, શિલ અને ઉંન્ને એવી ચાર બ્રાહ્મણની વૃત્તિઓ યા આજીવિકાઓને નિર્દેશ છે. યાયાવર એ એક જાતની આજીવિકા છે. એનો અર્થ ભાગવતવૃત્તિકાર શ્રીધરે દર્શાવ્યા છે–અને તે યોગ્ય જ છે કે –એ પ્રમાણે હમેશા અનાજની ભિક્ષા માંગવી તે યાયાવરવૃત્તિ. જે વિપ્રવ્યક્તિ પિતાની પાસે કશે સંગ્રહ ન રાખતાં જરૂરિયાત પ્રમાણે હંમેશા અનાજની ભિક્ષા માંગી લે તે તેની યાયાવરવૃત્તિ કહેવાય. મૂળમાં આવી વૃત્તિ પાછળ ઉચ્ચ આશયવાળા અપરિગ્રહને ભાવ જ રહેલો છે. આવી વૃત્તિ ધારણ કરનાર હોય તે યાયાવર કહેવાય. આ રીતે આ દેશમાં અપરિગ્રહ ઉપર જીવન ધારણ કરતા અનેક સંત-મુનિઓમાં “યાયાવર એ એક પ્રકારનો વર્ગ હતે. (આજે ભલે તદ્દન અલ્પ પ્રમાણમાં, તે પણ તેવા વર્ગની સાવ ખોટ નથી.) યાયાવર શબ્દ પાણિનિ જેવા વૈયાકરણએ સિદ્ધ કર્યો છે. મહાભારત, રામાયણ, સ્મૃતિ અને ભાગવત આદિમાં એ વપરાયેલ મળે છે. આવા ભાવપૂર્ણ યાયાવર” શબ્દને અંગ્રેજી શબ્દ “માઈગ્રેટરી બર્ડને માટે જ એના જેકે બહુ કૌશલ દર્શાવ્યું છે, એમ મને લાગે છે. જે યાયાવર એ બ્રમણશીલ અને અપરિગ્રહવૃત્તિ ધારણ કરનાર એવો કઈ વર્ગ હતે તે યુરોપના અને ઉત્તર એશિયાના દૂરદૂરના પ્રદેશોમાંથી હજારો માઈલની અલિપ્ત યાત્રા કરી ગુજરાતમાં અને આ દેશમાં આવનાર પક્ષીઓ માટે એ શબ્દ વપરાય ત્યારે કહેવું જોઈએ કે એણે પોતાનો મૂળ ભાવ સાચવી રાખ્યો છે. પ્રકૃતિરસિક ભાઈશ્રી હરિનારાયણ આચાર્યે કદાચ સર્વપ્રથમ યાયાવર શબ્દ પક્ષીઓ માટે-માઈગ્રેટરી બસ માટે વાપર્યો છે, તે તેમનું બ્રાહ્મણસુલભ ચિંતન સુચવે છે. –શ્રીરંગ, એપ્રિલ ૧૯૫૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક ચિન્તન Page #285 -------------------------------------------------------------------------- ________________ Page #286 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસક્રમ [૧] દીન એટલે તત્ત્વવિદ્યા. અત્યારે દેશભેદની દૃષ્ટિએ દર્શન બે ભાગમાં વહેંચાઈ જાય છે. યુરોપીય અને ભારતીય. યુરોપીય દર્શનનું ધ્યેય મુખ્ય ભાગે અમુક વિષેની ચર્ચા કરી તેનું વાસ્તવિક જ્ઞાન મેળવવા પૂરતું છે, જ્યારે ભારતીય દર્શનનું ધ્યેય તે તે વિષયનું વાસ્તવિક જ્ઞાન મેળવવા ઉપરાંત છેવટે તે દ્વારા મોક્ષ મેળવવા સુધીનું છે. આ કારણથી ભારતીય દર્શનના પ્રતિપાદ્ય વિષયનું ક્ષેત્ર સંસાર અને તેની હની સ્થિતિ સુધી લંબાયેલું છે. તેમાં મેક્ષનું સ્વરૂપ શું? તેને પ્રાપ્ત કરવાનાં સાધને કયાં અને કેટલાં? મેક્ષના અધિકારી આત્માનું સ્વરૂપ કેવું છે? સંસાર એટલે શું? યાદિ અનેક આધ્યાત્મિક વિષયની ચર્ચા પ્રધાનપદ ભોગવે છે. મેક્ષ એટલે આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આવી પૂર્ણતા કાંઈ એકાએક પ્રાપ્ત થઈ શક્તી નથી, કારણ તેને પ્રાપ્ત કરવામાં અમુક વખત વ્યતીત કરે પડે છે, તેથી જ મોક્ષ મેળવવા માટે આધ્યાત્મિક ઉત્કાન્તિનો ક્રમ સ્વીકારવું પડે છે. તત્ત્વજિજ્ઞાસુઓના હૃદયમાં સ્વાભાવિક રીતે જ એ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિને ક્રમ કેવા પ્રકારનો હોય છે? આને ઉત્તર સ્વતંત્ર રીતે આપવા કરતાં તે સંબંધમાં આર્ય દર્શનેના જે ભિન્ન ભિન્ન વિચારે મળી આવે છે તેનું સંક્ષેપમાં એકત્ર પ્રદર્શન કરી દેવું એ વિશેષ ઉપયોગી છે. એમ ધારી પ્રસ્તુત લેખમાં તે વિચારોને સંગ્રહ કરવાને ઉદ્દેશ રાખેલ છે. આ ઉપરથી વાચકને ભિન્ન ભિન્ન દર્શનની આધ્યાત્મિક ઉલ્કાન્તિના કમ સંબંધી વિચારસરણું જાણવાની તક મળશે અને તે ઉપર સ્વતંત્ર વિચાર કરવાની વૃત્તિ ઉદ્દભવશે. ભારતીય દર્શનેની મુખ્ય ત્રણ શાખા ગણાય : વૈદિક, બૌદ્ધ અને જૈન. પહેલી શાખા બ્રાહ્મણપંથની અને બીજી શાખાઓ શ્રમણ પંથની છે. જોકે ૧. તે તે દર્શનના મૂળ ગ્રંથ જોતાં આ બાબત આપોઆપ જણાઈ આવે છે. ઉદાહરણ તરીકે જુઓ ન્યાયદર્શનનું પહેલું સૂત્ર, ગદર્શનનું છેલ્લું મૂત્ર, સાંખ્યદર્શનનું પહેલું સૂત્ર અને વેદાન્તદર્શનનું પહેલું તથા છેલ્લું સૂત્ર. તે જ પ્રમાણે જૈનદર્શન માટે જુઓ તત્વાર્થાધિગમનું પહેલું સૂત્ર. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૨ ] દર્શન અને ચિંતન પ્રાચીન કાળમાં શ્રમણપંથની બીજી અનેક શાખાઓ હતી, પણ આજે તે શાખાઓનાં સ્વતંત્ર સાહિત્ય કે સંપ્રદાય કાંઈ પણ શેષ નથી. શ્રમણપથની અનેક પ્રાચીન શાખાઓનાં છૂટાંછવાયાં નામ અથવા અસ્તવ્યસ્ત મંતવ્યો વર્તમાન સંપ્રદાયના સાહિત્યમાં મળી આવે છે. તેમાં આજીવક સંપ્રદાયનું નામ ખાસ નોંધવા જેવું છે, કારણ કે તેનાં અન્ય મંતવ્યો સાથે આધ્યાત્મિક ઉલ્કાન્તિના ક્રમને લગતા કેટલાક વિચારે બૌદ્ધ સાહિત્યમાંથી મળી આવે છે. બાહ્મણપંથ અને શ્રમણુપંથની અનેક ભિન્નતાઓમાંની એક ભિન્નતા એ છે કે જ્યારે બ્રાહ્મણ પંથનું સાહિત્ય મુખ્યપણે સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારે છે, ત્યારે શ્રમણપંથનું સાહિત્ય મુખ્યપણે પ્રાકૃત ભાષાનું ગૌરવ વધારે છે. આ કારણથી અને અન્ય કારણથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમને લગતા તે બને પના વિચારમાં ભાષા, પરિભાષાને અને પ્રતિપાદન પદ્ધતિને ભેદ હોય તે સ્વાભાવિક છે, છત સંક્ષ્મ દૃષ્ટિએ નિમજ્જન કરનારને તે વિચારેનું ઐક્ય સમજાયા સિવાય રે .. નહિ. આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમને વિચાર આવતાં જ તેની સાથે તેનાં આરંભને અને સમાપ્તિને વિચાર આવે છે. તેને આરંભ એ તેની પૂર્વ સીમા અને તેની સમાપ્તિ એ તેની ઉત્તર સીમા. પૂર્વ સીમાથી ઉત્તર સીમા સુધી વિકાસને વૃદ્ધિઝમ એ જ આધ્યાત્મિક ઉત્ક્રાતિક્રમની મર્યાદા. તેના પહેલાંની સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસ અથવા પ્રાથમિક સારદશા અને તેના પછીની સ્થિતિ એ મોક્ષ અથવા આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આ રીતે કાળની દૃષ્ટિએ સંક્ષેપમાં આત્માની અવસ્થા ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે ? () આધ્યાત્મિક અવિકાસ, (૨) આધ્યાત્મિક વિકાસક્રમ, (૪) મોક્ષ. આ આત્મા સ્થાયી સુખ અને પૂર્ણજ્ઞાન માટે તલસે છે, તેમ જ તે દુઃખ કે અજ્ઞાનને જરાયે પસંદ કરતા નથી. છતાં તે દુઃખ અને અજ્ઞાનના વમળમાં ગોથાં ખાય છે, તેનું શું કારણ? આ એક ગૂઢ પ્રશ્ન છે, પણ તેને ઉત્તર તત્વને સ્કૂલે છે. તે એ છે કે “સુખ અને જ્ઞાન મેળવવાની સ્વાભાવિક વૃત્તિથી આત્માનું પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાનમય સ્વરૂપ સાબિત થાય છે, કારણ કે તે જ્યાં સુધી પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાન ન મેળવે ત્યાં સુધી સંતોષ પામી શકતો નથી, છતાં તેના ઉપર અજ્ઞાન અને રાગદ્વેષના એવા પ્રબળ સંસ્કારે છે કે જેને લીધે તે ખરા સુખનું ભાન કરી શકતા નથી, અગર કાંઈક ભાન થયું તે પણ તે ખરા સુખની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરી શકતો ૧, જુઓ દીધનિકાય, બ્રહ્મજાલસુર, Page #288 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસકમ [૧૦૧૩ નથી.” અજ્ઞાન એ ચેતનાના સ્કુરણનું વિરોધી તત્ત્વ છે. તેથી જ્યાં સુધી અજ્ઞાનની તીવ્રતા હોય ત્યાં સુધી ચેતનાનું ફુરણ અત્યંત મંદ હોય છે. તેને લીધે ખરા સુખ અને ખરા સુખના સાધનને ભાસ જ થવા પામત નથી. આ કારણથી આત્મા પિતે એક વિષયમાં સુખ મળવાની ધારણાથી પ્રવૃત્તિ કરે છે અને તેમાં છેવટે નિરાશ થવાથી બીજી વિષય તરફ વળે છે. બીજા વિષયમાં નિરાશ થતાં વળી ત્રીજા વિષય તરફ દોડે છે. આ રીતે તેની સ્થિતિ વમળમાં પડેલ લાકડાના જેવી કે વંટળયામાં ઊડતા તણખલા જેવી થઈ જાય છે. આવી કષ્ટપરંપરા અનુભતાં કાંઈક અજ્ઞાન ઓછું થાય છે, તેય રાગદ્વેષની તીવ્રતાને લીધે સુખની ખરી દિશામાં પ્રયાણ કરી શકાતું નથી. અજ્ઞાનની સહજ મંદતાથી ઘણીવાર એવું ભાન થાય છે કે સુખ અને દુઃખનાં બીજ બાહ્ય જગતમાં નથી, છતાં રાષની તીવ્રતાને પરિણામે પૂર્વ પરિચિત વિષયોને જ સુખ અને દુઃખનાં સાધન માની તેમાં હર્ષ અને વિષાદને અનુભવ થયા કરે છે. આ સ્થિતિ ચોક્કસ લક્સ વિનાની હોવાથી દિશાને ચેકસ નિશ્ચય કર્યા સિવાય વહાણ હંકારનાર ખલાસીની સ્થિતિ જેવી છે. આ જ સ્થિતિ આધ્યાત્મિક અવિકાસ કાળની છે. ૨. અશાન અને રાગદ્વેષના ચક્રનું બળ પણ હંમેશાં જેવું ને તેવું ન જ રહી શકે, કારણ તે બળ ગમે તેટલું વધારે હોય તે પણ છેવટે આત્મિક બળ સામે તે અગણ્ય છે. લાખો મણ ઘાસ અને લાકડાને બાળવા તેટલા જ અગ્નિની જરૂર નથી હોતી. તે માટે તે અગ્નિને એક કણ પણ બસ છે. શુભ પ્રમાણમાં થોડું હોય તો પણ તે લાખો ગણા અશુભ કરતાં વધારે બળવાન હોય છે. જ્યારે આત્મામાં ચેતનતાનું સ્કુરણ સહજ વધે છે અને રાગષ સાથેના આત્માના યુદ્ધમાં જ્યારે રાગદ્વેષની શક્તિ ઘટે છે, ત્યારે આત્માનું વીર્ય, જે અત્યાર સુધી ઊલટી દિશામાં કામ કરતું, તે ખરી દિશાનાં વળે છે. તે જ વખતે આત્મા પિતાના ધ્યેયને નિર્ધાર કરી તે મેળવવા દઢ નિશ્ચય કરી લે છે અને તે માટે તે પ્રવૃત્તિ કરવા લાગે છે. આ વખતે આધ્યાત્મિક વિકાસને પાયે નંખાય છે. હવે પછી આત્મા પિતાની જ્ઞાન અને વીર્યશક્તિની મદદ લઈ અજ્ઞાન અને રાગદ્વેષ સાથે કુસ્તી કરવા અખાડામાં ઊતરી જાય છે; કદાચ તે ક્યારેક હાર ખાય છે, પણ છેવટે તે હારના પરિણામે જ વધેલ જ્ઞાન અને વીર્ય શક્તિને લઈ હરાવનાર અજ્ઞાન અને રાગદ્વેષને દબાવતે જ જાય છે. જેમ જેમ તે દબાવતે જાય છે તેમ તેમ તેને ઉત્સાહ વધતું જાય છે. ઉત્સાહવૃદ્ધિ સાથે જ એક અપૂર્વ આનંદની લહેર છૂટે છે, અને આનંદની લહરીમાં આનખશિખ ડૂબેલ આત્મા અજ્ઞાન તેમ જ રાગદ્વેષના ચક્રને Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૪ ] દર્શન અને ચિંતન વધારે ને વધારે નિર્બળ કરતે પિતાની સહજ સ્થિતિ તરફ આગળ વધત જાય છે. આ સ્થિતિ આધ્યાત્મિક વિકાસક્રમની છે. . આ સ્થિતિની છેવટની મર્યાદા એ જ વિકાસની પૂર્ણતા. આ પૂર્ણતા પ્રાપ્ત થઈ એટલે સંસારથી પર સ્થિતિ પ્રાપ્ત થઈ. તેમાં કેવળ સ્વાભાવિક આનંદનું જ સામ્રાજ્ય હોય છે. આ મેક્ષકાળ. આટલે સામાન્ય વિચાર કર્યા પછી હવે તે સંબંધમાં પ્રત્યેક દર્શનના વિચારે ક્રમશઃ જોઈએ. વૈદિક દર્શન ઉપનિષદ અને અન્ય ગ્રંથોમાં આધ્યાત્મિક વિચારની પ્રધાનતા હોવાથી તેમાં વિકાસક્રમને લગતા કિરિો મળી આવે એ સ્વભાવિક છે. છતાં વૈદિક સાહિત્યમાં ગદર્શન ઉભા વ્યાસભાષ્ય અને ગવાસિષ એ બે ગ્રંથ એવા છે જેમાં આધ્યાત્મિક વિકાસક્રમ વ્યવસ્થિત રીતે સાંગે પાંગ આલેખાચેલે છે, જ્યારે અન્ય ગ્રંથોમાં તેટલો પૂર્ણ રીતે નથી. તેથી એ બે ગ્રંથમાંથી જ વૈદિક દર્શનની તે સંબંધી માન્યતા અને જણાવીશું. ગદર્શનમાં મહર્ષિ પતંજલિએ મોક્ષના સાધનરૂપે ભેગનું વર્ણન કરેલ છે. વેગ એટલે આધ્યાત્મિક વિકાસક્રમની ભૂમિકાઓ. જે ભૂમિકામાં યોગને આરંભ થાય છે, તે ભૂમિકાથી માંડી અને તે યોગ ક્રમશઃ પુષ્ટ થતાં થતાં જે ભૂમિકામાં પૂર્ણ કક્ષાએ પહોંચે છે ત્યાં સુધીની ચિત્તની ભૂમિકાઓ આધ્યાત્મિક વિકાસક્રમમાં આવી જાય છે. યોગનો આરંભ થયા પહેલાંની ભૂમિકાઓ એ આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ છે. આ પ્રકારના સૂત્રકારના અભિપ્રાયને સ્પષ્ટ કરવા માટે ભાષ્યકાર મહર્ષિ વ્યાસે ચિત્તની પાંચ ભૂમિકાઓ બતાવી છેઃ (૧) ક્ષિપ્ત, (૨) મૂઢ, (૩) વિક્ષિપ્ત, (૪) એકાગ્ર, અને (૫) નિરુદ્ધ. આ પાંચમાં પહેલી બે એટલે ક્ષિત અને મૂઢ ભૂમિકાઓ અવિકાસ સૂચક છે. ત્રીજી વિક્ષિણ ભૂમિકા એ અવિકાસ અને વિકાસનું સમેલન છે, પણ તેમાં વિકાસ કરતાં અવિકાસનું બળ ઘણું વધારે છે. એથી એકાગ્ર ભૂમિકામાં વિકાસનું બળ વધે છે, અને તે સવિશેષ વધતાં ( ૧ (૧)જે ચિત્ત હમેશાં રજોગુણની બહુલતાથી અનેક વિષયમાં પ્રેમનું હેવાથી અત્યન્ત અસ્થિર હોય છે, તે ક્ષિપ્ત. (૨) જે ચિત્ત તમે ગુણના પ્રાબલ્યથી નિદ્રાવૃત્તિવાળું બને તે મૂઢ. (૩) જે ચિત્ત અસ્થિરતા વિશેષ હોવા છતાં ક્યારેક ક્યારેક પ્રશસ્ત વિષયોમાં સ્થિરતા અનુભવે તે વિક્ષિપ્ત, (૪) જે ચિત્ત એકતાન–સ્થિર બની જાય તે એકાગ્ર. (૫) જે ચિત્તમાં તમામ વૃત્તિઓને નિરોધ થઈ ગયો હોય અને માત્ર સંસ્કો જ બાકી રહ્યા હોય તે નિરુદ્ધ. Page #290 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ ૧૦૫ પાંચમી નિરુદ્ધ ભૂમિકામાં પૂર્ણ કલાએ પહોંચે છે. તેથી આ રીતે ભાષ્યકારની વિચારસરણીનું સંક્ષેપમાં પૃથક્કરણ કરીએ તે સાર એટલે જ નીકળે છે કે ક્ષિત, મૂઢ અને વિક્ષિપ્ત એ ત્રણ ભૂમિકાઓમાં અવિકાસ કાળ હોય છે, જ્યારે છેલ્લી બે એકાગ્ર અને નિરુદ્ધ ભૂમિકાઓમાં વિકાસક્રમ અથવા આધ્યાત્મિક ઉત્ક્રાન્તિને ક્રમ હોય છે. આ પાંચ ભૂમિકાઓ બાદની સ્થિતિ એ મેક્ષકાળ. ગવાસિત્રમાં ચેતનની સ્થિતિના સંક્ષેપથી બે ભાગ કરવામાં આવ્યા છે? (૧) અજ્ઞાનમય અને (૨) જ્ઞાનમય. અજ્ઞાનયમ સ્થિતિ એટલે અવિકાસ કાળ અને જ્ઞાનમય સ્થિતિ એટલે વિકાસકાળ. આ વિકાસકાળ પછી મોક્ષકાળ આવે છે. અજ્ઞાનમય સ્થિતિના સાત વિભાગ કરી તેને સાત અજ્ઞાન-ભૂમિકાઓના નામથી ઓળખાવ્યા છે, જેમકે (૧) બીજેશ્રત, (૨) જાગ્રત, (૩) મહાજાગ્રત, (૪) જાગ્રતસ્વમ, (૫) સ્વમ, (૬) સ્વજાગ્રત, અને (૭) સુષમક. ૧. આ પાંચ ચિત્તોમાં પહેલાં બે તે અનુક્રમે રજોગુણ અને તમે ગુણની બહુલતાને લીધે નિશ્રેયપ્રાપ્તિમાં હેત થઈ શકતાં નથી, એટલું જ નહિ, બલકે તે ઊલટો નિશ્રેિયસનાં બાધક છે, જેથી તે યુગેકેટિમાં ગણુંવા યોગ્ય નથી અર્થાત તે બે ચિત્તની સ્થિતિઓમાં આધ્યાત્મિક અવિકાસ હોય છે. વિક્ષિપ્ત ચિત્ત ક્યારેક કયારેક સાત્ત્વિક વિષયેમાં સમાધિ મેળવે છે ખરું, પણ તે સમાધિ સામે અસ્થિરતા એટલી બધી હોય છે કે જેથી તે પણ ગોટિમાં ગણવા ગ્ય નથી. એકાગ્ર અને નિરુદ્ધ એ બે જ ચિત્ત વખતે જે સમાધિ હોય છે તે યાગ કહેવાય છે. એકાગ્ર ચિત્ત વખતે જે વેગ હોય છે તે સપ્રજ્ઞાત અને નિરુદ્ધ ચિત્ત વખતે જે યોગ હોય છે તે અસંપ્રજ્ઞાત. જુઓ પાતંજલદર્શન, પાદ , સૂ ૧ વ્યાસભાષ્ય તથા વાચસ્પતિ મિશ્રની ટીકા. અ. ૨. (૧) પહેલી ભૂમિકામાં અહ-મમત્વ બુદ્ધિની જાગૃતિ નથી હોતી, માત્ર તેવી જાગૃતિની બીજ રૂપે યોગ્યતા હોય છે, તેથી તે બીજાગ્રત કહેવાય છે. આ ભૂમિકા વનસ્પતિ જેવા શુક નિકાસમાં માની શકાય. (૨) બીજી ભૂમિકામાં અહત્વમમત્વ બુદ્ધિ અલ્પાશે જાગે છે, તેથી તે જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા કીટ, પતંગ, પશુ, પક્ષીમાં માની શકાય. (૩) ત્રીજી ભૂમિકામાં અત્ય-મમત્વ બુદ્ધિ વિશેષ પુષ્ટ હોય છે, તેથી તે મહા જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા મનુષ્ય, દેવ આદિ નિકાયમાં માની શકાય. (૪) ચોથી ભૂમિકામાં જાગ્રત અવસ્થાના અને રાજ્ય–ભ્રમને સમાવેશ થાય છે; જેમકે એકને બદલે બે ચંદ્ર દેખાવા, છીપમાં રૂપાનું ભાન અને ઝાંઝવામાં પાણીની બુદ્ધિ. આ હેતુથી આ ભૂમિકા જાગ્રતસ્વનિ કહેવાય છે. (૫) પાંચમી ભૂમિકામાં નિદ્રા વખતે આવેલ સ્વનિનું જાગ્યા બાદ જે ભાન થાય છે તેને સમાવેશ છે, તેથી તે સ્વન કહેવાય છે. (૬) છઠ્ઠી ભૂમિકામાં વર્ષોનાં વર્ષો સુધી ચાલુ રહેલ સ્વનને સમાવેશ થાય છે. આ સ્વપ્ન શરીરપાત થાય છતાં પણ ચાલુ રહે છે, તેથી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૬ ] દર્શન અને ચિંતન જ્ઞાનમય સ્થિતિના પણ સાત ભાગ કરી તેને સાત ભૂમિકાઓના નામથી ઓળખાવ્યા છે; જેમકે ( ૧ ) શુભેચ્છા, ( ૨ ) વિચારણા, ( ૩ ) તનુમાનસા, (૪) સત્ત્વાપત્તિ, ( ૫ ) અસસક્તિ, ( ૬ ) પદાર્થોભાવની, અને (૭) તુ ગા.! સાત અજ્ઞાન ભૂમિકાઓમાં અજ્ઞાનનું પ્રાબલ્ય હાવાથી તે અવિકાસ કાળમાં ગણાવી જોઈ એ; તેથી ઊલટું સાત જ્ઞાન ભૂમિકાઓમાં ક્રમશઃ જ્ઞાનવૃદ્ધિ થતી હાવાથી તે વિકાસક્રમના કાળમાં ગણાવી જોઈએ. જ્ઞાનની સાતમી ભૂમિકામાં વિકાસ પૂર્ણ કલાએ પહેાંચે છે. તેથી ત્યારબાદની સ્થિતિ તે મેાક્ષકાળ છે. બૌદ્ધ દર્શન બૌદ્ધ સાહિત્યના મૌલિક ગ્રંથૈા પિટકના નામે ઓળખાય છે. પિટકમાં અનેક જગાએ આધ્યાત્મિક વિકાસના ક્રમનું વ્યવસ્થિત અને સ્પષ્ટ વણૅન છે. તેમાં વ્યક્તિની છ સ્થિતિઓ કરવામાં આવી છે. તે આ પ્રમાણે : (૧) અંધપુથુજન, ( ૨ ) કલ્યાણપુથુન, ( ૩ ) સેાતાપન્ન, ( ૪ ) સકદાગામી, ( ૫ ) તે સ્વપ્નનગ્રત કહેવાય છે. (૭) સાતમી ભૂમિકા ગાઢ નિદ્રાની હોય છે, જેમાં જડ જેવી સ્થિતિ થઈ જાય છે અને કર્માં માત્ર વાસનારૂપે રહેલાં હોય છે, તેથી તે સુષુપ્તિ કહેવાય છે. ત્રીજીથી સાતમી સુધીની પાંચ ભૂમિકાઓ સ્પષ્ટપણે મનુષ્ય નિકાયમાં અનુભવાય છે. જીઓ યોગવાસિષ્ઠ, ઉત્પત્તિ પ્રકરણ ૧, સ ૧૧૭, ૧, ( ૧ ) હું મૂઢ જ શા માટે રહું? હવે તે શાસ્ત્ર અને સજ્જન દ્રાસ કાંઈક આત્માવલાકન કરીશ એવી વૈરાગ્યપૂર્ણાંક જે ઇચ્છા તે શુભેચ્છા. (૨) શાસ્ત્ર અને સજ્જનના સ ંસપૂર્વક વૈરાગ્યાભાસને લીધે જે સદાચારમાં પ્રવૃત્તિ થવી તે વિચારણા. (૩) શુભેચ્છા અને વિચારણાને લીધે જે ઇંદ્રિયાના વિષયામાં આસક્તિ ઘટે છે તે તનુમાનસા કહેવાય છે, કારણ કે તેમાં સંકલ્પ વિકલ્પ ઓછા થાય છે. ( ૪ ) ત્રણ ભૂમિકાઓના અભ્યાસથી ચિત્ત સુધ્ધાંમાં પણ વિરતિ થવાથી સત્ય અને શુદ્ધ એવા આત્મામાં જે સ્થિતિ થવા પામે છે તે સત્ત્વાપત્તિ, ( ૫) પૂર્વની ચાર ભૂમિકાઓના અભ્યાસથી અને સમાધિના અસંગરૂપ પિપાકથી એવી અવસ્થા થાય છે કે જેમાં ચિત્તની અંદર નિરુતિશય આત્માનંદના ચમત્કાર પુષ્ટ થયેલ હોય છે તે અસસક્તિ ભૂમિકા. ( ૬ ) પાંચ ભૂમિકાઓના અભ્યાસથી પ્રગટ થયેલ આત્મારામ સ્થિતિને લીધે એક એવી દશા પ્રાપ્ત થાય છે કે બાહ્ય ને આભ્ય ંતર બધા પદાર્થાની ભાવના છૂટી જાય છે. દેહયાત્રા ફક્ત બીજાના પ્રયત્નને લઈને ચાલે છે. તે પદાર્થોભાવની ભૂમિકા, (૭) છ ભૂમિકાઓના અભ્યાસને લીધે ભેદભાવતુ ભાન બિલકુલ રામી જવાથી જે એકમાત્ર સ્વભાવનિષ્ઠા પ્રાપ્ત થાય છે તે તુગા, આ સાતમી તુ ગાવસ્થા જીવમુક્તમાં હોય છે. વિદેહમુક્તના વિષય ત્યારબાદની તુર્યાતીત અવસ્થા છે, જીઓ ચાગવાસિષ્ઠ, ઉત્પત્તિ પ્ર૦ સ૦ ૧૧૮ તથા નિર્વાણુ પ્ર૦ સ૰૧૨૦. Page #292 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસક્રમ [૧૦૧૭ ઔપપાતિક, અને (૬) અરહા. જેમાં પહેલી સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસને કાળ છે. બીજી સ્થિતિમાં વિકાસનું ફુરણ અલ્પાંશે અને અવિકાસને પ્રભાવ સવિશેષ હોય છે. ત્રીજથી છઠ્ઠી સુધીની ચારે સ્થિતિઓમાં ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસ જ વધતા જાય છે અને તે વિકાસ છઠ્ઠી સ્થિતિમાં પૂર્ણ કક્ષાએ પહોંચે છે. ત્યાર બાદ નિર્વાણુતત્વ પ્રાપ્ત થાય છે. આ બૌદ્ધ વિચારસરણીનું પૃથક્કરણ કરીએ તે એમ કહી શકાય કે પહેલી બે સ્થિતિઓ એ અવિકાસકાળ છે. ત્રીજીથી છઠ્ઠી સુધીની ચાર સ્થિતિઓ વિકાસકાળ છે અને છ સ્થિતિઓ પછી નિર્વાણુકાળ છે. જૈન દર્શન જૈન સાહિત્યના પ્રાચીન ગ્રંથ, જે આગમના નામથી ઓળખાય છે, તેમાં સુધ્ધાં આધ્યાત્મિક વિકાસના કમ સંબંધી વિચારે વ્યવસ્થિત રીતે મળી આવે છે. તેમાં આત્મિક સ્થિતિના ચૌદ વિભાગે કરવામાં આવ્યા છે જે ગુણસ્થાનને નામે ઓળખાય છે. તે ગુણસ્થાને આ પ્રમાણે : ૧. (૧-૨) પુથુજન એટલે સામાન્ય મનુષ્ય, તેના અંધપુથુજ્જન અને કલ્યાણપુથુજ્જન એવા બે ભેદો છે. યથા– दुवे पुथुज्जना वुत्ता बुद्धनादिच्चबंधुना । अंधो पुथुज्जनो एको कल्याणेको पुथुज्जनो ॥ –મઝિમનિકાય, મૂળ પરિયાય, સુત્તવણના. આ બનેમાં સંજના (બંધન) તે દશે હોય છે, છતાં અંતર એટલું જ કે પહેલાને આર્યદર્શન અથવા સત્સંગ પ્રાપ્ત થયેલ નથી હોતાં, જ્યારે બીજાને પ્રાપ્ત થયેલ છે. આ બંને નિર્વાણુમાર્ગથી પરામુખ હોય છે. (૩) નિર્વાણમાગને પ્રાપ્ત થયેલાનાં ચાર પ્રકાર છે, જેણે ત્રણ સંજનાને ક્ષય કર્યો હોય તે તાપન્ન. (૪) જેણે ત્રણને ક્ષય અને પછીની બેનું શૈથિલ્ય કર્યું હોત તે સકદાગામી. (૫) જેણે પાંચને ક્ષય કર્યો હોય તે ઔપપાતિક, (૬) જેણે દશે સ યોજનાને ક્ષય કર્યો હોય તે અરહા. સેતા૫ન વધારેમાં વધારે સાત વાર મનુષ્યલોકમાં અવતરે છે, ત્યારે બાદ અવશ્ય નિર્વાણ પામે છે. પપાતિક બ્રહ્મલોકમાંથી જ નિર્વાણ પામે છે. અરહા તે સ્થિતિમાંથી જ નિર્વાણ મેળવે છે. દશ યોજનાઓ માટે જુઓ અંગુત્તરનિકાય, પૃ. ૧૭, કુટટ ૧૩ અને મઝિમનિકાય તથા બુદ્ધ, ધર્મ આણિ સંધ (મરાઠી) , ૯૯. ૨. ગુણસ્થાન-ગુણ એટલે આત્માની ચેતના, સમ્યકત્વ, ચારિત્ર, વીર્ય આદિ શક્તિઓ સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણો વિવિધ આવરણથી સંસારદશામાં આવૃત છે. જેમ જેમ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૮ ] દર્શન અને ચિંતન (૧) મિથ્યાદષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) સમ્યફમિથ્યાદષ્ટિ, (૪) અવિરત સમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ (વિરતાવિરત), (૬) પ્રમસંયત, (૭) અપ્રમત્તસંયત.(૮) અપૂર્વકરણ (નિવૃત્તિ બાદર), (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સમસપરાય, (૧૧) ઉપશાંતમોહ, (૧૨) ક્ષીણમેહ, ( ૧૩ } સાગકેવલી, (૧૪) અયોગકેવલી. પ્રથમ ગુણસ્થાન એ અવિકાસઆવરણેની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ તેટલી ગુણની શુદ્ધિ વિશેષ અને આવરણની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું તેટલી ગુણની શુદ્ધિ એછી. આ રીતે આત્મિક ગુણોની શુદ્ધિના પ્રકર્ષ કે અપકર્ષવાળા અસંખ્યાત પ્રકારે સંભવે છે, પણ સક્ષેપમાં તેને ચૌદ ભાગમાં વહેંચી નાખેલા છે, જે ગુણસ્થાન કહેવાય છે. ગુણસ્થાનની કલ્પના મુખ્યતયા મેહનીય કર્મની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મેહનીય કર્મની મુખ્ય બે શક્તિઓ છે. પહેલી શક્તિનું કાર્ય આત્માના સમ્યકત્વ ગુણને આવૃત કરવાનું છે જેથી આત્મામાં તાત્વિક રુચિ કે સત્યદર્શન થવા પામતું નથી. બીજી શક્તિનું કાર્ય આત્માના ચારિત્ર ગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મા તાવિક રુચિ કે સત્યદર્શન થયા છતાં પણ તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલામ કરી શકતું નથી. સમ્યક્ત્વની પ્રતિબંધક એવી મેહનીયની પ્રથમ શક્તિ દર્શન મેહનીય અને ચારિત્રની પ્રતિબંધક એવી મોહનીયની બીજી શક્તિ ચારિત્રમોહનીય કહેવાય છે. આ બેમાં દર્શનમેહનીય પ્રબળ છે, કારણ કે જ્યાં સુધી તેની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમેહનીયનું બળ ઘટતું નથી. દર્શનમેહનીયનું બળ ઘટસ્યું એટલે ચારિત્રમેહનીય ક્રમે ક્રમે નિર્બળ થઈ છેવટે સર્વથા ક્ષીણ થવાનું જ. સમસ્ત કર્યાવરણમાં પ્રધાનતમ અને બલવત્તમ મેહનીય જ છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી મેહનીયની શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી અન્ય આવરણે તીવ્ર જ રહે છે અને તેની શક્તિ ઘટતાં જ અન્ય આવરણનું બળ મંદ થતું જાય છે. આ જ કારણથી ગુણસ્થાનની કલ્પના મેહનીય કર્મના તરતમભાવને આધારે કરવામાં આવી છે.. ૧. જુઓ સમવાયાંગ, ૧૪ મે સમવાય. - ૨. (૧) જે અવસ્થામાં દર્શન મેહનીયની પ્રબળતાને લીધે સમ્યફત્વ ગુણ આવૃત થયેલો હોવાથી આમાની તત્તરુચિ જ પ્રગટી શકતી નથી અને જેથી તેની દૃષ્ટિ મિથ્યા (સત્ય વિરુદ્ધ) હોય છે તે અવસ્થા મિથ્યાષ્ટિ. (૨) અગિયારમા ગુણસ્થાનથી પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ જ થોડા વખત સુધી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે અવસ્થા સાસ્વાદન. આનું સાસ્વાદન નામ એટલા માટે છે કે તેમાં પતને ભુખ આત્માને તત્વચિને સ્વલ્પ પણ આસ્વાદ હોય છે, જેવી રીતે મિષ્ટાન્નના ભજન બાદ ઊલટી થતી વખતે એક વિલક્ષણ સ્વાદ હોય છે. આ બીજું ગુણસ્થાન પતેને મુખ આત્માને જ હેય છે. (૩) હીંચકે હીંચતા માણસની પેઠે જે અવસ્થામાં આત્મા દેલાયમાન હોય છે, જેને લીધે તે સર્વથા સત્યદર્શન કરી શકતો નથી કે સર્વથા મિથ્યાષ્ટિની સ્થિતિમાં રહી શકતું નથી અર્થાત તેની સંશયળ જેવી સ્થિતિ બની જાય છે, તે અવસ્થા સમ્યકમિશ્ચાદષ્ટિ. આ ગુણસ્થાનમાં દર્શનમોહનીયનું વિષ Page #294 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ ૧૦૧૯ કાળ છે. બીજા અને ત્રીજા એ બે ગુણસ્થાનમાં વિકાસનું સહજ ફુરણ હોય છે, પણ તેમાં પ્રબળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમાં ગુણસ્થાને પૂર્ણ કલાએ પહેચે છે અને ત્યારબાદ મોક્ષ પ્રાપ્ત થાય છે. જૈન વિચારસરણીનું પૃથક્કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાને એ અવિકાસકાળ છે અને ચોથાથી ચૌદમા સુધીનાં ગુણસ્થાને વિકાસ અને તેની વૃદ્ધિને કાળ છે, ત્યારબાદ મોક્ષકાળ છે. - આ પ્રાચીન જૈન વિચારને હરિભદ્રસૂરિએ બીજી રીતે પણ વર્ણવ્યા છે. પ્રથમ જેટલું તીવ્ર રહેતું નથી, પણ તે હેય છે ખરું. (૪) જે અવસ્થામાં દર્શનમેહનયનું બળ કાં તો બિલકુલ શમી જાય છે કે વિરલ થઈ જાય છે, અને કાં તો બિલકુલ ક્ષીણ થઈ જાય છે જેને લીધે આત્મા અસદિગ્યપણે સત્યદર્શન કરી શકે છે. આ અવસ્થા અવિરતસમ્યગ્દષ્ટિ. આનું અવિરત નામ એટલા માટે છે કે તેમાં ચારિત્રમેહનીચની સત્તા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય પામતી નથી, (૫) જે અવસ્થામાં સત્યદર્શન ઉપરાંત અ૯પાશે પણ ત્યાગવૃત્તિનો ઉદય થાય છે તે દેશવરતિ, આમાં ચારિત્રમોહનીયની સત્તા અવશ્ય ધટેલી હોય છે અને તેની કમીના પ્રમાણમાં ત્યાગવૃત્તિ હોય છે, (૬) જે અવસ્થામાં ત્યાગવૃત્તિ પૂર્ણ રીતે ઉદય પામે છે છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ (ખલન) સંભવે છે, તે પ્રમત્તસયત. (૭) જે અવસ્થામાં પ્રમાદને જરાયે સંભવ નથી તે અપ્રમત્તસંચત. (૮) જે અવસ્થામાં પહેલાં ક્યારેય પણ નહિ અનુભવેલ આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વિદ્યાસ—આત્મિક સામર્થ્ય પ્રગટે છે તે અવસ્થા અપૂર્વકરણ. આનું બીજું નામ નિવૃત્તિ બાદર પણ છે. (૯) જે અવસ્થામાં ચારિત્રમેહનીય કર્મના શેષ રહેલ અશોને શમાવવાનું કે ક્ષીણ કરવાનું કામ ચાલતું હોય છે, તે અવસ્થા અનિવૃત્તિનાદર. (૧૦) જે અવસ્થામાં મેહનીયને અંશ લોભ રૂપે જ ઉદયમાન હોય છે અને તે પણ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં, તે અવસ્થા સૂક્ષ્મસંપરાય. (૧૧) જે અવરથામાં સૂક્ષ્મ લાભ સુધ્ધાં શમી જાય છે, તે ઉપરાંત મેહનીય.. આ ગુણસ્થાનમાં દર્શનમેહનીયને સર્વથા ક્ષય સંભાવે ખરો, પણ ચારિત્રમેહનીચનો તે ક્ષય નથી હોતો, માત્ર તેની સર્વાશે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહનો ફરી ઉદ્રેક થતાં આ ગુણસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી જવું પડે છે. (૧૨) જે અવસ્થામાં દર્શનમોહનીય અને ચારિત્રમેહનીચનો સર્વથા ક્ષય થઈ જાય છે તે ક્ષીણુમેહનીય. આ સ્થિતિથી પતન સંભવતું જ નથી. (૧૩) જે અવસ્થામાં મોહના આત્યકિ અભાવને લીધે વીતરાગ દશા પ્રગટવા સાથે સર્વજ્ઞપાણું પ્રાપ્ત થાય છે તે અવસ્થા સગ ગુણસ્થાન, આ ગુરુસ્થાનમાં શારીરિક, માનસિક અને વાચિક વ્યાપાર હોય છે. એથી આને જીવનમુક્તિ કહી શકાય. (૧૪) જે અવસ્થામાં શારીરિક, માનસિક, વાચિક પ્રવૃત્તિનો પણ અભાવ થઈ જાય છે તે અગ' ગુણસ્થાન. આ ગુણસ્થાન છેલ્લું છે. તેથી શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે અને ત્યાર બાદ ગુણસ્થાનાતીત—વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. આ માટે જુઓ કર્મગ્રંથ બીજે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૦ ] દર્શન અને ચિંતન તેઓના વર્ણનમાં બે પ્રકાર છેપહેલા પ્રકારમાં અવિકાસ અને વિકાસક્રમ બન્નેને સમાવેશ કરેલ છે. અવિકાસ કાળને તેઓ ઓઘદૃષ્ટિના નામથી અને વિકાસક્રમને સદષ્ટિના નામથી ઓળખાવે છે. સદ્દષ્ટિના મિત્રા, તારા, બલા, દીકા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એવા આઠ વિભાગ કરે છે. આ આઠે વિભાગમાં ઉત્તરોત્તર વિકાસને ક્રમ વધતું જાય છે. પહેલી ૧. જુઓ ગદષ્ટિસમુચ્ચય. ૨, દૃષ્ટિ એટલે દર્શન અથવા બેધ. આના બે પ્રકાર છે. પહેલામાં સત શ્રદ્ધાને (તાત્વિક રુચિને) અભાવ હોય છે જ્યારે બીજામાં સત શ્રદ્ધા હોય છે. પહેલો પ્રકાર એાઘદષ્ટિ અને બીજે યોગદષ્ટિ કહેવાય છે. પહેલામાં આત્માનું વલણ સંસારપ્રવાહ તરફ અને બીજામાં આધ્યાત્મિક વિકાસ તરફ હોય છે. તેથી યોગદષ્ટિ એ સદ્દષ્ટિ કહેવાય છે. જેમ સમેઘ સત્રિ, અમેવ રાત્રિ સમેધ દિવસ અને અમેઘ દિવસમાં અનુક્રમે અંતિમંદતમ, મદતમ, મંદતર અને મંદ ચાક્ષુષ જ્ઞાન હેય છે. તેમાંય ગ્રહાવિષ્ટ અને ગ્રહમુક્ત પુરુષના ભેદથી, બાળ અને તરુણ પુરુષના ભેદથી, તેમ જ વિકૃત નેત્રવાળા અને અવિકૃત નેત્રવાળા પુરુષના ભેદથી ચાક્ષુષ જ્ઞાનની અસ્પષ્ટતા કે સ્પષ્ટતા તરતમભાવે હોય છે; તેવી રીતે એ દષ્ટિની દશામાં સંસારપ્રવાહનું વલણ છતાં આવના તરતમભાવે શાન તારતમ્યવાળું હોય છે. આ એ દષ્ટિ ગમે તેવી હોય તેયે તે આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ અસદ્દષ્ટિ જ છે. ત્યારબાદ જ્યારથી આદ્યાત્મિક વિકાસને આરંભ થાય છે, પછી ભલે તેમાં બાહ્ય જ્ઞાન ઓછું હેય છતાં, ત્યારથી સદ્દષ્ટિ શરૂ થાય છે, કારણ કે તે વખતે આત્માનું વલણ સંસારભુખ ન રહેતાં મે મ્મુખ થઈ જાય છે. આ સદ્દષ્ટિ (ગદષ્ટિ)ના વિકાસના તારતમ્ય પ્રમાણે આઠ ભેદે છે. આ આઠ ભેદોમાં ઉત્તરોત્તર બોધ અને સવિશેષ જાગૃતિ થાય છે. પહેલી મિત્રા નામક દ્રષ્ટિમાં બેધ અને વીર્યનું બળ તૃણાગ્નિની પ્રભા જેવું હોય છે. બીજી તારા દષ્ટિમાં છાણના અગ્નિની પ્રભા જેવું, ત્રીજી બલા દષ્ટિમાં લાકડાના અગ્નિની પ્રભા જેવું, ચોથી દીપ્રા દૃષ્ટિમાં દીવાની પ્રભા જેવું, પાંચમી સ્થિર દૃષ્ટિમાં રત્નની પ્રભા જેવું, છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં નક્ષત્રની પ્રજા જેવું, સાતમી પ્રભા દષ્ટિમાં સૂર્યની પ્રભા જેવું, અને આઠમી પર દષ્ટિમાં ચંદ્રની પ્રભા જેવું હોય છે. જોકે આમાંની પહેલી ચાર દષ્ટિમાં સ્પષ્ટપણે જ્ઞેય આત્મસ્વરૂપનુ સંવેદન નથી હતું, ફક્ત છેલ્લી ચાર દષ્ટિએમાં જ તેવું સદન હોય છે, છતાં પ્રથમની ચાર દૃષ્ટિઓને સદ્દષ્ટિમાં ગણવાનું કારણ એ છે કે તે સ્થિતિમાં આવ્યા પછી આધ્યાત્મિક ઉત્ક્રાંતિને માર્ગ નિશ્ચિત થઈ જાય છે. કેગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, દયાન અને સમાધિ એ આઠ અંગોને આધારે સદષ્ટિના આઠ વિભાગે સમજવાના છે. પહેલી દષ્ટિમાં ચમની સ્થિરતા, બીજીમાં નિયમની, એમ અનુક્રમે આડમીમાં સમાધિની સ્થિરતા મુખ્યપણે હોય છે, Page #296 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ ૧૦ર. મિત્રા આદિ ચાર દૃષ્ટિઓમાં આધ્યાત્મિક વિકાસ હોય છે ખરે, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મેહનું પ્રાબલ્ય રહે છે, જ્યારે સ્થિર આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં જ્ઞાન અને નિર્મોહતાનું પ્રાબલ્ય વધતું જાય છે. બીજા પ્રકારના વર્ણનમાં તે આચાર્યો માત્ર આધ્યાત્મિક વિકાસના ક્રમનું જ ગરૂપેર વર્ણન કર્યું છે, તે પહેલાંની સ્થિતિ વર્ણવી નથી. યોગના તેઓએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એવા પાંચ ભાગે કરેલા છે. આ બન્ને પ્રકારનાં વર્ણને એ પ્રાચીન જૈન ગુણસ્થાનકના વિચારનું નવીન પદ્ધતિએ વર્ણન માત્ર છે. આછવક દર્શન ' આ દર્શનનાં સ્વતંત્ર સાહિત્ય અને સંપ્રદાય નથી, તથાપિ તેના આધ્યાત્મિક વિકાસક્રમ સંબંધી વિચારે બૌદ્ધ ગ્રંથમાં સચવાઈ રહેલ છે. જોકે ૧. જુઓ યોગનિંદા ૨. યોગ એટલે જેનાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય તે ધર્મવ્યાપાર, અનાદિ કાળચક્રમાં જ્યાં સુધી આત્માની પ્રવૃત્તિ સ્વરૂપ–પરમુખ હાઈ લક્ષ્યભ્રષ્ટ હોય છે, ત્યાં સુધીની તેની બધી ક્રિયા શુભાશય વિનાની હોવાથી યોગકટિમાં આવતી નથી. જ્યારથી તેની પ્રવૃત્તિ બદલાઈ સ્વરૂપે ભુખ થાય છે ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનું તતવ દાખલ થાય છે અને તેથી તેવો શુભાશયવાળે વ્યાપાર ધર્મવ્યાપાર કહેવાય છે અને તે પરિણામે મેક્ષજનક હેઈ યોગ નામને પાત્ર બને છે. આ રીતે આત્માના અનાદિ સંસારકાળના બે ભાગ થઈ જાય છે : એક અધાર્મિક અને બીજો ધાર્મિક, અધાર્મિક કાળમાં ધર્મની પ્રવૃત્તિ હોય તે પણ તે ધર્મ ખાતર નથી હોતી, કેવળ “પક્તિ” (લેકરજન) ખાતર હોય છે. તેથી તેવી પ્રવૃત્તિ ધર્મકટિમાં ગણવાયોગ્ય નથી. ધર્મ ખાતર ધર્મની પ્રવૃત્તિ ધાર્મિક કાળમાં જ શરૂ થાય છે, તેથી તે પ્રવૃત્તિ યોગ કહેવાય છે. જુઓ યોગનિંદ. ૩. (૧) જ્યારે થોડા કે ઘણું ત્યાગ સાથે શાસ્ત્રીચ તત્ત્વચિંતન હોય છે અને મૈત્રી, કરુણાદિ ભાવનાઓ વિશેષ સિદ્ધ થઈ જાય છે, ત્યારે તે સ્થિતિ અધ્યાત્મ કહેવાય છે. (૨) જ્યારે મન સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી અધ્યાત્મ વડે સવિશેષ પુષ્ટ થાય છે, ત્યારે તે લાવના છે. ભાવનાથી અશુભ અભ્યાસ ટળે છે, શુભ અભ્યાસની અનુકૂળતા વધે છે અને સુંદર ચિત્તની વૃદ્ધિ થાય છે. (૩) જ્યારે ચિત્ત ફક્ત શુભ વિષયને જ આલંબીને રહેલું હોય છે, અને તેથી તે સ્થિર દીપક જેવું પ્રકાશમાન હાઈ સૂમ બોધવાળું બની જાચ છે ત્યારે તે ધ્યાન કહેવાય છે. ધ્યાનથી દરેક કામમાં ચિત્ત આત્માધીન થઈ જાય છે, ભાવ નિશ્ચલ થાય છે અને બંધને વિચ્છેદ થાય છે. (૪) અજ્ઞાનને લીધે ઈષ્ટ-અનિષ્ટરૂપે કલ્પાયેલી વસ્તુઓમાંથી જ્યારે વિવેકને લીધે ઇષ્ટ-અનિષ્ટપણાની ભાવના નષ્ટ થાય છે ત્યારે તેવી સ્થિતિ સમતા કહેવાય છે. (૫) વાસનાના સંબંધથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને નિમ્ન નિષેધ કરે તે વૃત્તિક્ષચ. જુએ યોગબિંદુ છે. ૩૫૭ થી ૩૬૫. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૨ ] દર્શન અને ચિંતન સંપ્રદાય ન હોવાથી તે વિચારોને સ્પષ્ટ ખુલાસે તે ગ્રંથમાં નથી જણાત, તેપણ તે વિચારે જોવા મળે છે તેવા સંગ્રહવા જરૂરના છે. આજીવક દર્શન આધ્યાત્મિક આઠ પાયરીઓ માને છે. તે આ પ્રમાણે મંદ, ખિણા, પદવીમંસા, ઉજુગત, સેખ, સમણ, જિન અને પન્ન. આ આઠમાં પ્રથમની ત્રણ અવિકાસ અને પાછળની પાંચ ભૂમિકાઓ વિકાસક્રમની જણાય છે. ત્યારબાદ મેક્ષિકાળ હોવો જોઈએ. –પુરાતત્ત્વ પુસ્તક ૧ માંથી ઉદ્ધત. - ૧. મઝિમનિકા નામના પ્રાચીન બૌદ્ધ ગ્રંથના સામ-ઝફલસુત્ત પ્રકરણમાં આજીવક સંપ્રદાયના નેતા મંખલી રોશાળ ઉલ્લેખ છે અને મૂળમાં તેના કેટલાક વિચારો આપેલા છે. આ ગ્રંથની બુદ્ધોષકૃત સુમંગલવિલાસિની ટીકામાં આજીવક દર્શનની આઠ પાયરીઓનું વર્ણન છે, જે આ પ્રમાણે છે: (૧) જન્મ દિવસથી સાત દિવસ સુધી ગર્ભનિષ્ક્રમણજન્ય દુઃખને લીધે પ્રાણું મંદ (મેમુહ) સ્થિતિમાં રહે છે. આ પહેલી મંદ ભૂમિકા. (૨) દુર્ગતિમાંથી આવીને જે બાળકે જન્મ લીધેલો હોય છે તે વારંવાર રુએ અને વિલાપ કરે છે, તેમ જ સુગતિમાંથી આવી જન્મ લીધેલ બાળક સુગતિનું સ્મરણ કરી હાસ્ય કરે છે. આ ખિકા (કીડા) ભૂમિકા. (૩) માબાપના હાથ કે પગ પકડીને અગર ખાટલે કે બાજઠ પકડીને બાળક જમીન ઉપર પગ માંડે છે, તે પદવીમસ ભૂમિકા. (૪) પગથી સ્વતંત્ર રીતે ચાલવાનું સામર્થ્ય આવે છે, તે ઉજગત (જુગત) ભૂમિકા. (૫) શિલ્પકળા શીખવાનો વખત તે સેખ (શૈક્ષ) ભૂમિકા. (૧) ઘરેથી નીકળી સંન્યાસ લીધેલ વખત તે સમણ (શ્રમણ) ભૂમિકા. (૭) આચાર્યને સેવી જ્ઞાન મેળવવાને વખત તે જિન ભૂમિકા, (૮) પ્રાજ્ઞ થયેલ ભિક્ષુ (જિન) જ્યારે કાંઈ પણ નથી બેલ તેવા નિર્લોભ શ્રમણની સ્થિતિ એ પન્ન (પ્રાજ્ઞ) ભૂમિકા. આ આઠ ભૂમિકાઓનાં નામ અને તેની વ્યાખ્યા બુદ્ધષે આપેલ છે. બુદ્ધઘોષના વખતમાં એટલે ઈ. સ. પાંચમા–છઠ્ઠા સૈકામાં કદાચ આજીવક સંપ્રદાય અગર તેનું સાહિત્ય ડું ઘણું હશે, તે ઉપરથી તેને આ નામો મળ્યા હશે, પણ એટલું તે સ્પષ્ટ જણાય છે કે બુદ્ધષની આ વ્યાખ્યા યુક્તિસંગત નથી, કારણ એ છે કે તેની એ વ્યાખ્યામાં બાળકના જન્મથી માંડી યૌવનકાળ સુધીનું વ્યાવહારિક વર્ણન છે જે આધ્યાત્મિક વિકાસ સાથે બંધબેસતું નથી. તેને ખરો અર્થ તે સંપ્રદાય પ્રમાણે છે "હશે તે અત્યારે સાધનના અભાવે કહી ન શકાય, પણ એ ભૂમિકાઓનાં નામ અને તેમાં રહેલ આધ્યાત્મિક વિકાસના ક્રમને સંબંધ વિચારતાં એમ જણાય છે કે આ ભૂમિકાઓને જન્મ સાથે કરશે સંબંધ નથી. તે દ્વારા ફક્ત અજ્ઞાનની પ્રબળતાઓ અને જ્ઞાનની ક્રમશઃ વૃદ્ધિને જ ભાવ સૂચવવાને આશય હોય તેમ જણાય છે. આની પુષ્ટિમાં એટલું જ કહી શકાય કે આવક દર્શન એ પ્રાચીન કાળમાં શ્રમણપથમાંનું એક ખાસ દર્શન હતું અને તેને સંપ્રદાય માટે હતે. તેવી સ્થિતિમાં તેના આધ્યાત્મિક ઉત્કાન્તિને લગતા વિચારે અન્ય શ્રમપંથને અગર બ્રાહ્મણપંથને મળતા હોય તે વધારે સંભવિત છે. છે. હનલે પોતાના ઉવાસંગદસાઓના અનુવાદમાં ભા. ૨ ના પરિશિષ્ટના પૃ. ૨૩ ઉપર બુદ્ધષના ઉક્ત વિચાર આપ્યા છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ - ભારતીય દર્શનની કાળતત્વ સંબંધી માન્યતા [૨] આર્યોની વિચારશીલતાને અભ્યાસ કરવા ઈચ્છનારે તેના વિચારની સરણ અને વિચારના વિષયે તપાસવા જોઈએ. અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ વિષયોમાં આર્યોની બુદ્ધિ છેડી છે. આ લેખમાં તે બધા વિષય ઉપરના તેઓના વિચારની નેંધ લેવાને ઉદ્દેશ નથી. આ લધુ લેખ દ્વારા એટલું જ પ્રદર્શન કરવા ધારેલ છે કે કાળના સંબંધમાં આર્યોના વિચાર પ્રાચીન સમયમાં કેવા હતા અને તેમાં વખત જતાં કેવું અને કેટલું પરિવર્તન થયું. વિશ્વની વિવિધતા અને કાળતત્વ - જગતની વિવિધતાનું ઊંડાણ બુદ્ધિના ઊંડાણ કરતાં ઘણું છે. તેથી હજુ સુધી બુદ્ધિ જગતની વિવિધતાને પાર પામી શકી નથી, પણ તે પાર પામવા તે અલક્ષિત કાળથી મથ્યા કરે છે. મનુષ્યજાતિની બુદ્ધિએ અનેક વિવિધતા સાથે એ પણ વિવિધતા જોઈ કે એક જ ક્ષેત્ર કે દેશની અંદર જુદે જુદે વખતે ઋતુભેદ અને કાર્યભેદ દેખાય છે, ભિન્ન ભિન્ન દેશમાં એક જ વખતે ઋતુભેદ અને કાર્યભેદ નજરે પડે છે, એક જ દેશમાં એક જ વખતે જાતજાતનાં ફળે કે અનાજોને પાક એકસરખો નથી આવતું. હેમંત અને શિશિર ઋતુમાં અમુક જાતનાં ફળોની પ્રધાનતા હોય છે, તે વસંત અને ગ્રીષ્મમાં બીજી જાતનાં ફળોની, જ્યારે વર્ષ અને શરદ ઋતુમાં કઈ ત્રીજી જાતનાં ફળાનો ઉત્સવ હોય છે. એક વખત જુવાર, બાજરો વગેરે ઘા ખેતરને શણગારે છે, ત્યારે બીજી વખતે ઘઉં, ચણા વગેરે સ્પર્ધાથી તે કામ કરે છે. એક વખતે ગરમ કપડાંને લેતાં રેકે છે, જ્યારે બીજી વખતે કેટલેક વખત ખોરાક સિવાય ચલાવી શકાય, પણ કપડાં સિવાય ચલાવી શકાતું નથી. એક વખત એવો હોય છે કે જ્યારે મેધનું દર્શન વ્રત ખાતર પણ દુર્લભ હોય છે, ત્યારે બીજે વખત એવો પણ આવે છે કે સૂર્યદર્શનના નિયમવાળાઓને કેટલાક દિવસો સુધી તેનું દર્શન ન થવાથી ઉપવાસ કરવા પડે છે. આ પ્રાકૃતિક ફેરફારના મૂળ કારણ તરીકે અત્યારના શોધકે ભલે તાપક્રમની ન્યૂનાવિક્તા અને વાતાવરણની ભિન્નતા સ્વીકારે, પણ પ્રાચીન Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૪] દર્શન અને ચિંતન કાળમાં એમ મનાતું હતું કે આ દેખાતાં પ્રાકૃતિક સ્થળ અને સૂક્ષ્મ એ બધાં પરિવર્તને માત્ર તાપક્રમ કે હવાપાણીની ભિન્નતા ઉપર જ અવલબેલાં નથી. તે ઉપરાંત પણ બધાં પરિવર્તનનું કાંઈ ખાસ કારણ હોવું જોઈએ; એનું કારણ માન્યા સિવાય પ્રાચીન કાળના લેકની બુદ્ધિ પરિવર્તનેને ખુલાસો કરી શકતી નહિ, અને તેથી જ જૂના જમાનામાં કાળતત્વ ઉપર વિચાર થવા લાગે. આ વિચાર તત્વજ્ઞાનમાં દાખલ થયે અને તેણે મતભેદની અનેક પાઘડીઓ પહેરી. ભારતવર્ષ તાત્વિક વિચાર માટે પ્રસિદ્ધ છે; ખાસ કરીને પરોક્ષતત્વને વિચાર કરવામાં તે તે એકલું જ છે. એટલે આજે આપણે સંક્ષેપમાં જોઈશું કે કાળના સંબંધમાં ભારતીય તત્ત્વજ્ઞાન શું કહે છે. કાળના સંબંધમાં દર્શનભેદ ભારતીય દર્શન મુખ્યપણે ત્રણ ભાગમાં વહેંચાય છેઃ વૈદિક, જૈન અને બૌદ્ધ . વૈદિક સાહિત્યને મૂળ આધાર વેદ અને ઉપનિષદો છે. વેદો અને ઉપનિષદોમાં તત્ત્વવિચારણનાં છૂટાંછવાયાં બીજ છે, પણ તેમાં તે વિચારણ એ સ્પષ્ટ, ક્રમબદ્ધ અને સયુક્તિક દર્શનેનું રૂપ પ્રાપ્ત નથી કર્યું. તેથી જ આપણે વેદ કે ઉપનિષદમાંથી કાળતત્વને લગતી ચક્કસ માન્યતાઓ મેળવવા અશક્ત છીએ. એ માન્યતાઓ મેળવવા દર્શનકાળ તરફ આવવું જોઈશે અને દાર્શનિક સાહિત્ય તપાસવું પડશે. વૈદિક દર્શનના સ્થૂલ રીતે છ ભાગ કરવામાં આવે છેઃ વૈશેષિક, ન્યાય, સાંખ્ય, ગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. કાળતત્વની માન્યતાને સ્પષ્ટ સમજવા માટે એ છે દર્શનોના બે વર્ગો કરવા ઉચિત છે: પહેલા વર્ગને સ્વતંત્ર કાળતત્ત્વવાદી અને બીજાને અસ્વતંત્ર કાળતત્ત્વવાદીને નામે ઓળખીશું. (૪) પ્રથમ વર્ગમાં વૈશેષિક, ન્યાય અને પૂર્વમીમાંસાને સમાવેરા થાય છે. ૧. કૌશીતકિ, છોગ્ય, બહદારણ્યક, શ્વેતાશ્વતર, મૈત્રિ આદિ અનેક ઉપનિષદમાં અનેક સ્થળે પ્રસંગે પ્રસંગે “કાળ’ શબ્દને ઉલેખ થયો છે, તે બધા પ્રસંગે વાંચનાર અને વિચારનારને આ મારું કથન સ્પષ્ટ થશે, “કાળ” શબ્દના પ્રયાગનાં સ્થળો માટે “ઉપનિષદ્વાક્યકા’ જે. ૨. પ્રથમ વર્ગમાં વૈશેષિક દર્શન સાથે ન્યાયદર્શન અને પૂર્વમીસાંસાને રાખવાનું કારણ એ છે કે તે બને દર્શન પ્રમેયના સંબંધમાં મુખ્યપણે વૈશેષિક દર્શનની Page #300 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનની કાળતત સંબંધી માન્યતા [ ૧૦૨૫ (૨) બીજા વર્ગમાં બાકીનાં ત્રણ એટલે સાંખ્ય, યોગ અને ઉત્તરમીમાંસાને માન્યતાનાં અનુમાન છે. ન્યાયદર્શનને પ્રધાન વિષય પ્રમાણચર્ચાને છે, તેમાં પ્રમેયચર્ચા છે ખરી, પણ ફક્ત તે સંસાર અને મોક્ષના કાર્યકારણભાને સમજાવવા પૂરતી છે. (આ માટે જુઓ–બ મામીરનિયા થવુદ્ધિમત્ત:વૃત્તિોપત્યમાવવા લાવવતુ ગમેથમ ” નૌતમસૂત્ર, સ. ૧, ભા ૧ જૂ, 5) સમગ્ર જગતના પ્રમેની ચર્ચામાં તે ઊતર્યું નથી. તે બાબતમાં તેણે વૈશેષિકના સિદ્ધાતે સ્વીકારી લીધા છે. વૈશેષિક દર્શન મુખ્ય પણે mતના પ્રમેયોની ચર્ચા કરે છે. તે ચર્ચા પ્રમાણચર્ચાની પ્રધાનતાવાળા ન્યાયદર્શનને સર્વથા માન્ય છે. આ જ કારણને લીધે ન્યાય અને વૈશેષિક દર્શનમાં ભેદ ક્રમે ક્રમે ઘટતે ગયા છે, અને તેથી જ ન્યાયશાસ્ત્ર એ નામ સાંભળતાં જ તે બને દર્શને ખ્યાલમાં આવે છે. ઉક્ત બને દર્શનેના મૂળ સૂત્રગ્રંથ ઉપર તન્ન ભિન્ન ભિન્ન ટીકાગ્રંથ હોવા છતાં પાછળથી કેટલાક તૈયાચિકેએ એવા ન્યાયવિષયક ગ્રંથ રચેલા છે કે જેમાં વૈશેષિક દર્શનની પ્રમેયચર્ચા અને ન્યાયદર્શનની પ્રમાણચર્ચાને સંગ્રહ કરી અને દર્શનેનું સંધાન કરી દીધેલું છે. આ જાતના ગ્રંથોમાં સૌથી પહેલું સ્થાન ચમણિનુ છે. તેના કર્તા ગંગેશ ઉપાધ્યાય નવીનન્યાયશાસ્ત્રના સૂત્રધાર કહેવાય છે. મોકે ગંગેશ ઉપાધ્યાયના પહેલાં પણ ઉદયનાચાયે કુસુમાંજલિ વમેરે પિતાના માં વૈશેષિક અને ન્યાય બને દર્શનની માન્યતાનું સંધાન કરેલું છે, પણ તે સંધાન પરિપૂર્ણ રૂપમાં ગંગેશ ઉપાધ્યાયે જ કરેલું હોવાથી તેનું માન તેઓને ઘટે છે. ગણેશ ઉપાધ્યાય પછીના નૈયાયિકમાં ઉક્ત બને દર્શનેનું સંધાન કરી ન્યાય ગ્રંથ ખના તર્કસંગ્રહના પ્રણેતા એન્નભટ્ટ અને મુક્તાવલિના રચયિતા વિશ્વનાથ તર્કપંચાનન એ પ્રસિદ્ધ છે. પૂર્વમીમાંસા એ ઉત્તરમીમાંસાનું પૂર્વાગ અને નિફ્ટવતી દર્શન કહેવાય છે ખરું, પણ તેનું કારણ એ નથી કે તે ઉત્તરમીમાંસાના પ્રમેયો સ્વીકારતું હોય. તે પ્રમેયના વિષચમાં વૈશેષિક અને ન્યાયદર્શનને જ મુખ્યપણે અનુસરે છે. (ઉદાહરણાર્થ તેની ઈદ્રિય” સંબંધી આ માન્યતા વાંચો: तच्च द्विविधम्, बाह्यमभ्यन्तरं च । बाह्यं पञ्चविधं घ्राणरसनचक्षुरत्वक्श्रोत्रात्मकम् । आन्तरं त्वेकं मनः । तत्राद्यानि चत्वारि च पृथिव्यप्तेजोवायुप्रकृतीनीत्यक्षपाददर्शनबदभ्यागम्यन्ते । श्रोत्रं त्वाकाशात्मक तैरभ्युपगतम् । वयं तु 'दिशः श्रोत्रं' इति दर्शनाद् दिग्भागमेव कर्णशष्कुल्यवच्छिन्नं श्रोत्रमाचक्ष्महे ।" भ. १. पा. . अधि. ૪, જૂ, ૪, મિનિસૂત્ર-શાસ્ત્રીવિ. પૂર્વમીમાંસા કર્મકાંડવિષયક વૈદિક કૃતિઓની વ્યવસ્થા અને ઉ૫પત્તિ કરતું હોવાથી તે જ્ઞાનપ્રધાન ઉત્તરમીમાંસા (વેદાંતદર્શન)ને માર્ગ સરલ કરે છે. તે જ કારથી તે તેનું પૂર્વાગ થા નિકટવતી દર્શન કહેવાય છે. પ્રમેયની માન્યતામાં તે પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા વચ્ચે આકાશપાતાળનું અંતર છે. એ વાત ભૂલવી ન Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૬ ]. દર્શન અને ચિંતન સમાવેશ થાય છે. અ. (૧)શર્ષિક દર્શનના પ્રણેતા કણદ ઋષિએ કાળતત્વને અંગે ચાર સૂત્રો રચ્યાં છે. તેમાં પ્રથમ સૂત્રમાં કાળતત્વને સ્વતંત્ર સ્થાપિત કરવા કેટલાંક લિંગે વર્ણવ્યાં છે. તે કહે છે કે અમુક વ્યક્તિ અમુક વ્યક્તિથી જેષ્ઠ છે અગર કનિષ્ઠ છે, તેવી પ્રતીતિનું મુખ્ય કારણ તેમ જ વિવિધ કાર્યોમાં થતી યોગપઘ, ચિર અને ક્ષિપ્ર પ્રતીતિનું મુખ્ય કારણ કેઈ તત્વ સ્વતંત્ર હોવું જોઈએ. આ સ્વતંત્ર તત્વ તે કાળ. પછીનાં ત્રણ સૂત્રોમાં તે ઋષિ કાળને દ્રવ્યરૂપ માને છે, નિત્ય માને છે, એક માને છે અને સકળ કાર્યોના નિમિત્તકારણ તરીકે ઓળખાવે છે. (૨) ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ ઋષિએ, કણાદ ઋષિની પેઠે પિતાના પંચાધ્યાયી સૂત્રગ્રંથમાં કોઈ પણ સ્થળે કાળતત્વને સિદ્ધ કરવા કે તેનું સ્વરૂપ બતાવવા કાંઈ પણ કહ્યું નથી. તેનું કારણ એ છે કે તે ત્રાષિ પિતાના દર્શનમાં પ્રધાનપણે પ્રમાણુની જ ચર્ચા કરે છે, અને પ્રમેયની બાબતમાં વૈશેષિકદર્શનને અનુસરે છે; છતાં તેઓએ એક સ્થળે પ્રસંગવશ દિશા અને જોઈએ. પૂર્વમીમાંસા આત્માનું અનેકત્વ સ્વીકારે છે, પરમાણુ વગેરે જડ દ્રવ્યને સ્વતંત્ર માને છે અને મેક્ષમાં તૈયાયિકોની પેઠે બુદ્ધિ વગેરે ગુણેને નાશ અને આનંદને અભાવ માને છે. વાંચે: " मुक्तिस्वरूपम्-किमिदं ? स्वस्थ इति, ये यागमापायिनो धमा बुद्धिसुखदुःखेच्छा द्वेषप्रयत्नधर्माधर्मसंस्कारास्तानपदाय यदस्य स्वं नैजं रूपं ज्ञानशक्तिसत्ताद्रव्यत्वादि तस्मिन्नवतिष्ठत इत्यर्थः । यदितु संसारावस्थायामविद्यमानोऽप्यानन्दो मुक्तावस्थायां जन्यत इत्युच्यते ततो जनिमत्वादनित्यो मोक्षः स्यात् ।" अ. १. पा. १ अधि. ૧.. . શાસ્ત્રીવિઝા ઉપર રામકૃષ્ણ પ્રણીત યુનિતત્તે પૂરી સિત્તેજિ. ત્યારે વેદાંતદર્શન પ્રધાનપણે એક જ આત્મા અગર બ્રહ્મને વાસ્તવિક સ્વીકારી, તે સિવાયના સકલ પ્રમેને માત્ર માયિક કલ્પ છે, અને મોક્ષમાં અખંડાનંદ માને છે. (૧) બીજા વર્ગમાં સાંખ્ય સાથે વેગને રાખવામાં આવ્યું છે, તે તે સમજાય તેવું છે, કારણ યોગદર્શન સર્જાશે સાંખ્યદર્શનના જ પ્રમેયો સ્વીકારે છે. તે બન્ને વચ્ચેનો ભેદ ફક્ત ઉપાસનાની અને જ્ઞાનની ગૌણુ–પ્રધાનતાને આભારી છે, પણ વેદાંતદર્શન, જે પ્રમેયની બાબતમાં સાંખ્યથી બિલકુલ જુદું પડે છે, તેને સાંખ્યદર્શન સાથે રાખવાનું કારણ એ છે કે આત્મા આદિ પ્રમેયોના સ્વરૂપના વિષયમાં તે બને પ્રબળ મતભેદ છતાં કાળના વિષયમાં તે બન્ને સમાન છે, २ "अपरस्मिन्नपर युगपच्चिरं क्षिप्रमिति काल लिङ्गानि ॥६॥ द्रव्यल. नित्यत्वे वायुना व्याख्याते ॥७॥ तत्त्वं भावेन |८|| नित्येष्वभावादनित्येषु भावाત્રાને વાત્રાતિ ૧. ” વૈરોવિઝન, અ. ૨. સ. ૨. Page #302 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દરની કાળતન્ય સંબંધી માન્યતા [ ૧૦૭ કાળને નિમિત્તકારણરૂપે વર્ણવીએમ સૂચન કર્યું છે કે તેઓ કાળતત્વના સંબંધમાં વૈશેષિકની માન્યતાને મળતા છે. (૩) પૂર્વમીમાંસાના પ્રણેતા જૈમિનિ ઋષિએ પિતાનાં સૂત્રમાં કાળનવ સંબંધી કોઈ પણ ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ સ્પષ્ટ છે, અને તે એ કે તેઓને મુખ્ય ઉદ્દેશ્ય કર્મકાંડવિષયક વૈદિક મંત્રની વ્યવસ્થા કરવાને છે. છતાં પૂર્વમીમાંસાના પ્રામાણિક અને સમર્થ વ્યાખ્યાકાર પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા ઉપરની ટીકા યુતિનેહપ્રપૂરણ સિદ્ધાન્તચંદ્રિકામાં પં. રામકૃષ્ણ કાળતત્વ સંબંધી મીમાંસક મત બતાવતાં વૈશેષિકદર્શનની જ માન્યતાને સ્વીકાર કરેલો છે. ફક્ત તેઓ વૈશેષિક દર્શનથી એટલી જ બાબતમાં જુદા પડે છે કે વૈશેષિકે કાળને પક્ષ માને છે અને તેઓ મીમાંસકને મતે કાળને પ્રત્યક્ષ માને છે. ૪. (૧) સાંખ્યદર્શનમાં સ્વતંત્ર અને મૂળ તવ બે છે. પ્રકૃતિ અને પુરુષ. આ બે સિવાય કોઈ તત્વ તે દર્શનમાં સ્વતંત્ર સ્વીકારાયેલ નથી. આકાશ, દિશા અને મન સુધ્ધાં સાંખ્યદર્શનમાં પ્રકૃતિના વિકારે છે. તેથી તે દર્શનમાં કાળ” નામનું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તે દર્શન પ્રમાણે કાળ એ એક પ્રાકૃતિક પરિણમન માત્ર છે. પ્રકૃતિ નિત્ય છતાં પરિણમનશીલ છે. આ સ્થળ અને સૂક્ષ્મ જડજગત પ્રકૃતિને વિકાર માત્ર છે. વિકાર અને પરિણામની પરંપરા ઉપરથી જ વિશ્વગત બધા કાળસાધ્ય વ્યવહારોની ઉપપત્તિ સાંખ્યદર્શનના મૂળ સૂત્રમાંથી જ તરી આવે છે.? (૨) ગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિએ પિતાનાં સૂત્રમાં કાળતત્ત્વના સ્વરૂપના સંબંધમાં સ્વલ્પ પણ સૂચન કર્યું નથી, પણ તે દર્શનના પ્રામાણિક ભાષ્યકાર વ્યાસ ઋષિએ ત્રીજા પાદના બાવનમા સૂત્રની વ્યાખ્યા કરતાં પ્રસંગે કાળતત્વનું સ્પષ્ટ સ્વરૂપ આલેખ્યું છે, જે બરાબર એગદર્શનમાન્ય સાંખ્યદર્શનના પ્રમેયને બંધબેસતું છે. તે કહે છે કે મુહૂર્ત, પ્રહર, દિવસ આદિ લૌકિક કાળવ્યવહારે બુદ્ધિકૃત છે—કલ્પનાજનિત છે. તે કલ્પના ક્ષણેના બુદ્ધિકૃત નાનામોટા વિભાગો ઉપર અવલંબેલી છે. ક્ષણ એ વાસ્તવિક છે, પણ તે મૂળ તવરૂપે નહિ; માત્ર કોઈ પણ મૂળ તત્ત્વના પરિણામરૂપે તે સત્ય છે. જે પરિ. ૧. જુઓ “હિરાવારો વગેરે કર ” , ૨. મા. ૧, સૂ. ૨૨. २. “नास्माकं वैशेषिका दवदप्रत्यक्षः कालः, किन्तु प्रत्यक्ष एव, अस्मिन्क्षणे मयोपलब्ध इत्यनुभवात् । अरूपस्याऽप्याकाशवत् प्रत्यक्षत्व भविष्याते।" अ. १, , ૧, .િ ૫, . ૫. ૩. “શિવરાત્ર્યિ” સોહચકન, મ. ૨, . ૧૨. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮]: દર્શન અને ચિંતન ણામને બુદ્ધિથી પણ બીજે વિભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિણામનું નામ ક્ષણ છે. તેવી ક્ષણનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે કે–એક પરમાણુને પ્રથમ પિતાનું ક્ષેત્ર છેડી બીજું ક્ષેત્ર પ્રાપ્ત કરવામાં જેટલે વખત વીતે છે તે જ વખતનું અર્થાત્ પરમાણુપરિમાણ દેશના અતિક્રમણમાં લાગતા વખતનું નામ “ક્ષણે છે.” આ રીતે જોતાં ક્ષણ એ માત્ર ક્વિાના અવિભાજ્ય અંશને સંકેત છે. યોગદર્શનમાં સાંખ્યદર્શનસમ્મત જડ પ્રકૃતિતત્વ જ ક્રિયાશીલ મનાય છે. તેની ક્રિયાશીલતા સ્વાભાવિક હોઈ તેને ક્રિયા કરવામાં અન્ય તત્વની અપેક્ષા નથી. તેથી યોગદર્શન કે સાંખ્યદર્શન ક્રિયાના નિમત્તકાર તરીકે વૈશેષિકદર્શનની પેઠે કાળતત્વને પ્રકૃતિથી ભિન્ન કે સ્વતંત્ર નથી સ્વીકારતા, એ બાબત બરાબર સાબિત થાય છે. (૩) “ઉત્તરમીમાંસા' દર્શન, વેદાંતદર્શન યા ઔપનિષદિક દર્શનના નામે પ્રસિદ્ધ છે. તે દર્શનના પ્રણેતા મહર્ષિ બાદરાયણે ક્યાંય કાળતત્વના સંબંધમાં સ્પષ્ટ લખ્યું નથી, પણ તે દર્શનના પ્રધાન વ્યાખ્યાકાર શંકરાચાર્યું માત્ર બ્રહ્મને જ મૂળ અને સ્વતંત્ર તત્ત્વ સ્વીકારી અન્ય સૂક્ષ્મ કે ધૂળ જડજાતને ભાયિક અગર તે અવિદ્યાજનિત સાબિત કરેલ છે. તેથી જ શાંકર વેદાંતને સિદ્ધાંત સંક્ષેપમાં એટલે છે કે “ત્રમ સર્ચ કમિથ્યા.” આ સિદ્ધાંત પ્રમાણે ફક્ત કાળને જ નહિ, પણ આકાશ, પરમાણુ આદિ તને પણ સ્વતંત્રતા માટે સ્થાન જ નથી, જોકે વેદાંતદર્શનના અન્ય વ્યાખ્યાકારે રામાનુજ, નિંબાર્ક, મધ્ય અને વલ્લભ કેટલીક મુદ્દાની બાબતમાં શાંકર સિદ્ધાંતથી જુદા પડે છે, પણ તેઓના મતભેદનું મુખ્ય ક્ષેત્ર આત્માનું સ્વરૂપ અને જગતની સત્યતા કે અસત્યતા એ છે. કાળતત્ત્વ સ્વતંત્ર નથી, તે બાબતમાં વેદાંતદર્શનના બધા વ્યાખ્યાકાર એકમત છે. ર૩. વૈદિક દર્શનની કાળતત્વ સંબંધી માન્યતાઓ જોયા બાદ જૈન દર્શન તરફ નજર આવે છે અને પ્રશ્ન થાય છે કે જૈન દર્શન સ્વતંત્ર કાળતત્વવાદી છે કે અસ્વતંત્ર કાળતત્વવાદી ? આનો સંક્ષેપમાં ઉત્તર એટલે જ મળે છે કે જૈન દર્શનમાં સ્વતંત્ર કાળતત્વની અને અસ્વતંત્ર કાળતત્વની માન્યતાના બન્ને પક્ષે સ્વીકારાયા છે. જોકે વખત જતાં જૈન સાહિત્ય હિંદુસ્તાનના દરેક ભાગમાં ફેલાયું અને પુષ્ટ થતું ગયું, પણ તેના ઉત્થાનનાં બીજ પૂર્વદેશ ૧. આ જ પરમાણુની ગતિને દખલે બવવનસારમાં આચાર્ય કુંદકુન્દ આપેલ છે અને તેને ટીકાગ્રંથમાં તે જ વાત સ્પષ્ટ થયેલ છે. જુઓ અ. ૨, ગાથા ૪૬ આદિ. Page #304 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનેની કાળત સંબંધી માન્યતા બિહારાન્તર્ગત મગધ પ્રદેશમાં જ રોપાયેલાં. ઉપર્યુકત વૈદિક છ દર્શનેના સૂત્રકારો પણ મોટે ભાગે મગધની સમીપના મિથિલા દેશમાં જ થયેલા. જૈન દર્શન અને વૈદિક દર્શનની માત્ર ક્ષેત્રવિષયક જ સમાનતા નથી, પણ તેઓની સમાનકાલીનતા પણ નિશ્ચિત છે. આ સમાનક્ષેત્રતા અને સમાન કાલીનતાને પ્રભાવ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થતા કાળતત્વ સંબંધી પૂર્વોક્ત બન્ને પક્ષોથી વધારે સ્પષ્ટ થાય છે. હવે આપણે તપાસી જોઈએ કે જૈન દર્શનના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળને સ્વતંત્ર તત્વ માનનાર અને ન માનનાર એ બે પક્ષે ક્યાં ક્યાં ઉલિખિત થયેલ છે. તે ઉપરાંત એ પણ જેવું બાકી રહે છે કે વૈદિક સાહિત્યમાં સ્વતંત્ર કાળતત્ત્વવાદી પક્ષે અને અસ્વતંત્ર કાળતત્વવાદી પક્ષે કાળનું જેવું જેવું સ્વરૂપ વર્ણવ્યું છે, જેને સાહિત્યના ઉક્ત બન્ને પક્ષોએ પણ તેવું તેવું સ્વરૂપ જ વર્ણવ્યું છે કે તેમાં કંઈ ફેરફાર છે? આ બન્ને પ્રશ્નોને ઉત્તર આપ્યા પહેલાં એક વાત ખાસ જણાવી દેવી યોગ્ય છે, અને તે એ કે જૈન દર્શનનું સાહિત્ય વેતાંબર અને દિગંબર એ બે શાખાઓમાં વહેંચાઈ ગયું છે. જ્યારે શ્વેતાંબર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળતત્ત્વને લગતી ઉપર્યુક્ત બન્ને માન્યતાઓ મળે છે, ત્યારે દિગંબર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં ફક્ત કાળને સ્વતંત્ર તત્વ માનનાર એક જ પક્ષ દષ્ટિગોચર થાય છે. શ્વેતાંબર પ્રાચીન સાહિત્યમાં ભગવતી, ઉત્તરાધ્યયન, વાભિગમ, પ્રજ્ઞાપના આદિ આગમોમાં કાળ સંબંધી ઉપર્યુક્ત બન્ને પક્ષો ઉલિખિત થયા છે. દિગંબરીય પ્રાચીન સાહિત્યમાં પ્રવચનસારમાં સ્વતંત્ર કાળતત્ત્વનો એકમાત્ર પક્ષ છે. શ્વેતાંબર મધ્યકાલીન સાહિત્યમાં વિશેષાવશ્યકભાષ્ય, ધર્મસંગ્રહણી, તત્વાર્થભાષ્યવૃત્તિ આદિ ગ્રંથમાં ઉક્ત બન્ને પક્ષો નિર્દિષ્ટ ૧. જુઓ ૨ાત ૨૬, ૩ ૪, ૬. ૩૪. ૨. વાસ્થયન ૨૮, માથા ૭-૮, ૩, ૧, ઝૂ. ૨, ૪. જુઓ અ૦ ૨, ગાથા ૪૧, ૪૭ વગેરે. ૫. ગાથા ૨૬ તથા ૨૦૧૮, આ ગ્રંથ જિનભદ્રગણુ ક્ષમાશ્રમણે રચેલ છે. તેઓ હરિભદ્રસૂરિના પહેલાં નિકટવતી થયેલા મનાય છે. * ૬, આ ગ્રંથ આઠમી-નવમી શતાબ્દીમાં થયેલ શ્રી, હરિભદ્રસૂરિએ રચેલ છે જુઓ ગા. ૩૨ તથા મલયગિરિ ટીકા ૭, જુઓ અ. ૫. સૂ. ૩૮-૩૯, ભાષ્યવ્યાખ્યા શ્રી. સિદ્ધસેનકૃત Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૦] દર્શન અને ચિંતન છે. શિખરીય મધ્યકાલીન સાહિત્યમાં તત્ત્વાર્થની ત્રણ ટીકાઓરી ( સર્વોથસિદ્ધિ, રાજવાતિ ક, શ્લોકવાતિ ક), ગામ્ભટસાર આદિગ્રંથામાં એ પૂર્વોક્ત એક જ પક્ષ જણાય છે. શ્વેતાંબરીય અર્વાચીન સાહિત્યમાં દ્રવ્યગુણપર્યાયને રાસ. ,૪ યુક્તિપ્રમાષ,૫ લાકપ્રકાશ આદિ ગ્રંથામાં ઉક્ત બન્ને પક્ષો પેાષાચેલા છે. બીજો પ્રશ્ન કાળતત્ત્વના સ્વરૂપને લગતા છે. વૈદિકદશનસ્વીકૃત કાળતત્ત્વ સબંધી ઉક્ત બન્ને પક્ષો જૈન દર્શનમાં છે, એટલા પૂરતું એ બન્ને દતાનું સામ્ય છતાં સ્વરૂપની ખાખતમાં જૈન દર્શન વૈદિક દર્શનાથી બિલકુલ જુદુ પડે છે. સ્વરૂપ સંબધી અનેક માન્યતા જૈન સાહિત્યમાં છે. તેની વિવિધતા જોતાં પરાક્ષ વિષયમાં મનુષ્યની બુદ્ધિ કલ્પનાનાં કેવાં ચિત્રણા આલેખે છે, તે વાત વધારે સાબિત થાય છે. જ્યારે વૈર્દિક સ્વતંત્ર કાળપક્ષ કાળને એક, વ્યાપક અને નિત્ય માને છે ત્યારે જૈન સ્વતંત્ર કાળતત્ત્વ-પક્ષમાં ચાર જુદી જુદી માન્યતાઓ છે. પહેલી માન્યતા કાળને અણુમાત્ર અને એક સ્વીકારે છે. બીજી માન્યતા પ્રમાણે કાળ એક તત્ત્વ છતાં મનુષ્યક્ષેત્રપ્રમાણ છે, અણુ માત્ર નહિ. ત્રીજી મન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક છે ખરું, પણ તે અણુમાત્ર નથી, મનુષ્યક્ષેત્રપ્રમાણ પણ નથી, કિન્તુ લાકવ્યાપી છે. ચોથી માન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક નહિ પણ અસંખ્ય છે, અને તે બધાયે પરમાણુમાત્ર ૧. આ ગ્રંથને શ્વેતાંબર, દિગંબર અને સોંપ્રદાય પ્રમાણ તરીકે એકસરખી રીતે સ્વીકારે છે. જોકે બને સપ્રદાયમાં કેટલાંક સૂત્રેા ઓછાવત્તાં છે અને પરિવર્તન પણ પામ્યાં છે. કેટલેક સ્થળે સૂત્રમાં વિશેષ ભિન્નતા નહાવા છતાં પણ અને સપ્રદાયના વ્યાખ્યાકાર આચાર્યાએ પોતપેાતાની માન્યતા પ્રમાણે તે તે સૂત્રને જુદો જુદો અ કર્યા છે. તેના ઉદાહરણ રૂપે કાળ સબંધી સૂત્રેા ઉપરની એક સપ્રદાયના આચાર્યોએ કરેલ વ્યાખ્યા જોવા જેવી છે. ૨. અ. ૫, સૂ. ૩૯-૪૦ ઉપરની ત્રણ વ્યાખ્યા. ૩. જી. વકાંડ, ૪, આ ગ્રંથ ગુજરાતી ભાષામાં સત્તરમા—અઢારમા સૈકામાં થયેલ ઉપાચાય ચશે!વિજયજીએ રચેલ છે. તેમાં શ્વેતાંબર અને દ્દિગંબર અને સ ંપ્રદાયાની કાળ સંબંધી સમગ્ર માન્યતા વિચારપૂર્વક વણુ વાયેલ છે. આ વિષયના જિજ્ઞાસુ માટે આ એક જ ગ્રંથપર્યાપ્ત છે, જુઓ “ પ્રકરણરત્નાકર' ભા, ૧, ગા, ૧૦.” * ૫. આ ગ્રંથમાં પણ શ્વેતાંબર, દિગ ંબર અને સપ્રદાયની સમગ્ર કાળ સખધી માન્યતાનુ' એક પ્રકરણ છે,તેના પ્રણેતા ૭. મેવિજયજી છે, તે એક સારા વિદ્વાન અને ચોવિજયજીના સમકાલીન હતા. પ ૬. આ માન્યતા * યુક્તિપ્રખાધ માં હોવાનું. સ્મરણ છે. આ વિચાર લખતી શ્વખતે તે ગ્રન્ય પાસે ન હેાવાથી ચાક્કસ પુરાવા આપી શકતા નથી. Page #306 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનની કાળતનવ સંબંધી માન્યતા [ ૧૦૩૧ છે. આ ચેથી માન્યતા એકલા દિગંબર સંપ્રદાયમાં સ્વીકૃત છે. બાકીની ત્રણ માન્યતા શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રચલિત છે. - વૈદિક અસ્વતંત્ર કાળતત્ત્વપક્ષ મુખ્યતયા પ્રકૃતિપરિણામને અગર વેદાંતની દષ્ટિએ માયિક વિલાસને કે બ્રહ્મવિવર્તને કાળ કહે છે, ત્યારે જૈન અરવતંત્ર કાળતત્ત્વપક્ષ ચેતન–અચેતન એ બન્નેના પરિણમનને કાળ કહે છે. સાંખ્ય અને યુગ ચેતનતત્વને કૂટસ્થનિત્ય માનતા હોવાથી તેમના મત પ્રમાણે પ્રકૃતિમાત્ર જ પરિણામી છે આ તેથી જ તેમના મત પ્રમાણે પ્રાકૃતિક પરિણામ જ કાળ છે. વેદાંત દષ્ટિ અનુસારે જગત માયિક અને બ્રહ્મને વિવર્ત છે, તેથી તેની દષ્ટિએ કાળ એ એક માયાવિલાસ અગર તે બ્રહ્મવિવર્ત છે, પણ જૈન દર્શન ચેતન–અચેતન બન્નેને વાસ્તવિક અને પરિણમી માનતું હેવાથી તેના મત પ્રમાણે ચેતન અચેતન બન્નેને પર્યાયપ્રવાહ કાળ મનાય છે. 1 જ. બૌદ્ધ દર્શનનું સાહિત્ય વિશેષ જોવામાં આવ્યું નથી. જે કાંઈ થોડું જોવામાં આવ્યું છે તે ઉપરથી અત્યારે એટલું જ કહી શકાય છે કે બદ્ધ મતથા કાળ સ્વતંત્ર તત્વરૂપે મનાયેલ નથી. ઉપસંહાર આર્ય સાહિત્યમાં ઉપલબ્ધ થતી કાળતત્વને લગતી માન્યતાઓનું ઉપર જે સંક્ષેપમાં વર્ણન આપવામાં આવ્યું છે, આશા છે કે તે વર્ણન આર્યસાહિત્યના અભ્યાસીઓને અલ્પાંશે પણ ઉપયોગી થશે. * પુરાતત્વ પુસ્તક માંથી ઉદધૃત. Page #307 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ? [૩] જે વિષય બહુ થોડાને પરિચિત છે તે વિષય ઉપર હું કેમ લખું છું, એ પ્રશ્નને ખુલાસે પ્રસ્તુત લેખની પ્રસ્તાવનાથી થશે. લગભગ આઠેક વરસ પહેલાં ભાવનગર આત્માનંદ સભામાં વિદ્વાન કવિ કાન્તની સાથે પહેલવહેલું મળવાનું થયું. તે વખતે તેઓએ મને જે પ્રશ્ન પ્રથમ પૂછે અને મેં જે ઉત્તર આપેલ, તેને જ થોડું પલ્લવિત અને વ્યવસ્થિત કરી લખી દઉં તે એક દાર્શનિક વિચારની ચર્ચા અને કવિ કાન્તની યાદી એમ બે અર્થ સરે. કા મને “માતં પ્રઘં” એ કારિકાનું પાદ સમજાવવા કહ્યું. આને ઉત્તર નીચે લખું તે પહેલાં ઉક્ત કારિકાની બાહ્ય માહિતી અને તેને વિષય જાણી લે વેચે છે - સાહિત્યદર્પણ અને ગૌતમસૂત્રવૃત્તિના લેખક બંગાળી વિદ્વાન વિશ્વનાથ તપંચાનન ( ઈ. સ. સતરમ સકે) ની રચેલ કારિકાવલી (અથવા ભાષાપરિચ્છેદ)ની ૧૩૬મી કારિકાનું “પ્રમાā ન હતો ગ્રાહ્ય” એ ત્રીજું પાદ છે. એની થોડી વ્યાખ્યા તે ગ્રન્થકારે પોતે જ પોતાની મુક્તાવલિ નામક ટીકામાં આપી છે. મીમાંસકદર્શન પ્રામાણ્યને સ્વતઃ ય માને છે. તેનું નિરાકરણ નૈયાયિક મતથી એ પાદમાં કરેલું છે. એની દલીલ તરીકે તેનું શું પાદ સંચાનુત્તિત:” આવે છે. આ કારિકાની વ્યાખ્યા કાન્તના પ્રશ્નના ઉત્તરમાં મેં આપી. આ વિષયની પક્ષવાર માન્યતાઓ અને તેનું એતિહાસિક મૂળ એ બે બાબતે આ લેખમાં મુખ્ય જણાવવાની છે, પણ તે જણાવ્યા પહેલાં પ્રસ્તુત લેખમાં વારંવાર આવનારા કેટલાક શબ્દોની સંક્ષેપમાં માહિતી આપવી ઠીક ગણાશે. (૧) પ્રમાત્વ = જે જ્ઞાન યથાર્થ હોય તે પ્રમાં કહેવાય છે. જ્ઞાનની યથાર્થતા (સત્યતા) એ પ્રમાd. (૨) પ્રામાણ્ય = આ સ્થળે પ્રામાણ્ય અને પ્રમાત્વ એ બંને શબ્દ એકાર્થક હાઈ પ્રામાણ્ય શબ્દને અર્થ પણ જ્ઞાનનું ખરાપણું છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ [ ૧૦૩૩ (૩) સ્વતઃ = જે બુદ્ધિમાં જ્ઞાનનું ભાન થાય તેમાં જ જ્ઞાનનું સત્યત્વ પણ ભાસિત થાય છે એમ માનવું તે સ્વત (૪) પરત = જ્ઞાનનું સત્યત્વ એ જ્ઞાનને જાણનાર બુદ્ધિ કરતાં જુદી બુદ્ધિથી જણાય છે એમ માનવું તે પરત. (૫) અભ્યાસદશા = વારંવાર પરિચયમાં આવવાની સ્થિતિ. (૬) અભ્યાસદશા = આનાથી ઊલટું. (૭) વ્યવસાય = કઈ પણ વિષયનું નિશ્ચયાત્મક જ્ઞાન. (૮) અનુવ્યવસાય = પ્રથમ નિશ્ચયને જાણનારું પાછળનું જ્ઞાન. (૯) અર્થયિાજ્ઞાન = જે વસ્તુથી જે પ્રજને સાધી શકાતાં હેય, તે વસ્તુના જ્ઞાન પછી પ્રવૃત્તિ થયા બાદ તેવાં પ્રયોજનનો અનુભવ થ તે અર્થ કયાજ્ઞાન. (૧૦) સંવાદ = પ્રથમ જ્ઞાનથી વિરુદ્ધ ન પડવું તે સંવાદ. (૧૧) વિસંવાદ = આથી ઊલટું. (૧૨) પ્રવર્તકજ્ઞાન = જે જ્ઞાન પછી તે જ્ઞાનના વિષયને ગ્રહણ કરવા અથવા છોડવા પ્રવૃત્તિ થાય છે તે પ્રવર્તકજ્ઞાન. સ્વત કે પરત ની ચર્ચાનું અતિહાસિક મૂળ વેદના સંહિતા (મંત્ર) ભાગ ઉપર લેકેની શ્રદ્ધા દઢ જામી હતી અને તેથી જ અનુક્રમે ભાગને ઉપયોગ કર્મકાંડમાં થવા લાગે. જાણે કે અજાણ્ય કર્મકાંડનાં વધિવિધાને, જેમ દરેક સંપ્રદાયમાં બને છે તેમ, જટિલ અને શુષ્ક થઈ ગયાં અને તેમાં વાસ્તવિક ધર્માનુભવનું તત્વ ઘટી ગયું. હિંસા સામાન્યરૂપે અધર્મ ગણાતી; તે વેદવિહિત થતાં ધર્મનું કારણ મનાવા લાગી. આ રીતે કલ્યાણના જ્યોતિર્મય માર્ગમાં ધૂમનું આવરણ જોઈ કરુણામૂર્તિ પ્રતિભાશીલ અને સ્વાવલંબી ઘણું મહાત્માઓનું હૃદય કકળી ઊઠયું. તેઓએ તે કર્મકાંડની હિંસાને પણ અધર્મના કારણ તરીકે જણાવવા માંડી અને વચ્ચે વેદને પ્રશ્ન આવત તેઓએ જણાવ્યું કે જે વેદ સુધ્ધાં હિંસાનું પ્રતિપાદન કરતા હોય તો તેને ખરા વેદ ન માનવા. આવી સ્થિતિમાં એક વર્ગ એ ઊભું થયું કે જે હિંસામય યજ્ઞ અને તેને ટેકો આપતી તિઓને અપ્રમાણ ઠરાવતો હતો, જ્યારે બીજો વર્ગ એવો થયે જે જરાયે ઢીલું Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૪ ] દર્શન અને ચિંતન મૂક્યા સિવાય દરેક પ્રકારના યજ્ઞ અને સમગ્ર વેદનું પ્રમાણ સ્થાપન કરવા લાગે. છેવટે પ્રધાન ધર્મશાસ્ત્ર તરીકે લોકેમાં રૂઢ થયેલ વેદના પ્રામાણ્યાપ્રામાણ્યને જ પ્રશ્ન બંને વર્ગો વચ્ચે ચર્ચાને મુખ્ય વિષય થઈ ગયે. અપ્રા. ભાષ્ય સિદ્ધ કરનાર વર્ગ એમ કહે કે શાસ્ત્રને રચનાર પુરુષો હોય છે. કઈ કઈ પુરુષ કદાચ નિર્લોભ અને જ્ઞાની હેય, પણ દરેક કાંઈ તેવા હોતા નથી. તેથી એકાદ ડાઘણું સ્વાથી કે ડાઘણ અજ્ઞાની પુરૂ દ્વારા શાસ્ત્રમાં એવો ભાગ પણ દાખલ થઈ જાય છે કે જેને પ્રમાણ માનવા શુદ્ધ બુદ્ધિ તૈયાર ન થાય. બીજો વર્ગ એમ કહે કે એ વાત ખરી છે, પણ વેદની બાબતમાં તે લાગુ પડતી નથી. વેદોમાં તે પ્રામાણ્યની શંકા લઈ શકાય તેવું છે જ નહિં; કારણ એ છે કે પુરુષો વેદોના રચયિતા જ નથી. તેથી તેઓના અજ્ઞાન કે લેભને લઈને વેદમાં અપ્રામાણ્ય આવે જ ક્યાંથી ? આવી રીતે વેદના પ્રાભણ્ય અને અપ્રામાણ્યની ચર્ચામાંથી વેદના પૌરુષેય અને અપૌરુષેયત્વને વાદ જામે. અપૌરુષેયત્વવાદમાં બે ફાંટા પડ્યા. બંનેની માન્યતાનું સમાનત એ કે વેદો પ્રમાણ છે, તેમાં અપ્રમાણ ભાગ જરાયે નથી, પણ બંનેમાં એક મતભેદ જન્મે. એક પક્ષ કહેવા લાગ્યું કે વેદ શબ્દરૂપ હોઈ અનિત્ય છે, તેથી તેને કોઈ રચનાર તે હે જ જોઈએ. પુરુષો (સાધારણ છવાભાઓ) સર્વથા પૂર્ણ ન હોવાથી વેદોને તેઓની કૃતિ ન માની શકાય, એટલે સર્વજ્ઞ ઈશ્વરની રચનારૂપે વેદે મનાવા જોઈએ; જ્યારે બીજો પક્ષ કહેવા લાગ્યો કે વેદ ભલે શબ્દરૂપ હોય, પણ વેદ એ નિત્ય છે અને નિત્ય એટલે અનાદિસિદ્ધ. તેથી વેદને પુરુષોની કે ઈશ્વરની રચના માનવાની જરૂર નથી. આ રીતે પૌરુષેયત્વ-અપૌરુષેયત્વવાદમાં વેદના અનિત્ય અને નિત્યત્વને પ્રશ્ન પણ ચર્ચાવા લાગ્યા. વેદનું પ્રામાણ્ય મૂંગા મેએ ન સ્વીકારનાર પક્ષ તે તેને પૌરુષેય અને અનિત્ય માનતે જ, પરંતુ તેનું પ્રામાણ્ય સ્વીકારનાર પણ એક પક્ષ તેને અનિત્ય માનતે થયો. વેદને અનિત્ય માની પ્રમાણ માનનાર પક્ષ નિત્યાવાદીને કહેતો કે શાસ્ત્રનું પ્રામાણ્ય તેના રચનારની પૂર્ણતાને લઈને છે, તેથી જે વેદ કેઈની રચના ન હોય તે તેમાં પ્રામાણ્ય કેવી રીતે વટાવી શકાય ? આને ઉત્તર બીજા પક્ષે આપ્યું કે પ્રામાણ્ય એ પરાધીન નથી; પરાધીન તે અપ્રામાણ્ય છે. તેથી જે શાસ્ત્રો કાનાં રચાયેલાં હોય તેમાં અપ્રામાણ્યને સંભવે ખરે, પણ વેદતે કોઈની રચના જ નથી, એટલે તેમાં પુરુષષની સંક્રાન્તિ અને તજજન્ય અપ્રામાણ્યને સંભવ ન હોવાથી વિદનું પ્રામાણ્ય સ્વતઃસિદ્ધ છે. આ રીતે અનુક્રમે સ્વતઃ–પ્રામાણ્ય અને પરત –પ્રામાણ્યની કુપના જન્મી. Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રામાય સ્વતકે પરતા? [ ૧૦૩૫ વિષય અને સાહિત્યને કમિક વિકાસ પહેલાં તે ઉપરની કલ્પના વેદ અને તેને લીધે મુખ્યપણે શબ્દ-પ્રમાણ ના પ્રદેશમાં હતી, પણ ધીરે ધીરે વેદ-નિત્યત્વવાદીએ સમગ્ર પ્રમાણમાં તે કલ્પના લંબાવી અને કહ્યું કે પ્રત્યક્ષ, અનુમિતિ કે અન્ય કોઈ પણ જાતનું જ્ઞાન હોય તે દરેક સ્વભાવથી યથાર્થ હોય છે. જે આગંતુક દેષ ન હોય તે તેમાં અપ્રામાણ્ય આવતું જ નથી. અનિત્યવાદીએ પણ પિતાની કલ્પનાને લંબાવી કહ્યું કે શાબ્દિક જ્ઞાન હોય કે અન્ય જ્ઞાન, દરેકમાં પ્રામાણ્ય કાંઈ સ્વાભાવિક નથી, તે તે ફક્ત કારણના ગુણથી આવે છે–જેવી રીતે કારણના દોષથી અપ્રામાણ્ય. આ રીતે શ–પ્રમાણમાં જન્મેલી સ્વતઃ–પરતની કલ્પના સમગ્ર પ્રમાણના પ્રદેશમાં ફેલાઈ તેવી જ રીતે પહેલાં સ્વતઃ–પરતની વાદભૂમિ મુખ્યભાગે પ્રામાણ્યની ઉત્પત્તિ હતી; તેને ધીરે ધીરે વિકાસ થતાં પ્રામાણ્યની જ્ઞપ્તિ અને તેનાં કાર્યો સુધી તે વિસ્તરી. તેથી અત્યારે સ્વતઃ–પરતની ચર્ચા પ્રામાણ્યની ઉત્પત્તિ, જ્ઞપ્તિ અને કાર્યના વિષયમાં જોઈએ છીએ. જેમ જેમ ચર્ચાના વિષયની સીમા વધતી ચાલી અને તેની વિશદતા પણ થતી ચાલી તેમ તેમ તેનું સાહિત્ય પણ વિકસ્યું. આપણે જોઈએ છીએ કે ઉપનિષના પ્રાચીન જમાનામાં રવતઃ–પરતની ચર્ચાના શનું નિત્યત્વઅનિયત્વ” જેવા કેટલાક અંશે માત્ર છૂટાછવાયા નિરુક્ત જેવા ગ્રન્થમાં અસ્પષ્ટ રૂપમાં મળે છે. ક્રમે તેને વિકાસ થતે ચાલ્યો, પણ છેક ચોથી-પાંચમી શતાબ્દી સુધીમાં એ ચર્ચાનું સાહિત્ય બહુ નહતું વધ્યું. સ્વતઃ પક્ષમાં શબરસ્વામીનું શાબરભાષ્ય અને પરતઃપક્ષમાં બૌદ્ધાચાર્ય દિન્નાગના, જૈનાચાર્ય સિદ્ધસેનના તથા સમંતભદ્રના પ્રત્યે–એટલું જ સાહિત્ય ત્યારસુધીમાં આ વિષયને લગતું મુખ્યપણે કહી શકાય, પણ કુમારિલના બ્લેકવાર્તિકમાં સ્વતઃપક્ષની ખૂબ ચર્ચા થતાં જ બૌદ્ધ, જૈન અને નૈયાયિકે તેની વિરુદ્ધ ઊતરી પડ્યા. શાંતરક્ષિતકૃત તત્વસંગ્રહ અને નાલંદા વિદ્યાપીઠના તત્રના અધ્યાપક કમલશીલની (આશરે ઈ. સ. ૭૫૦) તે ઉપરની ટીકા સિવાય આજે સંસ્કૃત બૌદ્ધ ગ્રન્થ આપણું સામે ન હોવાથી તે વિશે મૌન જ ઠીક છે. પણ જૈન વિદ્વાન વિદ્યાનંદે પિતાની અષ્ટસહસ્ત્રી, બ્લેકવાર્તિક આદિ કૃતિઓમાં તથા પ્રભાચજે પિતાની. પ્રમેયકમલમાર્તક, ન્યાયકુમુદચંદ્રોદય આદિ કૃતિઓમાં તે વિશે જરાયે કંટાળ્યા સિવાય ખૂબ લખેલું આપણી સામે છે. આવી ચર્ચામાં તૈયાયિકે તે કુશળ હોય જ, એટલે તેઓનું સાહિત્ય પણ તે વિશે ઊભરાવા લાગ્યું. દશમા સૈકા. દરમ્યાન અભયદેવે સન્મતિત ઉપરની પિતાની ટીકામાં સ્વતઃ–પરતઃ પ્રામાણ્યની. Page #311 -------------------------------------------------------------------------- ________________ -૧૦૬] દર્શન અને ચિંતન જે ચર્ચા કરી છે અને તેમાં મીમાંસક, બૌદ્ધ અને નૈયાયિકને ગ્રન્થને આધાર લીધે છે, તે જોતાં તે વખતે આ વિષયમાં દાર્શનિક વિદ્વાને કેટલું વધારે રસ લેતા તે જણાઈ આવે છે. દાર્શનિકશિરોમણિ વાચસ્પતિ મિશ્રની સર્વતોગામિની પ્રતિભામાંથી પસાર થયા બાદ ન્યાયાચાર્ય ઉદયન અને નવીનન્યાયના સૂત્રધાર ગણેશ તથા તેના પુત્ર વર્ધમાનના હાથે આ વિષય ચર્ચાય. તેથી તે વિષયનું સાહિત્ય ઘણું જ વધી ગયું; છતાં જે કાંઈ ઊણપ રહી હોય તે મીમાંસક પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા અને વિદ્વાન વાદિદેવસૂરિના વિશાળકાય સ્યાદ્વાદરત્નાકરે પૂરી કરી. અત્યાર સુધીમાં સ્વતઃ–પરતના સાહિત્યનું એક મોટું મંદિર તૈયાર થયું હતું. તેના ઉપર તાર્કિક ગદાધર ભટ્ટાચાર્યે પ્રામાણ્યવાદ રચી કળશ ચઢાવ્યા, અને જેન તાર્કિક યશવિજય ઉપાધ્યાયે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપરની પિતાની ટીકામાં આ સાહિત્યમંદિરને પ્રામાણિક ઉપયોગ કર્યો. આ રીતે અઢારમા સૈકા સુધીમાં પ્રસ્તુત વિષયને લગતું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેને વિચાર કરતાં જણાય છે કે મધ્યકાળમાં દાર્શનિક વિદ્વાનોની આ વિષયમાં રસવૃત્તિ ખૂબ વિકસી હતી. એની પુષ્ટિમાં વિદ્યારણ્યવિરચિત શંકરદિગ્વિજયમાંથી મંડનમિશ્રનું ઘર પૂછતાં એક બાઈએ શંકરસ્વામીને આપેલે ઉત્તર ટાંકે બસ થશે? स्वतः प्रमाणं परतः प्रमाण कीराङ्गना यत्र गिरं गिरन्ति । द्वारस्थनीडान्तरसंनिरुद्धा जानीहि तन्मण्डनपण्डितोकः ॥ . ૮, કરે. ૬ સ્વતઃ-પરત ના દાર્શનિક પક્ષેનું વર્ગીકરણ સ્વતઃ પ્રામાણ્ય માનનાર વર્ગોમાં ફક્ત બે જ દર્શને આવે છેઃ પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પરતઃ પ્રામાણ્ય માનનાર વર્ગમાં જૈન અને બૌદ્ધ દર્શન ઉપરાંત ચાર વૈદિક દર્શને આવી જાય છે ન્યાય, વૈશેષિક, સાંખ્ય અને યોગ. ઉપપત્તિ વેદ ઉપર થતા આક્ષેપનું સમાધાન અને કૃતિઓની પૂર્વાપર સંગતિ કરવાનું બુદ્ધિસાધ્ય કામ જૈમિનીયદર્શને લીધું, તેથી તેણે સ્વતઃ પ્રમાણની ટૂંકી ને ટચ સરસ ઉપપત્તિ ઉપસ્થિત કરી. વેદાન્તદર્શનનું કાર્ય વ્યવસ્થિત થયેલ વેદમાંથી બ્રહ્મનું તાત્પર્ય બતાવવાનું હતું, તેથી તે જૈમિનીયદર્શનની સ્વતઃ પ્રમાણની કલ્પનાને ચર્ચા કર્યા સિવાય માની લે તે સ્વાભાવિક જ છે. વેદના પ્રામાણ્યમાં વાંધે લેનાર જૈન અને બૌદ્ધ દર્શનને પરત પ્રામાણ્યની બુદ્ધિગમ્ય કલ્પના રજુ કર્યા સિવાય ન ચાલે. તેથી તેઓને તે પક્ષ પણ સહજ Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય સ્વતઃકે પરતા? [ ૧૦૭ જ થયે. ન્યાય અને વૈશેષિક દર્શને તર્કપ્રધાન હૈઈ બુદ્ધિગમ્ય તર્કને વિરોધ ન જ કરી શકે, તેથી તેઓએ પરતઃ પ્રામાણ્ય પક્ષ સ્વીકાર્યો, પણ તેમ છતાયે. ઈશ્વરને વચ્ચે લાવી તેનું પ્રામાણ્ય સાચવ્યું. સાંખ્ય અને યોગ, એ આખા વિષયમાં બહુધા ન્યાય અને વૈશેષિકને અનુસરતા હોવાથી તેઓને તેથી જુદા પાડી શકાતા નથી. આ રીતે દરેક દર્શનને પક્ષ–ભેદ, પોતપોતાના સાધ્ય. પ્રમાણે, સ્વતઃ–પરતની ચર્ચામાં યોગ્ય જ છે. બંને પક્ષકારની મુખ્ય દલીલે અને તેનું તાત્પર્ય ઉત્પત્તિઃ ઉત્પત્તિના વિષયમાં સ્વતવાદીનું મુખ્ય મંતવ્ય એ છે કે જ્ઞાન જે સામગ્રી (કારણસમૂહ) થી ઉત્પન્ન થાય છે, તે જ સામગ્રીથી જ્ઞાનમાં સત્યતા પણ આવે છે, અર્થાત્ જ્ઞાનની સત્યતા માટે જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત, અન્ય કોઈ પણ કારણની અપેક્ષા નથી. આથી ઊલટું, જ્ઞાનની અસત્યતા માટે જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત અન્ય કારણની અપેક્ષા રહે છે. તે અન્ય કારણ દેષરૂપ સમજવું. જેમ અપ્રામાણ્ય એ પિતાની ઉત્પત્તિમાં જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત દોષની અપેક્ષા રાખે છે, તેમ પ્રામાણ્ય કોઈ અધિક કારણની અપેક્ષા નથી રાખતું. તેથી જ જ્યારે જ્ઞાનોત્પાદક સામગ્રીમાં દોષ ન હોય ત્યારે જ્ઞાન ઉત્પન્ન થવા સાથે જ પ્રામાણ્ય ઉત્પન્ન થાય છે અને તેથી તે સ્વતઃ ઉત્પન્ન કહેવાવું જોઈએ. ઉત્પત્તિમાં પરતઃવાદીનું કહેવું એમ છે કે જેવી રીતે અપ્રામાણ્ય એ પિતાની ઉત્પત્તિમાં દેષરૂપ અધિક કારણની અપેક્ષા રાખે છે, તેવી રીતે પ્રામાણ્ય પણ અધિક કારણની અપેક્ષા રાખે જ છે; આ કારણ તે ગુણરૂપ છે. જેમ જ્ઞાનોત્પાદક સામગ્રીમાં દોષ ન હોય તે તજજન્ય જ્ઞાનમાં અપ્રામાણ્ય ન આવી શકે, તેમ તેવી સામગ્રીમાં ગુણ ન હોય તે તજજન્ય જ્ઞાનમાં પ્રામાણ્ય પણ ન આવી શકે. દોષ, જે અપ્રામાણ્યનું ખાસ કારણ છે, તે જ ભાવરૂપ પદાર્થ હોઈ કારણકેટિમાં ગણી શકાય તે ગુણ પણ કારણકટિમાં ગણવા યોગ્ય છે. ગુણને માત્ર દેષનો અભાવ કહીને તેનું નિરાકરણ કરવું યોગ્ય નથી; કારણ કે, તેમ કરીએ તે તેથી ઊલટું એમ પણ કહી શકાય કે દેષ, જે અપ્રામાણ્યનું ખાસ કારણ છે, તે પણ અભાવરૂપ કેમ ન હોય ? તેથી એમ જ માનવું યોગ્ય છે કે ગુણ અને દોષ બંને સ્વતંત્ર છે, અને તેથી જ જે સામગ્રી સાથે ગુણ હોય તો પ્રામાણ્ય અને દોષ હોય તે અપ્રામાણ્ય આવે છે. માટે જેમ અપ્રામાણ્ય ઉત્પત્તિમાં પરતઃ તેમ પ્રામાણ્ય પણ ઉત્પત્તિમાં. પરતઃ મનાવું જોઈએ. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૮ ] દર્શન અને ચિંતન - મીમાંસક દોષને ભાવરૂપ માની તાવિક માને છે અને તેથી તેની કારણ કેટિમાં ગણના કરે છે, પણ ગુણને તેઓ તાવિક કે ભાવરૂપ ન માનતાં માત્ર દેષાભાવરૂપ માને છે અને સાથે જ અભાવને તુરછરૂપ માની તેની કારણકટિમાં ગણના કરતા નથી, જ્યારે તૈયાયિક વગેરે પરતઃવાદીઓ ગુણને પણ દેષની પેઠે જ તાત્ત્વિક માની કારણકટિમાં લે છે. તેઓ કહે છે કે જેમ સુખ-દુઃખ એ બંને એકબીજાથી સ્વતંત્ર છે, નહિ કે એકબીજાના અભાવરૂપે–જોકે એકના સદ્ભાવમાં બીજાને અભાવ હોય છે, પણ તેથી તે બંને કાંઈ માત્ર અભાવરૂપ જ નથી–તેવી રીતે દોષ અને ગુણના સંબંધમાં પણ સમજવું જોઈએ. મીમાંસક મતનું તાત્પર્ય એ છે કે દોષ એ માત્ર આગન્તુક છે, જે તે ન હોય તે સામગ્રીથી ઉત્પન્ન થતું જ્ઞાન સહજ રીતે જ શુદ્ધ જન્મે. જ્યારે તૈયાયિક વગેરેના મતનું તાત્પર્ય એ છે કે દોષની પેઠે ગુણ પણ આગંતુક છે અને તેથી તે સામગ્રીમાં હોય તો જ પ્રામાણ્ય જન્મે. જ્ઞાન “ ઉત્પન્ન થતી વખતે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય એ બન્ને રૂપથી શૂન્ય હોતું નથી; કાં તે તે અપ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય છે અને કાં તો તે પ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય છે. હવે જે અપ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય ત્યારે અપ્રામાણ્યને દોષાધીન માની પરતઃ માનીએ તે પ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય ત્યારે પ્રામાણ્ય ગુણાધીન માની શા માટે પરતઃ ન માનવું ? મીમાંસકે માત્ર એટલું જ કહે છે કે પ્રામાણ્ય એ જ્ઞાનનું સાહજિક રૂ૫ છે. જ્યારે જ્ઞાન જન્મે છે ત્યારે તેમાં પ્રામાણ્ય સ્વતસિદ્ધ હોય છે. માત્ર અપ્રામાણ્ય એ જ્ઞાનનું સાહજિક રૂપ નથી; તેથી જ્ઞાન ઉત્પન્ન થયા પછી દોષને લઈ તેમાં અપ્રામાણ્ય દાખલ થાય છે. - જ્ઞપ્તિઃ પ્તિમાં રવતાવાદીઓનું કહેવું છે કે જ્યારે જ્ઞાન ભાસિત થાય છે ત્યારે તેનું પ્રામાણ્ય પણ સાથે જ ભાસિત થઈ જાય છે. જ્ઞાન અને તેના પ્રામાણ્ય ભાસ ભિન્ન ભિન્ન બુદ્ધિમાં થતું નથી, તેમ માનવું જોઈએ. જે ભિન્ન ભિન્ન બુદ્ધિથી ભાસ માનવામાં આવે તે અનવસ્થા થાય. તે એવી રીતે કે કઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયું અને તે વિદિત પણ થયું; છતાં તેનું પ્રામાણ્ય તે બીજા સંવાદક જ્ઞાનથી કે અર્થ ક્રિયાજ્ઞાનથી માનવું પડે. હવે જે જ્ઞાનને પ્રામાણ્યગ્રાહક માનીએ તે પણ જે સત્યરૂપે નિશ્ચિત ન થયું હેય તે પૂર્વજ્ઞાનનું પ્રામાણ્ય શી રીતે નિશ્ચિત કરી શકે? જે પોતે જ અનિશ્ચિત હોય તે બીજાને નિશ્ચય ન કરી શકે. આથી પ્રામાણ્યગ્રાહકરૂપે માની લીધેલ બીજ જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત કરવા ત્રીજું જ્ઞાન અને તેનું પ્રામાણ્ય નિશ્ચિત Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રામાસ્વત કે પરત? [૧૩૪ કરવા ચોથું જ્ઞાન એમ અનુક્રમે કલ્પના વધતાં અનવસ્થામાં જ પરિણામ પામે. તેથી એમ જ માનવું ગ્ય છે કે કોઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયા પછી. જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે તેની સાથે જ તેનું પ્રામાણ્ય પણ પ્રકાશિત થઈ જાય છે. આ વિષયમાં પરતવાદીનું કહેવું છે કે જેમ અપ્રામાણ્ય પરતે ગ્રાહ્ય છે, તેમ પ્રામાણ્ય પણ પરતે ગ્રાહ્ય માનવું જોઈએ. કોઈ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે મિથ્યા હોય તે તેનું અયથાર્થવ કાંઈ તે જ વખતે જણાતું નથી, પણ કાં તો વિસંવાદ થવાથી કે પ્રવૃત્તિ નિષ્ફળ જવાથી કાલાન્તરે તેનું અયથાચૈત્વ માલુમ પડે છે. તેવી રીતે યથાર્થત્વના સંબંધમાં પણ માનવું જોઈએ. જ્ઞાન ઉત્પન્ન થયું અને તે ભાસિત પણ થયું, છતાં તેનું યથાર્થવ સંવાદ અગર પ્રવૃત્તિસાફયથી જણવાનું. આમ માનતાં અનવસ્થા થવાને ભય રાખવાનું કારણ નથી, કારણ કે મનુષ્યની જિજ્ઞાસા પરિમિત હોવાથી બેત્રણ ઉપરાઉપર થતાં જ્ઞાનના પ્રામાણ્ય સુધી તે લંબાય ખરી, પણ એમ ને એમ તે જિજ્ઞાસા પ્રામાણ્ય ન વિષયમાં જ બની રહે એમ બનતું નથી. બીજી વાત એ છે કે જે પ્રામાણ્યને જ્ઞાનના નિર્ણય સાથે જ નિર્ણત માની લેવામાં આવે છે જે વિષયને વારંવાર જોવાનો અભ્યાસ ન હોય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રામાણ્ય માટે જે સદેહ થાય છે તે સંભવી ન શકે, કારણ કે જ્ઞાન થયું કે તેનું પ્રામાણ્ય નિર્ણત થઈ જ ગયું, પછી મારું આ જ્ઞાન સત્ય છે કે અસત્ય એવા સંદેહને અવકાશ જ ન રહે. તેથી પ્રામાણ્યને અપ્રામાયની પેઠે પરતેય માનવું ગ્ય છે. સ્વતઃવાદીનું વલણ પ્રત્યેક જ્ઞાનમાં એક સામાન્ય નિયમ માની લેવા તરફ છે. તેથી તે કહે છે કે પરતઃ–પક્ષમાં આવી પડતી અનવસ્થા દૂર કરવા જે પરતકવાદીને કાઈ પણ જ્ઞાન સ્વનિર્મીત માનવું પડે તે પછી તે જ રીતે પ્રથમનાં બધાં જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતિય શા માટે ન માનવું ? સ્વતઃવાદીનો પક્ષ અભ્યાસદશાના અનુભવને આશરીને છે; તેથી તે કહે છે કે જે વિષય જોવા જાણવાને બહુ પરિચય હોય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રમાણ્ય માટે કોઈને કદી સંદેહ થતું નથી. તેથી સમજાય છે કે પરિચિત વિષયના જ્ઞાનનું પ્રામાણ્ય જ્ઞાન સાથે જ નિર્ણત થઈ જાય છે. હવે જ્ઞાનનું સ્વરૂપ તે એક જ પ્રકારનું હોય છે તેથી અભ્યાસ કે અનભ્યાસવાળા દરેક સ્થળોનાં જ્ઞાનના પ્રામાણ્યના સંબંધમાં એક જ નિયમ માની લે ઘટે છે. આથી ઊલટું, પરંતઃવાદીને Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૦ ] દર્શન અને ચિંતન પક્ષ ચિત્તવ્યાપારના અનુભવ ઉપર અવલંબેલે છે. તે કહે છે કે દરેક જ્ઞાનના પ્રામાણ્યમાં કંઈ સંદેહ થતું નથી. જ્યાં સ દેહ ન થાય ત્યાં સ્વગ્રાહ્ય છે જ, તેથી અનવસ્થાને અવકાશ નથી; પણ એક જગ્યાએ સંદેહ ન થવાથી. સ્વગ્રાહ્ય માનીએ એટલે તે પ્રમાણે જ્યાં સંદેહ થતું હોય ત્યાં પણ સ્વતો. ગ્રાહ્ય માની લેવું એ અનુભવવિરુદ્ધ છે. જે વિષય જાણવાને બહુ પરિચય નથી હતો તેનું જ્ઞાન થતાં વેંત તેના પ્રામાણ્યની બાબતમાં જરૂર સંદેહ થાય છે. તેથી માનવું જોઈએ કે તેવા સ્થળમાં પ્રામાણ્ય સ્વતો ગ્રાહ્ય નથી. જ્ઞાન : આ વિષયની ચર્ચાનો વિકાસ થતાં સ્વતઃ–પરતની ચર્ચા પ્રામાણ્ય. માંથી આગળ વધી કેવલજ્ઞાનમાં ઊતરી. સ્વતવાદીઓમાં ત્રણ પક્ષ પડ્યા. એક એમ માનતો કે જ્ઞાન સ્વપ્રકાશ હોઈ પોતે જ પોતાને જાણે છે. આ પક્ષ ગર (પ્રભાકર) ને છે. બીજો પક્ષ ભટ્ટ ( કુમારિલ)નો છે. તે એમ માનત કે જ્ઞાન સ્વપ્રકાશ તે નથી, પણ પરપ્રકાશ્ય એટલે અન્ય જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ કરવાગ્ય પણ નથી, માત્ર પરોક્ષ હેઈ અનુમિતિ દ્વારા જાણી શકાય છે. ત્રીજો પક્ષ મુરારિ મિશ્રને છે. તે તૈયાયિકોની પેઠે એમ માનતે કે જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે, પણ તે સ્વપ્રકાશ નથી. પશ્ચાદ્ભાવી અનુવ્યવસાયજ્ઞાન દ્વારા પૂર્વ જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે, આ ત્રણે પક્ષો કે જ્ઞાનના સ્વરૂપમાં એકમત નથી, છતાં તેઓ મીમાંસક હોઈ સ્વત: પ્રામાણ્ય પક્ષને વળગી રહી પોતપોતાની જ્ઞાનસ્વરૂપની કલ્પનામાં પણ સ્વતઃપ્રામાણ્યને ઘટાવી લે છે અને તેથી એમ કહેવું જોઈએ કે આ ત્રણ પક્ષ પ્રમાણે જ્ઞાન યા તે સ્વદ્રારા ગૃહીત થાય યા અમિતિ દ્વારા યા અનુવ્યવસાય દ્વારા, પણ જ્યારે તે જ્ઞાન ગૃહીત થાય ત્યારે તેનું પ્રામાણ્ય પણ તેની સાથે જ ગૃહીત થઈ જાય છે. કાર્ય : કાર્યના વિષયમાં બન્ને પક્ષને આશય જણાવ્યા પહેલાં પ્રામાણ્ય અને તેનું કાર્ય એ બે વચ્ચે શું અન્તર છે તે જાણવું જોઈએ. પ્રામાણ્ય એટલે વિષયને વાસ્તવિક રૂપમાં ગ્રહણ કરવાની જ્ઞાનની શક્તિ, અને કાર્ય એટલે એ શક્તિ દ્વારા પ્રકટતે વિષ્ણુને યથાર્થ ભાસ. આ કાર્યને ઘણીવાર પ્રમાણનું કાર્ય પણ કહેવામાં આવે છે. કાર્યના વિષયમાં સ્વતઃવાદી કહે છે કે પિતાની સામગ્રી ઉપરથી પ્રમાણુ ઉત્પન્ન થયું કે લાગવું જ કોઈની અપેક્ષા રાખ્યા સિવાય તે પિતાનું પૂર્વોક્ત કાર્ય કરે છે. આમ માનવામાં તેઓ એવી દલીલ આપે છે કે જે પોતાનું કાર્ય કરવામાં પ્રમાણને કારણગુણોનું જ્ઞાન અગર સંવાદની અપેક્ષા રાખવી પડે તે જરૂર અનવસ્થા થઈ જાય. ત્યારે Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય સ્વતા કે પરતઃ ? [ ૧૦૪૧ પરતવાદી કહે છે કે પ્રમાણે પોતાનું કાર્ય કરવામાં સંવાદની અપેક્ષા રાખે જ છે, અને તેમ છતાં અનવસ્થાને જરાયે ભય નથી. કારણ એ છે કે સંવાદ એટલે અર્થઝિયાજ્ઞાન. આ જ્ઞાન ફલરૂપ હેઈ તે બીજાની અપેક્ષા સિવાય જ સ્વતઃ નિર્ણત અને સ્વતઃ કાર્યકારી છે. પ્રવર્તક જ્ઞાન પિતાનું કાર્ય કરવામાં અર્થકિયાજ્ઞાનની અપેક્ષા રાખે, તેથી અર્ધફિયાજ્ઞાનને પણ પોતાના કાર્યમાં અન્ય તેવા જ્ઞાનની અપેક્ષા રાખવી જોઈએ એ એકાંત નથી. ખાસ મુદ્દો તે એ છે કે જ્ઞાનનું કાર્ય માત્ર અર્થનું ભાન પ્રકટાવવું એટલું જ છે. હવે જ્યારે પ્રમાણના કાર્યમાં જ્ઞાનસામાન્યના કાર્ય કરતાં વાસ્તવિક્તાનો ઉમેરો થાય છે ત્યારે એટલું માનવું જોઈએ કે પ્રમાણના કાર્યમાં દેખાતી આ વિશેષતા કેઈ કારણને લીધે આવેલી હોવી જોઈએ. તે કારણે એ જ સંવાદ. તેથી પ્રમાણનું કાર્ય પણ પરતઃ માનવું ઘટે. આ બન્ને પક્ષની માન્યતાને આધાર જ્ઞપ્તિની પેઠે છે, એટલે કે સ્વતપક્ષની આવૃત્તિ એક કઈ સાર્વત્રિક નિયમ એવા તરફ છે તેથી તે દરેક જ્ઞાનને સ્વતઃ કાર્યકારી માની લે છે, જ્યારે પરત પક્ષની મનોવૃત્તિ અનભવને સામે રાખી ચાલવા તરફ છે. તેથી તે કોઈ એક નિયમમાં ન બંધાતા જ્યાં જેવો અનુભવ થાય ત્યાં તેવું માની લે છે. -કાન્તમાલા, ૧૯૨૪. Page #317 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન [૪] ભારતની શાન સમૃદ્ધિ બહુ જૂના વખતથી જાણીતી છે અને અપાર છે. તે અનેક જાતની છે. એ જ્ઞાનસમૃદ્ધિની અનેક શાખાઓમાં એક જ શાખા આ વિદ્યાના અભ્યત્થાનકાળમાં હજુ પણ એવી રહી છે કે જેની બાબતમાં પશ્ચિમીય વિચારકોની દૃષ્ટિ પણે ભારત તરફ રહે છે. એ શાખા તે દાર્શનિક વિદ્યાની શાખા. ભારતીય દર્શનવિદ્યાની ત્રણ પ્રધાન શાખાઓમાં વૈદિક શાખા લઈએ, અને તેને પહેલેથી ઠેઠ સુધીના સાહિત્યની રચનાના પ્રદેશ તરફ નજર ફેંકીએ તે આપણને જણાશે કે વૈદિક દર્શન સાહિત્યની રચનામાં ગુજરાતને ફાળો પહેલેથી આજ સુધી નથી જ, વેદ, ઉપનિષદો, સૂત્ર, ભાળે, ટીકાઓ અને પ્રકરણ છે કે ઇંડપ–એ બધાંની રચનામાં પંજાબ, બ્રહ્માવર્ત, કાશી, મિથિલા, દક્ષિણ, બંગાળ અને કાશ્મીર જનપદ વગેરેને હિસે છે, પણ એકાદ સંદિગ્ધ અપવાદને બાદ કરીએ તો એ રચનાઓમાં ગુજરાતને ફાળો નજરે નથી જ પડત. બૌદ્ધ પિટનો ઉદ્ગમ તે મગધમાં થયે. એનું સંસ્કૃત સંસ્કરણ અને પછીનું દાર્શનિક સાહિત્ય હિન્દુસ્તાનના બધા ભાગમાં જગ્યું. ગુજરાતમાં જન્મેલું બૌદ્ધ સાહિત્ય કર્યું અને કેટલું છે એને સ્પષ્ટ નિર્ણય કરે અત્યારે કઠણ છે, છતાં એમાં જરાયે શંકા નથી કે સાતમા સૈકા પહેલાં અને ત્યાં સુધીના જે મોટા મોટા બૌદ્ધ મઠમાં ગુણમતિ, સ્થિરમતિ જેવા અસાધારણ વિદ્વાન ભિક્ષુકે રહેતા હતા અને ભણાવતા ત્યાં બૌદ્ધ સાહિત્ય અવશ્ય રચાયું હતું. બધિચર્યાવતાર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કાઠિયાવાડમાં (સૌરાષ્ટ્રમાં) જ થયાનું કલ્પાય છે. આવી સ્થિતિ છતાં ગુજરાતને શરમાવા કે સંકોચાવા જેવું કશું જ નથી. તેનું કારણ એ છે કે તેણે જૈન દાર્શનિક સાહિત્યની રચનામાં મોટામાં મેટ ફાળો આપે છે. આપણે જાણીએ છીએ કે મૂળમાં તો જૈન દર્શનનું સાહિત્ય બૌદ્ધ દર્શનના સાહિત્યની પેઠે મગધમાં જ જન્મ પામેલું, પણ પછીના Page #318 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્વજ્ઞાન ( ૧૦૩ કાળમાં તેની રચના દક્ષિણ અને ઉત્તર હિન્દુસ્થાનમાં થતી ગઈ અને છેલ્લાં પંદર વર્ષનો ઇતિહાસ સ્પષ્ટ કહે છે કે જૈન દર્શનના પ્રધાનતમ સાહિત્યની રચના, તેની પુરવણી અને તેને વિકાસ એ બધું ગુજરાતમાં જ થયું છે. ગુજરાતે માત્ર જૈન દર્શનના સાહિત્યને જન્માવી કે વિકસાવીને જ સંતોષ નથી માન્ય, પણ એણે તે પિતાની ખોળીમાં જુદા જુદા પ્રાંતોમાં જન્મેલા અને ઊછરેલા કીમતી સાહિત્યને બહુ કાળજીથી સંભાળી રાખ્યું છે અને તેથી જ કેટલાયે અપૂર્વ અને દુર્લભ ગ્રંથ તે એકમાત્ર ગુજરાતના ખૂણેખાંચરેથી જ અત્યારે પણ જડી આવે છે. દર્શન સાહિત્યને ઉત્પન્ન કરવાની, રક્ષવાની અને સાચવવાની ગૌરવગાથા ટૂંકમાં આટલી જ છે, પણ એ સાહિત્ય એટલે પાકૃત, પાલિ અને સંસ્કૃત ભાષામાં લખાયેલું સાહિત્ય એટલું જ. જ્યારથી ઉક્ત ભાષાઓ બોલચાલમાંથી લેપ પાણી અને વિદ્વાનોના પઠન-પાઠનની જ ભાષા રહી, માત્ર શાસ્ત્રીય ભાષા તરીકે જ એનો ઉપયોગ રહ્યો અને એ ભાષાઓમાં વસ્તુ વિચારવાનો પ્રવાત ઓછો થઈ ગયે અને તેની જગ્યાએ તેની બીજી લેકભાષારૂપ પુત્રીઓ આવી, એટલે કે ભાષાયુગ શરૂ થયે, ત્યારથી એ લેકભાષાઓમાં દર્શન-સાહિત્ય કેટલું ગુજરાતમાં રચાયું છે અગર તે સંસ્કૃત આદિમાં પ્રથમ રચાયેલ દર્શન–સાહિત્યને ગુજરાતે પોતાની ચાલુ ભાષામાં કેટલું ઉતાર્યું છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. બૌદ્ધ સંપ્રદાય તે ક્યારનોય લેપ પામેલ હોવાથી માત્ર ગુજરાતમાં જ નહિ પણ અન્ય પ્રાંતિમાં સુધ્ધાં તેના સાહિત્યની લોકભાષાઓમાં રચના થાય એની શક્યતા જ રહી ન હતી. પણું જાગતા અને રોમેર પથરાયેલા વૈદિક સંપ્રદાયના દાર્શનિક સાહિત્ય વિશે પણ ગુજરાતને લેકભાષામાં ફાળે તદ્દન સાધારણ જ ગણાય. નરસિંહ મહેતા, મીરાંબાઈ, દાદુ, અખો કે સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ વગેરે, જેઓ મુખ્યપણે ભક્ત જ હતા, તેમણે પોતાની ભક્તિની અજબ ધૂનમાં પ્રસંગવશ જે તાત્વિક વિચારે લેકભાષામાં મૂક્યા છે તેને બાદ કરીએ તો ગુજરાતમાં લખાયેલે સંગીન અને વ્યવસ્થિત વૈદિક તત્વજ્ઞાનનો ગ્રન્થ આપણે ભાગ્યે જ મેળવી શકીશું. જૈનોની જાહોજલાલી ગુજરાતમાં ઘણું લાંબા કાળથી ચાલી આવે છે. તે સંપ્રદાયના ત્યાગીઓ પણ સેંકડોની સંખ્યામાં ગુજરાતમાં પહેલેથી જ થતા અને રહેતા આવ્યા છે. તેમણે નવી નવી કૃતિઓથી જ્ઞાનભંડાર ભરી કાઢ્યા છે. તેમ છતાં તે તે સમયની ચાલું ગુજરાતી ભાષામાં તેઓએ તત્વજ્ઞાનના પ્રકાડ અને ઊંડો ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષાની પેઠે લેકભાષામાં જ રહ્યા હોય એમ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] દર્શન અને ચિંતન ભાગ્યે જ કહી શકાય. બે ચાર અપવાદભૂત કર્તાઓને બાદ કરીએ તે. બધા લેખકેની મુખ્ય પ્રવૃત્તિ ભાષાયુગમાં પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા તરફ જ રહી છે. લેકે ઉપર શાસ્ત્રીય ભાષાઓને પ્રભાવ અને પ્રતિષ્ઠા એટલાં બધાં પડેલાં અને જામી ગયેલાં કે તે જ ભાષાઓમાં લખનાર તેઓની દૃષ્ટિમાં વિદ્વાન ગણાતા અને તેથી જ લેખકે જાણે-અજાણે પ્રચલિત લેકભાષા છેડી શાસ્ત્રીય ભાષાઓમાં લખવા પ્રેરાતા. આનાં ઈષ્ટ કરતાં અનિષ્ટ પરિ મે વધારે આવ્યા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની સાચવણું અને ખીલવણ ઈષ્ટ પરિણામમાં ગણુએ તો પણ અનિષ્ટનું પલ્લું ભારે જ રહે છે, એ વાત નીચેના મુદ્દાઓ સમજનાર કબૂલ્યા વિના નહિ રહે. (૪) માતૃભાષા અને બોલચાલની ભાષામાં જ કરાતે વિચાર ઊડે, વ્યાપક અને ફુટ હોઈ શકે એ સિદ્ધાંત પ્રમાણે વિચાર એક ભાષામાં અને લખવાનું બીજી ભાષામાં લેવાથી વિચાર અને લેખન વચ્ચે અસામંજસ્ય. ' (૪) શાસ્ત્રીય ભાષાઓમાં વિચારે લખવાથી સાધારણ લેકેમાં તેની બહુ જ ઓછી પહોંચ અને જે થોડોઘણે પ્રવેશ થાય તે પણ સંદિગ્ધ અને પાંગળે. જે લોકે શાસ્ત્રીય ભાષા ન જાણવા છતાં પ્રતિભાશીલ અને જિજ્ઞાસુ હોય તેવા વિચાર તરફથી તત્ત્વજ્ઞાનના વિકાસમાં ઓછામાં ઓછો ફાળે અને તેટલા જ પ્રમાણમાં લોકભાષાની ઓછામાં ઓછી ખીલવણી. પરિણામે તત્ત્વજ્ઞાન અને ચાલુ ભાષામાં જીવંતપણું ઓછું, નવનવાપણું ઓછું અને જૂના વારસા ઉપર નભવાપણું ધણું. વર્તમાન સમયને વિચાર કરીએ તે તો પહેલાં તે વિચારની પિષક ભૂમિકા ટૂંકામાં વિચારી જઈએ, અને તે માટે માત્ર કેટલાક મુદ્દાઓ પ્રશ્ન રૂપમાં જ પહેલાં મૂકી દઈએ: (૪) જીવનમાં તત્ત્વજ્ઞાનને લગતા વિચારોનું સ્થાન છે કે નહિ ? મનુષ્યવૃત્તિ સ્વાભાવિક રીતે જ તત્ત્વજ્ઞાનના પ્રદેશ તરફ ઢળે છે કે નહિ ? તત્વજ્ઞાન મેળવવાની તક તે શોધે છે કે નહિ? અને સરળ રીતે પ્રાપ્ત થઈ હોય તે તેને તે પસંદ કરે છે કે નહિ ? () માત્ર પુરુષવર્ગ અને તેમાં માત્ર શિક્ષિણવર્ગ જ તત્વજ્ઞાનમાં રસ લે છે કે સ્ત્રીવર્ગ - અને બીજા સાધારણ કટિના દરેક જણ તત્વજ્ઞાનને સમજવાના અધિકારી હોય છે અને તેઓ પણ તે બાબતમાં રસ લે છે? (1) વિદેશી ભાષા, શાસ્ત્રીય ભાષા અને પરપ્રાંતની ભાષામાં ગૂંથાયેલ Page #320 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્વજ્ઞાન [ ૧૦૪૫ વિચારે સમજવા અને તેને પચાવવા એ સહજ છે કે માતૃભાષામાં મુકાયેલા વિચારે અને તે મારફત મળતું જ્ઞાન સમજવું અને જીવનમાં ઉતારવું સહજ છે ? () ખાસ વિશિષ્ટ વર્ગ જ અને તેમાંયે બહુ ઉચ્ચ કેળવણી પામેલા વિવિધ ભાષાના અભ્યાસીઓ જ તત્વજ્ઞાન વિશે વિચાર કરી શકે અને નવનવા પ્રશ્નો ઉપર પિતાના વિચારે જણાવી શકે તેમ જ તેને વિકાસ કરી શકે કે અનેક ભાષાઓ ન જાણનાર અને માત્ર માતૃભાષામાં બોલનાર માણસમાં પણ એની પ્રતિભા સંભવે ખરી કે જેથી વિશિષ્ટ વિદ્વાનો જેટલે જ તેઓ વિચારમાં નવો ફાળો આપી શકે ? (૪) ચાલુ ભાષાની ભૂમિકાના તત્વજ્ઞાનમાં વિચારનું ખેડાણ અને ફેલાવો થવાથી ભાષા સમૃદ્ધિ અને તેનું સામર્થ્ય વધે છે કે નહિ અને જ્ઞાનની બધી શાખાઓને વિશેષ વ્યાપક બનાવવા એવી ભાષાની સમૃદ્ધિ તથા શક્તિ જરૂરનાં છે કે નહિ ? ઉપરના બધા અસ્તિ-નાસ્તિરૂપ પ્રશ્નોને ઉત્તર હામાં જ આવતો હોય અને ઉભય પક્ષરૂપ પ્રશ્નનો ઉત્તર બીજા પક્ષના સ્વીકારમાં જ આવતા હોય, તે એમ સ્વીકાર્યા સિવાય કદી ચાલી જ નહિ શકે કે ગુજરાતી ભાષામાં બીજી જ્ઞાનશાખાઓની પેઠે તત્ત્વજ્ઞાનની શાખાને ખૂબ ખેડવી. હવે જોઈએ કે એ શાખાને ગુજરાતી ભાષામાં ખેડવી એટલે શું? અને ત્યાર પછી આપણે જેણું કે આ શાખા વર્તમાન ગુજરાતી ભાષામાં કેટલી ખેડાઈ છે. એટલે આપણું કર્તવ્ય સ્પષ્ટ થઈ જશે. (૧) હજારો વર્ષનાં તપ અને ચિંતનને પરિણામે આપણું પૂર્વ જ ઋષિઓ અને વિદ્વાનોએ જે તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં અનેકવિધ અને અનેક ભાષાઓમાં આપણને વારસો આપ્યો છે તે સમગ્ર વારસો સરળ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં યથાર્થ પણે ઉતારા અને મૂળ પારિભાષિક શબ્દોની સ્પષ્ટ વ્યાખ્યા આપી તે શબદો ચાલુ ભાષામાં સુગમ અને સુબોધ રીતે મૂકવા. (૨) પ્રાચીન તત્ત્વજ્ઞાનના મહત્ત્વપૂર્ણ પ્રત્યેનો પ્રામાણિક અનુવાદ અને ફેટન ઉપરાંત તેના સારભૂત ટૂંકા મનનીય નિબંધે ગુજરાતીમાં લખવા, જેમાં વિવેચકદૃષ્ટિ અને તુલનાદષ્ટિ નિષ્પક્ષપણે કામ કરતી હોય. (૩) સમગ્ર ભારતીય તત્વજ્ઞાનની શાખાઓને પહેલેથી ઠેઠ સુધી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૬ ] દર્શન અને ચિંતન ઈતિહાસ ગુજરાતીમાં તૈયાર કરો અને તેવી જ રીતે તત્વજ્ઞાનના પ્રદેશમાં થયેલા વિશિષ્ટ વિદ્વાનોનાં પ્રામાણિક જીવને આલેખવાં. (૪) ભારતીય તત્વજ્ઞાનમાં મુખ્યપણે કેટલા વિષયે સ્પર્શયેલા છે અને એક એક વિષયને અંગે બીજા ઉપવિષયો કેટકેટલા છે તેની નોંધ કરી પ્રત્યેક વિષય પર તત્વજ્ઞાનની બધી શાખાઓ શું શું માન્યતા ધરાવે છે તેને તુલનાત્મક ઇતિહાસ ગુજરાતીમાં ઉતાર. (પ) ભાસ્ત બહારના પ્રદેશમાં પહેલેથી અત્યાર સુધી તત્ત્વજ્ઞાન વિશે જે જે ચિંત થયાં હોય તેમાંથી મહત્વપૂર્ણ ભાગ સ્વરૂપ, તુલના અને ઈતિહાસરૂપે શુદ્ધ અને સરળ ગુજરાતીમાં ઉતારો અને એ રીતે ભારતીય તત્વજ્ઞાનને ઈતર દેશના એવા વિચાર સાથે સરખાવવાને માર્ગ સરળ કરી મૂકે. (૬) જે વિષયે ભારતીય તત્વજ્ઞાનમાં આવ્યા ન હોય અથવા એ. ચચાયા હોય અથવા તો અસ્પષ્ટ ચર્ચાયા હોય અને પશ્ચિમી તત્વોએ એને. વિચાર ઊંડે તેમ જ સ્પષ્ટ કર્યો હોય તો તેવા વિષયોની યાદી કરી તે દરેક વિષય પરત્વે જે જે ઇતર દેશમાં લખાયું હોય તે યથાર્થ પણે ગુજરાતીમાં ઉતારવું, જેથી આપણે વાર વધારે સમૃદ્ધ કરવાની સગવડ મળે. (૭) ભિન્ન ભિન્ન કક્ષાના અભ્યાસીઓ માટે સંપૂર્ણ માહિતીવાળી પ્રસ્તુત વિષયક પડીઓ તૈયાર કરવી. ઉપર જે મહાન કાર્યો બતાવવામાં આવ્યાં છે તેને ટૂંકમાં તત્ત્વજ્ઞાનનું ખેડાણ કહી શકાય. હવે જે આ ખેડાણ આવશ્યક હોય અને ભાવિ વિશાળ ખેડાણ માટે ખાસ જરૂરનું હોય તો હવે એ જોવું પ્રાપ્ત થાય છે કે આપણી ચાલુ ગુજરાતી ભાષામાં ખેડાણ કેટલું થયેલું છે. પહેલું બૌદ્ધ તત્ત્વજ્ઞાન લઈએ. અધ્યાપક કોસાંબીજીનાં નાનાં નાનાં બેત્રણ પુસ્તકે બાદ કરીએ તો તે સંપ્રદાયનું ગુજરાતી સાહિત્ય કશું જ નથી, જ્યારે એ સંપ્રદાયનું પ્રાચીન સાહિત્ય ઘણું અગત્યનું અને વિશાળ છે. જેને સંપ્રદાયનાં તત્ત્વજ્ઞાનવિષયક સર્વસ્પર્શી ગ્રન્થ તે ગુજરાતીમાં નથી જ. જૂની ગુજરાતીમાં એ સંપ્રદાયના મૂળ આગમો ઉપરના ગ્રંથ છે, જે આજે કાર્યસાધક નથી. ચાલું જમાનાની વિકસિત ભાષામાં થયેલા એ સંપ્રદાયના આગમાનુવાદ માત્ર ગણ્યાગાંઠયા છે. જૂની ગુજરાતીમાં લખાયેલા કેટલાક મહત્વપૂર્ણ તત્વજ્ઞાનના પ્રથે છે, તે પણ પદ્ધતિસર ચાલું ગુજરાતીમાં તૈયાર થયેલા નથી. Page #322 -------------------------------------------------------------------------- ________________ ગુજસતી ભાષામાં દાનિક તત્ત્વજ્ઞાન [ ૧૦૪૭ એટલે એક દર ગુજરાતી મારક્ત જૈન તત્ત્વજ્ઞાનની વિશાળ અજમાયશ કરવા ઈચ્છનારને કશી જ પૂર્ણ સગવડ નથી એમ કહી શકાય. વૈદિક સંપ્રદાયના સ્થૂળ રીતે છ અને વિસ્તારથી જોતાં તેથીયે વધારે દર્શાના છે. એમાંનાં ધણાંખરાં દેશના ઉપર તેા અપાર અને ગંભીર સાહિત્ય લખાયેલું છે. તે જોતાં માત્ર ચેાગ કે સાંખ્યદર્શનના થયેલા ગુજરાતી અનુવાદો એ તદ્દન અપૂણું ગણાય. વેદાંતદશ નના ત્રણ ભાષ્યાના અનુવાદ્ય છે, પણ વૈદિક બધાં નાના મહત્ત્વપૂર્ણ ગ્રંથા તે ગુજરાતીમાં અસ્પૃશ્ય જ રહ્યા છે. નિબંધ સાહિત્યમાં આચાય ધ્રુવના આપણા ધર્માં ” નામક પુસ્તકમાં જે ટૂંકા ટૂંકા લેખો છે તે સિવાય બીજા કાઈ એ કશું જ લખ્યું નથી. ઇતિહાસની દિશામાં રા. નમ દારા કર્ મહેતાના પ્રયત્ન ખૂબ પ્રશંસનીય છે, પણ હજી એમાં ઘણું કરવાનું બાકી રહી જાય છે. પાયપુસ્તામાં આચાય ધ્રુવની ત્રણ ચોપડીએ સિવાય કશું જ નથી. એટલે એક ંદર રીતે જોતાં ગુજરાતી ભાષામાં તત્ત્વજ્ઞાનવિષયક સાહિત્ય જેટલું અને જેવું ઊતરવું જોઈએ તેને સહુનાંશ પણ આજે નથી. kr આવી સ્થિતિમાં ‘ ગુજરાતી સાહિત્ય પરિષદ' અગર ખીજી તેવી સંસ્થાઓનું શું કર્તવ્ય છે તે કહેવાની જુદી જરૂર નથી, પણ જ્યારે આજ કેળવણી વધતી જાય છે, તેના વિસ્તાર અને ઊંડાણ વધારવાના ચેામેરથી પ્રયત્નો ચાલી રહ્યા છે, કેળવણી પામેલા કાર્યક્ષેત્ર શોધી રહ્યા છે, ત્યારે તેવા ડેળવાયેલા યુવા અને અનુભવીને હવે પદ્ધતિસરનું ઉપર નિર્દેશ્યા પ્રમાણે સાહિત્ય તૈયાર કરાવવું એ એક જ સૂચન કરવું ખાકી રહે છે. આ સિવાય બીજો એક માર્ગ કાંઈક સરળ છે અને છતાં કહ્યુ પણ છે. દરેક સંપ્રદાયમાં ઓછાવત્તા સતા, ધર્મગુરુઓ અને વિશિષ્ટ રસ ધરાવનારા અનુયાયી ગૃહસ્થા હોય છે. તેઓને આ ઉપયેગી દિશામાં વાળવામાં આવે તે વધારે કામ ઓછે ખર્ચે થાય, અને એક વાર વાસ્તવિક દિશા મળતાં શક્તિના ઉપયાગ ઝઘડાની અને કૂપમંડૂકતાની દિશામાંથી થતો અટકે. જૂના જમાનામાં જ્યારે ચીનને જ્ઞાનની ભૂખ જાગી ત્યારે તેણે અનેક કાર સહિષ્ણુ ભિક્ષુને મોકલી હિન્દુસ્તાનમાંથી સંસ્કૃત અને પ્રાકૃત હજારે) ગ્રન્થાના અનુવાદો : ચીની ભાષામાં કરાવરાવ્યા અને કેટલીક વાર તો એક એક બ્રાહ્મણ વિદ્વાન પાસે સેંકડા સંસ્કૃત ગ્રન્થાના ચીની ભાષામાં અનુવાદ કરાવ્યા. મુસલમાન બાદશાહા અને અમીરાએ પણ પોતાના દેશમાં જ્ઞાનસમૃદ્ધિ વધારવા પેાતાના અનેક વિદ્વાન પાસે અને અનેક પરજાતિના હિન્દુસ્તાની Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૮ ] દર્શન અને ચિંતન વિદ્વાન પાસે આર્યસાહિત્યના તરજુમાઓ અરબી, ફારસી અને ઉર્દૂ ભાષામાં કરાવ્યા. તિબેટવાસીઓએ પણ એજ કર્યું અને છેલ્લે જોઈએ તે જર્મન, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાના વિશિષ્ટ વિદ્વાનોએ પિતાપિતાના દેશની જ્ઞાનસમૃદ્ધિ વધારવા તેમ જ લેકેના માનસ અને અભ્યાસને ઊંચા ધોરણ ઉપર મૂકવા દુનિયાના બધા ભાગમાંથી બને તેટલું વધારેમાં વધારે સાહિત્ય અનેકરૂપે પિતાપિતાની ભાષામાં ઉતાર્યું. સંસ્કૃત, પ્રાકૃત અને પાલિ ભાષાને જ પારંપરિક વારસો ભોગવનાર આપણે અંગ્રેજી, ફ્રેન્ચ કે જર્મન ભાષા તરફ જેવું પડે છે. એક વાર બાળક માને ધાવવું છોડે અને તેના ખોળામાં ખેલવાનો નિર્ચાજ આનંદ જતો કરે ત્યારે તેની પરમાતાના હાથે એના ખોળામાં જે વલે સંભવે તે વલે સાહિત્યની બાબતમાં આપણી છે. તેથી જેઓ તત્ત્વજ્ઞાનના વિચારેને ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જવા ઈચ્છતા હોય, તેનો ફેલા ઈચ્છતા હોય, તેમની ફરજ છે કે તેમણે એ બધું જ્ઞાન વ્યવસ્થિત રીતે માતૃભાષામાં આવે એવો પ્રયત્ન કરો. દક્ષિણી, બંગાળી અને હિંદી ભાષામાં આ માટે પ્રયત્નો થઈ રહેલા છે, અને કેટલેક અંશે તે તેઓ આપણું કરતાં આગળ વધ્યા છે. ગુજરાતી ભાષાની ક્ષમતા બીજી એકે ભાષા કરતાં ઓછી નથી; ઊલટું, તેની વિચાર કરવાની અને તેને વ્યક્ત કરવાની શક્તિ પ્રમાણમાં વધારે છે. સંસ્કૃત અને પ્રાકૃતને તેને સાથ છે; ફારસી, ઉર્દી, અંગ્રેજી આદિને પણ તેને સહગ છે. એવી સ્થિતિમાં તે ભાષાના સાહિત્યને તત્વજ્ઞાનના ગુલાબી ફૂલની સૌરભથી સુવાસિત કરી મૂકવું એ એક જ ઋષિઋણ, દેશઋણ કે સમયઋણ આપણા ઉપર બાકી રહે છે. એને ન ફેડનાર કે ફેડવામાં મંદ ઉત્સાહ રાખનાર પિતાને સાહિત્યસેવી કહે છે એ સાહિત્યનો દ્રોહ જ કરે છે, એમ સત્ય કહેવરાવે છે.* –પ્રસ્થાન, મહા ૧૯૮૫. * નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપેલો નિબંધ Page #324 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન [ પ ] વિશ્વના ખાદ્ય અને આંતરિક સ્વરૂપમાં તથા તેના સામાન્ય તેમ જ વ્યાપક નિયમેાના સબંધમાં જે તાત્ત્વિક દૃષ્ટિએ વિચારણા એ તત્ત્વજ્ઞાન. આવી વિચારણા કાઈ એક જ દેશ, એક જ જાતિ કે એક જ પ્રજામાં ઉદ્ભવે છે અને ક્રમશઃ વિકાસ પામે છે, એમ નથી હાતું; પણ આ જાતની વિચારણા એ મનુષ્યત્વનું વિશિષ્ટ સ્વરૂપ હાવાથી તે વહેલી કે માડી દરેક દેશમાં વસનાર દરેક જાતની માનવપ્રજામાં એછે કે વત્તે અંશે ઉદ્ભવે છે, અને તેવી વિચારણા જુદી જુદી પ્રજાઓનાં પરસ્પર સંસગને લીધે, અને કાઈ વાર તદ્દન સ્વતંત્રપણે પણ વિશેષ વિકાસ પામે છે, તેમ જ સામાન્ય ભૂમિકામાંથી પસાર થઈ તે અનેકરૂપે કટાય છે. પહેલેથી આજ સુધીમાં ભૂખડ ઉપર મનુષ્યજાતિએ જે તાત્ત્વિક વિચારણાએ કરી છે તે બધી આજે હયાત નથી, તેમ જ તે બધી વિચારણાઆના ક્રમિક ઇતિહાસ પણ પૂર્ણ પણે આપણી સામે નથી, છતાં અત્યારે એ વિશે જે કાંઈ સામગ્રી આપણી સામે છે અને એ વિશે જે કાંઈ થ ુધણું આપણે જાણીએ છીએ તે ઉપરથી એટલું તો નિર્વિવાદપણે કહી શકાય કે તત્ત્વચિંતનની જુદી જુદી અને પરસ્પર વિરાધી દેખાતી ગમે તેટલી ધારા હાય, છતાં એ અધી વિચારધારાઓનું સામાન્ય સ્વરૂપ એક છે, અને તે એ કે વિશ્વના ખાદ્ય તેમ જ આંતરિક સ્વરૂપના સામાન્ય અને વ્યાપક નિયમેાનુ રહસ્ય શેાધી કાઢવું. તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ જેમ કેાઈ એક મનુષ્યબ્યક્તિ પ્રથમથી જ પૂર્ણ નથી હતી, પણ તે બાલ્ય આદિ જુદી જુદી અવસ્થામાંથી પસાર થવા સાથે જ પોતાના અનુભવા વધારી અનુક્રમે પૂર્ણતાની દિશામાં આગળ વધે છે, તેમ મનુષ્યજાતિ વિશે પણ છે. મનુષ્યજાતિને પણ બાહ્ય આદિ ક્રમિક અવસ્થાએ અપેક્ષા વિશેષે હાય જ છે. તેનું જીવન વ્યક્તિના જીવન કરતાં ઘણું જ લાંખું અને વિશાળ હાઈ તેની બાહ્ય વગેરે અવસ્થાઓને સમય પણ તેટલા જ લાંખે। હાય તે સ્વાભાવિક છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૦ ] દર્શન અને ચિંતન મનુષ્યજાતિ જ્યારે કુદરતને ખોળે આવી અને તેણે પ્રથમ બાહા વિશ્વ તરફ આંખ ખોલી ત્યારે તેની સામે અભુત અને ચમત્કારી વસ્તુઓ તેમ જ બનાવે ઉપસ્થિત થયા. એક બાજુ સૂર્ય, ચંદ્ર અને અગણિત તારામંડળ અને બીજી બાજી સમુદ્ર, પર્વત અને વિશાળ નદીપ્રવાહે તેમ જ મેઘગર્જનાઓ અને વિદ્યુત્યમત્કારેએ તેનું ધ્યાન ખેંચ્યું. મનુષ્યનું માનસ આ બધા સ્કૂલ પદાર્થોના સૂક્ષ્મ ચિંતનમાં પ્રવૃત્ત થયું અને તેને એ વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. જેમ મનુષ્યમાનસને બાહ્ય વિશ્વના ગૂઢ તેમ જ અતિસુક્ષ્મ સ્વરૂપ વિશે અને તેના સામાન્ય નિયમો વિશે વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા, તેમ તેને આંતરિક વિશ્વના ગૂઢ અને અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે પણ વિવિધ પ્રશ્નો ઉભવ્યા. આ પ્રશ્નોની ઉત્પત્તિ તે જ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું પ્રથમ પગથિયું. એ પ્રશ્નો ગમે તેટલા હેય અને કાળક્રમે તેમાંથી બીજા મુખ્ય અને ઉપપ્રશ્નો પણ ગમે તેટલી જગ્યા હોય, છતાં એકંદર આ બધા પ્રશ્નોને ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. તાત્વિક પ્રશ્નો દેખીતી રીતે સતત પરિવર્તન પામતું આ બાહ્ય વિશ્વ ક્યારે ઉત્પન્ન થયું હશે? શેમાંથી ઉત્પન્ન થયું હશે? પિતાની મેળે જ ઉત્પન્ન થયું હશે કે કેઈએ ઉત્પન્ન કર્યું હશે ? અને ઉત્પન્ન થયું ન હોય તે શું આ વિશ્વ એમ જ હતું અને છે? જો તેનાં કારણે હોય તે તે પિત પરિવર્તન વિનાનાં શાશ્વત જ હોવાં જોઈએ કે પરિવર્તનશીલ હોવાં જોઈએ? વળી એ કારણે કઈ જુદી જુદી જાતનાં જ હશે કે આખા બાહ્ય વિશ્વનું કારણ માત્ર એકરૂપ જ હશે? આ વિશ્વની વ્યવસ્થિત અને નિયમબદ્ધ જે સંચાલન અને રચના દેખાય છે તે બુદ્ધિપૂર્વક હોવી જોઈએ કે યંત્રવત અનાદિસિદ્ધ હેવી જોઈએ? જે બુદ્ધિપૂર્વક વિશ્વવ્યવસ્થા હોય તે તે કેની બુદ્ધિને આભારી છે? શું એ બુદ્ધિમાન તત્વ પોતે તટસ્થ રહી વિશ્વનું નિયમન કરે છે કે એ. પિતે જ વિશ્વરૂપે પરિણમે છે અથવા દેખાય છે ? ઉપરની રીતે આંતરિક વિશ્વના સંબંધમાં પણ પ્રશ્નો થયા કે જે આ બાહ્ય વિશ્વને ઉપભેગ કરે છે યા જે બાહ્ય વિશ્વ વિશે અને પિતા વિશે. વિચાર કરે છે તે તત્વ શું છે? શું એ અહંરૂપે ભાસતું તત્ત્વ બાજૂ વિશ્વના જેવી જ પ્રકૃતિનું છે કે કોઈ જુદા સ્વભાવનું છે ? આ આંતરિક તત્વ અનાદિ છે કે તે પણ ક્યારેક કેઈ અન્ય કારણમાંથી ઉત્પન્ન થયું છે? વળી અહરૂપે ભાસતા અનેક તો વસ્તુતઃ જુદા જ છે કે કોઈ એક મૂળ તત્વની નિર્મિતિઓ છે? આ બધાં સજીવ ત ખરી રીતે જુદાં જ હોય છે તે Page #326 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન [ ૧૦૫૧ પરિવર્તનશીલ છે કે માત્ર ફૂટસ્થ છે? એ તને કદી અંત આવવાનો કે કાળની દષ્ટિએ અંતરહિત જ છે? એ જ રીતે આ બધાં દેહમર્યાદિત ત ખરી રીતે દેશની દષ્ટિએ વ્યાપક છે કે પરિમિત છે? આ અને આના જેવા બીજા ઘણું પ્રશ્નો તત્વચિંતનના પ્રદેશમાં ઉપસ્થિત થયા. આ બધા પ્રશ્નોને કે તેમાંના કેટલાકને ઉત્તર આપણે જુદી જુદી પ્રજાઓના તાત્વિક ચિંતનના ઈતિહાસમાં અનેક રીતે જોઈએ છીએ. ગ્રીક વિચારકોએ બહુ જૂના વખતથી આ પ્રશ્નોને છણવા માંડેલા. એમનું ચિંતન અનેક રીતે વિકાસ પામ્યું, જે પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં ખાસ મહત્વનો ભાગ રેકે છે. આર્યાવર્તના વિચારકોએ તે ગ્રીક ચિંતકો પહેલાં હજારો વર્ષ અગાઉથી આ પ્રશ્નોના ઉત્તર મેળવવા વિવિધ પ્રયત્નો કરેલા, જેને ઈતિહાસ આપણી સામે સ્પષ્ટ છે. ઉત્તરેનું સંક્ષિસ વગકરણ આર્ય વિચારકેએ એક એક પ્રશ્ન પર આપેલા જુદા જુદા ઉત્તરે અને તે વિશે પણ મતભેદની શાખાઓ અપાર છે, પણ સામાન્ય રીતે આપણે ટૂંકમાં એ ઉત્તરનું વર્ગીકરણ કરીએ તે આ પ્રમાણે કરી શકાય – એક વિચારપ્રવાહ એ શરૂ થયો કે તે બાહ્ય વિશ્વને જન્ય માનતો, પણ તે વિશ્વ કોઈ કારણમાંથી તદ્દન નવું જ–પહેલાં ન હોય તેવું થયાની. ના પાડતો અને એમ કહેતો કે જેમ દૂધમાં માખણ છૂપું રહેલું હોય છે અને ક્યારેક માત્ર આવિર્ભાવ પામે છે, તેમ આ બધું ધૂળ વિશ્વ કઈ સૂક્ષ્મ કારણમાંથી માત્ર આવિર્ભાવ પામે જાય છે અને એ મૂળ કારણ તે સ્વતઃસિદ્ધ અનાદિ છે. બીજો વિચારપ્રવાહ એમ માનતો કે આ બાહ્ય વિ કોઈ એક કારણથી જન્મનું નથી. તેના સ્વભાવથી ભિન્ન ભિન્ન એવાં અનેક કારણો છે અને એ કારણોમાં પણ વિશ્વ દૂધમાં માખણની પેઠે છૂપું રહેલું ન હતું, પરંતુ જેમ જુદા જુદા લાકડાના ટુકડા મળવાથી એક નવી જ ગાડી તૈયાર થાય છે તેમ તે ભિન્ન ભિન્ન જાતનાં મૂળ કારણોનાં સંશ્લેષણવિશ્લેષણમાંથી આ બાહ્ય વિશ્વ તદ્દન નવું જ ઉત્પન્ન થાય છે. પહેલું પરિણામવાદી અને બીજે કાર્યવાદી. એ બને વિચારપ્રવાહે બાહ્ય વિશ્વના આવિર્ભાવ કે ઉત્પત્તિની બાબતમાં મતભેદ ધરાવવા છતાં આંતરિક વિશ્વના સ્વરૂપની બાબતમાં સામાન્ય રીતે એકમત હતા. બને એમ માનતા કે અહં નામનું આત્મતત્વ અનાદિ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ર ] દર્શન અને ચિંતન છે. નથી તે કેઈનું પરિણામ કે નથી તે કોઈ કારણમાંથી ઉત્પન્ન થયેલું. જેમ તે આત્મતત્વ અનાદિ છે તેમ દેશ અને કાળ એ બને દૃષ્ટિએ તે અનંત પણ છે; અને તે આત્મતત્ત્વ દેહભેદે ભિન્ન ભિન્ન છે, વાસ્તવિક રીતે તે એક નથી. ત્રીજો વિચારપ્રવાહ એ પણ હતો કે જે બાહ્ય વિશ્વ અને આંતરિક છવજગત બન્નેને કેાઈ એક અખંડ સતતત્વનું પરિણામ માનતા અને મૂળમાં બાહ્ય કે આંતરિક જગતની પ્રકૃતિ કે કારણમાં કશો જ ભેદ માનવા ના પાડત. જૈન વિચારપ્રવાહનું સ્વરૂપ : ઉપરના ત્રણ વિચારપ્રવાહને અનુક્રમે આપણે અહીં પ્રકૃતિવાદી, પર -માણુવાદી અને બ્રહ્મવાદી નામથી ઓળખીશું. આમાંથી પ્રથમના બે વિચારપ્રવાહોને વિશેષ મળતે અને છતાં તેનાથી જુદો એવો એક ચોથા વિચારપ્રવાહ પણ સાથે સાથે પ્રવર્તતા હતા. એ વિચારપ્રવાહ હતા તે પરમાણુવાદી પણ તે બીજા વિચારપ્રવાહની પેઠે બાહ્ય વિશ્વનાં કારણભૂત પરમાણુઓને મૂળમાંથી જુદી જુદી જાતના માનવાની તરફેણ કરતો ન હતો, પણ મૂળમાં બધા જ પરમાણુઓ એક સમાન પ્રકૃતિના છે એમ માનતે. અને પરમાણુવાદ સ્વીકારવા છતાં તેમાંથી માત્ર વિશ્વ ઉત્પન્ન થાય છે એમ પણ ન માનતાં, તે પ્રકૃતિવાદીની પેઠે પરિણામ અને આવિર્ભાવ ભાન હોવાથી, એમ કહે કે પરમાપુંજમાંથી બાહ્ય વિશ્વ આપઆપ પરિણમે છે. આ રીતે આ ચોથા વિચારપ્રવાહનું વલણ પરમાણુવાદની ભૂમિકા ઉપર પ્રકૃતિવાદના પરિણામની માન્યતા તરફ હતું. તેની એક વિશેષતા એ પણ હતી કે તે સમગ્ર બાહ્ય વિશ્વને આવિર્ભાવવાળું ન માનતાં તેમાંથી કેટલાંક કાર્યોને ઉત્પત્તિશીલ પણ માનતે. તે એમ કહે કે બાહ્ય વિશ્વમાં કેટલીય વસ્તુઓ એવી છે કે જે કોઈ પુરુષના પ્રયત્ન સિવાય જ પિતાનાં પરમાણુરૂપ કારમાંથી જન્મે છે. તેવી વસ્તુઓ તલમાંથી તેલની પેઠે પોતાના કારણમાંથી માત્ર આવિર્ભાવ પામે છે, પણ તદન નવી ઉત્પન્ન નથી થતી; જ્યારે બાહ્ય વિશ્વમાં ઘણી વસ્તુઓ એવી પણ છે કે જે પોતાનાં જડ કારમાંથી ઉત્પન્ન થાય છે, પણ પિતાની ઉત્પત્તિમાં કોઈ પુરુષના પ્રયત્નની અપેક્ષા રાખે છે. જે વસ્તુઓ પુરુષના પ્રયત્નની મદદથી જન્મ લે છે તે વસ્તુઓ પિતાનાં જડ કારણોમાં તલમાં તેલની પેઠે પેલી નથી હોતી, પણ તે તો તદ્દન નવી જ ઉત્પન્ન થાય છે. જેમ કેાઈ સુતાર જુદા જુદા લાકડાઓના કટકા એકઠા કરી તે ઉપરથી એક ઘડે બનાવે ત્યારે Page #328 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વજ્ઞાન [ ૧૦૫૩ તે ઘોડે લાકડાના કટકાઓમાં છુપો નથી હોતે, જેમકે તલમાં તેલ હોય છે, પણ ઘોડે બનાવનાર સુતારની બુદ્ધિમાં ક૯૫નારૂપે હોય છે અને તે લાકડાના કટકા દ્વારા મૂર્તરૂપ ધારણ કરે છે. જે સુતાર ધારત તે એ જ લાકડાના કટકામાંથી ઘેડે ન બનાવતાં ગાય, ગાડી કે બીજી તેવી વસ્તુ બનાવી શકત. તલમાંથી તેલ કાઢવાની બાબત આથી તદ્દન જુદી છે. કોઈ ગમે તેટલે વિચાર કરે કે ઈચ્છે છતાં તે તલમાંથી ઘી કે માખણ તે ન જ કાઢી શકે. આ રીતે પ્રસ્તુત વિચારપ્રવાહ પરમાણુવાદી છતાં એક બાજુ પરિણામ અને આર્વિભાવ માનવાની બાબતમાં પ્રકૃતિવાદી વિચારપ્રવાહની સાથે મળીને હતા, અને બીજી બાજુ કાર્ય તેમજ ઉત્પત્તિની બાબતમાં પરમાણુવાદી બીજા વિચારપ્રવાહને મળતો હતો. આ તે બાહ્ય વિશ્વની બાબતમાં ચોથા વિચારપ્રવાહની માન્યતા થઈ પણ આત્મતત્વની બાબતમાં તે એની માન્યતા ઉપરના ત્રણે વિચારપ્રવાહ કરતાં જુદી જ હતી. તે માનતો કે દેહભેદે આત્મા ભિન્ન છે, પરંતુ એ બધા જ આત્માઓ દેશદષ્ટિએ વ્યાપક નથી તેમ જ માત્ર ફૂટસ્થ પણ નથી. એ એમ માનતા કે જેમ બાહ્ય વિશ્વ પરિવર્તનશીલ છે તેમ આત્માઓ પણ પરિણામી ઈ સતત પરિવર્તનશીલ છે. આત્મતત્વ સંકોચ-વિસ્તારશીલ. પણ છે અને તેથી તે દેહપ્રમાણ છે. આ ચોથે વિચારપ્રવાહ તે જ જૈન તત્ત્વજ્ઞાનનું પ્રાચીન મૂળ છે. ભગવાન મહાવીરથી પહેલાં ઘણા સમય અગાઉથી એ વિચારપ્રવાહ ચાલ્યો આવતે અને તે પિતાની ઢબે વિકાસ સાધતે તેમ જ સ્થિર થતું જતું હતું. આજે આ ચોથા વિચારપ્રવાહનું જે સ્પષ્ટ, વિકસિત અને સ્થિર રૂપ આપણને પ્રાચીન કે અર્વાચીન ઉપલબ્ધ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, તે મોટે ભાગે ભગવાન મહાવીરના ચિંતનને આભારી છે. જૈન મતની મુખ્ય શ્વેતામ્બર અને દિગમ્બર. બે શાખાઓ છે. બન્નેનું સાહિત્ય જુદું જુદું છે, પરંતુ જૈન તત્વજ્ઞાનનું જે સ્વરૂપ સ્થિર થયેલું છે તે બન્ને શાખાઓમાં જરા પણ ફેરફાર સિવાય એક જ જેવું છે. અહીં એક વાત ખાસ બેંધવા જેવી છે અને તે એ કે વૈદિક તેમ જ બૌદ્ધ મતના નાનામોટા ઘણા ફાંટાઓ પડ્યા છે. તેમાંથી કેટલાક તે એકબીજાથી તદ્દન વિધી મંતવ્ય ધરાવનાર પણ છે. એ બધા ફાંટાઓ વચ્ચે વિશેષતા એ છે કે જ્યારે વૈદિક અને બૌદ્ધ મતના બધા જ ફોટાઓ આચારવિષયક મતભેદ ઉપરાંત તત્વચિંતનની બાબતમાં કેટલેક મતભેદ ધરાવે છે, ત્યારે જૈન મતના તમામ ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર સજાયેલા Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૪ ] દર્શન અને ચિંતન છે. તેમનામાં તત્વચિંતનની બાબતમાં કઈ મૌલિક ભેદ હજી સુધી નોંધાયેલો નથી. માત્ર આયં તત્ત્વચિંતનના ઈતિહાસમાં જ નહિ, પણ માનવીય તત્ત્વચિંતનના સમગ્ર ઈતિહાસમાં આ એક જ દાખલો એવો છે કે આટલા બધા લાંબા વખતનો વિશિષ્ટ ઈતિહાસ ધરાવવા છતાં જેના તત્વચિંતનને પ્રવાહ મૌલિક રૂપે અખંડિત જ રહ્યો હોય. પૂર્વીય અને પશ્ચિમીય તત્વજ્ઞાનની પ્રકૃતિનું તેલન તત્વજ્ઞાન પૂવય છે કે પશ્ચિમીય હે, પણ બધા જ તત્વજ્ઞાનના ઈતિહાસમાં આપણે જોઈએ છીએ કે તત્વજ્ઞાન એ માત્ર જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતનમાં જ પૂર્ણ નથી થતું, પણ એ પિતાના પ્રદેશમાં ચારિત્રનો પ્રશ્ન પણ હાથ ધરે છે. એ છે કે વત્તે અંશે, એક કે બીજી રીતે, દરેક તત્વજ્ઞાન પિતામાં જીવનશોધનની મીમાંસા સમાવે છે. અલબત, પૂર્વ અને પશ્ચિમીય તત્ત્વજ્ઞાનના વિકાસમાં આ વિશે આપણે થોડો તફાવત પણ જોઈએ છીએ. ગ્રીક તત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિશેના પ્રશ્નોમાંથી થાય છે. આગળ જતાં ક્રિશ્ચિયાનિટી સાથે એનો સંબંધ જોડાતાં એમાં જીવન ધનને પણ પ્રશ્ન ઉમેરાય છે, અને પછી એ પશ્ચિમીય તત્વચિંતનની એક શાખામાં જીવનશોધનની મીમાંસા ખાસ ભાગ ભજવે છે. ઠેઠ અર્વાચીન સમય સુધી પણ રોમન કેથોલિક સંપ્રદાયમાં આપણે તત્ત્વચિંતનને જીવનશોધનના વિચાર સાથે સંકળાયેલું જોઈએ છીએ, પરંતુ આર્ય તત્ત્વજ્ઞાનના ઈતિહાસ માં આપણે એક ખાસ વિશેષતા જોઈએ છીએ અને તે એ કે આર્ય તત્ત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનધનના પ્રશ્નમાંથી થઈ હોય તેમ લાગે છે, કારણ કે આર્ય તત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધિક અને જૈન એ ત્રણે મુખ્ય શાખાએમાં એકસરખી રીતે વિશ્વચિંતન સાથે જ જીવનશોધનનું ચિંતન સંકળાયેલું છે. આર્યાવર્તનું કોઈ પણ દર્શન એવું નથી કે જે માત્ર વિશ્વચિંતન કરી સંતોષ ધારણ કરતું હોય, પણ તેથી ઊલટું આપણે એમ જોઈએ છીએ કે દરેક મુખ્ય કે તેનું શાખારૂપ દર્શન જગત, જીવ અને ઈશ્વર પર પિતાના વિશિષ્ટ વિચારે દર્શાવી છેવટે જીવનશોધનના પ્રશ્નને જ છણે છે અને જીવનશોધનની પ્રક્રિયા દર્શાવી વિરામ પામે છે. તેથી આપણે દરેક આર્ય દર્શનના મૂળ ગ્રંથમાં શરૂઆતમાં મોક્ષને ઉદ્દેશ અને અંતમાં તેને જ ઉપસંહાર જોઈએ છીએ. આ જ કારણને લીધે સાંખ્યદર્શન જેમ પિતાનો વિશિષ્ટ યોગ ધરાવે છે અને તે ગદર્શનથી અભિન્ન છે, તેમ ન્યાય, વૈશેષિક અને વેદાંત દર્શનમાં પણ વેગના મૂળ સિદ્ધાંત છે. બૌદ્ધ દર્શનમાં પણ એની વિશિષ્ટ Page #330 -------------------------------------------------------------------------- ________________ જન તત્વજ્ઞાન [ ૧૦૫૫ ગપ્રક્રિયાએ ખાસ સ્થાન કર્યું છે. એ જ રીતે જૈન દર્શન પણ યોગપ્રક્રિયા વિશે પૂરા વિચારે દર્શાવે છે. જીવનશોધનના મૌલિક પ્રશ્નોની એકતા આ રીતે આપણે જોયું કે જૈન દર્શનમાં મુખ્ય બે ભાગ છે. એક તત્ત્વચિંતનને અને બીજે જીવનશોધનને. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ છે કે વૈદિક દર્શનની કેઈ પણ પરંપરા છે કે બૌદ્ધ દર્શનની કઈ પરંપરા લે અને તેને જૈન દર્શનની પરંપરા સાથે સરખાવે, તે એક વસ્તુ સ્પષ્ટ જણાશે કે આ બધી પરંપરાઓમાં જે ભેદ છે તે બે બાબતમાં છે. એક તો જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતન પરત્વે અને બીજે આચારના સ્થળ તેમ જ બાહ્ય વિધિવિધાનો અને સ્થૂળ રહેણીકરણી વિશે, પણ આર્યદર્શનની દરેક પરંપરામાં જીવશોધનને લગતા મૌલિક પ્રશ્નો અને તેને ઉત્તરમાં જરા પણ તફાવત નથી. કોઈ ઈશ્વર માને કે નહિ, કોઈ પ્રકૃતિવાદી હોય કે કોઈ પરમાણુવાદી, કોઈ આત્મભેદ સ્વીકારે કે આત્માનું એકત્વ સ્વીકારે, કેઈ આત્માને વ્યાપક અને નિત્ય માને કે કોઈ તેથી ઊલટું માને, એ જ રીતે કોઈ યજ્ઞયાગ દ્વારા ભક્તિ ઉપર ભાર મૂકે કે કોઈ વધારે કડક નિયમોને અવલંબી ત્યાગ ઉપર ભાર મૂકે; પણ દરેક પરંપરામાં આટલા પ્રશ્નો એકસરખા છે: દુઃખ છે કે નહિ ? હોય તે તેનું કારણ શું? તે કારણને નાશ શક્ય છે ? અને શક્ય હોય તે કઈ રીતે ? છેવટનું સાધ્ય શું હોવું જોઈએ ? આ પ્રશ્નોના ઉત્તરે પણ દરેક પરંપરામાં એક જ છે. ભલે શબ્દભેદ હાય, સંક્ષેપ કે વિસ્તાર હેય, છતાં દરેકને ઉત્તર એ જ છે કે અવિદ્યા અને તૃષ્ણા એ દુઃખનાં કારણે છે. તેને નાશ સંભવિત છે. વિદ્યાર્થી અને તૃષ્ણા છેદ દ્વારા દુઃખનાં કારણોને નાશ થતાં જ દુખ આપોઆપ નાશ પામે છે, અને એ જ જીવનનું મુખ્ય સાધ્ય છે. આર્ય દર્શનેની દરેક પરંપરા જીવનધનના મૌલિક વિચાર વિશે અને તેના નિયમ વિશે તદ્દન એકમત છે. તેથી અહીં જૈન દર્શન વિશે કાંઈ પણ કહેતાં મુખ્યપણે તેની જીવનશોધનની મીમાંસાનું જ સંક્ષેપમાં કથન કરવું વધારે પ્રાસંગિક છે. જીવનધનની જન પ્રક્રિયા જૈન દર્શન કહે છે કે આત્મા સ્વાભાવિક રીતે શુદ્ધ અને સચ્ચિદાનંદરૂપ છે. એનામાં જે અશુદ્ધિ, વિકાર યા દુઃખરૂપતા દેખાય છે તે અજ્ઞાન અને મેહના અનાદિ પ્રવાહને આભારી છે. અજ્ઞાનને ઘટાડવા અને તદ્દન નષ્ટ કરવા તેમ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૬ ] દર્શન અને ચિંતન મોહને વિલય કરવા જૈન દર્શન એક બાજુ વિવેકશક્તિ વિકસાવવા કહે છે અને બીજી બાજુ તે રાગદ્વેષના સંસ્કારો નષ્ટ કરવા કહે છે. જૈન દર્શન આત્માને ત્રણ ભૂમિકાઓમાં વહેંચી નાખે છે. જ્યારે અજ્ઞાન અને મોહનું પૂર્ણ પ્રાબલ્ય હોય અને તેને લીધે આત્મા વાસ્તવિક તત્વ વિચારી ન શકે તેમ જ સત્ય ને સ્થાયી સુખની દિશામાં એક પણ પગલું ભરવાની ઈચ્છા સુધ્ધાં ન કરી શકે, ત્યારે એ બહિરાત્મા કહેવાય છે. જીવની આ પ્રથમ ભૂમિકા થઈ આ ભૂમિકા હોય ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર બંધ પડવાને કદી સંભવ જ નથી અને લૌકિક દૃષ્ટિએ ગમે તેટલો વિકાસ દેખાય છતાં ખરી રીતે એ આત્મા અવિકસિત જ હોય છે. વિવેકશક્તિને પ્રાદુર્ભાવ જ્યારે થાય અને રાગદ્વેષના સંસ્કારોનું બળ ધટવા માંડે ત્યારે બીજી ભૂમિકા શરૂ થાય છે. એને જૈન દર્શન અંતરાત્મા કહે છે. આ ભૂમિકા વખતે જોકે દેહધારણને ઉપયોગી એવી બધી દુન્યવી પ્રવૃત્તિ ઓછીવતી ચાલતી હોય છે, છતાં વિવેકક્તિના વિકાસના પ્રમાણમાં અને રાગદેવની મંદતાના પ્રમાણમાં એ પ્રવૃત્તિ અનાસક્તિવાળી હોય છે. આ બીજી ભૂમિકામાં પ્રવૃત્તિ હોવા છતાં તેમાં અંતરથી નિવૃત્તિનું તત્ત્વ હોય છે. બીજી ભૂમિકાનાં સંખ્યાબંધ ચડતાં પગથિયાં જ્યારે વટાવી દેવાય ત્યારે આત્મા પરમાત્માની દશાને પ્રાપ્ત થયો કહેવાય છે. આ જીવનશોધનની છેલ્લી ભૂમિકા અને પૂર્ણ ભૂમિકા છે. જૈન દર્શન કહે છે કે આ ભૂમિકાએ પહોંચ્યા પછી પુનર્જન્મનું ચક્ર હંમેશને માટે તદ્દન થંભી જાય છે. આપણે ઉપરના સંક્ષિપ્ત વર્ણન ઉપરથી જોઈ શકીએ છીએ કે અવિવેક (મિઆદૃષ્ટિ) અને મેહ (તૃષ્ણા) એ બે જ સંસાર છે અથવા સંસારનાં કારણો છે. તેથી ઊલટું, વિવેક અને વીતરાગત એ જ મોક્ષ છે અથવા મોક્ષનો માગે છે. આ જ જીવનશોધનની સંક્ષિપ્ત જૈનમીમાંસા અનેક જૈન ગ્રંથોમાં અનેક રીતે, સંક્ષિપ્ત કે વિસ્તારથી, તેમ જુદી જુદી પરિભાષાઓમાં વર્ણવેલી મળે છે, અને આ જ જીવનમીમાંસા અક્ષરશઃ વૈદિક તેમ જ બૌદ્ધ દર્શનમાં પણ પદે પદે નજરે પડે છે. કાંઈક વિશેષ સરખામણી ઉપર તત્વજ્ઞાનની મૌલિક જૈન વિચારસરણું અને આધ્યાત્મિક વિકાસકમની જૈન વિચારસરણીને બહુ જ ટૂંકમાં નિર્દેશ કર્યો છે. આ ચાલુ વ્યાખ્યાનમાં Page #332 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વજ્ઞાન [ ૨૦૫૦ તેના બહુ વિસ્તારને સ્થાન નથી, છતાં એ જ વિચારને વધારે સ્પષ્ટ કરવા અહીં ભારતીય બીજાં દર્શનેના વિચારો સાથે કોઈ સરખામણી કરવી છે. : (૪) જૈન દર્શને જગતને માયાવાદીની પેઠે માત્ર આભાસ કે માત્ર કાલ્પનિક નથી માનતું, પણ એ જગતને સત્ માને છે. તેમ છતાં જૈન દર્શન સંમત સત્સ વ એ ચાર્વાકની પેઠે કેવળ જડ અર્થાત સહજ ચૈતન્યરહિત નથી. એ જ રીતે જૈન દર્શન સંમત સતતત્વ એ શાંકર વેદાન્ત પ્રમાણે કેવળ ચૈિતન્યમાત્ર પણ નથી, પરંતુ જેમ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધ દર્શન સત-તરવને તદન સ્વતંત્ર તેમજ પરસ્પર ભિન્ન એવા જડ તેમ જ ચેતન બે ભાગમાં વહેંચી નાખે છે, તેમ જૈન દર્શન પણ સતતત્ત્વની અનાદિસિદ્ધ જડ તથા ચેતન એવી બે પ્રકૃતિ સ્વીકારે છે, જે દેશ અને કાળના પ્રવાહમાં સાથે રહેવા છતાં મૂળમાં તદ્દન સ્વતંત્ર છે. જેમ ન્યાય, વૈશેષિક અને યોગદર્શન આદિ એમ સ્વીકારે છે કે આ જગતનું વિશિષ્ટ કાર્યસ્વરૂપ ભલે જડ અને ચેતન બે પદાર્થો ઉપરથી ઘડાતું હોય, છતાં એ કાર્યની પાછળ કેઈઅનાદિસિદ્ધ સમર્થ ચેતનશક્તિને હાથ છે, એ ઈશ્વરીય હાથ સિવાય આવું અદ્ભુત કાર્ય સંભવી શકે નહિ, તેમ જૈન દર્શન નથી માનતું. એ પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસક અને બૌદ્ધ આદિની પેઠે માને છે કે જડ અને ચેતન એ બે સ–પ્રવાહો આપોઆપ, કેઈ ત્રીજી વિશિષ્ટ શક્તિના હાથ સિવાય જ, ચાલ્યા કરે છે, અને તેથી આ જગતની ઉત્પત્તિ કે વ્યવસ્થા માટે ઈશ્વર જેવી સ્વતંત્ર અનાદિસિદ્ધ વ્યક્તિ સ્વીકારવાની એ ના પાડે છે. જોકે જેના દર્શને ન્યાય, વૈશેષિક, બૌદ્ધ આદિની પેઠે જડ સત-તત્વને અનાદિસિદ્ધ અનંત વ્યકિતરૂપ સ્વીકારે છે અને સાંખ્યની પેઠે એક વ્યક્તિરૂપ નથી સ્વીકારતું, છતાં તે સાંખ્યના પ્રકૃતિગામી સહજ પરિણામવાદને અનંત પરમાણુ નામક જડ સત્તામાં સ્થાન આપે છે. - આ રીતે જેને માન્યતા પ્રમાણે જગતને પરિવર્તન-પ્રવાહ આપમેળે જ ચાલે છે, તેમ છતાં જૈન દર્શન એટલું તે સ્પષ્ટ કહે છે કે વિશ્વમાંની જે જે ઘટનાએ કાઈની બુદ્ધિ અને પ્રયત્નને આભારી દેખાય છે તે ધટનાઓની પાછળ ઈશ્વરને નહિ પણ તે ઘટનાઓના પરિણામમાં ભાગીદાર થનાર સંસારી જીવને હાથ છે, એટલે કે તેવી ધટનાઓ જાણે-અજાણે કોઈ ને કોઈ સંસારી જીવના બુદ્ધિ અને પ્રયત્નને આભારી હોય છે. આ બાબતમાં પ્રાચીન સાંખ્ય અને બૌદ્ધ દર્શન જૈન દર્શન જેવા જ વિચારે ધરાવે છે. વેદાન્ત દર્શન પ્રમાણે જૈન દર્શન સચેતન તત્વને એક કે અખંડ નથી Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૮ ] દર્શન અને ચિંતન માનતુ, પણ સાંખ્ય, યાગ, ન્યાય, વૈરોષિક તેમ જ બૌદ્ધ આદિની પેઠે એ ચેતન તત્ત્વને અનેક વ્યક્તિરૂપ માને છે. તેમ છતાં એમની સાથે પણ જૈન દર્શનની થાડા મતભેદ છે, અને તે એ છે કે જૈન દર્શનની માન્યતા પ્રમાણે સચેતન તત્ત્વ બૌદ્ધ માન્યતાની જેમ ધ્રુવળ પરિવર્તન-પ્રવાહ નથી, તેમ જ સાં-ન્યાય આદિની પેઠે માત્ર કૂટસ્થ પણ નથી, કિન્તુ જૈન દર્શન કહે છે કે મૂળમાં સચેતન તત્ત્વ ધ્રુવ અર્થાત્ અનાદિ-અનંત હાવા તાં એ દેશકાળની અસર ધારણ કર્યો સિવાય રહી શકતું નથી. એટલે જૈન મત પ્રમાણે જીવ પણ જડની પેઠે પરિણામિનિત્ય છે. જૈન દર્શન ઈશ્વર જેવી કાઈ વ્યક્તિને તદ્દન સ્વતંત્રપણે નથી માનતું, છતાં એ શ્વિરના સમગ્ર ગુણે જીવમાત્રમાં સ્વીકારે છે, તેથી જૈન દ્શન પ્રમાણે પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે, ભલે તે આવરણથી દબાયેલી હાય, પણ જો જીવ યાગ્ય દિશામાં પ્રયત્ન કરે તે એ પેાતામાં રહેલી ઈશ્વરીય શક્તિને પૂર્ણ પણે વિકસાવી પોતે જ ઈશ્વર બને છે. આ રીતે જૈન માન્યતા પ્રમાણે ઇશ્વરતત્ત્વને અલાયદું સ્થાન ન હેાવા છતાં.તે શ્વરતત્ત્વની માન્યતા ધરાવે છે અને તેની ઉપાસના પણ સ્વીકારે છે, જે જે જીવાત્મા કર્મવાસનાઆથી પૂર્ણ પણે મુક્ત થયા તે બધા જ સમાનભાવે ઈશ્વર છે. તેમના આદર્શ સામે રાખી પાતામાં રહેલી તેવી જ પૂર્ણ શક્તિ પ્રકટાવવી એ જૈન ઉપાસનાનુ ધ્યેય છે. જેમ શાંકર વેદાંત માને છે કે જીવ પોતે જ બ્રહ્મ છે, તેમ જૈન દર્શન કહે છે કે જીવ પોતેજ ઈશ્વર કે પરમાત્મા છે. વેદાંતદન પ્રમાણે વતા બ્રહ્મભાવ અવિદ્યાથી આવૃત છે અને અવિદ્યા દૂર થતાં અનુભવમાં આવે છે, તેમ જૈન દર્શન પ્રમાણે જીવતા પરામાત્મભાવ આવ્રત છે અને તે આવરણ દૂર થતા પૂર્ણપણે અનુભવમાં આવે છે. આ બાબતમાં ખરી રીતે જૈન અને વેદાંત વચ્ચે વ્યક્તિબહુત્વ સિવાય કશો જ ભેદ નથી. (૬) જૈન શાસ્ત્રમાં જે સાત તત્ત્વ કહેલાં છે તેમાંથી મૂળ જીવ અને અજીવ એ એ તત્ત્વ વિશે ઉપર સરખામણી કરી. હવે બાકી ખરી...રીતે પાંચમાંથી ચાર તત્ત્વો જ રહે છે. આ ચાર તત્ત્વા જીવનશોધનને લગતાં અર્થાત્ આધ્યાત્મિક વિકાસક્રમને લગતાં છે, જેને ચારિત્રીય તત્ત્વા પણ કહી શકાય. બંધ, આશ્રવ, સ્વર અને મેાક્ષ એ ચાર તત્ત્વ છે. આ તાને ખૌદ્ધ શાસ્ત્રોમાં અનુક્રમે દુઃખ, દુઃખહેતુ, નિર્વાણુમા અને નિર્વાણુ એ ચાર આ સત્ય તરીકે વર્ણવેલાં છે. સાંખ્ય અને યાગશાસ્ત્રમાં એને જ ય, હેયહેતુ, હાનાપાય, અને હાન કહી ચતુર્વ્યૂહ તરીકે વર્ણવેલ છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં પણ એ જ વસ્તુ સંસાર, મિથ્યાજ્ઞાન, સમ્યજ્ઞાન અને Page #334 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અપવર્ગનાં નામ આપી વર્ણવેલ છે. વેદાંત દર્શનમાં સંસાર, સાક્ષાત્કાર અને બ્રહ્મભાવના નામથી એ જ વસ્તુ દર્શાવવામાં જૈન દર્શનમાં બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માની ત્રણ સક્ષિપ્ત ભૂમિકાને જરા વિસ્તારી ચૌદ ભૂમિકારૂપે પણ વણુ વેલી છે, જે જૈન પરંપરામાં ગુણસ્થાનના નામથી જાણીતી છે. ચેાગવાસિષ્ઠ જેવા વેદાન્તના ગ્રન્થામાં પણ સાત અજ્ઞાનની અને સાત જ્ઞાનની એમ ચૌદ આત્મિક ભૂમિકાઓનું વર્ણન છે. સાંખ્ય-યોગ દર્શનની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિર્દ એ પાંચ ચિત્તભૂમિકાએ પણ એ જ ચૌદ ભૂમિકાનું સક્ષિપ્ત વર્ગીકરણ માત્ર છે. બૌદ્ધ દનમાં પણ એ જ આધ્યાત્મિક વિકાસક્રમને પૃથઞ્જન, સાતાપન્ન આદિ તરીકે છ ભૂમિકામાં વહેંચી વર્ણવેલા છે. આ રીતે આપણે બધાં જ ભારતીય દશનામાં સંસારથી મેક્ષ સુધીની સ્થિતિ, તેના ક્રમ અને તેનાં કારણો વિશે તદ્દન એક મત અને એક વિચાર વાંચીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યારે બધાં જ નાના વિચારામાં મૌલિક એકતા છે ત્યારે પંચ પંથ વચ્ચે કદી ન સધાય એવા આટલા બધા ભેદ કેમ દેખાય છે? [ ૧૦૫ અવિદ્યા, બ્રહ્મ; આવી છે. આના ઉત્તર સ્પષ્ટ છે. પથાની ભિન્નતા મુખ્ય એ વસ્તુઓને આભારી છે: તત્ત્વજ્ઞાનની જુદાઈ અને ખાદ્ય આચારવિચારની જુદાઈ. કેટલાક પથા તો એવા જ છે કે જેમના બાહ્ય આચારવિચારમાં તફાવત હોવા ઉપરાંત તત્ત્વજ્ઞાનની વિચારસરણીમાં પણ અમુક ભેદ હોય છે; જેમ કે વેદાન્ત, ઔદ્ધ અને જૈન આદિ પૃથા. વળી કેટલાક પંથે! કે તેના કાંટાઓ એવા પણ હાય છે કે જેમની તત્ત્વજ્ઞાન વિષયક વિચારસરણીમાં ખાસ ભેદ હોતા જ નથી, તેમના ભેદ મુખ્યત્વે ખાદ્ય આચારને અવલખી ઊભે થયેલા અને પેાષાયેલા હાય છે; દાખલા તરીકે જૈન દર્શનની શ્વેતાંબર, દિગબર અને સ્થાનકવાસી એ ત્રણે શાખાએ ગણાવી શકાય. આત્માને કાઈ એક માને કે કાઈ અનેક માને, કાઈ ઈશ્વરને માને કે કાઈ ન માને ત્યાદિ તાત્ત્વિક વિચારણાના ભેદ બુદ્ધિના તરતમભાવ ઉપર નિર્ભર છે અને એ તરતમભાવ અનિવાય છે. એ જ રીતે ખાદ્ય આચાર અને નિયમાના ભેદ બુદ્ધિ, રુચિ તેમ જ પરિસ્થિતિના ભેદમાંથી જન્મે છે. કાઈ કાશી જઈ ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનમાં પવિત્રતા માને, કાઈ મુદ્દે ગયા અને સારનાથ જઈ યુદ્ધના દર્શનમાં કૃતકૃત્યતા માને, કોઈ શત્રુંજયને ભેટી સફળતા માને, કાઈ મક્કા અને જેરૂસલેમ જઈ ધન્યતા માને, એ જ રીતે ાઈ અગિયારસના તપ-ઉપવાસને અતિ પવિત્ર ગણે, ખીજો કાઈ અષ્ટમી Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૦ 1 દર્શન અને ચિંતન અને ચતુર્દશીના વ્રતને મહત્વ આપે; કેઈ તપ ઉપર બહુ ભાર ન આપતાં દાન ઉપર આપે તે બીજો કોઈ તપ ઉપર પણ વધારે ભાર આપે. આ રીતે પરંપરાગત ભિન્ન ભિન્ન સંસ્કારનું પોષણ અને રુચિભેદનું માનસિક વાતાવણું અનિવાર્યો હોવાથી બાહ્યાચાર અને પ્રવૃત્તિને ભેદ કદી ભૂંસાવાને નહિ ભેદની ઉત્પાદક અને પિષક આટલી બધી વસ્તુઓ છતાં સત્ય એવું છે કે તે ખરી રીતે ખંડિત થતું જ નથી. તેથી જ આપણે ઉપરની આધ્યાત્મિક વિકાસક્રમને લગતી તુલનામાં જોઈએ છીએ કે ગમે તે રીતે, ગમે તે ભાષામાં અને ગમે તે રૂપમાં જીવનનું સત્ય એકસરખું જ બધા અનુભવી તત્ત્વોના અનુભવમાં પ્રગટ થયું છે. પ્રસ્તુત વક્તવ્ય પૂરું કર્યું તે પહેલાં જૈન દર્શનની સર્વમાન્ય બે વિશેષતા એને ઉલ્લેખ કરી દઉં. અનેકાંત અને અહિંસા એ બે મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જૈન આચાર અને સંપ્રદાયની વિશેષતા આ બે બાબતોથી જ બતાવી શકાય. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દૃષ્ટિ તેને એક રીતે ગ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પિતાની દૃષ્ટિ મયદાવિકસાવવી જોઈએ અને તેમાં સત્યગ્રહણની સંભવિત બધી જ રીતોને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અનેકાંતની વિચારસરણીને જન્મ થયેલે છે. એ સરણી કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી રમવા માટે અગર તે શબ્દ–છળની આંટીઘૂંટી ખેલવા માટે નથી યોજાયેલી, પણ એ તે જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્યદર્શનની દિશામાં આગળ વધવા માટે યોજાયેલી છે. તેથી અનેકાંત વિચારસરણીને ખરે અર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અંશે અને ભાગોને એક વિશાળ માનસવર્તુળમાં એગ્ય રીતે સ્થાન આપવું. જેમ જેમ માણસની વિવેકશક્તિ વધે છે તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદા વધવાને લીધે તેને પિતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાઓના દબાણની સામે થવું પડે છે. જ્યાં સુધી માણસ સંકુચિતતાઓ અને વાસના ઓ સામે ન થાય ત્યાં સુધી તે પોતાના જીવનમાં અનેકાંતના 'વિચારને વાસ્તવિક સ્થાન આપી જ નથી શકતે. તેથી અનેકાંતના વિચારની રક્ષા અને વૃદ્ધિના પ્રશ્નમાંથી જ અહિંસાને પ્રશ્ન આવે છે. જૈન અહિંસા એ માત્ર ચુપચાપ બેસી રહેવામાં કે ધંધાપ છોડી દેવામાં કે માત્ર લાકડા જેવી નિષ્ટ સ્થિતિ સાધવામાં નથી સમાતી, પણ એ અહિંસા ખરા આત્મિક Page #336 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન [ ૧૦૬૧ અળની અપેક્ષા રાખે છે. કાઈ પણ વિકાર ઊભા થયા, કાઈ વાસનાએ ડાકિયું કાઢ્યું કે કોઈ સંકુચિતતા મનમાં સરકી ત્યાં જૈન અહિંસા એમ કહે કે તું એ વિકારા, એ વાસના, એ સંકુચિતતાથી ન હા, ન હાર, ન દખા. તું એની સામે ઝઝૂમ અને એ વિરોધી બળાને જીત. આ આધ્યા ત્મિક જય માટેના પ્રયત્ન એ જ મુખ્ય જૈન અહિંસા છે. આને સયમ કહા, તપ કહા, ધ્યાન કહા કે કાઈ પણ તેવુ આધ્યાત્મિક નામ આપે, પણ એ વસ્તુતઃ અહિંસા જ છે; અને જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર સ્થૂલ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાક રૂપે અવતરેલ અનેક ક ક આચાર છે. ઉપર વર્ણવેલ અહિંસાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કાઈ પણ બાહ્યાચાર જન્મ્યા હોય અગર એ સૂક્ષ્મ રૂપની પુષ્ટિ માટે કાઈ ખાચાર નિર્માયા હાય તા તેને જૈન તત્ત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે. તેથી ઊલટું, દેખીતી રીતે અહિંસામય ગમે તે આચાર કે વ્યવહારના મૂળમાં જો ઉપરનુ અહિ ંસાનું આંતરિક તત્ત્વ સંબંધ ન ધરાવતુ હોય તો તે આચાર અને તે વ્યવહાર જૈન દૃષ્ટિએ અહિંસા છે કે અહિંસાના પેાષક છે એમ ન કહી શકાય. અહીં’જૈન તત્ત્વજ્ઞાનને લગતા વિચારમાં પ્રમેયચર્ચા જાણીને જ લખાવી નથી. માત્ર એ વિશેની વિચારસરણીનેા ઇશારા કર્યા છે. આચારની બાબતમાં પણ કાઈ બહારના નિયમો અને બંધારણ વિશે જાણીને જ ચર્ચા નથી કરી, પણ આચારના મૂળ તત્ત્વાની જીવનશોધન રૂપે સહેજ ચર્ચા કરી છે, જેતે જૈન પરિભાષામાં આશ્રવ, સવર આદિ તા કહેવામાં આવે છે. આશા છે કે આ ફ્રેંક વર્ણન જૈન દર્શનની વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન કરવામાં કાંઇક મદદગાર થશે. —પ્રબુદ્ધ જૈન, ૧૫-૬-'૪૬ Page #337 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી [ ૬ ] [એમ. એના પરીક્ષાથી એક દક્ષિણી વિદ્વાન મહાશયે “સપ્તભ ગી” એટલે શું તેનું દિગ્દર્શન આપવાની વિનંતી કરતાં પંડિત સુખલાલજીએ સાર રૂપે-મુદ્ર રૂપે જે જણાવેલ તે અત્રે આપવામાં આવે છે.] . ભંગ એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનના પ્રકાર અર્થાત વાક્યરચના. ' ૨. એ સાત કહેવાય છે, છતાં મૂળ તે ત્રણ જ છે. બાકીના ચાર એ ત્રણ મૂળ અંગેના પારસ્પરિક વિવિધ સંજનથી થાય છે. ૩. કોઈ પણ એક વસ્તુ વિશે કે એક જ ધર્મ પરત્વે ભિન્ન ભિન્ન વિચારકેની માન્યતામાં ભેદ દેખાય છે. એ ભેદ વિધ રૂ૫ છે કે નહિં અને જે ન હોય તે દેખાતા વિરોધમાં અવિરોધ કેવી રીતે ઘટાવવો? અથવા એમ કહે કે અમુક વિવક્ષિત વસ્તુ પર જ્યારે ધર્મવિષયક દૃષ્ટિભેદ દેખાતા હોય ત્યારે એવા ભેદને પ્રમાણપૂર્વક સમન્વય કરે, અને તેમ કરી બધી સાચી દષ્ટિઓને તેના ગ્ય સ્થાનમાં ગોઠવી ન્યાય આપ એ ભાવનામાં સપ્તભંગીનું મૂળ છે. છે. દાખલા તરીકે એક આત્મદ્રવ્યની બાબતમાં તેના નિયત્વ વિશે દૃષ્ટિભેદ છે. કોઈ આત્માને નિત્ય માને છે તે કોઈ નિત્ય માનવા ના પાડે છે. કોઈ વળી એમ કહે છે કે એ તત્વ જ વચન-અગોચર છે. આ રીતે આત્મતત્વની બાબતમાં ત્રણ પક્ષ પ્રસિદ્ધ છે. તેથી વિચારવું એ પ્રાપ્ત થાય છે કે શું તે નિત્ય જ છે અને અનિત્ય તેમાં પ્રમાણબાધિત છે? અથવા શું તે અનિત્ય જ છે અને નિયત્વ તેમાં પ્રમાણબાધિત છે? અથવા તેને નિત્ય કે અનિત્ય રૂપે ન કહેતાં અવક્તવ્ય જ કહેવું એ યોગ્ય છે? આ ત્રણ વિકલ્પની પરીક્ષા કરતાં ત્રણે સાચા હોય તો એમને વિરોધ દૂર કરવું જ જોઈએ. જ્યાં સુધી વિરોધ ઊભો રહે ત્યાં સુધી પરસ્પર વિરુદ્ધ અનેક ધર્મો એક વસ્તુમાં છે એમ કહી જ ન શકાય. તેથી વિરોધ પરિહાર તરફ જ , સપ્ત Page #338 -------------------------------------------------------------------------- ________________ સગી ૧૦૬૩ ભંગીની દષ્ટિ પહેલવહેલી જાય છે. તે નક્કી કરે છે કે આત્મા નિત્ય છે, પણું સર્વ દષ્ટિએ નહિ; માત્ર મૂળ તત્વની દષ્ટિએ તે નિત્ય છે, કારણ કે ક્યારે પણ તે તત્વ ન હતું અને પછી ઉત્પન્ન થયું એમ નથી, તેમ જ કયારેક એ તત્ત્વ મૂળમાંથી જ નાશ પામશે એમ પણ નથી. તેથી તસ્વરૂપે એ અનાદિનિધન છે અને તે જ તેનું નિયત્વ છે. આમ છતાં તે અનિત્ય પણ છે, પરંતુ એનું અનિયત્વ તવદષ્ટિએ મ હતાં માત્ર અવસ્થાની દષ્ટિએ છે. અવસ્થાઓ તે પ્રતિસમયે નિમિત્તાનુસાર બદલાતી જ રહે છે. જેમાં કાંઈ ને કાંઈ રૂપાંતર થતું ન હય, જેમાં આંતરિક કે બાહ્ય નિમિત્ત પ્રમાણે સૂક્ષ્મ કે ધૂળ અવસ્થાભેદ સતત ચાલુ ન હોય એવા તત્વની કલ્પના જ નથી થઈ શકતી. તેથી અવસ્થાભેદ માનવો પડે છે અને એ જ અનિત્યત્વ છે. આ રીતે આત્મા તત્વરૂપે (સામાન્યરૂપે) નિત્ય છતાં, અવસ્થારૂપે (વિશેષરૂપે) અનિત્ય પણ છે. નિયત્વ અને અનિત્યત્વ બને એક જ સ્વરૂપે એક વસ્તુમાં માનતાં વિરોધ આવે; જેમ કે, તત્ત્વરૂપે જ આત્મા નિત્ય છે એમ માનનાર તે જ રૂપે અનિત્ય પણ માને છે. એ જ પ્રમાણે આત્મા નિત્ય અનિત્ય આદિ શબ્દ દ્વારા તે તે રૂપે પ્રતિપાદ્ય છતાં સમગ્રરૂપે કોઈ પણ એક શબ્દથી કહી શકાય નહિ, માટે તે અસમગ્રરૂપે શબ્દનો વિષય થાય છે; છતાં સમગ્રરૂપે એવા કેઈ શબ્દનો વિષય નથી થઈ શકતે, માટે અવક્તવ્ય પણ છે. આ રીતે એક નિત્ય ધર્મને અવલંબી આત્માના વિષયમાં નિત્ય, અનિત્ય અને અવક્તવ્ય એવા ત્રણ પક્ષે–ભંગે વાજબી ઠરે છે. એ જ પ્રમાણે એકત્વ, સત્વ, ભિન્નત્વ, અભિલાષ્ઠત્વ આદિ સર્વસાધારણ ધર્મો લઈ કઈ પણ વસ્તુ વિશે એવા ત્રણ ભંગ બને, અને તે ઉપરથી સાત બને. ચેતનત્વ, ઘટવ આદિ અસાધારણ ધર્મોને લઈને પણ સપ્તભંગી ઘટાવી શકાય. એક વસ્તુમાં વ્યાપક કે અવ્યાપક જેટજેટલા ધર્મો હોય તે દરેકને લઈ તેની બીજી બાજુ વિચારી સપ્તભંગ ઘટાવી શકાય. પ્રાચીન કાળમાં આત્મા, શબ્દ આદિ પાર્થોમાં નિયત્વ-અનિયત્વ, સવ-અસત્વ, એકત્વ-બહુવ, વ્યાપકત્વ–અવ્યાપક આદિની બાબતમાં પરસ્પર તદન વિધી વાદે ચાલતા. એ વાદનો સમન્વય કરવાની વૃત્તિમાંથી ભંગક૯૫ના આવી. એ ભંગકલ્પનાએ પણ પાછું સાંપ્રદાયિકવાડનું રૂપ ધારણ કર્યું અને સપ્તભંગીમાં પરિણમન થયું. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] દર્શન અને ચિંતન સાતથી વધારે ભંગો સંભવતા નથી, માટે જ સાતની સંખ્યા કહી છે. મૂળ ત્રણની વિવિધ સંજના કરે અને સાતમાં અંતર્ભાવ ન પાસે એને ભંગ ઉપજાવી શકે તે જૈન દર્શન સપ્તભંગિને આગ્રહ કરી જ ન શકે. આને ટૂંકમાં સાર નીચે પ્રમાણે – ૧. તત્કાલીન ચાલતા વિરોધી વાદનું સમીકરણ કરવું. એ ભાવના સપ્તભગીની પ્રેરક છે. ૨. તેમ કરી વસ્તુના સ્વરૂપની ચોકસાઈ કરવી અને યથાર્થ જ્ઞાન મેળવવું, એ એનું સાધ્ય છે. ૩. બુદ્ધિમાં ભાસતા કોઈ પણ ધર્મ પર મૂળમાં ત્રણ જ વિકલ્પો સંભવે છે અને ગમે તેટલા શાબ્દિક પરિવર્તનથી સંખ્યા વધારીએ તે સાત જ થઈ શકે. જ. જેટલા ધર્મે તેટલી જ સપ્તભંગી છે. આ વાદ અનેકાંતદષ્ટિને વિચારવિષયક એક પુરાવો છે. આના દાખલાઓ, જે શબ્દ, આત્મા વગેરે આપ્યા છે, તેનું કારણ એ છે કે પ્રાચીન આર્ય વિચારકે આત્માને વિચાર કરતા અને બહુ તે આગમ–પ્રામાણ્યની ચર્ચામાં શબ્દને લેતા. ૫. વૈદિક આદિ દર્શનમાં, ખાસ કરી વલ્લભદર્શનમાં, “સર્વધર્મ સમન્વય” છે, તે આનું જ એક રૂપ છે. શંકર પિતે વસ્તુને વર્ણવે છે, છતાં અનિર્વચનીય કહે છે. ૬. પ્રમાણથી બાધિત ન હોય એવું બધું જ સંધરી લેવાને આની પાછળ ઉદ્દેશ છે–પછી ભલે તે વિરુદ્ધ મનાતું હેય. Page #340 -------------------------------------------------------------------------- ________________ નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર [૭] ૧. પ્રશ્ન : કર્મબન્ધના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ છે; તેમાં પણ કષાય અને યોગનું પ્રાધાન્ય છે. કષાયની તીવ્રતા ના માનસિક વિકાસ પર અવલંબે છે; અર્થાત જે શ્રેણીના જવાનું મન સંપૂર્ણ વિકસિત છે, તેઓના અધ્યવસાય જે કષાયમય થઈ જાય તે તેઓને તીવ્રતમ કષાયની સંભાવના છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયના, અને ખાસ કરીને મનુષ્યના મનનો વિકાસ સંપૂર્ણ હોવાથી એકેન્દ્રિયાદિ જીવોની અસેક્ષાએ મનુષ્યમાં તીવ્રતમરૂપે કપાયને સંભવ છે. આ કારણસર એકેન્દ્રિય જીવોમાં તીવ્રતમ કષાયની ઉત્પત્તિને સંભવ નથી. ઉપર્યુક્ત વિચાર જે બરાબર હોય તે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે અવ્યવહાર–રાશિના જીવ અનાદિ કાળથી સૂક્ષ્મ નિગદમાંથી નીકળ્યા નથી અને વ્યવહાર–રાશિમાં આવવા સમર્થ થયા નથી તેઓને, અનાદિ કાળથી મન ન હોવા છતાં પણ, એવા તીવ્ર કષાયને બન્ધ કેવી રીતે થયે કે જેથી કરીને અનાદિ કાળથી આજ સુધી પણ તેમને સૂક્ષ્મ નિગોદમાં જ જન્મમરણના ચક્રમાં ભમવું પડે છે અને એ રીતે જીવશ્રેણીના હીનતમ પર્યાયમાં રોકાઈ રહેવું પડે છે? તેઓને એ પ્રકારના તીવ્ર કક્ષાની ઉત્પત્તિ અને ચીકણું બંધ કરવાનો અવસર ક્યારે પ્રાપ્ત થયો? ઉત્તર ઃ જીવરાશિ, પુનર્જન્મ, બન્મ અને મોક્ષ એ તો પ્રથમ તે આગમસિદ્ધ છે અને પછી સ્વસંવેદન (સ્વાનુભવ) સિદ્ધ પણ છે. જ્યારે બન્ધ, મેક્ષ અને જીવરાશિને માન્ય કરી ત્યારે અભવ્ય અને ભવ્યની ક૯૫ના તેમ જ અવ્યવહાર અને વ્યવહાર રાશિની કલ્પના પણ ઉત્પન્ન થઈ. આ જ કલ્પના સ્પષ્ટરૂપે જૈન દર્શનમાં છે. જૈનેતર દર્શનમાં પણ આ કલ્પનાનું બીજ જણાય છે; જેમ કે, અનેકાત્મવાદી સાંખ્ય, ન્યાય આદિ દર્શનમાં. જીવની પ્રાથમિક સ્થિતિ અને અતિમ સ્થિતિ અત્યંત ભિન્ન હોવા છતાં પણ તે એક રૂપે સમાન છે. પ્રાથમિક સ્થિતિ અવ્યવહાર-રાશિના Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૬ ] દર્શન અને ચિંતન જીવોની અને અન્તિમ સ્થિતિ મુક્ત જીવોની. બન્ને સ્થિતિ વચ્ચે અંતર માત્ર આત્મિક શક્તિઓની આવૃતતા (અપ્રકટતા)નું છે, છતાં બન્ને વચ્ચે સમાનતા પણ છે, તે સમાનતા એ છે કે મુક્ત છ વિસદશ (વૈભાવિક અર્થાત કર્મજન્ય) પરિણામ પ્રાપ્ત કરતા નથી; તે જ પ્રકારે અવ્યવહાર–રાશિના છે અર્થાત અનાદિ અનન્ત અભવ્ય છે અથવા તે તેમાંથી કદી બહાર ન નીકળી શકનાર એવા જાતિભવ્ય જીવો પણ વિસદશ પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી, એટલે કે જેમ મુક્ત છો મુક્તિરૂપ સદશ (સ્વાભાવિક) પરિ મને નિરંતર અનુભવ કરે છે તેમ અવ્યવહાર–રાશિના પેલા છે પણ નિગદ-અવસ્થાગ ગાઢ અજ્ઞાન આદિ સદશ પર્યાય -પરંપરાને જ અનુભવ કરે છે. મુક્ત જીવ મેહપૂર્વક સુખદુઃખને અનુભવ કરતા નથી અને અવ્યવહાર–રાશિના જીવ પણ સુખદુઃખને વ્યક્ત (પ્રકટ)પણે અનુભવી શકતા નથી. મુક્ત જીવોની તે અવસ્થા બદલાતી નથી, અને અવ્યવહારરાશિના કાયમી જીની પણ તે અવસ્થા ધ્રુવ (કાયમની) છે. આ પ્રકારે બન્ને પ્રકારના જીવોમાં સમાનતા હોવા છતાં કોઈ નૈદિક અવસ્થાની ઉપાસના કરતું નથી, પરંતુ સર્વ કોઈ મુક્તિની ઉપાસના કરે છે. જગતમાં ગમે તેવી આસમાની સુલતાની થઈ જાય, તો પણ મુક્ત જીવોને શું? તે જ પ્રકારે નિગોદના જીવોને પણ શું? મુક્ત જીવોને આર્ત, રૌદ્ર ધ્યાનના પ્રસંગો નથી, તેમ નેગેદિક જીવને પણ નથી. તે પછી નેગેદિક અવસ્થાની ઉપાસના કરવામાં હરકત શી છે? એકમાં જ્ઞાનપૂર્વક દુઃખને અભાવ છે તો બીજીમાં અજ્ઞાનપૂર્વક દ:ખનો અભાવ છે, પરંતુ દુઃખને અભાવ તે બને સ્થિતિમાં સમાન છે; છતાં પણ એક સ્થિતિ ઉપાદેય અને બીજી હેય છે, તેનાં કારણો શાં? તેને વિચાર કરવો જોઈએ. આ પ્રશ્નનો ઉત્તર ગર્ભિત રીતે તે મળી જ ગયે. હશે, તો પણ તેને વધારે સ્પષ્ટ કરીએ. અવ્યવહાર–રાશિમાંથી નીકળવાની અવસ્થા અને અગિયારમા ગુણ સ્થાનક સુધીની અવસ્થા વચ્ચે વિવિધ પરિવર્તન (ઉત્પાત-નિપાત યા વિકાસ અને પાસ અથત ચઢાવ-ઉતાર) થયા કરે છે; દુઃખ-સુખની અનેક અથડામણું તેમાં હોય છે. વિકાસ અને હાસ, જેને જૈન પરિભાષામાં અનુક્રમે વૃદ્ધિ અને હાનિ કહી છે તે, આ સ્થિતિમાં સ્પષ્ટ જણાય છે. અવ્યવહારરાશીય છે અને મુક્ત જીવોમાં ખાસ હાસ અને વિકાસ Page #342 -------------------------------------------------------------------------- ________________ નિગદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર [ ૧૦૬૭. કયો છે ? વિકાસ અને હાસ શબ્દ સાપેક્ષ છે; જેમાં હાસ હેય તેમાં વિકાસ પણ હોય છે. મુક્તિમાં હાસ નથી, તેથી તેમાં વિકાસને પણ અવસર નથી. અવ્યવહાર-રાશિમાં શું હાસ હેઈ શકે છે? ના. તેથી જ તેમાં વિકાસ હેય એમ પણ કહી શકાય નહિ. આત્માની સ્વાભાવિક શક્તિને વિકાસ (વૃદ્ધિ) તેજ વૈભાવિક શક્તિને હાસ (હાનિ) છે, અને વૈભાવિકતાને વિકાસ તે જ સ્વાભાવિકતાને હાસ છે. અવ્યવહાર–રાશિના જીવમાં સ્વાભાવિક શક્તિને વિકાસ હોત તે જરૂર કોષાયિક (ભાવિક) સ્થિતિને હાસ હોત, પરંતુ અવ્યવહાર–રાશિના છમાં સ્વાભાવિક શક્તિનો અંશે પણ વિકાસ હેતો નથી, તેથી તેમનામાં કષાયની માત્રા (પ્રમાણુ કે માપ) સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની અપેક્ષાએ ન્યૂન હોવા છતાં પણ વૈભાવિક શક્તિને હાસ સમજવાનું નથી. સૂતેલા અથવા તે મૂચ્છ પામેલા મનુષ્યમાં ક્રોધ, લેભ આદિ કાષાયિક પરિણામને સ્પષ્ટ પ્રાદુર્ભાવ (આવિર્ભાવ કે પ્રકટતા) નથી, તેથી શું તે મનુષ્યને જાગ્રત મનુષ્યની અપેક્ષાએ વધારે વિકસિત કહે ? અર્થાત જેમ ગાઢ નિદ્રામાં સૂતેલા અથવા તે સખ્ત મૂછને પામેલા મનુષ્યને કાષાયિક પ્રવૃતિ ન કરી શકવા માત્રથી મકષાયી કે વિકસિત કહી શકાય નહિ; તે જ પ્રકારે અવ્યવહાર–રાશિગત છ સંજ્ઞી પંચેન્દ્રિય છે પ્રમાણે કાષાયિક પરિણામ ન કરી શકવા માત્રથી વિકસિત કહી શકાય નહિ. મૂળમાં તેમનામાં જે કાષાયિક પરિણતિની માત્રા ઓછી છે તેનું કારણ આત્મિક અશુદ્ધિની ન્યૂનતા નહિ, પરંતુ સાધનની અપૂર્ણતા અથવા તે. નિર્બળતા માત્ર છે. સંસી પંચેન્દ્રિય માં કષાયની માત્રા વધારે છે અને અવ્યવહાર રાશિના છોમાં ઓછી છે, કારણ કે અવ્યવહાર–રાશિના જીવો એક કોટાકેટી સાગરોપમની સ્થિતિ પણ બાંધી શકતા નથી અને રસબધ પણ બહુ જ ઘેડ કરી શકે છે, જ્યારે સંસી પંચેન્દ્રિય મનુષ્ય સિત્તર કટાકેટી સાગરોપમની સ્થિતિ અને વધારેમાં વધારે રસબન્ધ કરી શકે છે. કાષાયિક માત્રામાં આટલે ફરક હોવા છતાં પણ અવ્યવહાર-રાશિના જ નિકૃષ્ટ જ છે. તેનું કારણ એ છે કે તેમની આત્મિક અશુદ્ધિ અનાદિ કાળથી અત્યન્ત અધિક છે; અને સાધનના અભાવે અથવા તે શક્તિની ન્યૂનતાને કારણે અધિક માત્રામાં કષાયબબ્ધ કરી શકતા નથી–સૂતેલા અને મૂર્ણિત મનુષ્યની જેમ. પરંતુ જે તેમને સાધને અને શકિતને લાભ મળી જાય છે તે જ છે Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૮ ] દર્શન અને ચિંતન સસી જીવેાના પ્રમાણે જ કષાયબન્ધ જરૂર કરી શકે છે. આમ હેવાથી યેાગ્યતાની અપેક્ષાએ અવ્યવહાર–રાશિગત જીવા વિકસિત નહિ, પરન્તુ નિકૃષ્ટ (હીનતમ અર્થાત્ હલકામાં હલકી શ્રેણીના ) જ છે. પરન્તુ આમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા યેાગ્ય છે, જેના પર આપણું ધ્યાન હજી ગયું નથી. તે એ કે સન્ની પંચેન્દ્રિય જીવામાં જેમ કષાયની માત્રા અધિક હોય છે, તેમ જ તેની સાથે જ્ઞાન અને વીના ક્ષયાપશમની માત્રા પણ અધિક હૈાય છે. આ ક્ષાયે।પમિક માત્રા પર જ વિકાસના આધાર છે, નૈગાદિક એકેન્દ્રિય જીવમાં સ્પર્શીનેન્દ્રિયાવરણના અત્યંત અલ્પ અંશને તેમ જ વીર્યાન્તરાયના પણ અતિ અલ્પાંશને ક્ષયાપશમ હોય છે. ખાકીની સર્વ ઈન્દ્રિયાના આવરણકર્મોના સંધાતી રસ ઉયમાં હાવાથી તે એકેન્દ્રિય જીવેાને બીજી ઇન્દ્રિયા દ્વારા સ્વલ્પ પણ જ્ઞાન થઈ શકતું નથી; પરિણામે તે જીવાનું અજ્ઞાન એટલું બધુ ગાઢ હાય છે કે તેથી તે સુપ્ત કે મૂચ્છિત ખરાબર છે. વીર્યાંન્તરાય કતા પણ ક્ષયાપશમ એટલે અલ્પ હાય છે કે તે પોતાના સુખદુઃખનો અનુભવ સ્પષ્ટપણે કરવામાં અસમર્થ છે. આ પ્રમાણે જ્ઞાન અને વીર્યની અત્યન્ત ન્યૂનતા તે જ તેઓની આત્મિક અશુદ્ધિ છે, તે જ અવિકસિતતા છે. કાષાયિક માત્રાની ન્યૂનતાનું કારણ પણ તે જ તેની ન્યૂનતા અર્થાત્ આત્મિક અશુદ્ધિ છે, અને નહિ કે સ્વાભાવિક શક્તિઓના વિકાસ. જેમ એક શસ્ત્રાસ્ત્રસંપન્ન પ્રજા બીજી પ્રજાને સંપૂર્ણ રીતે પેાતાના તાબામાં લઈ લે છે અને તેને ક્રોધ, માન, માયા અને લેભ આદિ વડે કચડી નાંખે છે, ત્યારે તેનાથી ખીજી જંગલી, ખાયલી, નામ, પશુપ્રાય નગ્ન પ્રજા આક્રમણ કરતી પ્રજા સામે ઝવાને બદલે તેને દેખી નાસી જાય અને છુપાઈ જાય છે, તે શુ તેથી તે જંગલી પ્રજાને વિકસિત કહી શકીએ ? કદી નહિ, કારણ કે જોકે હમણાં તેનામાં ક્રોધ, લાભ આદ એછા દેખાય છે, પરન્તુ તેના બદલે ભય અધિક જણાય છે; અને પરિણામે ક્રોધ, લાભ આદિ અધિક માત્રામાં દેખાવાને પૂર્ણ સંભવ છે; આ જ પ્રમાણે એકેન્દ્રિય જીવોના સબંધી સમજવું જોઈ એ. અનાદિ કાળથી કાષાયિક માત્રા ન્યૂન હોવા છતાં પણ જે એ કેન્દ્રિય વા અવ્યવહાર–રાશિમાંથી બહાર નીકળી શકયા નથી તેમ જ નીકળી શકવાના પણ નથી તેનું કારણ જ્ઞાન અને વીરૂપ આત્મિક શક્તિની આત્યં તિક ન્યૂનતા અર્થાત્ આત્મિક અશુદ્ધિ જ છે. એકવાર જ્ઞાન અને વીતી Page #344 -------------------------------------------------------------------------- ________________ નિગેદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર [ ૨૦૧૯ વૃદ્ધિની સાથે કાષાયિક માત્રા વધે તે પણ તે જ જ્ઞાન અને વીર્ય દ્વારા ઉપગપૂર્વક તે જ કાષાધિક માત્રા ન કરવાનો અને તેને અત્યંત નિર્મલ કરવાનો સંભવ સંસી છમાં છેઅને આ પ્રકારને જે સંભવ તે જ વિકાસ છે. તેથી એકેન્દ્રિય જીવોમાં વિકાસનો પ્રશ્ન જ નથી. વિકાસનો આરંભ. જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે હોય છે, અને આ વૃદ્ધિ વૈભાવિક વિકાસની સહચારિણી હેય તો પણ તેવી અવસ્થામાં કોઈ ને કોઈ વખત પણ સ્વાભાવિક વિકાસને સંભવ છે. ૨. પ્રશ્ન: અવ્યવહાર–રાશિના નિગોદ જીવોને તીવ્ર કષાયને ઉદય અનાદિ કાળથી આજ સુધી અસંભવ હોવા છતાં તેઓએ નિગોદમાં જઈ જ્ઞાન તેમ જ વીર્યની આત્યંતિક અભાવગ્રસ્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી ? જે તેને ઉત્તર એ જ હોય કે અનાદિ કાળથી તે છે એ જ સ્થિતિમાં છે તે તે મારી સુદ બુદ્ધિને ઠીક લાગતો નથી, કારણ કે કર્મ તે સ્વકૃત જ છે. જીવરાશિની હીનતમ અવસ્થામાં જવાનું અને રહેવાને માટે જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મને જેટલે રસ અને સ્થિતિને બંધ કરવાની જરૂર છે તેટલે બંધ કરવાને અવસર તે જીવોને અત્યાર લગી પ્રાપ્ત થયે નથી, કેમ કે તે છે હજી સુધી વ્યવહાર–રાશિમાં આવ્યા જ નથી. જ્યારે તે જીવોને અવ્યવહાર–રાશિનું નામ આપ્યું છે ત્યારે આટલું તે માની લીધેલું જ છે કે તે એ સંસી જીવોના ભવને પ્રાપ્ત કર્યો નથી. તે પછી આવાં ચીકણું કર્મ તે જીવોએ ક્યારે બાંધ્યાં ? જો એમ કહેવામાં આવ્યું હતું કે નિગોદમાં જતાં પહેલાં તે છાએ અન્યાન્ય ભવોમાં ઘેર ચીકણું કર્મને બંધ કરી લીધેલું, જેથી નિગોદમાં હીનતમરૂપે રહેવું પડે છે, તે તે કહેવું ઠીક ગણાત. પરંતુ જ્યારે આપણે કહીએ છીએ કે અનાદિ કાળથી તે છ નિગોદમાં જ છે તે પ્રશ્ન એ ઉભવે છે કે તેમણે એ ગાઢ ચીકણું કર્મને ક્યારે બંધ કર્યો ? જે તેને અવ્યવહાર-રાશિની સંજ્ઞા ન હેત તે એમ પશુ કહી શકાત કે તેઓએ અનાદિ કાળમાં કોઈ ને કોઈ વખતે તીવ્ર કષાયના ઉદયને લઈને ચીકણું કર્મ બંધ કર્યો હશે; પરન્તુ જ્યારે તેમને અવ્યવહાર–રાશિ જ કહ્યા છે–અનાદિકાળથી વર્તમાન કાળ, સુધી તેઓ વ્યવહાર–રાશિમાં આવ્યા જ નથી–ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તેઓએ એવાં કર્મને બંધ ક્યારે કર્યો ? આટલી આત્મિક અશુદ્ધિ ક્યાંથી આવી? શું કઈ સૃષ્ટિકર્તાએ ઘોર કર્મ સહિત જીવોને ઉત્પન્ન કરી નિગોદમાં, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૦ 3 દર્શન અને ચિંતન ભરી દીધા? અતવાદીએ બ્રહ્મમાં માયા (કર્મ) ની ઉત્પત્તિ અર્થાત માયાયુક્ત બ્રહ્મમાં સંસારની ઉત્પત્તિ માનેલી છે, તે મતની કાંઈ સમાનતા જૈન નિગાદવાદમાં છે? બ્રહ્મ માયામુક્ત થઈને અનઃ જીવરાશિમાં પરિણામ પામ્યું, અને પછી એ જ નિગેદમાં આત્યંતિક અજ્ઞાનમાં રહી સ્વાભાવિક રૂપે માયા (કર્મ, અજ્ઞાનતા ?)ને ક્ષીણ કરતા કરતા કાંઈક વીર્યને વિકાસ પ્રાપ્ત કરી, ક્રમશઃ આત્મિક શક્તિઓને વધારીને ખીલવી, મુક્તિ પ્રાપ્ત કરી બ્રહ્મમાં મળી જાય છે. એ મત નિગોદ જીવોની સંસ્થા દ્વારા શું આડકતરી રીતે પ્રતિપાદિત નથી થતો ? આપે નિગદના જીવોને “જીવની પ્રાથમિક અવસ્થા માં બતાવ્યા છે. તે “પ્રાથમિક ' શબ્દ શું આડકતરી રીતે સૃષ્ટિની રચનાની આદિ તે સૂચવતો નથી ? ઉત્તરઃ અવ્યવહાર-રાશિના છે, કે જે કદી વ્યવહાર–રાશિને પામ્યા નથી, તેઓના કર્મપ્રવાહનું કારણ પ્રધાનતઃ મિથ્યાત્વ (અજ્ઞાન યા અવિદ્યા) છે; કષાય તથા વેગ અપ્રધાન (ગૌણ) કારણ છે. તેથી વ્યવહાર–રાશિમાં ન આવવા છતાં અજ્ઞાનની તીવ્રતાને લઈ તેઓના કર્મબંધપ્રવાહમાં અનુપપત્તિ નથી. એ જોવાની હીનતમ અવસ્થાનું મુખ્ય કારણ અજ્ઞાનની તીવ્રતા છે. . હવે પ્રશ્ન એ રહ્યો કે તે અજ્ઞાન આવ્યું ક્યાંથી અને ક્યારે? તેને ઉત્તર અનાદિ કહેવા સિવાય બીજો નથી. વેદાન્તની પ્રક્રિયા માનવાથી પણ સમાધાન થઈ શકતું નથી, કેમ કે તે પ્રક્રિયામાં પણ એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે કે જે જૈન પ્રક્રિયામાં ઉદ્દભવે છે. બ્રહ્મમાં માયા ક્યાંથી આવી અને શા માટે આવી ? ઈશ્વરકૃત સૃષ્ટિ માનવાથી પણ બુદ્ધિને સંતોષ થાય તેમ નથી, કારણ કે બુદ્ધિ શબ્દચાતુર્ય માત્રથી રંજિત થતી નથી; તે તે ફરી પ્રશ્ન પૂછવા ખડી થઈ જાય છે કે ઈશ્વરે એ પ્રમાણે શા હેતુથી, ક્યારે અને ક્યાં કર્યું? ઉત્તર ન મળવાથી તે ત્યાં થાકી જાય છે, અને ત્યારે ત્યાં પણ શ્રદ્ધા જ તેની જગ્યા લે છે. ખરી રીતે તે આવા પ્રશ્નોના વિષયમાં બુદ્ધિ કાર્ય કરી શકતી નથી. તેથી ત્યાં શ્રદ્ધાથી જિજ્ઞાસાને તૃપ્ત કરવી જોઈએ; અથવા તે કાંઈ પણ છે જ નહિ એવું માની લઈ નાસ્તિક અથવા શત્યવાદી બની જવું જોઈએ, અથવા જીવરાશિને ઉડાવી દઈ ચાર્વાક બની જવું જોઈએ. અને આ જ કારણને લઈને બહુ મનુષ્યોએ ચાર્વાકના પક્ષને Page #346 -------------------------------------------------------------------------- ________________ નિહ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર [ ૧૦૭૧ ગ્રહણ કર્યો છે; બહુ શુન્યવાદી પણ બન્યા છે; છતાં ઘણા શ્રદ્ધાળવી પણ રહ્યા, અને જેઓએ માત્ર તર્કવાદનો આશ્રય લીધે છે તેઓ તે અંત સુધી અસંતુષ્ટ રહીને કાં તે પાગલ બન્યા છે અને કાં તે મરણ પણ પામ્યા છે. હજી હું તો શ્રદ્ધાળવી છું. મારી બુદ્ધિને હું જ્યાં ખડી કરું છું ત્યાં તે આગળ ને આગળ પ્રશ્ન ઉઠાવે છે અને તેને ગમે તેટલી દૂર લઈ જાઉં તે પણ ફરી ફરીને પ્રશ્નોની બાણવૃષ્ટિ કરી હેરાન કરે છે. આથી કરીને જ કેન્ટ, સ્પેન્સર આદિ વિદ્વાનોએ ઘણું ચર્ચાઓને અય કહી છેડી દીધી છે. આખરે હું પણ અંતમાં “અય” કહીને જ તેને છોડી દઉં છું. સર્વરને પૂછવામાં આવે અને તે ઉત્તર દે તે હું તેમને પણ આગળ પૂછી શકું કે “ઠીક, તેનાથી આગળ શું તે કહે.” આથી સર્વજ્ઞ પણ અનેક વિષયમાં “અનાદિ તેમ જ અનંત’ શબ્દો જ ઉપયોગમાં લેશે. એથી બુદ્ધ તે આવા જીવનસ્પર્શ રહિત પ્રશ્નોમાં પડવાની જ સ્પષ્ટ મનાઈ કરી છે. જગતને કોઈ કર્તા છે કે નહિ?” “સંસાર આદિ છે કે અનાદિ?” અવિદ્યા ક્યારે અને ક્યાંથી આવી?” “જીવ નિત્ય છે કે અનિય?” તે વ્યાપક છે કે અવ્યાપક ?” આવા તર્કો કરવા જ નહિ જોઈએ, અથવા તે શ્રદ્ધાથી કઈ ને કાંઈ સમાધાન કરી લેવું જોઈએ. તેનાથી જીવનના વિકાસ પર કોઈ સારી-નરસી અસર પડતી નથી. - વેદાન્ત સાથે કંઈક અંશમાં સમાનતા ભલે હોય, પરંતુ સવશમાં તે નથી. મારે “પ્રાથમિક” શબ્દ આપેક્ષિક છે, તે સાત્વિનો ઘાતક નથી. – જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩ અંક ૨. Page #347 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી જાતિને દષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર એક વિચાર [૮] સમાનતાઃ વ્યવહાર અને શાસ્ત્ર એ બને સ્ત્રી જાતિને શારીરિક અને આધ્યાત્મિક વિકાસમાં પુરુષજાતિની સમાન સિદ્ધ કરે છે. શારીરિક બળમાં છે. રામમૂર્તિથી કુમારી તારાબાઈ કઈ પણ રીતે ઊતરે તેવી નથી. તેવી જ રીતે વક્નકલામાં અને અનેક પ્રકારના વિચારમાં વિદુષી એની બિસેન્ટ કાઈ પણ વિચાર રક કે વક્તા પુરુષથી ઊતરે એવાં નથી. તે જ પ્રકારે કવિત્વશક્તિમાં કોઈ પણ પ્રસિદ્ધ પુરુષ કરતાં શ્રીમતી સરોજિનીદેવી પાછાં પડે તેવાં નથી. ખરી રીતે નિયમ એ છે કે સમાન સાધન અને અવસર મળે તે સ્ત્રી પણ પુરુષ જેટલું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. વેતાંબર આચાર્યોએ સ્ત્રીને પુરુષની બરાબર કેવલજ્ઞાન અને મોક્ષની અધિકારિણી અર્થાત શારીરિક અને આધ્યાત્મિક વિકાસની અધિકારિણી સિદ્ધ કરેલ છે. પ્રમાણ માટે જુઓ પ્રજ્ઞાપના સૂ. ૭; નંદી રુ. ૨૧. આ વિષયમાં મતભેદ ધરાવનાર દિગંબર આચાર્યો સામે તેઓએ (વેતાંબરાચાર્યોએ) બહુ લખ્યું છે. જુઓ નંદી–ટીકા પૃ. ૩૧-૩૩; પ્રજ્ઞાપના–ટીકા પૃ. ૨૦–૨૨; શાસ્ત્રવાર્તાસમુચ્ચય–ટીકા પૃ. ૪૨૫–૪૩૦. ' - આલંકારિક પડિત રાજશેખરે મધ્યસ્થભાવપૂર્વક સ્ત્રી જાતિને પુરુષજાતિની સમાન વર્ણવી છે: ___'पुरुषवत् योषितोऽपि कविर्भवेयुः। संस्कारो ह्यात्मनि समवैति, न स्त्रैणं पौरुषं वा विभागमपेक्षते । श्रूयन्ते दृश्यन्ते च राजपुत्र्यो महामात्यदुहितरो गणिकाः જીતુવિધ શાસ્ત્રવત્તિવા વવશ્ય ' –કાવ્યમીમાંસા, અધ્યાય ૧૦. અર્થાત્ સ્ત્રીઓ પણ પુરુષની જેમ કવિ થઈ શકે, કારણ કે સંસ્કાર--શિક્ષા એ આત્મામાં ઊતરે છે. તે કાંઈ સ્ત્રી જાતિ કે પુરુષજાતિના ભેદની અપેક્ષા --પરવા નથી કરતે. સાંભળવામાં આવે છે અને જોવામાં પણ આવે છે કે Page #348 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીજાતિ અને જિવાદ [ ૧૦૭૩ રાજપુત્રી, મહામત્રીની પુત્રી, ગણિકા અને નટભાર્યાએ શાસ્રન તેમ જ કવિ હતી અને છે. વિરોધ : સ્ત્રીને દૃષ્ટિવાદ ભણવા માટે જે નિષેધ કરાયેલે છે તેમાં એ પ્રકારે વિધ આવે છે: (૧) તર્ક દૃષ્ટિથી, ( ૨ ) શાસ્ત્રની મર્યાદાથી. (૧) એક તરફ સ્ત્રીને કેવલજ્ઞાન અને મોક્ષ સુધ્ધાંની અધિકારિણી માનવી અને બીજી તરફ દૃષ્ટિવાદની-શ્રુતજ્ઞાન-વિશેષની પણ અધિકારિણી ન માનવી -યાગ્ય ઠરાવવી એ એવું વિરુદ્ધ જણાય છે જેમ કાઈ તે રત્ન સોંપીને કહેવું કે તું કાડીની રક્ષા નહિ કરી શકે. ( ૨ ) દૃષ્ટિવાદના અધ્યયનના નિષેધ કરવાથી શાસ્ત્રકથિત કાય કારણની મર્યાદામાં પણ બાધ આવે છે. તે આ રીતે શુકલધ્યાનના પહેલા એ પાદ (અંશ) પ્રાપ્ત કર્યાં વિના કેવલજ્ઞાન ઉત્પન્ન નથી થતું. પૂર્વ નામક શ્રુતના જ્ઞાનની પ્રાપ્તિ વિના શુક્લધ્યાનનાં પ્રથમનાં એ પાદ પ્રાપ્ત નથી થતાં અને પૂર્વ શ્રુત એ દૃષ્ટિવા એક હિસ્સે છે. આ મર્યાદા શાસ્ત્રમાં નિર્વિવાદ સ્વીકારવામાં આવી છે—“ જીવને સાથે પૂર્વનિર્ઃ ” તત્ત્વા અ. ૯, સે. ૨૬. આ કારણથી સ્ત્રીને દૃષ્ટિવાદના અધ્યયનની અધિકારિણી ન માની કૈવલજ્ઞાનની અધિકારિણી માનવી એ સ્પષ્ટ વિરુદ્ધ જણાય છે. દૃષ્ટિવાદના અનધિકારનાં કારણોના વિષયમાં બે પક્ષ છે. પહેલા પક્ષ જિનભદ્રગણી ક્ષણાશ્રમણ આદિના. એ પક્ષ સ્ત્રીમાં તુચ્છવ, અભિમાન, ઇંદ્રિયચાંચ”, મતિમાંદ્ય આદિ માનસિક દોષ બતાવીને તેને દૃષ્ટિવાદના અધ્યયનના નિષેધ કરે છે. તે માટે જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગા. ૫૫૨. ખીજો પક્ષ હરિભદ્રસૂરિ આદિના છે. આ પક્ષ અશુદ્ધિરૂપ શારીરિક દોષ બતાવીને તેના નિષેધ કરે છે. જેમ કે~~ 25 " कथं द्वादशांगप्रतिषेधः ? तथाविधविग्रहे ततो दोषात् । —લલિતવિસ્તરા પૃ. 33, નય:ષ્ટિથી વિરોધના પરિહારઃ દૃષ્ટિવાદના અનધિકારથી સ્ત્રીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં જે ઉપર પ્રમાણે તત્ત્વાર્થં કચિત કાર્ય કારણભાવને વિરાધ દેખાય છે તે વસ્તુતઃ વિરાધ નથી, કારણ કે શાસ્ત્ર સ્ત્રીમાં દૃષ્ટિવાદના અની યાગ્યતા માને છે, પણ ફક્ત શાબ્દિક અધ્યયનના તે નિષેધ કરે છે. }e Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૪ ] દર્શન અને ચિંતન ' श्रेणिपरिणतौ तु कालगर्भवद्भावतो भावोऽविरुद्ध एव ।' –લલિતવિસ્તરા તથા એની મુનિચંદ્રસૂરિકૃત પંજિકા પૃ. ૧૧૧. તપ, ભાવના આદિથી જ્યારે જ્ઞાનાવરણીય ક્ષય પશમ તીવ્ર થઈ જાય છે ત્યારે સ્ત્રી શાબ્દિક પાઠ સિવાય જ દૃષ્ટિવાદનું સંપૂર્ણ અર્થજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને શુકલધ્યાનના બે પાદ પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે. 'यदि च शास्त्रयोगागम्यसामर्थ्ययोगावसे यभावेष्वति सूक्ष्मेष्वपि तेषां विशिष्टक्षयोपशमप्रभवप्रभावयोगात् पूर्वधरस्येव बोधातिरेकसद्भावादाद्य शुक्लध्यानद्वयप्राप्तेः केवलावाप्तिक्रमेण मुक्तिप्राप्तिरिति न दोषः । अध्ययनमन्तरेणापि भावतः पूर्ववित्त्वसंभवात्, इति विभाव्यते, तदा निर्ग्रन्थीनामप्येवं द्वितयसंभवे दोषाभावात् ।' -શાસ્ત્રવાર્તામુ, પૃ. ૪૨ ૬. - ગુરુમુખથી શાબ્દિક અધ્યયન કર્યા વિના અર્થબોધ ન થાય એ નિયમ નથી કારણ કે અનેક માણસો એવા દેખાય છે કે જેઓ કોઈ પણ માણસ પાસે ભણ્યા વિના જ મનન અને ચિંતન દ્વારા પિતાના ઈષ્ટ વિષયનું ડું જ્ઞાન મેળવી શકે છે. હવે રહ્યો શાબ્દિક અધ્યયન નિષેધ. તે નિષેધ આ પ્રશ્ન ઉપર અનેક તર્કવિતર્ક ઉત્પન્ન કરે છે; જેમ કે, જે મનુષ્યની અંદર અર્થ. જ્ઞાનની એગ્યતા માની શકાય, તે મનુષ્યને શાબ્દિક અધ્યયન માટે અયોગ્ય માનો એ કેટલું સંગત છે? શબ્દ એ તે અર્થજ્ઞાનનું સાધનમાત્ર છે. તપ, ભાવના આદિ અન્ય સાધનથી જે માણસ અર્થજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે માણસ તે જ્ઞાન શબ્દ દ્વારા સંપાદન કરવામાં અયોગ્ય છે એમ કહેવું તે ક્યાં સુધી વ્યાજબી છે? શાબ્દિક અધ્યયનના નિષેધ માટે જે તુચ્છપણું, અભિમાન આદિ માનસિક દેષ દેખાડવામાં આવ્યા છે તે શું પુરુષ જાતિમાં નથી હોતા ? જે વિશિષ્ટ પુરુષોમાં તે દોષોને અભાવ હોવાથી પુરુષ સામાન્ય માટે શાબ્દિક અધ્યયનનો નિષેધ ન કર્યો તે શું પુરુષ સમાન વિશિષ્ટ સ્ત્રીઓને સંભવ નથી ? અને જે અસંભવ હોય તે સ્ત્રીમેક્ષનું વર્ણન પણ કેમ સંભવી શકે ? શાબ્દિક અધ્યયન માટે જે શારીરિક દોષોની સંભાવના કરી છે તે પણ શું બધી સ્ત્રીઓને લાગુ પડે છે ? જે કેટલીક સ્ત્રીઓમાં લાગુ પડતી હોય તે શું કેટલાક પુરુષોમાં પણ શારીરિક અશુદ્ધિની સંભાવના નથી ? આવી દશામાં પુરુષજાતિને છેડી સ્ત્રી જાતિ માટે શાબ્દિક અધ્યયનને નિષેધ શા માટે Page #350 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી જાતિ અને દષ્ટિવાદ [ ૧૦૭૫ કરાયે? આ તર્કોના સંબંધમાં સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે માનસિક અથવા શારીરિક દોષ બતાવીને શાબ્દિક અધ્યયનનો જે નિષેધ કરાયેલ છે તે પ્રાયિક જણાય છે; અર્થાત વિશિષ્ટ સ્ત્રીઓ માટે અધ્યયનનો નિષેધ નથી. આના સમર્થનમાં એમ કહી શકાય કે જે વિશિષ્ટ સ્ત્રીઓ દષ્ટિવાદનું અર્થજ્ઞાન, વીતરાગભાવ, કેવળજ્ઞાન અને મોક્ષને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે, તે પછી તેનામાં માનસિક દોષની સંભાવના પણ કેમ હોઈ શકે? તેમ જ વૃદ્ધ, અપ્રમાદી અને પરમ પવિત્ર આચારવાળી સ્ત્રીઓમાં શારીરિક અશુદ્ધિ પણ કેમ બતાવી શકાય? જેને દષ્ટિવાદના અધ્યયન માટે યોગ્ય માન્યા તે પુછો પણું–જેવા કે સ્થૂલભદ્ર, દુર્બલિક પુષ્યમિત્ર આદિ–તુચ્છવ, મૃતિદેવ વગેરે કારણોથી દૃષ્ટિવાદની રક્ષા ન કરી શક્યા. ' तेण चिंतियं भगिणीण इटिं दरिसे मि त्ति सीहरूवं विवइ । –આવશ્યક વૃત્તિ, પૃ. ૬૯૮–૧. 'ततो आयरिएहिं दुलियपुस्समित्तो तस्स बायणारिओ दिण्णो । ततो सो कवि दिवसे वायणं दाऊग आयरियमुवढि भगइ-मम वायण देतस्म नासति, जं च सण्णायघरे नाणुप्पेहियं, अतो मम अज्झरतस्स नवमं पुवं नासिहि ति । तोहे आयरिया चिंतेति-जइ तव एयस्स परममेहाविस्स एवं झरंतस्स नासह अन्नस्स चिरनट्ठं चेव।' –આવશ્યકવૃત્તિ, પૃ. ૩૦ ૮. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ સ્ત્રીઓ માટે જ ભણવાને નિષેધ કેમ કરાય ? આ પ્રશ્નનો ઉત્તર બે રીતે આપી શકાય: (૧) સમાન સામગ્રી મળવા છતાં પણ પુરુષની સરખામણીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું થડી સંખ્યામાં તૈયાર થવું, અને (૨) બીજી એતિહાસિક પરિસ્થિતિ. (૧) જે પશ્ચિમ વગેરે દેશોમાં સ્ત્રીઓને ભણવા વગેરેની સામગ્રી પુરુષો સમાન પ્રાપ્ત થાય છે ત્યાંને ઇતિહાસ જેવાથી આ જાણી શકાય છે કે સ્ત્રીઓ પુરુષોની તુલ્ય થઈ શકે છે, પરંતુ યોગ્ય વ્યક્તિઓની સંખ્યા સ્ત્રી જાતિની અપેક્ષાએ પુરુષ જાતિમાં વધારે થાય છે. | (૨) દિગંબર આચાર્ય કુંદકુંદ સરખાયે પણ શારીરિક અને માનસિક દોષના કારણથી સ્ત્રજાતિને દીક્ષા માટે અગ્ય ઠરાવી છે : लिंगम्मि य इत्यीणं, थणंतरे णाहिकक्खदेसम्म । भणिओ सुहमो काओ, ता कह होइ पयज्जा ।। – પાહુડગત સૂત્રપાહુડ ગા. ૨૪-૨૫. Page #351 -------------------------------------------------------------------------- ________________ .૧૦૭૬ ] દર્શન અને ચિ’તન અને વૈદિક વિદ્વાનેએ શારીરિક શુદ્ધિને અગ્રસ્થાન આપીને સ્ત્રી અને દ્રાતિને વેદના અધ્યયન માટે અયેાગ્ય ધરાવી स्त्रीशुद्र नाघीयाताम् " એમ કહ્યું છે. આ વિરાધી સંપ્રદાયેટની એટલી બધી અસર પડી કે તેને લીધે સ્ત્રીજાતિની ચેાગ્યતા પુરુષ સમાન માનનાર શ્વેતાંબર આચાર્યાં પણ તેને વિશેષ અધ્યયન માટે અયોગ્ય બતાવવા લાગ્યા હશે. ' અગિયાર અંગ આદિ ભણાવવાના અધિકાર માનવા છતાં પણ ફક્ત ખારમા અંગના નિષેધનું કારણ એ પણ લાગે છે કે વ્યવહારમાં દૃષ્ટિવાનુ મહત્ત્વ સચવાય. તે કાળમાં વિશેષપણે શારીરિક શુદ્ધિપૂર્વક ભણવામાં વેદ આદિ ગ્રંથાની મહત્તા સમજાતી હતી. દૃષ્ટિવાદ બધાં અંગોમાં પ્રધાન હતું, એટલા માટે વ્યવહારદષ્ટિથી તેની મહત્તા બતાવવા માટે સમાજનું અનુકરણ થવું સ્વાભાવિક છે. આ કારણથી પારમાર્થિક દૃષ્ટિએ સ્ત્રીને સંપૂર્ણ રીતે યોગ્ય માનવા છતાં પણ આચાર્યોએ વ્યાવહારિક દષ્ટિથી શારીરિક અશુદ્ધિના વિચાર કરી તેને ફક્ત શાબ્દિક અધ્યયન માટે અયોગ્ય બતાવી હાય એમ લાગે છે. જા મોટા પાડાથી ભગવાન ગૌતમબુદ્ધે સ્ત્રીજાતિને ભિક્ષુપદ માટે અયોગ્ય ઠરાવી હતી, પરંતુ ભગવાન મહાવીરે તે પ્રથમથી જ તેને પુરુષની સમાન ભિક્ષુપદની અધિકારિણી ઠરાવી હતી. આ કારણથી જ જૈન શાસનમાં ચતુર્વિધ સધ પ્રથમથી જ સ્થાપિત છે અને સાધુ તથા શ્રાવકેાની અપેક્ષાએ સાધ્વીએ તથા શ્રાવિકાઓની સખ્યા આરભથી જ અધિક રહેલી છે. પરંતુ પોતાના પ્રધાન શિષ્ય આનંદના આગ્રહથી ગૌતમમુદ્દે જ્યારે સ્ત્રીને ભિક્ષુપદ આપ્યું ત્યારે તેની સંખ્યા ધીમે ધીમે ઘણી વધી અને કેટલીક શતાબ્દી પછી અશિક્ષા, કુપ્રભવ આદિ કેટલાંક કારણોથી તેમાંથી ઘણી સ્ત્રીએ આચારભ્રષ્ટ થઈ, જેને લીધે બૌદ્ધ સંધ એક પ્રકારે દૂષિત મનાવા લાગ્યા. સભવ છે કે આ પરિસ્થિતિની જૈના ઉપર પણ કાંઈ અસર પડી હાય, જેથી દિગંબર આચાર્યોએ તે સ્ત્રીઓને ભિક્ષુપદ માટે પણ અયોગ્ય ઠરાવી અને શ્વેતાંબર આચાૌએ એ પ્રમાણે નહિ કરતાં સ્ત્રીજાતિના ઉચ્ચ અધિકાર કાયમ રાખીને પણ તેમાં દુર્ગંળતા, ઇન્દ્રિયચપળતા આદિ દોષો વિશેષ રૂપથી બતાવ્યા, કેમ કે સહુચર સમાજોના વ્યવહારાના એકબીજા પર પ્રભાવ પડે તે અનિવાય છે. જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩, અંક ૩. Page #352 -------------------------------------------------------------------------- ________________ જૈન ન્યાયને ક્રમિક વિકાસ [ ૯ ] ન્યાય અને ન્યાયશાસ્ત્ર: જે અનુમાનપ્રણાલિકાથી સંદિગ્ધ વસ્તુને નિર્ણય કરી શકાય છે તે અનુમાનપદ્ધતિને “ન્યાય' કહેવામાં આવે છે. જે શાસ્ત્રમાં આવી અનુમાનપદ્ધતિનો વિચાર મુખ્યપણે હોય છે, તે શાસ્ત્ર ન્યાય-સાહિત્યમાં સ્થાન લે છે. ન્યાયશાસ્ત્રમાં માત્ર ન્યાયની અનુમાનપદ્ધતિની જ ચર્ચા હોય તેમ કાંઈ નથી હોતું, તેમાં સમગ્ર પ્રમાણેનું નિરૂપણ હોય છે; એટલું જ નહિ, પણ તેમાં પ્રમેયોનું નિરૂપણ સુધ્ધાં હોય છે. છતાં એટલું ખરું કે તેવી જાતના સાહિત્યમાં પ્રમાણના નિરૂપણે અને તેમાંયે અનુમાન પદ્ધતિના નિરૂપણે મોટો ભાગ રોકેલે હોય છે. તેથી જ તેવી જાતનું સાહિત્ય પ્રાધાન્ટેન તથા મવરિત ” એ ન્યાયને અનુસરી ન્યાય–સાહિત્ય કહેવાય છે. ચેતન સૃષ્ટિમાં મનુષ્યજાતિનું મહત્ત્વ તેની બુદ્ધિને લીધે છે. તેની બુદ્ધિની મહત્તા વિચાર-સ્વતંત્રતાને લીધે છે. વિચાર–સ્વાતંત્ર્ય એ તર્ક અને જિજ્ઞાસાશક્તિનું પરિણામ છે. તેથી જ્યારે કેઈ બહારનું કે અંદરનું દબાણ ન હોય ત્યારે હરકોઈ મનુષ્યની બુદ્ધિ આપોઆપ શંકા અને તર્ક કર્યા કરે છે, અને તેમાંથી જ કલ્પનાશક્તિ ખીલતાં ક્રમે અનુમાનપદ્ધતિ નિષ્પન્ન થાય છે. આ કારણથી ન્યાય એ કઈ પણ દેશની કે કોઈ પણ મનુષ્યજાતિની વિકિસત કે વિકાસ પામતી બુદ્ધિનું એક દશ્ય સ્વરૂપ છે. થોડામાં કહીએ તે મનુષ્યજાતિની વિચારશક્તિ એ એકમાત્ર ન્યાયશાસ્ત્રનું ઉદ્ગમ સ્થાન છે. છતાં દેશભેદ કે સંપ્રદાયભેદથી ન્યાયશાસ્ત્રના વિભાગ પડી જાય છે, જેમ કે, પશ્ચિમીય ન્યાયશાસ્ત્ર, પૂર્વીય ન્યાયશાસ્ત્ર, પૂર્વને ન્યાયશાસ્ત્રમાં પણ વૈદિક, બૌદ્ધ અને જૈન એ મુખ્ય ભાગો છે. ત્રણ ભેદનું પારસ્પરિક અંતર ઃ આવા ભાગો પડી જવાનું મુખ્ય કારણ સંપ્રદાયભેદ એ તે છે જ, પણ બીજા ખાસ કારણે છે; જેમ કે ભાષાભેદ, નિરૂપણપદ્ધતિની ભિન્નતા અને ખાસ કરી સાંપ્રદાયિક પ્રમેયની અને માન્યતાઓની ભિન્નતાને લીધે ઉપસ્થિત થયેલે પ્રસ્થાનભેદ. વૈદિક ન્યાયનું Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૮] દર્શન અને ચિંતન પ્રસ્થાન વેદને પ્રમાણ માની તેને અનુકૂળ ચાલવામાં છે. બૌદ્ધ ન્યાયનું પ્રસ્થાન વેદ કે અન્ય આગમ પ્રમાણને આશ્રિત ન રહી પ્રધાનપણે અનુભવને આધારે ચાલવામાં છે. જૈન ન્યાયનું પ્રસ્થાન વેદના પ્રામાણ્યનો સ્વીકાર ન કર્યા છતાં પણ શબ્દનું પ્રામાણ્ય સ્વીકારી ચાલવામાં છે. તે ઉપરાંત આ ત્રણે મુખ્ય સંપ્રદાયના ન્યાયની ભિન્નતાનું એક બીજું પણ બીજ-કારણ છે, અને તે વિષયભેદ, વૈદિક ન્યાય કોઈ પણ તત્વને સિદ્ધ કરતો હોય ત્યારે તે સાધ્ય તોને અમુક એકરૂપે જ સિદ્ધ કરે છે, જેમ કે આત્મા વગેરે તને વ્યાપક અથવા નિત્ય રૂપે જ અને ઘટ આદિ પદાર્થોને અનિત્ય રૂપે જ. બૌદ્ધ ન્યાય આંતર કે બાહ્ય સમગ્ર તોને એક રૂપે જસિદ્ધ કરે છે, પણ તે એક રૂપ એટલે માત્ર ક્ષણિકત્વ. તેમાં ક્ષણિકત્વના વિરુદ્ધ પક્ષ સ્થાયિત્વને કે નિત્યત્વને બિલકુલ અવકાશ નથી. જૈન ન્યાય એ વૈદિક અને બૌદ્ધ ન્યાયની વચ્ચે રહી પ્રત્યેક સાધ્ય તત્ત્વને માત્ર એક રૂપે સિદ્ધ ન કરતાં અનેક રૂપે સિદ્ધ કરે છે. આ કારણથી જેન ન્યાય બીજા ન્યાયો કરતાં જુદો પડે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે જે ન્યાય જૈનાચાર્યોએ રચેલે હોય, જે કેવળ પૌરુષેય આગમનું પ્રમાણ સ્વીકારી ચાલતું હોય અને કોઈ પણ તરવનું સાપેક્ષ દૃષ્ટિએ નિરૂપણ કરતે. હોય તે જૈને ન્યાય. એકબીજાના પ્રભાવથી થયેલ વિચારક્રાંતિઃ એક સંપ્રદાય અમુક તો ઉપર વધારે ભાર આપતો હોય, ત્યારે જાણે કે અજાણે તેને પ્રભાવ બીજાપાડોશી સંપ્રદા ઉપર અનિવાર્ય રીતે પડે છે. જે જૈન અને બૌદ્ધ સંપ્રદાયની અહિંસાનો પ્રભાવ વૈદિક સંપ્રદાય ઉપર પડ્યાની વાત માની લેવા તૈયાર થઈ એ તે સત્ય ખાતર એ પણ માની લેવું જોઈએ કે વૈદિક વિદ્વાનોની દાર્શનિક પદ્ધતિની અસર બીજા બે સંપ્રદાયો ઉપર પડી છે. જોકે સામાન્ય ન્યાય–સાહિત્યના વિકાસમાં ત્રણે સમ્પ્રદાયના વિદ્વાનોએ અને આચાર્યોએ ફાળો આપ્યો છે, છતાં પહેલેથી છેલ્લે સુધીને ન્યાય-સાહિત્યને તથા પઠનપાઠનને ઈતિહાસ જોતાં એવા નિર્ણય ઉપર આપોઆપ આવી જવાય છે કે ન્યાયનાં તત્ત્વોની વ્યવસ્થા કરવામાં પ્રધાનસ્થાન વૈદિક વિદ્વાનોનું છે. એ વિષયમાં તેઓનો પ્રભાવ સ્પષ્ટ છે, અને આ જ કારણથી ક્રમે ક્રમે બૌદ્ધ અને જૈન વિદ્વાને પિતાની આગમમાન્ય પાલિ અને પ્રાકૃત ભાષા છોડી વૈદિક સમ્પ્રદાયમાન્ય સંસ્કૃત ભાષામાં પિતાની પદ્ધતિએ ન્યાયના ગ્રંથ રચવા મંડી ગયેલા છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ જે ન્યાયને ક્રમિક વિકાસ [ ૧૦૭૯ જૈન સાહિત્યની પ્રધાન બે શાખાઓ ભગવાન મહાવીરના સમયમાં જૈન સંધ પ્રધાનપણે મગધ અને તેના આસપાસના પ્રદેશમાં હતો. પછી લગભગ એક સકા બાદ તે સંધ બે દિશામાં વહેંચાયેઃ એક ભાગ દક્ષિણમાં અને બીજે ઉત્તરમાં. ત્યાર બાદ થોડાક સકાઓ વ્યતીત થયા કે તે વહેંચાયેલા બે ભાગે સ્પષ્ટ રૂપે જુદા પડી ગયા. એક દિગંબર અને બીજો શ્વેતાંબર. દક્ષિણવત શ્રમણુસંધ પ્રધાનપણે દિગંબર સંપ્રદાયી થયે, અને ઉત્તરવર્તી શ્રમણુસંધ પ્રધાનપણે વેતાંબર સંપ્રદાયી શે. આ રીતે વિભક્ત થયેલ શ્રમણસંઘે જે સાહિત્ય રચ્યું તે પણ બે ભાગમાં આપોઆપ વહેંચાઈ ગયું પહેલું દિગંબરીય સાહિત્ય અને બીજું શ્વેતાંબરીય સાહિત્ય. મૂળમાં અવિભક્ત જૈન સાહિત્યના આ રીતે મુખ્ય બે ભાગલા પડી ગયા. દિગંબરીય શ્રમણ સંધનું પ્રાધાન્ય દક્ષિણમાં હોવાથી તે સંપ્રદાયનું મૌલિક સાહિત્ય ત્યાં જ ઉત્પન્ન થયું, પોષાયું, વિકાસ પામ્યું અને સંગ્રહાયું. તે સાહિત્યના રચયિતા પ્રધાન પ્રધાન આચાર્યો જેવા કે કુંદકુંદ, સમત ભદ્ર વગેરે ત્યાં જ થયા. શ્વેતાંબર શ્રમણુસંધનું પ્રાધાન્ય પહેલાં તે ઉત્તર હિન્દુસ્તાન (રાજપુતાના)માં અને ક્રમે ક્રમે પશ્ચિમ હિન્દુસ્તાન (કાઠિયાવાડ, ગુજરાત)માં વધતું ગયું. તેથી તે સંપ્રદાયનું સાહિત્ય ઉત્તર અને પશ્ચિમમાં ઉત્પન્ન થયું અને વિકસ્યું છે. તેમ જ તે સાહિત્યના રચયિતા આચાર્યો પણ તે જ પ્રદેશમાં થયેલા છે. ઉત્તર કરતાં પશ્ચિમ હિન્દુસ્થાનમાં શ્વેતાંબર સંપ્રદાયની સત્તા વધેલી તેથી જ છેલ્લાં લગભગ પંદર વરસનું તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠિયાવાડમાં અને ગુજરાતમાં લખાયું, રચાયું, પિલાયું, વિકસિત થયું અને સંગ્રહાયું છે. આ રીતે જૈન સાહિત્યની મુખ્ય બે શાખાઓ આપણું નજરે પડે છે. બને શાખાઓના સાહિત્યમાં નવયુગ આ બન્ને શાખાઓના શરૂઆતના ગ્રંથે જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે, તેની નિરૂપણપદ્ધતિ મંત્રસિદ્ધાંત રૂપે હતી. તવજ્ઞાન હોય કે આચાર હેય, બન્નેનું નિરૂપણ ઉપનિષદુ જેવી સરળ પ્રાચીન પદ્ધતિએ થતું, પણ પહેલાં કહેવામાં આવ્યું છે તેમ વૈદિક દર્શનમાં ન્યાયદર્શને વિશિષ્ટ સ્થાન અને વિપ્રિયતા મેળવ્યા પછી જન સાહિત્યમાં પણ નવો યુગ દાખલ થયો. ન્યાય દર્શનની તપદ્ધતિને પ્રભાવ બૌદ્ધ સાહિત્ય ઉપર પ્રથમ પડ્યો બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય એમ બનેની મિશ્રિત અસર જૈન વાડ્મય ઉપર પણ થઈ. તેથી જૈન આચાર્યો પણ બૌદ્ધ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૦ ] દર્શન અને ચિંતન આચાર્યોની પેઠે પિતાની આગમસિદ્ધ ભાષા ઉપરાંત સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચવા લાગ્યા. આ પહેલાં જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સ્થાન નહોતું એમ માનવાને કઈ ખાસ પ્રમાણ નથી. પણ એટલું ખરું કે આ સંસ્કૃત યુગ પહેલાં જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષાનું સામ્રાજ્ય હતું. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને અને તર્ક પદ્ધતિને પ્રથમ પ્રતિષ્ઠિત કરનાર શ્વેતાંબર આચાર્ય કે દિગંબર આચાર્ય ?–એ કહેવું કઠણ છે. પણ એમ કહી શકાય છે કે, બન્ને સંપ્રદાયના આ પરિવર્તન વચ્ચે વધારે અંતર ન હોવું જોઈએ. જેને ન્યાયનું કાળમાન અને વિકાસની દષ્ટિએ તેના ચાર ભાગો * શાસ્ત્ર પ્રદેશમાં વિચારક્રાંતિ તથા ભાષા અને શૈલીભેદ થવાને પરિણામે જૈન સાહિત્યમાં રવતંત્ર ન્યાયપદ્ધતિ જન્મ. તેથી પ્રથમ એ જોવું જોઈએ કે આ જૈન ન્યાયનું વય-કાળમાન કેટલું છે અને તેના વિકાસક્રમને સમજવા માટે તેને કેટલા ભાગમાં વહેંચી શકીએ. જૈન ન્યાયના જન્મસમયની પૂર્વસીમા વધારેમાં વધારે વિક્રમના પહેલા સૈકાથી આગળ લંબાવી શકાતી નથી. અને તેના વિકાસની ઉત્તર સીમાં વિક્રમના અઢારમા સૈકાથી આગળ આવતી નથી. આ રીતે વધારેમાં વધારે જૈન ન્યાયનું કાળમાન અઢારસો વરસ જેટલું આંકી શકાય. પણ ઉત્તર સીમા નિશ્ચિત છતાં વિવાદાસ્પદ પૂર્વ સીમાને ઓછામાં ઓછી પાંચમી શતાબ્દીથી શરૂ કરીએ તેય તેનું કાળમાન તેરસો વરસ જેટલું તે છે જ. ' ' જૈન ન્યાયના વિકાસની ક્રમિક પાયરીઓના ભેદ સમજવા ખાતર તે કાળમાનને સ્થૂળ રીતે ચાર ભાગમાં વહેંચી શકાય છે. પહેલે ભાગ વિક્રમના પાંચમા સૈકા સુધીન, બીજે છઠ્ઠા સૈકાથી દશમ સુધીને, ત્રીજો ભાગ અગિયાર થી તેરમા સુધીનો અને ચોથે ચૌદમાથી અઢારમા સુધી. આ ચાર ભાગને અનુક્રમે બીજાપણુકાળ, પલ્લવિતકાળ, પુuિતકાળ અને ફળકાળના નામે ઓળખીએ તો જૈન ન્યાયના વિકાસને વૃક્ષના રૂપથી સમજી શકીએ. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાની પ્રતિષ્ઠા થતાં જ શરૂઆતમાં ક્યા વિષય ઉપર ગ્રંથ લખાયા એ વિચાર પ્રસ્તુત નથી, પણ જૈન સાહિત્યમાં ન્યાયને સૂત્રપાત કેણે અને ક્યારે કર્યો એટલું જ અહીં કહેવાનું છે. દિગંબર સાહિત્યમાં તક પદ્ધતિની સ્પષ્ટ પ્રતિષ્ઠા આચાર્ય સમંતભદ્ર અને શ્વેતાંબર સાહિત્યમાં તર્ક પદ્ધતિની બલવતી પ્રતિષ્ઠા આચાર્ય સિદ્ધસેન દિવાકરે કરી. આ બન્ને આચાર્યમાં કાણ પૂર્વવર્તિ અને કણ પશ્ચાત્વતિ એ હજી નિર્ણત થયું નથી. પણ એ બે વચ્ચે વિશેષ અંતર ન હોવું જોઈએ, એવી સંભાવના માટે Page #356 -------------------------------------------------------------------------- ________________ જૈન ચાયને ક્રમિક વિકાસ [ ૧૦૮૧ પ્રમાણે છે. આ બે આચાર્યોની ઉત્તર સીમા ઈ. સ. પાંચમા સૈકાથી આગળ લંબાવી શકાય તેમ નથી અને પૂર્વ સીમા લગભગ ઈ. સ. ના આરંભ પહેલાં નિર્દિષ્ટ કરી શકાય તેમ નથી. સિદ્ધસેન અને સમન્તભદ્ર ઃ એ બન્નેની કૃતિઓ સંપ્રદા જુદા હોવા છતાં એ બન્નેનું એક એવું પરંપરાગત સામ્ય છે કે જે તરફ ધ્યાન ગયા વગર રહેતું નથી. દિગંબર સંપ્રદાયમાં ગંધહસ્તિના નામથી સમંતભદ્ર પ્રસિદ્ધ છે. અને તત્વાર્થ ઉપરની ગંધહસ્તિમહાભાષ્ય ટીકા તેઓની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે અને ઉપલબ્ધ આપ્તમીમાંસા તે જ મહાભાર્થનું મંગલ મનાય છે. શ્વેતાંબર સંપ્રદાયમાં સિદ્ધસેન દિવાકર ગંધહસ્તિ કહેવાય છે અને તત્ત્વાર્થ ઉપર તેઓએ ગંધહસ્તિમહાભાષ્ય રચ્યું હતું એમ મનાય છે. બન્ને સંપ્રદાયની આ માન્યતાઓ નિરાધાર નથી, કારણ કે બને સંપ્રદાયના ઘણુ ગ્રંથમાં તે બાબતના સૂચક ઉલેખો મળી આવે છે. આ બે આચાર્યોની વિશેષતા છેડામાં આ પ્રમાણે બતાવી શકાય. સંમતભદ્ર પિતાના દરેક ગ્રન્થમાં જૈન દર્શન, તેના પ્રણેતા અહમ્ અને તેને સિદ્ધાંત અનેકાંત એટલાં તરોની તર્ક પદ્ધતિએ ઓજસ્વિની પ્રવાહબદ્ધ સંસ્કૃત ભાષામાં સૂક્ષ્મ ચર્ચા કરે છે, અને સાથે સાથે અન્ય દર્શને, તેના પ્રણેતાઓ અને એકાંતને સોપહાસ પ્રતિવાદ કરે છે. તેઓની ઉપલબ્ધ કૃતિઓ જોતાં એમ જણાય છે કે, સમતભદ્ર તર્કસિદ્ધ દાર્શનિક મીમાંસા કરવામાં સિદ્ધહસ્ત હતા. સિદ્ધસેન દિવાકરે પણ જૈન દર્શન, તેના પ્રણેતા તીર્થકર અને સ્વાદ્વાદ એ વિષયોની તાર્કિક પદ્ધતિએ પ્રતિષ્ઠા કરવા સાથે અન્ય દર્શનેને સપરિહાસ નિરાસ કર્યો છે. તેઓની મધુર અને પ્રાસાદિક રવતસિદ્ધ સંસ્કૃત ભાષાને પદ્યપ્રવાહ જોઈ આચાર્ય હેમચંદ્ર તેઓને કવિશ્રેષ્ઠ જણાવવા “મણિ રચ” એ ઉદાહરણ ટાંક્યું છે. સિદ્ધસેને જૈન ન્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ બાંધી તેને સંક્ષેપમાં અભ્યાસ કરવા ઈચ્છનાર માટે ન્યાયાવતાર નામને એક નાનકડે પદ્યમય ગ્રંથ રચ્યો છે, જેની મર્યાદાને આજ સુધીના સમગ્ર પ્રસિદ્ધ શ્વેતાંબર-દિગંબર વિદ્વાને અનુસર્યા છે. તે સિવાય તત્કાલીન સમગ્ર ભારતીય દર્શનેને સંક્ષેપમાં પણ મૌલિક અભ્યાસ કરવા ઈચ્છનાર માટે તે છે દર્શનનું યથાર્થ સ્વરૂપ બતાવનારા પદ્યમય ગ્રંથ રહ્યા છે અને એ રીતે આચાર્ય હરિભદ્રને દર્શનસમુચ્ચય રચવાની અને માધવાચાર્યને સર્વદર્શનસંગ્રહ રચવાની કલ્પનાને ખોરાક પૂરે પાડ્યો છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૨ ] દર્શન અને ચિંતન તત્કાલીન ભારતીય સમસ્ત દર્શનનું નિરૂપણ કરનાર બીજી કઈ કૃતિ તેનાથી પ્રાચીન ન મળે ત્યાં સુધી દર્શનસંગ્રહ કરવાનું પ્રાથમિક ગૌરવ સિદ્ધસેનને આપનું જોઈએ. સિદ્ધસેનની એક વેદવાદ ત્રિશિકા જોતાં એમ તુરત ભાસે છે કે, તેમણે વેદ અને ઉપનિષો મૌલિક તેમ જ તલસ્પર્શી અભ્યાસ કરેલો. સિદ્ધસેન દિવાકરનો પ્રસિદ્ધ ગ્રંથ સમ્મતિ તર્ક છે, જે પદ્યમય પ્રાકૃતમાં ત્રણ ભાગમાં કુંદકુંદના પ્રવચનસારની પેઠે પૂરે થયેલું છે. આ ગ્રંથ ઉપર શ્વેતાંબર અને દિગંબર એમ બને આચાર્યોએ ટીકાઓ રચી છે. તેમાં વર્ણવેલા સિદ્ધાંત એટલાં સતર્ક અને હૃદયગ્રાહી છે કે આગળના આચાર્યો પણ તેથી વધારે મૂળ વસ્તુ કહી શક્યા નથી. સમંતભદ્રની ઉપલબ્ધ કૃતિઓમાં સિદ્ધસેનના ન્યાયાવતાર જેવી કે વૈદિક યે દર્શન અને બૌદ્ધ દર્શનનું નિરૂપણ કરનાર બત્રીશીઓ જેવી કઈ કૃતિ નથી. વાચકોએ સિદ્ધસેનની ઉપલબ્ધ એકવીશ બત્રીશીઓ અને સંમતભદ્રની આમીમાંસા, યુકચનુશાસન અને સ્વયંભૂસ્તોત્ર એ એકસાથે સામે રાખી અવલેકવાં, જેથી બન્નેનું પરસ્પર સાદસ્ય અને વિશેષતા આપોઆપ ધ્યાનમાં આવશે. બીજા ભાગનું પલ્લવિતકાળ એ નામ રાખ્યું છે, તેને અભિપ્રાય એટલે છે કે, સિદ્ધસેન અને સમંતભદ્ર દ્વારા બન્ને સંપ્રદાયમાં જે જૈન ન્યાયનું બીજારે પણ થયું, તેને જ આ યુગમાં પલ્લવિત કરવામાં આવ્યું છે. આ યુગમાં દિગંબર સંપ્રદાયમાં અનુક્રમે અકલંક, વિદ્યાનંદ અને પ્રભાચંદ્ર એ એ ત્રણ પ્રધાન આચાર્યોએ મુખ્યપણે જેને ન્યાયને વિસ્તાર્યો અને વિશદ કર્યો છે. શ્વેતાંબરમાં પણ પ્રધાનપણે ત્રણ આચાર્યોએ આ યુગમાં જન ન્યાયને વિસ્તૃત અને વિશદ બનાવ્યું છે. મત્સ્યવાદી, હરિભદ્ર અને રાજગચ્છીય. અભયદેવ-એ ત્રણેએ અનુક્રમે કાંઈ ને કાંઈ વધારે વિશેષતા એપ છે. અકલંક આદિ ત્રણે દિગંબર આચાર્યોએ જેને ન્યાયના સ્વતંત્ર ગ્રંથ લખ્યા છે, અને સંમતભદ્ર આદિ પૂર્વાચાર્યોની ન્યાયવાણીને પલવિત પણ કરી છે. તેવી જ રીતે મલ્યવાદી વગેરે આ યુગના શ્વેતાંબર આચાર્યોએ જૈન ન્યાય ઉપર સ્વતંત્ર ન્યાયના ગ્રંથ લખ્યા છે અને પોતપોતાની પહેલાંની તર્કવાણને પલવિત પણ કરી છે. તે ઉક્ત દિગંબર ત્રણ આચાર્યો અને ઉકત તાંબર ત્રણ આચા ની કૃતિઓ બરાબર સામે રાખી જોવામાં આવે તે એક બીજા ઉપર પડેલે પ્રભાવ પરસ્પરનું સાદશ્ય અને વિશેષ ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી.. | ત્રીજા ભાગનું નામ પુષ્પિતકાળ છે. પુષ્પ કાંઈ સંખ્યામાં પલ્લા જેટલાં નથી હોતા, કદાચિત પુષ્પનું પરિમાણ પલ્લેથી નાનું પણ હૈયુ છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ જૈન ન્યાયના ક્રમિક વિકાસ [ ૧૦૮૩ છતાં પુષ્પ એ પલ્લવાની ઉત્તર અવસ્થા હોઈ તેમાં એક જાતને વિશિષ્ટ પરિપાક હાય છે. ખીજા યુગમાં જૈન ન્યાયના જે વિસ્તાર અને સ્પષ્ટીકરણ થયાં તેને પરિણામે ત્રીજો યુગ જન્મ્યા. આ યુગમાં અને આ પછીના ચોથા યુગમાં દિગબર આચાર્યોએ ન્યાય વિષયક કેટલાક પ્રથા રચ્યા છે, પણ હજી સુધી મારી નજરે એવા એકે ગ્રંથ નથી પડ્યો કે જેને લીધે જૈન ન્યાયના વિકાસમાં તેને સ્થાન આપી શકાય. ત્રીજા યુગના શ્વેતાંબર સંપ્રદાયમાં વાદી દેવસૂરિ અને હેમચન્દ્ર એ એનું મુખ્ય સ્થાન છે. એ ખરુ કે આયા હેમચંદ્રની પરિચિત કૃતિઓમાં જૈન ન્યાય વિષયક બહુ કૃતિએ નથી, તેમ પરિમાણમાં માટી પણ નથી. છતાં તેની એ ખત્રીશી અને પ્રમાણમીમાંસા જોનારને પોતાની વિશિષ્ટતા ધ્યાનમાં આવ્યા સિવાય નહીં રહે અને એમ આપે!આપ જણાશે કે મોટા મોટા અને લાંખા લાંબા ગ્રંથૈાથી કટાળેલ અભ્યાસીએ માટે સ ંક્ષેપમાં છતાં વિશેષતાવાળી રચનાઓ તેઓએ કરી અને ફૂલનુ સૌરભ તેમાં આણ્યું. વાદી દેવસૂરિ કાંઈ કંટાળે તેવા ન હતા. તેઓએ તે રત્નાકરની સ્પર્ધા કરે એવા એક સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ રચ્યા અને કાઈ અભ્યાસીને જૈન ન્યાય માટે તેમ જ દાર્શનિક ખંડનમડન માટે ખીજે કયાંય ન જવાની સગવડ કરી દીધી. ચેાથા ફળકાળ છે. તેવી રીતે થયેલા પરિપાક આ યુગમાં જે સાહિત્ય રચાયું તે ફળરૂપ છે. ફળમાં ખીજથી ફૂલ સુધીના ઉત્તરાત્તર પરિપાકના સાર આવી જાય આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં એકસાથે આવી જાય છે. આ યુગમાં જે જૈન સાહિત્ય રચાયું છે, તે જ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું છે; કારણ કે, ત્યાર બાદ તેમાં કાઈ એ જરાયેમેરા કર્યાં નથી. મલીષેણની સ્યાદ્રાદમજરી ખાદ કરીને આ યુગના ક્લાયમાન ન્યાય વિષયક ઉચ્ચ સાહિત્ય તરફ નજર કરીએ તે જણારો કે તે અનેક વ્યક્તિઓના હાથે લખાયું નથી. તેના લેખક ફક્ત એક જ છે અને તે સત્તરમા—અઢારમાં સૈકામાં થયેલા, લગભગ સા શરદે સુધી મુખ્યપણે શાસ્ત્રયાગ સિદ્ધ કરનાર સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને મારવાડી એ ચારે ભાષાઓમાં વિવિધ વિષયાની ચર્ચા કરનાર ઉપાધ્યાય યશોવિજયજી છે. ઉપાધ્યાયજીના જૈન તત્ત્વજ્ઞાન, આચાર, અલકાર, છંદ વગેરે અન્ય વિષયાના ગ્રંથોને બાદ કરી માત્ર જૈન ન્યાય વિષયક ગ્રંથો ઉપર નજર નાખીએ તે! એમ કહેવુ પડે છે કે, સિદ્ધસેન ને સમતભદ્રથી Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૪ ] દર્શન અને ચિંતન વાદી દેવસૂરિ અને હેમચન્દ્ર સુધીમાં જૈન ન્યાયને આત્મા એટલે વિકસિત થયા હતા, તે પૂરેપૂર ઉપાધ્યાયજીના તર્કગ્રંથોમાં મૂર્તિમાન થાય છે, અને વધારામાં તે ઉપર એક કુશળ ચિત્રકારની પેઠે તેઓએ એવા સૂક્ષ્મતાના, સ્પષ્ટતાના અને સમન્વયના રંગે પૂર્યા છે કે જેનાથી મુદિતમના થઈ આપોઆપ એમ કહેવાઈ જાય છે કે પહેલા ત્રણ યુગનું અને સંપ્રદાયનું જૈન - ન્યાયવિષયક સાહિત્ય કદાચ ન હોય અને માત્ર ઉપાધ્યાયજીનું જૈન ન્યાય વિષયક સંપૂર્ણ સાહિત્ય ઉપલબ્ધ હોય તેયે જૈન વાડ્મય કૃતકૃત્ય છે. ઉપા ધ્યાયજીએ અધિકારી ભેદને ધ્યાનમાં રાખી, વિષયોની વહેંચણી કરી, તે ઉપર -નાનામોટા અનેક જૈન ન્યાયના ગ્રંથ લખ્યા. તેઓએ જૈન તર્કપરિભાષા જે જૈન ન્યાયપ્રવેશ માટે લઘુ ગ્રંથ રચી જૈન સાહિત્યમાં તર્કસંગ્રહ અને તfભાષાની ખોટ પૂરી પાડી. રહસ્યપદક્તિ એકસો આઠ ગ્રંથો કે તેમાંના કેટલાક રચી જૈન ન્યાય-વાલ્મયમાં તૈયાયિક પ્રવર ગદાધર ભટ્ટાચાર્યના ગ્રંથોની ગરજ સારી. નયપ્રદીપ, નયરહસ્ય, નયામૃતતરંગિણી સહિત નયોપદેશ, સ્યાદ્વાદકલ્પલતા, ન્યાયાલેક, ખંડનખંડખાદ્ય, અષ્ટસહસ્ત્રીટીકા આદિગ્રંથ રચી જૈન ન્યાય વાલ્મયને ઉદયનાચાર્ય, ગંગેશ 'ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશની પ્રતિભાનું નૈવેદ્ય ધર્યું. અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ જેવા ગ્રંથોથી જૈન ન્યાય વાડ્મયને ગીતા, ગવાસિષ્ઠ આદિ વૈદિક ગ્રંથો સાથે સંબંધ જોડ્યો. થોડામાં એટલું જ કહેવું બસ છે કે વૈદિક અને બૌદ્ધ સાહિત્યે દાર્શનિક પ્રદેશમાં સત્તરમા સૈકા સુધીમાં જે ઉત્કર્ષ સામે હતે, લગભગ તે બધા ઉત્કર્ષને આસ્વાદ જૈન વાડ્મયને આપવા ઉપાધ્યાયજીએ પ્રામાણિકપણે આખું જીવન વ્યતીત કર્યું અને તેથી તેઓના એક તેજમાં જૈન ન્યાયનાં બીજાં બધાં તેજે લગભગ સમાઈ જાય છે, એમ કહેવું પડે છે. ઉપસંહાર આ લેખમાં જૈન ન્યાયના વિકાસક્રમનું માત્ર દિગ્દર્શન અને તે પણ અધૂરી રીતે કરાવવામાં આવ્યું છે. આ સ્થળે જૈન ન્યાયના વિકાસક તરીકે જે જે આચાર્યોનાં નામ લેવામાં આવ્યાં છે, તેઓનાં જીવન, તેઓને સમયે, તેઓની કાર્યાવલિ વગેરેને ઉલ્લેખ જરાયે નથી કર્યો. તેવી આ જ રીતે તેના સંબંધમાં જે કાંઈ ડું ઘણું લખ્યું છે, તેની સાબિતી માટે ઉતારાઓ આપવાના લેભનું પણ નિયંત્રણ કર્યું છે. આ નિયંત્રણ કરવાનું કારણ જોઈતા અવકાશ અને સ્વાસ્થને અભાવ એ એક જ છે. આચાર્યોનાં Page #360 -------------------------------------------------------------------------- ________________ જે યાયને ક્રમિક વિકાસ [ ૧૦૮૫ જીવન આદિની વિગત એટલી બધી લાંબી છે કે, તે આપતાં વિષયાંતર થઈ જાય. તેથી જેઓ તે વિષયના જિજ્ઞાસુ હોય તેઓની જાણ ખાતર છેવટે એક એવું પરિશિષ્ટ આપવામાં આવે છે કે જેની અંદર ઉપર આવેલા આચાર્યોના સંબંધમાં માહિતી આપનાર શ્રે નોંધેલા છે અને તેઓનું પ્રકાશિત થયેલું કેટલુંક સાહિત્ય ધેલું છે. એ સાહિત્ય અને એ ગ્રંથે જેવાથી તે તે આચાર્યોના સંબંધમાં મળતી આજ સુધીની માહિતી ઘણેભાગે કોઈ પણ જાણી શકશે. આ લેખમાં જૈન ન્યાયના પ્રણેતા અમુક જ વિદ્યાનો ઉલ્લેખ છે; બીજા ઘણાને છોડી દીધા છે. તેનું કારણ એ નથી કે તેઓને જૈન ન્યાયના વિકાસમાં સ્વલ્પ પણ હિસ્સે નથી. હેય છતાં તેવા નાના મોટા દરેક ગ્રંથકારને ઉલ્લેખ કરતાં લેખનું કલેવર કંટાળાભરેલ રીતે વધી જાય તેથી જે વિદ્વાનોનું જૈન ન્યાયના વિકાસમાં ડું છતાં વિશિષ્ટ સ્થાન મને જણાયું છે, તેઓને જ ઉલ્લેખ કર્યો છે. બાકીનાઓનાં નામનું બીજું એક પરિશિષ્ટ અંતમાં આપી દેવામાં આવે છે. આ લેખ સમાપ્ત કરતાં એક વાત તરફ વાચકોનું ધ્યાન ખેંચું છું તે આ–હિંદુસ્તાનના કે બહારના વિદ્વાનો ગુજરાતના સાક્ષરેને એમ પૂછે છે કે ગુજરાતના વિદ્વાનોએ દાર્શનિક સાહિત્ય રચ્યું છે ? અને રચ્યું હોય તે કેવું અને કેટલું ? આ પ્રશ્નને કેઈ પણ સાક્ષર હા માં અને પ્રામાણિક ઉત્તર આપી ગુજરાતનું નાક રાખવા ઈચ્છે તો તેણે જૈન વાડમય તરફ સપ્રેમ દષ્ટિપાત કરે જ પડશે. એવી સ્થિતિમાં ગુજરાતના દાર્શનિક સાહિત્યનું મુખ ઉજજવલ કરવા ખાતર અને દાર્શનિક સાહિત્યની સેવામાં ગુજરાતનું વિશિષ્ટ સ્થાન જણાવવા માટે દરેક સાહિત્યપ્રેમી વિદ્વાનની એ ફરજ છે કે, તેણે કેવળ સાહિત્યોપાસનાની શુદ્ધ દૃષ્ટિથી જૈન ન્યાય સાહિત્યના ગુજરાતીમાં સરલ અને વ્યવસ્થિત અનુવાદ કરી સર્વસાધારણ સુધી તેને ધોધ પહોંચતા કરે. જેનેનું આ સંબંધમાં બેવડું કર્તવ્ય છે. તેઓએ તો સાંપ્રદાયિક મેહથી પણ પિતાના દાર્શનિક સાહિત્યને વિશિષ્ટ રૂપમાં અનુવાદિત કરી પ્રચારવાની આવશ્યકતા છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ નામ સિદ્ધસેન દિવાકર મલવાદી. હરિભદ્ર અભયદેવ (રાજગચ્છીય) વાદી દેવસૂરિ આચાય હેમચંદ્ર परिशिष्ट नं. १ નિષધાંત ત દાર્શનિકા ( ૪ ) શ્વેતાંબરીય. ન્યાય વિષયક કૃતિઓ. સન્મતિતક, ન્યાયાવતાર અને બત્રીશીએ. દાદાર નયચક્ર, સન્મતિ ટીકા. અનેકાંતયપતાકા, ષડ્ડ નસમુચ્ચય, લલિત વિસ્તરા, ન્યાય પ્રવેશ–પ્રકરણ ઉપર ટીકા, શાસ્ત્રવાર્તા – સમુચ્ચય, લોકતત્ત્વનિČય, ધસંગ્રહણી, અને ન્યાયાવ તાર-વૃત્તિ, સન્મતિટીકા. સાઠાદ રત્નાકર. પ્રમાણમીમાંસા, અન્યયેાગવ્યવચ્છેદાત્રિ શિકા તેમની માહિતીનાં સાધનો. પ્રભાવક—ચરિત, પ્રબંધ ચિંતામણિ, ચતુર્વિશતિ પ્રબંધ, જૈનસાહિત્ય સંશોધક વર્ષ ૧. ગુૉવલી, વીરવંશાવલી (જૈન. સા॰ સ. વ. ૧ અ. ૩). પ્ર૦ ચ॰, પ્રમ॰ ચિ, ચતુ॰ પ્ર॰ ગુૌવલી, વીર્ વંશાવલી (જૈન. સા. સ. વ. ૧ ૦ ૩) અં * ચ॰,ચતુ॰ પ્ર॰, શ્રી હરિભદ્રસૂરિચરિત્ર, જૈન દર્શન (૫. બેચરદાસ કૃત)ની પ્રસ્તાવના, જૈન સા॰ સ૦ ૧૦ ૧ વીરવંશાવલી, ધર્માંસંગ્રહણિની પ્રસ્તાવના, ઉપમિતિભવપ્રપ`ચાની પ્રસ્તાવના વગેરે. પિટન રિપોર્ટ ૪ માં લેખકેાની અનુક્રમણિકા. પ્રશ્ન ચ., પ્રા. ચિ., વીરવંશાવલી, પ્ર. ચ., પ્રશ્ન'. ચિ', ચતુ. પ્ર., કુમારપાળપ્રતિાધ, કુ મારપાળ પ્રબંધ, કુમારપાળ ચરિત્ર, રાસમાળા વગેરે. Page #362 -------------------------------------------------------------------------- ________________ મહિષણ સ્યાદાદ મંજરી. અધ્યાત્મમત પરીક્ષા સટીક, અધ્યાત્મસાર, અધ્યા- યશવિજય જીવનચરિત્ર (આ. બુદ્ધિસાગરક્ત). | મહેપાધ્યાય યશો- 'પનિષદ, આધ્યાત્મિક મતદલન સટીક, અષ્ટસહસ્ત્રી આનંદધન પદ્યરત્નાવલી પ્રસ્તાવના (મો. ગિ. કાપવિજયજી. 1 વિવરણ, ઉપદેશરહસ્ય સટીક, જ્ઞાનબિંદુ, જૈનતર્કભાષા, કાત્રેિશદ્ધાત્રિશિકા-સટીક, ધર્મપરીક્ષા સટીક, નયપ્ર ડીયા કૃત), આત્માનંદ પ્રકાશ પુત્ર : ૩ અં. ૬,શાસ્ત્રવાર્તાદીપ, નયામૃતતરંગીણ, ન્યાયખંડનખાઘસટીક, સમુચ્ચયની પ્રસ્તાવના, ધર્મસંગ્રહણીની પ્રસ્તાવના વગેરે. ન્યાયાલેક, પાતંજલ યોગદર્શન વિવરણલેશ, ભાષારહયૂ સટીક, શાસ્ત્રવાર્તીસમુચ્ચય, નયરહસ્ય, તત્વાર્થસૂત્રવૃત્તિ. વગેરે. () દિગમ્બરીય, સમંતભદ્ર દેવા મતેત્ર, તત્ત્વાનુશાસન, યુકત્યનુશાસન, | જૈન હિતિષી ભા. ૬-અં. ૨, ૩, ૪, વિદ્ર સ્વયંભૂસ્તોત્ર. રત્નમાળા ભા. ૧, અષ્ટસહસ્ત્રીની પ્રસ્તાવના. રાજવાર્તિક, અષ્ટશતી, ન્યાયવિનિશ્ચય, લઘીયયી. લધીયસ્ત્રી આદિની પ્રસ્તાવના, વિહરત્નમાળા અકલંક ભા. ૨, રાજવાર્તિકની પ્રસ્તાવના. વિદ્યાનંદ પ્રમાણપરીક્ષા, અષ્ટસહસ્ત્રી, શ્લેકવાર્તિક, આપ્ત જૈન હિતૈષી ભા. ૮ પૃ. ૪૩૯, યુત્યનુશાસનની પરીક્ષા, પત્ર પરીક્ષા વગેરે. પ્ર, અષ્ટસહસ્ત્રીની પ્ર. પ્રભાચંદ્ર ન્યાયકુમુદચંદ્રોદય, પ્રમેયકમલમાર્તડે. વિદરત્નમાળા ભા.૨, પ્રમેય કમળ માતકની પ્રસ્તાવના. નેધ–-આ આચાર્યોએ અનેક વિષયો ઉપર અનેક ગ્રન્થો લખ્યાનાં પ્રમાણે મળે છે, પણ અહીં ફક્ત તેઓના ન્યાયવિષયક સાહિત્યનો ઉલ્લેખ પ્રસ્તુત હોવાથી તે દરેક આચાર્યની ન્યાયવિષયક કૃતિઓને જ ઉલ્લેખ કરેલ છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ. ૧ ર ૩ ૪ ૫ ૬ G ८ ૯ ૧૦ ૧૧ ૧૨ અનુક્રમ. મ p परिशिष्ट नं. २ નિમધ બાહ્ય જૈન ન્યાયના લેખક (૪) શ્વેતાંબરીય. નામ. શ્રી ગુણરત્નસૂરિ શ્રી ચંદ્રસેન શ્રી ચંદ્રપ્રભસૂરિ શ્રી દેવભદ્ર મલ્લધારી શ્રી દેવચંદ્રજી શ્રી પદ્મસુંદર શ્રી બુદ્ધિસાગર શ્રી મુનિચંદ્ર શ્રી રાજશેખર શ્રી રત્નપ્રભ શ્રી શુભવિય શ્રી શાંતિસૂરિ ગ્રંથકાર્. અનતાચાય શ્રી સુમતિ શ્રી દેવસેન ૪ શ્રી ધમ સાગરસ્વામી ન્યાયવિષયક ગ્રંથો. યદર્શનસમુચ્ચયવૃત્તિ ઉત્પાદસિદ્ધિપ્રકરણ પ્રમેયરત્નકાય ન્યાયાવતારટિપ્પન યક પ્રમાણસુંદર પ્રમાણલક્ષ્યલક્ષણ અનેકાંતજયપતાકાટિપ્પન સ્યાદ્વાદકલિકા, રત્નાકરાવતારિકાપ્પિન રત્નાકરાવતારિકા સાદાદભાષા પ્રમાણપ્રમેયકલિકા વૃત્તિ (લ) દિગબરીય. ન્યાયવિષયક ગ્રંથો. ન્યાયવિનિશ્ચયાલ કારવૃત્તિ સિદ્ધસેનના સન્મતિતક પર ટીકા, ઉલ્લેખ. શ્રવણ ખેલગુલાની મહિષણુકૃત પ્રશસ્તિ તથા વાદીરાજ કૃત પાર્શ્વનાથરિત્ર નયચક્ર, આલાપપદ્ધતિ નયયક્ર Page #364 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી ધર્મભૂષણ | ન્યાયુદીપિકા, પ્રમાણુવિસ્તાર શ્રી પ્રભાદેવસ્વામી પ્રમિતિવાદ, મુક્તિવાદ, અવ્યાપ્તવાદ, તકવાદ તથા નયવાદ શ્રી નરેન્દ્રસેન પ્રમાણપ્રમેયકલિકા શ્રી પંડિતાચાર્ય પ્રમેયરનાલંકાર, પ્રમેયરત્નમાલિકા પ્રકા _શિકા, સપ્તભંગીતરંગિણી ટીકા. શ્રી ભાવસેનાચાર્ય ન્યાયદીપિકા શ્રી ભાવસેન કવિ વિશ્વતત્વપ્રકાશ શ્રી વાદીરાજ મુનિ વાદમંજરી શ્રી વાદીસિંહ પ્રમાણનૌકા, તર્કદીપિકા શ્રી વિમળદાસ સપ્તભંગીતરંગિણી શ્રી શ્રતસાગરસ્વામી સન્મતિત ૧૫ શ્રી શ્રતસાગર તર્કદીપક परिशिष्ट नं. ३ જૈનેતર ન્યાય ઉપર લખનારા જનાચાર્યો | (%) શ્વેતાંબરીય ન્યાયવિષયક ગ્રંથો. અનક્રમ. નામ - ૮ બ ૮ ૦ શ્રી અભયતિલક શ્રી ક્ષમા કલ્યાણ શ્રી ગુણરત્ન શ્રી જયસિંહ શ્રી જિનવર્ધન શ્રી નરચંદ્રસૂરિ શ્રી મલ્લવાદી શ્રી ભુવનસુંદર શ્રી રત્નશેખર શ્રી રાજશેખર શ્રી શુભવિજય શ્રી હરિભદ્ર ન્યાયાલંકારટિપ્પન તર્કફક્કિકા તર્ક રહસ્યદીપિકા ન્યાયસારવૃત્તિ (મૂળ ભાસર્વર કૃત) સપ્તપદાથી–ટીકા કંદલીટિપન (મૂલ શ્રીધરકૃત) ન્યાયબિંદુનિટિપ્પન (મૂળ વૃત્તિ ધર્મોત્તર મહાવિદ્યાવિડ બનાવૃત્તિ રચિત) લક્ષણસંગ્રહ કંદલિપજકા તકભાષાવાર્તિક [ ગાચાર્ય રચિત ન્યાયપ્રવેશપ્રકરણ-વૃત્તિ (મળ દિગના s કે ' ૧૨. Page #365 -------------------------------------------------------------------------- ________________ “સંસાર અને ધર્મનું અનુશીલન ખંડ પહેલે ૧. તત્ત્વજ્ઞાનના મૂળ પ્રશ્નો આ લેખ એક ભાઈને પ્રશ્નનો ઉત્તર આપવાની દૃષ્ટિથી લખાયેલું છે, પણ વસ્તુતઃ તે સ્વતંત્ર લેખ જ છે. તત્વજ્ઞાન કોણ શોધી, ચલાવી કે વધારી શકે ? તત્વજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન વચ્ચે શું શું સરખાપણું છે અને ક્યાંથી કે ભેદ દેખાય છે ? તત્ત્વજ્ઞાનની શોધમાં વાદો ક્યાં સુધી સાધક થાય છે અને ક્યારે બાધક થાય છે? સત્યનો શોધક વાસનાનું નિયમન કરે કે તેનો ઉચ્છેદ કરે કે તેને વિશુદ્ધ કરે? ઇત્યાદિ પ્રશ્નોની સચોટ સમજણ અને છણાવટ આપી છે અને કરી છે. જગતદુખવાદીઓએ જગતને દુઃખરૂપ કહ્યું છે, જેમ કે સાંખ્ય, બુદ્ધ આદિએ. પણ એ દુઃખરૂપતા એકાન્તિક નથી અને છે તે અપેક્ષાઓ છે એ બહુ સ્પષ્ટતાથી આ લેખમાં સમજાવ્યું છે. ખરી રીતે જેણે જેણે જગતને દુખમયે કહ્યું છે તે બધાએ એક શરત મૂકી છે અને તે શરત તૃષ્ણાની. જે તૃષ્ણ હોય તે સર્વત્ર દુઃખ જ ભાસવાનું. જ્યાં સુખ હોય ત્યાં પણ તૃષ્ણ આવી કે તે પ્રતિકૂદનીય બની જવાનું, નિત્તાવાર–એ યોગસૂત્રમાં દુઃખનું કારણ તૃષ્ણાને જ કહેલું છે. જેણે વાસનાય કે તૃષ્ણાજય કર્યો તે બુદ્ધ કે બીજે ગમે તે હોય અને છતાંયે તેને પિતાને દુઃખ ભાસે કે અનુભવાય તે તત્ત્વજ્ઞ, સાધક કે યેગી થવામાં શું લાભ? આથી સિદ્ધ છે કે એવા લેકે દુ:ખી ન હતા; સદા સુખી અને સંતુષ્ટ હતા. જગતમાં આપણું પેઠે આવેલા પણ ખરા. એ જગતે એમને દુઃખ કેમ ન આપ્યું ? ઉત્તર એક જ કે તૃષ્ણા ન હતી. અને તૃષ્ણા ન છતાં તેમનું જીવન પણ દુઃખસંતપ્ત હેત તે તેઓ તૃષ્ણત્યાગનો ઉપદેશ કરવાને બદલે જીવનને અંત જ આણવા કહેત. એટલે શ્રી. મશરૂવાળાએ જગતની સુખદુઃખરૂપતા વિશે લેખમાં જે કહ્યું છે તે યથાર્થ છે. વિવેકીને બધું દુઃખરૂપ છે એનો અર્થ એટલે જ કે જે તૃષ્ણા–અતૃષ્ણ વચ્ચેનું અંતર જુએ છે અને ઉભયજન્ય પરિણામો નિહાળે છે તે તૃષ્ણકટિમાં આવતી સમગ્ર વસ્તુઓ, પછી ભલે તે ગમે તેવી સુખરૂપ ભાસતી હોય, તેને દુઃખરૂપ લેખે છે, અર્થાત તે વિવેકી તૃષ્ણા ન હોય ત્યારે પ્રકૃતિથી પર બનવાને લીધે પ્રાકૃત આઘાતને Page #366 -------------------------------------------------------------------------- ________________ અનુશીલન [ ૧૦૯૧ દુઃખરૂપ નથી લેખ. આ વિવેકી પણ આગમાં શૈત્યને કે બરફમાં આગ અનુભવ નથી કરતે. તેની ઈનિ અન્યની પેઠે છે તે રૂપે જ વસ્તુને અનુભવે છે. પણ એમ બને કે એક અવિવેકી આગ, ઝેર કે શૂળીથી પ્રતિકૂલ વેદના થતાં જ જીવનમોહને લીધે હાયહાય પિકારી ઊઠે. જ્યારે વિવેકી એ પ્રતિકૂળ વેદના અનુભવવા છતાં મન ઉપર એટલો કાબૂ રાખે કે તેથી તેની પ્રસન્નતામાં ફેર ન પડે. સોક્રેટિસને ઝેર તે કડવું જ લાગેલું, એને કેફ પણ ચડે, પણ કઈ ઉચ્ચ સિદ્ધાન્ત અને આદર્શના પાલનની ખુમારીમાં તેને એ દુઃખ સહ્ય બનેલું. એ જ વાત ક્રાઈસ્ટ અને બીજાને લાગુ પડે છે. સુખદુઃખ એ માનસિક સંવેદન છે. મનને જેવું ઘડયું હોય તે પ્રમાણે છેવટની અસર થાય. એટલે જગતની સુખ કે દુઃખરૂપતા માનસિક ઘડતર પર અવલંબિત છે. જગત પોતે નથી સુખરૂપ કે દુઃખરૂપ. એ તે અવ્યક્ત અને અવક્તવ્ય જેવું છે. જીવનની ધારામાં અનેક સ્થૂળ-સૂક્ષ્મ તત્તને સમાવેશ છે. તેમાંથી કોઈ એક અંશને પૂર્ણ જીવન માની પૂરા જીવનની વ્યાખ્યા કરી ન શકાય. વળી, વ્યાખ્યા પણ અધિકારી પ્રમાણે જ થાય છે. આ લેખ જેટલે સુસ્પષ્ટ છે એટલે જ સુપઠ અને મનિવારક હોઈ પ્રથમથી અંત સુધીના તત્ત્વજિજ્ઞાસુને માટે ઉપયોગી છે. તે સ્કૂતિ આપે છે ને નિરાશા નિવારી પુરુષાર્થ પ્રેરે છે. ૨. જીવનને અર્થ જીવનનો અંતિમ ઉદ્દેશ શું છે? તેને ઉત્તર કલ્પનાઓથી અનેક રીતે અપાય છે. એને અનુભવ હેત તે મતભેદ ન હતી. તેથી જીવનને અર્થ શો છે એ જાણવા કરતાં જીવન શું છે અને તે કઈ રીતે જીવી શકાય –બીજાની સુખ-સગવડને ખલેલ ન પહોંચે એમ કેવી રીતે જીવી શકાય—એ જ જાણવું હિતાવહ છે; તે શક્ય પણ છે. જે વસ્તુને લેખક સંયમ અને વિવેક કહે છે તેને એક શબ્દમાં વર્ણવવી હોય તે જીવનકલા શબ્દથી વર્ણવી શકાય. જીવનકલાનો અર્થ સ્થળ નથી, પણ બહુ સૂક્ષ્મ અને વ્યાપક છે. જેમ જીવનકલામાં પિતાના જીવનની સલામતી તેમ અન્યના જીવનની પણ સલામતી સમાય છે. એમાં નથી ભયને કે કાર્પષ્યને સ્થાન; એમાં તેજસ્વી પુરુષાર્થ અને કરુણાવૃત્તિ આવે છે. એટલે સંક્ષેપમાં કઈ રીતે જીવન જીવવું એ ઠીકઠીક જાણ્યું હોય તે જીવનને અંતિમ હેતુ (જે તે હશે તે) આપ આપ જણાઈ જશે. જીવન સાથે જ જિજ્ઞાસા, કલ્પના, સર્જકતા, સંકલ્પશક્તિ અને શ્રદ્ધાળુ આશા એ પાંચે સિદ્ધિઓ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૨] દર્શન અને ચિંતન મનુષ્યને પ્રાપ્ત છે. જેમાં શારીરિક તેમજ માનસિક જીવન પણ ન વેડફાય, એ કલા સિદ્ધ કરવાની રહે છે. માનસિક જીવન વેડફાતાં શારીરિક જીવન વેડફાય જ છે અને માનસિક જીવનને વેડક્યા વિના–એને સુરક્ષિત રાખીને—શારીરિક જીવન વેડફી પણ ન શકે. તેથી બંને જીવનને સુસંવાદ સાધવાની કલા એ જ જીવનકલા છે. દરેક સંત કે સાધક એ જ કલા ખીલવી હોય છે. પછી એ પ્રશ્ન બહુ મહત્ત્વ નથી ધરાવતે કે જીવનના મૂળમાં શું છે અને તે ક્યાં જઈ થંભે છે અથવા તેને અંતે શું છે ? આ પ્રશ્ન અનાદિવ અને અનંતત્વને હેઈ જ્ઞાનમર્યાદાની બહારને પણ હોઈ શકે, પણ જીવનકલાને પ્રશ્ન મધ્યકાલનો છે, તેથી તે એક રીતે સાદિ-સાન્ત છે. પણ એના સાદિ સાંતપણાનો ઠીકઠીક સમાધાનકારી ઉકેલ મળે તે પેલા અનાદિ-અનંત પ્રશ્નને પણ ઉકેલ ક્યારેક આવી જ જાય. આ લેખનું ઉત્થાન વિનોદી રીતે થયું છે, પણ તે ઉત્તરોત્તર અનુભવમૂલક હેવાથી લેખ અંતે ગંભીરતામાં જ સરતા જાય છે અને છેવટે બુદ્ધિ અને હૃદયને સ્પર્શે છે. ૩. સંસારમાં રસ ” “સંસારમાં રસ છે તે અનિવાર્ય છે. એને વિશુદ્ધ અને વિકસિત કરવો એટલું જ આપણાથી શકાય છે. એને ઉચ્છેદ શક્ય નથી. જે આ સાચું હોય છે જે સામાન્ય રીતે સંસાર ગણાય છે. તે ઉપરાંત વ્યાપક સંસાર વિશેની દષ્ટિ જીવનકલા દરમ્યાન જ કેળવવી જોઈએ. એ કેળવણીથી અનેક જીવનવ્યાપી અને દેશકાલની વિસ્તૃત મર્યાદાવાળી જીવનદષ્ટિ ઘડાવાની. એમ થતાં માત્ર વર્તમાન અંગત જીવનમાં જે રાગ કે રસ છે તે ફેલાઈ વધારે સૂક્ષ્મ અને વ્યાપક થવાનો. એની સઘનતા ઘટતાં જ એનું બંધક તત્ત્વ એસરવાનું. એ રીતે એનો રસ સહજ રીતે જ પિપાવા અને વધવાની અને છતાં એ સંકીર્ણ અર્થમાં રસ ઉપરથી વૈરાગ્ય પણ સધાવાનો. સારાંશ કે “સ્વ”માં વધારે “પર” સમાતાં તે “સ્વ” વિસ્તૃત બનવાને અને સ્વ-પરનું અંતર નહિ રહેવાનું. એ જ સંસારમાં રસની વૃદ્ધિ અને શુદ્ધિ છે. ૪, જીવનમાં મૃત્યુનું સ્થાન જેમ “સંસારમાં રસ એ લેખમાં વૈયક્તિક જીવનમાં પૂરી થતી સંકીર્ણ દષ્ટિને વિસ્તારવાની અને વિશાળ તેમ જ વિશાળતર જીવનને સ્પર્શવાની સૂચના છે, કે જે સૂચના એક તરફથી વૈરાગ્યનો ખુલાસો કરે છે અને બીજી તરફથી સંસારના રસને પુષ્ટિ આપે છે, તે જ રીતે “જીવનમાં મૃત્યુને Page #368 -------------------------------------------------------------------------- ________________ અનુશીલન [ ૧૦૯૩ સ્થાન” આ લેખ પણ વિશાળ જીવનની દષ્ટિએ મૃત્યુની ઉપકારકતા, આવશ્યકતા અને અનિવાર્યતા વર્ણવે છે. એ દેખીતું નિરાશા અને શેકજનક મરણ પણ વસ્તુતઃ તેવું નથી; ઊલટું, તે વિશાળ જીવનને વિકસવાને તેમ જ વ્યવસ્થિત ચાલવાનો રસ્તે મોકળે કરે છે. આ વસ્તુ બિલકુલ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં અનુભવસિદ્ધ જ લાગે છે. ખરી રીતે “સંસારમાં રસ” અને “જીવનમાં મૃત્યુનું સ્થાન” એ બન્ને મુદ્દાઓ પાછળ એક જ દષ્ટિ રહેલી છે, અને તે એ કે વૈયક્તિક તેમ જ સંકુચિત જીવન પૂરતી પિષાયેલી અને પિષાતી દષ્ટિને વિસ્તારવી અને અન્ય જીવન સાથે તેને અભેદ અથવા સુમેળ સાધવો. ધર્મદષ્ટિ કે તત્ત્વદૃષ્ટિ આવા વિશાળ જીવનના અર્થમાંથી જ સ્કુરે છે. વિશાળ જીવનને અર્થ અને તેને વૈયક્તિક જીવન સાથે મેળ અથવા તે સમષ્ટિજીવનથી વ્યષ્ટિજીવનની અભિવ્યતા અને અભેદમૂલક પરિણામો ન સમજાય ત્યાં લગી સંસારમાં સદા વૈરાગ્યપૂત રસ અને મૃત્યુ-નિર્ભયતા આવે નહિ. વૈરાગ્ય એટલે વૈયક્તિક તૃષ્ણને વિલય કરી સર્વ સુખ માટે તેમ જ વિશાળ જીવનના વિકાસ માટે રસ કેળવે અર્થાત તૃષ્ણનું વ્યાપક અને શુદ્ધ ઊથ્વી. કરણ કરવું. એ જ રીતે મૃત્યુ નિર્ભયતા એટલે વિશાળ જીવનને ઉપકારક થવાની અગર તેની સાથે સુમેળ સાધવાની હેશ અને તમન્ના. જેમ એ બ્રહ્મચારી સ્વપ્રવૃત્તિમાં સંતુષ્ટ હોય અને પછી તે બુદ્ધિપૂર્વક ગાર્વચ્છ સ્વીકારે ત્યારે બ્રહ્મચર્યાશ્રમ પૂરતું તેનું મરણ પણ વસ્તુતઃ માહેશ્ય-જીવનનું ઉપકારક હેઈ અનેકનાં જીવન સાથે સુમેળ સાધે છે અને તેથી તે બ્રઢચર્યાશ્રમને પરિત્યાગ, દુઃખદ નથી લેખાતે, ઊલટું વધાવી લેવાય છે, તેમ જ મૃત્યુનું છે. બીજી રીતે કહીએ તો ઘરે બેસી કમાતે માણસ વધારે કમાવા પ્રવાસ કરે ત્યારે તેને પ્રવાસ મૂળ હેતુનો સાધક હેઈ આવકારદાયક બને છે; તેમ મૃત્યુ વિશે છે. આવી વિશાળ દષ્ટિ કેળવવી એ જ લેખને આશય છે. જે આવી દષ્ટિ કેળવવી હોય તે વાસનાઓને વધારે શુભ અને શુદ્ધ કરવી જ જોઈએ. એમ થયું એટલે આંતરજગત બદલાયું. એને જ સ્વર્ગ માની જૂના અર્થો નવેસર ઘટાવવા. ૫. મૃત્યુ પર જીત સાર્વજનિક કલ્યાણ, જે મહાયાનની ભાવનારૂપ છે અને જે દીર્ધકાળે જ સિદ્ધ થઈ શકે અને જે એકલે હાથે કે એક જ જન્મમાં સિદ્ધ થઈ ને શકે, તેને જ શ્રેય માનવાની વ્યાપક દૃષ્ટિ પ્રદી હોય ત્યારે મરણને જીતી Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૪ ] દર્શન અને ચિંતન શકાય છે, જીવન અને મરણ સમ થઈ જાય છે, કારણ કે તે સમજે છે કે જીવીને સાધતો હતો તે મરીને પણ સાધીશ અને મરણ એ બીજાઓમાં વધારે પ્રેરણા મૂકશે. સાર્વજનિક કલ્યાણની સિદ્ધિ તે અનેકને હાથે જ થવાની, એટલે બીજાઓમાં તે માટેની પ્રેરણું જન્મે એ પણ જીવીને કરવા બરોબર જ છે. વળી વૈયક્તિક પુનર્જન્મ હોય તે પણ તે ભરીને ફરી ફરી એ જ કરવાનો છે. આ લેખમાં જલકણ, નાળા અને ગંગાને જે સંબંધ વર્ણવ્યું છે, ગંગાના પ્રવાહની અખંડતા અને શાશ્વતતા માટે જે જલકણું અને નદીનાળાને ભોગ અપાતે વર્ણવ્યું છે તે દૃષ્ટાન્ત અતિ મનરમ અને મૂળ. મુદ્યનું સમર્થક છે. અલબત્ત, લેખક વૈયક્તિક મોક્ષ અને પુનર્જન્મ પર ભાર ન આપતાં સામૂહિક મેક્ષ અને પુનર્જન્મ ઉપર જ ભાર આપે છે, પણ વયતિક મોક્ષ અને પુનર્જન્મ માની લઈએ તો પણ તે માન્યતાવાળે સાચે સાધક જીવનમરણમાં સમતોલ રહી શકે છે. બુદ્ધ અને મહાવીર એ તેવા મેક્ષ અને પુનર્જન્મમાં માનતા અને છતાં તેમને ભરણમાં જીવન જેટલી જ શાંતિ હતી. મરણ અનિવાર્ય છે એમ સમજી જેણે જીવનને સફલ ઉપયોગ કર્યો હોય અને વાસનાજય કર્યો હોય તે વ્યક્તિ સામૂહિક કલ્યાણની દૃષ્ટિએ કે વૈયક્તિક કલ્યાણની દષ્ટિએ પ્રયત્ન કરનાર હોય તે પણ સર્વત્ર જીવનમરણમાં સમ રહી શકે અને મૃત્યુજય સાધી શકે. ' “માપૂર્વમાનમતિષ્ઠ' એને ભાવ લેખકે પિતાની તત્ત્વદૃષ્ટિ પ્રમાણે અતિ અદ્ભુત રીતે બતાવ્યું છે. પણ તેને ભાવ વૈયક્તિક મેક્ષની દૃષ્ટિએ પણ ઘટાવી શકાય. વસ્તુતઃ લેખકની દષ્ટિ મહાયાની જ છે. એ દૃષ્ટિએ જ બધા પ્રશ્નોનું નિરાકરણ તે કરે છે. ૧. જીવન સુખમય કે દુખમય આ લેખમાં “જીવન સુખમય કે દુઃખમય એ પ્રશ્ન પર વિચાર દર્શાવતાં છેવટે વિવેક અને પુરુષાર્થની હિમાયત કરી છે. જેણે જગતને માત્ર દુઃખરૂપ માન્યું છે તેણે પણ એ જ વાત પ્રતિપાદી છે કે વિવેક અને પુરુષાર્થ સેવવા -વધારવા. જેણે સુખરૂપ બ્રહ્મ હેવાથી જગતને પણ સુખરૂપ જ માન્યું છે અને દુ:ખને માત્ર આભાસ માન્યું છે તેણે પણ એ જ વાત કહી છે. સુખ અને દુખ બન્નેને જગતમાં માનનાર પણ એ જ વાત કહે છે. એટલે આ લેખમાં તત્વતઃ બહુ નવીનતા નથી; હેાય તો દષ્ટાન્ત પૂરતી અવશ્ય છે. લસણ Page #370 -------------------------------------------------------------------------- ________________ અનુપાલન [ ૧૦૯ ઢાળને અને હિમાલયને દાખલે સમર્થક છે. તેથી વધારે.સમર્થક તો ગરમ પાણીથી આગ ગરમ ન થાય ત્યારે ગરમ પાણીને ભાંડવાને દાખલ છે. - દુઃખને નિવારવા મથવું અને સુખની સમૃદ્ધિ વધારવા યત્ન કરવો એને અર્થ છેવટે તે એટલે જ છે કે આત્મા સુખસ્થિતિ જ પસંદ કરે છે–ભલે તે ઉત્તરોત્તર પ્રગતિશીલ હોય. અને દુઃખ નિવારવા મથે છે તેનો અર્થ સ્વગત વૈયક્તિક સ્થિતિને નિવારવા મથે છે એટલે જ થયો. અને તે જ સ્થિતિ સંસાર છે. એટલે જે દાર્શનિકેએ સંસારને દુઃખરૂપ કહ્યો હોય તે તે ખોટું નથી. એમણે સંસારમાં સુખનું અસ્તિત્વ કબૂલ્યું છે પણ તે સુખને દુઃખ કેટિનું માન્યું છે, કારણ કે તે સ્થાયી સંતોષ નથી આપતું. એટલે સ્થાયી સંતોષ કે વિકસતા સંતેષને જ દાર્શનિકોએ સુખ કહ્યું છે. કોઈએ એ જ વસ્તુને દુઃખાભાવરૂપે વિશેષ દૃષ્ટિએ વર્ણવી છે તો કોઈએ ભાવાત્મક સુખરૂપે. પણ આ વર્ણન તે મુક્તિદશાનું છે. સંસારદશામાં તે બધાએ સુખ અને દુઃખ મિશ્રિત જ માન્યાં છે. એમાં દુઃખભાવના કરવાને ઉપદેશ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે છે. એટલે તે ઉપદેશ કોઈ ભૌતિક સુખમાં પૂર્ણતા માની તેમાં રાચી રહેવાનો નિષેધમાત્ર કરે છે. વ્યવહારદશામાં સાપેક્ષ સુખ અને દુઃખનું અસ્તિત્વ બધા જ સ્વીકારે છે અને બધા જ વિવેક અને પુરુષાર્થ ઉપર ભાર આપે છે. અલબત્ત, આ ભાર આપવાની દષ્ટિ અત્યારે કર્મવેગમાં પણ ઘટાવી શકાય. પહેલાં તે ભક્તિ અને જ્ઞાનયોગમાં પણ ઘટાવાતી. સાર્વજનિક કલ્યાણને પરમ ધ્યેય અને શ્રેય માની તે માટે જ વિવેક અને પુરુષાર્થ સેવવો હોય તે પણ એ ઈષ્ટ અને શક્ય છે. ગમે તે સત્કાર્ય—પછી તે વૈયક્તિક હોય કે સામૂહિક હોય–તેમાં વિવેક અને પુરુષાર્થ આવશ્યક છે જ. લેખકે આ મુદ્દાનું વિશદીકરણ પિતની ઢબે કર્યું છે એટલું જ. એ વિશદીકરણ તાજગી તે આપે જ છે. પરિશિષ્ટ ૫, ૪૬, “ના મેં ના તો વિના” આના ઉત્તરમાં લેખકે જે હિંદી ભજન રચ્યું છે તે ભારે આકર્ષક અને ગેય છે. ખરી રીતે બે દિવસનું જીવન એને શબ્દાર્થ લેવાને નથી, માત્ર અપ જીવનને જ પૂર્ણ માની તેને સુખનું સાધન લેખનાર રાગી અને નાસ્તિકેને તે ભજન ચીમકી આપે છે અને સૂચવે તે એ છે કે શરીરજીવન એ શાશ્વત જીવનની સિદ્ધિઓ મેળવવાનું એક સાધન છે. એને ઉપયોગ એ રીતે જ કરે. માત્ર વર્તમાન સુખમાં મહાકવનની સિદ્ધિઓ ન વિસરવી. બ્રહ્માનંદને એ જ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૬ 1. દર્શન અને ચિંતન ભાવ છે. એને બહુ ગ્ય રીતે લેખકે નવા ભજનમાં સ્કુટ કર્યો છે. બે દિવસનું જીવન એ કથનને તાત્પર્યાથે જ્યારે નવા ભજનમાં બહુ ખૂબીથી વ્યક્ત થાય છે ત્યારે જૂના અને નવા ભજન વચ્ચે વિરોધ નથી રહેતું. પહેલેને બંગાથે બીજાને વાચ્યાર્થ બને છે. એટલું ખરું કે સ્થૂલદષ્ટિ લેકે બે દિવસનું જીવન એટલા કથન ઉપરથી વર્તમાન જીવન પ્રત્યે વૈરાગ્ય કે ઉદાસીનતા કેળવે તો તેમાં સામષ્ટિક જીવનનું કલ્યાણ સાધવાની સ્મૃતિ નથી પ્રગટતી. જ્યારે નવું ભજન એ સંસ્કાર ઊભો કરે છે કે તે એવી પૂર્તિ પ્રગટાવે. ખરી રીતે પ્રાચીન ઉગારના ગૂઢ અર્થે ન સમજાયાથી જે દેષ ઉત્પન્ન થાય છે તે આવા સ્પષ્ટીકરણથી જ દૂર થાય. “હંસલે નાનો ને દેવળ જૂનું રે થયું' એ ઉદ્ગાર કેટલે અર્થવાહી છે! પણ તેનું લેખકે કરેલ ભાષ્ય ન હોય તે બહુ ન સમજાય; રૂપકથી આગળ ન વધી શકાય. ખંડ બીજો ૧. અવતારભકિત આમાં જે વિચાર મૂક્યો છે તે બહુ કામને છે. અવતાર અને ગુરુભક્તિને નામે જે વિકૃતિઓ જામી છે તેનું નિવારણ થવું જ જોઈએ. અને આ લેખ તે માટે બહુ ઉપયોગી છે. જ્યાં દેખે ત્યાં અવતાર અને ગુરુભક્તિને નામે સંપ્રદાયે ચાલે જ છે. ખૂબી તો એ છે કે એક સંપ્રદાય બીજાના અવતાર અને ગુરુને ભક્તિપાત્ર નથી લેખતે; જ્યારે બધા અત્યંત વિરોધી રૂપે પ્રવર્તે છે. આ લેખમાં બ્રાહ્મણમાનસની જે કલ્પના ચાતુરી, જે વિનોદક શૈલી અને જે રૂપકવર્ણનની હથોટીનો ઉલ્લેખ છે તે સાચે છે. આ લેખ સ્ત્રીપુરુષ દરેકને–ખાસ કરી ભેળા શ્રદ્ધાળુને માટે બહુ કામને છે. ૨. બે દષ્ટિએ - ' બે દૃષ્ટિમાં એક નૈગમ યા વ્યવહાર યા મિશ્રિત કે આરેપિત દષ્ટિ છે, જ્યારે બીજી શુદ્ધ અને નિશ્ચયદષ્ટિ છે. આરોપિત દૃષ્ટિ પ્રમાણે અવતાર અને ગુરુને પરમેશ્વર માનવામાં આવે છે. એને મૂળ ઉદ્દેશ તે અવતાર અને ગુરુનું બહુમાન વધારવા અને ભક્તિ પોષવાને છે, પણ અવિવેક ભળતાં જ તેનું પરિણામ અનિષ્ટ આવે છે. બહુમાન પામનાર અને બહુમાનનું ફળ Page #372 -------------------------------------------------------------------------- ________________ અનુશીલન [ ૧૦૯૭ ભાંગવનાર માન અને ભાગની લાલસામાં ભક્તોનું પતન નિહાળી નથી શકતા. -ભક્તો પણ ગાડરિયા પ્રવાહથી વધારે ને વધારે પડતા જાય છે. તેથી જાગ્રત કરવા માટેની બીજી શુદ્ધ દૃષ્ટિ છે, જે એવા પતનથી બચાવે ખરી. ઈશ્વર કે ખુદા એ સાવ જુદી વસ્તુ છે એવું દૃષ્ટિબિંદુ ક્રિશ્ચિયન, મુસલમાન અને યહૂદીનું છે. જેઓ ઈશ્વરને સ્વતંત્ર વ્યક્તિ ન માનતાં માનવમાત્રમાં પ્રયત્નસાધ્ય ઈશ્વરત્વ માને છે તે કાઈ ને અવતાર માને છે ત્યારે એને અ એટલે જ છે કે તેણે પ્રયત્નથી ઈશ્વરત્વ સિદ્ધ કર્યું. બીજા પણ તેમ કરી શકે. એટલે તેના પ્રત્યે બહુમાન વધે છે, પણ તે સીમિત નથી રહેતું. ગુરુને તા તેઓ ત્યાં લગી જ માને છે, જ્યાં લગી તેનામાં ગુસ્યાગ્ય સદ્ગુણા હાય. એટલે ગુરુમાં ઈશ્વરત્વને વારસા માનવાની ભૂલથી બચી જાય છે. ગુરુને ઈશ્વર જેવા માનવાને પરિણામે સર્વોપણની ભાવનામાંથી અનાચાર પોષાયા છે, એટલે એ દૃષ્ટિનું સશોધન ઇષ્ટ છે. અવતાર કે ગુરુમાં ઈશ્વરની માન્યતાનો જે લાક્ષણિક કે આલંકારિક અથ છે તે લેખકે બહુ સરસ રીતે સ્ફુટ કર્યાં છે. કનક-સુત્ર અને જલ સમુદ્રનાં દૃષ્ટાન્તા સમથક છે. આ લેખમાં માન્યતા પાછળની દૃષ્ટિનું સશેાધન છે. તત્ત્વજ્ઞાન કે દૃષ્ટિસાધન આચાર ધડે છે. આચારનું પીઠબળ જ એ છે. પણ એક વાર આચાર સ્થપાયા પછી તેની પ્રેરક દૃષ્ટિમાં કરી કાઈ સ`શાધન કરે ત્યારે નવા સંશોધન પ્રમાણે પુનઃ આચાર જલદી જલદી બદલાતા નથી. એટલે દૃષ્ટિમાં સંશાધના થતાં રહે છે અને જૂતી આચારપ્રણાલિ પણ ચાલુ રહે છે. તત્ત્વજ્ઞાન આગળ વધે છે અને આચાર પાછળ જ પડ્યો રહે છે. અદ્વૈતનું તત્ત્વજ્ઞાન ખરું, પણ જીવનમાં સ્પર્શાસ્પને આચાર માત્ર દ્વૈતપ્રધાન જ છે. અદ્વૈત વ્યવહાર વધર્મમાં નથી. એ સૂચવે છે કે આચારનું ખોખું જૂનું અને અદ્વૈત ભાવના પાછળની. અદ્વૈત ઉપર જ પ્રથમથી આચાર ઘડાયા હેાય તે આવે સ્પર્શીસ્પર્શે આવી ન શકે. ભ્રાતૃભાવના સિદ્ધાંત દલીલમાં છે. તમ્મૂલક તેના આચાર પણ પ્રથમથી જ છે. એ સિદ્વાંત અને આચાર સાથે સાથે ચાલે છે, જ્યારે હિંદુ ધર્મમાં તેમ નથી. મૂર્તિમાં ઈશ્વરત્વ માનવાની વિરુદ્ધ દૃષ્ટિ નવા સંપ્રદાયા દ્વારા આવી, પણ સાધારણ સમાજ મૂર્તિ માનતા ન અટકશે. ચૈત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે એ વિચાર કયારેક સ્થિર થયા, પણ વ્યવહારમાં નારીની અવગણના જ ચાલુ રહી. અવગણના નહિ તે તેનું ઊતરતુ સ્થાન તે ખરુ` જ; Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૮ ] દર્શન અને ચિંતન સમાનતાને વ્યવહાર સ્થપાયે નહિ. આ બધું સૂચવે છે કે વિચારે વિદ્યુતવેગે ગતિ કરે છે અને આચાર રગશિયા ગાડાને વેગે. ૩. ઉપાસના શુદ્ધિ આ લેખમાં સત્ય અને અવ્યભિચારિણી ભક્તિ ઉપર ભાર આપે છે.. ધાર્મિકતા માટે એ આવશ્યક છે. માત્ર ધર્મગ્રન્થનું અધ્યયન કે પાંડિત્યપૂર્ણ અધ્યયન કે વિશાળ વાચન ધાર્મિકતા આણી શકતાં નથી. ઊલટું, એવી બહુશ્રુતત્વવૃત્તિ ધાર્મિકતાને રેકે પણ છે. ધાર્મિકતા એટલે ધર્મનિષ્ઠા; ધર્મ નિષ્ઠા એટલે સદ્ગણોની ખીલવણું અને કઈ એક આદર્શ પ્રત્યે અનન્ય નિષ્ઠા. આ એક નિરાળી જ ભૂખ છે, જે અધ્યયનના ખોરાકથી સંતોષી ન શકાય. આવો અંગત અનુભવ છે જ. આ લેખકે જે કે હિંદુધર્મની ઉપાસનાને ખીચડી રૂ૫ કહી છે અને ઈસ્લામની ઉપાસનાને સચ્ચારિણી અનન્ય નિષ્ઠા કહી છે. એ વાત સાચી પણ છે. પરંતુ એમાં જ્ઞાન ન હોવાથી બંને દેષાવહ બને છે. ખીચડી ઉપાસના એટલે ફાવે ત્યાંથી લાભ ઉઠાવવા ફાવે તેને વળગવાની વૃત્તિ. અને એકનિષ્ઠ ઉપાસના એટલે એકને જ વળગવાની વૃત્તિ. આ બંનેમાં જે ચિત્ત જાગતું હોય ને વિવેક હોય તે બંને ગુણાવહ નીપજે. અનેક દેને સમન્વય જ્ઞાનશુદ્ધ હોય તે મુસલમાનની પેઠે અન્ય પ્રત્યે અદેખાઈ કે દ્વેષ ન આવે. મુસલમાનોએ જ અન્ય દેવને વંસ કર્યો છે, તે અજ્ઞાનયુક્ત એકનિષ્ઠાને કારણે. જે ખરેખર તલસ્પર્શી જ્ઞાન હોય તે એકનિષ્ઠ ઉપાસના હોય કે બહુનિષ્ઠ ઉપાસના હોય તોય તે ઉદાત્ત બને. એટલે મારી દૃષ્ટિએ જો જરૂર હોય તો. સમત્વ, ઉદારતા, ચિત્તશુદ્ધિ અને વિવેકની છે. માત્ર ખુદાનો ઉપાસક પણ જો તે શુદ્ધચિત્ત હોય તે ઇતર દેવ પ્રત્યે સહિષ્ણુ તે થવાનો જ. અને અનેક દેવાનો ઉપાસક પણ તે શનિ હોય તે તે પણ આડે રસ્તે ન દેરાય કે કોઈને દરે નહિ. ગાંધીજીની પ્રાર્થના શંભુમેળ હતી તેટલા માત્રથી તે વ્યભિચારિણી હતી અને ઊલટું ઔર ગજેબની નમાજ અવ્યભિચારિણી હોવાથી અનુકરણીય હતી એમ પણ નહિ કહી શકાય. ગાંધીજીમાં સાચી ધર્મનિષ્ઠા અને વિવેકી સમચિત્તતા હતી તેથી તે પ્રાર્થના ખીચડી હેવા છતાં શોભતી. પણ એક મંદિરમાં બેસાડેલ અનેક દેવનો શંભુમેળો એ કુતૂહલવર્ધક બને પણ ચિત્તરોધક કે ધર્મપષક ન બને. કોઈ ફકીર માત્ર ખુદાને માનવા છતાં બિલકુલ વિવેકી, સમચિત હોય તે તેનું સ્થાન અનુકરણીય ખરું. એટલે લેખક અવ્યભિચારિણું ભક્તિ વિષે કહે છે ત્યારે તેમાં વિવેકી, Page #374 -------------------------------------------------------------------------- ________________ અલન [૧૦૯૯ જ્ઞાન અને સમચિત્તતાની હિમાયત છે જ. અને દેવ–સમન્વયમાં પણ જો એ તત્વ હોય તે લેખકે સ્પષ્ટ કહ્યાં ન છતાં તે ગ્રાહ્ય ગણાવું જોઈએ. લેખકને ધર્મવિકાસ થશે તે અમુક રીતે ખરું. પણ બધાનો વિકાસ કાંઈ એક જ રીતે નથી થતું. રામકૃષ્ણ ધાર્મિક હતા એમાં શંકા નથી. તેમની ઉપાસનામાં અનેકદેવનિષ્ઠા હતી અને છતાં વિકાસ થયો. ૪. ઈશ્વરનિષ્ઠાનું બળ સત્યને વળગી રહીને જ જીવનક્રમ ચલાવવાની અને પિતાનું ધ્યેય સિદ્ધ કરવાની જે શક્તિ તે જ સત્યાગ્રહ. આમાં સાધ્ય અને સાધન વચ્ચે સંબંધ સત્યને જ હોય છે. આ જ ઈશ્વરનિષ્ઠાનું બળ અગર અધ્યાત્મબળ છે. ૫. પક્ષપૂજા માત્ર પક્ષને જ મહિમા ગા-સ્વીકારો એ જીવનને પાંગળું અને આંધળું બનાવે છે. ભૂતકાળના પ્રથ, આદર્શે કે પુરુષ પ્રત્યેની શ્રદ્ધાએ વર્તમાન કાળના યંગ્ય પુરષ પાસેથી તત્વદષ્ટિ શીખવતાં અને વર્તમાન કર્તવ્યનું ભાન કરતાં આડે આવવું ન જોઈએ. એ પ્રાચીન શ્રદ્ધા વર્તમાન પ્રકટ પુરુષ પ્રત્યેન રૂપે જન્મવી જોઈએ. તે જ તેનું સંસ્કરણ થયું ગણાય, નહિ તે મરણ. ૬. બેટી ભાવિકતા ચાલું જીવન વ્યવહારમાંથી કોઈ નાની જેવી બાબત પકડી લઈ તેનું જ્યારે લેખક વિશ્લેષણ કરે છે અને અંધશ્રદ્ધા તેમ જ માણસની નબળાઈ ઉપર પ્રહાર કરે છે ત્યારે તે સાચું હોવા ઉપરાંત બહુ મનોરમ પણ બને છે. એમની એ હથેટી છે. બે દૃષ્ટિવાળા લેખમાં પણ એક પ્રવાસ વખતે બનેલ ઘટનાના તાત્ત્વિક વિશ્લેષણનું મનોરમ ચિત્ર છે. ૭. ઈશ્વર વિષે કેટલાક પ્રશ્નો આ લેખમાં ઈશ્વર અને કર્મનું જીવનમાં શું સ્થાન છે એનું વર્ણન છે. અને ઈશ્વર વિષે નાસ્તિકતા પેદા કરનાર નવલેખકેની ચિમકી લીધી છે. સંસાર અને ધર્મ ધર્મ ૧. ધર્મનું નવનિર્માણ, ૨. નવી દૃષ્ટિ નવી દ્રષ્ટિમાં એમણે જુદે જુદે સમયે જે કાંઈ વિચાર્યું અને છર્યું છે તેમ જ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦ ] દર્શન અને ચિંતન આચર્યું છે તેને ટૂંકમાં પડધે છે. એમણે તત્ત્વજ્ઞાન વિષે, સમાજ-સુધારા વિષે, જીવનના અથ વિષે, ઈશ્વરનિષ્ઠા વિષે કે સમ્પ્રદાયો વિષે જે કાંઇ વિસ્તારથી લખ્યું' છે, તેને સાર જ આમાં આવ્યા હોય એમ લાગે છે. એટલે નવી દૃષ્ટિવાળા લેખ સૂત્રાત્મક છે. બીજા ધણા લેખા એનાં ભાષ્યા છે. અભ્યાસી પ્રથમ નવી દૃષ્ટિ વાંચે અને પછી તે મુદ્દા કે નિયમ પરત્વે જે અન્ય લેખા હાય તેને વાંચે તે અભ્યાસમાં, સમજણમાં સરળતા પડે. દા. ત. · નવી દષ્ટિ ’માં જીવનના અં નવેસર સમજવાનું કહ્યું છે. આ માટે વાચકે ‘ જીવનનો અર્થ ’ એ લેખ વાંચવા ઘટે. કમ વ્યક્તિગત કે સમાજગત એના ઉત્તર ઈશ્વર વિષે કેટલાક ભ્રમો ' એ લેખમાંથી મળે. એમ કહી શકાય કે આ લેખ નાની ' > જીવનપાથી છે. ૩. શાર્દષ્ટિની મર્યાદા આ લેખમાં સતદૃષ્ટિની અગર તો અનુભવની કે વિવેકશક્તિની શ્રેષ્ઠતા સ્થાપી છે, જે સામર્થ્ય યોગની કાર્ટિમાં આવે. કેમકે એ પ્રત્યક્ષ પ્રમાણ છે. શાસ્ત્રાવલખી દૃષ્ટિ ગમે તેવી વિદ્વત્તાવાળી હોય તોય તે પરાક્ષ છે અને આસપાસના દબાણથી કે અનુસરથી મુક્તપણે વિચરી શકતી નથી. ગમે તેવે વિદ્વાન પણ પરપરાને ઓળંગી નથી શકતા; જ્યારે સંતમાં એ સામ હાય છે. શાસ્ત્રવલંબન લેાકભક્તિમાં પરિણમે છે. તે અનુસ્રોત પ્રવૃત્તિ છે; જ્યારે સતષ્ટિ તેથી ઊલટી છે. તેમાંથી જ શાસ્ત્રો અને વિદ્વાનોને ખેારાક મળી રહે છે. લાકા સંતની દૃષ્ટિને આવકારે છે ત્યારે એમ નથી જોતા કે એણે કેટલાં શાસ્ત્રો વાંચ્યાં કે કેવા વિદ્વાન ? જ્યારે તે વિદ્વાન પાસે તેની અપેક્ષા રાખે છે. શાસ્રદષ્ટિવાળા માણસાનું આત્યંતિક સમન કરીને પણ છેવટે સંતના પગમાં જ પડે છે, કેમ કે તે અધનમુક્ત છે. આ લેખ દરેક સામ્પ્રદાયિક મનેાવૃત્તિવાળા માટે ભારે મનનીય છે. · ૪. શાવિવેક આમાં અનુભવ અને શાસ્ત્ર, આપ્તવાકય તેમ જ અનુમાન વચ્ચેનું તારતમ્ય બતાવ્યુ` છે, જેને નહિ જાણવાથી મૂઢતા આવે છે. આ અને શાસ્ત્રદૃષ્ટિવાળા લેખ બને એકખીનના પૂરક છે. અને દ્વારા સામર્થ્યયાગનું જ મહત્ત્વ બતાવાય છે અને તે માટે યાગની અનિવાર્યતા પણ સૂચવાય છે. ૫. ધર્મ સ ંમેલનની મર્યાદા આ લેખમાં ધર્મ સંમેલનની માઁદા એક સાચા સત્યાગ્રહીને શાલે એ Page #376 -------------------------------------------------------------------------- ________________ અનુશીલન [ ૧૧૦૧ રીતે બતાવી છે. જાણે કે ગાંધીજી એકધર્મનિષ્ઠ રહીને અનેક ધર્મો પ્રત્યે સમભાવ પિષી દરેકમાં જે મહત્ત્વને સુધારો કરવા જીવન જીવ્યા છે, તેનું જ નિરૂપણ આમાં ન હોય ? ખરી રીતે ગૂઢ અને વિવિધ સમસ્યાઓને ખાસ, કરી સર્વધર્મસમભાવને લગતી સમસ્યાઓને ઉકેલ કરેલ હોય તે તે માત્ર કલ્પનાથી નથી થઈ શકતે, પણ એ પ્રકારનું કોઈ જીવન જીવ્યા હોય અને એવા જીવનને આખો પટ નિહાળ્યું હોય અને પોતે પણ પછી એમાં હૃદયથી રસ લેતે થે હોય તો જ આ ઉકેલ સ્પષ્ટપણે સૂચવી શકાય છે; કેમકે એક બાજુથી તેણે બીજાનું એવું જીવન નિહાળ્યું હોય છે અને બીજી બાજથી તેણે પણ એ માર્ગમાં રસ લઈ અનુભવ સાથે હોય છે. આ જ કારણથી વર્તમાનની પેઠે અતીત ઘટનાઓ પણ સામે હોય તેમ લાગે છે. આ લેખમાં લેખક તેવું જ નિરૂપણ કૌશલ દર્શાવે છે. ૬. સંક૯પસિદ્ધિ સંકલ્પસિદ્ધિના નિરૂપણ દ્વારા તો કર્મના કાયદાનું જ નિરૂપણ કર્યું છે, તે અનુભવસિદ્ધ હોવાથી તાદશ છે. એ વિચાર એમણે સાધના દરમિયાન ર્યો હશે. ૭. જપ જપ વિષે જે લખ્યું છે તે તેમણે અનુભવ્યું જ છે. પ્રાચીન સાધકને અનભવ તે હતો જ. બાપુના જપે સૌને બતાવી આપ્યું કે તે કે ચિત્તની સ્થિરતા, એયની સ્મૃતિ અને સંકલ્પની સિદ્ધિમાં ઉપયોગી છે. છેવટે પણ, રામ એ જ નામે તેમને સમાહિત ચિત્તે મરણને આવકારવા પ્રેર્યા. ' પણ આ લેખમાં જે જંગલનો અને સ્ટારહાઉસને દાખલે છે તે ચિત્તગત નાના-મોટા અસ્તવ્યસ્ત અને ચંચલ-અચંચલ, સારા-નરસા સંસ્કાર કે સંકલ્પનો દૂબહૂ ચિતાર આપે છે અને દરેકને પોતાનું મન સાક્ષાત જેવું કરવામાં મદદ આપે છે. ખરી રીતે આધ્યાત્મિક સાધનામાં ઉપયોગી મનાતી જપ જેવી વસ્તુઓને લેખક દરેક ક્ષેત્રમાં ઉપયોગી થઈ પડે એવી જાતને ખુલાસે કરે છે. આવું વિશ્લેષણ, વિશદીકરણ, અને વ્યાપકીરણ ભાગ્યે જ અન્યત્ર હશે. ८. यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् । - કર્મ અને ધર્મ વચ્ચે ભેદ નથી મા એ બરાબર છે. કેમ કે ધર્મ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] દશન અને ચિંતન બુદ્ધિથી જ કરાય તે કર્મ એ વ્યાખ્યા સારરૂપ છે. વળી ચિત્તશુદ્ધિ અને તે માટેના યમ-નિયમ, ભાવના આદિ દ્વારા જીવન માં લક્ષ્ય હેય તે આત્મસાક્ષાત્કાર વગેરે હશે તે આપોઆપ સિદ્ધ થઈ જશે; અન્યથા સ્વરૂપનિષ્ઠા તો થશે જ. ૯. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ બ્રહ્મચર્ય પાળતે પણ પરિગ્રહી દેખાય છે. મર્યાદિત બ્રહ્મચર્ય હોય છતાં અપરિગ્રહી હોઈ શકે; બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વચ્ચે કારણ-કાર્યભાવ નથી. પણ અપરિગ્રહની દષ્ટિએ બ્રહ્મચર્ય સ્વીકાર્યું હોય તે તે પિષક જરૂર બને. મર્યાદિત બ્રહ્મચર્યથી સંતતિ થાય તેય તે અમુક પ્રમાણમાં અપરિગ્રહનું પોષક બને છે. કેટલીક વાર અપરિગ્રહની શુદ્ધ ભાવનામાંથી બ્રહ્મચર્ય સાચી રીતે આવે છે. કેટલીક વાર શુદ્ધ બ્રહ્મચર્યની દષ્ટિ હોય તે અપરિગ્રહ આપોઆપ પિવાય છે. મૂળ વાત સાચી સમજણ અને વિવેકની છે. ૧૫. કમજોર સાત્વિક્તા ' ધર્મ અને સાધનયોગ વિષે અનેક ભ્રમે પ્રવર્તે છે. તે બ્રમે મનમાં પડયા હોવા છતાં જ્ઞાનથી મેક્ષ છે કે ચારિત્રથી મોક્ષ છે–એ સૂત્રને અવલંબી જ્ઞાન કે ચારિત્રસિદ્ધિને પ્રયત્ન થાય છે. તેથી સાચું જ્ઞાન તે મળતું નથી અને માત્ર ચાલુ વ્રતમાં જ ચારિત્રની ઈતિશ્રી સમજાય છે. તેથી જ્ઞાન, મોક્ષ, ચારિત્ર ઈત્યાદિ વિષે સાચા જ્ઞાનની જરૂર છે, અને ભ્રમ નિવારવાની પણ જરૂર છે. જ્ઞાન જેટલી જ બ૯ તેથીયે વધારે સિદ્ધાંતને વળગી રહેવાની વૃત્તિ આવશ્યક છે. જન્મ-મરણના કાલ્પનિક ભયે એ ભ્રમ છે. જપ-તપ કે વ્રતનાં સ્થૂળ રૂપે, જે એમાં સમ વિવેક, ધૈર્ય અને પુરુષાર્થ ન હોય તે, દ્રવ્યરૂપ બની જાય છે. આવા દ્રવ્યધર્મથી બચવાનું દરેક સાચા ધર્માત્માએ કહ્યું છે. જેનામાં ભાવધર્મ જાગતે હેય તેને બધે વ્યવહાર ધર્મરૂપ જ બની જાય છે. ભાવધર્મ એટલે સૂક્ષ્મ વિવેક, તેને વધારવા અને શોધવાની ખંત, સતત જાગૃતિ અને પિપર્યનું ભાન. વિશાળ આદર્શ પ્રમાણે જીવન જીવ્યા વિના અસંતોષને સમાવેશ થાય છે. ૧૬. કર્મક્ષય અને પ્રવૃત્તિ આ લેખમાં દરેક મુક્તિવાંછુ સમ્પ્રદાયને સંતોષે એ નિવૃત્તિ-પ્રવૃત્તિ, વૃત્તિ અને પરાવતિનો ખુલાસે છે. જે કર્મ જ્ઞાન અને ચારિત્રને ઉત્તરોત્તર વિસાવે, તેના ઉપર માઠી અસર ન કરે, તે કર્મ નિવૃત્તિ ટિમાં આવે છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ અનુશીલન [ ૧૧૦૩ એમ કરતાં જ્ઞાન અને ચારિત્રની એવી સ્થિતિ આવે છે કે પછી કમ તેના ઉપર કાઇ પણ જાતની અસર કરી શકતાં જ નથી. આ જ સ્થિતિ મેાક્ષ છે. આ લેખમાં સભાન દાન આપનાર અને સભાનપણે પામનાર વચ્ચે જે વૃત્તિભેદને કારણે ફેર બતાવ્યો છે તે જૈન પર પરાના ગ્રન્થ સમજવામાં ઉપયેગી છે. વળી ક ખ ગ ધ એ ચારે દાનકર્માદિ છોડી દે અને ૫ ક્ ઞ ભ ચારે અન્ન ન પામે, ભૂખ્યા રહે તે ત્યાં પણ જુદી જુદી અસર દેખાય છે. એટલે પ્રવૃત્તિ કે પરાત્તિમાં ફેર નથી પડતા; પણ જો કાઈ શુદ્ધ આશયથી સભાનપણે એ ચારે દાન આપે અને ચારે લે તે તેમાં કાંઈ ભેદ નહિ જણાય. ચારે લેનાર કે દેનારનાં જ્ઞાન કે ચારિત્ર ઉપર કુસંસ્કારની રજ નહિ પડે, ઊલટાં તે વધારે જળહળશે. કારણ કે એની પાછળ વિવેક, સમભાવ, ક વ્યષુદ્ધિ અને અનહંકાર છે. આ લેખ બહુ જ ગેરસમજ દૂર કરનારા હાવાથી સર્વોપયોગી છે, અને એ ભ્રમણાનિરાસ કરાવનારા છે. કમજોર સાત્ત્વિકતાની પેઠે આ લેખ ધવમાં ચલાવવા જેવા છે, અથવા અધિકારીતે વાંચવાની ભલામણ કરવા જેવા છે. તત્ત્વજ્ઞાનના કેટલાક ગહન લેખા અમુકને માટે જ ઉપયોગી છે, જ્યારે કમજોર સાત્ત્વિકતા અને કક્ષયવાળા લેખ સર્વાંગમ્ય જેવા છે. તેથી એ ઉચ્ચ વર્ગોમાં સમજાવવા લાયક છે. આ એ અને બીજા એવા કેટલાય લેખા અમુક કક્ષાના જિજ્ઞાસુની દૃષ્ટિએ જુદા તારવી પાવવા અને ધ વર્ગો માં ચલાવવા જેવા છે. એમાં સંકલ્પસિદ્ધિ અને જય જેવા લેખાને પણ સ્થાન છે. ૧૭. ધર્મ અને તત્ત્વજ્ઞાન આધ્યાત્મિક શોધ કરતી વખતે આંતરવલોકન, પૃથક્કરણ અને વાસના— શોધન તે! સ્વપૂરતું જ-વ્યક્તિપૂરતું જ, પ્રત્યક્રિમાન પૂરતું જ કરવાનું હેાય છે. એ જેમ જેમ થાય તેમ તેમ વ્યક્તિત્વ કે જીવવ આસરતું જાય છે અને તેમાંથી પરિણમતા આચાર તેટલા પ્રમાણમાં વ્યાપક અને મહાયાની ખને છે. અને છેવટે સર્વના કલ્યાણથી અતિરિક્ત સ્વકલ્યાણ કે સ્વમુક્તિ ભાસતી જ નથી. જો જગતના મૂળમાં એક જ ચૈતન્ય છે એમ માન્યું હાય તા કાઈ પણ મુમુક્ષુ વ્યક્તિગત મેાક્ષ કલ્પી શકે નહિ. તેમાં જ સતુષ્ટ રહી શકે. અને જો જગતના મૂળમાં અનેક ચેતન છતાં તે સમાન છે એમ માન્યું તાપણુ કાઈ મુમુક્ષુ વૈયક્તિક મેક્ષને આદર્શ સાધી સંતુષ્ટ થઈ શકે નહિ; કેમ કે તાં તેા તેને સમાનતાના સિદ્ધાન્ત જ હણાય. એકચૈતન્યવાદી હોય કે Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૪] દર્શન અને ચિંતન અનેક સમાન–ચતન્યવાદી હેય—અને સાચા મુમુક્ષુ હોય તે તેણે મહાયાની થવું જ રહ્યું. એમ લાગે છે કે આ જ કારણથી મહાયાનની ભાવના ઉદયમાં આપમેળે આવી હશે. વૈયક્તિક મોક્ષને વિચાર કાં તે ચેતનવૈષમ્યના વિચારમાંથી, કાં તે પુણ્ય–પાપકૃત સહજ અને અનિવાર્ય વૈષમ્યના વિચારમાંથી જે જાતિવાદી કર્મકાંડ ચાલેલો તેના જ અવશેષરૂપે સંભવે છે. જ્યારે મોક્ષની કલ્પના ન હતી કે નહિ હોય ત્યારે પણ લોકે પુણ્ય દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા, પણ તે પ્રયત્ન પિતા પૂરતું જ હતો. આ સંસ્કાર વારસાગત થઈ ગયે. જ્યારે મોક્ષની ભાવના દાખલ થઈ ત્યારે પણ એ જ વૈયક્તિક ઉચ્ચતાપ્રાપ્તિના સંસ્કારને લીધે વૈયક્તિક મેક્ષનું જ વલણ રહ્યું ને હજી લગી ચાલુ છે. પણ આત્મસમાનતાવાદ અગર આત્મજ્જવાદની સાથે એને મેળ નથી. સમાનતા અને એકતાની અનુભૂતિ તે સર્વમુક્તિ દ્વારા જ થઈ શકે. એટલે સર્વમુક્તિની દૃષ્ટિએ જ મુમુક્ષુનો આચાર-વ્યવહાર હવે ઘટે; એ જ આદર્શ હોઈ શકે. “આપણે રીઢા વ્યક્તિવાદી બન્યા. જેને પિતાના જ હિતની વધારે ચિંતા લાગે અને જગતની બિલકુલ ન લાગે, તે વધારે સાચો મુમુક્ષુ કહેવાય.” (પૃ. ૧૮૮.) એ ઉપરથી મુદ્દો એ ફલિત થાય છે કે આધ્યાત્મિક સાધના વખતે અને સિદ્ધિ પછી પ્રથમ હિનયાની માનસ નિવારવું ઘટે. વૈષમ્યની અવસ્થા વખતે તેની આપત્તિ માટે જે કર્મવાદ વૈયક્તિક દૃષ્ટિએ વિચારાયેલો તે જ સમાનતા અને અદ્વૈતની અવસ્થા વખતે પણ તે જ રીતે વિચારવામાં આવ્યો. અને એ સામાજિક કર્મફળ ભોગવાય છે. એકનું કર્મ બીજામાં ફળ આપે છે. એ સામાજિક કર્મફળવાદ. કોઈ એકનું કર્મ માત્ર તેનામાં જ સમાપ્ત થાય છે અને બીજાને તેને અનુભવ થતો જ નથી, આ વિચાર તે વૈયક્તિક કર્મવાદ છે. આથી ઊલટું તે સામાજિક કર્મવાદ. પુ. નં. ૨૦૬, નં. ૩૬. - અહીં જે વ્યક્તિમાત્રને પરસ્પર અનિવાર્ય સંબંધ કહ્યો છે, કોઈ બીજાથી સાવ છૂટું ન હોવાની વાત કહી છે તે વસ્તુતઃ સાર્વજનિક કલ્યાણમય આચાર સ્થાપવાની વૃત્તિમાંથી ઉદ્ભવેલ છે અથવા એ જ તત્વજ્ઞાનને આધારે સાર્વજનિક આચાર ઘડા જોઈએ એવું વિધાન ઈષ્ટ છે. આ તત્ત્વજ્ઞાનનો. વાદ દ્રવ્ય–પર્યાયમાં, બ્રહ્મ-જીવમાં, વ્યષ્ટિ-સમષ્ટિમાં, અંશાંશીમાં છે તો ખરે, પણ તે આચારપર્યવસાયી નથી બન્યો. ચિત્ય અવસ્થાના વ્યક્તિવાદ વિષયક Page #380 -------------------------------------------------------------------------- ________________ અનુશીલન [ ૧૧૦૫ આચાર સામે ઉભવી શક્યો નથી. તત્વજ્ઞાન આગળ વધતું ગયું, પણ વૈયક્તિક કર્મવાદ અને આચારવાદ એની સાથે મારી મચડીને બેસાડવામાં આવ્ય અથવા તેને તે જ કાયમ રહ્યો. અત્યારે એ આગળ વધેલ તત્વજ્ઞાન પ્રમાણે જ ધર્મ ઘડાવો જોઈએ. આમાં તત્ત્વજ્ઞાન અને ધર્મ બને તદ્દન મુક્તદ્વારા કરવામાં આવ્યા છે જેથી તે જે જે સમ્પ્રદાયને આશ્રયે ઉભવ્યા હોય અગર પાછળથી વિકાસ પામ્યા હોય અને તેમાં જ રૂંધાઈ ગયા હોય તે બધા સમ્પ્રદાયોથી મુક્તિ મેળવી એકબીજાને આલિંગ, ભેટે અને સમૂહવત વ્યાપક બને. વળી એમાં એ પણ ઉદિષ્ટ છે કે તત્ત્વજ્ઞાનનું પર્યવસાન ધર્માચારમાં જ થવું જોઈએ. જે તત્ત્વજ્ઞાન ધર્માચારમાં ન પરિણમે તેને તત્વજ્ઞાન કહેવાને શો અર્થ? અને ધર્માચાર પણ તે જ મુખ્ય હેઈ શકે જેમાં પ્રથમ માનવતાની શુદ્ધિવૃદ્ધિ અભિપ્રેત હોય ત્યાર બાદ જ તેનાથી સંબદ્ધ જ સર્વભૂતહિતને વિચાર યોગ્ય ગણાય. માનવતાનું પૂરેપૂરું પિષણ ન થતું હોય ત્યારે સર્વ ભૂતહિતગામી ધમચા પણ શુષ્ક થઈ જાય છે. * શ્રી કિશોરલાલ મશરૂવાળા કૃત “સંસાર અને ધર્મ ” ગ્રંથનું પંડિતજીએ કરેલ અનુશીલન, Page #381 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧] હિન્દુસ્તાનની જનતા એમ માને છે અને દાવો કરે છે કે દુનિયામાં બીજી કોઈ પ્રજા એમના જેટલી ધાર્મિક નથી, અને ધર્મને વારસે એમના જે અને એટલે બીજી કોઈ પ્રજાને મળ્યો નથી. જે આ માન્યતા સાચી હોય–અને અમુક અંશમાં તે સાચી છે જ–તે પ્રશ્ન થાય છે કે જેનાથી અકલ્યાણને કશે જ સંભવ નથી, જેનું પાલન એ તેના પાલન કરનારને રહ્યું છે, નીચે પડતા અટકાવે છે, તેવા ધર્મને વાર મળ્યા છતાં હિન્દુસ્તાનની પ્રજા પામર કેમ છે? આ પ્રશ્ન સાથે જ નીચેના પ્રશ્નો ઉદભવે છે શું ધાર્મિકપણાને વારસો મળ્યા વિષે હિન્દુસ્તાનની પ્રજાને દા એ એક ભ્રમ જ છે? અથવા ધર્મની જે અમોઘ શક્તિ માનવામાં આવે છે તે કલ્પિત છે ? અથવા બીજું એવું કોઈ તવ ધર્મ સાથે મળી ગયું છે કે જેને લીધે ધર્મ પિતાની અમોઘ શક્તિ પ્રમાણે કામ કરવાને બદલે ઊલટે પ્રજાના અધપાતમાં નિમિત્ત બને છે? ઉપનિષદનું અત તત્વજ્ઞાન, જૈન ધર્મનાં તપ અને અહિંસાનાં અનુછાન, તથા બૌદ્ધ ધર્મને સામ્યવાદ આ પ્રજાને વારસામાં મળ્યાં છે. એ બીના એતિહાસિક હેવાથી તેને ધાર્મિકપણાના વારસા વિષે દાવ ખોટો નથી જ. કલ્યાણ સાધવાની ધર્મની અમેઘ શક્તિ સાચી હોવાની સાબિતી પ્રાચીન અને અર્વાચીન અનેક મહાપુરુષોના ખરા જીવનથી મળે છે. ઉત્તરના આ બે અંશે જે વાસ્તવિક હોય તે છેવટના પ્રશ્નને જ ઉત્તર વિચારવાનો બાકી રહે છે. એને વિચાર કરતાં અનેક પુરાવાઓ ઉપરથી આપણને એમ માનવાને કારણે મળે છે કે કોઈ બીજા એવા અનિષ્ટ તત્વના મિશ્રણને લીધે જ ધર્મની સાચી શક્તિ કુંઠિત થઈ ગઈ છે. અને તેથી તે ઈષ્ટ સાધવાને બદલે ભયાનક અનિષ્ટ સાધતી દેખાય છે. એ બીજું અનિષ્ટ તત્ત્વ કયું? અને જે પુરાવા ઉપરથી ઉપરની માન્યતા બાંધવાને કારણું મળે છે તે પુરાવાઓ કયા?—એ બતાવવું એ પ્રસ્તુત લેખને ઉદ્દેશ છે. - ધર્મની શક્તિને તેના વાસ્તવિક રૂપમાં કામ કરતી કુંઠિત કરીને તેને Page #382 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગદર્શન [ ૧૧૦૭ અનિષ્ટ માર્ગે બળ આપનાર બીજું તત્વ એ સંપ્રદાયિકતા. અહીં સાંપ્રદાયિકતાને અર્થ અને તેને લગતી બીજી ખાસ મુદ્દાની હકીકત પહેલાં જણાવી દેવી અગત્યની છે. વ્યાખ્યા –સંપ્રદાય શબ્દ એ માત્ર રૂઢ કે માત્ર યૌગિક નથી, પણ મિશ્ર (રૂઢયૌગિક) છે. પાતંજલ મત બતાવતાં કુસુમાંજલિમાં તાર્કિકપ્રવર ઉદયને સંપ્રદાય શબ્દને માત્ર વેદ એટલે જ અર્થ લીધે છે. કેરી અને વ્યવહાર બંને જોતાં એ શબ્દને માત્ર વેદ અર્થ કરવો તે સંકુચિત છે. અમર એને અર્થ “ગુરુપરંપરાથી ચાલ્યા આવતે સદુપદેશ “ એ કરે છે. અમરકેશનો આ અર્થ વિસ્તૃત અને પ્રથમ અર્થ કરતાં વધારે વાસ્તવિક છે. વૈદિક સંપ્રદાય, બદ્ધ સંપ્રદાય, ચરક સંપ્રદાય, ગેરખ અને મચ્છન્દર સંપ્રદાય ઈત્યાદિ પ્રામાણિક વ્યવહારને લક્ષ્યમાં રાખી અમરકેશમાં જણાવેલ અર્થનું વિશેષ સ્પષ્ટીકરણ કરવું હોય તે આ પ્રમાણે કરી શકાય એક અગર અનેક અસાધારણ મૂળભૂત વ્યક્તિઓથી ઊતરી આવતો જ્ઞાન, આચાર કે ઉભયને વિશિષ્ટ વારસે તે સંપ્રદાય. આમ્નાય, તંત્ર, દર્શન અને પરંપરા એ સર્વતંત્રપ્રસિદ્ધ શબ્દ સંપ્રદાય શબ્દના ભાવને સૂચવે છે. તે ઉપરાંત માત્ર અને જૈન અને બૌદ્ધ સાહિત્યમાં તીર્થ શબ્દ અને જૈન સાહિત્યમાં સમય શબ્દ પણ એ અર્થમાં વિશેષ રૂઢ છે. સંપ્રદાય માટે તદ્દન સહજ અને ઘરગથ્થુ શબ્દ મત છે. સાંપ્રદાયિકતા એટલે સંપ્રદાયનું અવિચારી બંધન અથવા મહ. જૈન १. क्लेशकर्मविपाकाशयैरपरामृष्टो निर्माणकायमधिष्ठाय संप्रदायप्रद्योतकोऽनुग्राहकश्चति पातंजलाः ॥ प्रथम स्तबक, कुसुमा० पृ. ४ “निर्माणकायमधिष्ठाय सर्वसंप्रदायप्रद्योतक इति पातंजलाः" कुसुमा. वाचस्पत्यभिधान पृ. ५२४१ २. अथाम्नायः संप्रदायः । अमरकोश संकीर्णवर्गः श्लो. ११६५ संप्रदायः " गुरु परंपरागते सदुपदेशे, उपचारात् तदुपदेशयुते जने च ।" अमरकोश वाचस्पत्यभिधान पृ. ५२४१. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] દર્શન અને ચિંતન ગ્રંથમાં દૃષ્ટિરાગ અને બૌદ્ધમાં દૃષ્ટિ શબ્દ છે તે આ મરમેહ કે સંપ્રદાયબંધનના જ સૂચક છે. માત્ર સંપ્રદાયને સ્વીકાર એ જ સાંપ્રદાયિકતા નથી. કોઈ એક સંપ્ર-- દાયને સ્વીકાર્યા છતાં તેમાં દૃષ્ટિઉદારતાનું તત્વ હોય છે ત્યાં સાંપ્રદાયિકતા નથી આવતી. એ તો સંકુચિત અને એકપક્ષીય અધદષ્ટિમાંથી ઉદ્દભવે છે. કઈ પણ સંપ્રદાયની ધૂસરી ન જ સ્વીકારવી અથવા સ્વીકાર્યા પછી તેના મેહમાં અંધ થઈ જવું એ બંને પરસ્પરવિરોધી છેડાઓ છે, અને તેથી તે એકાંતરૂપ છે. એ બે છેડાઓની વચ્ચે થઈને નીકળતો પ્રામાણિક મધ્યમ ભાગ દષ્ટિઉદારતાને છે. કારણ, એમાં સંપ્રદાયનો સ્વીકાર છતાં મિથ્યા અસ્મિતાનું તત્વ નથી. કોઈ પણ જાતના સંપ્રદાયને માનવે એમાં મનુષ્યની વિશેષતારૂપ વિચારશક્તિની અવગણના છે. અને સંપ્રદાય સ્વીકારીને તેમાં અંધપણે બદ્ધ થઈ જવું એ સમભાવને ઘાત છે; જ્યારે દષ્ટિઉદારતામાં વિચાર અને સમભાવ બંને તો સચવાય છે. જે રાગમાં દેશનું બોજ સમાતું હોય તે રાગ, પછી તે ગમે તેવા ઉત્તમોત્તમ ગણાતા વિષયમાં એ કેમ ન હોય છતાં, વ્યામોહરૂપ હોઈ ત્યાજ્ય છે. અજ્ઞાન એ જેમ મનઅને સત્યથી દૂર રાખે છે તેમ એ વ્યામોહ પણ તેને સત્યની નજીક આવતાં અટકાવે છે. દષ્ટિઉદારતામાં સત્યની સમીપ લઈ જવાનો ગુણ છે. બે દાખલાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ કરીએ. ચિકિત્સાની એલેપેથિક કે બીજી કઈ પદ્ધતિ સ્વીકાર્યા પછી તેમાં એટલા બધા બંધાઈ જવું કે ગમે તે વ્યક્તિ માટે અને ગમે તેવા દેશકાળમાં અને ગમે તેવી પરિસ્થિતિમાં તે જ પદ્ધતિની ઉપયોગિતા સ્વીકારવી, અને બીજી તમામ પદ્ધતિઓ વિષે કાં તે દૈષવૃત્તિ અને કાં તે દેષમૂલક ઉદાસીનતા દાખવવી એ સંપ્રદાયવ્યાહિ, તેથી ઊલટું કોઈ પણ એક પદ્ધતિને સવિશેષ આશ્રય લીધા પછી પણ ઈતર પદ્ધતિઓના વાસ્તવિક અંશે તે તે પદ્ધતિની દૃષ્ટિએ માન્ય રાખવા એ દૃષ્ટિઉદારતા. ચશ્માની મદદથી જેનાર એમ કહે કે ચશ્મા સિવાય માત્ર આખથી વસ્તુનું યથાર્થ જ્ઞાન સંભવે જ નહિ, તે એ દૃષ્ટિરાગ; અને ચશ્માની મદદથી જેનાર બીજો એમ કહે કે ચશ્મા વિના પણ અન્ય કેટલાય જણ વસ્તુનું યથાર્થ જ્ઞાન કરી શકે છે, તે એ દષ્ટિઉદારતા. 7 કારણમીમાંસા ––ધર્મને વિકૃત કરનાર મતાંધતા મનુષ્યબુદ્ધિમાં દાખલ થાય છે તેનું શું કારણ? એને વિચાર કરતાં જણાશે કે જેમ Page #384 -------------------------------------------------------------------------- ________________ નસાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૦e બાલમનુષ્ય પિતાની આજુબાજુના વાતાવરણમાંથી શ્રદ્ધા અને સંયમરૂપ ધર્મતત્વને મેળવે છે, તેમ જ તે કુટુંબ, સમાજ, ધર્મસ્થાન અને પંડિતસંસ્થાના સંકુચિત વાતાવરણમાંથી મતાંધતા મેળવે અને કેળવે છે. બાલ્યકાળથી ધીરે ધીરે જાણ્યે-અજાણ્યે સંચિત થયેલા મતધતાના સંસ્કારનું સંશોધન જે ઉંમર અને બુદ્ધિની વૃદ્ધિ થયા પછી પણ વિવેકશક્તિથી કરવામાં ન આવે તે ગમે તેટલી ઉંમર થયા પછી અને ગમે તેટલું પુસ્તકીય શિક્ષણ મેળવ્યા છતાંય માણસ એમ ભાન થઈ જાય છે કે મારો ધર્મ એ જ સાચે અને સર્વશ્રેષ; ઇતર ધર્મે કાં તે ખોટા અને કાં તે ઊતરતા; મારા ઉપાસ્ય દેવ અને તેની મૂર્તિઓ એ જ આદર્શ અને બીજાના કાં તો દૂષિત કે તદ્દન સાધારણ; મને પ્રાપ્ત થયેલું તત્ત્વજ્ઞાન અને ધાર્મિક સાહિત્ય એ જ પૂર્ણ તથા પ્રથમ પંક્તિનું અને બીજાઓનું તેમાંથી ચોરેલું અગર ઉધાર લીધેલું; અમારા ધર્મગુરુઓ અને વિદ્વાને એ જ ખરા ત્યાગી તેમ જ પ્રમાણભૂત, અને બીજાઓને ધર્મગુરુઓ ઢાંગી કે શિથિલ અને વિદ્વાને અપ્રમાણભૂત. આવી મતાંધતા બંધાઈ જવાથી ધર્મનું શુદ્ધ અને ઉદાર બળ અશુદ્ધ તથા સાંકડે રસ્તે વહેવા લાગે છે. અને તેમાં ઘણીવાર દુન્યવી સ્વાર્થ ન હોય તો પણ તે ધર્મઝનૂનનું રૂપ લે છે. એ રૂપથી મનુષ્યની કર્તવ્યઅકર્તવ્ય વિષયની બુદ્ધિ લંગડી થઈ જાય છે. આ સ્થિતિ આવવાનું કારણ માત્ર વંશપરંપરા અને અન્ય સંસર્ગથી પ્રાપ્ત થતા સંસ્કારનું વિવેકબુદ્ધિથી સંશોધન ન કરવું અને તે રીતે ચિત્તની અશુદ્ધિને વધતી જવા દેવી એ જ છે. પુરાવાઓની મર્યાદા અને ઉદ્દેશનું સ્પષ્ટીકરણ–આ સ્થળે જે પુરાવાઓ આપવા ધાર્યા છે તેનું ક્ષેત્ર મર્યાદિત છે. માત્ર આર્ય સાહિત્ય અને તેના પણ અમુક જ ભાગમાંથી પુરાવાઓ આપવા ધાર્યા છે. પણ આ વિષયમાં વધારે શોધ કરવા ઈચ્છનાર ધારે તે કોઈ પણ પ્રજાને કોઈ પણ -વખતના સાહિત્યમાંથી તેવા પુરાવાઓ મેળવી શકે. આ પ્રયાસ તે દિશાનું સૂચન કરવા પૂરતો સ્થાલીપુલાક ન્યાય જે છે. વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણ સંપ્રદાયના સાહિત્યમાંથી સાંપ્રદાયિકતાના નમૂનાઓ આપવામાં આવે છે. આ નમૂનાઓ ઘણે સ્થળે તે એવા છે કે તે જે સંપ્રદાયના સાહિત્યમાંથી લેવામાં આવ્યા હોય, તે સંપ્રદાયના શ્રદ્ધાળુઓને શરમાવે અગર ગ્લાનિ આપે તેવા છે. તેમ જ તે નમૂનાઓ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૦ 1 દર્શન અને ચિંતન જે વિધી સંપ્રદાયની ટીકા કરતા હોય છે તે સંપ્રદાયના અભિમાનીઓને આવેશ ઉત્પન્ન કરે તેવા પણ છે. છતાં એવા નમૂનાઓ આ લેખમાં રજા કરવાનો ઉદેશ એ નથી કે તેથી કોઈને આઘાત પહોંચે અગર કોઈ પણ સંપ્રદાયની લેશ પણ અવમાનના થાય. અહીં કેવળ અતિહાસિક દૃષ્ટિથી જ નિરૂપણ કર્યું છે. અને અભ્યાસીઓને તે દૃષ્ટિથી જ વિચારવા વિનંતી છે. પુરાવાઓના પ્રકારે –મતાંધતાના પુરાવાઓના નમૂનાઓ બે પ્રકારના મળે છે : (૧) શાસ્ત્રોમાંથી અને (૨) વ્યાવહારિક જીવનમાંથી. શાસ્ત્રો એ જીવનનું પ્રતિબિંબ છે; જે ભાવના, જે વિચાર, કે જે વર્તન જીવનમાં ન હોય તે શાસ્ત્રમાં ક્યાંથી આવે ? જે શાસ્ત્રમાં હોય તે ભાવી. પેઢીના જીવનમાં ઊતરે છે. જનતાના સાંપ્રદાયિક જીવનમાં દાખલ થઈ નારને કાને અવિચારી અસહિષ્ણુતાને વનિ પડશે, કાશી, બિહાર, અને મિથિલાના બ્રાહ્મણોને જૈન સંપ્રદાય વિષે તે એમ કહેતા સાંભળશે કે જેને નાસ્તિક છે, કારણ, તેઓ વેદમાં માનતા નથી, બ્રાહ્મણને ધર્મગુરુ લેખતા નથી, ઊલટું બ્રાહ્મણને અપમાનિત કરવા કે દુઃખ દેવા જેને પિતાથી બનતું કરે છે. બ્રાહ્મણને પિતાને ઘેર નેતરી માંકડથી ખદબદતા ખાટલામાં તેને સુવાડી તેના લેહીથી માંકડોને તૃપ્ત કરી દયાવૃત્તિનું પાલન કરવું એ જૈનનું કામ છે. જૈનત્વાભિમાની ગૃહસ્થ કે ભિક્ષને બ્રાહ્મણધર્મ વિષે એમ કહેતા જરૂર સાંભળશે કે તેઓ મિથ્યાત્વી છે. જ્ઞાન ગમે તેટલું હોય તો પણ તેઓ તત્વને પામ્યા જ નથી, તેઓ દૈવી અને સ્વાર્થી છે. બૌદ્ધ ઉપાસક કે ભિક્ષુ પાસે જાઓ તે તેવી જ કટુક વાતો બીજા ધર્મ વિષે જરૂર સાંભળે. આ જ કારણથી અંદર અંદરના કાયમી વિધના અર્થમાં સંસ્કૃત વૈયાકરણોએ અન્ય ઉદાહરણોની સાથે બ્રાહ્મણશ્રમણ એ ઉદાહરણ આપેલું છે. આ ઉપરાંત એક જ ૧. વિધિ બે પ્રકાર છે. જાતિ વિરોધ અને નૈમિત્તિક વિરોધ. જાતિ વિરોધને જન્મવૈર અને બીજા વિધિને કારણિક વૈર કહેવામાં આવે છે. સપ અને નોળિયા વચ્ચેનું, ઉંદર અને બિલાડી વચ્ચેનું વૈર જન્મવેર છે. દેવ અને અસુરે વચ્ચેનું પૌરાણિક યુદ્ધ કારણિક વૈર છે. કારણ કે તે એકલા પિતે જ અમૃત કે સ્વર્ગાદિ મેળવી લેવું અને બીજો મેળવવા ન પામે એવા લેભમાંથી જન્મેલું છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનુ દિગ્દર્શન [૧૧૧૧ વૈદિક સંપ્રદાયના બે વૈષ્ણવ અને શવ પંથે વચ્ચે એટલે સુધી વિરોધ નજરે પડશે કે, “શિવ’નું નામ ન લેવાય તે માટે વૈષ્ણવ દરજીને “કપડું શીવ” એમ પણ નહિ કહે. આ રીતે ભિન્ન ભિન્ન સંપ્રદાયના લેકે એક જ દેશ અને એક જ કાળમાં સાથે રહેતા તથા અનેક હિતાહિતના પ્રશ્નમાં સમાન ભાગીદાર હોવા છતાં તેઓના જીવનમાં સાંપ્રદાયિક કટુકતા અને વિરોધની લાગણું પુષ્કળ રહેલી જણાશે. આ બે પ્રકારના વિરોધમાં બ્રાહ્મણ અને શ્રમણનો વિરોધ પ્રથમ પ્રકારમાં વૈયાકરણએ ગણેલો છે; એટલે તે વિરોધ જાતિ–શત્રુતારૂપ છે. બ્રાહ્મણો એટલે સામાન્ય રીતે વેદપ્રતિષ્ઠાપક વર્ગ અને શ્રમણ એટલે વેદમાં ન માનનાર કે વેદવિરોધી વર્ગ. આ બંને વચ્ચેનો વિરોધ કારણિક જણાય છે છતાં તે વિરોધને વૈયાકરણએ જાતિવિધ કહ્યો છે એમાં ખાસ રહસ્ય સમાયેલું છે. જેમ બિલાડી ઉંદરને જુએ કે તેને પિત્તો ઊછળે અથવા જેમ નકુલ સર્પને જુએ કે તેનો કાબૂ જાય તેમ બ્રાહ્મણો અને શ્રમણે એકબીજાને જોઈ ક્રોધાવિષ્ટ થઈ જાય છે એ અભિપ્રાય વૈયાકરણના જાતિવિરેાધકથનમાં રહેલો છે. ખરી રીતે બ્રાહ્મણ અને શ્રમણો એકબીજાની સાથે પડોશમાં રહે છે, અનેક કાર્યોમાં સાથે જોડાય છે અને ઘણીવાર તો વિદ્યામાં ગુરુ-શિષ્યને સંબંધ પણ ધરાવે છે. આવી સ્થિતિમાં તેઓને સર્પન્નકુલ જેવા જન્મશત્રુ કહેવા એ ખાસ અર્થસૂચક છે. અને તે એ કે એકવાર ધાર્મિક મતભેદ નિમિતે ઊભો થયેલ વિધ એ બંનેમાં એટલે સુધી તીવ્ર થઈ ગયું કે એક વર્ગ બીજા વર્ગને જોઈ હૃદયમાં સ્વાભાવિક રીતે જ ચિડાઈ જાય. જેને આજે પણ પ્રાચીન પ્રકૃતિના બ્રાહ્મણ અને શ્રમણને કાંઈક પરિચય હશે તે આ હકીક્તને જરા પણ નિર્મૂળ નહિ કહે. અનેક વ્યવહારમાં સાથે જોડાવા છતાં પણ ધર્માભિમાની બંને વર્ગે પ્રસંગ આવતાં એકબીજા વિષે કાંઈક લસતું બોલવાના જ. આ ઊંડા ધાર્મિક મતાંધતાના વિરોધને કારણિક વિરોધ કરતાં વધારે તીવ્ર જણાવવા ખાતર વૈયાકરણેએ જાતિવિરોધની કક્ષામાં મૂકેલે છે. જોકે વસ્તુતઃ જાતિવિરોધ તો નથી જ. શ્રમણમાં વેદવિરોધી બધાએ આવે છે. બૌદ્ધ, આજીવક, જૈન એ હવે સાંપ્રદાયિક્તાના વિશેષ પુરાવાઓ તપાસીએ. પહેલાં વૈદિક સાહિત્ય Page #387 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૨ ] દર્શન અને ચિંતન લઈએ. વિક્રમના પૂર્વવત વૈદિક સાહિત્યમાં સાંપ્રદાયિક્તા નથી જ એમ તે ન જ કહી શકાય; પણ તે ત્યાર પછીના સાહિત્યમાં દેખાય છે તેવી ઉગ્ર અને સ્પષ્ટ નથી. વિક્રમના સમય દરમિયાનનું કે ત્યાર બાનું પુરાણસાહિત્ય બધા શ્રમણુપક્ષીય છે. એઓને બ્રાહ્મણગ્રંથમાં નાસ્તિક શબ્દથી પણ ઓળખાવ્યા છે. नास्तिको वेदनिन्दकः । मनुस्मृति० अ० २ श्लो० ११ આ બે વર્ગના વિરોધના ઈતિહાસનું મૂળ કે બહુ જૂનું છે અને તે બન્ને વર્ગના પ્રાચીન સાહિત્યમાં દેખાય છે, છતાં વ્યાકરણશાસ્ત્રમાં આ વિરોધનું ઉદાહરણ સૌથી પહેલાં જિનેન્દ્રબુદ્ધિના ન્યાસમાં અત્યારે જોવામાં આવ્યું છે. જિતેંદ્રબુદ્ધિ એ બૌદ્ધ વિદ્વાન છે. તેને ન્યાસ કાશિકા ઉપર છે. કાશિકા એ વામન અને જયદિત્ય ઉભયની બનાવેલી પાણિનીય સૂત્રો ઉપરની બહદુવૃત્તિ છે. જિતેંદ્રબુદ્ધિને સમય ઈવી. ૮ મે સકે મનાય છે. ત્યારબાદ કેટના મહાભાષ્ય ઉપરના વિવરણમાં એ ઉદાહરણ મળે છે. કેયટને સમય ૧૧ મો સંકે મનાય છે. જુઓ “સીસ્ટીમ્સ ઓફ સંસ્કૃત ગ્રામર એસ. કે. બવલ્કર પરિશિષ્ટ-૩.” ત્યાર બાદ આચાર્ય હેમચંદ્રના પત્ત શબ્દાનુશાસનમાં એ ઉદાહરણ મળે છે. મહાભાષ્ય ચાંદ્ર કે કાશિકા જેવા પ્રાચીન વ્યાકરણગ્રંથમાં એ ઉદાહરણ નથી. પણ સાતમા સૈકા પછીના વ્યાકરણગ્રંથમાં એ ઉદાહરણ છે. એ બીને પણ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. આ સમય પૌરાણિક સમય, અને પૌરાણિક સમય એટલે સંપ્રદાયના વિરોધને સમય. તેથી જ તે વિરોધની અસરની નોંધ વૈયાકરણે પણ લીધા વિના રહેતા નથી. ત્રાજ્ઞાનાતિવમ્ એવું ઉદાહરણ છે. તેની એકાદ દક્ષિણની પ્રતિમાં મળત્રાહ્મણે એવો પણ પાઠ છે. જુઓ પૃ. ૪૪૭, જિતેંદ્રબુદ્ધિના ન્યાસમાં. કેયટ બાહ્ય અને હેમચંદ્ર ગ્રાળકમળ ઉદાહરણ આપે છે. જુઓ અનુક્રમે મામા વીર્થોત ૨-૪-૯ પૃ. ૭૮૧ કલકત્તા આવૃત્તિ હૈ૦ ૩-૧-૧૪૧. શાકટાયનની અમોઘતિ આ ટિપ્પણ લખતી વખતે હસ્તગત નથી; પણ એમાં એ ઉદાહરણ હોવાનું સંભવ છે. કારણ તેની રચના પણું પૌરાણિક વિરોધના યુગમાં જ થયેલી છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ સાંગાદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૧૩ એ આપણને મતધતાના ઉગ્ર વિશ્વના પ્રથમ નમૂનારૂપે જોવા મળે છે. આ પુરાણોનો પ્રભાવ સાધારણ જનતા ઉપર અપરિમિત હોવાથી તેમાં દાખલ થયેલી મતાંધતા વિશાળ જનતાના હૃદયપટ ઉપર ફેલાયેલી છે. એકવાર જનતાના હૃદયના ઊંડા ભાગમાં દાખલ થએલ મતાંધતાનું વિષ પછી ધીરે ધીરે ભાવી પેઢીઓના વારસામાં એવી રીતે ઊતરતું ગયું કે તેનું પરિણામ સાહિત્યની બીજી શાખાઓમાં પણ જણાય છે. નાટક અને ચંપૂ કે અલંકારના રસિક, પરિહાસપ્રિય (મસ્કરા) અને વિલાસી લેખક એ વિષેની અસરથી મુક્ત ન રહી શકે એ કદાચ સમજી શકાય તેવી બાબત છે, પણ તત્વજ્ઞાન અને મોક્ષપથના પ્રતિનિધિ હોવાનો વિશ્વાસ ધરાવનાર મહાન આચાર્યો અને વિદ્વાને સુદ્ધાં એ વિષના ઉગ્ર પરિણામથી મુક્ત નથી રહી શક્યા, એ આર્ય તત્ત્વજ્ઞાનના શ્રેષ્ઠપણાનું અભિમાન રાખનારને આજે તે કાંઈક શરમાવે છે જ. પ્રસ્તુત નમૂનાઓ માટે અહીં ત્રણ જાતનું વૈદિક સાહિત્ય પસંદ કરદેવામાં આવે છે. (૧) પુરાણ, (૨) નાટક, (૩) દર્શનશાસ્ત્ર. આ ત્રણે પ્રકારના નમૂનાઓ અનુક્રમે જોઈ ત્યારબાદ જૈન, બૌદ્ધ સાહિત્યમાંથી તેવા નમૂનાઓ જોવાનું યત્ન કરીશું. એતદેશીય અને વિદેશીય બધા વિદ્વાનો પ્રચલિત પુરાણો પહેલાં પણ પુરાણસાહિત્ય હેવાનું સ્વીકારે છે. એ પ્રાચીન પુરાણસાહિત્યમાં મતાંધતા હશે કે નહિ તે આજે નિશ્ચયપૂર્વક ન કહી શકાય. છતાં પ્રચલિત પુરાણોનાં મતાંધતાવિષયક નમૂના ઉપરથી પ્રાચીન પુરાણ સાહિત્યમાં પણ તેવું કાંઈક હોવાનું સહજ અનુમાન થઈ આવે છે. અસ્તુ શાસ્ત્ર કે લેકમાં પ્રિય થઈ ૧. પરાણો વિષે સવિસ્તર લખવાનું આ સ્થાન નથી, પણ તેની વ્યવસ્થિત માહિતી મેળવવા ઈચ્છનારે મરાઠીમાં વૈદ્ય યંબક ગુનાથ કાળેનું પુરાણનિરીક્ષણ જોવું. “કેમ્બ્રિજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા”માં પ્રો. ઈ. જે. રેસનને પુરાણો વિશે નિબંધ. વિન્સેન્ટ સ્મિથનું “અલ હિસ્ટરી ઓફ ઈડિયા માં પુરાણને સમય એ નામનું પરિશિષ્ટ જેવું, અને પુરાણોના ખાસ અભ્યાસી એફ. ઈ. પાર્જિટર એમ. એ. કૃત “ધ પુરાણ ટેકસ્ટ ઓફ ધ સ્ટડીઝ ઓફ ધ કલિ એજ” તથા “એન્શન્ટ ઈન્ડિયન હિસ્ટોરિકલ ટ્રેડિશન” એ પુસ્તક વાં. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૪ ] દર્શન અને ચિંતન પડેલે એ કોઈ વિષય ભાગ્યે જ હશે કે જેનું પુરાણોમાં વર્ણન ન હેય. ધર્મ હોય કે તત્ત્વજ્ઞાન, આચાર હોય કે નીતિ, સંગીત હોય કે ચિત્ર, ભૂગોળ હોય કે ખગળ, ગમે તે ; તેનું કાંઈક ને કાંઈક વર્ણન પુરાણોમાં મળે જ. તેથી પુરાણસાહિત્ય એ વહેતી નદીની પેઠે તીર્થસ્થાનની જેમ સર્વ ગ્રાહ્ય થઈ પડેલ છે. લોકહૃદયના જળના સારા અને નરસા એ બંને ભાગે પુરાણસાહિત્યની વહેતી નદીમાં દાખલ થયા છે; અને એ દાખલ થયેલા ભાગો પાછા ફરી લોકહૃદયમાં પ્રવેશતા જ જાય છે. ઉપપુરાણો અનેક છે, પણ મુખ્ય પુરાણે અઢાર કહેવાય છે. તેની રચનાનો સમય સર્વીશે નિશ્ચિત નથી, પણ સામાન્ય રીતે એની રચના વિક્રમ સંવત પછીની મનાય છે. પુરાણોના પૌર્વાપર્ય વિષે પણ અનેક મતો છે. છતાં વિષ્ણુપુરાણ પ્રાયઃ પ્રાચીન ગણાય છે. છ પુરાણમાં વિષ્ણુ, છમાં શિવ, અને છમાં બ્રહ્માની પ્રધાનતા છે. સંપ્રદાય ગમે તે હોય પણ એ બધાં પુરાણો વૈદિક છે. અને તેથી વેદ, સ્મૃતિ, યજ્ઞ, વર્ણાશ્રમધર્મ, બ્રાહ્મણ, દેવ, શ્રાદ્ધ, આદિને સશે માનનારા હેઈ તેની પ્રતિષ્ઠા સ્થાપે છે. આ કારણથી કેટલાંક પુરાણમાં પ્રસંગે પ્રસંગે વૈદિકેતર સંપ્રદાયે વિષે ખૂબ વિરોધ નજરે પડે છે. ઘણી જગાએ તે એ વિરોધમાં અસહિષ્ણુતાનું જ તત્ત્વ મુખ્ય સ્થાન ભેગવે છે. વૈદિકેતર સંપ્રદાયમાં મુખ્યપણે જૈન, બૌદ્ધ અને કવચિત ચાર્વાક સંપ્રદાયની સામે જ પુરાણકારોએ લખ્યું છે. પણ મતાંધતા, અસહિષ્ણુતા કે દેષ એ એક એવી ચેપી વસ્તુ છે કે એક વાર જીવનમાં દાખલ થયા પછી તેને ઉપગ ક્યાં કરે કે ન કરે એ વિવેક જ રહી નથી શકતો. આ કારણથી શું વૈદિક, શું જૈન, કે શું બૌદ્ધ કઈ પણ સંપ્રદાયના સાહિત્યમાં જેમ ઈતર સંપ્રદાય પ્રત્યે અસહિષણુતા નજરે પડે છે તેમ તેમાંના કોઈ એકસંપ્રદાયના પટાભેદો વચ્ચે પુષ્કળ અસહિષ્ણુતા નજરે પડે છે. તેથી જ આપણે વૈષ્ણવ સંપ્રદાયની પ્રધાનતાવાળાં પુરાણોમાં શૈવ આદિ સંપ્રદાયે પ્રત્યે અને શિવ સંપ્રદાયની પ્રધાનતાવાળાં પુરાણોમાં વૈષ્ણવ આદિ અન્ય સંપ્રદાય પ્રત્યે અસહિષ્ણુતા જોઈએ છીએ. શિવપુરાણમાં વિષ્ણુનું પદ શિવ. કરતાં હલકું સિદ્ધ કરવાનો પ્રયત્ન છે, તે પાપુરાણમાં શૈવ સંપ્રદાયની લઘુતા બતાવવાનો પ્રયત્ન છે. જે થોડાક નમૂનાઓ આગળ આપવામાં આવે છે તે ઉપરથી પેટભેદ પ્રત્યેની અને ઈતર સંપ્રદાય પ્રત્યેની એમ બંને પ્રકારની અસહિષ્ણુતા લક્ષ્યમાં આવી શકશે. કોઈ પણ એક કે અનેક વિધી સંપ્રદાય વિષે લખવાની અગર તેનું Page #390 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાનુ` દિગ્દર્શન [ ૧૧૧૧ ગૌરવ ઘટાડવાની પુરાણકારાની પદ્ધતિ મુખ્યપણે એક જ ફળદ્રુપ કલ્પનાને આભારી છે. તે કલ્પના એ છે કે કાઈ એ પક્ષ લઢે, તેમાંથી એક હારે. હારનાર પક્ષ વિષ્ણુદિ પાસે મદદ મેળવવા જાય; એટલે વિષ્ણુઆદિ દેવા જીતનાર પક્ષને નિર્મૂળ બનાવવા તેના મૂળ (વૈદિક) ધમ થી ભ્રષ્ટ કરી અવૈદિક ધર્મ સ્વીકારાવવા માયા પ્રગટાવે. છેવટે જીતનાર પક્ષને અવૈદિક ધર્મ દ્વારા નિષ્ફળ બનાવી લડાઈમાં ખીજા પક્ષને વિજય અપાવે. અને એ રીતે અવૈદિક ધર્મો પ્રથમ વિજયી પણ પછી પરાજિત પક્ષની નિષ્ફળતાના સાધનરૂપે અસ્તિત્વમાં આવે. આ કલ્પનાના ઉત્પાદક ગમે તે હોય પણ તેને ઉપયોગ પુરાણામાં જુદે જુદે રૂપે થયેલા છે. પ્રસંગ બદલી, વક્તા, શ્રોતા અને પાત્રના નામમાં પરિવર્તન કરી ઘણેભાગે એ એક જ કપાને ઉપયોગ જૈન, બૌદ્ધ આદિ અવૈદિક ધર્મોની ઉત્પત્તિની ખામતમાં પુરાણકારાએ કરેલ છે. ૧. પહેલાં વિષ્ણુપુરાણ લઈએ. તેમાં મૈત્રેય અને પરાશર વચ્ચે સવાદ મળે છે. એ સંવાદમાં જૈન અને બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ જણાવવામાં આવી છે. મૈત્રેય પરાશરને પૂછે છે કે નગ્ન એટલે શુ ? એના ઉત્તર આપતાં પરાશરે દેવાસુરયુદ્ધના પ્રસંગ લઈ નગ્નની વ્યાખ્યા આપી છે. તેણે કહ્યું છે કે જ્યારે દેવા હાર્યાં અને અસુરાજય પામ્યા ત્યારે વિષ્ણુએ અસુરોને નબળા પાડવા તેઓનું વેધરૂપ કવચ છીનવી લેવા એક માયામાહ ઉત્પન્ન કરી તેની મારફત જૈન અને બૌદ્ધ આદિ વેક્ખાદ્ય ધર્મો અસુરામાં દાખલ કરાવ્યા. એ વેદભ્રષ્ટ થયેલા અસુરે જ નગ્ન. પરાશરે એ નગ્નના સ્પર્ધામાત્રમાં સખત દ્વેષ બતાવી આગળ જતાં તેની સાથે વાતચીત કરવામાં પણ કેટલા મહાન દોષ લાગે છે તે જણાવવામાં એક શતધનુ રાજા અને શૈખ્યા. રાણીની પુરાતન આપ્યાયિકા આપી છે. ૨. મત્સ્યપુરાણમાં રજિરાજાની એક વાત છે. તેમાં પણ દેવાસુરયુદ્ધનો પ્રસંગ આવે છે. એ પ્રસંગમાં રજિની સેવાથી પ્રસન્ન થઈ ઇન્દ્ર પાતે તેના કૃત્રિમ પુત્ર અને છે, અને તેના રાજ્યના વારસો મેળવે છે. રજિના સાચા સા પુત્રા ઇન્દ્રને હરાવી તેનું સસ્વ છીનવી લે છે. એટલે ઇન્દ્રની પ્રાથૅનાથી બૃહસ્પતિ પેલા સા રાજપુત્રાને નબળા પાડવા તેમાં જૈન ધર્મ દાખલ કરે છે અને તેઓને મૂળ વેધમથી ભ્રષ્ટ કરી નાખે છે. એટલે ઇન્દ્ર એ રાજપુત્રાને હણી પેાતાનું સ્વત્વ પાછું મેળવે છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ -૧૧૧૬ ] દર્શન અને ચિંતન ૩. અગ્નિપુરાણમાં એ જ દેવાસુર યુદ્ધને પ્રસંગ લઈ કહેવામાં આવે છે કે જીતેલા અસૂરોને અધાર્મિક અને નિર્બળ બનાવવા ઈશ્વરે બુદ્ધાવતાર લઈ તેઓને બૌદ્ધ બનાવ્યા, અને પછી આહંત અવતાર લઈ એ અસુરને જૈન બનાવ્યા. એ રીતે વેદબાહ્ય પાખંડધર્મો અસ્તિત્વમાં આવ્યા. ૪. વાયુપુરાણમાં બૃહસ્પતિ અને સંયુને સંવાદ છે. બૃહસ્પતિ કહે છે કે નગ્નની નજરે પડેલી શ્રાદ્ધની કઈ વસ્તુ પૂર્વજોને નથી પહોંચતી. એ સાંભળી શં, નગ્નનો અર્થ પૂછે છે. ઉત્તરમાં બૃહસ્પતિ કહે છે કે વેદત્રયી છેડનાર તે નગ્ન. આગળ વધી તે દેવાસુરયુદ્ધની કથાને ઉલ્લેખ કરી તે યુદ્ધમાં હારેલ અનુચરે દ્વારા ચાર વર્ણોની પાખંડસૃષ્ટિ થયાનું જણાવે છે. ૫. શિવપુરાણમાં જૈનધર્મની ઉત્પત્તિનું વર્ણન આપતાં પ્રસંગે વિષ્ણુના જ મુખથી પિતાના અને બ્રહ્માના કરતાં શિવનું મહત્ત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. અને વેદધર્મથી બળવાન બનેલા ત્રિપુરવાસીઓને અધર્મપ્રાપ્તિધારા નિર્બળ બનાવવા વિષ્ણુ દ્વારા જ એક જૈનધર્મને ઉપદેશક પુરુષ સર્જાવવામાં આવ્યો છે અને એ પુરુષ મારફત અનેક પાખંડે ફેલાવવાનું કહેવામાં આવ્યું છે. છેવટે એ પાખંડધર્મને સ્વીકારથી અને વેદધર્મના ત્યાગથી નબળા પડેલા દૈત્યના નિવાસસ્થાન ત્રિપુરને શિવને હાથે દાહ કરાવવામાં આવ્યો છે અને વિષ્ણુને એ કાર્ય સાધવાની ખટપટ બદલ કૃતકૃત્ય રૂપે વર્ણવવામાં આવ્યા છે. ૬. પદ્મપુરાણમાંથી અહીં ચાર પ્રસંગે લેવામાં આવ્યા છે. પહેલે પ્રસંગ વેનનો: બીજે દે અને બનાવટી શક્ર વચ્ચેના સંવાદને; ત્રીજો બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ્વર એ ત્રણમાં મેટા દેવ કેણુ એ વિષેના ઋષિઓના વિવાદને, અને ચોથે પ્રસંગ શિવ અને પાર્વતીના ગુપ્ત વાર્તાલાપનો. પહેલા પ્રસંગમાં માત્ર જેને પ્રદેશક પાસેથી જૈનધર્મનું સ્વરૂપ જાણ વેને વૈદિક ધર્મને ત્યાગ કર્યાનું વર્ણન છે. બીજા પ્રસંગમાં ઇન્દ્રને સ્વર્ગમાં નિર્ભયતાપૂર્વક રહેવા માટે દિને મૃત્યુલોકમાં રાખી મૂકવાની ખટપટની કથા છે. એ માટે તેઓને જૈનધમ બનાવી ઈચ્છા પૂર્વક તેઓ પાસે મૃત્યુલોકને નિવાસ સ્વીકારાવવામાં આવ્યું છે. - ત્રીજા પ્રસંગમાં બ્રહ્મા અને સ્ત્રનું સ્વરૂપ ગર્હિત કેમ થયું તેમ જ વિષ્ણુનું સ્વરૂપ પૂજ્ય કેમ બન્યું એ બતાવવા માટેની એક બીભત્સ કથા છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ સાંસાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૧૭ જૈન અને બૌદ્ધધર્મની ઉત્પત્તિ તથા પ્રચાર વિષે જે યુક્તિ અનેક પુરાણમાં વારંવાર વિવિધ રૂપે કામમાં લીધી છે તે જ યુક્તિને આશ્રય ચોથા પ્રસંગમાં કરેલું છે. એટલે વૈષ્ણવધર્મથી બળવાન બનેલા દૈત્યને નિર્બળ બનાવવા વિષ્ણુના આદેશથી દ્ધ શૈવ ધર્મનું પાખંડ ચલાવ્યાનું અને અનેક તામસ પુરાણ, સ્મૃતિઓ અને દર્શને રચ્યાનું તેમાં વર્ણન છે. પદ્મપુરાણમાં છેલ્લા બે પ્રસંગમાં વિષ્ણુ સિવાયના બ્રહ્મા, દ્ધ આદિ, દેવેનું નિકૃષ્ટપણું તથા વૈષ્ણવ ઉપાસના સિવાયના બીજા વૈદિક સંપ્રદાયનું પાખંડીપણું સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે. તેમ જ વૈષ્ણવ ન હોય તેવા બ્રાહ્મણ સુધ્ધાં સાથે સંભાષણ કે દર્શન કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. ૭. સ્કંદપુરાણમાં મોઢ, ત્રિવેદી અને ચતુર્વેદીને ઈતિહાસ આપવાના પ્રસંગમાં કાન્યકુજના નરપતિ આમ તથા મોઢેરાના સ્વામી કુમારપાળ વચ્ચે સંબંધ જોડેલે છે અને એ બે રાજાઓને જૈનધર્મને પક્ષપાતી અને બ્રાહ્મણ ધર્મના હૃષી રૂપે ચીતર્યા છે. એ ચિત્રણને બંધબેસતું કરવા માટે પૂર્વાપર વિદ્ધ અનેક કલ્પિત ઘટનાઓ આલેખી છે. ૮. ભાગવતમાં કેક, બેંક અને કુટક દેશના રાજા અને પાખંડધર્મ સ્વીકારવાની અને કલિયુગમાં અઘેર નૃત્ય કરવાની ભવિષ્યવાણી છે. ૯. કૂર્મપુરાણમાં બૌદ્ધ, જૈન, પાંચરાત્ર, પાશુપત, આદિ અનેક સંપ્રદાય પાખંડી હોવાનું તથા તેને પાણી સુધ્ધાં પણ ન આપવાનું કઠેર વિધાન છે. પુરાણના નમૂનાઓની ટૂંકામાં ટૂંકી રૂપરેખા જાણી લીધા પછી તે ૧. ભાગવત સંપ્રદાય કે ભક્તિમાર્ગનું પ્રાચીન એક નામ પાંચરાત્રા છે. પણ પાશપત એ શૈવ સંપ્રદાયનું એક પ્રાચીન નામ છે. પાંચરાત્ર તથા પાશુપત વિષે વધારે માહિતી મેળવવા ઈચ્છનારે દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રીલિખિત “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ” તથા “શૈવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ” તેમ જ નર્મદાશંકર દેવશંકર મહેતાકૃત “હિન્દ તત્વજ્ઞાનને ઇતિહાસ ભાગ ૨ જે” જે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૮ ] દર્શન અને ચિંતન નમૂનાઓને વિશેષ સ્પષ્ટ જાણવા ખાતર પુરાણુના તે દરેક સ્થળને ભાવાત્મક સાર નીચે આપવામાં આવે છે.? નાટક સાહિત્યની રચના બે પ્રકારની છે. એક રચનામાં રચનારનો પિતાના સંપ્રદાય કરતાં બીજા વિધી સંપ્રદાય પ્રત્યે મતાંધતાપૂર્વક આક્ષેપ કરવાને મુખ્ય હેતુ છે અને બીજી રચનામાં તેવો હેતુ મુખ્ય નથી; પણ કોઈ પણ સંપ્રદાયની રૂઢિગત અતિશયતાને લઈ તે નિમિત્તે હાસ્યરસ નિષ્પન્ન કરવાને અથવા કોઈ પણ સંપ્રદાયના ધર્મગુરુને અમુક પાત્રરૂપે આલેખી કાંઈક નાટકીય વસ્તુ સિદ્ધ કરવાને મુખ્ય પ્રયત્ન છે. પહેલી રચનાનું ઉદાહરણ પ્રબોધચંદ્રોદય છે. બીજી રચનાનાં ઉદાહરણે ચતુર્ભાણી, મૃચ્છકટિક, મુદ્રારાક્ષસ, મત્તવિલાસપ્રહસન, લટકમેલક આદિ નાટક અને પ્રહસને છે. પ્રબોધચંદ્રોન રચયિતા વૈષ્ણવ હોઈ તેણે વૈષ્ણવ સિવાયના બધા ધર્મોને કાં તે તામસ કાં તો રાજસ ચિત્રિત કરવાને અને વૈષ્ણવ સિદ્ધાંતને સાત્વિક તથા સર્વેકષ્ટ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નમાં તેણે જૈન, બૌદ્ધ, પાશુપત આદિ સંપ્રદાયોને બની શકે તેટલા બીભત્સ રીતે વર્ણવવાને પ્રયાસ કર્યો છે. તેને આ હેતુ સમજવા ખરી રીતે આખું પ્રધચંદ્રોદય નાટક વાંચવું જોઈએ, પણ આ સ્થળે માત્ર મતાંધતાને મુદ્દો સમજવામાં ઉપયોગી થઈ પડે તે ખાતર ત્રીજા અંકના અમુક ભાગનો અનુવાદ આપવામાં આવે છે. એટલે પણ અનુવાદ વાંચવાંથી પ્રબોધચંદ્રોદયના રચયિતાને સાંપ્રદાયિક અભિનિવેશ સ્પષ્ટ ધ્યાનમાં આવી શકે તેમ છે. ૩ વૈદિક દર્શન સાહિત્યમાંથી મતાંધતાના નમૂના જણાવવા અહીં માત્ર ત્રણ ગ્રંથમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. પહેલે ગ્રંથ ત—વાર્તિક, બીજે શાંકરભાષ્ય અને ત્રીજે સાંખ્યતત્ત્વકૌમુદી. ત—વાતિક એ જૈમિનીય સૂત્ર ઉપરના શાબરભાષ્યની પ્રસિદ્ધ વિદ્વાન કુમારિકૃત ટીકાને એક ભાગ છે. ૧. જુઓ પરિશિષ્ટ ૧. ૨. આશરે ચૌદમા સૈકામાં થઈ ગયેલ શ્રીગભૂપાલકૃત રસર્ણવસુધાકરનું પ્રહસન-વિષયક પ્રકરણ વાંચવું જોઈએ. એમાં પ્રહસનોના પ્રકારે અને લક્ષણે વર્ણવતાં જે ઉદાહરણે પસંદ કરી મૂકવામાં આવ્યા છે, તે જેવાથી બીજા પ્રકારની રચનાને ઉપર બતાવેલ હેતુ સ્પષ્ટ ધ્યાનમાં આવી શકશે. તે માટે જુઓ રસાણંવસુધાકર પૃ. ૨૯૦ થી આગળ. ૩. જુઓ પરિશિષ્ટ ૨. Page #394 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનુ દિગ્દર્શન [ ૧૧૧૯ શાંકરભાષ્ય એ અદ્વૈત વેદાન્તના પ્રતિભાસ પન્ન સૂત્રધાર આદિ શંકરાચાયની આદરાયણ સૂત્રેા ઉપરની વ્યાખ્યા છે અને સાંખ્યતત્ત્વકૌમુદી એ ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકા ઉપરની વાચસ્પતિમિત્રકૃત વ્યાખ્યા છે. કુમારિલે વૈદિક કમ કાડના વિધી કાઈ પણ સપ્રદાય ( પછી તે વેદના વિરોધી હાય કે અવિાધી) પ્રત્યે ઉગ્ર રાષ દાખવી તે સંપ્રદાયાની યજ્ઞીય હિંસા ન સ્વીકારવાને કારણે જ અપ્રામાણિકતા બતાવવાની ચેષ્ટા કરી છે; અને બૌદ્ધ ધર્મના પ્રવત કે ગૌતમના વિષયમાં તે એટલે સુધી કહ્યું છે કે તેણે ક્ષત્રિય છતાં ઉપદેશ કરવાનું અને ભિક્ષા માગવાનું બ્રાહ્મણુકૃત્ય સ્વીકાર્યું. એટલે એવા સ્વધમત્યાગીના સાચાપણા વિષે વિશ્વાસ જ કેવી રીતે રાખી શકાય? શંકરાચાય પણ કુમારિલની પેઠે ગૌતમબુદ્ધ ઉપર એક આરોપ મૂકે છે. તે આરોપ પ્રજાદૂષના. તેઓ કહે છે કે સધળી પ્રજા આડે રસ્તે દારાય એવા બુદ્ધને પેાતાના ધર્મ વિશે દુહેતુ હતા. જુદાં જુદાં ખાર દા ઉપર ટીકા લખવાની ખ્યાતિ મેળવનાર, દાર્શનિકવિચાર અને ભાષામાં અસાધારણ કાબૂ ધરાવનાર વાચસ્પતિમિત્ર વૈદ સિવાયના બધા જ આગમાને મિથ્યા આગમા કહે છે અને તે માટે દલીલો આપતાં એક એવી છીલ આપે છે કે મ્લેચ્છ વગેરે કાઈ કાઈ એ જ અને પશુ જેવા હલકટ પુરુષાએ જ વેદભિન્ન આગમે। સ્વીકાર્યો છે માટે તે મિથ્યા આગમ છે. ઉપર જે ત્રિવિધ વૈદિક સાહિત્યમાંના મતાંધતા વિષયક નમૂનાઓને ટૂંક પરિચય આપ્યા છે તેને સવિશેષ અને સ્પષ્ટ સમજવા માટે દરેક સ્થળના તે તે ભાગાના ભાવાત્મક ટ્રેંક સાર કે અનુવાદ નીચે આપવામાં આવે છે. લેખના અંતભાગમાં આ ઉતારાની સમાલેચનાનું કર્તવ્ય બાકી રાખી હમણાં તે વાચકેાનું ધ્યાન એ દરેક પુરાવાઓને કાળજીપૂર્વક વાંચી તેના ઔચિત્ય–અનૌચિત્ય વિશે સ્વયંવિચાર કરવા તરફ ખેચું છુ. ( પુરાણવિષયક ) પરિશિષ્ટ ૧ વિષ્ણુપુરાણ નગ્ન કેાને કહેવાય એવા મૈત્રેયના પ્રશ્નના ઉત્તર આપતાં પરાશર તેને કહે છે કે જે વૈમાં નથી માનતા, તે નગ્ન. નગ્નના સ્વરૂપ વિશે વધારે ખુલાસા કરવા પરાશર પોતે સાંભળેલી એક વાત મૈત્રેયને કહી સભળાવે છે. તે આ ૧. જુઓ પરિશિષ્ટ ૩. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૦ ] દર્શન અને ચિંતન પ્રમાણે : પહેલાં દેવ અને અસુરાનું યુદ્ધ થયેલું. તેમાં વૈદિકક રત અસુરાએ દેવાને હરાવ્યા. હારેલા દેવાએ વિષ્ણુ પાસે જઈ તેમની સ્તુતિ કરી. વિષ્ણુએ પ્રસન્ન થઈ પાતાના શરીરમાંથી એક માયામાહ પુરુષ ઉત્પન્ન કરી દેવેને સહાયતાથે સાંપ્યા. માયામેાહ દેવા સાથે અસુરોના તપસ્યાસ્થાન નદાતટ ઉપર આવ્યા. ત્યાં તેણે માથું મુંડાવી, નસરૂપ ધારણ કરી, હાથમાં મયૂરપિચ્છ રાખી તપસ્યા કરતા અસુરાને આ પ્રમાણે ઉપદેશ કરવા માંડ્યો ઃ તેણે અસુરાને સોધી કહ્યું : ‘જો તમે પારલૌકિક લની ઇચ્છાથી તપ કરતા હા તે હું કહું તે જ માગ યાગ્ય છે. અને તમે જ તેના અધિકારી છે.' એમ કહી. તેને વેદમાથી ભ્રષ્ટ કર્યાં, અને સશયાત્મક સ્યાદ્વાદના ઉપદેશ આપ્યા. માયામાહે ઉપદેશેલ નવા ધમને પામવા અહ' (યોગ્ય) હોવાથી એ સ્વધ ભ્રષ્ટ અસુરા આહૂત કહેવાયા. એકથી ખીજા અને ખીજાથી ત્રીજા એમ અનુક્રમે અનેક અસુરો સ્વધર્મ તજી નવા આહત મતમાં આવ્યા. ત્યાર બાદ માયામાહે લાલ કપડાં પહેરી, આંખમાં આંજન આંજી ખીજા અસુરેશને મધુર ઉપદેશ આપ્યો. તેણે કહ્યું :· મહાનુભાવે ! તમે યાજ્ઞિક પ`િસા છેડા. તેથી સ્વર્ગ મળવાનું નથી, આખુ જગત વિજ્ઞાનમય છે અને દુ:ખના પ્રવાહમાં તણાય છે.' આ ઉપદેશથી અનુક્રમે અનેક ત્યા સ્વધર્મ ત્યજી નવા મા ઉપર આવ્યા. ત્યાર બાદ માયામાહે નવા નવા સ્વાંગ પહેરી અનેક જાતના ઉપદેશાથી બીજા પણ દાનવાને વેવિમુખ કર્યાં. વેદભ્રષ્ટ થયેલ એ અસુરાએ વેદ, દેવ, યજ્ઞ અને બ્રાહ્મણાની નિંદા કરવી શરૂ કરી, તે કહેવા લાગ્યા કે • યજ્ઞથી સ્વ મળે નહિ, જેમાં હિંસા થાય તે ક ધર્મ ન હેાઈ શકે. અગ્નિમાં ઘી હામવાથી સ્વર્ગ મળે એ કથન ખાળક જેવુ છે. અનેક યજ્ઞા કરી ઇન્દ્રપદ મેળવ્યા ખાદ જો સમિધ, કાઇ વગેરે ખાવાનાં હોય તેા પશુ થઈ લીલાછમ ધાસચારો ચરવા એ જ વધારે શ્રેષ્ઠ છે. જો યજ્ઞમાં હેમાયેલ પશુઓ સ્વર્ગોમાં જતાં હોય તે સ્વર્ગ પમાડવા માબાપને શા માટે ન હેામવાં ? શ્રાદ્ધના વિષયમાં જો એકને (બ્રાહ્મણને) જમાડવાથી ખીજા( પિતા )ને તૃપ્તિ થતી હાય તા પરદેશમાં જતી વખતે ભાતુ સાથે લેવાની શી જરૂર ? એક જષ્ણુ ધેર બેઠા જમે અને તે પ્રવાસી (મુસાક્ીએ જનાર) ને પહેાંચી જાય.’ આવી આવી નિંદાથી જ્યારે બધા અસુરે કુપથગામી થયા, ત્યારે તેને સ્વધ ભ્રષ્ટ જોઈ દેવાએ તૈયારીપૂર્વક કરી યુદ્ધ કર્યું. એ યુદ્ધમાં પૂર્વના વેધ રૂપ કવચ વિનાના તે અસુરા નાશ પામ્યા. પરાશર ઋષિ મૈત્રેયને કહે છે કે · ત્યારથી માયામાહના એ ઉપદેશને માનનાર નગ્ન કહેવાય છે. અને એવા પાખંડીના સ્પર્શ થાય તે કપડાં સહિત સ્નાન કરવું. વેદ, યજ્ઞ, દેવ, Page #396 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૨૧ ઋષિ અને બ્રાહ્મણના આદર ન કરનાર પાખંડીએ સાથે કુશળ પ્રશ્ન કે વાર્તાલાપ સુધ્ધાં ન કરવા. તેને સંસગ સર્વાંગે ત્યાજ્ય છે. એ નર્સો એટલા અધા પાપી છે કે જો કાઈ શ્રદ્ધાવાન શ્રાદ્ધ કરતા હાય અને તે તરફ નસોની નજર પડે તે તે શ્રાદ્ધથી પિતાને તૃપ્તિ થતી નથી. પાખડીઓ સાથે માત્ર સંભાષણ કરવાથી શું અનિષ્ટ થાય છે તે સમજાવવા પરાશરે મૈત્રેયને એક પાતે સાંભળેલુ' પ્રાચીન આખ્યાન કહ્યું તે આ પ્રમાણે : શતધતુ રાજા અને રૌખ્યા નામે તેની ધર્મ પત્ની એ અને વેદમાગ રત હતાં. એક વખત ગંગાસ્નાન કર્યાં પછી તે રાજાએ પેાતાના શિક્ષાગુરુના મિત્ર એક પાખડી સાથે માત્ર ગુરુના દાક્ષિણ્ય ખાતર સંભાષણ કર્યું. તેને લીધે મરણ પછી તે રાજા શ્વાનયેાનિમાં જન્મ્યા. અને શૈબ્યા મૌન રહેલી હાવાથી મરણ પછી કાશી રાજાની પુત્રીરૂપે અવતરી. તે બિચારી પતિવ્રતા હાવાથી પોતાના પતિની દુર્દશા જ્ઞાનદષ્ટિએ જોઈ કુંવારી રહી. પેલા જવાન, શિયાળ, વરુ આદિ અનેક હલકી ચેનિઓમાં ભટકતા છેવટે માર યાનિમાં જનક રાજાને ત્યાં અવલ્થ સ્નાન (યજ્ઞને અંતે કરાતું, તેની સમાપ્તિસૂચક સ્નાન) થી પાપમુક્ત થઈ જનકના પુત્રરૂપે જન્મ્યા. ત્યાર બાદ પેલી કુમારી કાશીરાજપુત્રી તેને પરણી. માત્ર દાક્ષિણ્ય ખાતર સંભાષણ કરવાથી શતધનુ આ રીતે નીચ યાનિમાં રખડ્યો અને પાખંડી સાથે વાત ન કરતાં મૌન લેવાથી એ શૈખ્યા રાજપુત્રી થઇ. વેદનિદક પાખડીઓનો વિશેષ પરિચય તા. દૂર રહ્યો, પણ એની સાથે સંભાષણ થયું હાય તોયે તે પાપ નિવારવા સૂર્યદર્શન કરવુ જોઈએ. (બંગાળી આવૃત્તિ, અંશ ૩, અ. ૧૭–૧૮) મત્સ્યપુરાણ સૂત–સામપુત્ર બુધ, તેને પુત્ર પુરુરવા. પુરુરવાના સૌથી આકર્ષાઈ 'શી તેને વરી. ધમ, અથ, કામ એ ત્રણેએ પુરુરવાને પોતપોતાને અનુરૂપ વર અને શાપ આપ્યા. પુરુરવાથી શીને આઠ પુત્રા થયા. તેમાંના જ્યેષ્ઠ આયુને પાંચ વીર પુત્રા થયા. તેમાંના ત્રીજા પુત્ર રજિને સે પુત્રા થયા. રજિએ નારાયણની આરાધના કરી તેથી તેણે પ્રસન્ન થઈ વી આપ્યાં અને રજિ વિજયી થયા. ત્રણસેા વર્ષ સુધી દેવાસુરનો સંગ્રામ ચાણ્યા. પ્રત્લાદ અને શક્રના એ ભયાનક યુદ્ધમાં કાઈની હારજીત ન થઈ, ત્યારે દેવા અને અસુર બ્રહ્મા પાસે ગયા, અને કાણુ વિજયી થશે એમ પ્રશ્ન કર્યાં. જે પક્ષમાં જિ G+ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર૧ દર્શન અને ચિંતન હેય તે જીતશે એમ બ્રહ્માએ જવાબ આપ્યો. છેવટે દેએ રજિને પિતાની તરફ મેળવ્યો. રજિએ દેવેનું એવું કામ કર્યું કે તેથી ઇન્દ્ર પ્રસન્ન થઈ પિતે જ તેનો પુત્ર બન્યો. પછી રજિ ઈન્દ્રને રાજ્ય સેપી તપ માટે નીકળી ગયો. પાછળથી પિલા સે રજિના પુત્રોએ ઈન્દ્રનો વૈભવ, યજ્ઞભાગ અને રાજ્ય એ બધું છીનવી લીધું. તેથી ઈન્ડે દુઃખી થઈ વાચસ્પતિ પાસે જઈ રજિપુત્ર વિશે ફરિયાદ કરી, અને સહાયતા માંગી. બહસ્પતિએ ગ્રહશાંતિ અને પૌષ્ટિક કર્મ દ્વારા ઇન્દ્રને બલિષ્ઠ બનાવી વિવેદબાહ્ય જૈનધર્મના આશ્રયથી તે રજિપુત્રને હિત કર્યો. બ્રહસ્પતિએ બધા રજિપુત્રને વેદત્રયભ્રષ્ટ કર્યો એટલે ઇન્દ્ર તે વેદબાહ્ય અને હેતુવાદી એવા રજિપુત્રને વજથી હણી નાખ્યા. (મસ્યપુ. આનંદાશ્રમ અ. ૨૪. ઑ. ૨૮-૪૮) અગ્નિપુરાણ અગ્નિ કહે છે–પાઠક અને શ્રવણ કરનારને લાભદાયક એ બુદ્ધાવતાર હવે કહીશ. પહેલાં દેવે અને અસુરોનું યુદ્ધ થયેલું. તેમાં દેવ હાર્યો. જ્યારે રક્ષણની ઈચ્છાથી દેવ ઈશ્વર પાસે ગયા ત્યારે ઈશ્વર પિતે ભાયામેહરૂપી શુદ્ધોદનપુત્ર બને. એ શુદ્ધોદનપુત્રે દૈત્યોને વેદધર્મ છેડાવી મોહિત કર્યા. વેદધર્મ ત્યજેલ બધા દે એ જ બૌદ્ધો. બૌદ્ધોથી બીજા પણ વેદબાહ્ય થયા. તે જ માયામોહ શહીદનપત્રનું રૂપ છોડી આહંત થયો, અને બીજાઓને આહંત બનાવ્યા. આ રીતે બધા વેદવિમુખ પાખંડીઓ થયા, અને તેઓએ નરક ચોગ્ય કામો કર્યા! (આનંદાશ્રમ. અ. લૈ. ૧-૪). વાયુપુરાણ બહસ્પતિ–વ્યવસ્થિત શ્રાદ્ધને નગ્નાદિ જેવા ન પામે, કારણ કે તેઓની દૃષ્ટિએ પડેલી વસ્તુઓ પિતામહેને પહોંચતી નથી. સંયુ છે કિંજવર ! નગ્નાદિ એટલે શું? એ મને યથાર્થ અને નિશ્ચિત કહે. બહસ્પતિ કહે છે કે સર્વ ભૂતેનું આચ્છાદન એ વેદત્રયી. જે દિm વેદત્રયી ત્યજે છે તે નગ્ન. પ્રથમ દેવાસુરના યુદ્ધમાં હારેલા અસુરે એ બ્રાહ્મણ આદિ ચાર વર્ણોને પાખંડીઓ , એ પાખંડસૃષ્ટિ બ્રહ્માએ કરી નથી. Page #398 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૨૩ એ શ્રાદ્ધમાં ભાજન કરનાર, નિગ્રંથ, શાકય, પુષ્ટિને કલુષિત કરનાર એવા જે ધર્માંતે નથી અનુસરતા તે જ નગ્નાદિ છે. (વડેદરા દેશી કેળવણી ખાતા તરફથી પ્રકાશિત વાયુપુ॰ પૃ॰ ૬૯૪-૬૯૫.) શિવપુરાણ * કાર્તિ કયે તારકાસુરને માર્યાં, ત્યાર બાદ તેના પુત્રાએ દાણુ તપ કર્યું. એ તપાનુષ્ઠાનથી પ્રસન્ન થઈ બ્રહ્માએ જ્યારે વર માગવા કહ્યું ત્યારે એ તારકપુત્રાએ વર માગ્યું કે ત્રણ પુરાને આશ્રય લઈ અમે પૃથ્વી ઉપર વિચરીએ અને જે એક જ ખાણથી એ ત્રણે પુરાના નાશ કરે તે જ અમારા અંતક (મૃત્યુ) થાય; બીજા કાઈ અમને મારી શકે નહિ. આ વર બ્રહ્માએ કબૂલ કર્યું, ને મયદાનવ પાસે ત્રણ ઉત્તમ પૂરા તૈયાર કરાવી આપ્યાં. તેમાં એ તારકપુત્રા જઈ વસ્યા અને પુરાના આશ્રયથી તથા વરદાનથી બહુ ખલિષ્ઠ થઈ પડયા. તેઓના તેજથી ઈન્દ્રાદિ બધા દેશ ઝાંખા પડયા. અને દુઃખી થઈ બ્રહ્મ પાસે ગયા, અને પોતાનું દુઃખ વધ્યું. બ્રહ્માએ કહ્યું કે મારાથી જ અભ્યુદય પામેલ એ ત્રિપુરરાજતા મારા હાથે કેમ નાશ થાય? તેથી તમે શિવ પાસે જા. દેવ શિવ પાસે ગયા ત્યારે શિવે પણ બ્રહ્મા પ્રમાણે જ કહ્યું; અને ઉમેર્યું કે એ ત્રિપુરપતિ, પુણ્યશાળી છે, તેથી તેનો નાશ શકય નથી. એ ઉત્તરથી દુઃખ પામી દેવા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ પણ શિવના ઉત્તરને બેવડાવ્યા, પણ જ્યારે દેશ બહુ ખિન્ન થયા, ત્યારે વિષ્ણુએ ફરી વિચાર કર્યાં તે છેવટે યાને સ્મર્યાં. યા આવ્યા અને વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. એ ભગવાન વિષ્ણુએ ઇન્દ્રાદિ દેવાને કહ્યુ કે આ ઉપસદ્ યજ્ઞથી પરમેશ્વર (શિવ) ની અર્ચા કરો. તેથી જ ત્રિપુરજય થશે. વિશેષ વિચારી વળી વિષ્ણુએ દેવાને કહ્યું: આ અસુરો નિષ્પાપ છે, નિષ્પાપને હણી શકાય નહિ, પણ કદાચ તે પાપી હોય તેાયે હજુવા અશકય છે. કારણ કે તેઓ બ્રહ્માના વરથી ખલિષ્ઠ ખનેલા છે. ફક્ત સ્ત્રના પ્રભાવથી એને હણી શકારશે. બ્રહ્મા, દેવ, દૈત્ય કે ખીજા ઋષિમુનિઓ ગમે તે હાય પણ બધા શિવની મહેર વિના એને હણી શકશે નહિ. એક શંકર જ લીલામાત્રમાં એ કામ કરશે એ શંકરના એક અંશમાત્રના પૂજનથી બ્રહ્મા બ્રહ્મત્વ, દેવા દેવત્વ, અને હું વિષ્ણુત્વ પામેલ છીએ. તે માટે એ જ શિવના પુજનથી, લિગાન વિધિથી અને યાગથી આપણે એ ત્રિપુરાને જીતીશુ. પછી વિષ્ણુ અને દેવાએ મળી ઉપસત્ યજ્ઞથી શિવની આરાધના કરી એટલે હજારે ભૂતગણા અનેક જાતનાં શસ્ત્રાસ્ત્રોથી સજ્જ થઈ તે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૪ ] દર્શન અને ચિંતન સામે આવી ઊભા અને નમ્યા. એ પ્રણત ભૂતગણને હરિએ (વિષ્ણુએ) કહ્યું કેદેનાં ત્રણ પુરને તેડી, ડી, બાળી પછી તમે આવ્યા તેમ પાછા જઈ શકે. વિષ્ણુ શિવને પ્રણામ કરી ગણે સામે જોઈ વિચારમાં પડ્યા કે શું કરીશું ? તે દૈત્યેનું બળ તેડી દેવકાર્ય શી રીતે સાધીશું? કારણ કે ધાર્મિક નાશ અભિચાર કર્મથી થઈ શકે નહિ. એ ત્રિપુરવાસી બધા દે તો ધર્મિષ્ઠ જ છે, અને તપાધર્મને બળથી જ અવધ્ય બનેલા છે. ગમે તેટલું મહત્વ પાપ કર્યું હોય છતાં જે શિવપૂજન કરવામાં આવે તે તે પાપ જતું રહે છે. શિવપૂજાથી મોટી ભોગસંપત્તિ મળે છે. એ બધા દે લિંગપૂજાપરાયણ હોવાથી વૈભવશાળી થયેલા છે. તે માટે હું મારી માયાથી ધર્મમાં વિદન કરીને તેના વિનાશ માટે ત્રિપુરને ધ્વંસ કરીશ. આ પ્રમાણે વિચારી ભગવાન વિષ્ણુએ દૈત્યોના ધર્મમાં વિદન નાખવા માટે નિશ્ચય કર્યો. જ્યાં સુધી વેદધર્મ, લિંગપૂજા, શ્રુતિવિહિત સ્નાન, દાન આદિ ધર્મ કૃ રહેશે, ત્યાં સુધી તેઓને નાશ થવાને જ નથી—એવા નિશ્ચયથી વિષ્ણુએ દેને પિત પિતાને સ્થાને જવાની રજા આપી. અને પોતે સર્વ પાપ વિનાશકારક એવા દેવકાર્ય માટેને વિધિ આરંભ્યો. એ વિધિ શી તે હવે સાંભળો. સૂત—મહાતેજસ્વી માયાવી વિષ્ણુએ તે દેના ધર્મમાં વિઘ્ન નાખવા માટે માયામય એક પુરુષ પિતાના દેહમાંથી સર્યોજે માથે મુંડો, મલિન વસ્ત્રવાળે, કુંડીપાત્રયુક્ત થઈ હાથમાં પંજણીને ધારણ કરતે અને પગલે પગલે તે પંજણીને ફેરવતો તેમ જ વસ્ત્રયુક્ત હાથને નિરંતર મેઢા ઉપર રાખતા અને ધર્મ (ધર્મલાભ) બોલતા વિષ્ણુને નમસ્કાર કરી ઊભો રહ્યો. ઉક્ત રૂપવાળા તે માયામય પુરુષે હાથ જોડી વિષ્ણુને કહ્યું કે હે અરિહન! હે પૂજ્ય ! ફરમાવે, મારું શું કર્તવ્ય છે? એ સાંભળી વિષ્ણુએ કહ્યું કે હે પુરુષ! જે કાર્ય માટે મેં તને સર્યો છે, તે કહું છું; બરાબર સમજી લે. તું મારા શરીરથી ઉત્પન્ન થયેલો હેવાને લીધે તારે મારું જ કામ કરવું તે ગ્ય છે. તું મારે પિતાને છે, તેથી હંમેશાં પૂજ્ય બનીશ. હે માયામય પુ આ માયાવી શાસ્ત્રો તું લે. એ શાસ્ત્ર ૧૬૦૦૦ પ્રમાણ છે. શ્રૌતસ્માર્તવિરૂદ્ધ અને વર્ણાશ્રમવ્યવસ્થા વિનાનું છે, આજ લેકમાં (પરલેકમાં નહિ) સ્વર્ગ અને નરક હેવાને વિશ્વાસ કરાવે તેવું છે, તેમ જ વેદભ્રષ્ટ અને કર્મવાદયુકત છે. આ શાસ્ત્ર તારાથી વિસ્તાર પામશે. અને હું તને સામર્થ્ય આપું છું તેથી તું નવું પણ રચી શકીશ. વણ્ય અને અવશ્ય કરનારી અનેક માયાઓ, રેધન (આવિર્ભાવ-તિભાવ), ઈનિષ્ટપ્રદર્શન, Page #400 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૫ અનેકવિધ પિશનકલ્પના અને બીજાં બધાં વિચિત્ર કાર્યો એ બધું તું કરી શકીશ. વિષ્ણુનું એ કથન સાંભળી માયામય પુરુષે હરિને પ્રણામ કરી કહ્યું કે જે આદેશ કરે છે તે ફરમાવો. ત્યાર બાદ વિષણુએ એ પુરુષને માયામય સૂત્ર (શાસ્ત્ર) ઉપદેશી તે ભણાવ્યું અને કહ્યું કે તારે આ શાસ્ત્ર એ ત્રિપુરવાસી દેને ભણાવવું. વિશેષમાં વિષ્ણુએ કહ્યું એ લેકમાં શ્રૌતસ્માત ધર્મ વર્તે છે. પણ તારે આ શાસ્ત્ર વડે તેનો ધ્વંસ કરવો; કારણ કે તેથી જ તે દૈત્યોને વિનાશ શક્ય છે. હે માયામય પુરુષ ! તું એ રીતે નવીન ધર્મદ્વારા ત્રિપુરને નાશ કરી કલિયુગ આવે ત્યાં સુધી મરુદેશમાં જઈ રહેજે. કલિ આવે કે તરત જ પિતાને ધર્મ પ્રકાશ. મારી આજ્ઞા છે કે એ તારે ધર્મ શિષ્ય, પ્રશિષ્ય આદિ પરિવાર દ્વારા બહુ વિસ્તાર પામશે. ત્યાર બાદ તે મુંડીએ વિષ્ણુની આજ્ઞાનું પાલન કરીને ચાર શિષ્યો કર્યા અને તેઓને તે માયામય શાસ્ત્ર ભણાવ્યું. જેવી રીતે મુંડી તેવી રીતે તેના શિષ્યો પણ વિષ્ણુને નમસ્કાર કરીને ઊભા રહ્યા. એટલે વિષ્ણુએ તેઓને પ્રસન્ન થઈ કહ્યું કે તમે ધન્ય છે. મારા આદેશથી જેવી રીતે તમારા ગુરુ તેવી રીતે તમે પણ થશો. હાથમાં પાત્ર, મોઢે વસ્ત્રવાળા, મલિન કપડાં પહેરતા, અપભાષી, ધર્મલાભ એ પરમતત્વ છે એમ બોલતા, વસ્ત્રના ખંડથી રચેલ માર્જની ધારણ કરતા, એવા એ પાખંડધર્મને આશ્રિત થયેલા ચાર મુંડી પુરુષોને હાથમાં લઈ વિષ્ણુએ તેઓના ગુરુ માયામય પુરુષને સોંપ્યા અને કહ્યું કે જે તું તેવા આ ચાર. તમે બધા માટે જ છે. પૂજ્ય, ઋષિ, યતિ, આચાર્ય, ઉપાધ્યાય એવાં તમારાં આદિ નામો થશે. મારું પણ તમારે અરિહનું એ નામ લેવું, ને એ નામનું ધ્યાન કરવું. ત્યાર બાદ શિષ્યયુક્ત એ માયામયે ત્રિપુરમાં પ્રવેશ કરી, ભાયા પ્રકટાવી નજીકના વનમાં શિષ્યસમેત જઈ માયાવીઓને પણ મોહ પમાડે એવી માયા પ્રવર્તાવી. જે જે તે વનમાં દર્શન માટે કે સમાગમ માટે ગયા, તે બધા તે માયામય પાસે દીક્ષિત થયા. નારદ પણ વિગગુની આજ્ઞાથી તે મુંડી પાસે દીક્ષિત થશે. અને ત્રિપુરમાં પ્રવેશ કરી તેના સ્વામી દૈત્યરાજને તેણે નિવેદન કર્યું કે અહીં કોઈ યતિ આવેલ છે. અમે ઘણું ધર્મો જોયા પણ તેના જેવા બીજે ધર્મ નથી. એના સનાતન ધર્મને જોઈ અમે તેની દીક્ષા લીધી છે. તારી ઈચ્છા હોય તે તું પણ તેની પાસે દીક્ષા લે. નારખું એ કથન સાંભળી ત્રિપુરપતિ વિદ્યુમ્માલી મુંડી પાસે ગયે–એમ ધારીને કે જેની પાસે નારદે દીક્ષા લીધી તેની પાસે અમે પણ લઈએ. તે રાજા Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૬] દર્શન અને ચિંતન મુંડીની માયામાં ફસા અને કહ્યું કે મને દીક્ષા આપે. એ સાંભળી મુંડીએ કહ્યું, હે રાજન ! તારી પાસે જે માગું છું તે કબૂલ કર, અને તે એ કે મારું વચન તારે અન્યથા ન કરવું. રાજા મુંડીના પાશમાં સપડાયે અને કબૂલ કર્યું. એટલે મુંડીએ વિદ્યુમ્ભાલીને બેલાવીને કહ્યું કે હે રાજન, તું મારી પાસે આવે અને આ મંત્ર સાંભળ. એમ કહી મોઢેથી વસ્ત્ર હઠાવી પિતાનું એવું તત્વ રાજાને સંભળાવ્યું કે જેનાથી તેના ધર્મને નાશ થાય. મુંડીએ રાજાને દીક્ષા લેવા કહ્યું કે તુરત જ તેણે અને અનુક્રમે બધા ત્રિપુરવાસીઓએ મુંડી પાસે દીક્ષા લીધી. અને એ મુનિના શિષ્ય-પ્રશિષ્યોથી બધું ત્રિપુર વ્યાપી ગયું, - વિષ્ણુની આજ્ઞાથી માયામહે સ્ત્રી ધર્મનું અને શ્રાદ્ધધર્મોનું ખંડન કર્યું, શિવપૂજા તેમ જ વિષ્ણુને યજ્ઞભાગને ખંડિત કર્યા; સ્નાન, દાન, તીર્થ આદિ સર્વે વેદધર્મો તેણે દૂર કર્યા. ત્રિપુરમાં અલક્ષ્મી (પડતી) આવી. અને બ્રહ્માની કૃપાથી જે લક્ષ્મી થઈ હતી તે ચાલી ગઈ. નારદે વિષ્ણુની માયાથી દૈત્યને બુદ્ધિવ્યામોહ પમાડ્યો. જેવો એ માયામોહ પુરૂ તે જ નારદ એથી શ્રૌતસ્મા ધર્મો નાશ પામ્યા એટલે વિષ્ણુએ પાખંડધર્મ સ્થાપે. માં શિવને ત્યાગ થશે, લિંગપૂજ ગઈ ધર્મ નાશ પામે, દુરાચાર સ્થિર થયો. એટલે વિષ્ણુ પિતાને કૃતકૃત્ય માનતા, દેવોને સાથે લઈ શિવ પાસે ગયા, અને તેઓની સ્તુતિ કરી. દેવોએ પણ સ્તુતિ કરી અને કહ્યું કે વિષ્ણુની માયાથી દૈત્યો મેહ પામ્યા છે. હે શિવ ! હવે તેઓને નાશ કરે, અને અમારી રક્ષા કરે. શિવે કહ્યું, કે મેં દેવકાર્ય તથા વિષ્ણુનું અને નારદનું મહાબળ જાણી લીધું છે. હું દૈત્યોને નાશ કરીશ. અનુક્રમે શિવે તે ત્રિપુરને બાળી નાંખ્યું. એમાં જે દે ની પૂજા કરતા હતા તેઓ ગણપતિ થયા. છેવટે પેલા મુંડીઓ આવ્યા, અને બ્રહ્મા, વિષ્ણુ આદિ. દેવોને નમન કરી બેલા અમે શું કરીએ ? ઉત્તરમાં તેઓએ કહ્યું જાવ, તમે કલયુગ પૂરો થાય ત્યાં સુધી મરુદેશમાં રહો. મુંડીઓ તેઓના આદેશ પ્રમાણે મરુદેશમાં ગયા. અને બીજા દેવો પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા. (બંગાળી આવૃત્તિ. જ્ઞાનસંહિતા. અ. ૧૯-૨૦-૨૧-૨૨.). પદ્મપુરાણ અંગ નામે તપસ્વી શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તે યમપુત્રી સુનીયાને પરણે. તેણીને બ્રાહ્મણથી એક પુત્ર થયે, જેનું નામ વેન રાખ્યું. વેન ધાર્મિક અને ધી હતે. Page #402 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન ઋષિએ——હે સૂત ! એ પ્રજાપાલનપરાયણ ધાર્મિક વૈનની પાપમુદ્ધિ કેમ થઈ તે કહેા. સૂત—હે વિપ્રે ! સુશ'ખે જે શાપ આપેલાં તે કેમ ટળે? તે શાપથી તેણે જે પાપાચાર સેવ્યા તે હું કહું છું. સાંભળેા. વેન ધમ પૂર્વક પ્રજાપાલન કરતા હતા. તેવામાં એક માયાવેશધારી પુરુષ આવ્યા. જે મેટા કદાવર, નગ્નરૂપધારી, સિતમુડ, મુંડેલા માથાવાળા. મયૂરપિચ્છની માની અગલમાં રાખતા, હાથમાં નાળિયેરનું પાનપાત્ર ધારણ કરતા, વૈદ્શાસ્ત્રને દૂષિત કરનાર અને મચ્છાશાસ્ત્રને (?) પાઠ કરતા એવા હતા. તે પાપી પુરુષ વેનની સભામાં જલદી દાખલ થયો. તેને જોઈ તેને કહ્યું, આવા રૂપને ધારણ કરનાર તું કાણુ છે અને મારી સભામાં કેમ આવ્યા છે? આ તારા વેશ કયા પ્રકારના છે ? તારું નામ શું ? તારાં ધમ અને કમ શું છે? તારા કયા વેદ, આચાર, શી જાતિ, શું જ્ઞાન, શે। પ્રભાવ, અને ધરૂપ સત્ય શું છે ? આ બધું મારી આગળ યથાર્થ રીતે કહે. વેનનુ એ વચન સાંભળી તે પાપ પુષ લ્યે.—વેન ! તું ખેરેખર બ્ય રાજ્ય કરે છે. હું ધર્મનુ સસ્વ છું, હું દેવને સવિશેષ પૂજ્ય છું. હું જ્ઞાન છેં. હું સત્ય છું. હું સનાતન ધાતા છું. હું ધમ છું. હું' મેાક્ષ છું. હું સવ દેવમય ' અને શ્રાદ્ધથી ઉત્પન્ન થયેલ હું સત્યપ્રતિજ્ઞ ઘ્રુ; એમાં કાંઈ ફેર નથી. મારું રૂપ એ જિનનું સ્વરૂપ છે, તે સત્યધર્મનું કલેવર છે. જેનુ જ્ઞાનતત્પર યાગી ધ્યાન કરે છે. [ ૧૧૨૭ બ્રાહ્મણશ્રેષ્ઠ વેન—તારા ધમ કેવા છે? દર્શન કેવું અને આચાર કેવા છે તે બધુ કહે. પાપપુરુષ——જેમાં અર્હત્ દેવતા, નિગ્રન્થ ગુરુ, અને યા પરમ ધર્મ છે. તેથી મેાક્ષ પમાય છે. હવે હું આયાર કહું છુ. એમાં યજનયાજન કે વેદાધ્યયન નથી, સંધ્યા-તપ નથી, દાનમાં સ્વધા સ્વાહા મંત્ર નથી, હવ્યકાદિક નથી, યજ્ઞાદિક ક્રિયાઓ નથી, પિતૃતપણુ એટલે શ્રાદ્ધ નથી, અતિથિ નથી, વૈશ્વદેવ કમ નથી, કૃષ્ણપૂજા નથી. માત્ર તેમાં અરિહંતાનુ ધ્યાન ઉત્તમ મનાય છે. આ બધું જૈન ધર્મનું સ્વરૂપ મેં તને કહ્યું. વેન—જ્યાં વૈદકથિત ધર્મો જેમ કે યજ્ઞાદિક ક્રિયા કે પિતૃતપણુ, વૈશ્વદૈવિકકમ, દાન તપ વગેરે નથી, તે તેમાં ધર્મનું લક્ષણ શું ? ધ્યાધમ વા છે ? એ બધું તું મારી સમક્ષ સ્પષ્ટ કહે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૮ ]. દર્શન અને ચિંતન પાપ–પાંચૌતિક દેહ એ જ આત્મા છે અને તે પાણીને પટાની જેમ ઉત્પન થાય અને નાશ પામે છે. અંતકાલે આત્મા ચાલ્યા જાય છે. પાંચ દેહિક તત્ત્વો પાંચભૂતમાં મળી જાય છે. માણસે પરસ્પર મહમુગ્ધ થઈ પ્રવૃત્તિ કરે છે. મેહથી શ્રાદ્ધ કરે છે. મેહથી જ મરણતિથિએ પિતૃતર્પણ કરે છે. મારે ક્યાં રહે છે, શી રીતે ખાય છે ? હે નૃપ ! તેનું જ્ઞાન અને કાર્ય કેવાં છે તે કોણે જોયું છે ? તે બધું તું અમને કહે. શ્રાદ્ધ કોનું માનવું? મિષ્ટભંજન તો માત્ર બ્રાહ્મણને પહોંચે છે. તેવી રીતે વૈદિક યજ્ઞોમાં અનેક જાતની પહિંસા કરવામાં આવે છે, તેથી શું લાભ છે ? દયા વિનાનું કોઈ પણ ધર્મકૃત્ય નિષ્ફળ છે. દયા વિનાના આ વેદો એ અવેદે છે. ચાણ્યાલ • હોય કે શ, જે તે દયાળ હોય તે તે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ પણ નિર્દય હોય તે તે નિકષ્ટ છે. એક જિનદેવની આરાધના હૃદયથી કરવી, તેને જ નમસ્કાર કર. બીજાની તે વાત શી, પણ માતાપિતા સુધ્ધાંને નમન ન કરવું. વેન–બ્રાહ્મણ, આચાર્યો, ગંગા આદિ નદીઓને તીર્થરૂપ વર્ણવે છે તે શું તે સાચું છે? જે એ તીર્થોમાં તું ધર્મ માનતા હોય તે મને કહે. પાપ–આકાશથી પાણું પડે છે, એ જ પાણી બધાં જલાશયોમાં સરખી રીતે છે; પછી એમાં તીર્થપણું શું? પહાડે પણ પથ્થરના ઢગલા છે. એમાં પણ તીર્થપણું શું છે? સ્નાનથી સિદ્ધિ થતી હોય તે માછલાં સૌથી પહેલા સિદ્ધિ પામે. એક જિનનું ધ્યાન જ શ્રેષ્ઠ છે. બીજું બધું વેક્ત શ્રાદ્ધયજ્ઞાદિક કર્મ વ્યર્થ છે. - સૂત–તે પાપપુરુષના ઉપદેશથી ન ભરમાયે; અને તે પાપના પગમાં પડી તેને ધર્મ સ્વીકાર્યો. તેથી યજ્ઞયાગાદિ વૈદિક ધર્મો લુપ્ત થયા અને સંપૂર્ણ પ્રજા પાપમાં પડી. પિતા અંગે અને માતા સુનીથાએ બહુ કહ્યું છતાં તેને કશું ગણુકાયું નહિ, અને તીર્થસ્નાન, દાન આદિ બધું ત્યજી બેઠે. અંગના પૂછવાથી સુનીથાએ પિતાની બાલ્યાવસ્થામાં સુશંખ તપસ્વીને જે કશાઘાતરૂપ અપરાધ કર્યો હતો, અને તેને પરિણામે તે તપસ્વીએ દુષ્ટ પુત્ર થવાને જે શાપ આપ્યું હતું, એ બધું કહી સંભળાવ્યું. ત્યાર બાદ સાત ઋષિઓએ આવી આશ્વાસનપૂર્વક વેનને કહ્યું–હે વેન ! પાપકર્મ ત્યજી ધર્માચરણ કર. એ સાંભળ ! વેને હસતાં હસતાં કહ્યું-હું જ પવિત્ર છું. સનાતન જેનધર્મ મહાધર્મ છે. હે વિપ્રો! તમે ધર્માત્મા એવા મને સે. ઋષિઓ-બ્રાહ્મણ, Page #404 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૨૯ ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણ દ્વિજ છે. સઘળી પ્રજા વેદાચાર પાલનથી જ જીવે છે. તું બ્રાહ્મણને પુત્ર હેઈ બ્રાહ્મણ છે, અને પછીથી પૃથ્વી ઉપર પરાક્રમી રાજા થયો છે. પ્રજા રાજાના પુણ્યથી સુખી અને પાપથી દુઃખી થાય છે, તેથી તું અધર્મ છોડી સત્યધર્મ આચર. તેં જે ધર્મ સ્વીકાર્યો છે તે ત્રેતા કે દ્વાપરનો નથી પણ કલિનો છે. કલિમાં પ્રજા જૈનધર્મને આશ્રય કરી પાપમુગ્ધ થશે અને દરેક માણસ વેદાચાર છેડી પાપમાં પડશે. જૈનધર્મ પાપનું મૂળ છે. જૈન ધર્મથી બધા જે પાપમાં પડ્યા છે તેઓને ગોવિંદ પિતે છરૂપ ધારણ કરી પાપમુક્ત કરશે. અને પ્લેચ્છોના નાશ માટે એ ગેવિંદ કલ્કિરૂપે થશે. તું કલિને વ્યવહાર છેડી પુણ્ય આચર. વેને ન માન્યું એટલે એ સાતે બ્રહ્મપુત્રો ગુસ્સે થયા. એ જોઈ તેઓના શાપભયથી વેન વર્મીકમાં પેસી ગયે. કુપિત ઋષિઓએ તે દુષ્ટને શેધી તેના ડાબા હાથનું મંથન કર્યું એટલે તેમાંથી બહાહસ્વ, નીલવર્ણ, રક્તનેત્ર એક બર્બર પેદા થયે, જે બધા પ્લેચ્છોને પાલનહાર થયો. ત્યાર બાદ વેનના દક્ષિણ હાથનું તેઓએ મથન કર્યું, એટલે તેથી પૃથે પ્રકટયો, જેણે આ પૃથ્વીનું દહન કર્યું. તેના પુણ્ય પ્રભાવથી વેન ધાર્મિક થઈ છેવટે વિઘણુધામમાં પહોંચ્યો. (આનંદાશ્રમ અ. ૩૬ ભા૧) દાનવ-હે ગુરે ! આ અસાર સંસારમાં અમને કાંઈ એવું જ્ઞાન આપે કે જેથી મોક્ષ અમે પામીએ. શુક્રરૂપધારી બૃહસ્પતિ– દૈત્યો! હું મોક્ષદાયિ જ્ઞાન આપું છું તે સાંભળો. વેદત્રયી રૂપ જે અતિ છે તે વૈશ્વાનરના પ્રસાદથી દુઃખદ છે. યજ્ઞ અને શ્રાદ્ધ સ્વાર્થીઓએ બનાવ્યાં છે. વૈષ્ણવ અને શિવધર્મ કુધર્મો છે. તે હિંસક અને સ્ત્રીયુક્ત પુરુષોએ પ્રચલિત કર્યો છે. સ્ત્ર એ અર્ધનારીશ્વર છે, ભૂતગણથી વેષ્ટિત છે, અસ્થિ તથા ભસ્મ ધારણ કરે છે. તે ક્ષે કેમ જશે? સ્વર્ગ કે મોક્ષ કાંઈ નથી. લોકો વૃથા કલેશ સહે છે. વિષ્ણુ હિંસામાં સ્થિત છે, રાજસપ્રકૃતિ બ્રહ્મા પિતાની પ્રજા (પુત્રી ઉષા) ભોગવે છે. બીજા પણ વૈદિક દેવ અને ઋષિઓ માંસભક્ષક છે. આ બ્રાહ્મણો પણ માંસભક્ષક છે. આ ધર્મથી કયું સ્વર્ગ કે મોક્ષ પામશે? જે યજ્ઞાદિક વૈદિક કર્મો અને શ્રાદ્ધાદિ સ્માર્ત કર્મો છે તે વિષયમાં આ શ્રુતિ (કહેવત) છે કે યુપને છેદી, પશુઓને મારી લેહીને કાદવ બનાવી જે સ્વર્ગમાં જવાનું હોય, તે નરકે કોણ જાય? જો એકના ખાવાથી બીજાને તૃપ્તિ થતી હોય તે પરદેશમાં જનારે સાથે ખાવાનું ન લેવું તેને જે સાથે લેવું હોય તે પાછળ રહેલ બીજાને જમાડી દેવું. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૦ ] દર્શન અને ચિંતન ગુસ્સું એ કથન સાંભળી બધા દાનવા સંસારથી વિરક્ત થઈ કહેવા લાગ્યા, હે ગુરુ ! અમને દીક્ષા આપે. એ રીતે જ્યારે છન્ત ( કપટરૂપધારી ) ગુરુને દૈત્યાએ કહ્યું ત્યારે તે વિચારમાં પડ્યો કે આ દૈત્યોને મારે કેવી રીતે પાપી અને નરકગામી કરવા ? તેમ જ શ્રુતિબાહ્ય અને લેકમાં ઉપહાસાસ્પદ કેવી. રીતે કરવા ? એમ વિચારી બૃહસ્પતિએ કેશવને સ્મર્યાં. એ સ્મરણુ જાણી વિષ્ણુએ મહામેાહ ઉત્પન્ન કરી બૃહસ્પતિને આપ્યો અને આ પ્રમાણે કર્યું. આ મહામેાહ તમારી સાથે મળી બધા દૈત્યાને વેદમા બહિષ્કૃત કરી માહિત. કરશે. એમ કહીને વિષ્ણુ અંતર્ધાન થયા. એટલે માયામાહ દૈત્યો પાસે આવી બૃહસ્પતિને કહેવા લાગ્યા. મહામાહ—હે શુક્ર ! હમણાં અહીં આવે, હું તમારી ભક્તિથી આકર્ષિત થઈ અનુગ્રહાથ અહીં આવ્યો છું. ત્યાર બાદ માયામાહ દિગમ્બર, મુણ્ડી, મયૂરપિચ્છધારી થઈ ને ફ્રી નીચે પ્રમાણે એશ્યો. દિગમ્બર—હૈ દૈત્ય રાજા, તમે તપ કરી છે. પણ કહા કે એ તપ ઐહિક ફળ માટે કે પારલૌકિક ફળ માટે કરે છે? દૈત્યે અમે પારલૌકિક લાભ માટે તપ આધ્યુ છે. તે બાબત તમે શું કહેવા માગો છો ? દાનવ—હું પ્રભા ! અમે તારા તત્ત્વમાર્ગમાં દાખલ થયા છીએ. જો તું પ્રસન્ન હોય તે। અનુગ્રહ કર. અમે દીક્ષાયેાગ્ય બધી સામગ્રી લાવીએ કે જેથી તારી કૃપાથી મેાક્ષ જલદી હસ્તગત થાય. ત્યાર બાદ માયામાહે બધા દૈત્યોને કહ્યું. રક્તાંબર—આ શ્રેષ્ઠધિ ગુરુ ( શુક્રરૂપ ધારી બૃહસ્પતિ ) મારી આજ્ઞાથી તમને બધાને મારા શાસનમાં દીક્ષિત કરશે. હું બ્રહ્મન ! આ અધા મારા પુત્રાને દીક્ષા આપ. એમ કહી માયામાહ ઈષ્ટ સ્થાને ચાલ્યો ગયા. તે ગયા ખાદ દૈત્યોએ ભાગવ(શુક્ર)ને કહ્યું—હું મહાભાગ ! :અમને સંસારમેાચની દીક્ષા આપ. શુક્ર તથાસ્તુ એમ કહી નમદા તટે જઈ બધા દૈત્યાને દિગબર કર્યો; તેને મયૂરપિચ્છને ધ્વજ, ચણાડીની માળા આપીને શિરેશલુંચન ( કેશલેાચન ) કર્યું" અને શુક્રે કહ્યું કે “ધનના ઈશ્વર ધનદદેવ કેશલુંચન અને વેષધારણથી પરમ સિદ્ધિ પામ્યા. એ જ રીતે મુનિત્વ પ્રાપ્ત થાય છે, એવું અહંતા કહી ગયા છે. કેશાપાટન વડે માણસા દેવત્વને પામે છે તે પછી તમે કુશાત્યાટન કેમ નથી કરતા ? ,,, દેવાના પણ મનુષ્ય લાક વિષે મનેરથા એવા છે કે આ ભારવવમાં શ્રાવક કુળમાં કથારે જન્મ થશે ? અને કોપાટનપૂર્વક તાયુક્ત આત્મા ભારે થશે ? ચોવીસ તીર્થંકર વગેરે કયારે પ્રાપ્ત થશે? તેમ જ કયારે ઋષિ Page #406 -------------------------------------------------------------------------- ________________ સાંચદયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૩૧ થને પંચાગ્નિ તપ તપીશું? અથવા તપ કરતાં કરતાં મૃત્યુ પામીને પાષાણથી મસ્તક કથારે ભેદાશે? નિર્જન અરણ્યમાં અમારા નિવાસ કયારે થરો? —ત્યાદિ અનેક પ્રકારે ઉપદેશ આપ્યા. ત્યાર બાદ દાનવાએ કહ્યું ઃ હું શુક્ર ! અમેને દીક્ષા આપ. તથાસ્તુ એમ કહી શુક્ર ખેલ્યો. “અન્ય દેશને પ્રણામ ન કરવા. એક વાર ભોજન હસ્તપાત્રમાં કરવું. કુશકીટ રહિત પાણી ઊભા ઊભા પીવું, અન્યની નજર ન પડે તેમ પ્રિય–અપ્રિય વસ્તુને સમાન ગણી વાપરવી–એમ નિયમા અને દીક્ષા આપી. શુક્ર સ્વર્ગે ચાયા ગયા. ત્યાં જઈ તેણે બધી હકીકત દેવાને કહીં એટલે દેવા નર્મદા તટે આવ્યા. પ્રહ્લાદ વિનાના દૈત્યાને જોઈ સંતુષ્ટ થઈ ઇન્દ્રે નમુચિ આદિ દૈત્યોને કહ્યું —હે ત્યા ! પહેલાં તમે સ્વર્ગોમાં રાજ્ય કર્યું. હવે આ નમ્રમુણ્ડી, કલુયુક્ત, વેલાપક વ્રત કૅમ શરૂ કર્યું છે? ઉત્તરમાં દૈત્યોએ કહ્યું——હવે અમે અસુરપણુ છેાડી ઋષિધમ સ્વીકાર્યો છે, દરેક પ્રાણીને ધવૃદ્ધિકારક તત્ત્વ કહીએ છીએ. જા, તું નિર્ભય થઇ સ્વર્ગમાં રાજ્ય કર. એ સાંભળી ઇન્દ્ર સ્વાઁમાં ગયે. (આનંદાશ્રમ ભા૦ ૩, અ૦ ૧૩, પૃ૦ ૮૨૭) જેમ લોકે ચંડાળની સામે જોતા નથી તેમ અવૈષ્ણવ બ્રાહ્મણની સામે ન જોવું. કાઈ વૈષ્ણવ હાય, પછી ભલે તે વખાદ્ય હાય તાપણુ, એના વડે સંસાર પવિત્ર થાય છે. (અ. ૨૪૫, શ્લેા. ૩૪ તથા અ. ૨૫૨, શ્વે. પર) જે બ્રાહ્મણે ચક્રની છાપ લીધી નથી તેને સંગ દૂરથી પરિહરવા. (અ. ૨૫૨ શ્લો. ૫૧ ) દિલીપ—આપે જે જીવ અને પર વગેરેનું સ્વરૂપ કહ્યું, સ્વર્ગ તથા મોક્ષનું સ્વરૂપ તથા તેનાં સાધન કહ્યાં તે બધું હું સમજ્યા. પણ હે ગુરે ! મારા મનમાં એક શંકા છે અને તે એ કે બ્રહ્મા અને રુદ્ર મહાભાગવત છતાંય આવા ગૃહિત રૂપને કેમ પામ્યા? વસિષ્ઠ—રાજન ! તમારી શંકાનું નિરાકરણ આ પ્રમાણે છે. મંદર પર્વત ઉપર સ્વાયંભુવ મનુના દીવ સત્ર પ્રસંગે શાસ્ત્રપડિત અનેક ઋષિઓ ભેગા થયા. તે વખતે દેવતત્ત્વના સ્વરૂપ વિષે તે ઋષિએ ચર્ચા કરતાં એવા પ્રશ્ન કર્યો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણમાં કયેા દેવ અવ્યય, પરમાત્મા અને સનાતન છે? એમાંના કેટલાક ઋષિઓએ તે મહાનમાં મહાન દેવ કહ્યો. કેટલાકે બ્રહ્માને જ પૂજ્ય કહ્યો. કાઈ એ શ્રીપતિને સનાતન જણાવ્યો. કાઈ એ સૂર્યને પૂજ્ય જણાવ્યે અને Page #407 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ર ] દર્શન અને ચિંતન આવી રીતે એ ઋષિઓ વચ્ચે મેટ વાદવિવાદ થયે અને છેવટે નિર્ણયને માટે ભગુઋષિને કહેવામાં આવ્યું કે, હે મુનિસત્તમ ! તમે એ ત્રણે દેવે પાસે જાઓ અને ચોક્કસ કરીને અમને જણ કે એ દેવામાં કે દેવ ઉત્તમ છે. પછી ભગુઋષિ કેલાસમાં વાસ કરતા મહાદેવજીને ઘેર સૌથી પ્રથમ ગયા. ત્યાં દ્વારપાળ તરીકે બેઠેલા મહારૌદ્ર નંદિને એ ભૃગુઋષિએ કહ્યું કે તું ઘરમાં જઈને મહાદેવ(શંકર)ને ખબર આપ કે તમને મળવા માટે ભગુઋષિ આવેલા છે. નદિએ ભૃગુઋષિને કહ્યું કે અત્યારે તો શંકર દેવી સાથે કીડા કરે છે માટે તું એને નહિ મળી શકે. જો જીવતા રહેવું હોય તો જેવો આવ્યો તે જ પાછો જા. આ પ્રમાણે નંદિએ નકારે કર્યા છતાંય એ તપસ્વી ઋષિ શંકરને બારણે ઘણા દિવસ સુધી બેસી રહ્યા. તે પણ શંકર તે બહાર જ ન આવ્યા. છેવટે ભૃગુએ શંકરને નારીસંગમમગ્ન જાણીને શાપ આપ્યો કે તેનું સ્વરૂપ ચેનિલિંગ જેવું થજે. એ શંકર અબ્રહ્મણ્યને પામે છે અને બ્રાહ્મણને અપૂજ્ય છે. જે લેકે સદ્રના ભક્ત થશે તેઓ ભસ્મ, લિંગ અને અસ્થિઓને પહેરનારા થશે, અને વેદબાહ્ય પાખંડી ગણાશે. ત્યાંથી ભગુ બ્રહ્માની પાસે ગયા, એ વખતે બ્રહ્મા દેવેની સાથે બેઠેલા હતા. બ્રહ્માને પ્રણામ કરીને ભગુ ત્યાં બેઠા. બ્રહ્માને ભણુએ તે પ્રણામ કર્યા પણ સામું બ્રહ્માએ ભગુને પ્રણામ તે ન કર્યો પણ કુશળપ્રશ્ન પણ ન પૂછ્યા. એથી ભગુએ બ્રહ્માને શાપ આપ્યો કે ભગુનું અપમાન કરનાર આ રાજસ પ્રકૃતિવાળા બ્રહ્મા સર્વલેકમાં અપૂજ્ય થજે. પછી છેવટે ભગુ વિષ્ણુલેમાં ગયા, જ્યાં કમલાપતિ નાગશયામાં પિઢેલા હતા, અને લક્ષ્મીજી એમના ચરણને તળાસતાં હતાં. કમલાપતિને આ સ્થિતિમાં જોઈ ભૂગને ક્રોધ આવ્યું અને પિતાને ડાબે પગ એમણે વિષ્ણુની છાતી ઉપર મૂક્યો. પછી તુરત જ ભગવાન ઊડ્યા, પિતાના હાથ વતી ભૃગુના ચરણને પંપાળવા લાગ્યા, અને બેલ્યા કે આજે જ હું ધન્ય છું કે મને તમારે ચરણસ્પર્શ થશે. પછી તે સપત્નીક વિષ્ણુએ ભગુની પૂજા કરી. આ રીતે ત્રણે દેવોને મળી આવી ભગુએ પેલા ઋષિઓને કહ્યું કે ત્રણે દેવોમાં જે કોઈ ઉત્તમ હેય તે તે એકલા વિષણુ જ છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિક્તા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૩ જે કઈ વિષ્ણુ સિવાય બીજા કોઈ દેવની પૂજા કરશે તે પાખંડીમાં ગણાશે; અને લોક ગહના ભાગી થશે. (આનંદાશ્રમ અ૦ ૨૮૨, ભા. ૪, શ્લેટ ૧-૫૬) બ્રાહ્મણે વિષ્ણુ સિવાય અન્ય દેવની સામે પણ ન જોવું, બીજા દેવની પૂજા ન કરવી, બીજા દેવને પ્રસાદ ન લે, અને બીજા દેવના મંદિરે પણ, ન જવું. (લે. ૬૩, અ. ૨૮૨.) પાખંડ કોને કહેવું' એ સંબંધમાં શિવ અને પાર્વતીને સંવાદ પાર્વતી–મહેશ! આપે કહ્યું કે પાખંડોનો સંગ ન કરવો, તે તે પાખંડે કેવાં છે? એને ઓળખવાની કઈ કઈ નિશાની છે? વગેરે હકીકતને. આપ જણાવો. સ૮–જે લેકે જગન્નાથ નારાયણ સિવાય બીજા કોઈને દેવ કરીને માને છે તે લેકે પાખંડી છે. કપાળ, ભસ્મ અને અસ્થિને ધારણ કરનારા છે અને અવૈદિકની રીતે રહેનાર છે. શંખ, ચક્ર વગેરે ચિહ્નો જે હરિને વહાલામાં વહાલાં છે તેનું જેઓ ધારણ નથી કરતા તેઓ પાખંડી છે. જે કેઈ બ્રહ્મા અને દ્ધની સાથે વિષ્ણુની તુલના કરે તે પાખંડી છે. વધારે શું! જે બ્રાહ્મણે છતાંય અને ષ્ણવે છે તેઓ અસ્પૃશ્ય છે, સંભાષણીય નથી, અને જોવા લાયક પણ નથી. પાર્વતી–મહેશ! આપનું કહેવું સમજી, પણ મારે આપને એક વાત જે બહુ જ છાની છે તે પૂછવી છે, અને તે આ છે આપે કહ્યું કે પાખંડી લેકે કપાળ, ભસ્મ અને અસ્થિ ધારણ કરનારા છે તે હે મહારાજ ! આપ પિતે જ એ વસ્તુઓને શા માટે ધારણ કરે છે ? મહેશ–ઉમે ! તુ મારી અર્ધાંગના છે માટે જ તને એ છાની વાતનો પણ ખુલાસો કહી દઉં છું. પણ તારે એ વાતને ક્યાંય ન જણાવવી. સુવતે ! જે, સાંભળ. પહેલાંના વખતમાં મોટા મેટા વૈષ્ણવભક્ત નમુચિ વગેરે મહાદેએ ઈન્દ્ર વગેરે દેવેને હરાવ્યા અને તે બધા દેએ દેત્યોથી ત્રાસ પામીને વિષ્ણુને શરણે જઈ તેમને દેને હણવાની વિનંતી કરી. વિષ્ણુએ એ કામ મને સેપ્યું અને કહ્યું કે “હે સ્ત્ર, એ દૈત્યે અવધ્ય છે. પણ જે કઈ રીતે એઓ પિતાનો ધર્મ છોડે તે જ નાશ પામે. સ્ત્રપાખંડધર્મનું આચરણ કરીને, મોહક શાસ્ત્રો અને તામસ પુરાણોને રચાવીને તમે એ કામ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૪ ] દર્શન અને ચિંતન કરી શકે છે. કણાદ, ગૌતમ, શક્તિ, ઉપમન્યુ, જેમિનિ, કપિલ, દુર્વાસસ, મૃકંડુ, બુહસ્પતિ અને જમદગ્નિ ભાર્ગવ એ દશ ઋષિઓ મારા ભક્ત છે. તેઓમાં તમારી તામસ શક્તિને આવિર્ભાવ કરે, જેથી તેઓ તામસ શાસ્ત્રોને રચે અને તમે પણ કપાળ, ભસ્મ અને ચર્મ વગેરે ચિહ્નોને ધારણ કરે અને પાશુપત ધર્મને પ્રચાર કરે, કે જેથી એ શાસ્ત્રોને અને તમને જોઈ એ તમારા જેવું આચરણ કરે અને પાખંડી બને.” હે દેવી ! આ પ્રમાણે વિષ્ણુના આગ્રહથી મેં મારે પાખંડ વેષ બનાવ્યો છે અને ગૌતમ, કણાદ વગેરે ઋષિઓ દ્વારા તામસ શાસ્ત્રોની રચના કરાવી છે. પાર્વતી—આપે જે તામસ શાસ્ત્રોની રચના કરાવી છે તે તામસ શાસ્ત્રો કયાં ક્યાં છે? ઐ–જેના સ્મરણમાત્રથી જ્ઞાનીઓનો પણ અધઃપાત થઈ શકે છે તે તામસ શાસ્ત્રોનાં નામ આ છેઃ પાશુપાત વગેરે શવ શાસ્ત્રો, કણદરચિત, વૈશેષિક, ગૌતમરચિત ન્યાયશાસ્ત્ર, કપિલનું સાંખ્યશાસ્ત્ર, બહસ્પતિરચિત ચાર્વાક શાસ્ત્ર, બુદ્ધપ્રણીત બૌદ્ધશાસ્ત્ર, અને નગ્નમત, નીલપટમત, માયાવાદ; તથા જૈમિનીયશાસ્ત્ર. હે ગિરિજે ! એ બધાં તામસશાસ્ત્રો છે. તામસ પુરાણો પણ છે જેનાં નામ આ છેઃ મસ્યપુરાણ, કૂર્મપુરાણ, લિંગપુરાણ, શિવપુરાણ, સ્કંદપુરાણ, અને અગ્નિપુરાણ, આ છે તામસ પુરાણું છે. વિષ્ણુપુરાણ, નારદીય પુરાણ, ભાગવત, ગરુડપુરાણ, પદ્મપુરાણ, વરાહપુરાણ એ છ સાત્વિપુરાણ છે. અને બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કડેય, ભવિષ્યપુરાણ, વામન તથા બ્રાહ્મણપુરાણ એ છ રાજસ્ પુરાણ છે. અને એ જ પ્રકારે સ્મૃતિઓ પણ ત્રણ પ્રકારની છે. વસિષ્ઠસ્મૃતિ, હારિત સ્મૃતિ, વ્યાસસ્મૃતિ, પરાશરસ્મૃતિ, ભારદ્વાજસ્મૃતિ, અને કાશ્યપઋતિ એ છે સાત્ત્વિક સ્મૃતિઓ છે. યાજ્ઞવક્ય, આત્રેય, તૈત્તિર, દાક્ષ, કાત્યાયન અને વૈષ્ણવ એ છ સ્મૃતિઓ રાજસ છે. તથા ગૌતમ, બહસ્પતિ, સંવર્ત, યમ, શંખ, ઉશનસ એ છ સ્મૃતિઓ તામસ છે. (આનંદાશ્રમ અ. ૨૬૩, ભા. ૪ શ્લ૦ ૧–૯૧) દપુરાણ નારદ–તે ધર્મારણ્ય તીર્થક્ષેત્ર ના રક્ષણ (દેખરેખ) નીચે કેટલા વખત સુધી સ્થિર થયેલ છે, ત્યાં કોની આજ્ઞા વર્તે છે ? Page #410 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિક્તા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૩૫ બ્રહ્મા–તાથી દ્વાપરના અંત સુધી એટલે કળિ આવે ત્યાં સુધી એક હનુમાન જ તેની રક્ષા માટે રામની આજ્ઞાથી નિયુક્ત થયેલ છે. ત્યાં દિનની તથા શ્રીમાતાની આજ્ઞા પ્રવર્તે છે. ત્યાં તેનું પઠન પાઠન, અનેક ઉત્સવો અને યજ્ઞો પ્રવર્તે છે. યુધિષ્ઠિર–શું ક્યારેય તે સ્થાનને ભંગ થયો કે નહિ? તેમ જ મૈત્યોએ કે દુષ્ટ રાક્ષસોએ તે સ્થાન કયારે ? વ્યાસ-કળિ પ્રાપ્ત થયા પછી પ્રથમ જ જે બન્યું તે સાંભળ. કલિપ્રાપ્ત થયે આમ નામનો રાજા થયે, જે કાન્યકુન્જનો સ્વામિ હતું, તેમ જ નીતિજ્ઞ અને ધર્મતત્પર હતો. દ્વાપરનો અંત હતો, હજ કળિ આવવાને હતો, એટલામાં કળિના ભયથી અને અધર્મના ભયથી બધા દે પૃથ્વી ત્યજી નૈમિષારણ્યમાં ચાલ્યા ગયા. રામ પણ પિતાના સાથીઓ સાથે સેતુબંધ ગયા. યુધિષ્ઠિર-કળિમાં એવો તે શો ભય છે કે જેને લીધે દેવોએ રત્નગર્ભ પૃથ્વીને ત્યજી? વ્યાસ-કળિયુગમાં બધા અધર્મપરાયણ, બ્રાહ્મણશી, શ્રાદ્ધવિમુખ અને અસુરાચારરત થાય. જે વખતે પૃથ્વી ઉપર કાન્યકુબ્બાધિપ આમ રાજ્ય કરતે તે વખતે પ્રજાની બુદ્ધિ પાપથી મલિન થઈ અને તેથી વૈષ્ણવ ધર્મ ત્યજી બૌદ્ધ ધર્મ તેણે સ્વીકાર્યો. અને ક્ષપણોથી પ્રતિબોધિત થઈ એ પ્રજા તેને (આમને ) અનુસરી. એ જ કળિયુગને ભય. - તે આમની મામા નામે રાણું અતિપ્રસિદ્ધ હતી. તેણીને તે રાજાથી એક પુત્રી થઈ, જેનું નામ રત્નગંગા હતું. એક વખતે એ કાન્યકુમ્ભ દેશમાં દેવયોગે દેશાંતરથી દ્રસૂરિ આવ્યો. તે વખતે એ રાજકન્યા સોળ વર્ષની પણ અવિવાહિત હતી. એ ઈંદ્રસૂરિ દાસી મારફત એ કન્યાને મળ્યો. અને શાબરી મંત્રવિદ્યા તેણીને કહી. તેથી તે કન્યા શાળથી પિડાવા લાગી અને તે સૂરિના વાક્યમાં લીન થઈ મોહ પામી. ક્ષપણોથી પ્રતિબોધ પામી તે કન્યા જૈનધર્મપરાયણ બની. ત્યાર બાદ બ્રહ્માવર્તના રાજા કુંભીપાલને તે કન્યા આપવામાં આવી અને તે કુંભીપાલને વિવાહમાં મેહેરક (મેઢેરા ગામ) આપ્યું. તે કુંભીપાલે તે વખતે ધર્મારણ્યમાં આવી રાજધાની કરી અને જૈનધર્મ પ્રવર્તક દેવને સ્થાપ્યા. તેમ જ બધા Page #411 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૬ ] દર્શન અને ચિંતન વર્ષે જૈનધર્મપરાયણ થયા ત્યારે બ્રાહ્મણની પૂજા બંધ પડી, શાંતિક કે પૌષ્ટિક કર્મ તેમ જ દાન બંધ પડ્યાં. આ રીતે વખત વીતે છે તેવામાં રામચંદ્રજીથી ફરમાન મેળવેલ બ્રાહ્મણો પિતાનું સ્વામિત્વ જવાથી રાતદિવસ ચિંતાવ્યગ્ર થઈ આમની પાસે કાન્યકુન્જમાં પહોંચ્યા. તે વખતે કાન્યકુબ્ધ પતિ પાખંડીઓથી ઘેરાયેલ હતું. એ બધા મોઢ બ્રાહ્મણે કાન્યકુપુરમાં જઈ પહેલાં તે ગંગાતટે રહ્યા. ચાર-દૂત-દ્વારા માલૂમ પડવાથી રાજાએ બોલાવ્યા એટલે તે બધા પ્રાતઃકાલે રાજસભામાં આવ્યા. રાજાએ નમસકારાદિ કાંઈ પ્રત્યુત્થાન-સ્વાગત ન કર્યું અને એમ ને એમ ઊભેલા બ્રાહ્મણને પૂછયું કે શા માટે આવ્યા છો ? શું કામ છે ? તે કહે વિષે – હે રાજન! ધર્મારણ્યથી અમે તારી પાસે આવ્યા છીએ. તારા, જમાઈ કુમારપાલે બ્રાહ્મણનું શાસન લેપ્યું છે. એ કુમારપાલ જૈન ધર્મ છે અને પ્રસૂરિને વશ વર્તે છે. રાજા–હે વિપ્રે ! મેહેરકપુરમાં તમને કેણે સ્થાપ્યા છે ? એ બધું યથાર્થ કહે. વિપ્ર–અમને પહેલાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વરે સ્થાપ્યા છે. ધર્મરાજ રામચંદ્ર એ શુભ સ્થાનમાં પુરી વસાવી છે. અને ત્યાં બ્રાહ્મણને નીમી શાસન આપેલું. રામચંદ્રનું શાસન જોઈ બીજા રાજાઓએ તે એ શાસનને બરાબર માન આપ્યું પણ હમણાં તારે જમાઈ એ શાસન પ્રમાણે બ્રાહ્મણોને પાળ નથી. એ સાંભળી રાજાએ કહ્યું, હે વિખે ! જલદી જાઓ અને મારી આજ્ઞાથી કુમારપાલને કહે કે તું બ્રાહ્મણને આશ્રય આપ. આમનું એ વાક્ય સાંભળી બ્રાહ્મણે પ્રસન્ન થયા અને કુમારપાળ પાસે ગયા ને એના શ્વશુરનું વચન કહી સંભળાવ્યું. કુમારપાળ-તે વિ! હું રામનું ફરમાન પાળવાને નથી. યજ્ઞમાં પશુ હિંસાપરાયણ એવા બ્રાહ્મણને હું ત્યજું છું. હે દિ! હિંસક ઉપર મારી ભક્તિ થતી નથી. બ્રાહ્મણ-હે રાજન પાખંડધમ વડે અમારા શાસને તું લોપે છે. પણ એમ શા માટે કરે છે? અમારું પાલન કેમ કરતું નથી ? પાપબુદ્ધિ ન થા. Page #412 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૩૭ રાજા–અહિંસા એ પરમ ધર્મ, પરમ તપ, જ્ઞાન અને પરમ ફલ છે. સુક્ષ્મ અને સ્થૂલ બધા કીટ, પતંગ આદિ પ્રાણીઓમાં જીવ સમાન જ છે. હે વિ! તમે હિંસક પ્રવૃત્તિ શાને કરે છે? એ વચન સાંભળી બ્રાહ્મણ ગુસ્સે થયા અને આંખો લાલ કરીને બેલ્યા–હે નૃપ ! અહિંસા પરમ ધર્મ છે, એ તે તે સાચું કહ્યું, પણ વેદવિહિત હિંસા હિંસા નથી એવો નિર્ણય છે. શસ્ત્રથી જે હિંસા થાય છે તે જ જંતુઓને પીડાકારી છે. અને તેથી તે હિંસા અને અધર્મ કહેવાય છે, પણ શસ્ત્રો વિના વેદમંત્રોથી જ્યારે પ્રાણીએને મારવામાં આવે છે ત્યારે તે સુખદાયી હોવાથી અધર્મ નથી. વૈદિક હિંસા કરવાથી પાપ લાગતું નથી. રાજા–બ્રહ્માદિ દેવેનું આ અનુપમ ધર્મક્ષેત્ર છે. પણ અત્યારે એ દે અહીં નથી. તમે કહેલે ધમ પણ અહીં નથી. જે રામને દેવ કહે છે તે તે માણસ હતો. જેને તમારા રક્ષણ માટે મૂકેલો તે લંબપુરસ્ક (હનુમાન) કયાં છે ? જે તમને મળેલું શાસન મારા જોવામાં નહિ આવે તે હું તેને પાળનાર નથી. બ્રાહ્મણો ગુસ્સે થઈ બેલ્યા : “હે મૂઢ! તું ઉન્મત્ત થઈ આ શું બેલે છે? દૈત્યોના વિનાશ અને ધર્મના રક્ષણ માટે રામે ચતુર્ભુજ મનુષ્યરૂપ લીધું હતું. રાજા–“એ રામ અને હનુમાન કયાં છે ? જે હોય તે તમારી મદદ આવે. રામ, લક્ષ્મણ કે હનુમાનને બતાવે. તેઓના હેવાની કાંઈ સાબિતી આપે. બ્રાહ્મણે બેલ્યા–હે નૃપ ! અંજની સુતને દૂત કરી રામદેવે ૧૪૪ ગામ આપ્યાં. ફરી આ સ્થાને આવી ૧૩ ગામ આપ્યાં અને ૧૬ મહાદાને આપ્યાં તેમજ ૫૬ બીજા ગામે પણ સંકલ્પ કર્યો. ૩૬૦૦૦ ગભૂજ થયા. સવાલાખ વાણિયા થયા, જેની માંડલિય સંજ્ઞા હતી.” રાજા બોલ્યો : “મને હનુમાન બતાવો કે જેના એંધાણથી હું તમને પૂર્વ સ્થિતિમાં મૂકું. જે હનુમાનની ખાતરી આપશે તે વેદધર્મમાં રહેશે, નહિ તે જૈનધર્મી થવું પડશે.” એ સાંભળી બધા બ્રાહ્મણ ખિન્ન મને ઘેર આવ્યા, અને એક મેળાવડો કર્યો, જેમાં બાળ, યુવાન, વૃદ્ધો બધાં હતાં. તેમાંથી એક વૃદ્ધે કહ્યું કે “આપણે બધા વર્ગોમાંથી એક એક મુખિયાએ મળી, નિરાહાર ત્રતે, રમેશ્વર સેતુબંધે જવું ત્યાં હનુમાન છે, ત્યાં જઈ જપ કરવો, એટલે રામચંદ્ર મહેર કરી આપણ બ્રાહ્મણોને અચલ શાસન આપશે. જે વર્ગને Page #413 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૮] દર્શન અને ચિંતન મુખી સંમિલિત ન થાય તેને દરેક વૃત્તિથી બહિષ્કૃત કર. એક દક્ષ બ્રાહ્મણે આ વૃદ્ધ કથનને સભામાં ત્રણ વાર ઉચ્ચ સ્વરથી તાળીપૂર્વક સૌને કહી સંભળાવ્યું. અને સૌને કહ્યું કે જે જવામાં પરાભુખ થશે તેને માથે અસત્ય આદિનાં બધાં પાપ છે. બધાને જતાં જોઈ કુમારપાલે બેલાવી કહ્યું કે ભિન્ન ભિન્ન ગાત્રવાળા બધા બ્રાહ્મણને કૃષિકર્મ અને ભિક્ષાટન જરૂર કરાવીશ. એ સાંભળી બધા વ્યથિત થયા, પણ ત્રણ હજાર બ્રાહ્મણએ તો એમ ઠરાવ્યું કે આપણે રામેશ્વર જવું જ, એ નિશ્ચય માટે અંદર અંદર દરેકે હસ્તાક્ષર કર્યા. અહીં વેદત્રયી નાશ પામે છે અને ત્રિમૂર્તિ કુપિત થાય છે, માટે અઢાર હજાર જણાએ રામેશ્વર જવું. આ ઠરાવ સાંભળી કુમારપાળે ગોભુજ વાણિયાઓને બેલાવી એ બ્રાહ્મણોને રોકવા કહ્યું. વ્યાસ કહે છે કે જે ગે ભુજ શ્રેષ્ઠ વાણિયાઓ જૈનધર્મમાં લિપ્ત ન હતા તેઓ આજીવિકાભંગના ભયથી મૌન રહ્યા અને રાજાને કહ્યું કે હે નૃપ ! આ કુપિત બ્રાહ્મણને કેવી રીતે રેકીએ ? એ તે શાપથી બાળી નાખે. કુમાળપાળે અડાલય (અડાલજ) માં થયેલા શોને બોલાવી કહ્યું કે તમે બ્રાહ્મણને રેકે. એ અડાલયજ શ માં કેટલાક જૈન હતા; તેથી તેઓએ રામેશ્વર જવા તત્પર બ્રાહ્મણને સંબોધી કહ્યું કે વર્તમાન કાળમાં રામ ક્યાં છે ? લમણ ક્યાં છે? અને હનુમાન ક્યાં છે ? અરે બ્રાહ્મણે ! આવા ભયાનક જંગલમાં ઘરબાર, યાં છોકરાં મૂકી એ દુષ્ટ શાસનવાળા રાજ્યમાં શા માટે જાઓ છે ? આ સાંભળી કેટલાક બ્રાહ્મણે રાજભયથી અને લાલચથી ચલિત થઈ જુદા પડ્યા અને કહ્યું કે બીજાઓ ભલે જાય આપણે તે કુમારપાળની આડે આવવાના નથી. ખેતી કરીશું, અને ભિક્ષાટન પણ કરીશું. આ રીતે પંદર હજાર જુદા પડથા. બાકીના ત્રણ હજાર ત્રિવેદી એટલે ત્રવિદ્યરૂપે વિખ્યાત થયા. બીજા પંદર હજારને રાજનો એ ભાગ અને થોડી પૃથ્વી આપી. એટલે તેઓ ચાતુર્વિદ્યરૂપે વિખ્યાત થયા. વળી રાજાએ કહ્યું, તમને વને કન્યા આપે, તમે કન્યા . પેલા ત્રણ હજાર ત્રિવેદીઓને રાજાએ કહ્યું કે તમે મારું માનતા નથી માટે તમારી વૃતિ કે સંબંધ કશું નહિ થાય. આ સાંભળી પેલા કટ્ટર ઐવિદ્યો સ્વસ્થાને ગયા. પેલા ચાતુર્વિદ્યએ ત્રિવેદીઓને સમજાવ્યું કે તમે ન જાવ અથવા જાવ તે જલદી પાછા આવે, જેથી રામે દીધેલ શાસનને જલદી ઉપભોગ કરે. એ સાંભળી ત્રવિદ્યાએ કહ્યું કે તમારે અમને કશું કહેવું નહિ. રામચંદ્ર જે વૃત્તિ બાંધી આપી છે તે જપ, હોમ, અર્ચન દ્વારા મેળવવા ત્યાં પાછા જઈશું. ચાતુર્વિધ્રોએ કહ્યું કે અમે Page #414 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૪૩૯ અહીંનું સંભાળીએ અને બધાના કામની સિદ્ધિ માટે તમે ત્યાં જાઓ. અંદર અંદર ભળી સહાયક થઈશું તે વૃત્તિ જરૂર પાછી મેળવીશું. એ નિશ્ચય પ્રમાણે પેલા વિદ્યો રામેશ્વર ગયા, અને ચાતુર્વિધો ત્યાં જ રહ્યા. વિદ્યોના ઉત્કટ તપથી રામે ઉદ્વિગ્ન થઈ હનુમાનને કહ્યું, તું જલદી જા. એ બધા ધર્મારણ્યવાસી બ્રાહ્મણે હેરાન થાય છે. એ બ્રાહ્મણને દુઃખ આપનારને ઠેકાણે લાવે જોઈએ. એ સાંભળી બ્રાહ્મણરૂપ ધરી, હનુમાને પ્રકટ થઈ આવેલા બ્રાહ્મણની પરીક્ષા કરી અને પૂછ્યું કે શા માટે આવ્યા છે ? તેઓએ કહ્યું કે સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા આદિ દેએ ત્રિમૂર્તિ માટે અમને રાખ્યા હતા અને પછી રામે જીર્ણોદ્ધાર કરતી વખતે ફરી અમને સ્થાપ્યા, અને હનુમાને ૪૪૪ ગામો વેતનરૂપે આપ્યાં. સીતાપુર સહિત ૧૩ ગામ પૂજા માટે આપ્યાં. ગભુજ નામના ૩૬ હજાર વાણિયાઓ બ્રાહ્મણનું પાલન કરવા નિયુક્ત થયા. તેમાંથી સવા લાખ દ્રો થયા, જેના ત્રણ ભાગ ગભુજ, અડાલજ અને માંડલિય થયા. હમણાં દુષ્ટ આમરાજા રામનું શાસન નથી માનતે. તેને જમાઈ કુમારપાલ દુષ્ટ છે. કારણ તે પાંખડીઓથી–ખાસ કરી બૌદ્ધધર્મી, જેના દ્રસૂરિથી પ્રેરિત થઈ અત્યારે રામનું શાસન માનતા નથી, અને લેપે છે. કેટલાક વાણિયાઓ પણ તેના જેવા દુર્બદ્ધિ થઈ રામ અને હનુમાનનું શાસન લેપે છે. હવે અમે હનુમાન પાસે જઈએ છીએ. જે તે અમારું ઇષ્ટ સિદ્ધ નહિ કરે તો અનાહાર વ્રત લઈ મરીશું. બ્રાહ્મણ રૂપધારી હનુમાને કહ્યું, હે દિ! કળિયુગમાં દેવ ક્યાં છે, પાછા જાઓ. પણ બ્રાહ્મણેએ તેને કહ્યું કે તું કોણ છે? ખરું રૂપ પ્રગટ કર. રામ છે કે હનુમાન? વ્યાસ–હનુમાને પિતાની ઓળખાણ આપી. હનુમાનનું દર્શન કરી બધા પ્રસન્ન થયા. હનુમાને કહ્યુંઆ કળિયુગમાં રામેશ્વર સેતુબંધ મૂકી ક્યાયે જતો નથી. હું નિશાની આપું છું તે એ રાજાને બતાવજે. તેથી એ જરૂર સાચું માનશે. એમ કહી તેણે પિતાના બે બાજુ ઉઠાવી ભુજાના વાળ એકત્ર કરી ભાજપત્રમાં બે પડી બાંધી આપી અને એ બ્રાહ્મણની કક્ષાઓમાં મૂકી: પિતાની ડાબી કાખના વાળની પડીકી બ્રાહ્મણની ડાબી કાખમાં અને જમણી કાખના વાળની પડીકી જમણું કાખમાં મૂકી, આ પડીકી રામભક્તને સુખદ અને અન્ય માટે ક્ષયકારિણે હતી. હનુમાને કહ્યું, જ્યારે રાજા નિશાની માગે ત્યારે વામ બાજીની પડીકી આપવી, અથવા એ રાજાના દ્વારમાં નાખવી એટલે તેનું સૈન્ય, ખજાનો, સ્ત્રીપુત્રાદિ સઘળું સળગી ઊઠશે. જ્યારે એ રાજા શ્રીરામે પ્રથમ બાંધી આપેલી વૃત્તિ અને ફરમાન ફરી પૂર્વવત્ કરી આપે અને હાથ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] દર્શન અને ચિંતનજેડી નમી પડે ત્યારે જમણ પડીકી નાખજે, તેથી સૈન્ય ખજાને, વગેરે બધું બળી ગયેલું પાછું 'પ્રથમની જેમ હતું તેવું જ થઈ જશે. હનુમાનનું એ વચન સાંભળી બ્રાહ્મણો ખૂશ થયા, ને જયધ્વનિ કર્યો. પાછા જવા ઉત્સુક થયેલા બ્રાહ્મણને હનુમાને એક મોટી વિશાલ શિલા ઉપર સૂવા કહ્યું. એ સૂતા અને ઊંધી ગયા એટલે હનુમાનની પ્રેરણાથી તેના પિતા વાયુએ તે શિલા છ માસમાં કાપી શકાય તેટલા લાંબા માર્ગને માત્ર ત્રણ મુહૂર્તમાં કાપી, ધમરણ્ય તીર્થમાં પહોંચાડી દીધી. આ ચમત્કાર જોઈ એ બ્રાહ્મણો અને ગામના બધા લોકો બહુ જ વિસ્મિત થયા. ત્યાર બાદ એ બધા બ્રાહ્મણે નગરમાં પહોંચ્યા. જ્યારે ત્યાં રાજાને માલૂમ પડ્યું ત્યારે તેણે એ બ્રાહ્મણોને બોલાવી કહ્યું કે શું રામ અને હનુમાન પાસે જઈ આવ્યા ? એમ કહી રાજાએ મોન પકડયું એટલે ઉપસ્થિત થયેલા બધા બ્રાહ્મણે અનુક્રમે બેસી ગયા અને કુટુંબ તથા સંપત્તિ સૈન્ય વિશે કુશળ સમાચાર તેઓએ પૂછળ્યા. રાજાએ કહ્યું, અરિહંત પ્રસાદથી બધું કુશળ છે. ખરી જીભ એ જ છે જે જિનેશ્વરની સ્તુતિ કરે છે, હાથ તેજ કે જેનાથી જિનપૂજા થાય, દષ્ટિ તે જ જે જિનદર્શનમાં લીન થાય, મન તે જ જે જિનેંદ્રમાં રત હોય. સર્વત્ર દયા કરવી ઘટે. ઉપાશ્રયમાં જવું અને ગુરુવંદન કરવું જોઈએ. નમસ્કાર મંત્રને જપ અને ૫ભૂષણ પર્વ કરવું જોઈએ, અને શ્રમણ (મુનિઓ)ને દાન દેવું જોઈએ. રાજાનું એ કથન સાંભળી બધા બ્રાહ્મણેએ દાંત પીસ્યા, અને છેવટે રાજાને કહ્યું કે રામે અને હનુમાને કહેવરાવ્યું છે કે તું બ્રાહ્મણની વૃત્તિ પાછી પૂર્વ ની જેમ કરી આપ. હે રાજન! રામના એ કથનને પાળ અને સુખી થા. રાજાએ જવાબમાં કહ્યું: જ્યાં રામ અને હનુમાન હોય ત્યાં જાવ. ગામ કે વૃત્તિ જે જોઈએ તે તેઓ પાસેથી મેળવો. હું તે તમને એક પણ કેડી દેનાર નથી. એ વચન સાંભળી બ્રાહ્મણે ગુસ્સે થયા અને હનુમાને આપેલી ડાબી પડીકી રાજદ્વારમાં ફેંકી ચાલ્યા ગયા. એ પડીકીને લીધે બધું સળગી ઊઠયું, હાહાકાર મચ્યું. તે વખતે નગ્નક્ષપણા હાથમાં પાતરાંઓ લઈ, દાંડાઓ પકડી, લાલ કાંબળો ઉઠાવી, કાપતા કાંપતા ઉઘાડે પગે જ દશે દિશામાં ભાગ્યા. હે વીતરાગ ! હે વીતરાગ! એમ બેલતા તેઓ એવી રીતે નાઠા કે કોઈનાં પાતરાં ભાગ્યાં, કેઈના દાંડા, અને કોઈનાં કપડાં ખસી ગયા. આ જોઈ રાજા ગભરાયો અને રડતો રડતો બ્રાહ્મણોનું શરણુ શોધવા લાગે. બ્રાહ્મણોને પગે પડી ભૂમિ પર આળેટી રામનામ લેતે તે બોલ્યો કે રામનું નામ એ જ સાચું છે. રામ સિવાય બીજા દેવોને જે માને છે તેને અગ્નિ બાળી નાખે છે. વિપ્ર, ભાગીરથી અને હરિ એ જ સારે છે. તે વિ! રામને અને તમારે Page #416 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૪૧ દિાસ છું. આગ શમાવો. હું તમારી વૃત્તિ અને શાસને ફરી સ્થિર કરી આપું છું. મારું વચન અન્યથા નહિ થાય. જે થાય તે બ્રહ્મહત્યા આદિનાં મહાપાપ મને લાગે. રામ અને બ્રાહ્મણે વિશે મારી ભક્તિ સ્થિર છે. તે વખતે બ્રાહ્મ એ દયા કરી જમણી પડીકી નાખી એટલે બધું શાંત થયું, અને બળી ગયેલ બધી વિસ્તુઓ ફરી હતી તેવી થઈ ગઈ. આથી રાજા અને પ્રજા પ્રસન્ન થયાં. દરેકે વૈષ્ણવધર્મ સ્વીકાર્યો. બ્રાહ્મણોને નવીન ફરમાને રાજાએ કરી આપ્યાં. કૃત્રિમ શાસ્ત્રના પ્રવર્તક વેદબાહ્ય પાખંડીઓને કાઢી મૂક્યા. પહેલાં જે ૩૬૦૦૦ ગોભુજે થયા હતા તેમાંથી અઢવીજ વાણિયા થયા.એ બધાને રાજાએ દેવ-બ્રાહ્મણની સેવા માટે મુકરર કર્યા. તેઓ પાખંડધર્મ છોડી પવિત્ર વૈષ્ણવ બન્યા પછી ક્રમે ક્રમે ત્રવિદ્યા અને ચાતુર્વિધ જાતિને રાજાએ ભેદ નક્કી કરી દરેકને જુદા જુદા નિયમો સ્વીકારાવ્યા. જે ગભુજ શો જૈન થયા ન હતા અને બ્રાહ્મણભક્ત હતા તેઓ ઉત્તમ ગણાયા અને જેઓએ જૈન થઈને રામનું શાસન જોયું હતું તેઓ કિંજસમાજમાં બહિષ્કત ગણાયા. રાજા કુમારપાળે પિલા ૧૫૦૦૦ બ્રાહ્મણો, જેઓ રામેશ્વર ગયા ન હતા તેઓને વૃતિહીન કરી ગામ બહાર રહેવાનું ફરમાવ્યું. રાજાએ કહ્યું, પાખડીએના સંસર્ગથી થયેલું મારું પાપ તમારા પ્રણામથી નાશ પામે. છે વિતમે પ્રસન્ન થાઓ. એ સાંભળી ત્રિવિધ વિ બોલ્યા–થવાનું જરૂર થાય છે. નીલકંઠ પણું નગ્ન થયા. મઢવંશજ સૈવિઘ અને ચાતુર્વેિદ્ય એ રીતે થયા. ચાતુર્વિઘો સુખવાસક ગામમાં રહ્યા. (સ્કંદપુરાણ ૩ બ્રહ્મખંડ, અ૦ ૩૬-૩૭–૩૮ બંગાળી આવૃત્તિ) ભાગવત અહિત રાજા પાખંડી નીવડશે. કોક, બેંક, કુટક દેશમાં અહંત નામનો રાજા રાજ્ય કરવાનું છે. તે રૂષભદેવનું આશ્રમાતીત પરમહંસયોગ્ય જીવન સાંભળશે. તેને તે અભ્યાસ કરશે. કળિયુગના પ્રભાવથી તેની બુદ્ધિ બગડશે અને તે નિર્ભય સ્વધર્મ છોડી સ્વબુદ્ધિથી પાખંડી મતનો પ્રચાર કરશે. કળિયુગમાં પહેલેથી બુદ્ધિ તે બગડેલી હેય જ, ને તેમાં વળી આ રાજા અધર્મને પ્રસાર કરવા મંડે એટલે અર્થાત્ જ લેકે વર્ણાશ્રમ ગ્ય આચાર છેડી દેશે. અને દેવોને અપમાન પહોંચાડનાર કામ કરશે; જેમ કે સ્નાન-આચમન ન કરવું, ગંદા રહેવું, લેચ કરે અથવા વાળ કાપવા વગેરે હલકાં કામ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૨ ] દર્શન અને ચિંતન ઈરછાનુસાર કરશે. કળિયુગ એટલે અધર્મનું પિયર. તેથી લેકેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એટલે દેવ, વેદ, બ્રાહ્મણ, યજ્ઞપુરુષ વિષે શ્રદ્ધહીન નાસ્તિક થશે. હે પરીક્ષિત! તે અરહત રાજાના પલકલ્પિત ધર્મને વેદને આધાર હશે નહિ. તે અર્વાચીન ધર્મો ઉપર અરહત રાજાની પછી પણ બીજા લેકે અંધ પરંપરાથી ચાલશે અને તેઓ પોતે જ પોતાની મેળે અંધતમ નરકમાં પડશે. (ભાગવત, સ્કંધ ૫, ૮૦ ૬ નિર્ણયસાગરની આવૃત્તિ) કૂર્મપુરાણ વૃદ્ધ (બૌદ્ધ ?) શ્રાવક, નિગ્રંથ (જૈનમુનિ) પંચરાત્રા કાપાલિક, પાશુપત અને તેના જેવા જ બીજા પાખંડી માણસ, જેઓ દુષ્ટાત્મા અને તામસ સ્વભાવના છે તેઓ જેનું વિશ્રાદ્ધભજન) ખાય છે તેનું તે શ્રાદ્ધ આ લેક અને પરલેકમાં ફલપ્રદ થતું નથી. - નાસ્તિક, હૈતુક, વેદાનભિજ્ઞ અને બધા પાખંડીઓને ધમર માણસે પાણી પણ આપવું ન જોઈએ. (કૂર્મપુરાણ, અ ૨૧, લેક ૩૨-૩૩ પૃ૦ ૬૦૨ તથા પૃ૦ ૬૪૧ પં. ૧૫) (નાટવિષયક) પરિશિષ્ટ ૨ પ્રબોધચંદ્રોદય શાંતિ–હે માતા ! હે માતા! તું ક્યાં છે? મને તું દર્શન દે કરુણ—(ત્રાસપૂર્વક) હે સ!િ રાક્ષસ ! રાક્ષસ! શાંતિ–ણ આ રાક્ષસ! કરુણુ–સખિ! જે, જે! જે આ ઝરતા મેલથી ચીકણી, બીભત્સ, દુઃખથી જવાય તેવી શરીર છવિવાળ, વાળને લોચ અને વસ્ત્રોને ત્યાગ ' કરેલ હેવાથી દુખથી જોવાય તે અને મેરની કલગી તથા - પિચ્છ હાથમાં રાખનાર આ તરફ જ આવે છે. શાંતિ-આ રાક્ષસ નથી, કિન્તુ એ નિર્વીર્ય છે. કહ્યું ત્યારે એ કેણ હશે ? શાંતિ-સખિ! પિશાચ હેય એવી શંકા થાય છે. કરણ–સખિ ! ચળકતાં કિરણોની માળાથી લેકને પ્રકાશિત કરનાર સૂર્ય જ Page #418 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૪a જ્યારે તેણે હોય ત્યારે પિશાચોને કેવી રીતે અવકાશ સંભવે? શાંતિ- ત્યારે તરત જ નરકના ખાડામાંથી ઉપર આવેલે કઈ નારકી હશે. (જોઈ અને વિચારપૂર્વક) અરે સમજાયું ! મહામહે પ્રવર્તાવેલો - આ દિગમ્બર સિદ્ધાંત છે. તેથી આનું દર્શન સર્વથા દૂરથી જ પરિહરવું યોગ્ય છે. (એમ ધારી પરાભુખ થાય છે.) કરુણું–સખિ! મુહૂર્ત માટે છે. જ્યાં સુધી હું અહીં શ્રદ્ધાને શોધું. (બંને તેમ જ ઊભાં રહ્યાં.) (ત્યાર બાદ પ્રથમ વર્ણવ્યા તે દિગ બર સિદ્ધાંત પ્રવેશ કરે છે.) દિગબર–એમ ! અરિહન્તને નમસ્કાર! નવકારવાળી પુરીની અંદર આત્મા દીવાની જેમ રહ્યો છે. આ જિનવરકથિત પરમાર્થ છે. અને એ મોક્ષસુખનો દાતા છે. અરે. શ્રાવકે ! સાંભળે. સંપૂર્ણ પાણીથી પણ મલમય પુલપિંડમાં શુદ્ધિ કેવી ? નિર્મલ સ્વભાવવાળો આત્મા ઋષિઓની સેવાથી જાણું શકાય? શું એમ કહે છે કે ઋષિઓની પરિચય કેવી ? લ્યો તે સાંભળો; ઋષિઓને દૂરથી ચરણમાં પ્રણામ કરવા, સત્કારપૂર્વક મિષ્ટભંજન આપવું, તેમ જ સ્ત્રીઓની સાથે રમણ કરતા એવા તેઓની ઈર્ષ્યા ન કરવી. (નેપથ સામું જોઈને) હે શ્રદ્ધ! પહેલાં આ તરફ (બંને ભયપૂર્વક નિહાળે છે) (ત્યારબાદ તેના જેવા જ વેષવાળી શ્રદ્ધા પ્રવેશ કરે છે.) શ્રદ્ધા–રાજકુલ શું આજ્ઞા કરે છે? (શાંતિ મૂચ્છિત થઈ પડે છે.) દિગંબર સિદ્ધાંત—તમે એક મુહૂર્ત પણ શ્રાવકના કુટુંબને ન ત્યજશે. શ્રદ્ધા–જેવી રાજકુલની આજ્ઞા. (એમ કહી ચાલી ગઈ) કરુણા–પ્રિય સખીએ ધીરજ રાખવી. માત્ર નામથી ભય ન ખા. કારણ, મેં હિંસા પાસેથી સાંભળ્યું છે કે પાખંડીઓને પણ તમે ગુણની પુત્રી શ્રદ્ધા હોય છે. તેથી એ તામસી શ્રદ્ધા હશે. શાંતિ–(આશ્વાસન મેળવી) એ એમ જ છે. કારણ કે દુરાચાયુક્ત અને દુઃખપૂર્વક જેવા યોગ્ય એવી આ અભાગણ (તામસી શહા) સદાચારવાળી અને પ્રિયદર્શનવાળી માને કેઈ પણ રીતે અનુસરતી, નથી. ભલે, ઠીક, ચાલે, આપણે બૌદ્ધાલયમાં પણ તેની શોધ કરીએ. . Page #419 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૪ ] દર્શન અને ચિંતન (શાંતિ અને કહ્યું જાય છે.) (પછી હાથમાં પુસ્તકધારી ભિક્ષુરૂપ બૌદ્ધાગમાં પ્રવેશે છે. ભિક્ષુ-વિચાર કરીને) હે ઉપાસકે! સર્વ પદાર્થો ક્ષણિક તથા નિરાત્મક છે. તેમ જ બુદ્ધિગત આંતરિક છતાં બહાર હેય એમ ભાસે છે. સંપૂર્ણ વાસના ગળી જવાથી તે જ બુદ્ધિસંતતિ હમણાં વૈષયિક છાયા વિનાની ભાસે છે. (ઘેડું ફરીને) અહો ! આ બૌદ્ધધર્મ સારે છે, કેમ કે એમાં સુખ અને મેક્ષ બને છે. મનહર ગુફા એ નિવાસસ્થાન છે. ઈછાનુકૂળ વૈશ્ય સ્ત્રીઓ છે, જોઈએ ત્યારે મળે એવું ઈષ્ટ ભજન, કોમળ પાથરણાવાળી સેજ, તરુણ યુવતીઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક સેવાયેલી એવી ચાંદનીથી ઉજજવલ રાત્રીઓ, શરીર સમર્પણની ઉત્સવ ક્રીડાથી ઉત્પન્ન થતા આનંદ સાથે પસાર થાય છે. કરુણા –સખિ ! આ કે? નવા તાડના ઝાડ જેવો લાંબો લટકતા ગેરઆ કપડાવાળો અને માત્ર ચોટલી રાખી મુંડાવેલ માથાવાળો એ આ તરફ જ આવે છે ? શાંતિ-સખિ એ બુદ્ધાગમ છે. ભિક્ષુ –(આકાશ સામું જોઈને) હે ઉપાસકે અને ભિક્ષુઓ! તમે બુદ્ધનાં વચનામૃત સાંભળો. (પુસ્તક વાંચે છે.) હું દિવ્યદૃષ્ટિથી લેકેની સુગતિ અને દુર્ગતિ જોઉં છું. સર્વ સંસ્કારો ક્ષણિક છે. સ્થિર એ આત્મા છે જ નહિ. માટે સ્ત્રીઓ ઉપર આક્રમણ કરતા એવા ભિક્ષુઓ પ્રત્યે ઈર્ષ્યા ન કરવી. કેમ કે ઈષ્ય એ ચિત્તનો મળ છે. (નેપથ્ય સામે જોઈને) હે શ્રદ્ ! આમ આવ. શ્રદ્ધા–(પ્રવેશ કરીને) રાજકુ! આપ ફરમાવો. ભિક્ષ –ઉપાસકે અને ભિક્ષુઓને ચિરકાળ સુધી વળગી રહે. શ્રદ્ધા–રાજકુલની જેવી આજ્ઞા. (ચાલી ગઈ.); શાંતિ–હે સખિ ! આ પણ તામસી શ્રદ્ધા. કરુણ--એમ જ. ક્ષપણક-( ભિક્ષુને જોઈ ઊંચે સાદે) રે ભિક્ષુક ! જરા આ તરફ. કાંઈ પણ ભિલું ક્રોધથી) ૨ દુષ્ટ ! પિશાચ જેવી આકૃતિવાળા ! એમ શું બકે છે ? ક્ષપણુક - અરે! ક્રોધ ત્યજ. કાંઈ શાસ્ત્રમાંથી પૂછું છું. Page #420 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૪૫ ભિક્ષ–રે ક્ષપણક! શાસ્ત્રની વાત પણ જાણે છે? ભલે, જરા વાર પ્રતીક્ષા ન કરું છું. (પાસે જઈને) શું પૂછે છે? ક્ષપણુક-કહેને જરા, ક્ષણમાત્રમાં નાશ પામનાર એ તું શાને માટે આ શ્રત ધારણ કરે છે? ભિક્ષુ-રે! સાંભળ. અમારી સંતતિમાં પડેલે, કોઈ વિજ્ઞાનરૂપ બીજે, વાસના નષ્ટ કરી મુક્ત થશે. ક્ષપણુક–કઈ પણ મવંતરમાં કઈ પણ મુક્ત થશે. તેથી હમણાં નષ્ટ થયેલા એવા તારા ઉપર તે કેવો ઉપકાર કરશે? બીજું પણ પૂછું છું. તને આ ધર્મ કોણે ઉપદે છે ? ભિક્ષુ અવશ્ય સર્વજ્ઞ બુદ્ધ ભગવાને આ જ ધર્મ ઉપદે છે. 'ક્ષપણક–અરે, અરે! બુદ્ધ સર્વજ્ઞ છે એમ તે શી રીતે જાણ્યું ? ભિક્ષ--અરે, તેના આગમથી જ બુદ્ધ સર્વજ્ઞ છે એમ સિદ્ધ છે. ક્ષપણુક–હે ભોળી બુદ્ધિના ! જે તેના જ કથનથી તેનું સર્વપણું તું માને છે તે તું પણ બાપદાદાઓ સાથે સાત પેઢી થયાં અમારે દાસ છે એ હું પણ જાણું છું. ભિક્ષુ-(ક્રોધથી) હે દુષ્ટ પિશાચ! મેલનો કાદવ ધારણ કરનાર ! કોણ, હું તારો દાસ ? ક્ષપણુક–હે વિહારની દાસીઓના યાર ! દુષ્ટ પરિવ્રાજક! આ દષ્ટાંત મેં જણાવેલ છે. તેથી તેને પ્રિય કાંઈક વિશ્વસ્તપણે કહું છું. બુદ્ધનું શાસન ત્યજી આહંત શાસનને અનુસરી દિગમ્બરમતને ધારણ કર. ભિક્ષુ–અરે! પિતે નષ્ટ થયો. હવે બીજાઓને નષ્ટ કરે છે ? એ કે સારે માણસ છે કે શ્રેષ્ઠ સ્વરાજ છેડી તારી પેઠે લોકમાં નિંદાપાત્ર પિશાચપણાને ઇચ્છે ? વળી, અરિહ તેના ધર્મજ્ઞાનની પણ શ્રદ્ધા કોણ રાખે છે? ક્ષપણક–પ્રહ-નક્ષત્રોની ગતિ અને સૂર્ય, ચંદ્ર ગ્રહણનું તાત્વિક જ્ઞાન, તેમ જ : નષ્ટ વસ્તુની પ્રાપ્તિનું સંધાન એ જેવાથી ભગવાનનું સર્વપણું : સાબિત જ છે. ભિક્ષુ-અનાદિ કાળથી ચાલતા જ્યોતિશ્ચક્રના જ્ઞાનથી ઠગાયેલ ભગવાને આ ' ', અતિ દુખદ વ્રત આચર્યું છે. દેહપ્રમાણ છવ, સંબંધ વિના ત્રણે લેકને કેવી રીતે જાણે છે? શું સુંદર ઝાળવાળો ઘટમાં મૂકેલે દી Page #421 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૬ ] દર્શન અને ચિંતન ઘરની અંદર પણ રહેલા પદાર્થોને પ્રકાશિત કરે? તેથી બંને લેકથી વિરુદ્ધ એવા આહંત મતથી શ્રેષ્ઠ શ્રાદ્ધ મતને જ સાક્ષાત્ સુખજનક અને અત્યંત રમણીય અમે જોઈએ છીએ. શાંતિ––સખી! બીજે જઈએ. કરુણા–ભલે એમ જ. (બને ચાલે છે.) શાંતિ–(સામે જોઈને) આ સેમસિદ્ધાંત. ઠીક અહીં પણ અનુસરીએ ( ત્યાર બાદ કાપાલિક રૂપધારી સેમસિદ્ધાંત પ્રવેશે છે.). સેમસિદ્ધાંત–(ફરીને) મનુષ્યનાં હાડકાંની માળાથી ભૂષિત, સ્મશાનવાસી, મનુષ્યની ખોપરીમાં ભોજન કરનાર એ હું ગાંજનથી શુદ્ધ થયેલ નેત્ર વડે પરસ્પર ભિન્ન એવા જગતને ઈશ્વરથી અભિન્ન જેઉં છું. ક્ષપણુક–આ ક પુરુષ કાલિક વ્રતને ધારણ કરે છે? માટે એને પણ પૂછું. રે કાપાલિક ! મનુષ્યઅસ્થિની માળા ધારણ કરનાર ! તારે ધર્મ અને મોક્ષ કેવો છે? કાપાલિક–હે ક્ષપણુક ! અમારા ધર્મને સમજી લે. અગ્નિમાં મગજ, આતરડાં, ચરબીથી પૂર્ણ માંસની આહુતિઓ આપતા એવા અમારું પારણું બ્રાહ્મણની ખોપરીમાં ભરેલ દારૂ પીને થાય છે. સુરતના કાપેલ કઠોર ગળામાંથી ઝરતા લોહીની ધારથી ચળકતા એવા પુરુષનાં બલિદાનથી પૂજાવા દે... મહાભેરવ અમારે દેવ છે. ભિક્ષુ-(કાન બંધ કરીને) બુદ્ધ! બુદ્ધ ! અહે ભયંકર ધમચરણ! ક્ષપણક_અરિહંત! અરિહંત ! અહે, ઘેર પાપ કરનાર કેઈએ આ બિચારાને ઠગે છે. કાપાલિક-(ધ સાથે) હે પાપ! હે નીચ પાખંડી ! મૂડેલ માથાના ! ગુચ્છાદાર કેશવાળા ! વાળ ઉખાડી ફેંકનાર ! અરે! ચૌદ લેકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારને પ્રવર્તક, વેદાન્તમાં પ્રસિદ્ધ એવા સિદ્ધાન્તના વૈભવવાળા ભગવાન ભવાનીપતિ ઠગનાર છે ત્યારે આ ધર્મને મહિમા બતાવીએ. હરિ, હર, ઈન્દ્ર વગેરે શ્રેષ્ઠ દેવોને હું ખેંચી લાવું છું, આકાશમાં ચાલતાં નક્ષત્રની ગતિઓ પણ હું રોકું છું, પહાડ અને નગર સહિત આ પૃથ્વીને જલપૂર્ણ કરીને સંપૂર્ણ તે પાણી ફરી ક્ષણમાત્રમાં પી જાઉં છું; એ વાત તું સમજી જા.. Page #422 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન '[ ૧૧૪૭ ક્ષપણુક–હે કાપાલિક! એથી જ હું કહું છું કે કઈ ઇન્દ્રજાળિયાએ માયા બતાવી તને ઠગે છે. કાપાલિક––હે પાપ ! ફરી પણ પરમેશ્વરને ઇન્દ્રજાલિક કહી આક્ષેપ કરે છે? તેથી આનું દુષ્ટપણું સહન કરવું એગ્ય નથી. (તરવાર ખેંચીને) તે ખૂબ સારી રીતે આના આ વિકરાળ તરવારથી કાપેલ ગળાની નાળમાંથી નીકળતા ફીણદાર અને પરપોટાથી ભરેલા લેહીથી ડભડભ કરતા ડમના ખડખડાટથી આવાન કરાયેલ ભૂતવર્ગોની સાથે. મહાભેરવીને તર્પણ આપું છું. (એમ કહી તરવાર ઉગામે છે.) ક્ષપણુક–(ભયથી) હે મહાભાગ ! અહિંસા એ પરમધર્મ છે. (એમ કહી. ભિક્ષુના મેળામાં ગરી જાય છે.) ભિક્ષુ–(કાપાલિકને વાર) હે ભાગ! કુતૂહલમાં થયેલ વાફકલહમાત્રથી. એ બિચારા ઉપર પ્રહાર કરે એગ્ય નથી. (કાપાલિકા તરવાર, પાછી ખેંચી લે છે.) ક્ષપણક–(આશ્વાસન મેળવી) મહાભાગે એ પ્રચંડ ક્રોધાવેશને શમાવ્યો હોય તો હું કાંઈક પૂછવા ઈચ્છું છું. કાપાલિક–પૂછ. ક્ષપણુક-તમારો પરમ ધર્મ સાંભળે. હવે સુખ અને મેક્ષ કે છે કાપાલિક–સાંભળ. કયાંય પણ વિષય વિના સુખ નથી જોયું. આનંદાનુભવ વિનાની છવદશારૂપ પાષાણુ જેવી જડ મુક્તિને કોણ ચાહે? મુક્ત પુરુષ પાર્વતી જેવી સુંદર સ્ત્રી વડે સાનંદ આલિંગન પામી ક્રીડા કરે છે. એમ ચંદ્રશેખર ભવાનીપતિએ ભાખ્યું છે. ભિક્ષુ–હે મહાભાગ! સરાગને મુક્તિ એ વાત શ્રદ્ધા કરવા જેવી નથી. ક્ષપણુક–હે કાપાલિક! જો ગુસ્સે ન થા તે કહું છું શરીરધારી અને રાગી | મુક્ત થાય એ પરસ્પર વિરુદ્ધ છે. કાપાલિક–(મનમાં) અ! આ બન્નેનું મન અશ્રદ્ધાગ્રસ્ત છે. માટે આમ થવા દે. (ખુલ્લું) હે શ્ર! જરા આ તરફ. (ત્યાર બાદ કપાલિનીનું રૂપ ધારણ કરતી શ્રદ્ધા પ્રવેશે છે.) કરણ–હે સખિ જે, જે! રજમની પુત્રી શ્રદ્ધા. જે આ શોભતાં નીલકમલ નાં જેવાં લેનવાળી, મનુષ્યાસ્થિની માળાથી ભૂષિત, નિતંબ અને Page #423 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૮ ] દર્શન અને ચિંતન પુષ્ટ સ્તનના ભારથી મંદ એવી આ પૂર્ણચંદ્ર જેવા મુખવાળી વિલાસિની છે. શ્રદ્ધા–ફરીને) આ રહી છું. હે સ્વામિ ! ફરમાવે. કાપાલિક–હે પ્રિયે ! પહેલાં એ દુરભિમાની ભિક્ષુને પકડ. (શ્રદ્ધા ભિક્ષુને - ' ભેટે છે.) ભિક્ષુ-(આનંદપૂર્વક ભેટી, રોમાંચ બતાવી કાનમાં) અહા ! કાલિનીને સ્પર્શ સુખદાયી છે. કેમ કે તીત્ર રાગથી ભુજયુગલ વડે મર્દિત પુષ્ટ સ્તનભાર વડે મેં માત્ર કેટલીક જ રડેને ગાઢ નથી આલિંગી. જે કપાલિનીના પીન અને ઉન્નત સ્તનના આલિંગનથી ઉત્પન્ન થયેલ હર્ષાતિરેક ક્યાંય પણ પ્રાપ્ત થયે હોય તો હું સેંકડો વાર બુદ્ધોના સોગન ખાઉં છું. અહા ! કાપાલિકાની ચર્યા પવિત્ર છે. સેમસિદ્ધાંત પ્રશંસનીય છે. આ ધર્મ આશ્ચર્યકારી છે. હે મહાભાગ ! હવે અમે બિલકુલ બુદ્ધનું શાસન ફેંક્યું. અને મહાદેવના સિદ્ધાંતમાં દાખલ થયા છીએ. તેથી તું આચાર્ય અને હું શિષ્ય છું. મને પરમેશ્વરી દીક્ષામાં દાખલ કર. ક્ષપણુક–અરે ભિક્ષુક ! કપાલિનીના સ્પર્શથી તું દૂષિત થયે છે. તેથી તું દૂર ખસ. ભિક્ષુન્હે પાપી ! તું કાલિનીના સ્પર્શીનંદથી વંચિત છે. કાપાલિક–હે પ્રિયે! ક્ષપણને પકડ. (કપાલિની ક્ષપણકને ભેટે છે.) ક્ષપણુક–(રેમાંચપૂર્વક) અહો અરિહંત! અહે અરિહંત ! કપાલિનીનું સ્પર્શ સુખ! હે સુંદરી ! દે, દે ફરી પણ અંકપાલી–ઉસંગભાગ; અરે, મહાન ઈન્દ્રિયવિકાર ઉપસ્થિત થયે. ત્યારે છે કોઈ ઉપાય? અહીં શું યોગ્ય છે? ઠીક, પીંછીથી ઢાંકીશ. અયિ ! પુષ્ટ અને સઘન સ્તનથી શેભતી, ભયભીત મૃગના જેવા લેનવાળી, તું કપાલિની જે ભાવે વડે સ્મરણ કરે તે શ્રાવકે શું કરશે ? અહો! કાપાલિકનું દર્શન જ એક સુખ મોક્ષનું સાધન છે. હે. કાપાલિક! હવે હું તારો દાસ છે. મને પણ મહાભૈરવના શાસનમાં દીક્ષા આપ. કાપાલિક—બેસી જાવ. (બંને તેમ કરે છે.) ( કાપાલિક ભાજન લઈને ધ્યાન ધરે છે.) શ્રદ્ધા–ભગવાન! દારૂથી ભાજન ભરેલું છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રલકિતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૪૯કાપાલિક–(પીને બાકીનું ભિક્ષુ અને ક્ષપણકને અર્પે છે.) આ પવિત્ર અમૃત પીઓ. એ ભવનું ભેષજ છે. એને ભૈરવ પશુપાશ (સંસારબંધ)નો નાશનું કારણ કહે છે. (બંને વિચારે છે. ) ક્ષપણક–અમારા આહંત શાસનમાં મદ્યપાન નથી. ભિક્ષુ–કેવી રીતે કાપાલિકનું એઠું મધ પીશ? કાપાલિક–( વિચાર કરીને, ખાનગી) હે શ્રદ્ધ! શું વિચાર કરે છે ? આ બંનેનું પશુત્વ હજી પણ દૂર થતું નથી. એ મારા મુખના સંસર્ગદેષથી મધને અપવિત્ર માને છે. તેથી તું જ પિતાના મુખના માથી પવિત્ર કરી એ સૂરા આ બંનેને ભેટ કર; કારણ, ઋતિકારે પણ કહે છે કે સ્ત્રીઓનું મુખ તે સદાશુચિ છે. શ્રદ્ધા–જેવી ભગવાનની આજ્ઞા. (પાનપાત્ર લઈ પાઈને, તેમાંથી બચેલું મધ આપે છે.) ભિક્ષુ–મોટી કૃપા. (એમ કહી પ્યાલે લઈ પીએ છે.) મધનું સૌન્દર્ય આશ્ચર્યકારી છે. અમે વિકસ્વર બકુલપુષ્પના સુગંધ જેવી મધુર અને સ્ત્રીના મુખથી એંઠી એવી સુરા વેશ્યાઓની સાથે કેટલીયવાર અવશ્ય પીધી છે. અમને લાગે છે કે કાલિનીના મુખમાથી સુગંધિત થયેલ આ મદિરાને નહિ મેળવીને જ દેવગણ અમૃતની. સ્પૃહા કરે છે. ક્ષપણક–હે ભિક્ષુ ! બધું ન પી. કપાલિનીના મુખથી એંઠી મદિરા મારે માટે. પણ રાખ. (ભિક્ષુ ક્ષપણુકને ખ્યાલે ધરે છે.) * * ક્ષપણુક-(પીને) અહે! સુરાની મધુરતા અજબ છે! સ્વાદ અજબ છે, * ગંધ અજબ છે અને સૌરભ પણ અજબ છે! લાંબો વખત થયાં આહંત શાસનમાં પડેલે હું આવા સુરાસથી વંચિત જ ન રહી ગયો. હે ભિક્ષ! મારાં અંગે ભમે છે. ત્યારે સૂઈ જઈશ. ભિક્ષુ–એમ કર. (બંને તેમ કરે છે.) ' ' કાપાલિક–હે પ્રિયે ! મૂલ્ય વિના જ બે દાસે તે ખરીદી લીધા. તેથી જરા નાચીએ. (બને નાચે છે.) ક્ષપણક–અરે ભિક્ષુ! કાપાલિક અથવા આચાર્ય કપાલિની સાથે સુંદર નાચે. છે, માટે તેઓની સાથે આપણે પણ નાચીએ. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૦ ] દર્શન અને ચિંતન ભિક્ષુ~~આચાય ! આ દર્શન અત્યંત આશ્ચય કારી છે. જેમાં કલેશ વિના જ ષ્ટિ અર્થો સિદ્ધ થાય છે. ( કેકથી સ્ખલનાપૂર્વક નાચે છે.) ક્ષપણક— અયિ પીનસ્તની ઈત્યાદિ પ્રથમનુ જ ખેલીને, ) કાપાલિક—તું એ કેટલું આશ્રય જોયાં કરે છે? + + -- ક્ષપણુક—મહારાજ મહામેાહની આજ્ઞાથી કાપાલિક—કહે, કાં છે દાસીની પુત્રી ! લાવુ છું. * + સત્ત્વની પુત્રી શ્રદ્ધાને લાવે. આ હું તેને જલદી જ વિદ્યાબળથી ક્ષપણુક—( ખડી લઇ ગણિત કરે છે.) શાંતિ—સખિ ! અભાગિઆનું આ માતા વિશે જ સભાષણ સાંભળું છું. 'તે ધ્યાનપૂર્વક સાંભળીએ. Ο કરુણા—હૈ સખિ ! એમ કરીએ. ક્ષષણક——— ગાથા ગણીને) જળમાં, સ્થળમાં, ગિરિગન્હેર કે પાતાળમાં નથી. તે વિષ્ણુભક્તિની સાથે મહાત્માઓના હૃદયમાં વસે છે. કરુણા—સહ) સખિ ! ભાગ્ય ચઢિયાતું છે કે શ્રાદેવી વિષ્ણુભક્તિની પાસે જ છે. શાંતિ—(હ સૂચવે છે.) ભિક્ષુ——કામથી મુક્ત એવા ધર્મની પ્રવૃત્તિ કયાં છે? ક્ષપણુક કરી ગણીને) જળ, સ્થળ, ગિરિગર કે પાતાળમાં નથી. તે તે વિષ્ણુભક્તિની સાથે જ મહાત્માના હૃદયમાં વસે છે. શ્રદ્ધા——ત્યારબાદ હે દેવી ! દુષ્ટ મહામાહે પાખંડ તર્ક સાથે બધા પાખડ આગમોને લડાઈ માટે પ્રથમ ગાઠવ્યા. એટલામાં અમારા પણ સૈન્યને માખરે વેદ, ઉપવેદ, અંગ, ઉપાંગ, પુરાણ, ધર્મશાસ્ત્ર, આદિથી શોભતી સરસ્વતી પ્રકટ થઈ. વિષ્ણુભક્તિ પછી પછી ! શ્રદ્ધા—હૈ દેવી ! પછી વૈષ્ણવ, શૈવ, અને સૌર આદિ આગમા સરસ્વતીદેવી સન્મુખ આવ્યા. Page #426 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન વિષ્ણુભક્તિ પછી, પછી ! શ્રદ્દા—બાદ સાંખ્ય ન્યાય, કણાદ, મહાભાષ્ય, પૂર્વમીમાંસા આદિ નાથી વેષ્ટિત વેદત્રયી જાણે ત્રિનેત્ર કાત્યાયની હોય તેમ સરસસ્વતી સન્મુખ પ્રકટ થઈ. શાંતિ—એ વિરાધી દર્શોને એકત્ર કેમ મળ્યાં ? શ્રદ્ધા—હે પુત્રી શાંતિ! એ દના જો કે પરસ્પર વિરોધી છે, છતાં ખધાં વેદપ્રસૂત હાવાથી જ્યારે વેદના કાઈ વિરોધ કરે ત્યારે બધાં એકસપી થઈ વેદવરાધીની સામે થાય છે. [ ૧૧૫૧ વિષ્ણુભક્તિ પછી, પછી ! શ્રદ્ધા—હે દેવી ! ત્યારબાદ મહામેાહનાં એ પાખંડના અને અમારા આસ્તિક દશા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તેમાં એ પાખડીઓએ લોકાયતશાસ્ત્રને આગળ કર્યું. હતું. પણ તે તો અંદરોઅંદર સૌના સંધષણ થી જ નષ્ટ થયુ. અને બીજા પાખડી આગમા તે સત્ય આગમરૂપ સમુદ્રના પ્રવાહમાં બિલકુલ છિન્નભિન્ન થઈ ગયા. બૌદ્ધો સિંધ, ગાંધાર, પારસિક, આન્ધ્ર, દૂષ્ણુ, વંગ, કલિંગ, આદિ મ્લેચ્છપ્રચુર દેશોમાં દાખલ થઈ ગયા. પાખંડ, દિગમ્બર, કાપાલિક, વિગેરે તા પામર લેાકેાથી ભરેલા પંચાલ, માલવ, આભીર, આવત ભૂમિમાં દરિઆ નજીક છૂપી રીતે સંચરે છે. ન્યાયયુક્ત મીમાંસાના પ્રહારથી જર્જરિત થએલા એ નાસ્તિકાના તર્કો તે જ પાખડી આગમાની પાછળ પાછળ પલાયન કરી ગયા. (પ્રોધચંદ્રોદય અંક ૩ પૃષ્ઠ. ૯૯) ( દ્વવિષયક) પરિશિષ્ટ ૩ તત્રવાર્તિક સામ્ય, યાગ, પાંચરાત્ર, પાશુપત, બૌદ્ધ અને જૈનનને માનેલાં ધર્મોધર્મનાં કારણાને કાઈ ત્રણવેદને જ્ઞાતા સ્વીકારતા નથી. એ એ નાની માન્યતાઓમાં પણ વેદની છાયા તે આવી જ ગઈ છે. તે તે દર્શનના આદ્ય પુરૂષે એ માન્યતાઓને ચલાવવામાં ખાસ ઉદ્દેશ તરીકે લેાકસંગ્રહ, લાભ, પૂજા, અને ખ્યાતિને રાખેલાં છે તથા એ માન્યતાએ વેદત્રયથી વિપરીત છે; દૃષ્ટ શાભા ઉપર નિર્ભર છે, પ્રત્યક્ષ, અનુમાન,ઉપમાન અને અર્થોંપત્તિ વગેરે Page #427 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૨] દર્શન અને ચિંતન પ્રમાણેની યુક્તિઓ દ્વારા સ્થપાએલી છે. તથા એ માન્યતાના પ્રવર્તકોએ એ માન્યતાઓને શ્રુતિ સ્મૃતિમાં મળતાં અહિંસા, સત્ય, દમ, દાન અને દયા વગેરેના ભાવને ઢેળ ચડાવીને પોતાની સિદ્ધિના પ્રભાવે (એટલે ઝેર ઉતારવાની વિદ્યા, ઉચ્ચાટનવિદ્યા, ઉન્માદનવિદ્યા, મૂઠ મારવાની વિદ્યા-વગેરે કઈ સિદ્ધિના પ્રભાવે) આજીવિકા માટે ચલાવેલા છે. જે અમે અમારે અનાદર દર્શાવીને એ માન્યતાઓની ઉપેક્ષા કરીને બેસી રહીએ અને એ માન્યતાઓનું અપ્રામાણિકપણું ન ઠરાવીએ તો બીજાઓ. પણ “એ માન્યતાઓનું અપ્રામાણિકપણું ન જ કરી શકે” એમ માનીને, સમદષ્ટિ બની જાય અથવા એ એ માન્યતાઓની શભા સુકરતા અને તર્ક. યુક્તતા જોઈને કે કળિકાળને લીધે યક્ત પશુહિંસા વગેરેનો ત્યાગ કરી ભ્રમમાં પડી જાય. જે પિતે જાતે ક્ષત્રિય હોવા છતાં ક્ષત્રિચિત ધર્મનો ત્યાગ કરી ઉપદેશકો અને ભિક્ષુનો ધર્મ સ્વીકારે એવા તે સ્વધર્મીતિક્રમી મનુષ્ય વિષે “એ શુદ્ધ ધર્મને ઉપદેશ કરશે, એવો તે કાંઈ વિશ્વાસ રાખી શકાય? " જે મનુષ્ય પરલક વિરુદ્ધ પ્રવૃતિઓ કરે છે તેને ત્યાગ દૂરથી જ કરે જોઈએ-જે પિતાની જાતને છેતરે છે તે બીજાનું હિત શી રીતે કરી શકે ? આ પ્રકારને ધર્મ વ્યતિક્રમ (ધર્મવાળ) બુદ્ધ વગેરેએ કરેલે છે અને એ હકીકત અલંકારબુદ્ધિ નામના ગ્રંથકારે આ પ્રમાણે જણાવેલી છે. લેકમાં જે કાંઈ કાળાં કામ થાય છે તે બધાને ભાર મારા ઉપર, આવો અને લોક એ કાળાં કામના પરિણામથી મુક્ત બને” આ જાતને વિચાર એ અલંકાર બુદ્ધિએ બુદ્ધના નામે જણાવેલ છે. એથી એમ જણાય છે કે, તે બધે પિતાના ક્ષાત્ર ધર્મને ત્યાગ કરી લેકહિતને માટે બ્રાહ્મણચિત. ઉપદેશધર્મને સ્વીકારેલે અને સ્વધર્મને અતિક્રમ કરેલે–તંત્રવાર્તિક પૃ૧૧૧ શાંકરભાષ્ય વળી બાહ્યાર્થવાદ વિજ્ઞાનવાદ, શૂન્યવાદ, એ પરસ્પર વિરુદ્ધ ત્રણે વાદને ઉપદેશ કરતા બુદ્ધ પિતાનું અસંબદ્ધ પ્રલાપીપણું સ્પષ્ટ કર્યું છે. અથવા લેકે ઉપર બુદ્ધને એવો પ્રદેષ છે કે આ બધી પ્રજા પરસ્પર વિરુદ્ધ અર્થનું જ્ઞાન કરી મેહમાં પડે. [ શાંકર ભા. અ. ૨, પાંડ ૨, મૂ૦ ૩૨... Page #428 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૫a સાંખ્યતવકૌમુદી આકથનથી અયુક્ત એવા શાક્યભિક્ષુ, નિથિક, સંસારચક વગેરે આગમાભાસોનું નિરાકરણ થાય છે. એ આગમનું અયુક્તપણું નીચેનાં કારણોથી જાણવું. ૧. મનુ વગેરેએ નિંદા કરી છે માટે. ૨. વેદરૂપ મૂળ રહિત છે માટે. ૩. પ્રમાણ વિરુદ્ધ અર્થને કહે છે માટે, ૪. કેઈક જ પ્લેચ્છ વગેરેએ અને પશુ જેવા અધમ પુરુષોએ સ્વીકાર કરેલે છે માટે. સાંખ્યતત્ત્વકૌમુદી પૃ. ૪૧-૪૨ (કલકત્તા આવૃત્તિ). [૨] પ્રતુસ્ત લેખમાળા માટે આગળ વૈદિક સાહિત્યને ઉપગ થયે છે. આ લેખમાં જૈન સાહિત્યને ઉપયોગ કરવા ધાર્યો છે. પ્રાચીન કાળમાં જૈન સાહિત્યને વિભાગ વસ્તુની દૃષ્ટિએ કરવામાં આવ્યો છે, જે બહુ વ્યાપક અને સર્વસંમત છે. પશ્ચિમીય વિદ્વાને વળી નવી જ દષ્ટિએ જૈન સાહિત્યને વિભાગ કરે છે. એ વિભાગોને બાજુએ રાખી એતિહાસિક અને તુલનાત્મક દષ્ટિએ લખવા ધારેલ પ્રસ્તુત લેખમાં વધારે ઉપયોગી થાય તેવા જૈન સાહિત્યના વિભાગ, માત્ર લેખની સગવડ ખાતર, નીચે પ્રમાણે કરવામાં આવે છે. ૧. આગમ ૩. ખંડનાત્મક ૨. ચરિત ૪. તર્ક તે પહેલા વિભાગમાં પ્રાચીન આગમ અને તેના ઉપરની બધી વ્યાખ્યાઓને સમાવેશ થાય છે. બીજામાં મધ્યકાળમાં રચાયેલ કથા, આખ્યાન, આખ્યાયિકા આદિ જીવનવર્ણનવાળા ગ્રંથો આવે છે. ત્રીજામાં મુખ્યપણે પરમતનું ખંડન કરી સ્વમતનું સ્થાપન કરવાના ૧. દ્રવ્યાનુયેગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ. આ માટે જુઓ પુરાતત્ત્વ વર્ષ ૨ જું પૃ. ૧૨૨ પં. બેચરદાસજીને લેખ. ૨. તત્વવિદ્યા, વિશ્વવિદ્યા અને માનસશાસ્ત્ર. વિસ્તાર માટે જુઓ છે. લેયમાન લિખિત નિબંધને ગુજરાતી અનુવાદ : “બુદ્ધ અને મહાવીર” પૃ. ૩૩. ૭૩ Page #429 -------------------------------------------------------------------------- ________________ -૧૧૫] દર્શન અને ચિંતન હેતુથી લખાયેલ પ્રથો આવે છે. અને ચોથામાં પ્રમાણ-પ્રમેયાદિનું તર્કપદ્ધતિએ નિરૂપણ કરનાર ગ્રંથો આવે છે. શ્વેતાંબર શાખાનું સાહિત્ય આ ચારે ભાગમાં ઉપલબ્ધ થાય છે, અને દિગંબર શાખાઓનું ત્રણ ભાગમાં. એમાં આગમ ગ્રંથ નથી. જૈન સાહિત્યમાં આગમ એ મુખ્ય છે. વેદે અને ત્રિપિટકોની પેઠે તેની પાઠસંકલન, વિભાગવ્યવસ્થા અને સંશોધન એ બધું જેકે રચનાના સમય પછી થયું છેછતાં તેની પ્રાચીનતા લુપ્ત થઈ નથી. વિશિષ્ટ વિચારપ્રવાહ, ભાષાનાં નાનાં રૂપો અને કેટલાંક વર્ણને એ બધું મૂળ આગમ ગણધરેએ રચ્યાં છે એવી જૈન પરંપરાનું સમર્થન કરે છે. એની રચનાને સમય એટલે ભગવાન મહાવીરની નજીકનો સમય છે. આ સમય એટલે દીર્ધ તપસ્વી મહાવીરે જીવનમાં ઉતારેલ અહિંસાપ્રધાન આચાર અને અનેકાંતપ્રધાન વિચારસરણીની સ્થાપનાને સમય. એ સમયમાં મહાવીરના જીવંત આચાર અને પિતા પોતાના જીવનમાં ઉતારી સ્વસિદ્ધાંત સ્થાપવાની જ ભાવના શિષ્યોમાં મુખ્ય હતી. આંતરિક ગ્યતાને જ માન અપાતું અને તે રીતે ક્રાંતિનું કામ ચાલતું. પિતાને વિરુદ્ધ લાગતા આચાર અને વિચારોનું નિરસન આદર્શ જીવનથી થતું, માત્ર શબ્દથી નહિ. એ વખતે ભગવાન મહાવીરના સિદ્ધાંતના રચનાત્મક કાર્યોની જ મુખ્યતા હતી અને વિરોધી મંતવ્યના ખંડનાત્મક કાર્યની ગૌણતા હતી. અનુયાયીઓની સંખ્યા કરતાં ગ્યતાના પ્રમાણ તરફ વધારે ધ્યાન અપાતું, ને તે રીતે સ્વપક્ષના નિર્માણનું કાર્ય ચાલતું. પોતાના સિદ્ધાંત ઉપરના અચળ અને • જાગતી શ્રદ્ધાને લીધે જો કે તે પ્રચલિત અને બ્રાંત જણાતા અનેક આચારવિચારવિષયક મંતવ્યના સંબંધમાં પિતાને વિરોધ સ્પષ્ટપણે બતાવવામાં આવતો, છતાં તે વિરોધી મંતવ્ય ધરાવનાર વ્યક્તિ કે સમૂહ વિશે ઠેષવૃત્તિ ન કેળવતો માત્ર ઉદાસીનતા દાખવવામાં આવતી. એ જ કારણને લીધે આપણે આગમ ગ્રંથો પૈકી કેટલાક અંગ ગ્રંથમાં પરમતના નિરસન કે ઉલ્લેખ પ્રસંગે કેઈ વ્યક્તિ કે પક્ષ વિશેષનું નામ નથી જેતા; માત્ર તેમાં પરમતવિરેધસૂચક મિચ્છાદષ્ટિ, અનાર્યદર્શન, બાલ, મંદ, આદિ શબ્દ જોઈએ છીએ. આગમગત એવા ઊંડાણથી વાંચતાં મન ઉપર એવી છાપ પડે છે કે તેમાં સાંપ્રદાયિકતા નથી, પણ તેમાં સ્વસિદ્ધાંતની જાગતી શ્રદ્ધા અને તેથી પ્રામાણિકપણે તે પરમતનો વિરોધ માત્ર છે. જૈન સાહિત્યમાં મૂળ આગમ પછી બીજું સ્થાન તેના વ્યાખ્યાગ્રંથનું છે. આગમના વ્યાખ્યાગ્ર મુખ્યપણે ચાર ભાગમાં વહેંચાય છેઃ નિર્યુક્તિ, Page #430 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૫૫ ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા. એમાં નિર્યુક્તિ એ પ્રાચીન છે. નિર્યુક્તિના કર્તા આચાર્ય ભદ્રબાહુ મનાય છે. તેઓ મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તના સમકાલીન હતા. એ સમય એટલે ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૧૦૦ વર્ષ -વ્યતીત થઈ ગયા પછી સમય. આ વખતે પ્રથમની પરિસ્થિતિ સંપૂર્ણપણે રહી ન હતી. એ સમયમાં સિદ્ધાંત સ્થાપનના કાર્ય સાથે પ્રથમ સ્થપાયેલ સ્વપક્ષના રક્ષણનું કાર્ય પણ આવી પડયું હતું અને તેટલા જ માટે વિરોધી પક્ષની હરીફાઈમાં ઊતરવાનું અને બનતે પ્રયત્ને તેને પરાસ્ત કરવાનું કાર્ય પણ ઉપસ્થિત થયું હતું. રાજસભામાં જવાનું અને રાજાશ્રયમાં પક્ષની સલામતી જોવાનો પરાશ્રયી પ્રસંગ સહુને સમાન રીતે પ્રાપ્ત થયો હતો. પરપક્ષના વિજયમાં જ સ્વપક્ષનું તેજ છે એમ માનવા અને બનાવવાની પરાવલંબી પ્રથા બધા સંપ્રદાયોમાં શરૂ થઈ હતી. વિરાધી મેત ધરાવનાર વ્યક્તિ કે સમૂહની અવમાનના થાય એવા ભાવ અને પ્રવૃત્તિનો જન્મ થઈ ગયો હતો. તત્કાલીન કોઈ પણ સંપ્રદાય એ પરિસ્થિતિથી મુક્ત ન હત; જોકે હજી મધ્યકાળની સાંપ્રદાયિક કટુકતા દાખલ થઈ ન હતી. તથાપિ સ્વપારાગ અને તજજન્ય પરપષનું વિરલ પણ ચોકકસ વાતાવરણ તૈયાર થયું હતું. - આ વાતાવરણનો પ્રતિઘોષ આપણે નિર્યુક્તિમાં જોઈએ છીએ. નિયુક્તિકાર શ્રી ભદ્રબાહુ મહાવિદ્વાન અને તપસ્વી હતા, છતાં સાંપ્રદાયિકતાના ઝેરી વાતાવરણથી છૂટવું તેઓને પણ કઠણ થઈ ગયું હોય તેમ તેઓની નિર્યુક્તિ જોતાં લાગે છે. તેઓની સામે અનેક પ્રતિપક્ષો હતા, જેમાં બૌદ્ધ દર્શન અને વૈદિક દર્શનની તત્કાલીન છૂટી પડી વિરોધી બનેલી શાખાઓ પણ હતી. આ પ્રતિપક્ષીઓમાં મુખ્ય બૌદ્ધ, યાજ્ઞિક, સાંખ્ય, વૈશેષિક અને આછવક પંથ હતા. નિર્યુક્તિમાં ભરત ચક્રવર્તી દ્વારા બ્રાહ્મણ વર્ણની સ્થાપના, બ્રાહ્મણને દાન આપવાની શરૂ થયેલી પ્રથા અને અસલી આર્યવેદોની રચના થયાનું જે વર્ણન છે તેમ જ સાંખ્ય અને વૈશેષિક દર્શન વગેરેની ઉત્પત્તિને જે સંબંધ વર્ણવવામાં આવ્યું છે તેમાં તે વખતની સાંપ્રદાયિકતાને પડઘો હોય તેમ લાગે છે. નિર્યુક્તિમાં જે છૂટાંછવાયાં સાંપ્રદાયિકતાનાં બીજે નજરે પડે છે અને જે આગળ જતાં ચરિતસાહિત્યમાં વૃક્ષ અને મહાવૃક્ષનું રૂપ ધારણ કરે છે તે જ બીજો ભાગ, ચૂર્ણિ અને ટીકામાં અનુક્રમે અંકુરિત થતાં અને વધતાં આપણે જોઈએ છીએ. ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાની સાંપ્રદાકિતાસૂચક Page #431 -------------------------------------------------------------------------- ________________ ૧૫ä ] દર્શન અને ચિંતન વાત એ નિયુક્તના સક્ષિપ્ત સૂચનાને વિવિધ વિસ્તાર અને પુરવણી માત્ર છે. ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાની રચના મધ્યકાળમાં થયેલી હાવાથી તેમાં તે વખતના બ્રાહ્મણપુરાની સાંપ્રદાયિક કટુકતા નજરે પડે છે અને પ્રાચીન આગમની તટસ્થતા ઓછી થાય છે. ચરિત, ખંડનાત્મક અને તર્ક એ ત્રણ વિભાગના સાહિત્યની રચના પણ મધ્યકાળમાં થયેલી હાવાથી તે સાહિત્ય એ વખતે પ્રસરેલ સાંપ્રદાયિતાની વિષવલ્લીના કટુકતમ કળાથી મુક્ત રહે એ સંભવિત ન હતું. આ બધી સાંપ્રદાયિકતાના કેટલાક નમૂનાએ માત્ર ઐતિહાસિક દષ્ટિએ આગળ આપવા ધાર્યું છે. પરંતુ તે આપતાં પહેલાં તેને વધારે સ્પષ્ટ રીતે સમજવા ખાતર કેટલીક અગત્યની હકીકત પ્રથમ જ જણાવી દેવી યોગ્ય. ધારી છે. ( ૧ ) બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ તત્ત્વજ્ઞાન અને આચારને લગતી ઘણી બાબતો વિશે વૈદિક અને જૈન દૃન વચ્ચે પ્રબળ મતભેદ છે, પરંતુ એ બધી બાબતમાં યાજ્ઞિક હિંસા એ મુખ્ય મતભેદની બાબત છે અને તેને લીધે જ વેદનું પ્રામાણ્ય તથા બ્રાહ્મણ ૧. બ્રાહ્મણ શબ્દની ઉત્પત્તિ વિશે જૈનોની કલ્પના ખાસ ધ્યાન ખેંચે છે. ભરતે પેાતાને કર્તવ્યનું ભાન કરાવવા ખાતર વ્રતધારી શ્રાવકાને હમેશાં પેાતાને દરવાજે બેસી જે “ માહણ માહણ” શબ્દ ઉચ્ચારવા કહેલું તે જ શબ્દમાંથી બ્રાહ્મણ નામની ઉત્પત્તિ થઈ છે એ એક જ કલ્પના અન્ય શ્વેતાંબર ગ્રંથામાં છે. જ્યારે નામ વિષેની કલ્પના પઉમરિયમાં તદ્દન જુદી જ છે. એમાં બ્રાહ્મણ નામની ઉત્પત્તિ તેા માણુ શબ્દમાંથી જ બતાવવામાં આવી છે પણ એ માહણ શબ્દ જુદા જ ભાવમાં ત્યાં ચેાજાયા છે. જ્યારે ઋષભદૈવની ભવિષ્યવાણીથી લોકોને માલુમ પડ્યુ કે ભરતે સ્થાપેલ બ્રાહ્મણુવણૅ તે આગળ જતાં અભિમાની થઈ સાચા માત્ર લાપશે ત્યારે લેાકાએ એને હવા (પીટવા) માંડથા. એ લોકાને માઁ (ન) ટૂ (મારા) એમ કહી ઋષભે હણુતા વાર્યો ત્યારથી પ્રાકૃતમાં માળ અને સંસ્કૃતમાં બ્રાહ્મણુ નામ પ્રચલિત થયું. આદિપુરાણમાં વળી દ્વિજ નામને ધટાવતાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણત્વ જન્મસિદ્ધ છે પણ તે શાસ્ત્ર અને તપના સંસ્કાર દ્વારા યેાગ્ય અને છે અને ત્યારે જ દ્વિજ કહી શકાય. Page #432 -------------------------------------------------------------------------- ________________ ત્યાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનુ દિગ્દર્શન | છ વષ્ણુનું જન્મસિદ્ધ શ્રેષ્ઠવ એ પણ મતભેદની મુખ્ય બાબતો થઈ પડી છે. વૈદિક દર્શન સાથે જૈન દર્શનની પેઠે ખૌદ્ધ દર્શનને પણ આ ત્રણ ખાખત પરત્વે મતભેદ છે જ. વેદના પ્રામાણ્ય વિશે ૌદ્ધો અને જૈતાને સમાન મતભેદ હાવા છતાં તેમાં ઘેાડી તફાવત પણ છે, અને તે એકે જ્યારે જૈન ગ્રંથા હિંસાપ્રધાન વર્તમાન વેદોને કલ્પિત માની તેની ઉત્પત્તિ પાછળથી માને છે અને અસલી વેદો લુપ્ત થયાનું કહે છે, ત્યારે ખોદ્દો એ વિષ્યમાં કશુ કહેતા હાય એમ અદ્યાપિ જણાયું નથી. યજ્ઞામાં ચાલતી પહિંસાના વિરાધને વખત આવતાં જ બ્રાહ્મણ વના જન્મસિદ્ધ શ્રેષ્ઠત્વ અને વેદના પ્રામાણ્યને પ્રશ્ન ઉપસ્થિત થયા. બ્રાહ્મણ એ માત્ર જન્મથી ઉચ્ચ નથી, ઉચ્ચતાના આધાર ગુણ-કર્મની યોગ્યતા છે. ચંડાળકુલમાં જન્મેલ પણ શ્રેષ્ઠ ગુણ-ધ વડે બ્રાહ્મણ જેટલા ઉચ્ચ હોઈ શકે—એ જાતનું વૈદિક બ્રાહ્મણા પ્રત્યે થયેલું જૈતાનું આક્રમણ આપણે ઉત્તરાધ્યયન નામક જૈન આગમના હરિકેશખલ નામક બારમા અધ્યયનમાં જોઈ એ છીએ. એ જ આગમના યજ્ઞીય નામક પચીસમા અધ્યયનમાં પણ તે જ જાતનું આક્રમણ છે. ધર્મીભાગમાં દરેક વર્ષોંને સમાન અધિકાર સ્થાપવા જતાં જૈને લોકામાં ઢ થયેલ બ્રાહ્મણવની જન્મસિદ્ધ ઉચ્ચતાને વિરાધ કરવા પડયો. ઉચ્ચતાભિમાની બ્રાહ્મણેાએ જનાને યજ્ઞનિંદક, બ્રાહ્મણનિદક કહી લેાકેામાં વગાવવા માંડ્યા. આ સધણુ બહુ વધ્યું. ક્ષત્રિયકુલ એ બ્રાહ્મણકુલ કરતાં ચડિયાતું છે એવા આશય જૈતેના પ્રસિદ્ધ ગ્રંથ કલ્પસૂત્રમાં પ્રસંગે જે વર્ષોં વાયેા છે તેને આ સધણનું પરિણામ ઘણા વિદ્વાનો માને છે. ગમે તેમ હા, પણ બ્રાહ્મણ વર્ણની પ્રાચીનતા વિરુદ્ધ ચર્ચો અહુ વધી. "" બ્રાહ્મણા વેદને આધારે એમ મનાવવાના પ્રયત્ન કરતા કે બ્રહ્માના મુખથી સર્વ પ્રથમ બ્રાહ્મણા ઉત્પન્ન થયા ને ત્યાર બાદ અન્ય અંગોથી ખીજા વર્ણી; માટે તર વર્ણો કરતાં બ્રાહ્મણા જેમ પ્રાચીન તેમ પૂછ્ય પણ છે. ત્યારે એની સામે ને એમ કહેવા લાગ્યા કે ક્ષત્રિયાદિ ત્રણ વર્ણની સષ્ટિ પ્રથમ થઈ અને બ્રાહ્મણવણ તો પાછળથી એ ત્રણ વર્ષોમાંથી જ ઉત્પન્ન કરવામાં આવ્યો. જેને આ પક્ષ શ્વેતાંબર અને શિખર બન્નેના ગ્રંથામાં યુક્તિ અને વિવિધ કલ્પનાના મિશ્રણપૂર્વક વર્ણવવામાં આવ્યો છે. આ વર્ણન શ્વેતાંબરીય આગમ અને રિત અને સાહિત્યમાં છે, અને દિગબરીય માત્ર ચરિતસાહિત્યમાં છે. આગમ સાહિત્યમાં આ વન માટે નિયુક્તિ, ભાષ્ય આદિ ચારે નૃતનું આવશ્યકસૂત્ર ઉપરનું વ્યાપ્યાસાહિત્ય મુખ્ય Page #433 -------------------------------------------------------------------------- ________________ - દર્શન અને ચિંતન છે, અને ચરિતવિભાગમાં શ્રીવિમલસૂરિકૃત પઉમરિય તથા આચાર્ય હેમચંદ્રનું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર છે. દિગંબરીય સાહિત્યમાં એ વર્ણન માટે પદ્મપુરાણ અને આદિપુરાણ મુખ્ય છે. એ ગ્રંથમાંના બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિના વર્ણનને ટૂંક સાર આ પ્રમાણે છે. (૧) આવશ્યકવૃત્તિ પોતાના ભાઈ ઓ એ પ્રવજ્યા લીધી છે એ જાણી ચક્રવતી ખિન્ન થયો. તેણે ધાર્યું કે હું વૈભવ આપું તો કદાચ તેઓ સ્વીકારશે. એમ ધારી વૈભવ ભેગવવા તેઓને પ્રાર્થના કરી, પણ જ્યારે તેઓએ ત્યત ભેગને સ્વીકાર ન કર્યો ત્યારે ભારતે વિચાર્યું કે આ નિઃસંગ બ્રાતમુનિઓને આહાર ૪. આ ગ્રંથના લેખક વિમલસૂરિનો સમય હજી નિશ્ચિત થયો નથી. પ્રો. યાકેબીનું કહેવું છે કે તે એવા સકાથી જૂના નથી. જો કે ગ્રંથકારના લખ્યા પ્રમાણે તેઓ વિક્રમના પહેલા સૈકામાં થએલા હોવા જોઈએ. ] પદ્મપુરાણ એ પઉમરિયનું અનુકરણ છે એમ કેટલાક માને છે. એ મંતવ્ય સાચું હોય તો પદ્મપુરાણના લેખક રવિણ, જેઓ વિક્રમના સાતમા-આઠમા સૈકામાં થયા છે તે, પહેલાં પઉમચરિયના કર્તા વિમલસૂરિ ક્યારેક થયા, હોવા જોઈએ. ૫. આ ચરિત્રગ્રંથમાં આચાર્યે ત્રેસઠ મહાન જૈન પુરુષોનાં જીવન આલેખેલાં છે, તેથી તે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર કહેવાય છે. . આ ગ્રંથના લેખક દિગંબરાચાર્ય રવિણ છે જેઓ વિક્રમના સાતમા-આઠમા સૈકામાં થઈ ગયા છે. તે વિશે જુઓ fazમારા (નાથુરામજી પ્રેમી લિખિત) પૃ. ૪૩. ૭. આ ગ્રંથ દિગંબરાચાર્ય જિનસેનને બનાવેલ છે જેઓ વિક્રમના નવમા સૈકામાં પ્રસિદ્ધ જૈન રાજા અમોઘવર્ષના સમકાલીન હતા. આદિપુરાણ એ મહાપુરાણને પૂર્વભાગ છે. તેને ઉત્તરભાગ ઉત્તરપુરાણ છે. આદિપુરાણમાં શ્રી કષભદેવજીનું વર્ણન છે, ઉત્તરપુરાણમાં બાકીના તીર્થકરોનું - ઉત્તરપુરાણ ગુણભદ્રસ્વામીએ રચ્યું છે. ભટ્ટારક જિનસેનના શિષ્ય હતા અને તેમને સમય વિક્રમને નવમે સકે ગણવામાં આવે છે. જિનસેન અને ગુણુસેન સ્વામીના સમય, ગ્રંથ આદિ વિશે વધારે માહિતી મેળવવા ઈચ્છનારે નિમારમે પહેલે - ભાગ જે. Page #434 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૫૯ આપી ધર્મોનુષ્ઠાન કરું એ વિચારથી તેણે વિવિધ આહાર ભરેલાં પાંચસા ગાડાં મંગાવ્યાં, પણ યતિઓને તેવા સ્વનિમિત્તે અનેલા અર્થાત્ સદેષ આહાર ન ખપે એમ જ્યારે તેણે જાણ્યું ત્યારે વળી ખીજા તદ્દન નિર્દોષ આહાર માટે તે યતિને આમજ્યા. રાજપિંડ (રાજઅન્ન ) પણ યતિએ ન લે, એમ જ્યારે તેણે ભગવાન પાસેથી જાણ્યું ત્યારે તે બહુ ઉગ્નિ થયા અને વિચારવા લાગ્યા કે ભગવાને તો મને દરેક રીતે તજી જ દીધા છે. તે વખતે ભગવાન ઋષભદેવ પાસે ઉપસ્થિત થયેલ ઈંદ્ર ભરતને ખિન્ન જોઈ તેને શાંત કરવા અવગ્રહનીć ચર્ચા ઉપાડી. ભરતે છેવટે વિચાર્યું કે ખીજું કાંઈ નહિ તે આ ભિક્ષુકાને મારા દેશમાં વિચરવાની અનુમતિ આપી કૃતાર્થ થાઉં, એ વિચારથી તેણે પોતાના દેશમાં વિચરવાની ભિક્ષુકાને અનુતિ આપી અને ત્યાં હાજર રહેલ ઇંદ્રને પૂછ્યું કે આ અહીં આણેલ અન્નપાણીનુ શું કરવું? જવાબ આપ્યા કે એ અન્નપાણી ગુણશ્રેષ્ઠ પુરુષાને આપી તેને સત્કાર કર. વધારે વિચારતાં ભરતને જણાયું કે સાધુ સિવાય તે ફક્ત શ્રાવકા જ શ્રેષ્ઠ છે, કારણ કે તે વિરત (ત્યાગધી છે અને વિરત હાવાથી ગુણશ્રેષ્ડ છે. માટે એ વિચારથી તે અન્નપાન તેને જ આપી દીધું. વળી ભરતે શ્રાવકાને ખેલાવી કહ્યું કે તમારે હંમેશાં મારું જ અન્નપાન લેવું, ખેતી આદિ કામ ન કરવાં અને શાસ્ત્રાભ્યાસમાં પરાયણ રહેવું. ખાધા પછી મારા ગૃહદ્વાર પાસે બેસી રહેવું કે ઊતો મવાન વર્ષાંતે મય, તમામ્મા ન માન; અર્થાત્ આપ જિતાયા છે, ભય વધે છે, માટે આત્મગુણને હણ મા. એ શ્રાવકાએ તેમ જ કર્યુ. શ્રાવકોના પ્રતિપાદનના એ વાકષથી ભરતને સૂઝયું કે હું રાગ આદિ દોષોથી જિતાયેા હ્યું. તે દોષોથી જ ભય વૃદ્ધિ પામે છે. આવી આલેચનાથી તેને વૈરાગ્ય પ્રાપ્ત થયા. જમનાર ઘણા થવાથી રસોઇ કરવા અશક્ત થયેલા રસાઇયાએ ભરતને વીનવ્યું કે ઘણા લોકો જમવા આવે છે, તેથી કોણ શ્રાવક છે અને કોણ નથી એ જણાતું નથી. ભરતે પૂછી લેવા કહ્યું, એટલે રસોઇયા આગન્તુકને પૂછ્યા લાગ્યા કે તમે કોણ છે ? તેઓ જ્યારે કહે કે શ્રાવક ત્યારે વળી પાચકો પૂછે કે શ્રાવકોનાં કેટલાં વ્રત ? ઉત્તરમાં આગંતુક કહેતા કે શ્રાવકોને ત્રા ( મહાત્રા ) ન હોય. અમારે તે પાંચ અણુવ્રત અને સાત ૮. સાધુઓને અને સાધ્વીઓને રહેવા અગર વિચરવા માટે અનુમતિ આપેલ જે જગ્યા તે અવગ્રહ કહેવાય છે. ઇંદ્રની અનુમતિવાળી જગ્યા તે દ્રાવગ્રહ. એ રીતે ચક્રવર્તી–અવગ્રહ અને રાજા–અવગ્રહ પણ સમજવા. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૦ ] દર્શન અને ચિંતન શિક્ષાવ્રત હૈાય છે. જ્યારે પાચકોએ આવા દ્વાદશ વ્રતધારી શ્રાવકોની ભરતને સૂચના કરી, ત્યારે ભરતે કાકિણીરત્ન વડે તેને ચિહ્ન કયુ છ છ મહિને પરીક્ષા કરી જે શ્રાવકો જણાયા તેને ચિહ્ન કર્યું. એ રીતે ચિહ્નવાળા તે જ બ્રાહ્મણા થયા. એ લોકો પોતાના કરાએ સાધુઓને આપતા. તેમાંથી કેટલાક દીક્ષા લેતા અને જે ન લેતા તે શ્રાવક જ રહેતા. ભરતે શ્રાવકોને જમાડેલ, તેથી બીજા પણ લોકો તેએને જમાડવા લાગ્યા. તેના સ્વાધ્યાય માટે ભરતે અસ્તુતિ તથા મુનિ અને શ્રાવકોની સામાચારીવાળા ( આચારપ્રથાવાળા ) વેદે રચ્યા. તેની કાકિણીરત્નની રેખા એ જ યજ્ઞો પવીત થઇ અને ક્રમે બધા મા હન'ને બદલે બ્રાહ્મણ કહેવાયા. એ જ શ્રાવકો તે મૂળ બ્રાહ્મણ. આ મર્યાદા ભરતરાજ્યના વખતની. ત્યાર બાદ તેને પુત્ર આત્મિયશા થયા. તેણે કાકિણીરત્ન ન હોવાથી સાનાની યજ્ઞોપવીત ચલાવી. પછી મહાયશ વગેરે રાજાઓમાંથી કાઈ એ રૂપાની અને કોઈ એ વિચિત્રપટ્ટસૂત્રની જનેાઈ ચલાવી. આ બ્રાહ્મણધમ આઠ પેઢી સુધી ખરાબર ચાલ્યા. આ ક્રમ અર્થાત્ ભરતે નિર્માણ કરેલી બ્રાહ્મણુસૃષ્ટિ અને તે માટે રચેલ આય વેદો સુવિવિધ નામક નવમા તી કર સુધી ચાલ્યાં. અનાય વેદા તા પાછળથી સુલસ, યાજ્ઞવલ્કય વગેરેએ બનાવેલા છે. (પૃ. ૧૫૬ થી ૧૫૮ ) આ જ વસ્તુ સવિશેષ વિસ્તૃત અને આલકારિકરૂપે ત્રિષષ્ટિશલાક પુરુષચરિત્રમાં વર્ણવાયેલી છે. (જુએ ગુજરાતી અનુવાદ પૃ. ૨૨૩ થી ૨૨૭.) (જ્ઞ ) ત્રિષષ્ટિચરિત્ર બ્રાહ્મણત્વનું પતન શ્રી સુવિધિસ્વામીના નિર્માણ પછી કેટલાક કાળ જતાં કાળના દોષથી સાધુના ઉચ્છેદ થઈ ગયા. પછી જેમ મા ભ્રષ્ટ થયેલા વટેમાર્ગુ બીજા જાણીતા મુસાફરોને માગ પૂછે તેમ ધર્મના અન્ન લગ્ન સ્થવિર શ્રાવકાને ધમ પૂછવા લાગ્યા. તે પાતાને અનુસારે ધ કહેવા લાગ્યા. એવી રીતે પૂજા થવાથી દ્રબ્યાદિકમાં લુબ્ધ થઈ ને એ સ્થવિર શ્રાવકાએ તત્કાળ નવાં કૃત્રિમ શાસ્ત્રો રચી તેમાં વિવિધ જાતનાં મોટાં ફળવાળાં દાના વણુબ્યાં. તેમાં પ્રતિદિન દ્રવ્યાદિકમાં લુબ્ધ થઈને તેઓએ આ લાક તથા પરલોકમાં નિશ્રિત મેટાં ફળવાળાં કન્યાદાન, પૃથ્વીદાન, લેહદાન, તિલદાન, કપાસદાન, ગોદાન, સુવણૅદાન, રૂપ્યદાન, ગૃહદાન, અશ્રદાન, ૯. જેનેાના ચોવીસ તીર્થંકરા પૈકી નવમા. Page #436 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૬૧ ગજદાન અને શવ્યાદાન વગેરે વિવિધ દાનને મુખ્યપણે ગણુવ્યાં. અને મેટી ઈચ્છાવાળા તેમ જ દુષ્ટ આશયવાળા તેઓએ તે સર્વ દાન દેવા માટે યોગ્ય પાત્ર પિતે છે અને બીજા અપાત્ર છે એમ જણાવ્યું. એવી રીતે લેકેની પંચના કરતાં છતાં પણ તેઓ લેકેના ગુરુ થઈ પડ્યા. વૃક્ષ વગરના દેશમાં એરંડાના વૃક્ષને પણ લેકે વેદિકા રચાવે છે! એવી રીતે શ્રી શીતલસ્વામીનું તીર્થ પ્રવર્તતા સુધી આ ભરતક્ષેત્રમાં સર્વ પ્રકારે તીર્થોચ્છેદ રહ્યો. તેથી તે વખતમાં રાત્રિએ ઘુવડ પક્ષીની જેમ કનિષ્ઠ બ્રાહ્મણોએ આ ભરતક્ષેત્ર ઉપર પિતાનું એકછત્ર રાજ્ય ચલાવ્યું. તે પછી બીજા છ જિનેશ્વરના અંતરમાં પણ એટલે શાંતિનાથના અંતર સુધી, એવી રીતનું આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવત્યું અને તીર્થને ઉછેદ થવાથી તે સમયમાં મિથ્યાષ્ટિઓનો અખલિત પ્રચાર થયો. (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ગુજરાતી ભાષાંતર પૃ. ૭૮) (1) પઉમચરિય શ્રી ઋષભદેવે ગામ-નગરાદિ વસાવી તેમની રક્ષા માટે જે વર્ગ છે તે ક્ષત્રિય નામે પ્રસિદ્ધ થયો. વ્યાપાર, ખેતી, પશુપાલન આદિ કરનારે વર્ગ તે વૈશ્ય તરીકે પ્રસિદ્ધ થશે. અને જેઓ બીજાની આજ્ઞા ઉઠાવનાર તથા નીચકર્મરત હતા તે શકવર્ગમાં ગણાયા. એના અનેક ભેદો હતા. (તૃતીય ઉ. ગા. ૧૧૨ થી ૧૧૬ પૃ. ૧૨) મગધાધિપ શ્રેણિકે ગૌતમને પૂછ્યું કે ક્ષત્રિય આદિ ત્રણ વર્ષોની ઉત્પત્તિ તે મેં સાંભળી, હવે બ્રાહ્મણની ઉત્પત્તિ કહે. એટલે ગૌતમે તે ઉત્પત્તિનું વર્ણન કરતાં કહ્યું કે જ્યારે ભરત ચક્રીએ આલે આહાર ત્યાગી શ્રમણોએ એ અકથ્ય હોવાથી ન સ્વીકાર્યો ત્યારે તેણે વ્રતધારી ગૃહસ્થોને દાન આપવાને વિચાર કર્યો અને તેઓને આમંત્ર્યા. જે જે વ્રતધારી શ્રાવકે આંગણામાં પડેલ સચિત્ત (સજીવ) વનસ્પતિને કચડી રાજમહેલમાં દાખલ ન થયા તે બધાને ભરતે વ્રતધારી સમજી ઓળખાણ માટે તેઓના કંઠમાં સૂવ નાંખ્યું જે યજ્ઞોપવીત થઈ. એ બધાને દાનમાનથી બહુ સત્કાર્યા. એ લેકે આદરસત્કારથી અતિગર્વ ધારણ કરવા લાગ્યા. ત્યાર બાદ ક્યારેક અતિસાગર નામના મંત્રીએ સભામાં ભરત ચક્રીને કહ્યું, “હે રાજન ! જિનેશ્વર ઋષભદેવે જે રીતે કહ્યું છે તે રીતે હું કહું છું. એકાગ્ર ચિત્તે સાંભળ. હે નરાધિપ ! તેં જે પ્રથમ ૧. દશમા તીર્થંકર Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ર ] દર્શન અને ચિંતન વ્રતધારી શ્રાવકેનો સત્કાર કર્યો હતો તેઓ શ્રી મહાવીરના અવસાન પછી કુતીર્થ પ્રવર્તક થશે. મિથ્યા વચનથી વેદ નામક શાસ્ત્ર રચી તે દ્વારા યજ્ઞમાં પશુવધ કરશે અને અનેક આરંભપરિગ્રહમાં બંધાઈ પિતે જ મૂઢ બની લોકોને મોહમાં નાંખશે.” આ વચન સાંભળી ભરત કુપિત થયો ને તે અભિમાની શ્રાવકેને નગર બહાર કરવા લેકેને કહ્યું. લેકે પણ ચિઢાઈ એ ભાવી બ્રાહ્મણોને પથ્થર આદિથી મારવા માંડ્યા. એ બિચારા શ્રી ઋષભદેવને શરણે ગયા. શ્રી ઋષભદેવે ભરતને વારી કહ્યું મા શુ અર્થાત એઓને ન હણ. ત્યારથી તેઓ માહણ (બ્રાહ્મણ) તરીકે પ્રસિદ્ધ થયા. જેઓ સૌ પહેલાં પ્રજિત થઈ પાછા પ્રવજ્યાથી ભ્રષ્ટ થયા હતા તેઓ જ તાપસ અને પાખંડી થયા. તેઓના જ ભગુ, અંગીરા વગેરે શિષ્ય-પ્રશિષ્ય લેકેને કુશાસ્ત્રોથી મોહ પમાડતાં સંસારનું બીજ થયા. (જુઓ ચતુર્થ ઉ. ગા. ૬૮ થી ૮૮ પૃ. ૧૭). () પદ્મપુરાણ - આનાં પૃ. ૩૮ તથા પૃ. ૪૬ માં પઉમચરિયની હકીકતને જ વિશદ કરી વર્ણવી છે તેમાં એટલું ઉમેર્યું છે કે ભ્રષ્ટ વલ્કધારી તાપસેમાંથી જ પરિવ્રાજક-દડિમત, સાંખ્ય-ગમત પ્રવર્તે. (૪) આદિપુરાણ ભગવાન ઋષભદેવે અસિ (શસ્ત્રધારણ), મણિ (લેખન), કૃષિ(ખેતી) વિદા. વાણિજ્ય અને શિલ્પ એ છ કર્મો વડે આજીવિકા કરવાને લોકોને ઉપદેશ કર્યો, તે વખતે તેઓએ ત્રણ વર્ણ સ્થાપ્યા. શસ્ત્ર ધારણ કરનાર વૈશ્ય કહેવાયા. ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરનાર તે શુદ્ધ કહેવાયા. શૂદ્રો પણ કાર, –અકારુ એમ બે પ્રકારના થયા. બેબી, હજામ વગેરે કાર અને તે સિવાયના અકારુ. કારમાં પણ જે પ્રજાબાહ્ય તે અશ્વ અને બાકીના સ્પૃશ્ય થયા. દરેક વર્ણવાળા પિતાનું નિયત જ કર્મ કરતા. વિવાહ, જાતિસંબંધ આદિ બધે વ્યવહાર અને બધી નિર્દોષ આજીવિકા શ્રી ઋષભદેવે નકકી કર્યો પ્રમાણે જ ચાલતી. . (પર્વ ૧૬ શ્લેક ૧૭૯ થી ૧૮૮) ભગવાનના વર્ણનમાં–તે ઋષભદેવ ગંગાને હિમાલય ધારણ કરે તેમ કંઠમાં હાર, કેડમાં કટિસૂત્ર અને ખભે યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરતા શોભતા. (શ્લેક. ૨૩૫) Page #438 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાણિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૬૩ ભગવાને પોતે હાથમાં શસ્ત્ર ધારણ કરી ક્ષત્રિયનું કર્મ, જધાથી યાત્રા કરી બતાવી વૈશ્યનું કર્મ અને પગથી ચાલી શબ્દ કમાં બતાવ્યું. આ ત્રણ વણે ઋષભદેવે બનાવ્યા. પાછળથી ભરતે શાસ્ત્રનું પાઠન કરાવી બ્રાહ્મણો બનાવ્યા અને દરેકનાં કર્મ, વ્યવહાર વગેરે નકકી થયાં તેથી પ્રથમની ભેગભૂમિ તે હવે કર્મભૂમિ થઈ (પર્વ ૧૬ લે. ૨૪૨ થી ૨૪૯) - ગૌતમે કહ્યું, “હે શ્રેણિક! હું અનુક્રમે બ્રાહ્મણની ઉત્પત્તિ કહું છું. તું સાંભળ. ભરત દિગ્વિજય કરી પાછો ફર્યો ત્યારે તેને વિચાર થયો કે આ બધું ધન જૈન મહામહ યજ્ઞમાં વાપરી વિશ્વને સંતુષ્ટ કરું. મુનિઓ તો નિઃસ્પૃહ છે. ગૃહસ્થમાં જે દાન, માન યોગ્ય હોય તેનો જ સત્કાર કરવા જોઈએ. એવા ગ્ય તો અણુવ્રતધારી શ્રાવકે જ છે. આ વિચારથી એવા શ્રાવકેની પરીક્ષા કરવા ભરતે ઉપસ્થિત રાજાઓને પોતપોતાના પરિવાર સાથે જુદા જુદા આવવા આમંત્ર્યા. બીજી બાજુ ભારતે પોતાના મહેલના આંગણામાં લીલી વનસ્પતિ, ફળ-ફૂલ આદિ ફેલાવ્યાં અને દરેક આગંતુકને તે રસ્તે થઈ મહેલમાં આવવા કહ્યું. જેમાં અત્રતા હતા તેઓ એ વનસ્પતિ ખૂંદી બેધડક મહેલમાં ચાલ્યા ગયા, પણ કેટલાક તો બહાર જ ઊભા રહ્યા. ભરતે તેઓને પણ અંદર આવવા કહ્યું, પરંતુ તેઓએ સચિત્ત વનસ્પતિ કચરી અંદર આવવા ના પાડી. ભરત તેઓને વ્રતધારી જાણી બીજે માર્ગેથી મહેલમાં લાગે, અને અનેક રીતે તેઓનો સત્કાર કર્યો, તેમ જ વ્રતની નિશાની તરીકે પદ્મનિધિમાંથી જઈ મંગાવી તે વડે તેઓને ચિહ્નિત કર્યો. કોઈને એક સૂત્ર, કેઈને બે એમ અગિયાર સુધી સૂતરના તાંતણું પહેરાવ્યા. જેને એક પ્રતિમા હતી તેને એક, જેને બે હતી તેને બે, એ રીતે જેને ૧૧ પ્રતિમા હતી તેને ૧૧ સૂત્રથી ચિહ્નિત કર્યા. દરેક વ્રતધારીઓને આદર કર્યો અને અવતીઓને બહાર કર્યો. વ્રતધારીઓ સત્કાર મળવાથી પિતપોતાના વ્રતમાં વધારે સ્થિર થયા અને લેકે પણ તેઓને આદર સાકાર કરવા લાગ્યા. ૧. સરખા પુરુષસૂક્ત સં. ૧૦, સૂ. ૯૦, ઋ. ૧૨ ‘બાહુને રાજન્ય કર્યા, ઊસને વૈશ્ય કર્યું, અને પગમાંથી શુદ્ધ જ .' ૨. પ્રતિમા એટલે એક પ્રકારના અભિપ્રહ–નિયમે. એવા નિયમ અગિયાર છે, જે ખાસ શ્રાવકે મારે છે. પહેલી પ્રતિમા એક માસની એમ વધતાં અગિયારમી અગિયાર માસની હોય છે. દરેક પ્રતિમામાં ભિન્નભિન્ન ગુણો કેળવવાના હોય છે. (જુઓ વપરાવરા . ૨.) . Page #439 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૪ ] દર્શન અને ચિંતન ભરતે ઉપાસકાધ્યયન નામના સાતમા અંગ શાસ્ત્રમાંથી તે વ્રતીઓને ઈજ્યા (પૂજા), વાર્તા, દત્તિ, સ્વાધ્યાય, સંયમ અને તપને સવિસ્તાર ઉપદેશ આપે. એમાં તેણે અનેક જાતના જૈન યજ્ઞ, દાનના પ્રકારે વગેરે સમજાવ્યા અને છેવટે જણાવ્યું કે જે જાતિ (જન્મ) થી દિજ હોય, પણ તપ અને મૃતના સંસ્કાર ન મેળવે તે તે નામને જ દિજ કહેવાય. તપ અને શ્રતના સંસ્કાર મેળવનાર જાતિદિજ એ જ ખરે દ્વિજ બને છે. એ દિન સંસ્કાર દઢ કરવા ભરતે શ્રાવકાધ્યાયસંગ્રહમાંથી ત્રણ પ્રકારની ક્રિયાઓ ઉપદેશી ગર્ભન્વય, દીક્ષાન્વય અને કáન્વય. એ ત્રણમાં પહેલીના પ૩, બીજના ૪૮ અને ત્રીજીના ૭ પ્રકારે ભરતે બહુ વિસ્તારથી કહી સંભળાવ્યા. એ ૧. દાન આપતાં એક વાર એક સાથે જેટલું આપવામાં આવે તે એક દત્તિ, એમ બીજી વાર જેટલું એક જ સાથે અપાય તે બીજી દક્તિ. ૨. ગર્ભાધાનથી માંડી મોક્ષપ્રાપ્તિ સુધી પ૩ સંસ્કાર કરવામાં આવે છે. તે બધા ગર્ભવધ ક્રિયામાં ગણાય છે. આવી જાતના સોળ સંસ્કારો અને તેથી વધારે પણ સંસ્કારે બ્રાહ્મણ શાસ્ત્રમાં વર્ણવાયેલા છે. વ્રતના સ્વીકારથી માંડી મોક્ષપ્રાપ્તિ સુધી આચરવાની વિભાગવાર ક્રિયાઓ દીક્ષાવય ક્રિયા કહેવાય છે, જે અડતાલીસ છે. એ રીતે સાત કર્યંન્વય ક્રિયાઓ પણ છે, જેને મોક્ષમાર્ગને આરાધક સેવે છે. આ બધી ક્રિયાઓનું વિસ્તૃત વર્ણન ખાસ જોવા જેવું છે. તેમાં સમગ્ર બ્રાહ્મણીય વર્ણાશ્રમ વ્યવસ્થાની છાપ છે. (જુઓ આદિપુરાણ, પર્વ ૩૮-૩૯-૪૦.) ક્રિયામાં દઢ થયેલા પિતાના સ્થાપેલા દ્વિજે (શ્રાવકે)ને જોઈ ભરત પ્રસન્ન થયે. દુઃસ્વપ્નનું ફળ : બ્રાહ્મણપૂજા— એકવાર ભરતને કેટલાક દુઃસ્વપ્ન આવ્યાં. તેનું અનિષ્ટ સામાન્ય રીતે તેણે જાણ્યું, છતાં વધારે ખુલાસા માટે ભગવાન ઋષભદેવ પાસે જઈ એ સ્વપ્ન તેણે કહી સંભળાવ્યાં. એ વિલક્ષણ સ્વપ્નમાં એક સ્વપ્ન એવું હતું કે નૈવેદ્ય ખાતા શ્વાનની લેકે પૂજા કરે છે. આ સ્વપ્નનું ફળ જણાવતાં ભગવાને કહ્યું કે જે આવતી બ્રાહ્મણ હશે તેઓ ગુણી અને વ્રતીની પેઠે સત્કાર પામશે. આ ફળશ્રુતિ કહ્યા પહેલાં ભગવાને ભરતને તેણે સ્થાપેલ બ્રાહ્મણ વર્ણ વિશે માર્મિક વિચાર સંભળાવ્યા. તેઓએ કહ્યું, “હે વત્સ! તેં ધર્માત્મા આ દિmોની સાધુઓની પિઠે જે પૂજા કરી તે બહુ જ સારું કર્યું, પણ તેમાં જે ચેડે દોષ છે તે સાંભળ. તે જે ગૃહસ્થની રચના કરી છે તે, સત્યયુગ હશે ત્યાંસુધી તે, Page #440 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૬૪ પાતપાતાના યાગ્ય આચરણા કરતા હશે, પરંતુ કળિયુગ નજીક આવતાં જ તેઓ બ્રાહ્મણજાતિના અભિમાનથી સદાચારભ્રષ્ટ થઈ મેાક્ષમાર્ગના વિરોધી અની જશે. કળિયુગમાં પોતાની મહત્તાના અભિમાનમાં ફસાઇને એ લેાકા ધનની ઇચ્છાથી મિથ્યાશાસ્ત્ર દ્વારા સવ લેાકાને માહિત કરતા રહેશે. ‘આદરસત્કારથી અભિમાન વધવાને લીધે તેઓ ઉદ્ધૃત થઈ સ્વયમેવ શાસ્ત્રા. રચી લેાકાને ગ્યા કરશે. આ અધાર્મિક બ્રાહ્મણા પ્રાણીહિ સાપરાયણ થશે. મધુ, માંસ ભક્ષણને પસંદ કરશે અને પ્રવૃત્તિરૂપ ધર્મની ચેષણા કરશે. તેઓ અહિંસાધમમાં દ્વેષ બતાવી વેદોક્ત માર્ગને પોષશે. પાચિહ્નરૂપ જનાઈ ધારણ કરનાર તેઓ હિંસારત થઈ ભવિષ્યમાં આ શ્રેષ્ઠ ભાગના વિરોધી થશે. આ કારણથી જો કે ભવિષ્યની દૃષ્ટિએ બ્રાહ્મણાની રચના દોષરૂપ છે. તથાપિ હવે સ્થપાયા પછી મર્યાદા સાચવવા ખાતર તેના લેાપ ન કરવા એ ચોગ્ય છે, તે' જે પૂજાતા શ્વાનનુ સ્વપ્ન જોયુ તેનુ ફળ ભવિષ્યમાં થનાર ધ સ્થિતિના નાશ એ છે, અર્થાત્ ધ ભ્રષ્ટ બ્રાહ્મણાની પૂજા એ એ સ્વપ્નાનુ ફળ છે. (વિસ્તાર માટે જુએ પર્વ ૩૮, ૩૯-૪૦-૪૧ ) અન્યમતિઓના સંગ ત્યાગવા માટે ભરતના ઉપદેશ એક વાર રાજસભામાં ઉપસ્થિત થયેલ બધા મુખ્ય ક્ષત્રિયાને તેને ધમ સમજાવતાં ભરતે કહ્યું કે તમે પોતે જ ઉચ્ચ વંશમાં ઉત્પન્ન થયા છે તેથી તમારે અન્ય મતવાળાએ ઉપર શ્રદ્ધા રાખી તેઓ પાસેથી શેષ ( પૂજા આદિમાં વધેલા ચોખા) અને સ્નાનેક ( અભિષેકનું પાણી ) ન લેવાં, કારણ કે તેથી તમારી મહત્તા ધટે અને ખીજા પણ દોષો દાખલ થાય. અન્ય મતવાળાઓને નમસ્કાર કરવામાં મોટપ સચવાતી નથી. કદાચ કાઈ દ્વેષી હાય તે શેષ સ્નાનાદક આદિ દ્વારા વિષયાગ, વશીકરણ આદિ કરીને તમને નષ્ટ કરે. તેથી રાજાઓએ અન્ય મતવાળા પાસેથી શેષ, આશીર્વાદ, શાંતિવચન, શાંતિમંત્ર અને પુણ્યાહવાચન એ કશું લેવું કે કરાવવું નહિ. આ વાત નહિ માને તે નીચકુળમાં જન્મશે, પરંતુ જિનેશ્વર પોતે ક્ષત્રિય હાવાથી તેનાં સ્નાનાદક, ચરણુ–પુષ્પ આદિત્ય સ્વીકારવામાં કશો જ વાંધા નથી; ઊલટુ' તેથી અનેક લાભા છે. તેવી રીતે પ્રથમ બ્રાહ્મણ હાય કે વૈશ્ય, પણ જો તે મુનિ થાય તે તેઓની શેષ આદિ લેવામાં કશી અડચણ નથી, કારણ મુનિ થયા એટલે ગુણથી ક્ષત્રિય અને ક્ષત્રિય એટલે Page #441 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૬ ] દર્શન અને ચિંતન જાતીય. સજાતીયની વસ્તુ સ્વીકારવામાં દેશ નથી. ભરત કહે છે કે રાજાઓ આ પ્રમાણે નહિ વર્તે તો અન્ય મતવાળાઓ (બ્રાહ્મણ ) મિથ્યાપુરાણનો ઉપદેશ કરી તેઓને ઠગી લેશે. (પર્વ ૪૨ પૃ. ૧૪૮૫ થી આગળ.) જૈન અગ્નિહોત્રને ઉપદેશ ભગવાનના નિર્વાત્સવ પછી ઈદ અને દેવોએ શ્રાવક બ્રહ્મચારીઓને ઉપદેશ આપતાં કહ્યું કે તમારામાંથી જેઓ ઉપાસકાધ્યયન નામક સાતમા અંગના અભ્યાસી હોય અને સાતમી, આઠમી, નવમી, દશમી તેમ જ અગિયારમી પ્રતિમાના ધારક હોય તેઓએ ગાઈપ, પરમહવનીયક અને દક્ષિણાગ્નિ નામના ત્રણ કુંડ કરી તેમાં ત્રિસંધ્ય અગ્નિ સ્થાપી જિદ્રની સ્થાપના કરી પૂજા કરવી. તેથી તમે આદરસત્કાર પામી અતિથિપદ પામશે. [ પર્વ ૪૭ લેક ૩૫૦ થી ૩૫૩ પૃ. ૧૭૫૮ ] યજ્ઞમાં હિંસાની પ્રવૃત્તિ અને તેના પ્રતિપાદક વેદોની ઉત્પત્તિ વૈદિકે કહે છે કે વેદ અપૌરુષેય હોઈ અનાદિ હેવાથી નિર્દોષ અને પ્રામાણિક છે. તે જ પ્રમાણભૂત પ્રાચીન વેદમાં યાજ્ઞિક હિંસાનું વિધાન છે. આની સામે જેને કહે છે કે યજ્ઞમાં હિંસાની પ્રવૃત્તિ પાછળથી થઈ છે, અને તેના પ્રતિપાદક વર્તમાન વેદ પણ પાછળથી જ રચાયા છે. પહેલાં તે દયામય યજ્ઞ થતું અને હિંસાવિધાન વિનાના આર્ય વેદે હતા. હિંસાપ્રધાન અનાર્ય વેદે પાછળથી રચાયેલા છે. જેનોનો આ પક્ષ શ્વેતાંબર-દિગંબર બનેના ગ્રંથમાં છે. શ્વેતાંબર ગ્રંથમાં પઉમચરિય તથા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મુખ્ય છે અને દિગંબર માં પદ્મપુરાણ તથા ઉત્તરપુરાણ મુખ્ય છે. આ ગ્રંથોમાં પ્રસ્તુત પક્ષને લગત ટૂંક સાર આ છે. (૪) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર - લાકડીઓના ભારથી જર્જર થયેલ નારદે “અન્યાય ! અન્યાય !” એવો પિકાર કરી રાવણને કહ્યું, “હે રાજન ! આ રાજપુર નગરમાં મત નામને રાજા છે. તે નિર્દય બ્રાહ્મણોના સહવાસથી યજ્ઞ કરવા પ્રેરાય છે. તે માટે તેણે અનેક પશુઓને એકત્ર કર્યા છે. તેઓને પશુઓને, પિકાર સાંભળી મને દયા આવી, તેથી આકાશમાંથી ઊતરી મેં તેને પૂછયું કે “આ શું આરંભ્ય છે?” તેણે ઉત્તર આપ્યું: “આ બ્રાહ્મણોએ કહ્યા પ્રમાણે દેવતૃપ્તિ અને સ્વર્ગપ્રાપ્તિ માટે ધર્મે યજ્ઞ કરું છું, તેમાં પશુઓ હોમવાનાં છે.” ૧. આ ગ્રંથ ભટ્ટારક ગુણભદ્રની કૃતિ છે. તે વિશે જુઓ પાછળ પૃ. ૮૫ નેટ નંબર ૭. Page #442 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિક્તા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૬૭ પછી મેં તેને કહ્યું: “આ શરીર વેદી છે, આત્મા યજમાન છે, તપ અગ્નિ છે, જ્ઞાન વ્રત છે, કર્મ સમિધ છે, ક્રોધાદિક પશુઓ છે, સત્ય ધૂપ છે, દયા દક્ષિણ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે રત્નો તે ત્રણ દેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર) છે. આ વેદોક્ત યજ્ઞ મુક્તિનું સાધન છે. જેઓ દૂર થઈ બકરાં વગેરેને મારી યજ્ઞ કરે છે. તેઓ નરક્યાતના ભોગવે છે. માટે હે રાજન ! આ પાપ છોડ. જે હિંસાથી સ્વર્ગ મળે તે આખું જગત સ્વર્ગ પામે. મારા આ કથનથી બ્રાહ્મણે ચિઢાયા અને મને માર્યો. હે રાવણ! હું ભાગી તમારે શરણે આવ્યો છું. તમે હવે એ પશુઓને બચાવો.” નારદના આ કથનથી એ ઘટના જેવા રાવણ વિમાનમાંથી ઉતરી યજ્ઞસ્થળમાં આવ્યો. તેણે મસતને હિંસાયજ્ઞ કરતા રોક્યો અને નારદને “આવા હિંસાત્મક યજ્ઞ ક્યારથી પ્રવર્યાં હશે ' એમ પૂછયું. નારદે રાવણને કહ્યું, “ચેદિ દેશના એક નગરમાં પીર કદંબક નામના ગુરુને ત્યાં તેનો પુત્ર પર્વત, હું અને રાજપુત્ર વસુ એમ ત્રણે ભણતા. અમારા ત્રણમાંથી કઈ બે નરકગામી એવું જ્ઞાનીનું વચન સાંભળવાથી ક્યા બે નરકગામી એની ખાતરી કરવા ગુરુએ યુતિ રચી. લેટના ટૂકડા બનાવી અમને ત્રણને આપ્યા ને કોઈ ન દેખે ત્યાં મારવા કહ્યું. પર્વત અને વસુએ એકાંતમાં જઈ કૂકડાં મારી નાખ્યા, પણ મને વિચાર આવ્યું કે જ્યાં બીજું કોઈ નથી દેખતું ત્યાં પણ હું તે જેવું જ છું અને જ્ઞાની તે સર્વત્ર જુએ છે, માટે ગુરુની આવી આજ્ઞામાં કાંઈક રહસ્ય હોવું જોઈએ, એવા વિચારથી તે કૂકડો મેં ગુરુને પાછો સે. તેઓ મારા ઉપર પ્રસન્ન થયા, પણ પર્વત અને વસુ ઉપર નારાજ થયા. કુકડાને મારનાર એ બંનેના ભાવી નરકગામીપણાની ચિંતાથી દુખિત થઈ ગુરુએ દીક્ષા લીધી અને ગુપુત્ર પર્વત શાસ્ત્ર ભણાવવા લાગ્યો. હું મારે સ્થાને ગયે ને વસુ રાજ્ય કરવા લાગે. સ્ફટિકની અદશ્ય શિલા ઉપર આસન મૂકી વસુ બેસ ને સત્યને પ્રભાવે આસન ઊંચું રાની વાત ફેલાવતો. એક વાર ગુરુપુત્ર પર્વતને ત્યાં હું જઈ ચડ્યોતેણે શિષ્યને ભણાવતાં એ ક એ વાક્યને અર્થ કર્યો કે બકરાઓ વડે યજ્ઞ કરવો. આ અર્થ સાંભળી મેં તેને ગુરુકથિત અર્થથી વિરુદ્ધ અર્થ કરવા બદલ ઠપકે આપે. મેં કહ્યું ગુરુ તો એ જ શબ્દને (ત્રણ વર્ષના જૂના ન ઊગે એવા જવ) એ અર્થ કરતા અને તું બકરા એ અર્થ કેમ કરે છે?” પર્વતે મારું કથન ન સ્વીકાર્યું ને સહાધ્યાયી વસુ પાસે નિર્ણય કરાવવા તત્પર થશે. અમે બંને વસુ પાસે નિર્ણય અર્થે ગયા. પણ ગુરુપત્ની પર્વતની માતાના દબાણથી વસુએ પર્વતના પક્ષમાં ચુકાદો આપતાં અજ શબ્દને Page #443 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૮] દર્શન અને ચિંતન બકરે અર્થ ગુએ કહેલ છે એમ જણાવ્યું, વસુના સત્યભંગથી કુપિત થએલા દેવોએ તેનું આસન તેડી પાડયું. વસુ ગબડી પડ્યો ને મરી નરકમાં ગ. પર્વત લેકતિરસ્કારથી ખિન્ન થઈ નગર બહાર ચાલ્યો ગયો જ્યાં તેને મહાકાલ નામના અસુરે પિતાના પક્ષમાં લીધો. - રાવણે પૂછ્યું કે “એ મહાકાલ અસુર કેણુ?” તેના ઉત્તરમાં નારદે. કહ્યું કે એક મધુપિંગ નામને રાજકુમાર હતે જે પિતાને વરવા ઈચ્છનાર સુલસા નામક રાજકુમારીને વચ્ચેથી જ પરણી જનાર સગર નામક કોઈ બીજા રાજાના છળબળથી ઉદાસ થઈ જંગલમાં ચાલ્યો ગયેલે અને ત્યાં અજ્ઞાનમય તપ કરી છેવટ ભરી અસુર દેવાના સ્વામી તરીકે ઉત્પન્ન થયો. એ જ મહાકાલ. - આ મહાકાલ પૂર્વજન્મના શત્રુ સગર આદિ રાજાઓને તેઓના કૃત્યનો બદલે આપવાના વિચારથી ફરતો હતો તેવામાં તેને પર્વત મળ્યો. આ તકને લાભ લેવા તેણે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી પર્વતને કહ્યું: “હું તારા પિતા ક્ષીર કદંબકનો મિત્ર છું. મારું નામ શાંડિલ્ય છે. અમે બન્ને એક જ ઉપાધ્યાય પાસે ભણેલા. નારદ વગેરેએ તારું અપમાન કરેલું જાણું હું અહીં આવ્યો છું. હું મંત્રોથી વિશ્વને મોહિત કરીને તારા પક્ષની પૂર્તિ કર્યા કરીશ.” આ પ્રમાણે કહી તે અસુરે પર્વતની સાથે રહી દુર્ગતિમાં પાડવાને માટે ઘણું લેકને કુધર્મમાં મેહિત કરી દીધા. લેકમાં સર્વ ઠેકાણે. વ્યાધિ અને ભૂત વગેરેના દોષ ઉત્પન્ન કરી પર્વતના મતને નિર્દોષ ઠરાવવા માંડ્યો. શાંડિલ્યની આજ્ઞાથી પર્વતે રાગની શાંતિ કરવા માંડી અને તેને ઉપકાર કરી કરીને પિતાના મતમાં સ્થાપન કરવા માંડ્યા. સગર રાજાના નગરમાં, અંતઃપુરમાં અને પરિવારમાં પણ તે અસુરે દારુણ રેગો વિકવ્યો. સગર રાજા પણ લેકની પ્રતીતિથી પર્વતને ભજવા લાગે એટલે તેણે શાંડિલ્યની સાથે રહીને સર્વે ઠેકાણે રોગની શાંતિ કરી. પછી શાંડિલ્યના કહેવા પ્રમાણે પર્વતે લેકેને ઉપદેશ આપવા માંડ્યો કે સૌત્રામણી યજ્ઞમાં વિધિવડે સુરાપાન કરવાથી દોષ લાગતો નથી માટે તેમાં સુરાપાન કરવું, ગોસવ નામના યજ્ઞમાં અગમ્ય સ્ત્રીની સાથે ગમન કરવું, ભાવમેધ યજ્ઞમાં માતાને વધ અને પિતૃમેધ યજ્ઞમાં પિતાને વધ અંતર્વેદિમાં કરે, તેથી દેવ લાગતું નથી. કાચબાના પૃષ્ઠ ઉપર અગ્નિ મૂકી “ssaથાય સ્વાહ્યા” એમ બોલી પ્રયત્નથી હુતદ્રવ્ય વડે તેમાં હામ કર, જે. કાચળે ન મળે તે માથે ટાલવાળા, પીળા વર્ણના, ક્રિયારહિત અને કુસ્થાનમાં અવતરેલા એવા કેઈ શુદ્ધ દિજાતિ (બ્રાહ્મણાદિ)ના જલ વડે પવિત્ર પુકાર મસ્તક ઉપર અગ્નિને પ્રદિપ્ત કરી તેમાં આહુતિ નાખવી. જે થઈ ગયેલું છે Page #444 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૬૯ અને જે થવાનું છે તે સર્વ પુરુષ (ઈશ્વર) જ છે. જે અમૃતના સ્વામી થયેલા છે (મેક્ષ ગયેલા છે) અને જે અન્નથી નિર્વાહ કરે છે તે સર્વે ઈશ્વરરૂપ જ છે. એવી રીતે સર્વ એક પુરુષ (ઈશ્વર) રૂપ જ છે, તેથી કાણ કેને મારે છે માટે યજ્ઞમાં ઈચ્છા પ્રમાણે પ્રાણુઓની હિંસા કરવી અને યજ્ઞમાં યજમાને માંસનું ભક્ષણ કરવું, કારણ કે તે દેવતાના ઉદ્દેશથી કરેલું છે, અને મંત્રાદિ વડે પવિત્રિત છે.” આ પ્રમાણે ઉપદેશ આપી સગરરાજાને પિતાના મતમાં ભેળવી તેણે કુરુક્ષેત્ર વગેરેમાં ઘણા યજ્ઞો કરાવ્યા. છેડે થોડે તેને મત પ્રસરતાં તેણે રાજસૂયાદિક યજ્ઞ પણ કરાવ્યા, અને તે અસુરે યજ્ઞના કરનારાઓને યજ્ઞમાં હેમેલા પ્રાણું કે રાજા વગેરેને વિમાન પર રહેલા બતાવ્યા તેથી પ્રતીતિ આવતાં તે પર્વતના મતમાં રહીને લેકે પ્રાણિહિંસાભક ચો નિશંકપણે કરવા લાગ્યા. - આ બધું જોઈને મેં દિવાકર નામના એક વિદ્યાધરને કહ્યું કે, “ આ ચોમાંથી બધા પશુઓને તારે હરી લેવા” એટલે મારું વચન માનીને તે યજ્ઞમાંથી પશુઓનું હરણ કરવા લાગ્યો. તે પેલા પરમાધાર્મિક અસુરના જાણવામાં આવ્યું, જેથી તેની વિદ્યાને વાત કરવાને તે મહાકાલે યજ્ઞમાં ઋષભદેવની પ્રતિમા સ્થાપિત કરવા માંડી. એટલે તે દિવાકરખેચર વિરામ પામી ગયે. પછી હું ઉપાયક્ષીણ થવાથી શાંત થઈને બીજે ચાલ્યો ગયો. પછી તે અસુરે માયાથી યજ્ઞમાં તત્કાલ સુલસા સહિત સગરરાજાને અગ્નિમાં હોમી દીધું. પછી તે મહાકાલ અસુર કૃતાર્થ થઈને પિતાને સ્થાનકે ગયે. આ પ્રમાણે પાપના પર્વતરૂપ તે પર્વત ચકી યાજ્ઞિક બ્રાહ્મણોએ હિંસાત્મક યજ્ઞ પ્રવર્તાવ્યા છે, તે તમારે. અટકાવવા યોગ્ય છે” આવાં નારદનાં વચન અંગીકાર કરી સત્કારપૂર્વક તેને વિદાય કરીને રાવણે મસ્તરાજાને ક્ષમા આપી. [ ગુજરાતી ભાષાંતર પર્વ ૭, સર્ગ ૨૭, પૃ. ૨૭ થી ૩૪ ] [a] ઉત્તરપુરાણ મહાકાળ નામના અસુરે હિંસાપ્રધાન વેદો રચ્યા. તે વડે તેણે પર્વતનામક એક બ્રાહ્મણ દ્વારા હિંસક યજ્ઞો પ્રર્વતાવ્યા. અને તેમ કરી તે અસુરે પિતાના પૂર્વ શત્રુ સગર નરપતિ અને તેની રાણુ સુલતાને હિંસામા દેરી નરકમાં પહોંચાડ્યાં. પર્વત એ નારદને એક વખતને સહાધ્યાયી અને પાછળથી અજ શબ્દના અર્થ વિષે મતભેદ ઊઠતાં બની ગયેલ શત્ર. અજ શબ્દનો અર્થ બકરે યજ્ઞના પ્રસંગમાં લે, એ પક્ષ પર્વતની અને તેને અર્થ ત્રણ વર્ષનું જૂનું ન ઊગે તેવું ધાન્ય, એટલે લે એ પક્ષ નારદને. ૭૪ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૦ ] - દર્શન અને ચિંતન બન્નેને ફેંસલે આપનાર સત્યવાદી તરીકે પ્રસિદ્ધ થયેલ વસુ, અને પર્વતના પક્ષમાં ખોટો ચુકાદો આપવાથી આસન સાથે વસુનું નીચે ગબડી પડવું, અને નરકમાં જવું–આટલી વસ્તુ ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર અને ઉત્તરપુરાણમાં સમાન છે. આ કથાવસ્તુના અંદરના પ્રસંગમાં અને વર્ણનેમાં તે બને ગ્રંથમાં અલબત્ત ફેર છે, પણ વક્તવ્યમાં કશો જ ફેર નથી. [ પર્વે ૬૭, લેક ૧૫ થી ૪૬૧ સુધી ] (૧) પદ્મપુરાણ અજ શબ્દના અર્થ વિષે નારદ તથા પર્વતનો વિવાદ તથા વસુએ આપેલે પર્વતના પક્ષમાં ફેંસલે અને ત્યારથી હિંસાત્મક યજ્ઞની પ્રવૃત્તિ થઈ છે એ મુદ્દો રવિણકૃત પદ્મપુરાણમાં પણ છે. એમાં વક્તા ગૌતમ અને શ્રોતા શ્રેણિક રાજા છે. મુદ્દો એક જ હેવા છતાં બીજી પ્રાસંગિક વાત અને અર્થધટના થેડીઘણું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર અને ઉત્તરપુરાણથી જુદી પડે છે. વપુરાણોક્તરામની ત લ અનુવાઃ પૃ. ૫૭ થી આગળ. ઘ] પદ્મપુરાણમાંનું બધું પ્રસ્તુત વર્ણન બરાબર પઉમચરિયને મળતું છે. એ બન્નેની કલ્પના, શબ્દસામ્ય વગેરે બહુ મળતું છે. એ બન્ને ગ્રંથમાં પર્વત પોતે જ હિંસાત્મક યજ્ઞની પ્રવૃતિ કરે છે. પદ્મપુરાણમાં પર્વત તે જ જન્મમાં હિંસક યજ્ઞમાર્ગ પ્રવર્તાવે છે. અને પઉમરિયમાં તે મરણ પામી રાક્ષસ થઈ પૂર્વજન્મના શત્રુ નારદને બદલે લેવા હિંસક યજ્ઞ પ્રવર્તાવે છે. આ બન્ને માં મહાકાલ અસુરે પર્વત દ્વારા યજ્ઞવિધિ પ્રવર્તાવ્યાની વાત નથી, જેવી કે ઉત્તરપુરાણ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં છે. [ પઉમચરિય એકાદશઉ. ગા. ૧ થી શરૂ પૂ. ૬૨ થી.] [૩] મત્સ્યપુરાણ ઉપર્યુક્ત જૈન વર્ણનનું મુખ્ય વસ્તુ નારદ અને પર્વતને યજ્ઞમાં અહિંસા યા હિંસા વિષે વિવાદ તથા તેમાં વસુનું વચ્ચે પડવું, અને તેનું પર્વતના પક્ષપાતી થવું એ છે. આજ વસ્તુ મત્સ્યપુરાણમાં છે, એમાં ફક્ત નારદ અને પર્વતને સ્થાને ઋષિ અને ઇન્દ્ર છે. બાકી બધો પ્રસંગ એક સરખે છે. મત્સ્યપુરાણમાંની એ વસુની કથા પ્રસ્તુત જૈનકથા સાથે સરખાવવા ટૂંકમાં નીચે આપવામાં આવે છે. આ સરખામણીમાં છેવટે વાચક જોઈ શકશે કે જૈન ગ્રમાં અને મત્સ્યપુરાણમાં છેવટે યાજ્ઞિકહિંસાને એકસરખી રીતે અવગણવામાં આવી છે અને તપને પ્રધાનતા આપવામાં આવી છે. આટલી સમાનતા છતાં એક મહત્વનું અંતર છે અને તે એક પ્રસ્તુત Page #446 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧ણ કથામાં જૈન ગ્રંથે વેદની ઉત્પત્તિ પાછળથી થયાનું કહે છે, ત્યારે મત્સ્યપુરાણું તે બાબત ચૂપ છે. આ અંતર કોઈ ગૂઢ એતિહાસિક તથ્ય તરફ લક્ષ્મ ખેંચ્યું વિના રહેતું નથી. ઋષિઓએ પૂછયું કે સ્વાયંભુવ સ્વર્ગમાં ત્રેતાયુગના આરંભમાં પણ કેવી રીતે પ્રવર્તે એ બરાબર કહો. ઉત્તરમાં સુતે કહ્યું: વિશ્વભુગ ઈદ્ર યજ્ઞ આરંભે ત્યારે અનેક મહર્ષિઓ આવ્યા. તે યજ્ઞમાં અન્ય વિધિ સાથે પશુવધ થએલે જોઈ મહર્ષિઓએ ઇને કહ્યું કે તે યજ્ઞમાં પશુવધ ન જ સ્વીકાર્યો છે. તે પશુહિંસારૂપ અધર્મથી ધર્મને નાશ આરંભ્યો છે; હિંસા એ ધર્મ કહેવાય નહીં. આ રીતે સમજાવ્યા છતાં ઈક કઈ પણ રીતે ન સમજે, અને કદાગ્રહમાં આવી ગયે. મહર્ષિ અને ઈર વચ્ચે યજ્ઞવિધિ બાબત વિવાદ થયો કે, જંગમ (ચાલતાં પ્રાણી) વડે વજન કરવું અથવા સ્થાવર વડે ? એ વિવાદને અંત લાવવા ઈદ અને મહર્ષિ આકાશચારી વસુ પાસે પહોંચ્યા. વસુએ બળાબળને વિચાર કર્યા વિના જ કહી દીધું કે યજ્ઞમાં પશુઓનું પણ યજન થાય છે અને ફળમૂળાદિનું પણ. જે પ્રાપ્ત થાય—પછી તે જંગમ હોય કે સ્થાવર–તે વડે યજ્ઞ કરે. યજ્ઞને સ્વભાવ હિંસા છે એમ હું જાણું છું. આ પ્રમાણે ઉત્તર સાંભળી મહર્ષિઓએ તે વસુને શાપ આપે જેથી તે આકાશમાંથી નીચે પડી અધોગામી થયો. સૂતે કહ્યું કે યજ્ઞમાં હિંસાવિ ધિનું સમર્થન કરવાથી વસુને અધઃપાત થયો માટે યજ્ઞમાં હિંસા હેવી ન જોઈએ. પ્રથમના ઋષિઓએ એ બાબત કહ્યું છે કે “ કોડે અષિઓ તપથી સ્વર્ગ પામ્યા છે. અનેક તપેધને ઉંછત્તિ, ફળ, મૂળ, શાક અને જલપાત્ર સ્વીકારીને સ્વર્ગે ગયા છે. અદ્રોહ, લોભ, દમ, ભૂતદયા, સમ, બ્રહ્મચર્ય, તપ, શૌચ, કરુણ, ક્ષમા, ધૃતિ એ સનાતનધર્મનું ઊંડું મૂળ છે. યજ્ઞ એ દ્રવ્ય અને મંત્રાત્મક છે. તપ એ સમતારૂપ છે. મનુષ્ય યાથી દેવને પ્રાપ્ત કરે છે; જ્યારે તપથી વિરાટપણું મેળવે છે. કર્મસંન્યાસથી બ્રહ્મપ્રાપ્તિ થાય છે. વૈરાગ્યથી પ્રકૃતિલય અને જ્ઞાનથી કેવલ્ય મળે છે. આ પાંચ ગતિઓ [ પ્રાપ્તિ માર્ગો છે ].” આ રીતે યજ્ઞની પ્રવૃત્તિની બાબત દેવ અને ઋષિઓને વિવાદ પહેલાં સ્વાયંભુવ સર્ગમાં થયેલો ત્યારે તે ઋષિઓ વસુના વાક્યોને આદર કર્યા સિવાય જ પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા. બ્રહ્મ, ક્ષત્ર આદિ અનેક તપસિદ્દો સાંભળવામાં આવે છે. પ્રિયવ્રત, ઉત્તાનપાદ, ધ્રુવ, મેધા તિથિ, વસુ, સુધામા, વિરજા, શંખપાદ, રાજસુ, પ્રાચીનબહિ, Page #447 -------------------------------------------------------------------------- ________________ ૧૧” ] દર્શન અને ચિંતન પર્જન્ય, હવિધનિ અને બીજા અનેક રાજાઓ તપ દ્વારા સ્વર્ગે ગયા છે. રાજાઓ જ તપ વડે ઋષિ થઈ રાજર્ષિ કહેવાયા છે. માટે દરેક રીતે જોતાં યાથી તપ જ ચઢી જાય છે. આ રીતે સ્વાયંભુવ સૃષ્ટિમાં યજ્ઞપ્રવૃત્તિ થઈ ત્યારથી દરેક યુગે સાથે આ યજ્ઞ ચાલુ થયે છે. [ મન્વન્તરનુક૫-દેવર્ષિ સંવાદ નામક અધ્યાય પૃ. ૨૭૦ ] [ ૩] આ લેખમાં ન મુ લઈ તે ઉપર ચર્ચા કરવા પહેલાં ગયા લેખમાં લીધેલ “યામાં હિંસાની પ્રવૃત્તિ અને તેના પ્રતિપાદક વેદોની ઉત્પત્તિ” એ બીજા મુદ્દા વિષે એક પ્રાસંગિક નોંધ કરવા ધારી છે. અને તે એ કે ઉત મુદ્દા પરત્વે જૈન સાહિત્યમાંથી અપાયેલી કથાઓમાં નારદ, પર્વત અને વસુ. નામનાં ત્રણ પાત્રો આવે છે. એ જ નામનાં ત્રણ પાત્રે વાલ્મીકિના રામાયણમાં પણ આવે છે. આ ત્રિપુટીનું નામ સામ્ય છતાં વાલ્મીકિની અને જૈન, કથાની વસ્તુમાં કશું સામ્ય નથી. સામ્ય હોય તે તે એટલું જ કે એ નામના ત્રણ પાત્રે જેમ વાલ્મીકિના રામાયણમાં આવે છે તેમ જૈન કથામાં પણ જૈન રામાયણમાં જ આવે છે. આ ઉપરથી લેકેમાં કોઈ કાળે નારદપર્વત જેવા નામેની ખૂબ પ્રસિદ્ધિ હોવાનું ભાન થાય છે. એ વાતની પુષ્ટિ વળી બીજા એક તેથીયે જૂના અતરેય બ્રાહ્મણમાંના શુનઃશેપ આખ્યાનમાં આવેલા નારદ-પર્વત નામયુગલના ઉલ્લેખથી થાય છે. દશને અને તેના પ્રવર્તકોની ઉત્પત્તિ વૈદિક ધર્મમાંથી જૈન, બૌદ્ધ આદિ સંપ્રદાય કેવી રીતે નીકળ્યા એ હકીકત સૂચવતી અનેક આખ્યાયિકાઓ જુદાં જુદાં પુરાણોમાંથી લઈ આ લેખમાળાના પહેલા ભાગમાં આપવામાં આવી છે. જેને સાહિત્યમાં પણ જૈન ધર્મમાંથી જૈનેતર દર્શને નીકળ્યાની તેવી જ વાતો મળે છે, તે આ લેખમાં આપવા ધારી છે. વૈદિક, પુરાણ અને જૈનસાહિત્યની વાતોમાં એક જાતનું સામ્ય છતાં તેમાં અન્તર પણ મોટું છે; અને તે એ કે પુરાણની વાત દેવ અને અસુરની ઘટનાથી મિશ્રિત હોઈ માનવી બુદ્ધિને ખુલાસો ન આપે તેવી અલૌકિક છે; જ્યારે જૈન કથાઓ તેવી નથી. જોકે જૈનકથાઓ સંપૂર્ણ અતિહાસિક છે એમ તે તટસ્થ બુદ્ધિ ન જ કહી શકે; છતાં તેમાંથી સાંપ્રદાયિકતાને પાસ બાદ કરતાં થોડીવણી પણ અતિહાસિક બીને તેમાં સમાયાને સંભવ લાગે Page #448 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિક્તા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૭૩ છે. તેથી સાંપ્રદાયિકતાના પુરાવાની અને ઇતિહાસની એ બન્ને દૃષ્ટિએ એ થાઓ અગત્યની છે. ને એકંદર જૈન સાહિત્ય જોતાં તેમાં જૈન દર્શનમાંથી ચાર જૈનેતર નીકળ્યાની હકીકત મળે છે: સાંખ્ય, બૌદ્ધ, આવક અને વૈશેષિક. એ ચારમાં સાંખ્યનની જૈનદર્શનમાંથી ઉત્પત્તિનું વર્ણન શ્વેતામ્બર–દિગમ્બર બન્ને સાહિત્યમાં છે. આવક અને વૈશેષિક દર્શનની ઉત્પત્તિનું વમ દિગમ્બર સાહિત્યમાં નથી, ફક્ત શ્વેતાંઔર સાહિત્યમાં છે. તેજ રીતે બૌદ દર્શનની જૈનદર્શનમાંથી ઉત્પત્તિનું વર્ણન શ્વેતામ્બર સાહિત્યમાં નથી, ફક્ત દિગમ્બર સાહિત્યમાં છે. આ ચારેય દનાની ઉત્પત્તિ વિષેના સાહિત્યમાંના વર્ણનના અનુક્રમે સાર આપું તે પહેલાં તે દશાને લગતુ કેટલુંક સ્પષ્ટીકરણ કરી દેવુ યોગ્ય છે. ૧—સાંધ્યદર્શન એ અતિ પ્રાચીન ભારતીય દશનામાંનુ એક છે. એના આદિ પ્રવર્ત્તક તરીકે કપિલઋષિના નિર્દેષ્ઠ વૈદિક સાહિત્યમાં સત્ર થયેલા છે. મહાભારતમાં કપિલને સાંખ્યદર્શીનના વક્તા કથા છે, ભાગવતમાં ૧. અહીં જૈનદર્શનમાંથી અન્ય નાની ઉત્પત્તિને તિહાસ વિવક્ષિત નથી પણ પ્રતિહાસને લગતી ખીજી અનેક બાબતમાં એ કથાનુ કે તેના કેટલાક ભાગનું ખાસ મહત્ત્વ છે, એવા ભાવ વિવક્ષિત છે. ". ર सान्यस्य वक्ता कपिलः परमर्षिः पुरातनः । हिरण्यगर्भो योगस्य वक्ता नान्यः पुरातनः "" 11 —મહાભારત-મેાક્ષધમ ૩. “ પ્રજાપતિના પુત્ર મનુ નામે સમ્રાટ બ્રહ્માવત દેશમાં રહ્યો રહ્યો સપ્તાહ્વ પૃથિવીનું શાસન કરતા હતા. શતરૂપા નામે તેની મહારાણી હતી, તેને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ એ પુત્ર અને દેવકૃતિ નામે કન્યા હતી, તે સમયે કન નામે એક ઋષિ હતા, તેને બ્રહ્માએ પ્રજા ઉત્પન્ન કરવાની પ્રેરણા કરી તેથી તે ઋષિએ સરસ્વતી તીરે જઈ ને દસ હજાર વર્ષ પર્યંત તપ તપ્યું. તપના પ્રભાવે ઋષિને શંખચક્રગદાધર, ગરુડવાહન એવા ભગવાન પુષ્કરાક્ષનું સાક્ષાત્ દન થયું. ઋષિએ ભગવાનને વિનતી કરી કે, હું ગૃહંમેલ માટે ધેનુસમાન સમાનશીલવાળી ફ્રાઈ કન્યાનું પાણિગ્રહણ કરવાને ઇચ્છું છું. -ભગવાને કહ્યું કે, હે બ્રહ્મન! તમારે માટે મે બ્રહ્માવતના રાજા મનુની પુત્રી દૈવહૂતિની યાજના કરી રાખી છે. તે તમને જોવા માટે પણ આવનારાં Page #449 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ]. દર્શન અને ચિંતe કપિલનું વિષ્ણુના અવતારરૂપે વિસ્તૃત જીવન આલેખી તેમણે પિતાની માતા છે, આમ કહીને ભગવાન અંતર્ધાન થયા. હવે કર્દમ ઋષિ બિંદુ સરોવરની પાસે રહીને મનુના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા, એટલામાં મનુ પિતાની સ્ત્રી અને પુત્રી સાથે રથ ઉપર બેસીને ત્યાં આવી પહોંચ્યા અને કર્દમ. સર્ષિને પિતાની પુત્રીનું પાણિગ્રહણ કરવા વિનંતિ કરી. ઘણું ધામધૂમ સાથે કદમ અને દેવદતિને વિવાહ થયે. દેવહૂતિની માતા શતરૂપાએ એ દંપતીને ઘણાં કપડાં, ઘરેણાં અને ગૃહસ્થાશ્રમને યોગ્ય પુષ્કળ રાચરચીલાં દાનમાં આપ્યાં. લગ્ન થઈ ગયા પછી મનુ પિતાની પત્ની સાથે બ્રહ્માવર્ત તરફ પાછા ફર્યા અને કર્દમ ઋષિ મનુએ વસાવેલી બહિંમતી નામની નગરીમાં રહીને ગૃહસ્થાશ્રમ ચલાવવા લાગ્યા. કદમના સંગથી દેવતિને નવ પુત્રીઓ, થઈ. હવે કર્દમને પ્રવજ્યા લઈને વનમાં જવાનો વિચાર થયે પણ તેની સ્ત્રી દેવદતિએ પિતે પુત્ર વિનાની હોવાથી દીનતા દર્શાવી. ત્યારે કદમે કહ્યું કે હે રાજપુત્રિ ! તું ખિન્ન ન થા; તારા ગર્ભમાં તે સ્વયં ભગવાન જે અક્ષર” છે તે પિતે જ અવતરવાના છે. આ રીતે ઘણે સમય વીત્યા બાદ. ભગવાન મધુસુદને પિતે દેવહૂતિની કુક્ષિમાં અવતાર ધારણ કર્યો – કે “સાચાં કુતિશે માતાનું પુનઃ . કામ વાપો પsવિનતિય રાહ ” ! હવે સ્વયંભૂ પિતે મરીચિ વગેરે ઋષિઓની સાથે કર્દમના આશ્રમમાં આવ્યા અને તેમણે કદમ કવિને કહ્યું કે, મુને ! તમારે ત્યાં જે આ બાળકને જન્મ થયો છે તે પિતાની માયાથી અવતરેલા આદ્ય પુત્ર કપિલ છે. હે દેવહૂતિ : તારી કુક્ષિાએ અવતરેલો આ બાળક કૈટભાદન છે. કેમાં કપિલના નામથી તેની ખ્યાતિ થશે અને સાંગાચાર્યોને એ સુસંમત થશે. દેહદતિની નવે મુન્યાઓને માટે સ્વયંભૂએ નવ વરે નક્કી કર્યા કલાને મરીચિ સાથે પરણાવી, અનસૂયાને અત્રિ સાથે શ્રદ્ધાને અંગિરસ સાથે; હવિભુર્વાને પુલત્ય સાથે ગતિને પુલહ સાથે; સતીને કેતુ સાથે; ખ્યાતિને ભૃગુ સાથે; અરુંધતીને વસિષ સાથે અને શાંતિને અથર્વણુ સાથે પરણાવી. કર્દમ ઋષિએ વનવાસ સ્વીકાર્યો તે. પછી મહર્ષિ કપિલે પિતાની માતાના શ્રેય માટે સાંખ્યતત્વને ઉપદેશ કર્યો.” * * --શ્રીભાગવત સ્કંધ ૩, અધ્યાય ૨૩-૨૪-૨૫-૨૬ કપિલેચોપાખ્યાન.. " માવાન વય “अथ ते संप्रवक्ष्यामि सायं पूर्वैर्विनिश्चितम् । तद् विज्ञाय पुमान् सद्यो जहा वैकल्पिकं भ्रमम्" || ઇત્યાદિ પ્રકારે ભાગવતના અગિયારમા સ્કંધના એવી શમા અધ્યાયમાં - સ વિધિનું નિરૂપણ કરેલું છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૭૫ દેવહૂતિને આપેલે સાંખ્યતત્ત્વજ્ઞાનને ઉપદેશ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવ્યું છે. શ્વેતાશ્વતરે પનિષદ્દમાં કપિલનું હિરણ્યગર્ભના અવતારરૂપે સૂચન છે. રામાયણમાં વાસુદેવના અવતારરૂપે અને સગરના ૬૦૦૦૦ પુત્રોના દાહક તરીકે કપિલગીનું વર્ણન છે. બૌદ્ધકવિ અશ્વઘોષ બુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુને મહર્ષિ કપિલની વાસભૂમિ તરીકે ઓળખાવી તેનું મહત્વ સૂચન કરવા જાણે એ જ પ્રસિદ્ધ મહર્ષિ કપિલને નિર્દેશ કરતે હેય તેમ લાગે છે. ગમે તેમ હે, પણ એટલું ખરું કે ઓછામાં ઓછું વૈદિક સાહિત્યની પરંપરામાં તે સાંખ્યદર્શનના આદ્ય પ્રવર્તક મહર્ષિ કપિલ જ ગણાય છે. અને “રાનાં પિરો મુનઃ” એમ કહી ગીતા ઋષિશ્રેષ્ઠ તરીકે એ જ કપિલનું બહુમાન કરે છે. કપિલની શિષ્ય-પરંપરામાં આસુરિ અને પંચશિખ એ મુખ્ય છે.૮ છે. પંચશિખનું ષષ્ઠિત જે સંપૂર્ણ સાંખ્યતત્વજ્ઞાનને સંગ્રાહક ૪. શ્વેતાશ્વતપિનિષદ્ (૫-૨) - હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ, પૂર્વાર્ધ, પૃ. ૯૦. ૫. “આ સમગ્ર પૃથિવી ધીમાન વાસુદેવને વશ છે અને એ, એ માધવની મહિષી છે. એ સમગ્ર પૃથિવીને નિરંતર ધારી રાખે છે અને એના પાઍિથી સગરના પુત્ર દગ્ધ થવાના છે” -ક ૨-૩, રામાયણ બાલકાંડ, સર્ગ ૪૦. હે પુરુષવ્યાઘ! તું શોક ન કર, તારા પુત્રોને વધ કહિત માટે થયેલ છે. અપ્રમેય એવા કપિલે “મહાબળવાળા એ પુત્રોને દધ કરેલા છે” એમ વૈનતેય બે – ૧૭-૧૮ રામાયણ, બાલકાંડ; સર્ગ ૪૧. ' , “ आसीद् विशालोत्तमसानुलक्ष्म्या पयोदपकृत्येव परीतपार्श्वम् । उदनधिष्ण्यं गगनेऽवगाद पुरं महर्षेः कपिलस्य वस्तु" ॥२॥ અશ્વઘોષનું બુદ્ધચરિત સર્ગ–૧ ૭ “અભ્યરથ તાળાં રાત્રી गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनि - નેતા અ. ૨૦, ૦ ૨. ८ " एतत् पवित्र्यमध्य मुनिरासुरयेऽनुकम्पया प्रददौ । ___ आसुरिरपि पञ्चशिखाय तेन च बहुलीकृतं तन्त्रम् " Soli & “सप्तत्यां किल येऽर्थास्तेऽर्थाः कृत्स्नस्य षष्टितन्त्रस्य । आख्यायिकाविरहिताः परवादविवर्जिताश्चेति" ॥७२॥ સાંખ્યકારિકા ચાઈનીઝ બૌદ્ધસંપ્રદાય પ્રમાણે ૬૦૦૦૦ લેક પ્રમાણ “ઘણિતંત્ર Page #451 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૬ ] દર્શન અને ચિંતન એક મહાન ગ્રંથ હતો તે તે ક્યારને નામશેષ થઈ ગયો છે. નામક એક મેટ સાંખ્યગ્રંથ હતો. એના પ્રણેતા આચાર્ય પંચશિખ હતા. વાચસ્પતિ પ્રકૃતિ વિચારોના અભિપ્રાય પ્રમાણે એ ષષ્ઠિતંત્રશાસ્ત્ર વાર્ષગણ્યનું હતું. ષષ્ટિતંત્રમાં આવેલા વિષય સંબધી માહિતી “અહિબુનસંહિતા'ના બારમા અધ્યાયમાંથી મળી આવે છે. એ સંહિતામાં વષ્ઠિતંત્રના બે વિભાગ બતાવવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ તે “પ્રકૃતિમંડળ” અને દ્વિતીય વિભાગ તે “વિકૃતિમંડળ.” એ બન્ને વિભાગમાં નીચે જણાવેલા કુલ સાઠ વિષયનું પ્રતિપાદન થયેલું હતું અને તેથી જ એ ગ્રંથને “ષ્ટિતંત્ર' નામ આપવામાં આવ્યું જણાય છે. પ્રકૃતિમંડળમાં ૩૨ વિષય છે. વિકૃતમંડળમાં ૨૮ વિષયો છે. ૧ બ્રહ્મતંત્ર ૧–૫ કર્મકાંડ ૨ પુરુષતંત્ર ૬ ભેગકાંડ ૩ શાક્તતંત્ર ૭ વૃત્તકાંડ ૪ નિયતિતંત્ર ૮–૧૨ પંચકલેશ કાંડ પ કાલતંત્ર ૧૩- ૫ ત્રણ પ્રમાણુકાંડ ૬િ-૭-૮ ત્રિગુણતંત્ર ૧૬ ખ્યાતિકાંડ ૯ અક્ષરતંત્ર ૧૭ ધર્મકાંડ ૧૦ પ્રાણતંત્ર ૧૮ વૈરાગ્યકાંડ ૧૧ કર્તાતંત્ર ૧૯ અશ્વર્યાકાંડ ૧૨ સામ્યતંત્ર ૨૦ ગુણકાંડ ૧૩–૧૭ પાંચ જ્ઞાનતંત્ર ૨૧ "લિંગકાંડ ૧૮–૨૨ પાંચ ક્રિયા ૨૨ દૃષ્ટિકાંડ (કર્મેન્ટિને લગતાં) ૨૩ આનુશ્રવિકાંડ ૨૩-૨૭ પાંચ તન્માત્રાતંત્રો ૨૪ દુઃખકાંડ ૨૮-૩૨ પાંચ મહાભૂતતંત્રો ૨૫ સિદ્ધિકાંડ ૨૬ કાષાયકાંડ ૨૭ સમયકાંડ ૨૮ મોક્ષકાંડ –હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ, - પૂર્વાર્ધ, પૃ. ૯૫-૯૬. * Page #452 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૭૭ જોકે આજે સાંખ્યદર્શન, એ વૈદિક દર્શનેમાંનું એક દર્શન ગણાય છે; પણ કોઈ કાળે સાંખ્યદર્શનના આચાર્યો અનેક બાબતમાં ચાલુ વૈદિક પરમ્પરા કરતાં સ્વતંત્ર મત ધરાવતા હોવાથી વૈદિક વિદ્વાનો દ્વારા નાસ્તિક ષષ્ઠિતંત્રને ઉલ્લેખ જૈન આગમાં અનેક સ્થળે કરવામાં આવેલ છે. જે સ્થળે કોઈ બ્રાહ્મણ કે પરિવ્રાજકની વિદ્વત્તાનું વર્ણન કરવામાં આવેલું છે તે સ્થળે આ “ષ્ટિતંત્ર” અને બીજા પણ બ્રાહ્મણ ગ્રંથનાં નામે ઉલ્લેખવામાં આવ્યાં છે. જેમ કે, સ્કંદપરિવ્રાજકના વર્ણનના પ્રસંગમાં જણાવેલું છે કે, “ तत्य णं सावत्थीए नयरीए गद्दभालिस्स अंतेवासी खदए नामं कच्चाय“स्सगोत्ते परिव्वायगे परिवसह रिउव्वेद-जजुब्वेद-स मवेद-अहव्वणवेद-इतिहासपंचमाणं निघंटुटाणं चउण्हं वेदाणं संगोवंगाणं सरहस्साणं सारए वारए धारए पारए सडंगवी सततविसारए संखाणे सिक्खाकप्पे वागरणे छंदे निरुत्ते जोतिसामयणे भन्नेसु य बहुमु बंभण्णएसु परिव्वायएसु य नयेसु सुपरिनिहिए यावि होत्था-" –ભગવતીસૂત્ર, શતક ૨, ઉદેશ ૧, પૃ. ૧૧૨, સમિતિ. ત્યાં શ્રાવસ્તી નગરીમાં કંઇક નામે એક પરિવ્રાજક રહે છે જે ગ૬ભાલિને અંતેવાસી છે અને ઈતિહાસ તથા નિઘંટુ સહિત અદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ ચાર વેદોને સાગપાંગ જ્ઞાતા, છ અંગને જાણનારે, ષષ્ટિતંત્રમાં વિશારદ, ગણિત, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત જ્યોતિષશાસ્ત્ર વગેરે શાસ્ત્રોને વેતા અને બીજા પણ બ્રાહ્મણનમાં અને પરિવ્રાજક નમાં સુપરિનિષ્ઠિત છે.” ષષ્ટિતંત્ર” નો અર્થ કરતાં ભગવતીના ટીકાકાર જણાવે છે કે ““દિતંતવિલાદ” સિ વિટીયાત્રા ” મ. “ઇતર પછીયં શાસ્ત્રમ્” સહાય કલ્પસૂત્રમાં (દેવાનંદીના સ્વનિફળને અધિકાર, કલ્પસૂત્ર વ્યાખ્યાન ૧-પૃ. ૧૫) ઋષભદત્ત બ્રાહ્મણ પોતાની સ્ત્રી દેવાનંદાને સારાં સ્વપ્નમાં આવ્યાથી એમ જણાવે છે કે, હે દેવિ! તમને એક સુંદર પુત્ર થશે અને તે ચાર વેદ અને વષ્ટિતંત્ર વગેરે ગ્રંથમાં નિપુણ થશે. એ જગ્યાએ મૂળ પાઠ ભગવતી સૂત્રના ઉપર્યુક્ત મૂળ પાઠને અક્ષરશઃ મળતા છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] દર્શન અને ચિંતન ગણાતા અને સાંખ્ય આચાર્યો પણ કપિલના તત્વજ્ઞાનને વેદ, મહાભારત, પુરાણ અને મનુસ્મૃતિ આદિના જ્ઞાન કરતાં શ્રેષ્ઠ સમજતા. પરંતુ એક બાજુ સ્વતન્ન સાંખ્ય આચાર્યોની પરમ્પરા લુપ્ત થઈ અને બીજી બાજુ વાચસ્પતિ - ૧૦. આસુરિ નિરીશ્વર સાંખ્યમતના ઉપદેશક હોવાથી શ્રૌત વિચારપરંપરાના વિરોધી મનાયા છે તેને પરિણામે શતપથના વંશ બ્રાહ્મણમાંથી ત્રષિ તરીકેની તેમની વંશપરંપરા બંધ પડવાનું અનુમાન શ્રીયુત નર્મદાશંકર મહેતા બી. એ. કરે છે તે અવશ્ય વિચારણીય છે. જુઓ, હિંદ તત્વજ્ઞાનને ઈતિહાસ ભાગ ૧ લે, પૃ. ૯૪. - આદ્ય શંકરાચાર્ય પોતે જ કપિલને કૃતિવિરુદ્ધ તેમ જ મનુવચન વિરુતંત્રના પ્રવર્તક કહે છે. જુઓ બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય ૨–૧–૧. ૧૧. માઠરવૃત્તિકાર મૂલકારિકાની વ્યાખ્યા કરતાં કહે છે કે “આ કપિલ ઋષિએ ઉપદેશેલું તત્ત્વજ્ઞાન વેદ, પુરાણ, મહાભારત અને અનુઆદિ ધર્મશાસ્ત્રો કરતાં પણ ચઢિયાતું છે. –જુઓ સાંખ્યકારિકા, ૭૦ ની ભાદરવૃત્તિ. ૧૨. “સાંખ્યદર્શનને અનુસરનારા સંન્યાસીઓને વેષ અને આચાર આ પ્રમાણે છે. તેઓ ત્રિદંડી કે એકદંડી હોય છે, અધેવસ્ત્રમાં માત્ર કૌપીનને પહેરે છે. પહેરવાનું વસ્ત્ર ગેરૂઆ રંગનું રાખે છે. કેટલાક ચોટલીવાળા હોય છે, કેટલાક જટાધારી હોય છે અને કેટલાક સૂરમુંડ હોય છે. આસનમાં મૃગચર્મ રાખે છે, બ્રાહ્મણને ઘેર ભોજન લે છે. કેટલાક માત્ર પાંચ કેળીયા ઉપર રહે છે. એ પરિવ્રાજકે બાર અને જાપ કરે છે. તેઓને નમસ્કાર કરનારા ભક્તો “ ન નારાયણાય” એમ બોલે છે અને તેઓ સામું ફક્ત નારાયણ નમઃ” કહે છે. જન સાધુઓની પેઠે તેઓ પણ બેલતી વખતે મુખવસ્ત્રિકા રાખે છે. એની એ મુખવસ્ત્રિકા કપડાની નથી હોતી પણ લાકડાની હોય છે. મહાભારતમાં એ મુખત્રિકાને બીટા’ કહેવામાં આવી છે. એઓ પોતે જીવદયા નિમિત્તે પાણી ગળવાનું ગળણું રાખે છે અને તેમ કરવા પિતાના અનુયાયીઓને પણ સમજાવે છે. મીઠા પાણીની સાથે ખારું પાણી ભેળવવાથી હિંસા થયાનું માને છે અને પાણીના એક બિંદુમાં અનંત જીની હયાતિ સ્વીકારે છે. એમના આચાર્યોના નામ સાથે “ચેતન્ય’ શબ્દ જોડાયેલ હોય છે. એની વધારે વસ્તી બનારસમાં છે. ધર્મને નામે એઓ. કઈ પ્રકારની હિંસા કરવાનું માનતા નથી.” જનદર્શન–ગૂજરાતી અનુવાદ–પં. બેચરદાસને) પ્રસ્તાવના પૃ. ૭૩ Page #454 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૭૯ મિત્ર જેવા પ્રસિદ્ધ વૈદિક વિદ્વાને સાંખ્યકારિકા ઉપર કૃતિને બાધ ન પહોંચે એવી વેદસમન્વયી સૌમ્ય ટીકા લખી એ કારણથી વૈદિક વિદ્વાનને સાંખ્યદર્શન ઉપર નાસ્તિતાનો કટાક્ષ નામશેષ થઈ ગયું છે. જૈન ગ્રન્થમાં સાંખ્યદર્શનને લગતી નોંધાયેલી હકીકત વૈદિક ગ્રંથમાંની. હકીકત સાથે કેટલીક બાબતમાં મળે છે, તો કેટલીક બાબતોમાં જુદી પડે છે. મળતી આવતી બાબતો ત્રણ છેઃ (૧) સાંખ્યદર્શનનું પ્રાચીનત્વ તેમ જ કપિલનું ક્ષત્રિયત્વ, (૨) કપિલના શિષ્ય તરીકે આસુરિનું દેવું અને (૩) ષષ્ટિત~ નામક સાંખ્યગ્રંથની રચના. જુદી પડતી બાબતમાં મુખ્ય બાબત સાંખ્યદર્શનના આદિ પ્રણેતાની છે. વૈદિક ગ્રન્થ મતભેદ વિના જ કપિલને સાંખ્યદર્શનના આદિ પ્રણેતા વર્ણવે છે ત્યારે જૈન કથા કપિલને આદિ પ્રણેતા ન કહેતાં મરીચિને સાંખ્યદર્શનના મુખ્ય પ્રવર્તક તરીકે વર્ણવે છે. જૈન કથા પ્રમાણે એ મરીચિ, જેનેના પરમ માન્ય અને અતિપ્રાચીન પ્રથમ તીર્થકર. શ્રીષભદેવના પૌત્ર અને ભરત ચક્રવર્તિના પુત્ર થાય. એમણે પ્રથમ પિતાના પિતામહ પાસે જૈન દીક્ષા સ્વીકારેલી, પણ પાછળથી શિથિલાચાર થઈ એક ન જ વેષ કલ્પી સાંખ્યદર્શનના પ્રસ્થાનને પાયે નાખે. જૈન કથા સાંખ્ય આચાર્યોના અગ્રણી તરીકે કપિલનું અસ્તિત્વ સ્વીકારે છે; પણ તે મરીચિ બાદ મરીચિના શિષ્ય તરીકેનું. કપિલે મરીચિના શિષ્ય થઈ પિતાના મતને. વિસ્તાર કર્યો અને આસુરિ નામના શિષ્યને સાંખ્યતત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. બીજી જુદી પડતી બાબત એ છે કે ષષ્ટિન્ટગ્રન્થ જૈન કથા પ્રમાણે આસુરિને. રચેલે છે; જ્યારે વૈદિક પરમ્પરા અને ખાસ કરી સાંખ્યદર્શનની પરમ્પરા. પ્રમાણે એ ગ્રન્થ પંચશિખને છે. જૈન અને વેદિક સાહિત્યમાંની કેટલીક હકીકતમાં, ભાવનાઓમાં અને વર્ણનશૈલીમાં ખાસ ભેદ હોવા છતાં એક વાત સુનિશ્ચિત છે કે સાંખ્યદર્શનની. પ્રાચીનતા બનેના સાહિત્યથી પુરવાર થાય છે. સાંખ્યદર્શનને ઇતર દર્શને ઉપર જુદી જુદી બાબતમાં ઓછેવત્તે જે ગંભીર પ્રભાવ પડેલે દેખાય, છે તે વળી તેની પ્રાચીનતાનું આરિક પ્રમાણ છે. ૧૩. ઉદાહરણ તરીકે, સરખાવો બીજી સાંખ્યકારિકા ઉપરની કર્મકાંડપ્રધાન વૈદિક કૃતિઓને સકટાક્ષ પરિહાસ અને ઉગ્ર વિરોધ કરતી મારી વૃત્તિ સાથે એ જ કારિકાની સાંખ્યતત્ત્વકૌમુદી તથા ઉ૦મી કારિકાની માઠરરત્તિસાથે એ જ કારિકાની સાંખ્યતત્વકૌમુદી. ૧૪. જુઓ, પરિશિષ્ટ નંબર ૧. Page #455 -------------------------------------------------------------------------- ________________ "૧૧૮૦ ] દર્શન અને ચિંતન ૨–બૌદ્ધદર્શન, એ સાંખ્યદર્શનની પેઠે માત્ર સ્વલ્પસાહિત્યમાં જ જીવિત નથી પણ એના સાહિત્યની અને અનુયાયીઓની પરમ્પરા જેમ અખંડ છે તેમ વિશાળ પણ છે. એ દર્શનના પ્રસ્થાપક ગૌતમબુદ્ધ કપિલવસ્તુના વાસ્તવ્ય શુદ્ધોદનના પુત્રરૂપે ઈ. સ. પહેલાં છઠ્ઠા સૈકામાં થયેલા. તેમણે ઘર છોડી ત્યાગ સ્વીકાર્યો અને જુદા જુદા ગુરુઓની ઉપાસના કરી. અને છેવટે તે ગુરુએને છોડી સ્વતંત્રપણે જ વિચાર કરતાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં કરેલી તપસ્યા અને ગુરુ ઉપાસનાનું વર્ણન મળે છે.૧૫ તેઓ આળારકોલામ અને ઉદકરામપુર એ બેની પાસે જઈ યોગમાર્ગ શીખ્યા એવું વર્ણન છે. અને તે વખતે પ્રચલિત અનેકવિધ તપસ્યાઓ કર્યાનું વર્ણન તે તેઓએ પિતે જ આપ્યું છે. એમાં તેઓએ પોતે જૈન પરમ્પરામાં દીક્ષા લેવાનું કોઈ પણ સ્થળે સ્પષ્ટ કહ્યું નથી. અલબત્ત, તેમણે વર્ણવેલ પોતાના તપસ્યા અને આચારના અનુભવમાં કેટલીક તપસ્યા અને કેટલોક આચાર જેને હેય એમ લાગે છે. બુદ્ધ ભગવાન પિતે તે જેને પરમ્પરામાં દીક્ષિત થયાનું નથી કહેતા પણ તેમના પછી લગભગ પંદર વર્ષ બાદ લખાયેલ એક જૈન સામ્પ્રદાયિક ગ્રન્થમાં ગૌતમબુદ્ધનું જૈનેના ત્રેિવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની પરમ્પરામાં દીક્ષિત થયાનું અલ્પ માત્ર વર્ણન છે. એ વર્ણનમાં પ્રત્યકાર ગૌતમ બુદ્ધને જૈન દીક્ષા છોડી નવીન મતના પ્રવર્તાવનાર તરીકે સામ્પ્રદાયિક કટાક્ષની ભાવનાથી ઓળખાવે છે. જેન આચાર્યોની પેઠે વૈદિક વિદ્વાનોએ પણ તથાગત ગૌતમબુદ્ધને તેમના વૈદિક પરમ્પરા સામેના ક્રાન્તિકારી વિચારેને લીધે નાસ્તિક તરીકે વર્ણવ્યા છે.૧૮ તેમ છતાં જેમ જૈન આચાર્યોએ પિતાના સર્વસંગ્રાહક નયવાદમાં ગૌતમબુદ્ધના ક્ષણિક વાદને એક નયરૂપે સમાવેશ કરી તે દર્શનનો સમન્વય ૧૯ કર્યો છે, . ૧૫. આ માટે જુઓ, પુરાતત્વ, પુસ્તક બીજું, પુ. ૨૪૯-૨૫૭. બુદ્ધચરિત્ર લેખમાળા. ૧૬. આ માટે સરખા મઝિમનિકાયના મહસિંહનાદસૂત્રના પેરેગ્રાફ -૨૧ સાથે દશવૈકાલિકનું ત્રીજું તથા પાંચમું અધ્યયન. ૧૭. જુઓ, પરિશિષ્ટ, નં. ૨. ૧૮. જુઓ, આ લેખમાળાને પહેલો લેખ. પુરાતત્વ પુસ્તક ચોથું, પરિશિષ્ટ ૧ તથા ૩. १८ "ज काविलं दरिसणं एवं दबहिअस्त वत्तव्वं । સુકોમuતચર ૩ gિો પારણિ ” : –સંમતિત મૂળ, તૃતીયકાંડ.. Page #456 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૮૧. તેમ એક વાર બુદ્ધ ભગવાનને ધમતિકમી અને પ્રજારી તરીકે ઓળખાવનાર સમર્થ વૈદિક વિદ્વાનોના વંશજોએ બુદ્ધના આચાર અને વિચારની લોકપ્રિયતા વધતાં જ પિતાના સર્વસંગ્રાહક અવતારવાદમાં તેમનું સ્થાન ગઠવ્યું છે, અને વિષ્ણુના અવતારરૂપે તેઓની નિન્દા-સ્તુતિ પણ કરી છે. ૨૦ ૩–સાધારણ જનતાની વાત તે એક બાજુએ રહી પણ વિશિષ્ટ વિદ્વાને સુદ્ધાં ભારતીય દર્શનેને ઈતિહાસ લખતી વખતે જે દર્શનનું આજે સ્મરણ પણ કરતા નથી તે આજીવદર્શન એક વખત હિન્દુસ્તાનમાં બહુ જાણીતું અને બહુ ફેલાયેલું હતું. જોકે અત્યારે તે એ આછવક દર્શન પિતામાંથી ઉદ્ભવ પામેલા અનેક નાના સમ્પ્રદાયના નામમાં અને દેશ-કાળ, પ્રમાણે બદલાયેલ આચાર-વિચારમાં નામથી અને સ્વરૂપથી તદ્દન ભૂંસાઈ ગયું છે, છતાં ઈ. સ. ના છઠ્ઠા સૈકા સુધી તે દર્શનના સ્વત– આચાર્યો હેવાનું અનુમાન ફેસર હેર્નલ વરાહમિહિરના બુહજ્જાતક ઉપરથી કરે છે.૨૧ સાહિત્યના પ્રદેશમાં તે એનું પોતાનું કાંઈ પણ સાહિત્ય આજે, શેષ નથી. છતાં જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રન્થમાં આવક મત, તેનાં મન્તવ્યો અને તેના પ્રવર્તકેના મહત્વપૂર્ણ ઉલ્લેખ મળે છે. વૈદિક ગ્રન્થ કરતાં જૈન અને બૌદ્ધ ગ્રન્થમાં એ ઉલ્લેખ ઘણુ પ્રમાણમાં છે. માત્ર પાછળના ટીકાગ્રન્થમાં જ નહિ પણ જેનેના મૂળ આગમ અને બૌદ્ધોના પિટકથામાં સુદ્ધાં આજીવક મત વિષે વર્ણન છે. આવક પંથના નંદવચ્છ, સિસંકિચ્ચ અને મખલિ એ ત્રણ નાયકને નિર્દેશ બૌદ્ધ વાલ્મમાં છે. તેમાં એ ભખલિનું નામ બુદ્ધ ભગવાનના સમકાલીન છ મહાન પ્રતિસ્પધીઓમાંના. એક પ્રતિસ્પધી તરીકે બૌદ્ધપિટક૨૩ માં છે. २० “निन्दसि यज्ञविधेरहह श्रतिजातं सदयहृदयदर्शितपशुधातम। . केशव ! धृतबुद्धशरीर ! जय जगदीश! हरे ! ॥९॥ ૨૧ જુઓ, તેમને “આજીવિક ” ઉપર નિબંધ. ૨૨ એ બધા ગ્રંથની સવિસ્તર સૂચી છે. હર્નલના (આજીવિક) નામના નિબંધમાં છે–જુઓ,એન્સાઈકપીડિયા ઓફ રીલીયન એન્ડ ઈથિકસ વોલ્યુમ ૧ પૃ. ૨૫૯ ૨૩. જુઓ, રીનિવમય સામગ્નપરસુર તથા તેનો ભરાઠી અનુવાદ (૦રાજવાડેતો પરિશિષ્ટ પૃ. ૯૦. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૨] દર્શન અને ચિંતન એ જ મખ્ખલિ તે જૈન ગ્રંથમાં વર્ણવાયેલ સંશલિગેશાલઆ ગોશાલક દીર્ધતપસ્વી ભગવાન મહાવીરની તપસ્યા વખતે તેમને છ વર્ષ સુધીને સહચારી. એ ગોશાલકનું પ્રથમ ભગવાન મહાવીરના શિષ્યરૂપે, પછી આછવક પંથના નેતા તરીકે અને ભગવાન મહાવીરના કટ્ટર પ્રતિસ્પર્ધી રૂપે પ્રસિદ્ધ જૈન આગમ ભગવતીમાં વર્ણન છે. ગોશાલકના અનુયાયી વર્ગ અને ભગવાન મહાવીરના અનુયાયી વર્ગ વચ્ચે થતી અથડામણનું મતપરિવર્તનનું અને એ બે મૂળ પ્રવર્ત કે વચ્ચે થયેલી ચર્ચાનું વર્ણન જેન આગમો ૨૪ પૂરું પાડે છે. આવક પંથનું સાહિત્ય અને તેની સ્વતંત્ર શિષ્ય પરંપરા સંપૂર્ણ નાશ પામ્યા છતાં તે પંથ અને તેના પ્રવર્તક આચાર્ય વિષે થોડી ઘણું છતાં વિશ્વસનીય માહિતી જૈન-બૌદ્ધ બને ગ્રંથેમાંથી મળી આવે છે. એ પંથના પ્રસિદ્ધ પ્રવર્તક મખલિ ગશાલના જીવન વિષેની વિસ્તૃત માહિતી તે ફક્ત જૈન ગ્રંથમાં છે. એમાં એતિહાસિક તથને સંભવ ઘણે હોવા છતાં પાછળના જૈન ગ્રંથમાંના તે વર્ણનમાં સામ્પ્રદાયિકતાની ઊંડી અને વિસ્તૃત અસર પણ જણાય છે. - ૪–વૈશેષિક્ટર્શન, એ વૈદિક છ દર્શનેમાનું એક છે. ૨૫ આજે તેની પરંપરા માત્ર વિચાર અને સાહિત્યમાં છે અને તે જેવી તેવી નથી, છતાં તેના સ્વતંત્ર આચાર્યોની પરંપરા તો ક્યારનીયે બીજા નવા ઉદ્દભવ પામેલા સંપ્રદાયના રૂપમાં સમાઈ ગઈ છે અને નામશેષ થઈ ગઈ છે. પણ એક કાળે ૨૪ એ દર્શનના પ્રચારક આચાર્યો જેમ વિચારમાં તેમ આચારમાં ૨૪. જુઓ સૂત્રકૃતાંગ, બીજે મૃત સ્કંધ, આદ્રીય અધ્યયન. ઉપાસદશાંગ સાલ પુત્રાધિકારી. ભગવતી શતક ૧૫. ૨૫. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ વૈદિક છ દર્શને છે. • ૨૬. “આ દર્શનનું બીજું નામ પાશુપત' કે “ કદી દર્શન પણ છે. આ દર્શનને અનુસરનારા સાધુઓનો વેષ અને આચાર તૈયાયિકમતી સાધુઓની સમાન છે. તૈયાયિક મતસાધુઓના વેષ અને આચાર આ પ્રમાણે છેઃ એ સાધુઓ દંડ રાખે છે, મેટી લંગૂટી પહેરે છે, શરીરે કામળી ઓઢે છે, જટા વધારે છે, શરીરે રાખ ચેળે છે, જોઈ પહેરે છે, જલપાત્ર-કમંડલુ-રાખે છે, રસકસ વિનાનું ભજન લે છે, ઘણું કરીને વનમાં જ રહે છે, હાથમાં તુંબડું Page #458 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૮૩ પણ સ્વતંત્ર સ્થાન ભોગવતા. શેષિક દર્શનનું બીજું નામ પાશુપત કે શવદર્શન પણ છે. - એ દર્શનને મૂળ ગ્રન્થ કણદસૂત્ર નામે આજે ઉપલબ્ધ છે, તેને દશાધ્યાયી પણ કહે છે. એના ઉપર અનેક ભાષ્ય, ટીકા, વિવરણ આદિ ગ્રન્થ લખાયા છે, અને તેમાંથી બીજાં બધાં ભારતીય દર્શને ઉપર ઓછો વત્તો પ્રકાશ પાડતું વિપુલ સાહિત્ય જગ્યું છે અને જીવિત પણ છે. એ મહત્વપૂર્ણ વૈશેષિક સત્રના રચયિતા કાશ્યપ ગોત્રીય કણાદ. એ જ વર્તમાન વેશેષિક દર્શનના આદ્ય પ્રવર્તક છે. ઋષિ કણાદનું બીજું નામ લુક્ય હોવાથી એ દર્શનને લુક્યદર્શન પણ કહે છે. એ દર્શનની ઉત્પત્તિ વિષે બૌદ્ધ ગ્રંથમાંથી તે કાંઈ વાંચવામાં આવ્યું નથી, પણ એ કણાદ ઋષિ વિષે વૈદિક પુરાણમાં થોડી માહિતી છે. વાયુપુરાણ૮ આદિ પુરાણ કણુદને ઉલૂકના પુત્રરૂપે વર્ણવે છે અને રાજશેખર૯ તે કહે છે કે મહેશ્વરે ઉલૂક (ઘેડ)નું રૂપ લઈ એ તપસ્વી કણાદને છ પદાર્થને ઉપદેશ આપે, જે ઉપરથી એ ઋષિએ વૈશેષિક દર્શન રચ્યું અને ઔલૂક્યદર્શન તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું. કણુદને એ દશાધ્યાયી પ્રમાણુ સૂત્રગ્રન્ય ઈ. સ. ના પ્રારંભ પહેલાને લાગે છે. રાખે છે. કંદમૂળ અને ફળ ઉપર રહે છે અને પરેણુગત કરવામાં ઉજમાળ રહે છે. તેઓ બે જાતનાં હોય છેઃ એક સ્ત્રીવિનાના અને બીજા સ્ત્રીવાળા. સ્ત્રીવિનાનાને ઉત્તમ માનવામાં આવે છે. જેઓ બ્રહ્મચારી છે તેઓ પંચાગ્નિ તપ તપે છે અને જ્યારે સંયમની પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે તેઓ નગ્ન જ રહે છે. તેમને નમસ્કાર કરનારા નમઃ શિવાય” બોલે છે અને તે સાધુએ તે નમસ્કાર કરનારાઓ પ્રતિ “નમઃ શિવ' કહે છે.” ઈત્યાદિ. જુઓ– જૈન દર્શન-ગુજરાતી અનુવાદ-(૫૦ બેચરદાસનું) પ્રસ્તાવના પૃ. ૬૬ ટિપ્પણ ૫. ૨૭. આ માટે જુઓ, ગુણરત્નની ટીકા પૃ. ૧૦૭ તથા માધવાચાર્યને સર્વદર્શનસંગ્રહ પૃ. ૨૧૦. ૨૮. વાયુપુરાણ, પૂર્વ ખંડ, અ૦ ૨૩, બ્રહ્મમહેશ્વરસંવાદ ૨૯. પં. વિંધ્યેશ્વરીપ્રસાદસંપાદિત પ્રશસ્તપાદભાષ્યનું વિજ્ઞાપન પૃ• ૧૧-૫૭. ૩૦. જુઓ, હિંદ તત્ત્વજ્ઞાનને ઈતિહાસ, ભાગ પહેલે પૃ. ૨૨. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૪] દર્શન અને ચિંતન સાહિત્યની તત્કાલીન સમગ્ર શાખાઓમાં પ્રામાણિં પ્રકાંડ જૈનાચાર્ય હેમચંદ્ર પોતાના અભિધાનચિત્તામણિ કોષમાં વૈશેષિક અને લુક્ય એ બે નામને સમાનાર્થરૂપે મૂકી તેની સ્વોપાટીકામાં ઔલૂક્ય નામનો ખુલાસે કરતાં વૈદિક પુરાણમાંની આખ્યાયિકાને જ કાંઈક અનુસરી કહે છે કે ઉલૂકવેષધારી મહેશ્વરે જે દર્શન રચ્યું તે ઔક્ય અથવા વૈશેષિક. ૩૧ પરંતુ જન ગ્રન્થમાં એ ઐક્ય દર્શન જૈનદર્શનમાંથી નીકળ્યાનું વર્ણન છે. જૈન ગ્રન્થમાં જે સાત નિહ્ ૨ (પ્રથમ જૈન છતાં પાછળથી જેનમત ત્યજી તેને અપલાપ કરી જુદું મન્તવ્ય સ્થાપનારાઓ) નું વર્ણન છે, તેમાં ક્કા નિહ્રવ તરીકે થયેલ વ્યક્તિથી ઔલુક્યદર્શન નીકળ્યાની મને-- રંજક વાત નેધાયેલી છે. એ છઠ્ઠા નિહ્રવ થયા અને તેનાથી ઔલૂક્યદર્શન ચાલ્યાને કાળ જૈન ધ પ્રમાણે વિક્રમની પહેલી સદી આવે છે. આ સાંખ્યદર્શનની ઉત્પત્તિ વિશે જૈન ગ્રંથોમાં સૌથી પ્રાચીન વર્ણન આવશ્યકનિયંતિમાં છે એનો જ સાર આ સ્થળે પરિશિષ્ટ નં. ૧ માં આપવામાં આવે છે. નિર્યુક્તિની એ જ હકીકતને આલંકારિક રૂપ આપી આચાર્ય હેમચંદ્ર પોતાના “ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર' નામના પ્રસિદ્ધ ગ્રંથમાં સવિસ્તર વર્ણવી છે. દિંગબર ગ્રંથમાં એ જ વર્ણન જૂનામાં જૂનું આદિપુરાણમાં જોવામાં આવ્યું છે. તેમાં તાંબર ગ્રંથ કરતાં થોડો ફેર છે અને તે એ કે શ્વેતાં. અર ગ્રંથોમાં મરીચિના શિષ્ય તરીકે કપિલનો અને તેનાથી સાંખ્ય મત લાયાને ઉલ્લેખ છે; જ્યારે આદિપુરાણમાં મરીચિથી જ ત્રિદંડી માર્ગ નીકળ્યાની વાત છે. તેના શિષ્ય તરીકે કપિલને નિર્દેશ જ નથી. ( હિંદી અનુવાદ પૂ. ૬૩૭). વિક્રમના દશમા સૈકામાં થયેલા દિગંબરાચાર્ય દેવસેને પિતાના દર્શનસારમાં બૌદ્ધમતની ઉત્પત્તિનું જે વર્ણન આપ્યું છે તે અથવા તેને મળતું વર્ણન બીજા કોઈ ગ્રંથમાં અદ્યાપિ જોવામાં આવ્યું નથી તેથી એ ગ્રંથમાંના. ટૂંક વર્ણનને સાર પરિશિષ્ટ મં ૨ માં આપવામાં આવે છે. ૩૧ જુઓ અભિધાનચિંતામણિ કાંડ ૩, લે. ૫૨ ની પણ ટીકા ३२ " बहुरय परस अव्वत्त समुच्छेद दुग तिग अवद्धिया चेव । ત્તિ ળિuઠ્ઠા દાણુ તિસ્થમિ ૩ વાઇરસ હ૭૮ –આવશ્યકવૃત્તિ પૃ. ૩૧૨–૩૧૮. ૩૩-આવશ્યકગાથી ૭૮૨, ૫. ૩૧ Page #460 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૮ આજીવકમત અને તેના નાયક, શાલક વિશે ભગવતી, ઉપાસકદશા, આવશ્યકતિ આદિ ગ્રંથમાં વર્ણન છે તે બધાને સંગ્રહ આચાર્ય હેમચંદ્ર “ ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર'ના દશમ પર્વમાં કર્યો છે. જોકે એ સંગ્રહ બહુ વિસ્તૃત છે અને તેમાં અનેક સ્થળે અશ્લીલ જેવું વર્ણન પણ આવે છે. પરંતુ આ સ્થળે તેમાંથી જરૂર પૂરત ટૂંક સાર તારવી તેમાંથી અશ્લીલતા ઓછી કરી પરિશિષ્ટ નં. ૩ માં આપવામાં આવે છે. વૈશેષિક દર્શનની ઉત્પત્તિની કથા સૌથી પહેલાં આવશ્યક નિર્યુક્તિ (ગા. ૭૮૦) માં સેંધાયેલી છે. તેને વિસ્તાર તેની વૃત્તિમાં અને વિશેષાવશ્યક ભાષ્યમાં સેંધાયેલ છે. આ સ્થળે વિશેષાવશ્યક ભાષ્યના એ ભાગનો સાર પરિશિષ્ટ નંબર ૪ માં આપવામાં આવે છે. ઐરાશિક સ્થાપનામાંથી વૈશેષિક મત પ્રવર્તાવનાર રેહગુપ્તના સંબંધ વિશે બે પરંપરાઓ મળે છે. એક પરંપરા પ્રમાણે એ આર્યસ્થૂલિભદ્રના શિષ્ય આર્યમહાગિરિને શિષ્ય થાય, અને બીજી પરંપરા પ્રમાણે તે શ્રીગુપ્તનામના આચાર્યને શિષ્ય થાય. આ બને પરંપરાઓ ઉપાધ્યાય વિનયવિજયજીએ પોતાની સુબોધિકા નામક કલ્પ અત્રની ટીકામાં નોંધી છે. –અષ્ટમ વ્યાખ્યાન પૃ૦ ૧૬૫. પરિશિષ્ટ નં. ૧ - ભરત ચક્રવર્તીને મરીચિ નામે પુત્ર પિતાના પિતામહ રૂષભદેવ ભગવાન પાસે દીક્ષા લઈ તેમની સાથે વિચારવા લાગ્યો. તે શ્રતધર હતો. એક વાર ઉનાભાની સખત ગરમીમાં તે બહુ ગભરાયો. તેને એક બાજુ સાધુનો કઠિન માર્ગ છોડી ઘરે પાછા જવાનો વિચાર થયે ને બીજી બાજુ પિતાના કુલિનપણાના ખ્યાલથી તેને દીક્ષાનો ત્યાગ કરવામાં બહુ જ શરમ આવવા લાગી. છેવટે તેણે એ મૂંઝવણમાંથી વચલે માર્ગ કાઢયો. તેણે પિતાની બુદ્ધિથી એક એ નવો વેષ કટો અને ન આચાર ઘડ્યો કે જેથી ત્યાગમા સચવાઈ રહે અને જૈન આચારની કઠિનતા પણ ઓછી થાય. વેષ અને આચાર બદલતી વખતે તેણે જે વિચાર કર્યો તે આ પ્રમાણે ભગવાનના આ સાધુઓ મનદંડ, વચનદંડ અને કાયદડને જીતનારા છે અને હું તે તેઓથી જિતાયેલ છું માટે હું ત્રિદંડી થઈશ. એ શ્રમણ કેશને લોચ અને ઈદ્રિને જય કરી મુંડ થઈને રહે છે અને હું સુરથી મુંડન કરાવી શિખાધારી થઈશ. એઓ સ્થળ અને સૂક્ષ્મ પ્રાણુઓના વધાદિકથી વિરત થયેલા છે અને હું ફક્ત સ્થૂળ પ્રાણીએનો વધ કરવાથી વિરત થઈશ. એ મુનિઓ અકિંચન થઈને રહે છે અને હું સુવર્ણમુદ્રાદિક રાખીશ. એ ઋષિઓએ જોડાને ત્યાગ કરેલે છે અને હું ઉપ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૬ ] દર્શન અને ચિંતન જેડાને ધારણ કરીશ. એ અઢાર હજાર શીળના અંગે યુક્ત એવા શિયળ– બ્રહ્મચર્ય—વડે અતિસુગંધિત છે અને હું તેથી રહિત હોવાને લીધે દુર્ગધવાળો છું તેથી ચંદનાદિકને ગ્રહણ કરીશ. એ શ્રમણો મેહરહિત છે અને હું મોહથી આવૃત્ત છું તેથી તેના ચિહ્નરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ. એઓ નિષ્કષાય હોવાથી શ્વેત વસ્ત્રને ધરનાર છે અને હું કષાયથી કલુષ હેવાને લીધે તેની સ્મૃતિને માટે કષાય રંગના વસ્ત્ર ધારણ કરીશ. એ મુનિઓએ પાપથી ભય પામી ઘણું જીવવાળા સચિત્ત જળને ત્યાગ કર્યો છે, પણ મારે તો પરમિત જળથી સ્નાન અને પાન કરવાનું છે. એવી રીતે પોતાની બુદ્ધિથી. પિતાનું લિંગ કલ્પી તે વેષ ધારણ કરી મરીચિ ઋષભદેવ સ્વામીની સાથે વિહાર કરવા લાગ્યો. ને વેષ કલ્પી તે પ્રમાણે ત્રિદંડી પરિવ્રાજક થઈ એ મરીચિ ભગવાન ઋષભદેવ સાથે જ વિચરતે. તેનું નવું રૂપ જોઈ ઘણું લેકે કૌતુથી તેની પાસે આવતા; તે ઉપદેશ તે જૈન આચારનો જ કરતો. જ્યારે કોઈ પૂછતું કે તમે જૈન આચારને શ્રેષ્ઠ વર્ણવે છે તો પછી આ ન શિથિલાચાર શા માટે ધારણ કર્યો છે? મરીચિ પિતાની નિર્બળતા કબૂલ અને ત્યાગના ઉમેદવારને ભગવાન ઋષભદેવ પાસે જ એકલતે. ક્યારેક એમ બન્યું કે તે બહુ બીમાર પડ્યો પણ તેની સેવા કરનાર કોઈ ન હતું, જે સહચારી સાધુઓ હતા તે તદન ત્યાગી હોવાથી આ શિથિલાચારીની સેવા કરી શકતા નહીં. તેમજ મરીચિ પિતે પણ તેવા ઉત્કટ ત્યાગી બો પાસેથી સેવા લેવા ઈચ્છતા નહીં. કાળક્રમે તે સાજો થયો. ! એકવાર કપિલ નામને રાજપુત્ર આવ્યો, તેણે ભગવાનને ઉપદેશ સાંભળ્યો પણ દુર્ભવ્યતાને લીધે તેને એ પસંદ ન આવ્યું. કપિલ મરીચિ પાસે આવ્યો અને તેના તરફ ઢળ્યો. પ્રથમના બીમારીના અનુભવથી ખેંચાઈ મરીચિએ કપિલને પિતાને લાયક ધારી શિષ્ય બનાવ્યો. શાસ્ત્રના તાત્વિક અર્થજ્ઞાન વિનાને એ કપિલ મરીચિએ બતાવેલ ક્રિયામાર્ગમાં રત થઈ વિચરતે. એણે આસુરી અને બીજા શિષ્યો બનાવ્યા અને શિષ્ય તથા શાસ્ત્રના અનુરાગને લીધે તે મર્યા પછી બ્રહ્મલકમાં ઉત્પન્ન થયું. તેણે ત્યાં ઉત્પન્ન થતાં; વેંત જ વિશિષ્ટ જ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણું વિચાર્યું કે મારો કોઈ શિષ્ય કાંઈ જાણતો નથી. તેથી એને તત્વને હું ઉપદેશ કરું, એમ વિચારી તેણે આકાશમાં છૂપી રીતે રહી “અવ્યક્ત (પ્રધાન) થી વ્યક્ત (બુદ્ધિતત્વ) પ્રકટે છે, ઈત્યાદિ ઉપદેશ આપ્યો તેથી ષષ્ટિતંત્ર (સાંખ્યશાસ્ત્રવિશેષ) થયું. એ આવશ્યક વૃ૦ નિર્યુક્તિ ગા૩૫૦ થી ૪૩૯, ૫૦ ૧૫૩ થી ૧૦૧. Page #462 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન ( [ ૧૧૮૭ પરિશિષ્ટ નં. ૨ શ્રી પાર્શ્વનાથ૪ સ્વામીના શાસન વખતે સરયુ નદીના કિનારે પલાશ નામના નગરમાં પિહિતાસ્ત્રવ સાધુને શિષ્ય બુકીર્તિ થયે જે બહુ શાસ્ત્રજ્ઞ હતો. માછલાઓના આહારથી તે દીક્ષાભ્રષ્ટ થશે અને તેણે લાલ કપડાં પહેરી એકાંત (મિથ્યા) મત ચલાવ્યો. - ફળ, દૂધ, દહીં, સાકર વગેરેની જેમ માસમાં પણ જંતુ નથી તેથી તેને ઈચ્છવામાં કે તેનું ભક્ષણ કરવામાં પાપ નથી. જેવી રીતે પાણું એક પાતળી-વહે તેવી વસ્તુ છે, તેવી રીતે દારૂ પણ છે તેથી તે ત્યાજ્ય નથી. આ પ્રકારની ઘોષણા કરીને તેણે દુનિયામાં સંપૂર્ણ પાપકર્મની પરંપરા ચલાવી. એક પાપ કરે છે અને બીજે તેનું ફળ ભોગવે છે. આવા સિદ્ધાંતને કલ્પી તે વડે લોકોને વશ કરી તે મરી ગ અને નરકગામી થયે. દર્શનસાર ગાઢ ૬ થી ૧૦. પરિશિષ્ટ નં. ૩. ગોશાલકને પિતા નામે પંખલી ચિત્રપટજવી હતો. ગોશાલક કલહપ્રિય અને ઉદ્ધત છતાં વિચક્ષણ હતો. ક્યારેક માતાપિતા સાથે લડી જુ પડ્યો ને ચિત્રપટ ઉપર આજીવિકા કરતે. તે રાજગૃહી નગરમાં જ્યાં ભગવાન મહાવીર હતા તે મકાનમાં એક બાજુ આવી ઊતર્યો. ભગવાન મહિનાના ઉપવાસને પારણે ભિક્ષા લેવા નીકળ્યા. વિજયનામક શેઠે ભિક્ષા આપી. એટલે તેને ત્યાં દેવોએ પાંચ દિવ્યોની વૃષ્ટિ કરી. ભગવાન પારણું કરી ૩૪. ભગવાન મહાવીર એ જૈનોના વીસમા તીર્થંકર અને ભગવાન પાર્શ્વનાથ એ ત્રેવીસમાં મનાય છે. એ બે વચ્ચે ૨૫૦ વર્ષનું અંતર મનાતું હોવાથી શ્રી પાર્શ્વનાથ તીર્થકરને સમય વિક્રમ સંવત પહેલાં આઠમી સદી આવે છે. ૩૫. વસ્ત્ર, સુગંધીજળ, દુંદુભિનાદ, “હે રા અ ાનં” એ શબ્દ અને ધનવૃષ્ટિ એ પાંચ દિવ્ય કહેવાય છે. દેવતાઓ દ્વારા કરાતા હોવાથી તે દિવ્ય કહેવાય છે. આવાં દિવ્ય કોઈ અસાધારણ તપસ્વીનાલપારણુ વખતે થતાં દાનને પ્રસંગે પ્રગટે છે એવી જૈન માન્યતા છે. - જુઓ, કલ્પસૂત્રસુબાધિકા, વ્યાખ્યાન પંચમ, પૃ. ૧૫૭, પ્ર. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૮ ] દર્શન અને ચિંતન પાછા પ્રથમના જ મકાનમાં ધ્યાન કરી રહ્યા. ભગવાનના પારણાને પ્રભાવે થયેલ દિવ્ય વૃષ્ટિની વાત સાંભળી ગોશાલક ભગવાન તરફ આકર્ષ. તેણે પિતાને શિષ્ય બનાવવા ભગવાનને વીનવ્યા. ભગવાનને મૌન જોઈ તે જાતે જ તેઓના શિષ્ય તરીકે સાથે સતત રહેવા લાગ્યો, અને ભિક્ષાથી નિર્વાહ કરવા માંડ્યો. કેટલાક વખત પછી તેને ભગવાનના જ્ઞાનીપણની વિશેષ ખાતરી કરવાનું મન થયું ને તેથી પૂછ્યું કે, હે ભગવન્! આજે મને ભિક્ષામાં શું મળશે? ભગવાન તે ધ્યાનસ્થ હોઈ મૌન રહ્યા પણ સિદ્ધાર્થ નામને દેવ જે ભગવાનને અધિષ્ઠાયક છે તેણે ભગવાનના શરીરમાં દાખલ થઈ શાલકને જવાબ આપે કે “ખાટા કદરા આદિ અન્ન તથા દક્ષિણમાં ખોટે રૂપિયા તને મળશે.” આ ઉત્તર ખોટે પાડવા ગોશાલકે આખો દિવસ મહેનત કરી. 'પણ સારું ભેજન ન મળવાથી છેવટે સાંજે સુધાને લીલે તેણે કોઈ સેવકને ત્યાંથી અન્ન લીધું, જે સિદ્ધાર્થને કહ્યા મુજબ ખાટું જ હતું. દક્ષિણમાં મળેલ રૂપિઓ પણ ખોટે જ નીકળ્યો. આથી ગોશાલકના મનમાં નિયતિવાદનું બીજ રોપાયું અર્થાત્ તેણે સિદ્ધાંત બાંણે કે “જે થનાર હોય તે થાય જ છે.” નાલંદાપાડામાં બીજું ચોમાસું વ્યતીત કરી ભગવાને અન્યત્ર વિહાર કર્યો. ગોશાલક પણ પાછળથી તેમને આવી મળે અને જાતે જ માથું મૂડી નિર્વસ્ત્ર થઈ પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા ભગવાનને બહુ વિનંતી કરી. ભગવાને તે કબૂલી અને તેને સાથે લઈ અન્યત્ર ચાલ્યા. રસ્તામાં ગોવાળિયાએને ક્ષીર રાંધતા જોઈ તે મેળવવા તેણે ભગવાનને કહ્યું, પણ ભગવાનના દેહમાં અન્તહિંત પેલા સિદ્ધાર્થે કહ્યું કે “ક્ષીર બનશે જ નહિ.” એ વચન જા પાડવા ગોશાલક કે ગોવાળને ચેતવ્યા. ગોવાળાએ હાંડી સાચવવા યત્ન કર્યો. કિંતુ અધવચ્ચે જ હાંડી ફૂટી અને ગોશાલકને તેમાંથી કાંઈ ન મળ્યું. આ બનાવથી તેને પ્રથમનો નિયતિવાદ-અવસ્થંભાવિભાવવાદ સવિશેષ સ્થિર થયે. એકવાર બ્રાહ્મણ નામક ગામમાં એક મોટે ઘરે ભિક્ષા લેવા જતાં વાસી અન મળવાથી અને વધારામાં દાસીને હાથે તિરસ્કાર થવાથી તેણે ઘર બળવાને શાપ આપ્યો. શાપ આપતાં કહ્યું કે, “જે મારા ગુનું તપતેજ હોય તો આ ઘર બળી જાય” ભગવાનના નામે અપાયેલા શાપ પણ ખોટ પડે ન જોઈએ એમ ધારી નિકટવતિ દેવોએ તે દાતાનું ઘર ધાસની જેમ બાળી નાખ્યું. ચંપાનગરીમાં ત્રીજું ચેમાસું પૂર્ણ કરી ભગવાન કલ્લાક ગામમાં Page #464 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૫૮ ગયા. ત્યાં શૂન્ય ઘરમાં ધ્યાનસ્થ રહ્યા. ગોશાલક વાનરની જેમ ચપળ બની તેના દરવાજા પાસે બેઠે. “અહી કઈ છે?” એમ પૂછી જ્યારે કંઈ જવાબ ન મળ્યો ત્યારે એક જાર પુરુષ પિતાની રક્ષિત દાસી સાથે વિલાસ અર્થે તે શૂન્ય ઘરમાં દાખલ થયા. ભગવાન તે ધ્યાનસ્થ હતા. પાછા નીકળતાં એ દાસીને ગોશાલકે હસ્તસ્પર્શ કર્યો એ જાણી તેને પેલા જાર પુરુષે ખૂબ પીટ્યો. ગોશાલકની ફરિયાદના અધિષ્ઠાયક સિદ્ધાર્થે ભગવાનના દેહમાંથી જ ઉત્તર આપે કે “તું અમારી પેઠે શીલ કેમ નથી રાખતો? ચપળતા કેમ કરે છે? તને માર ન મળે તે બીજું શું થાય?” . ચેથું માસું પૃષ્ઠચંપામાં વ્યતીત કરી ભગવાન કૃતમંગળ નામક ગામમાં ગયા. ત્યાં તેઓ એક દેવાલયમાં ધ્યાનસ્થ રહેલ, તે વખતે રાત્રે ત્યાં કેટલાક કુળદેવતાના ભકતો નાચગાન કરતા. તેમાં મધ્રપાન કરેલ સ્ત્રીઓ પણ શામિલ હતી. આ નાચગાન કરનાર લેકા સાથે અડપલું કરવાને લીધે ગોશાલકને કડકડતી ટાઢમાં તે દેવાલય બહાર અનેક વાર કાઢી મૂકવામાં આવેલો. એક દિવસ તેણે ભગવાનને કહ્યું : “ મધ્યાહ્ન થયે છે, ચાલે આહાર લેવા. ભગવાન મૌન હતા તેથી સિદ્ધાર્થે ઉત્તર આપે “અમારે આજે ઉપવાસ છે.” ગોશાલકે પૂછ્યું: “આજે મને શું ભોજન મળશે ?” “માંસયુક્તપાસ મળશે” એ સિદ્ધાર્થે ઉત્તર આપ્યો. તેને બેટ પાડવા ગોશાલકે બહુ યત્ન કર્યો પણ છેવટે તેને માસવાળી ખીર જ મળી. આ ખીર તેણે નિર્માસ સમજી ખાઈ લીધી પણ ઊલટી દ્વારા પાછળથી તેમાં માંસ હોવાની ખાતરી થઈ એટલે ચિડાઈને તેણે દાન કરનાર જ્યાં રહેતા તે પ્રદેશને ગુના તપના નામે બળી જવાનો શાપ આપે. એટલે ભગવાનની મહત્તા સાચવવા ખાતર દેએ તે પ્રદેશ બાળી નાંખ્યો. આગળ જતાં એક સ્થળે રમતાં બાળને ગશાલકે બિવરાવ્યા તે જોઈ તેઓનાં માબાપે ગેશલકને પીટ્યો. - ભલિપુરમાં પાંચમું ચોમાસું કરી ભગવાન એક ગામમાં ગયેલા, ત્યાં એક અન્નસત્રમાં અકરાંતિયા થઈ ખૂબ ખાવાને લીધે શાલક ઉપર ત્યાંના લેકે ચિડાયા અને તેના માથા ઉપર થાળ માર્યો. ક્યારેક ભગવાન વિશાળ નગરી તરફ ચાલ્યા. ચાલતાં બે રસ્તા આવ્યા એટલે ગોશાલકે ભગવાનને કહ્યું, “તમે જાઓ, હું તમારી સાથે હવે નથી આવતું. કારણ કે મને કઈ મારે ત્યારે તમે મૌન રહે છે. તમને પરિવહ પડે ત્યારે મને પણ પડે છે. કોઈ તમને મારવા આવે ત્યારે પહેલાં મને ભારે છે. સારું ભજન હોય ત્યારે તે તમે લેવા આવતા જ નથી, સર્વત્ર સમશીલ રહે છે, માટે હું Page #465 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૦ ] દર્શન અને ચિંતન જુદે પડીશ. અંતહિંત સિદ્ધાર્થે જવાબ આપે, “ તારી જેવી ઈચ્છા. અમે તે અમારી રીત છોડવાના નથી.” એ સાંભળી ગોશાલકે રાજગૃહનો ભાગ લીધે, પણ રસ્તામાં ચેરના હાથે ખૂબ ભાર પડવાથી પસ્તાઈ પાછો ભગવાનને મળવા નીકળ્યો. ભકિકાપુરીના છઠ્ઠા ચોમાસામાં ભગવાનને તે મળે. આલ ભિકા નગરીના સાતમાં ચોમાસા પછી કંડક ગામમાં વાસુદેવના મંદિરમાં ભગવાન ધ્યાનસ્થ રહ્યા. નિર્લજજ ગોશાલકે વાસુદેવની મૂર્તિના મુખ સામે પુચિહ્ન ધારણ કર્યું એ વાત જણાયાથી ગામના લેકેએ તેને ખૂબ પિટિયો. રાગૃહમાં આઠમું અને શ્લેષ્ઠ ભૂમિમાં નવમું ચોમાસું કરી ભગવાન સિદ્ધાર્થ પુરે આવ્યા. ત્યાંથી કૂર્મગામ તરફ ચાલતા રસ્તામાં તલને એક છોડ જોઈ ગે શાલકે પૂછયું, “હે પ્રભો! આ છોડ ફળશે કે નહિ ?” ભવિતવ્યતાવશ પ્રભુ પિતે જ બોલ્યા, “એ છેડ ફળશે ને બીજા છેડનાં પુષ્પમાં રહેલ સાત જીવ આ પ્રસ્તુત છોડમાં તલરૂપે જન્મ લેશે.” જોકે એ વચન ખોટું પાડવા ગેલેકે એ છોડને ઉખેડી ફેંકી દીધો. પણ ભક્તદેવોએ કરેલ વૃષ્ટિને પરિણામે ભગવાનને કહ્યા મુજબ તે છેડ ફળ્યો. કયારેક કોઈ વૈશિકાયત તાપસને પજવવાથી ગેપાલક તે તાપસની તેજોલેસ્થાપને ભેગા થયે. પણ ભગવાને બળતા ગે શાલકને પોતાની રીતલેસ્યાથી બચાવી લીધે. ગશાલકે તે જેલેસ્યા કેમ પ્રાપ્ત થાય એમ પૂછ્યું. ભગવાને ઉત્તરમાં જણાવ્યું કે “નિયમધારી થઈ છઠને પારણે મૂઠી જેટલા અડદ અને અંજલિ પ્રમાણે પાણી લેવાથી છ માસને અંતે તેજલેસ્યા ઉદ્ભવે છે.” મિગ્રામથી સિદ્ધાર્થપુર જતાં વચ્ચે તલના છેડવાળો પ્રદેશ આવવાથી ગશાલકે કહ્યું : “પ્ર! પિલે છોડ ઊગ્ય નથી.” પ્રભુએ કહ્યું: “ઊગે છે.” તપાસ કરતાં ગે શાલકને ભગવાનના વચનની પ્રતીતિ થઈ. એટલે તેણે સિદ્ધાન્ત બળે કે શરીરનું પરાવર્તન કરી છે પાછા ત્યાં જ પેદા થાય છે. ત્યાર બાદ ભગવાનના કહ્યા મુજબ તેજોલેસ્યા સાધવા ગોશાલક ભગવાનને ૩૫. તજન્ય એક જાતની શક્તિ જેથી શાપની પેઠે કોઈને બાળી શકાય. ૩૬. જે વડે દાહ શમાવી શકાય એવી તજિન્ય એકજાતની શક્તિ. ૩૭. છ ટંક આહારનો ત્યાગ કરે તે છ અર્થાત આગલે દિવસે એક ટંક ખાવું, વચ્ચે સળંગ ચાર ટંક તદ્દન નહિ ખાવું અને છેલ્લે દિવસે એક જ ટંક ખાવું. Page #466 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૧૧ છોડી શ્રાવતી નગરમાં ગયા. ત્યાં એક કુંભારની શાળામાં રહી વિધિવત તપ કરી છ માસમાં તેજેસ્થા સિદ્ધ કરી અને તેની પરીક્ષા કરવા તેણે કૂવાને કાંઠે કઈ દાસીના ઘડા ઉપર કાંકરે ફેંક્યો. દાસીએ ગાળ દીધી કે તરત જ ગુસ્સે થઈ તેણે તેલેસ્યા મૂકી દાસીને બાળી દીધી. ત્યાર બાદ તેને શ્રી પાર્શ્વનાથની પરંપરાના ૮ અષ્ટાંગ નિમિત્તા છ સાધુઓનો ભેટો થયો. તેઓ પાસેથી ગોશાલક અષ્ટાંગનિમિત્તવિદ્યા શીખ્યો. આ રીતે તેજોલેસ્યા અને નિમિત્તવિદ્યાથી સંપન્ન થઈ તે પિતાને જિનેશ્વર તરીકે જાહેર કરે તે પૃથ્વી પર સગર્વ વિચારવા લાગે. (પર્વ ૧૦, સર્ગ ૩-૪, પૃ. પર થી ૭૫.) છે. એક તરફ ગોશાલક ભગવાનથી જુદા પડ્યા પછી પિતાને સંપ્રદાય વધારવા પ્રયત્ન કરતો અને બીજી બાજુ ભગવાન સર્વસ્ત થયા પછી પોતાનું શાસન પ્રવર્તાવતા. આમ કેટલોક વખત પસાર થશે. ગોશાલકના આજીવક સંપ્રદાયમાં એક સદાલ નામક કુંભાર હતું અને તેની અગ્નિમિત્રા પત્ની હતી. એ બને ગોપાલકના ભક્ત દંપતીએ પણ ભગવાનના સત્સંગથી ગોશાલકમત છોડી દીધું. આ વાતની જાણ થતાં ગોશાલક તે કુંભારને ફરી પોતાના મતમાં ખેંચવા અનેક સ્વસાંપ્રદાયિક લેકે સાથે તેને ઘેર ગયો. પણ તે સદાલ કુંભારે તેની સામે જોયું પણ નહિ. તેથી નિરાશ થઈ ગોશાલક ત્યાંથી પાછા ફર્યો. ૩૮. નિમિત્તનાં અષ્ટ અંગેનાં નામ આ પ્રમાણે છે : (૧) ડાબી જમણી આંખ વગેરે અવયવોના ફુરણનું શુભાશુભ ફલકથન જે દ્વારા થઈ શકે છે તે અંગવિદ્યા. (૨) સ્વપ્નનાં શુભાશુભ ફલ બતાવનાર સ્વમવિદ્યા. (૩) વિવિધ પક્ષી આદિના સ્વરે ઉપરથી ભાવિનું સૂચન કરનાર સ્વરવિદ્યા. (૪) ભૂમિકાના વિષયવાળી ભૌમવિદ્યા. (૫) તલ, મસા વગેરે ઉપરથી ફળ સૂચવનાર વ્યંજનવિદ્યા. (૬) હસ્તરેખા આદિ ઉપરથી ફલકથન કરનાર લક્ષણવિદ્યા. (૭) ઉકાપાત વગેરે આકસ્મિક ઘટનાઓ સાથે સંબંધ ધરાવનારી ઉત્પાતવિદ્યા. (૮) ગ્રહોના અસ્ત અને ઉદય ઉપરથી લેકસ્થિતિ વિશે ભાવિ ભાખનાર અંતરિક્ષવિદ્યા. આ આઠ આણંગ વિદ્યાઓનાં નામને સંગ્રહક આ પ્રમાણે છે – “એ ચન ચાં જેવ મને જન-હૃાા उत्पातमन्तरिक्षं च निमित्तं स्मृतमष्टया ॥" Page #467 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૨ ] દર્શન અને ચિંતન વળી ક્યારેક શ્રાવસ્તી નગરીમાં ભગવાન અને ગોશાલક બને આવી ચડ્યા. ગોશાલક હાલાહલા નામની કુંભારણને ત્યાં ઊતર્યો હતો. તેની અરિહંત' તરીકેની ખ્યાતિથી અંજાઈ ભોળા લે કે તેની પાસે આવતા. ભગવાનના મુખ્ય શિષ્ય ગૌતમે ગામમાં ગોશાલકની સર્વજ્ઞ તરીકેની ખ્યાતિ સાંભળી પિતાના ગુરુ વિર ભગવાનને એ બાબત પૂછયું : ભગવાને કહ્યું. “તે સર્વ નથી–મેં જ તેને દીક્ષા આપી છે. એ અસર્વજ્ઞ છતાં છળથી પિતાને સર્વસ અને જિન કહે છે.” ભગવાનની આ વાત શહેરમાં ચોમેર પ્રસરતાં ગોશાલકને કાને પણ આવી તેથી તે બહુ ગુસ્સે થયા. દરમ્યાન ભગવાનને આનંદ નામને એક શિષ્ય તેની નજરે પડ્યો. તેને ગોશાલકે કહ્યું, “આનન્દ! તારે ગુરુ મારી નિન્દા કરે છે. તે મારી શક્તિ જાણ નથી. હું તેને સપરિવાર બાળી નાંખીશ. માત્ર તને જીવતો છેડીશ. તે ઉપર એક દષ્ટાંત કહું તે સાંભળ કોઈ પાંચ વાણિયાઓ વ્યાપાર માટે પરદેશ જતાં નિર્જળ વનમાં તરસ્યા થયા. પાણી શોધતાં એક પાંચ શિખરવાળે રાફડો મળ્યો. તે ફેડતાં અનુક્રમે તેમાંથી પાણી, તાંબાનાણું, રૂપાનાણું, સેનાના એ ચાર વસ્તુઓ ચાર શિખરમાંથી નીકળી. પણ લેભવશ પાંચમું શિખર ફડતાં ઉગ્ર સર્પ નીકળ્યો. તેણે એ પાંચ વણિકમાંથી સંતેષી પ્રથમ વણિકને જીવતે છોડી બાકીના ચાર લેભીને વિષજવાળાથી ભસ્મ કરી નાંખ્યા. હે આનન્દ! તે પ્રમાણે માત્ર તને જીવતે છેડી તારા ગુરુને સપરિવાર હું બાળી નાંખીશ. આનંદે આવી આ વાત ભગવાનને જણાવી. ભગવાને તેની શક્તિ વિષે સૌ મુનિને સચેત કરી મૌન રહેવા કહ્યું. દરમ્યાન ગેપાલક ત્યાં આવી ચડ્યો અને ભગવાનને યા તદ્દા કહેવા લાગ્યો. તેણે કહ્યું “હે કાશ્યપ ! તું મને મખલિપુત્ર અને પિતાના શિષ્ય તરીકે વર્ણવે છે પણ હું તે નથી; તારે શિષ્ય ગોશાલક સ્વર્ગવાસી થયો છે. હું તો માત્ર તે મૃત ગોશાલકના દઢ શરીરમાં વાસ કરું છું અને મારું નામ તો ઉદાયમુનિ છે.” ભગવાને કહ્યું : “ગોશાલક! તણખલાથી ડુંગર ઢંકાય નહિ તેમ તું મારી સામે પિતાની જાતને અસત્યથી છુપાવી નહિ શકે. તું જ ખરેખર મંખલિપુત્ર ગોશાલક છે.” આ વિવાદ ચાલતો હતો તેવામાં ભગવાનના બે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામક શિષ્યો ગે શાલકને સમજાવવા વચ્ચે આવ્યા એટલે ગોશાલકે તેઓને તેલેસ્યાથી બાળી નાખ્યા. ભગવાન ઉપર તેજલેશ્યા મૂકી પણ તે તેઓને કશું કરી ન શકી. ઊલટી પાછી ફરી ગશાલકને બાળવા લાગી. "ભગવાને ગોશાલકને કહ્યું, “તું તે ફક્ત સાત Page #468 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૯૩ દિવસ જીવવાનું છે. આ લેશ્યાવરથી જ તારું મૃત્યુ છે અને હું તે હજી સોળ વર્ષ જીવવાને છું.” આ સાંભળી ગોશાલક લેસ્યાદાહથી પિડાતો હાલા હલા કુંભારણને ત્યાં પિતાને ઉતારે પાછો આવ્યો ને ત્યાં સન્નિપાતગ્રસ્તની પેઠે ઉન્મત્ત થઈ અનેક ચેષ્ટાઓ કરવા લાગે. પ્રથમ તો તેણે શિષ્યોને કહ્યું, “મર્યા પછી મારા શરીરને ખૂબ ધામધૂમપૂર્વક ફેરવી આ ચોવીસમો તીર્થંકર મોક્ષે ગયેલ છે એવી ઘોષણા કરી તેને અગ્નિસંસ્કાર કરજે-” પણ છેક મરણને દિવસે તેને કાંઈક શુદ્ધિ આવતાં પસ્તાવો થયો એટલે તેણે શિષ્યને ફરી કહ્યું કે, “હું કઈ સર્વજ્ઞ કે જિન નથી. હું તે ખરેખર મંખલિપુત્ર અને ભગવાન મહાવીરનો જ શિષ્ય છું. મેં લેકેને આડે રસ્તે દેય છે. તેથી મરણ બાદ મારા રારીરને પગે દોરડી બાંધી ભૂડી રીતે ગામમાં ઘસડજે. અને મારા દંભની ખરી હકીકત જાહેર કરવા સાથે મારા શરીર ઉપર તિરસ્કાર દાખવજે.” એમ કહી તે મૃત્યુ પામ્યો અને નરકે ગયો. પાછળથી શિષ્યોએ ગુરુની આજ્ઞા પાળવા ખાતર મકાન બંધ કરી શ્રાવસ્તીનું ચિત્ર ખેંચી તેમાં ગોશાલકના શબને તેના કહ્યા મુજબ ફેરવી પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને પછી ભક્તોએ મહેસવપૂર્વક તેનો અગ્નિસંસ્કાર કર્યો. (પર્વ ૧૦ મું. સર્ગ ૮, ગૂજરાતી અનુવાદ પાનું ૧૮૪થી ૧૯૪) પરિશિષ્ટ નં ૪ શ્રીગુપ્ત નામના એક જૈનાચાર્ય પિતાના રહગુપ્ત નામક શિષ્ય સાથે અંતરંજિકા નગરીમાં હતા. દરમિયાન કોઈ પરિવ્રાજક ત્યાં આવ્યું. એણે પિટ ઉપર લેટાનો પાટો બાંધ્યો હતો અને હાથમાં જાંબુડાના ઝાડની ડાળી રાખી હતી. તે કહેતા કે પેટમાં જ્ઞાન સમાતું નથી માટે એ માટે છે ને જંબુદ્વીપમાં કોઈ મારી બરાબરી કરે તેવો નથી એ સુચવવા આ જંબુરક્ષની શાખા છે. તેણે ગામમાં ઘોષણા કરી હતી કે બધાં દર્શને શુન્ય છે, મારા. જેવો કઈ બીજો એકે દર્શનમાં નથી. એ કારણથી પેટ બાંધેલું અને હાથમાં શાખા રાખેલી તેથી લેકેમાં તે પિશાલ' નામે પ્રસિદ્ધ . હગુપ્ત નગરીમાં દાખલ થતી વખતે એ ઘોષણું સાંભળી અને ગુરુને પૂછડ્યા સિવાય જે તેની સાથે વાદમાં ઊતરવાનો નિશ્ચય કરી એ ઘેષણપહ ત્યાં જ અટકાવ્યો. ગુરુએ એ વાત જાણી ત્યારે રોહગુપ્તને કહ્યું કે તે યોગ્ય ન કર્યું કારણ એ વાદી હારશે તોપણ પાછો સામે થશે. એ સાત વીંછી, સર્પ, ઉંદર, મૃગી, વરાહી, કાક, અને શકુનિકા વગેરે–વિદ્યાઓમાં Page #469 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૪] દર્શન અને ચિંતન કુશળ છે. રેહગુખે કહ્યું. શું હવે ક્યાંય નાશી જવું? જે થવું હતું તે થયું. ગુરુએ કહ્યું, ત્યારે મારી પાસે સિદ્ધ બીજી સાત વિદ્યાઓ છે, જે એ વાદીની ઉક્ત સાત વિદ્યાઓની અનુક્રમે પ્રતિપક્ષ (વિધિની) છે. તે વિદ્યાઓ હું આપું, તું લે, એમ કહી તેને વિવાઓ આપી. તે વિદ્યાઓ આ છે– માધૂરી, નકુલી, બિડાલી, વ્યાઘ, સિંહી, ઉલુકી અને ઉલાવી. પરિવ્રાજકની ઉપર્યુક્ત સાત વિદ્યાઓને અનુક્રમે બાધિત કરનારી આ વિદ્યાઓ આપી. તે ઉપરાંત ગુએ રહગુપ્તને અભિમંત્રિત રજોહરણ આપી કહ્યું કે જો તે વાદી વધારે બીજો કોઈ ઉપદ્રવ કરે તો આ રજોહરણ માથા ઉપર ફેરવજે. એટલે તું અજેય થઈ જઈશ. રેહગુપ્ત રાજસભામાં જઈ પેલા વાદીને યથેક પૂર્વપક્ષ કરવા લલકાર્યો. વાદીએ વિચાર્યું, આ સાધુઓ કુશલ હોય છે માટે એને સંમત હોય એ જ પૂર્વપક્ષ હું મારા તરફથી રજૂ કરં, જેથી એ જૈનાચાર્ય તેનું ખંડન ન જ કરી શકે. આમ વિચારી તે ચાલાક વાદીએ પક્ષ રજૂ કર્યો કે, જીવ અને અજીવ એવી બે રાશિઓ છે, કારણ કે તેમ જ દેખાય છે. આ પક્ષ સાંભળી તે સર્વથા ઈષ્ટ હોવા છતાં પણ માત્ર વાદીને પરાભવ કરવા ખાતર ચાલાક શિરોમણિ રહગુપ્ત તેની સામે વિરોધી પક્ષ મૂક્યો. તેણે કહ્યું, જેમ ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ વિભાગ છે તેમ પણ વગેરે જીવ, પરમાણું વગેરે અજવ અને ગોળીના તત્કાળ કપાયેલા પુછવગેરેનો જીવ (જીવાજીવ અથવા ઈષતજીવ) આવી ત્રણ રાશિઓ છે. રેહગુપ્તની આ ક૯૫નાથી નિરુત્તર થયેલ વાદીએ ક્રોધમાં ભરાઈ પિતાની સાતે વિદ્યાઓને પ્રયોગ કર્યો. રાહગુપ્ત અનુક્રમે વીંછીઓને મેરવડે, સાપને નેળિયા વડે રેકી પિતાની બધી બાધક વિદ્યાઓને સામે પ્રવેગ કર્યો. છેવટે વાદીએ જ્યારે ગર્દભી બનાવી ત્યારે રોહગુપ્ત રજોહરણ ફેરવ્યું એટલે એ ગદંભી ઊલટી તેના પ્રેરક વાદી તરફ જ ધસી અને તેના ઉપર મળમૂત્ર કર્યા, આખરે એ વાદી તિરસ્કાર પામી ચાલ્યો ગયો. - રોહગુપ્ત ગુરુને બધી વાત કહી. ગુરુ વાદીને હરાવ્યા બદલ ખુશ તે થયા પણ રેહમુખની એક વાતને તેમણે વિરોધ કર્યો. તેમણે કહ્યું જૈન શાસ્ત્રમાં બે રાશિને સિદ્ધાંત છે; નેછવરાશિ એ અપસિદ્ધાંત છે; માટે ૩૯. જૈન સાધુઓનું એક ધાર્મિક ઉપકરણ, જે જંતુઓની રક્ષાપૂર્વક રજ આદિ દૂર કરવાના કામ માટે હોય છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૯૫: તારૂં વાદીને પરાજિત કર્યાં પછી રાજસભામાં એ વાત પ્રગટ કરવી હતી. હેજી પણ તું એ ભૂલ કબૂલ કર. રાહગુપ્તે તર્ક અને હઠના બળથી પેાતાના નાજીવ પક્ષ મજબૂત રીતે ગુરુ સામે જૈન સિદ્ધાંતરૂપે સ્થાપવા યત્ન કર્યોં અને ગુરુએ કરેલ તેના નિષેધ કાઈ પણ રીતે ન સ્વીકાર્યો. આ જોઈ જાહેરમાં જ તેને અપ્રામાણિક ઠરાવવા ગુરુએ રાહગુપ્ત સાથે રાજસભામાં ચર્ચા શરૂ કરી. છ માસની લાંખી ચર્ચા પછી દરેક શ્રોતાને કંટાળા આવેલા જોઈ ગુરુએ ચર્ચાનો અંત આણવા વ્યવહારુ યુક્તિ યા”. તે એ કે જ્યાં જગતમાંની સર્વ વસ્તુઓ અવશ્ય મળી શકે તેવી દુકાને જઈ નેાજીવ વસ્તુની માંગણી કરવી, જો હશે તેા મળશે અને નહીં હોય તો દુકાનદાર ના પાડશે. જો ના પાડે તે તેજીવરાશિ નથી એમ સમજવું. તે પ્રમાણે કરતાં નવરાશિ તેવી દુકાને ન મળી એટલે રગુપ્તનું કથન : મિથ્યા સિદ્ધ થયું; અને ગુરુ શ્રીગુપ્તના પક્ષ સત્ય સિદ્ધ થયા. અંતે ગુરુને રાજા અને સભાએ સત્કાર કર્યાં. જૈનશાસનની પ્રશંસા થઈ. રાહગુપ્ત અપમાનિત થયા. તેણે છેવટે આગ્રહવશ એક દર્શન પ્રતાવ્યું; એ દન તે વૈશેષિક. એમાં તેણે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એવા છ પદાર્થોં પ્રરૂપ્યા.. રાહગુપ્ત ઉલૂક ગોત્રના હતા અને છ પદાર્થોના પ્રરૂપક થયા તેથી તેનું ખીજું નામ વડુ પણ કહેવાય છે. તેણે પ્રવર્તાવેલું વૈશૅષિકદાન તેની શિષ્યપરંપરા વડે આગળ જતાં વધારે ખ્યાતિ પામ્યું. વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૨૪૫૨ થી આગળ ( પૃ. ૯૮૧). Page #471 -------------------------------------------------------------------------- ________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨] ૧. પ્રાસ્તાવિક–લેખનું નવા જેવું મથાળું જેઈ કઈ વાચક ન ‘ભડકે. કારણ, એમાં મનુષ્યજાતિના બુદ્ધિબળ અને પૌષ્ણને જ ઈતિહાસ છે. અલબત, એ પૌરુષ શારીરિક પૌરુષ કરતાં કાંઈક જુદી જાતનું તો છે જ. મનુષ્યજાતિએ રાજ્યવિસ્તાર કે મહત્તાની આકાંક્ષાથી અગર માનાપમાનની લાગણુથી અનેક યુદ્ધો ખેલ્યાં છે. તેના અનુભવે યુદ્ધનાં શસ્ત્રો પણ તેણે રહ્યાં છે અને એ શાસ્ત્રીય નિયમાનુસાર તે વિષયની તેણે શિક્ષા પણ લીધી છે અને લે છે. તેને પૌરુષનું આ બધું પરિણામ ઈતિહાસે નોંધ્યું છે. તેના અનુભવે તદ્વિષયક નિયમનાં શાસ્ત્રો પણ તેણે રચ્યાં છે અને તે શાસ્ત્રની શિક્ષા પણ લીધી છે. આ લેખમાં મનુષ્યજાતિના એ બીજી જાતના પૌરુષને જ ઇતિહાસ છે. એટલે એ વિષય ન જણવા છતાં વસ્તુતઃ ચિરપરિચિત જ છે. ૨. શબ્દાર્થ – કથા' શબ્દ સંસ્કૃત “સ' ધાતુમાંથી બનેલું છે. તેને અર્થ “કહેવું” અથવા “બલવું” એટલે છે. મનુષ્ય કાંઈ એક્સે એકલે બોલતો નથી; તેને બોલવાનો પ્રસંગ સમૂહમાં જ મળે છે. સમૂહ મળવામાં નિમિત્તે અનેક છે. સામાજિક અને ધાર્મિક ઉત્સવો, ઉપદેશશ્રવણ વગેરે એ જાતનાં નિમિત્તે છે. વીર અને આદર્શ પૂર્વ પુરુષોનાં ચરિત સાંભળવા લેકે એકઠા થતા. એ પ્રસંગ ઉપરથી “સ્થા” શબ્દ તેવા “ચરિત' અર્થમાં જ વપરાવા લાગે; જેમકે “રામકથા', કૃષ્ણકથા' ઇત્યાદિ. એટલું જ નહિ પણ તેવા ચરિતની ખાસ વાચનપદ્ધતિના અર્થમાં પણ વપરાવા લાગે; જેમ કે ભારતની કથા થાય છે, રામાયણની કથા થાય છે ઈત્યાદિ. આ પ્રસંગે એકત્ર થયેલ મનુષ્યમાં વિવિધ ચર્ચાઓ પણ થતી. કોઈ વાર પ્રશ્નોત્તર ચાલતા તે કઈ વાર અમુક વિષય પર મતભેદ ધરાવનાર વ્યક્તિઓ પિતા પોતાના પક્ષની પુષ્ટિ અને બીજાના પક્ષનું ખંડન કરવા ચર્ચા પણ કરતા. આવી ચર્ચાના અર્થમાં પણ “કથા” શબ્દ જાવા લાગે. અને તે છેવટે એ અર્થમાં રૂઢ થઈ પારિભાષિક રૂપે દર્શન સાહિત્યમાં પ્રસિદ્ધ થયો Page #472 -------------------------------------------------------------------------- ________________ કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૧૯૭અને સચવાઈ રહ્યો. આ લેખમાં એ શબ્દ પોતાના પારિભાષિક અર્થોમાં જ સમજવાના છે. તેથી કથા શબ્દના કોઈ પણ વિચારણીય વિષચમાં મતભેદ ધરાવનાર બંને પક્ષકારોની નિયમસર ઉક્તિપ્રત્યુતિ રૂપ ચર્ચા’૧ એવો એક અર્થ રૂઢ થયા છે. ૩. ઉત્તિષીજઃ-કથાપતિ મતભેદમાંથી જન્મે છે. તેથી નતભેદ તેની ઉત્પત્તિનું પ્રાથમિક ખીજ છે. પણ અમુક વિષયમાં એ વ્યક્તિના મતભેદ થયા એટલે તે મતભેદમાત્રથી જ કાંઈ બને જણ્ તે વિષય ઉપર કથાપદ્ધતિ દ્વારા વિચાર કરવા મંડી જતા નથી. પરંતુ જ્યારે એ મતભેદ પુષ્ટ બની માણસના ચિત્તમાં વ્યક્તરૂપ પામે છે ત્યારે પક્ષભેનું રૂપ ધારણ કરે છે, અને તે પક્ષભેદ પક્ષકારને મતભેદના વિષયમાં કથાપદ્ધતિદ્વારા ચર્ચા કરવા પ્રેરે છે. આ પદ્મભેદ ઘણીવાર શુદ્ધ, કોઈ પણ જાતની સાંપ્રદાયિક અસ્મિતાથી અદૂષિત હોય છે; તેા ઘણીવાર કાઈ ને કાઈ જાતની અસ્મિતાથી દૂષિત થયેલા પણ હોય છે. શુદ્ધ પક્ષબેદમાંથી ચાલતી કથાપદ્ધતિ અને દૂષિત પક્ષભેદમાંથી ચાલતી કથાપતિ વચ્ચે જી જ અંતર હાય છે. તેનું કારણ એ છે કે શુદ્ધ પક્ષભેદ હોય ત્યારે પક્ષકારાનાં મનમાં તત્ત્વનિણૅય ( સત્યજ્ઞાન ) આપવાની કે મેળવવાની ઇચ્છા હાય છે; જ્યારે મલિન પક્ષભેદમાં તેમ નથી હાતું. તેમાં તે એકબીજાને જીતવાની અને જીત દ્વારા ખ્યાતિ પ્રાપ્ત કરવાની અગર ખીજા કાઈ ભૌતિક લાભો મેળવવાની ઈચ્છા હોય છે. તેથી મતભેદ એ કથાપદ્ધતિનું સામાન્ય કારણ અને તત્ત્વનિ યની ઈચ્છા તથા વિજયની ક્ચ્છ એ તેનાં વિશેષ કારણેા છે એ સમજી લેવુ જોઈ એ. ૪. ઉત્પાદક પ્રસંગઃ—માણસ એકલા મટી સમુદાયમાં મુકાયા એટલે તેને કાઈની સાથે મતભેદ તે થવાના જ. જોકે મતભેદની પ્રેરક અને પોષક આંતરિક સામગ્રી (યેાગ્યતા, વાસના અને દૃષ્ટિભેદ) તે! સંદેશ, અને સČકાળે મનુષ્યહૃદયમાં સમાન હોય છે, પણ તેના બાહ્ય પ્રસ ંગો દરેક દેશ, દરેક કાળ અને દરેક જાતિના મનુષ્ય માટે કાંઈ સરખા જ હોતા નથી. સેક્રેટીસ પહેલાંના પ્રાચીન ગ્રીક અને પ્રાચીન ભારતીય સાહિત્યિક ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે બંને દેશના તે વખતના વિદ્વાને!ની ચર્ચાપદ્ધતિના ઉત્પાદક માહ્ય પ્રસંગે જુદા જ હતા. ગ્રીક વિદ્યાના સામાજિક અને રાજકીય મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈ ચર્ચામાં ઊતરતા, અને વક્તૃત્વ કળાની કસરત ૧ જુએ, ન્યાયમૂત્રવૃત્તિ, અ. ૧, આ. ૨ સૂર ૧. તથા બંગાળી અનુવાદ.. Page #473 -------------------------------------------------------------------------- ________________ "૧૧૯૮ ] દર્શન અને ચિંતન કરતા, જ્યારે ભારતીય વિદ્વાને ધાર્મિક ક્રિયાકલાપ, આધ્યાત્મિક તવે, સામાજિક નીતિપ્રથાઓ અને ધાર્મિક જીવન વગેરેના મતભેદથી ચર્ચા કરવા પ્રેરાતા. તેનું પરિણામ પણ જુદું જુદું આવેલું બંને દેશના સાહિત્યમાં નજરે પડે છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપનિષદોની કક્ષામાં મૂકી શકાય એવા સાહિત્યના અભાવ ઉપરથી આ ભેદ સહેજે કળી શકાય છે. સમય બદલાતાં વળી બંને દેશના વિદ્વાનોની માનસમૃષ્ટિમાં ફેર પણ પડેલે જણાય છે. ચર્ચાની ભૂમિકામાં સોક્રેટીસનું પદાર્પણ થતાં જ ગ્રીક વિચારસૃષ્ટિનું વલણ સત્યદર્શન તરફ થાય છે, અને ભારતીય વિદ્વાનોનું માનસ સાંપ્રદાયિક અસ્મિતાથી વિશેષ કલુષિત થતાં જ તેઓમાં શુષ્ક, તર્ક, છળ અને વાગાડંબરવૃત્તિ વધે છે. ૫. પ્રશ્નોત્તરપદ્ધતિ અને કથા પદ્ધતિ --પ્રશ્નોત્તર અને કથા (ચર્ચા) એ બે પદ્ધતિના મૂળમાં ઘણી આકર્ષક સમાનતા છતાં પણ તેના બાહ્ય સ્વરૂપમાં ભેદ છે. પ્રશ્નોત્તર પદ્ધતિમાં એક પૂછે છે ને બીજે ઉત્તર આપે છે, એટલે એક શ્રેતાને અને બીજે વક્તાને પદે છે; જ્યારે ચર્ચા પદ્ધતિમાં વાદી પ્રતિવાદી બને સમાન પદે છે. પશ્નોત્તરપદ્ધતિમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતા એ બંને પિતાની વાત દલીલ સિવાય મુદ્દા પૂરતી પણ કહી શકે, જ્યારે ચર્ચાપદ્ધતિમાં તેમ ન ચાલે; તેમાં તે વાદી–પ્રતિવાદી બંનેને દાખલા-દલીલ આપવા અનિવાર્ય થઈ પડે છે. પ્રશ્નોત્તરપદ્ધતિમાં બે વકતા શ્રેતા વચ્ચે પક્ષભેદ અને અને સિદ્ધાંતભેદ હોવાને કાંઈ નિયમ નથી, જ્યારે ચર્ચાપદ્ધતિમાં પક્ષભેદ અને સિદ્ધાંતભેદ હોવાને જ. સારાંશ કે પ્રશ્નોત્તરપદ્ધતિમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતાની વાક્યરચના ન્યાય (પંચાવયવ) થી યુક્ત હવાને નિયમ નથી; જ્યારે ચર્ચાપદ્ધતિમાં વાદી-પ્રતિવાદી બંનેની વાક્યરચના સ્પષ્ટ કે અસ્પષ્ટરૂપે ન્યાયયુક્ત હેય છે જ. બાહ્ય સ્વરૂપમાં આ ભેદ હોવા છતાં તેના ઉગમમાં તે ભેદ નથી. જેમ પ્રશ્નોત્તર એ જ્ઞાનેચ્છા અને જયેચ્છામાંથી જન્મ પામે છે, તેમ ચર્ચા પણ તેમાંથી જ જન્મ પામે છે. જે વ્યક્તિ કોઈ વસ્તુનું સામાન્ય ૨. જુઓ, વિન્ડલબાન્ડની A His. of Philosophy, પૃ. ૮૭, વિભાગ ૮ અને આગળ.. ૩. આ કથનને પુરા બ્રાહ્મણો, ઉપનિષદ, સૂત્ર, જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટક જોતાં સહેજે મળી આવશે. ૪. જુઓ, ફૂટનટ ૨. Page #474 -------------------------------------------------------------------------- ________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૨૧૯૯ જ્ઞાન અગર વિશેષજ્ઞાન મેળવવા ઈચ્છે, તે જ બીજા તજજ્ઞને પ્રશ્નો કરે છે. આ જાતના પ્રશ્નોને ઉગમ જિજ્ઞાસામાંથી થાય છે. વળી બીજી કોઈ વ્યક્તિ પોતે કોઈ વસ્તુનું જ્ઞાન મેળવવા ખાતર નહિ, પણ સામાને ચૂપ કરી પરાજિત કરવાની ઈચ્છાથી પ્રશ્નો કરે છે. આવા પ્રશ્નોને ઉદ્દગમ જયેચ્છામાંથી થાય છે. તેવી જ રીતે ચર્ચાની બાબતમાં પણ છે. કોઈ ચર્ચાકારે જ્ઞાન (શુદ્ધ જ્ઞાન) મેળવવાના ઈરાદાથી ચર્ચા કરવા પ્રેરાય છે, જ્યારે બીજાઓ કેટલાક અંદર અંદર એક બીજાને હાર આપવાના ઉદ્દેશથી ચર્ચા કરવા પ્રેરાય છે. આ રીતે પ્રશ્નોત્તર તથા ચર્ચાપદ્ધતિના ઉગમમાં જ્ઞાનેચ્છા અને જયેચ્છાનું તત્વ સમાન હોવા છતાં એમનાં મૂળમાં એક સૂક્ષ્મ પણ જાણવા જેવો તફાવત છે. અને તે એ કે જ્ઞાનેચ્છામૂલક કઈ પણ જાતનો પ્રશ્ન કરનાર માણસ પોતાના જ્ઞાન વિષે જેટલે અસ્થિર અને અચોક્કસ સંભવી શકે, તેટલે વધારે સ્થિર અને વધારે ચક્કસ ચર્ચા કરનાર હોય છે. સારાંશ કે પ્રશ્નોત્તર પદ્ધતિમાં (જયેષ્ઠામૂલપદ્ધતિ બાદ કરીએ તો) શ્રદ્ધા મુખ્ય હોય છે, અર્થાત તે ઉપદેશ પ્રધાન બને છે, જ્યારે ચર્ચાપદ્ધતિમાં પ્રજ્ઞા અને તર્ક મુખ્ય હોઈ તે હેતુપ્રધાન બને છે." આ ઉપરાંત બીજે ધ્યાન દેવા લાયક તફાવત એ છે કે પ્રશ્નોત્તરપદ્ધતિના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા અને કથાના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા એ બંને જ્ઞાનેચ્છારૂપે સમાન હોવા છતાં પણ કાંઈક જુદા જુદા પ્રકારની હોય છે. કારણ કે જે પ્રશ્નો વસ્તુના અજ્ઞાનથી જન્મ પામે છે તે તેનું સામાન્ય જ્ઞાન મળતાં જ શમી જાય છે, પણ ચર્ચામાં તેમ નથી હોતું. ચર્ચામાં તે બંને પક્ષકારેને પોતપોતાના પક્ષનું અમુક અંશે નિશ્ચિત જ્ઞાન હોવા છતાં વિશેષ પ્રકારના તત્વનિર્ણયની જ ઈચ્છી ચર્ચાની પ્રેરક હોય છે, એટલે ચર્ચાના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા એ સામાન્ય જ્ઞાનેચ્છા ન હતાં તત્વનિર્ણયેચ્છારૂપ હોય છે. આટલો તફાવત જાણી લીધા પછી આગળનું વિવેચન સમજવું વધારે સરલ થશે. ૬ સમયવિભાગ:-અહીં જે કથા પદ્ધતિને ઈતિહાસ આલેખવા ધાર્યો છે, તેના બે અંશે છે : કથાના સ્વરૂપ(લક્ષણ)ને ઈતિહાસ અને તેના - પ. અહીંયાં પ્રશ્ન થશે કે એક બાજુ પ્લેટોના જેવા સંવાદોનો અને બીજી બાજુ હાલની ડીબેટ પદ્ધતિને શેમાં સમાવેશ થઈ શકે. લેટેના સંવાદો એ પ્રશ્નોત્તર પદ્ધતિ અને કથા પદ્ધતિનું વચલું સ્વરૂપ છે, જ્યારે ડીબેટ પદ્ધતિનો તે કથા પદ્ધતિમાં જ સમાવેશ કરવો જોઈએ. જોકે એમાં કોઈ પચાવવી અથવા ત્રિઅવયવી ન્યાયવાક્યને સ્પષ્ટ રીતે ઉપયોગ નથી કરતું, છતાં પણ તેમાં તે ગર્ભિત રીતે તે હોય છે જ; અને કઈ વાદીની ઈચ્છા થાય તો તે સ્પષ્ટ પણ કરવું પડે. સાધારણ રીતે હેતુકથનથી જ ચલાવી લેવાય છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૦ ] દર્શન અને ચિંતન સાહિત્યને ઈતિહાસ. આ બંને પ્રકારને ઈતિહાસ જે સાહિત્યમાંથી તારવવાને છે તે સાહિત્યના સમયને ત્રણ વિભાગમાં અહીં વહેંચી નાખીશું. આથી પ્રસ્તુત વિષયના ઈતિહાસમાં ઉત્તરોત્તર કેવાં કેવાં રૂપાન્તરે થતાં આવ્યાં છે, વિદ્વાનની બાહ્ય સૃષ્ટિ અને પ્રલેખકની માનસમૃષ્ટિ કેવી કેવી બદલાતી ગઈ છે તે જાણવું સુગમ થશે. તે ત્રણ વિભાગે આ પ્રમાણે છે: (૪) વિક્રમ સંવત પહેલાં સમય, (પણ) વિક્રમની પ્રથમ સદીથી નવમી સદી સુધીને સમય, (૪) નવમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધીનો સમય. આ ત્રણેને અનુક્રમે પૂર્વવત સમય, મધ્યવતી સત્ય અને ઉત્તરવતી સમય એવાં નામેથી અહીં ઓળખીશું. આ ત્રણે વિભાગના સાહિત્યમાં વૈદિક, જૈન અને બૌદ્ધ સંપ્રદાયનું એટલે સમગ્ર ઉપલબ્ધ હિંદુ સાહિત્ય આવી જાય છે. ૭. મહર્ષિ ગૌતમનાં ન્યાયસૂત્રો –અત્યારે ભારતવર્ષનું વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ સંપ્રદાયોમાં વહેંચાયેલું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેમાં કથા પદ્ધતિના સ્વરૂપનું સ્પષ્ટ નિરૂપણ હેય એવો સૌથી પ્રાચીન ગ્રન્થ મહર્ષિ અક્ષપાદ ગૌતમને રચેલે છે. આ ગ્રન્થ “ન્યાયસૂત્રને નામે પ્રસિદ્ધ છે. અત્યારે તે જ ન્યાયદર્શનને આદિ ગ્રન્થ લેખાય છે, અને તે પાંચ અધ્યાયમાં વહેંચાયેલ હોઈ “પંચાધ્યાયી” પણ કહેવાય છે. દરેક અધ્યાયનાં બે એટલે કુલ તેનાં દશ આહ્નિક છે. તેનાં સૂવે, પ્રકરણો, પદો અને અક્ષરેની સંખ્યા અનુક્રમે પ૨૮, ૮૪, ૧૯૬, ૮૩૮૫ છે. ૮. કથા પદ્ધતિની જ મુખ્યતા–કેટલાક વિચારકે આ ન્યાયસૂત્રોના સોળ પદાર્થોમાં પ્રમાણુનું પ્રથમ સ્થાન જોઈ અને તેમાં પ્રમાણના નિરૂપણની અતિસ્પષ્ટતા જોઈ એ સૂત્રને પ્રમાણપદ્ધતિના ગ્રન્થ તરીકે ઓળખે છે. પણ એ સૂત્રોને ટીકાકાર વાસ્યાયન તેને ન્યાય નામ આપે છે, અને ન્યાયપદ્ધતિના ગ્રન્થ તરીકે ઓળખવાની સૂચના કરે છે. બારીકીથી વિચારતાં એ સૂત્રોને કથા પદ્ધતિના પ્રખ્ય તરીકે જ ઓળખવામાં વિશેષ ઔચિત્ય છે. પંચાવયવરૂપ ન્યાયની પ્રથમ યોજના અક્ષપાદે કરી છે. સોળ પદાર્થમાંના ઘણાને સંબંધ એ ન્યાય સાથે છે એવી ધારણાથી કે વાત્સ્યાયને એને ન્યાય એ નામ આપ્યું હોય તે એ એક રીતે ઠીક છે. છતાં સળે પદાર્થોના સંબંધ જેવી રીતે થાપદ્ધતિ સાથે બંધ બેસે છે તેવો તે ન્યાય સાથે બંધ નથી જ બેસને. તેથી સૂત્રકારની દૃષ્ટિમાં કથા પદ્ધતિની જ પ્રધાનતા હોવાનો સંભવ છે. અર્થાત સૂત્રકારે પોતાના ગ્રન્થમાં સેળ પદાર્થોનું જે નિરૂપણ કર્યું છે તે કથા પદ્ધતિના જ્ઞાનની પરિપૂર્તિ માટે જ છે એમ માનવું જોઈએ. Page #476 -------------------------------------------------------------------------- ________________ થાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૦૨ ૯. કથાપદ્ધતિ સાથે સાળ પદાર્થોના સંબંધઃ—પ્રમાણુ, પ્રમેય, સાય, પ્રયેાજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિણૅય, વાદ, જપ, વિતડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાનઃ આ ન્યાયસૂત્રના સોળ પદાર્થો છે. પાંચ અવયવ એ જ ન્યાયવાકય અગર પરાર્થોનુમાન કહેવાય છે. ચારે પ્રમાણે! તે ન્યાયવાકયમાં સમાઈ જાય છે. પ્રમેય વિના તે ન્યાય ચાલી શકે જ નહિ. પ્રમેય એ તે ન્યાયનું પ્રતિપાદ્ય વસ્તુ છે. સંશય, પ્રયોજન અને દૃષ્ટાંત ન્યાયના પૂર્વાંગ તરીકે મનાયાં છે, કારણ કે એ ત્રણ વિના ન્યાયનું ઉત્થાન જ થતું નથી. સિદ્ધાંત એ ન્યાયના આશ્રય છે. તર્ક અને નિણ્ યને ન્યાયના ઉત્તરાંગ માનેલ છે. વાદ, જપ અને વિતંડાની પ્રવૃત્તિ ન્યાયતે આધારે ચાલે છે એમ કહ્યું છે. હેત્વાભાસ ન્યાયમાં જ સંભવે છે. છળ, જાતિ અને નિગ્રહસ્થાનને સબંધ પણ જપ દ્વારા ન્યાય સાથે છે. આ રીતે કાઈ ને કાઈ દૃષ્ટિએ પંદરે પદાર્થોના સંબંધ અવયાવાત્મક ન્યાય સાથે જોડી શકાય છે. પણ ન્યાયને ઉપયોગ શે। એ પ્રશ્નને ઉત્તર વિચારતાં કહેવું પડે છે કે તે કથાને અર્થે છે. કોઈ જાતની કથા હોય તેમાં ન્યાય સિવાય ચાલે જ નહિ એટલે ઉક્ત ન્યાયમૂત્રામાં પ્રતિપાદિત સાળે પદાર્થોને કથાપદ્ધતિના જ્ઞાનની સામગ્રી જ સમજવા જોઈ એ. આ સાળ પદાર્થોના પરિચય માટે અને ખાસ. કરી છળ, જાતિ અને નિગ્રહસ્થાનના વિશેષ ખુલાસા માટે જુએ. પરિશિષ્ટ ૧. ૧૦. ન્યાયસૂત્ર પહેલાનું સ્થાપદ્ધતિવિષક સાહિત્યઃ— જોકે ઉપલબ્ધ સાહિત્યમાં કથાપદ્ધતિને સૌથી પ્રાચીન ગ્રન્થ ગૌતમની પંચાધ્યાયી જ છે, પણ તેના પહેલાં તે વિષયના ગ્રન્થ કે ગ્રન્થો રચાયા નહિ. હાય એમ માનવાને કાંઈ કારણ નથી, તેથી ઊલટું આ પંચાધ્યાયી પહેલાં પણ તે વિષયના ગ્રન્થા જરૂર રચાયેલા હેાવા જોઈએ એમ માનવાને નીચેનાં કારણેા છેઃ— (#) ગૌતમની પંચાધ્યાયીમાં પદાર્થોનું વન જેટલું સ્પષ્ટ, નિશ્ચિત અને વ્યવસ્થિત છે તે પૂર્વકાલીન વિદ્વાનેાના તે વિષયના દીર્થં કાલીન અભ્યાસ અને ચિંતનને વારસા સ્વીકાર્યા વિના એકાએક સભવી ન શકે. (સ્ત્ર) ગૌતમનાં સૂત્રામાં વાદ, જપ અને વિતણ્ણાનું સ્વરૂપ અને એમાં ચેોજાતાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનનું સ્વરૂપ, તેની સંખ્યા અને ઉદાહરણા ૭૬ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦૨ ] દર્શન અને ચિંતન જે આપ્યાં છે તે પૂર્વકાલીન દાર્શનિક વિદ્વાનોની લાંબાકાળની વિદ્યાગી અને પારસ્પરિક વાદવિવાદની પ્રવૃત્તિ અને સંબંધી શિક્ષાની પરંપરાને વારસે માન્યા સિવાય એકાએક ન જ સંભવી શકે. (1) એ સૂત્રોમાં જે અનેક મતમતાંતરે નોંધી તેનું નિરસન વાદપદ્ધતિઓ કરવામાં આવ્યું છે તે ભિન્ન ભિન્ન દર્શનના પૂર્વકાલીન વિદ્વાને એકબીજાના દર્શનનું જ્ઞાન કેટલું સાવધપણે મેળવતા અને તેનું નિરસન કરવા કેટલું ચિંતન કરતા, તથા પિતાને પક્ષ બચાવવા કેટલી ચર્ચામાં ઊતરતા એનું સૂચક છે. આ તર્કના સમર્થનમાં નીચેના પુરાવા ટાંકી શકાય એમ છે. કદના અને અથર્વવેદનાં પ્રશ્નાત્મક અને કોયડા રજૂ કરતાં સૂકતો, બ્રાહ્મણની વિવિધ વિષય ઉપરની ચર્ચાઓ અને ઉપનિષદના સંવાદો તત્કાલીન આર્યોની ચર્ચા પ્રવૃત્તિનો પુરાવો આપે છે. યાસ્કાચાર્યનું નિરુક્ત તે વાદપદ્ધતિથી લખાયેલે ગ્રંથ છે; એટલું જ નહિ પણ પિતાથી પૂર્વકાલીન વ્યવસ્થિત ચર્ચાઓનો સૂચક છે. આ ઉપરાંત બૌદ્ધ ત્રિપિટક અને જૈન આગમાં જે અનેક પ્રતિપક્ષોના ઉલ્લેખો આવે છે તે પણ આ પ્રવૃત્તિને જ પુરાવો આપે છે. જેના આગ પૈકી ઔપપાતિક નામના ઉપાંગમાં દીર્ધ તપસ્વી મહાવીરના ૪૦૦ વાદકુશળ શિષ્ય હેવાનો ઉલ્લેખ છે. કપસૂત્રમાં પણ આ પરંપરા નોંધાઈ છે. તેમ જ રાયપરોણીય ઉપાંગમાં કેશી અને પ્રસેનજિત રાજાને સંવાદ ચર્ચાપદ્ધતિનું ભાન કરાવે છે. બૌદ્ધોના સંયુક્ત નિકાયમના વંગીસસંયુત્ત નામના પ્રકરણના બારમા સુત્તની અદ્રથામાં વંગીસની માતા વાદપટુ પરિત્રાજિકા હતી, એને પાંચસો જાતના વાદે આવડતા હતા અને એ સર્વ પરિવાજને હરાવતી એ ઉલ્લેખ છે. બૌદ્ધ સાહિત્યમાં વાદવિવાદમાં ગૂંથાયેલા રહેતા હથક શાક્યપુત્રને ઉલ્લેખ છે. “બીજા પંથના પરિવાજ સાથે વાદવિવાદ કરતી વખતે, એક વખતે પિતાનો અમુક મુદ્દો છે એમ કહી બીજી જ ક્ષણે એ મુદ્દો પિતાને નથી જ એવું પ્રતિપાદન કરતે; અથવા એ વાત ઉડાડી દઈ બીજી જ વાત કરવા માંડતો. અમુક વખતે અમુક ઠેકાણે વાદ માટે હાજર ૬. જુઓ, પુરાતત્ત્વ, પુ. ૨, અં. ૧ અને પુ. ૩, અં. ૨. ૭. ઔપપાતિક સ. સ. ૧૬. ૮. બૌદ્ધ સંધને પરિચય. પૃ. ૨૩૮. Page #478 -------------------------------------------------------------------------- ________________ સ્થાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨૦૩ રહીશ એમ કહી તે વખતે હાજર થતા નહિ. ઈતર પંથના પરિત્રાજકા તેના આ વન ઉપર ટીકા કરવા લાગ્યા.”૯ ચાણકયના અર્થશાસ્ત્રમાં આન્વીક્ષિકી વિદ્યાનેા ઉલ્લેખ છે તે પૂર્વવર્તી ઘણા લાંબા સમયથી ચાલી આવતી અને ખીજી વિદ્યાઓની પેઠે સ્થિરતા પામેલી આન્વીક્ષિકીનેા જ સૂચક છે. આ પુરાવા ચર્ચાપ્રવૃત્તિના સૂચક છે. તે ઉપરાંત જેમાં ચર્ચાને લગતા પદાર્થીનુ એક અથવા ખીજી રીતે વર્ણન હોય તેવા પણ પુરાવાના અભાવ નથી. જૈન આગમામાં પણ પ્રાચીન ગણાતાં અગિયાર અગા પૈકી સ્થાનાંગ નામના ત્રીજા અંગમાં કથા, દૃષ્ટાંત, હેતુ, વિવાદ અને દોષનું જે વન છે તે નિવૃત્તિપરાયણ જૈન નિગન્ક્રોની કથાપદ્ધતિવિષયક અદ્ભુત માહિતીના અને અક્ષપાદ ગૌતમથી વિષ્ણુ ત પદાર્થોં કરતાં કથાપદ્ધતિના વિષયમાં બીજી કાઈ સિન્ન પ્રાચીન પરંપરાના પુરાવા છે. સ્થાનાંગ નામના મૂળ આગમમાંનુ એ વન વળી જૈનપરંપરા પ્રમાણે પ્રાચીન ગણાતા ભદ્રબાહુદ્યુત નિશ્રુત્તિ નામના ગ્રન્થમાં પણ છે. સ્થાનાંગ અને નિવ્રુત્તિના એ વર્ષોંનથી એમ જણાય છે કે પ્રાચીન જૈન સાહિત્યમાં કથાપદ્ધતિવિષયક કાઈ ખાસ ગ્રન્થ અથવા પ્રકરણ પહેલાં હોવુ જોઈએ. સ્થાનાંગના એ પદાર્થીની વિગત માટે જુએ પરિશિષ્ટ ૨. બૌદ્ધ સ ંપ્રદાયના પ્રાચીન ગણાતા ત્રિપિટક સાહિત્યમાં કથાપદ્ધતિવિષયક કાઈ ખાસ ગ્રન્થ રચાયા હોય તેનું સ્પષ્ટ પ્રમાણે અદ્યાપિ મારી જાણમાં નથી. છતાં અશોકના સમયમાં રચાયેલ મનાતા કથાવત્થનામક ગ્રન્થમાં આપણે જોઈ શકીએ છીએ કે તેની વનપતિ અને તેનું નામ એ બને કથાપદ્ધતિનાં જ સૂચક છે. એટલું જ નહિ પણ તેમાં નિગ્રહસ્થાન શબ્દને ઉલ્લેખ સુધ્ધાં છે અને તેનુ વર્ણન માટે ભાગે છળ, ખાસ કરી શબ્દછળથી ભરેલું છે. એ બધું તે સમયના અને તેના પુરાવતી સમયના વિદ્વાનોની માનસિક સૃષ્ટિ, વિચારદિશા અને લાકરુચિનું સૂચન કરે છે. વૈદક સાહિત્યમાં સૌથી પ્રાચીન ગણાતા ચરકમાં કથાપદ્ધતિને લગતા પદાર્થોનું સવિસ્તર અને તે સમયનાં વૈજ્ઞાનિક ઉદાહરણાથી ભરપૂર વન છે. આ ગ્રંથને સમય જોકે અનિશ્ચિત છે તે પણ તેમાંનું પ્રસ્તુત વર્ણન ૯. બૌદ્ધ સધને પરિચય, પૃ. ૧૧૬ ૧૦ જુઓ દુર્ગાશંકર શાસ્ત્રીના લેખ. પુરાતત્ત્વ પુ. ૩, પૃ. ૧૦૭. • ચરકસહિતાને દૃઢમલની અનુપૂર્તિ વગેરેને મૂળ ભાગ ઈ. સ. પૂર્વે ખીજા સૈકાથી ઈ. સ. પૂર્વે પહેલાં શતક સુધીમાં હોવા જોઈ એ. ’ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૪ ] દર્શન અને ચિંતન માત્ર ગૌતમના ન્યાયસૂત્રનું જ અનુકરણ ન હોવાથી કાંઈકે પૂર્વવત ભિન્ન પરંપરાનું સૂચક માનવું જોઈએ. આ ગ્રંથમાં વર્ણવેલી ચર્ચાનું વધારે ઉપયુક્ત વર્ણન જોવા માટે જુઓ પરિશિષ્ટ ૩. ૧૧. કથાનું વિશેષ સ્વરૂપ –હવે આપણે જોઈએ કે ગૌતમ કથાના સ્વરૂપ વિશે શું લખે છે. તે કથાના ત્રણ ભેદ કરે છે : વાદ, જલ્પ અને વિતષ્ઠા. અને દરેક ભેદનું સ્વરૂપ આ પ્રમાણે વર્ણવે છેઃ (૧) જે વચનવ્યાપારમાં પક્ષ અને પ્રતિપક્ષને સ્વીકાર હાય અર્થાત્ જેમાં એક જ પદાર્થના પરસ્પરવિધી એવા બે અંશોમાંથી એક એક અંશને વાદીએ અને પ્રતિવાદીએ પોતપોતાના પક્ષ તરીકે નિયમપૂર્વક સ્વીકાર કર્યો હોય અને તેથી જેમાં વાદી-પ્રતિવાદી બંને પ્રમાણ અને તર્ક દ્વારા પિતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનું નિરાકરણ કરતા હોય તેમ જ આ સાધન અને નિરાકરણને પ્રકાર પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવરૂપ ન્યાયવાક્યથી યુક્ત હેય અને જે સિદ્ધાન્તથી વિરુદ્ધ ન હોય એ વચનવ્યાપાર તે વાદ. (૨) વાદના ઉક્ત બધાં લક્ષણે હોવા ઉપરાંત જેમાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનના પ્રગથી સ્વપક્ષનું સાધન અને પરપક્ષનું નિરાકરણ કરી શકાતું હોય તેવા વચનવ્યાપારને જલ્પ કહેવામાં આવે છે. (૩) એ જ જલ્પ પ્રતિપક્ષની સ્થાપનાને બાદ કરીએ તે વિતષ્ઠા કહેવાય છે. ૧૧ ૧૨. પરસ્પર સામ્ય-વૈષમ્ય–કથાકારેની નિયમપૂર્વક ચર્ચારૂપ તે વાદ, જલ્પ, વિતષ્ઠા એ ત્રણે સમાન છે. છતાં તેઓમાં મેટી અસમાનતા પણ છે. વાદાત્મક ચર્ચા, તત્વનિર્ણયની ઈચ્છામાંથી જન્મ લે છે અને જલ્પ અને વિતડાત્મક ચર્ચા વિજયની ઈચ્છામાંથી જન્મ લે છે. એટલે જલ્પ અને વિતષ્ઠા એ બંને વિજિગીષુકથારૂપે સમાન છે અને વાદ તેથી તત્ત્વનિર્ણિનીષ કથારૂપે તે બંનેથી જુદા પડે છે. વિજિગીષ કથારૂપે સમાન હોવા છતાં જલ્પ અને વિતષ્ઠા વચ્ચે એક તફાવત છે અને તે એ કે વિતષ્ઠામાં વૈતડિક વાદી સામાપક્ષનું ખંડન જ કરતો જાય છે અને પિતાના પક્ષનું સ્થાપન કરતો જ નથી. સામાનું ખંડન કરતાં અથપત્તિથી તેને અમુક પક્ષ ભલે માની લેવામાં આવે પણ તે વિધિરૂપે પિતાના પક્ષની સ્થાપના કરતો નથી અને તેથી તેને પોતાના પક્ષનું ખંડન કરવાની ફિકર હતી જ નથી. ગમે તે રીતે વિપક્ષનું ખંડન કરવું એ જ તેનું ધ્યેય હોય છે. જ્યારે જલ્પમાં ૧૧. ન્યા.સૂ, અ. ૧, આ. ૨. સુ. ૧, ૨, ૩. Page #480 -------------------------------------------------------------------------- ________________ કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨૦૫ તેમ નથી હાતું. તેમાં તે અને પક્ષકારોએ પોતપોતાના પક્ષ સ્પષ્ટ રૂપે જ સ્વીકારી તેને સાધવાનુ જોખમ વહારેલું હોય છે. જલ્પ અને વિતણ્ડા અને કથાને ઉદ્દેશ ગમે તે રીતે વિજય મેળવવાને જ હોવાથી તેમાં બંને પક્ષકારાને સત્યાસત્ય જોવાનું નથી હતુ. કાઈ પણ રીતે વિપક્ષીને પરાભવ આપવા એ એક જ વૃત્તિથી આ કથા ચાલતી હોવાને લીધે તેમાં બંને પક્ષકારા જાણી જોઈ તે ળ અને જાતિરૂપ અસદુત્તરના પ્રયાગ સુધ્ધાં કરી શકે છે. અને દરેક જાતના નિગ્રહસ્થાનાનું ઉદ્ભાવન કરી સામાને પરાજયની નજીક લાવવાના યત્ન પણ કરી શકે છે. વિજયેચ્છાથી ઉન્મત્ત થયેલ વાદીઓ કાંઈ પરાજેય સ્વીકારવા તૈયાર ન હેાય એટલે જ૫ અને વિતાત્મક કથાને પ્રસંગે અંકુશ મૂકે અને એક પક્ષને તેને પરાજય સ્વીકારાવે તેવા પ્રભાવશાલી મધ્યસ્થ અને સભાસદોની પણ જરૂર હૈાય છે. પણ વાદમાં એમાંનુ કશુંયે હાતુ નથી. વાદકથા તત્ત્વનિયની ઈચ્છાથી પ્રેરાયેલ બે અથવા વધારે સહાધ્યાયીઓ વચ્ચે અગર તો ગુરુ-શિષ્ય વચ્ચે ચાલે છે. તેથી તેમાં અસત્યને જાણી જોઈ તે અવકાશ નથી. એટલે વાદમાં છળ, તથા જાતિને બુદ્ધિપૂર્વક પ્રયાગ અગર નિગ્રહસ્થાનનું ઉદ્ભાવન સભવતું જ નથી. ૧૩. પ્રત્યેાજનઃ—ઉપરના વર્ણનથી એ તે સ્પષ્ટ જ છે કે વાદકથાનું પ્રત્યેાજન તત્ત્વના નિર્ણય અને જાપ તથા વિતણ્ણાનું પ્રયાજન વિજયપ્રાપ્તિ એ છે. છતાં મહર્ષિ ગૌતમ, પોતાના શાસ્ત્રમાં વધુ વેલા સાળ પદાર્થ, જેમાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનનો પણ સમાવેશ થાય છે, તેના તત્ત્વજ્ઞાનને મેક્ષિપ્રાપ્તિનું અંગ માને છે એ એક જાતના વિરોધ છે. કાં તે છળ, જાતિ અને નિગ્રહસ્થાનરૂપ અસત્ પ્રમાણે, અને કથાં જલ્પ અને વિતામાં વિજયે અર્જુનત ચિત્તમાલિન્ય અને કયાં તેના જ્ઞાનથી મેાક્ષની પ્રાપ્તિ ! એ દેખીતા વિરાધ છે. પણ આ વિરોધ મહર્ષિ ગૌતમના ધ્યાન અહાર ! નથી જ. ન્યાયશાસ્ત્રના સૂત્રધાર એ મહર્ષિ ઉક્ત વિરાધનાપરિહાર કરવા જપ અને વિતાકથાના ઉપયાગ કઈ સ્થિતિમાં કરવા એ પણ જણાવે છે. તે કહે છે કે વિજય દ્વારા કાઈ ભૌતિક લાભ કે ખ્યાતિ પ્રાપ્ત કરવાના હોય તે તેવા વિજય મેળવવા જપ અને વિતણ્ડાને પ્રયાંગ ન કરવા. વિજયનું સાધ્ય પણ તત્ત્વના નિશ્ચય જ હાવે જોઈ એ. એટલે કે પોતાને અગર પોતાના સંપ્રદાયના અનુયાયીઓને થયેલા તત્ત્વનિશ્ચય ઉપર કાઈ ખીજા વાદીઓ આવી આક્રમણ કરતા હોય અને તેવી સ્થિતિમાં તત્ત્વનિશ્ચયમાં વિક્ષેપ પડતા હાય તો તે તત્ત્વનિશ્ચયની રક્ષા કરવા અનિષ્ટ છતાં પણ જષ અને વિતણ્ડાને Page #481 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૬ ] દર્શોન અને ચિંતન વિજિગીષુભાવે ` જરૂર પ્રયોગ કરવે. આનું સમર્થાંન કરતાં તે એક મજેદાર દાખલા આપે છે. તે કહે છે કે કાંટાઓ જાતે અનિષ્ટ હાઈ હેય છે. છતાં વાવેલ ખીજની, અને અકરાની રક્ષા કરવા વાડ દ્વારા કાંટાને પણ ઉપયોગ થાય છે.૧૨ આ દાખલામાં બીજાકુરની રક્ષા કરનાર કાંટાની વાડ સાથે તત્ત્વનિશ્ચયની રક્ષા કરનાર જ પવિતણ્ડા – કથાની સરખામણી મહર્ષિની સમનકુશળતા સૂચવે છે. મહર્ષિ એમ સૂચવતા જણાય છે કે પ્રૌઢ દશાએ પહેાંચેલાં અને દૃઢમૂલ થયેલાં વૃક્ષા માટે કાંઈ કાંટાની વાડની જરૂર નથી હાતી. તેવુ વૃક્ષ તે પેાતાનાં ઊંડાં મૂળને ખળે જ કેવળ પશુએથી નહિ પણ વાયુ અને મેધના ભયંકર ઝપાટાથી સુધ્ધાં સુરક્ષિત છે. તેવી રીતે એને દૃઢ અને ઊંડા તત્ત્વનિશ્ચય થયેલા હોય છે તેઓ કાઈ પણ વિરોધીના ગમે તેવા આક્રમણથી ડગતા જ નથી એટલે તેને જ૫ કે વિતણ્ડાની મદ લેવાની જરૂર નથી. પણ એવા તત્ત્વનિશ્ચયવાળા ગણ્યાગાંડ્યા હોય છે. સામાન્ય જનસમુદાય તે હમેશાં અમુક સંપ્રદાય પ્રમાણે તત્ત્વનિશ્ચય સ્વીકાર્યો છતાં ડગમગતી જ સ્થિતિમાં હોય છે, અને તેથી તેઓને તત્ત્વનિશ્ચય માત્ર અંકુર જેવા કામળ અને અસ્થિર હોય છે. એટલે સંપ્રદાયના તેવા લાકાતે સ્થિર રાખવા ખાતર જરૂપ અને વિતણ્ડાકથા આવશ્યક છે અને તે રીતે તે મેાક્ષનું અંગ પણ છે. જપ અને વિતણ્ણાના ઉપયોગની મહર્ષિની આ સૂચના એક બાજુ વિદ્યામાં મનુષ્યરવભાવ પ્રમાણે ઉત્પન્ન થતી અતિ વિદ્યાસ્પર્ધા અને તજન્ય દુષ્પરિણામેા ઉપર અંકુશ મૂકે છે અને બીજી બાજુએ તત્કાલીન તથા પૂર્વકાલીન વિદ્વાનાની વિદ્યાગેછી અને સાંપ્રદાયિક આવેશમાંથી ચડસાચડસી કેવી થતી હાવી જોઈ એ એ તરફ લક્ષ ખેંચે છે. મહર્ષિ જાણે છે કે સંપત્તિ અને સંતતિની મમતા તો મનુષ્ય અને ઇતર પ્રાણી વચ્ચે એક સરખી સમાન છે જ; પણ મનુષ્યની વિશેષતા તેના વિચારની મમતામાં છે. મનુષ્ય જે વિચાર ( પછી તે ગમે તેવા હાય ) ખાંધે અગર સ્વીકારે છે, તેમાં અહત્વનો દૃઢ આરેાપ થતાં તે તેને એકાએક છેડતા નથી. અને ધણીવાર તે સૌંપત્તિ, સંતતિ અને પોતાને ભાગે પણ તે પોતાના વિચારને વળગી રહે છે. મનુષ્યની આ વિશેષતાને લીધે જ સંપ્રદાયા બંધાય છે અને વિચારપરિવતન માટે મારામારી અને કાપાકાપી વિદ્વાન સુધ્ધાંમાં થાય છે. આવી સ્થિતિમાં જેમ તત્ત્વનિશ્ચયનું રક્ષણ આવશ્યક છે તેમ કેવળ લાભ અને ૧૨. ન્યા. સૂ. અ. ૪, આ. ૨, ૩, ૪૭-૪૮. ' Page #482 -------------------------------------------------------------------------- ________________ કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૦૦ ખ્યાતિથી પ્રેરાઈ વિજયની લાલસાથી બીજા ઉપર આક્રમણ કરી વૈરભાવ અને વિરોધ વધારી મૂકે એ હાનિકારક પણ છે. એટલા માટે જલ્પ અને વિતાને ઉપયોગ કરવાનું કહ્યા છતાં તેની મર્યાદા મહર્ષિએ સૂચવી છે. * ૧૪. વખત સાથે વસ્તુસ્થિતિ કેવી બદલાય છે–પૂર્વવત સમયનાં સાહિત્યના અવલોકન ઉપરથી જણાય છે કે વિક્રમ પહેલાંના પાંચમા અને છઠ્ઠા એ બે સૈકાને વખત કાંઈક જુદું જ હતું. એમાં તત્વચિન્તા અને આત્મદર્શન, દીર્ધ તપસ્યા અને ત્યાગ, ચિતશોધન અને સામાજિક પરિષ્કારની ભાવનાઓથી ભરેલું શુભ્ર વાતાવરણ હતું. એ વાતાવરણને પ્રભાવે ભારતીય મનુષ્યોનાં હૃદયમાં દેવી વૃત્તિઓને વેગ મળ્યો હતો. શ્રદ્ધા અને મેધાની પ્રતિષ્ઠામાં તર્કવાદની (ખાસ કરી કુતર્કવાદની ) કિંમત ઘટી હતી. તેથી જ આપણે ઉપનિષદોના તત્વચિન્તનમાં અને બ્રહ્મદર્શનમાં ક્ષત્રિયવૃત્તિ પ્રવાહણ, અશ્વપતિ અને અજાતશત્રુ આદિની પાસે આરુણિ ગૌતમ, અને દત બાલાકિ જેવા અનેક બ્રાહ્મણવૃત્તિ અચાનમાની જનોને શિષ્યભાવે જતા જઈએ છીએ. જૈન આગમાં દીર્ધ તપસ્વી અને ત્યાગમૂર્તિ જ્ઞાતપુત્ર મહાવીર ક્ષત્રિય પાસે ઇન્દ્રભૂતિ આદિ અનેક બ્રાહ્મણોને પ્રતિસ્પર્ધી છેડી, શિષ્યત્વ સ્વીકારતા જોઈએ છીએ. તેમ જ પિટકામાં ધ્યાન પ્રજ્ઞાના પરમપૂજારી અને સામાજિક સમભાવના નિર્ભય સંચારક સિદ્ધાર્થ ગૌતમ પાસે ઉજ્જયિનીના પુરોહિતના પુત્ર મહાકાત્યાયન, વાસે, કૃષિ ભારદ્વાજ, વગેરેને પિતાનું માન ગાળી બુદ્ધ શરણં ગચ્છામિ, ધમ્મ શરણં ગચ્છામિ, સંઘ શરણં ગચ્છામિ બોલતા જોઈએ છીએ. આ ગુરુશિષ્યભાવનું વાતાવરણ તે વખતે કેટલું જામ્યું હતું તેની સાબિતી તે વખતની વસ્તુસ્થિતિ આલેખનારા સાહિત્યમાં મળે છે. ઉપનિષદોની, આગમોની અને પિટકાની વર્ણનશૈલી જ શ્રદ્ધા અને વિનયભાવથી પૂર્ણ છે. તેમાં જ્યાં જુઓ ત્યાં ગુરુશિષ્યભાવના સૂચક પ્રશ્નોતરને ક્રમે જ વસ્તુનું વર્ણન છે. ક્યારેય પણ એક વૃત્તિની પ્રધાનતાવાળા વાતાવરણમાં વિરોધી બીજી વૃત્તિને સમૂળગે ઉચ્છેદ તે નથી જ થ; માત્ર તેમાં ગૌણવ આવે છે. તેથી તેવા શ્રદ્ધા અને જિજ્ઞાસાવૃત્તિની પ્રધાનતાવાળા સમયમાં પણ તર્ક અને પરાજયેચ્છારૂપ વિરોધી વૃત્તિઓવાળા વિજિગીષ તે જ સાહિત્યમાં ક્યાંક ક્યાંક જોઈએ છીએ. જનકની સભાના પરિચિત વિલન બ્રહ્મનિષ યાજ્ઞવક્યને દક્ષિણ લઈ જતા જઈ અનેક પુરુષ વિદ્વાનની જેમ વાચકનવી વિદુષી પણ પ્રતિસ્પર્ધાથી પ્રેરાઈ તત્ર વાણીમાં પ્રશ્નો કરે છે. તપસ્યાકાળનો Page #483 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૮ ] દર્શન અને ચંતન પૂર્વ સહચર ગોશાલક અને પેાતાના જામાતા તથા શિષ્ય ક્ષત્રિયપુત્ર જમાલી દી તપસ્વી મહાવીર સામે વિરાધી ભાવે આવી ઊભા રહે છે. તેવી રીતે જ તથાગત ગૌતમ સામે તેના પેાતાના સાળા અને શિષ્ય દેવદત્ત તથા બ્રાહ્મણસ્વાભિમાની અબટ્ટુ વગેરે અનેક વિદ્વાને પ્રતિસ્પર્ધા કરે છે, પણ એ એ સદીના ઇતિહાસવાળા સાહિત્યમાં આવા દાખલા ગણ્યાગાંઠયા છે. મુખ્ય ભાગે તો તેમાં ટાળાબંધ માણસા આચાર્યો પાસે શિષ્યભાવે જ જાય છે અને કેટલાક પ્રતિસ્પર્ધીબુદ્ધિથી ગયેલા પણ છેવટે શિષ્યત્વ જ સ્વીકારે છે. તેથી એમ કહેવું જોઈ એ કે એ બે સદીના મહાપુરુષોએ વાતાવરણને એટલું નિર્દેળ કરી મૂકળ્યું હતું કે જનસમાજને સંસ્કારી વર્ગ પોતપોતાના સંસ્કાર પ્રમાણે કાં તે તત્ત્વચિંતા અને આત્મદર્શનને પ ંથે, કાં તેા ઉત્કટ તપ અને અહિંસાના પરમ ધમને પથે, કાં તે ચિત્તશુદ્ધિ અને સમાજસશોધનના પૃથે આપોઆપ વિચરતા. પરંતુ એ બે સદીને સુવર્ણયુગ જતાં જ પ્રાચીન અને નવીત અનેક સંપ્રદાયા નવનવે રૂપે અસ્તિત્વમાં આવ્યા. તેથી તેના વિસ્તાર અને રક્ષણનું કામ પાછળના અનુયાયીઓ ઉપર આવી પડયું. આ અનુયાયીઓ ગમે તેટલા પૌબશાલી હોય છતાં તેઓ પોતાના પૂર્વપુરુષની છાયામાં જ જીવે તેવા હતા. એટલે તે સર્વથા આપબળી તે ન હતા. આ કારણથી દરેકને સંપ્રદાયના વિસ્તાર અને રક્ષણ માટે પરાશ્રય જરૂરી હતા. રાજામેની, અમલદારોની, ધનવાનેાની અને બીજા પ્રભાવશાળી પુરુષાની મદદને લાભ લેવા કાઈ ન ચૂકતા. જેના પૂર્વ પુરુષો આત્મબળની પ્રબળ દૂકથી જ કોઈ પણ જાતની મદદ લેવા કદી રાજસભામાં નહિ ગયેલા, તેના અનુયાયીએ હવે પ્રતિસ્પર્ધી સંપ્રદાયને ખસેડવા અને પોતાના સપ્રદાયની વધારે પ્રતિષ્ઠા મેળવવા રાજસભામાં જતા નજરે પડે છે. અને વળી ફરી એકવાર દરેક સંપ્રદાયના વિદ્વાનામાં તથા આયાર્યોમાં ઓછાવત્તા પ્રમાણમાં વિજયતૃષ્ણાનુ મા આવેલું દેખાય છે. ચંદ્રગુપ્તની વિશેષ સહાનુભૂતિના લાભ જૈનાચાર્યોએ લીધા છે.૧૩ અશેાકની વિરક્તિનું પ્રતિબિંબ બૌદ્ધ સંપ્રદાયમાં વ્યક્ત થાય છે; અને બૌદ્ધ ભિકખુ સંપ્રદાયના પ્રસાર માટે તેના ઉપયોગ કરે છે. સંપ્રતિ રાજાની સેવા જૈન નિચ્ચન્હોની ઇચ્છાને અનુસરે છે. પુષ્યમિત્ર અને અગ્નિમિત્રની ભક્તિ બ્રાહ્મણાને ફરી તેજસ્વી બનાવે છે. એ બધું થાડેલણે અંશે પરાપેક્ષાનુ પરિણામ છે. ૧૩. જૈતાની શ્રુતપરંપરા પ્રમાણે. વિન્સેન્ટ સ્મીથ પણ આ પર પરાને અસ્વીકાર નથી કરતા. જુએ, અલી હિસ્ટ્રી ઓફ ઈન્ડીઆ. Page #484 -------------------------------------------------------------------------- ________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨૦૯ એક બાજુ ત્રણ-ચાર સૈકામાં વિજયતૃષ્ણાને લીધે અનેક રાજ્યોની ચઢતીપડતી અને ઊથલપાથલ થાય છે અને બીજી બાજુએ તે જ સેકાઓમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયની ચડતી પડતીની તુલા ઊંચીનીચી થાય છે. રાજકીય ક્ષેત્રમાં, સામાજિક પ્રદેશમાં અને ધાર્મિક સંપ્રદાયમાં જ્યાં દેખે ત્યાં અંતર્મુખ વૃત્તિનું જ પ્રાધાન્ય થાય છે. અને ફરી તર્કવાદ તથા વિજયલાલસાથી વાતાવરણ ભરાઈ જાય છે. આનું પરિણામ માત્ર ગૃહસ્થ વિદ્વાન ઉપર જ નહિ પણ ત્યાગી ગુરુઓ ઉપર સુધ્ધાં એટલું બધું ભારે આવે છે કે દરેક વિદ્વાનનું સાધ્ય કઈ પણ રીતે પિતાના સંપ્રદાયને પરના આક્રમણથી બચાવી લે અને બની શકે તો સામાને પરાભવ આપી તેને સ્થાને પ્રતિષ્ઠા મેળવવી એ થઈ જાય છે. આ સાધ્યની ચિંતાને લીધે વિદ્વાનોના માનસજગતમાં કેટલે ક્ષોભ થ, દરેક વિદ્વાન ભણ્યા પછી પિતાની વિદ્યાનું સાધ્ય શું માનતો, તેમ જ વિવાદ તથા શાસ્ત્રાજૈન અખાડામાં ઊતરી પ્રતિવાદીને વાણીની મલ્લકુસ્તીમાં હરાવવા વાદપદ્ધતિનું જ્ઞાન કેટલું આવશ્યક સમજતો, અને તેથી વાદપદ્ધતિના દરેક નિયમ–ઉપનિયમનું અને તોનું જ્ઞાન કરાવી સભામાં વિજય અપાવે એવા ગ્રંથનું નિર્માણ કેવી રીતે થવા લાગ્યું હતું તેમ જ અક્ષપાદ ગૌતમની લાભ અને ખ્યાતિ નિમિત્તે વિજયતૃષ્ણાથી પ્રેરાઈ વિવાદ કરવાની શિખામણ કેટલી ભૂલી જવાઈ હતી, એ બધું આપણે મધ્યવર્તી સમયના સાહિત્યમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ૧૫. વિજયવિસ્તાર :–મધ્યવતી સમયના સાહિત્ય તરફ વળતાં સૌથી પહેલાં જૈન સાહિત્ય અને તેમાંયે સિદ્ધસેન દિવાકરની કૃતિઓ તરફ નજર દોડાવવી પડશે. દિવાકર એ જૈન પરંપરા પ્રમાણે વિક્રમની પ્રથમ સદીના વિદ્વાન છે. દિવાકર પૂર્વવર્તી આશ્રમને લીધે બ્રાહ્મણોની વિદ્યારેષ્ઠીના અને પાળના બદલાયેલા જીવનને લીધે જેનશ્રમણની નિવૃત્તિવૃત્તિના–એમ બંને સરકારે ધરાવે છે. તેઓ ઉપાશ્રયમાં અનુયાયીઓને ધાર્મિક ઉપદેશ પણ આપે છે, અને વિક્રમની સભામાં અનેક પંડિતરત્ને વચ્ચે બહુમાનપૂર્વક આસન પણ લે છે. તેઓ સંપ્રદાયની રક્ષા અને પ્રતિષ્ઠા માટે સ્વપર અનેક દર્શનનું જ્ઞાન મેળવવું આવશ્યક સમજે છે, અને તે માટેની ગ્રન્થસામગ્રી પિતે જ તૈયાર કરે છે. દિવાકરનું જે થોડું ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં બત્રીસ કપ્રમાણ એક દ્વત્રિશિકા એવી એકવીસ દ્વાત્રિશિકાઓ છે, અને એક ન્યાયાવતાર નામને ગ્રન્થ પણ છે. આમાં સાતમી, આઠમી અને બારમી એ ત્રણ દાવિંશિકા અને ન્યાયાવતાર એ ચાર કૃતિઓ પ્રસ્તુત વિષે માટે ખાસ ધ્યાન ખેંચે છે. વાદપદ્ધતિમાં કુશળતા મેળવવા ઈચ્છનારે તેનાં જે રહોનું જ્ઞાન મેળવવું જોઈએ તે રહસ્યોનું વર્ણન સાતમી વાદપનિષદ નામની Page #485 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૦ ] દર્શન અને ચિંતન દ્વાáિશિકામાં છે. વાદની ચિંતા અને વિજયની તૃષ્ણાથી વિદ્વાને અને ત્યાગીઓની સ્થિતિ કેવી શોચનીય થઈ જાય છે તેનું ચિત્ર આઠમી વાદ કાત્રિશિકામાં છે. બારમી ન્યાયાત્રિશિકામાં ન્યાયદર્શનના પદાર્થોનું અક્ષપાદનાં ન્યાયસત્રોને કાંઈક મળતું વર્ણન છે. ન્યાયાવતારમાં જૈન સંપ્રદાય પ્રમાણે ન્યાયવાક્યની પદ્ધતિ કેવી હેવી જોઈએ તેનું મુખ્યપણે વર્ણન છે. વિગત માટે જુઓ. પરિશિષ્ટ. ૪. એક બાજુએ, તે સમયના વિદ્વાને રાજસભામાં વિજય પ્રાપ્તિ અને તદ્વારા લાભ તથા ખ્યાતિ મેળવવી એને પિતાની વિદ્યાનું ધ્યેય માનતા; અને તે માટે વિદ્યા મેળવવા જોઈતા શ્રમ ઉપરાંત વિજયસાધક વાદકથામાં કુશળતા મેળવવા વાદવિષયક શાસ્ત્રોને ખૂબ અભ્યાસ કરતા, અને તે અભ્યાસનો પ્રયોગ પણ કરતા; આ કારણથી વાદમાં વિજય અપાવે તેવાં તેનાં રહસ્યોનું સંક્ષેપમાં વર્ણન કરે એવા ગ્રન્થોને તેઓ ચાહતા, ભણતા અને બનાવતા : બીજી બાજુ વિરક્તવૃત્તિના વિદ્વાને આવી વિદ્યાગોષ્ઠીની એવી ધૂમાયમાન સ્થિતિ જોઈ, આધ્યાત્મિક વિદ્યાઓના દુરુપયેગની ફિકરથી નિસાસો મૂક્તા, અને વિજય માટે રાત દિવસ અથાગ શ્રમ કરતા તેમ જ રાજસભામાં દોડતા વિદ્વાનોને વિસ્મય અને પરિહાસની દૃષ્ટિએ જોતા. આ બંને બાજુનું પ્રતિબિંબ દિવાકરના પ્રતિભાશાલી હૃદય ઉપર પડયું અને તેઓએ તે પ્રતિબિંબને પોતાની પ્રખર કવિત્વશક્તિ દ્વારા મૂર્ત રૂપ આપ્યું. દિવાકરશ્રીએ જોયું કે તર્કવાદ અને વિજ્યની તૃષ્ણા વિદ્વાનોને લક્ષ્યભ્રષ્ટ કરે છે અને તેનું પરિણામ સૌને માટે હાનિકારક છે. તેથી તેઓએ તે સ્થિતિને વગેવી. પણ જ્યાં સુધી એ સ્થિતિ ચાલુ રહે અને બિલકુલ ન બદલાય ત્યાં સુધી વિરક્ત થઈ એકાન્તમાં બેસી રહેવાથી સંપ્રદાયનું અસ્તિત્વ જોખમમાં આવે અને તેનાં કેટલાંક વિશિષ્ટ તત્વે નામશેષ થાય એ કારણથી તેઓએ પોતાના જીવનના અનુભવમાં ઉતારેલ ઘણું વાદકથાના દાવપેચેની શિક્ષા આપવી પણ તેટલે જ અંશે યોગ્ય ધારી. તેમ જ જૈન નિગ્નન્દો, જેઓ ખાસ ત્યાગ અને વિરક્તિને લીધે ન્યાયવિદ્યા અને વાદકથાની વિશેષ ગડમથલમાં નહોતા પડતા તેઓને પણ પરકીય અને સ્વકીય ન્યાયવિદ્યાનું જ્ઞાન મેળવવું આવશ્યક છે એમ તેઓએ જોયું. વિજયવૃત્તિપ્રધાન મધ્યવતી સમયના પ્રારંભમાં જ વિદ્વાનોના હૃદયમાં કેવી જાતનાં બીજ રોપાયાં હતાં એ બધું આથી સૂચવાય છે. . - આ બીજોને ઉત્તરોતર વિકસતાં આપણે જોઈએ છીએ અને તેને પરિણમે સાંપ્રદાયિક દર્શન સાહિત્યનું મધુર અને કટુક મહાન વક્ષ:ભારતવર્ષમાં ફલેલું અને ફળેલું જોઈએ છીએ, જેમાં ઇષ્ટ-અનિષ્ટ પરિણામો કેવળ ધર્મ Page #486 -------------------------------------------------------------------------- ________________ કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧૧ ક્ષેત્રમાં જ નહિ પણ સામાજિક અને રાજકીય પ્રદેશમાં પણ આવેલાં ઇતિહાસે નાંખ્યાં છે. કેમ જાણે દિવાકરની વાોપનિષદના અભ્યાસથી જ વિજયકથામાં કુશળ થયા હોય તેમ હવે પછીના જૈનાચાર્યોને રાજસભામાં વિજય મેળવતા આપણે જોઈ એ છીએ. દિગમ્બરાચાય સમતભદ્ર વાદારા સભા જીતવા કાં કાં કર્યો તેની નોંધ નીચેના ક્ષેાકમાં છેઃ— नग्नाटकोsहं मलमलिनतनुर्लाम्बुसे पाण्डुपिण्डः पुण्डेण्डे शाक्यभिक्षुर्दशपुरनगरे मिष्टभोजी परिव्राट् । वाराणस्यामभूवं शशधरधवलः पाण्डुराङ्गस्तपस्वी राजन् यस्यास्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ॥ આચાર્ય પાદલિપ્તના બ્રાહ્મણુ વિદ્વાનો સાથેના પાટલીપુત્રમાં થયેલા વા, આચાર્ય મલ્લવાદીના ભરૂચ અને પાલીતાણામાં બૌદ્ધ વિદ્રાના સાથે. થયેલા વાદો,૧૪ અકલંક અને પ્રભાચદ્રનાં ખંડનમંડના, તેમ જ વિદ્યાનદીનું પાત્રકેસરીપણું એ બધું મધ્યવર્તી સમયના સાહિત્યે નાંખ્યું છે. ૧૫ ૧૪. જુઓ, પ્રભાવકચરિત્ર. 66 ૧૫. ભટ્ટારક અકલંકદેવે વાદકથાના વિષયમાં ખાસ ગ્રંથ રચ્યા હોવા જોઈ એ કારણ કે વાદી અને પ્રતિવાદી એ ખતે કયે ક્રમે એકબીજાને દૂષણ આપે અને જીતવા પ્રયત્ન કરે એ વિષયને તેને રચેલે એક શ્લોક વાદીદેવસૂરી વિરચિત પ્રમાણનયતત્ત્વાલાકાલંકાર ' ની રત્નપ્રભકૃત રત્નાકરાવતારિકા ટીકામાં ઉષ્કૃત છે. તે આ પ્રમાણે:—— विरुद्धं हेतुमुद्भाव्य वादिनं जयतीतरः । "आभासान्तरमुद्भाव्य पक्षसिद्धिमपेक्षते || રત્ના. પૃ. ૧૮૪, પરિચ્છેદ ૮, સૂત્ર ૨૨. વિદ્યાનંદ સ્વામીનું તે જીવનકા જ વાદવિવાદમાં ખીજાઓને જીતવાનું અને સ્વધર્મની પ્રતિષ્ઠા કરવાનું હતું. તેઓએ અનેક સ્થળે પ્રતિવાદીઓને જીત્યાના ઉલ્લેખ શિલાલેખ સુધ્ધાંમાં છે. તેઓની ગ્રંથરચનાશૈલી પણ એ જ વાતની પાષક છે. તેમના પાત્રકેસરી નામમાં ખાસ એ જ ધ્વનિ છે. વિદ્યાનંદ સ્વામીએ એક પત્રપરીક્ષા નામના નાનકડા ગ્રંથ લખેલા છે. જેમાં પત્ર એટલે ન્યાયવાકય કેવું હોવું જોઈ એ તેની મીમાંસા છે. તે ગ્રંથમાં તેઓએ અક્ષપાદના પંચાવયવ વાકયને અને બૌદ્ધ સંપ્રદાયના અવયવત્રયાત્મક વાકયને Page #487 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૨ ] દર્શન અને ચિંતન બૌદ્ધ આચાૌની વાદકુશળતા અને તે વિષયની રસવૃત્તિ જેમ તેના પોતાના સાહિત્યમાં જોઈ શકાય છે, તેમ પ્રતિવાદી ગણાતા જૈન અને વૈદિક સાહિત્યમાં પણ તે પ્રમાણપટુ તરીકે નોંધાયા છે. ચીની યાત્રી હ્યુએન્સગ પણ પોતાના શ્રદ્ધાસ્પદ ગુરુ બૌદ્ધ ભિક્ષુઓની અનેક વાદકથાઓને અને તેમાં મળેલા વિજયાને તૈધે છે. વૈદિક વિદ્વાનેામાં વાત્સ્યાયન પછી શખરસ્વામી, કુમારિલ ભટ્ટ અને ઉદ્યૌતકર એ બધાના સાહિત્યમાં વાદથાનું જ બળ અને ખંડનમંડનની તૈયારી જણાય છે. શ્રીમાન રાકરાચાય ને વાદકથા દ્વારા થયેલા દિગ્વિજય ચક્રવર્તીના શસ્ત્ર દ્વારા થયેલ દિગ્વિજય જેટલા જાણીતા છે અને રસપૂર્વક ગવાય છે. ૯ આ સમયના જૈન, બૌદ્ અને વૈદિક એ બધા સંપ્રદાયાના સાહિત્યની વર્ણનશૈલી પૂવી' સમયના સાહિત્યની વર્ણનશૈલીથી બિલકુલ બદલાયેલી છે. આ વનશૈલીમાં વાદપતિનું તત્ત્વ મુખ્ય છે. પૂર્વની પ્રશ્નોત્તરપદ્ધતિ નામશેષ છે, તનું સામ્રાજ્ય છે અને શ્રદ્ધા ગૌણપદે છે. ઘણાખરા ગ્રન્થાનાં અને તદ્ગત વિષયાનાં પ્રકરણાનાં નામ સુદ્ધાં વાદ શબ્દ સાથે જોડવામાં આવ્યાં છે. આ સમયના કોઈ પણ દાનિક ગ્રન્થ ત્યા તે તેમાં મોટા અને રસ ભરેલા ભાગ તા પરતના ખંડતથી જ રોકાયેલા હરો. આખા મધ્યવતી સમય સામ્રાજ્યના અને સંપ્રદાયના વિસ્તાર માટેની વિજયવ્રુત્તિથી જ મુખ્યપણે અંકિત થયેલા ઇતિહાસના પૃષ્ટ ઉપર નોંધાયેલા છે. ખાસ દૂષિત કરી જૈન સંપ્રદાયને સમત પત્ર ( ન્યાયવાકય ) ની સર્વશ્રેષ્ડતા સિદ્ધ કરી છે અને બતાવ્યું છે કે ન્યાયવાકયમાં છે, ત્રણ, ચાર, પાંચ, છે એ અનુક્રમે દશ સુધી અવયવેા, અધિકારી શ્રોતાની અપેક્ષાએ, યેાજી શકાય છે. ન્યાયવાકયમાં અમુક એક જ અવયવની સંખ્યા માનવી તે એકાન્ત છે એમ બતાવી તેએએ ન્યાયવાકયમાં અવયવની સખ્યા સુધ્ધાંમાં અનેકાન્તદૃષ્ટિ ગાવી છે. તેઓએ પત્રપરીક્ષામાં કુમારનન્દી ભટ્ટારકનાં કેટલાંક પદ્યો ઉદ્ધૃત કર્યાં છે અને તે બધાં ન્યાયવાકથની પરીક્ષાને લગતાં છે. તેથી કુમારનન્દી નામના કાઈ પ્રસિદ્ધ આચાય જે વિદ્યાનંદ પહેલાં થયેલા તેઓએ પણ આ વિષયમાં ગ્રંથ લખ્યાનું સ્પષ્ટ સૂચન થાય છે. ૧૬. શંકરદિગ્વિજય આદિ ગ્રંથે લેવાથી આ ખાખત સ્પષ્ટ થશે. Page #488 -------------------------------------------------------------------------- ________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧૩ ૧૬. છેલ્લે યુગ–વિજ્યવૃત્તિની પ્રધાનતાનું તવ મધ્યવર્તી અને ઉત્તરવર્તી એ બંને સમયના વિદ્વાનોમાં સમાન હોવા છતાં તેનું સાહિત્ય અમુક લક્ષણથી ખાસ જુદું પડે છે. મધ્યવર્તી સમયનું સાહિત્ય ખંડનમંડન પદ્ધતિથી ઊભરાય છે ખરું પણ તેમાં પ્રતિવાદીનું ખંડન કરતાં ભાષામાં એટલી કટુતા નથી આવી જેટલી ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં આવી છે. તેમ જ તે મધ્યવતી સાહિત્યના લખાણમાં ભાષાને પ્રસાદ અને અર્થનું ગાંભીર્ય હોય છે, જ્યારે ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં શાબ્દિક ચમત્કાર વધતો ગયો છે. અને પરિણામે ઘણું ગ્રન્થમાં અર્થહીન શાબ્દિક પાંડિત્યને લીધે શુષ્કતા આવી ગઈ છે. ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં પણ મધ્યવતી સમયની પેઠે વાદપદ્ધતિ વિષે સૌથી પહેલાં જૈન સાહિત્ય જ ધ્યાન ખેંચે છે. તેનું કારણ એ છે કેપ્રસ્તુત વિષયને લગતું બૌદ્ધ સાહિત્ય તે આ સમયમાં અહીં રચાયું જણાતું નથી. બ્રાહ્મણ સાહિત્ય પુષ્કળ રચાયું છે ખરું, પણ તે મેટે ભાગે અક્ષપદ ગૌતમનાં કથા પદ્ધતિવિષયક સૂત્રોની વ્યાખ્યા અને વૃત્તિરૂપે હેઈ નવી પરિસ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પાડતું નથી; જ્યારે જૈન સાહિત્યમાં વાદપદ્ધતિવિષયક કેટલીક ખાસ કૃતિઓ એવી છે કે જેનાથી એ વિષયમાં ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ ઉપર થોડે પણ નવીન પ્રકાશ પડે છે. - આ સમયમાં મુખ્ય ચાર આચાર્યોએ વાદપદ્ધતિ વિષે લખ્યું છે : (૧). હરિભદ્રસૂરિ, (૨) વાદી દેવસૂરિ, (૩) હેમચંદ્રસૂરિ અને (૪) વાચક યશવિજય. વાચક થશેવિજયની કૃતિઓ-કાત્રિશિકાઓ-સ્વતંત્ર હોવા છતાં વસ્તુદષ્ટિએ તેને હરિભદ્રની કૃતિની સ્પષ્ટ અને વિસ્તૃત વ્યાખ્યા જ કહેવી જોઈએ. તેથી નવીનતાની દષ્ટિએ અહીં પ્રથમના ત્રણ આચાર્યોની કૃતિઓને જ વિચાર કરે પ્રાપ્ત થાય છે. - આચાર્ય હરિભદ્ર વિક્રમની નવમી શતાબ્દીના વિદ્વાન હતા. તેઓ પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્વાન હતા. જોકે નિવૃત્તિપ્રધાન શ્રામણ દીક્ષા લેવાને લીધે તેઓની વૃત્તિ પ્રશમરસાભિમુખ હતી, છતાં પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્વાન તરીકેને વિદ્યાગોષ્ઠીને વ્યાયામ અને વિજયવૃત્તિના આંદોલનવાળા સ્પર્ધાશીલ સંપ્રદાયના વાતાવરણને લીધે તેઓમાં વિજયેચ્છા પણ ઉદ્ભવેલી. જોકે અનિવાર્ય પ્રસંગ આવતાં તેઓ વાદના અખાડામાં ઊતર્યા પણ છે અને ર સમયની દૃષ્ટિએ હરિભદ્રસૂરીને છેલ્લા યુગમાં મૂક્યા છે. પણ પ્રાસાદિક શૈલી અને અર્થગાંભીર્યની દૃષ્ટિએ તેમને મધ્યયુગના ગણવા જોઈએ. સં Page #489 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૪ ] દર્શન અને ચિંતન રાજસભામાં વિજય મેળવ્યો છે, તેમ જ તેવા વિજયના ઉલ્લાસમાં ખંડનમંડનાત્મક ગ્રન્થ લખી તેમાં જૈન તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાન્ત સ્યાદ્વાદની જયપતાકા પણ ફરકાવી છે, છતાં તેઓની સહજ પ્રશમવૃત્તિ અને સૂક્ષ્મ દષ્ટિએ તેઓને વસ્તુસ્થિતિનું ભાન પણ કરાવ્યું હોય તેમ પણ લાગે છે. તેઓને એ જાતિઅનુભવ થયેલો લાગે છે કે વાદોમાં વિજયેચ્છામૂલક વિદે, જેને વિતડા કે જલ્પ કહીએ છીએ તે, ઉભય પક્ષને હાનિકારક છે, અને વાદકથા કરવાનું જેટલું સામર્થ હોય અને તે કરવી જ હોય છે તે નિર્ણયની ઈચ્છાથી જ કરવી. વાદપ્રિય વિદ્વાનોના પરિહાસદારા વાદકથાની હેયતાનું જે સૂચન પિતાના પૂર્વજ અને શ્રદ્ધાસ્પદ આચાર્યો વાદદાત્રિશિકામાં કર્યું હતું તે જ સૂચનને અત્યંત સ્પષ્ટ શબ્દોમાં એક નાની કૃતિનું રૂપ આપી આચાર્ય હરિભ વાદપદ્ધતિ વિષે પિતાના વિચારે બતાવ્યા છે. આ આચાર્યો આઠ આઠ બ્લેક પ્રમાણ અષ્ટક એવાં બત્રીસ અષ્ટકનો એક ગ્રન્થ લખે છે, જેમાં અનેક પ્રકીર્ણ વિષય ઉપર ગંભીર અને સમભાવયુક્ત વિચાર પ્રકટ કર્યા છે. એમાં ૧૨મું અષ્ટક વાદ વિષય ઉપર છે, જેની અંદર વાદના શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ એવા ત્રણ ભેદ પાડેલા છે. જોકે આ ત્રણ નામ નવાં છે પણ તે અક્ષપાદની કથા પદ્ધતિના વિતરડા, જલ્પ અને વાદના અનુક્રમે સૂચક છે. આ અષ્ટકમોના નામકરણ અને વર્ણનમાં વિશેષતા એ છે કે તે ઉપરથી વિદ્વત્સમાજની પરિસ્થિતિનું ચિત્ર માનસ સામે આબેહૂબ ખડું થાય છે. ત્રણે વાનું સ્વરૂપ, પરિણામ અને હેયોપાદેયતા અષ્ટકમાં આ પ્રમાણે છે : (૪) અત્યન્ત માની, ક્રર ચિત્તવાળા, ધર્મદેશી અને મૂઢ એવા પ્રતિવાદીની સાથે એક સાધુસ્વભાવવાળાને જે વાદ તે શુષ્કવાદ. (a) ભૌતિક લાભ અને ખ્યાતિની ઈચ્છા રાખનાર દરિદ્ર અને અનુદાર ચિત્તવાળા પ્રતિવાદીની સાથે જે છળજાતિપ્રધાન વાદ તે વિવાદ. (૪) પરલોકમાં માનનાર, કદાગ્રહ વિનાના અને સ્વશાસ્ત્રના તને બરાબર જાણનાર એવા બુદ્ધિમાન પ્રતિવાદી સાથે જે વાદ તે ધર્મવાદ. પરિણામ–(૪) શુષ્કવાદમાં વિજય અને પરાજય એ બંનેનું પરિણામ અનિષ્ટ જ છે. જે પ્રતિવાદી સમર્થ હોઈ તેનાથી વાદીને પરાજય મળે તે પરાજિતને નીચું જોવું પડે અને તેને લીધે તેના આખા સંપ્રદાયની લકે નિંદા કરે. જે પ્રતિવાદી પોતે જ હારે તે તે અલબત્ત અભિમાની અને દુષ્ટ સ્વભાવવાળો હોઈ જીતનારને કોઈ ને કોઈ ભયંકર આફતમાં નાખવાને પ્રયત્ન કરે અગર તે પોતે જ પરાજયને લીધે થનાર નિંદાના ભયથી Page #490 -------------------------------------------------------------------------- ________________ કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧૫ પ્રાણત્યાગ જેવું કાંઈક કરી બેસે. (લ) વિવાદમાં પણ વિજય અને પરાજય અને હાનિકારક છે. કારણ કે વિવાદ રાજસભા જેવાં પ્રસિદ્ધ સ્થળોમાં લાભ કે ખ્યાતિને અર્થે થતા હાવાથી જો તેમાં પરાજય થાય તે પ્રતિષ્ઠા જાય છે અને વિજય તા સત્યવાદીને તેવા છળ અને અસત્યપ્રધાન વાદમાં સત્યને માગે મળવા કઠણ છે. કદાચ સત્ય માર્ગે વિજય મળ્યો તેાયે તે વિજય ધાર્મિક વ્યક્તિને ન ગમે. કારણ, પેાતાના વિજયમાં સામાને પરાજય સમાયેલા છે અને સામાનેા પરાજય એટલે તેની પ્રતિષ્ઠા અથવા આજીવિકાના ઉચ્છેદ. આ રીતે પેાતાના વિજયનું સામા ઉપર થતું અનિષ્ટ પરિણામ ધાર્મિક વાદીને તે અસદ્ઘ થઈ જ પડે છે. (7) ધર્મવાદમાં વિજય અને પરાજય અને લાભદાયક હાય છે. જો વિજય થાય તો સામે પ્રતિવાદી ચાગ્ય હાવાને લીધે વિજેતાના ધમ સ્વીકારે છે અગર તેને ગુણગ્રાહી અને છે. અને જો પરાજય થાય તા પરાજિત વાદી યેાગ્ય હાવાને લીધે પેાતાને ભ્રમ સુધારી તત્ત્વજ્ઞાન મેળવે છે. આ પ્રકારનું પરિણામ હાવાથી ધર્મવાદ જ ઉપાય છે અને બાકીના ખે વાદો હેય છતાં કવચિત્ દેશકાલની દૃષ્ટિએ ઉપાદેય પણ છે. એટલું ધ્યાનમાં રાખવું જોઈ એ કે હિરભદ્રે જે ત્રણે પ્રકારના વાદોનાં પરિણામેનું ચિત્ર આલેખ્યું છે તે ધર્મશીલ અને સત્યવાદી વિદ્વાનને અનુલક્ષી આલેખેલું છે. તેઓ વિતšાતે શુષ્કવાદ એવું નામ આપી મિથ્યા બકવાદની કાટિમાં મૂકે છે. જપને વિવાદ કહી તેમાં થા કોષ સૂચવે છે અને વાદને ધર્મવાદ કહી તેની ઉપાદેયતા પ્રતિખેાધે છે. સાથે જ આ બધા વિચાર તેઓએ તપસ્વી ( ધર્મશીલ ) વાદીને અનુલક્ષી કરેલા હેાવાથી એમ સૂચવતા જણાય છે કે પહેલાંની લાંબા કાળથી ચાલતી અને જોશભેર વધતી વાદિવવાદની રુચિએ વિદ્વાનેામાં દ્વેષ અને કલહનાં બીજ ાપ્યાં હતાં અને તેને લીધે ધાર્મિક વિદ્વાનને સાંપ્રદાયિક જીવન શાંતપણે વ્યતીત કરવું બહુ જ ભારે થઈ પડયું હતું. વિદ્વાન થયા એટલે કાઈ પ્રતિવાદી સાથે વાદવિવાદમાં તે ન ઊતરે તે લેાકેા કાં ા તેને અશક્ત અને ભીરુ ગણતા અને કાં તે સાંપ્રદાયિક પ્રેમ વિનાનેા માનતા. આથી અનુયાયી લેાકેાની વૃત્તિ દરેક સંપ્રદાયમાં દૃઢ થઈ ગઈ હતી ( અદ્યાપિ એમ જ છે). તેને બદલવા આચાય હેરિભદ્ર જેવા પ્રશમપ્રિય તપસ્વીએ ધર્મવાદને પ્રશસી તેને મુખ્ય સ્થાન આપ્યું છે. સ્પષ્ટભાષી અને વિવેકી તે આચાયે ધર્મવાદને કય બતાવીને તેમાં કયા વિષાની ચર્ચા કરવી અને કયાની ન કરવી એનું નિરૂપણ તે આ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૬ ] દન અને ચિંતન ધવાદ અષ્ટકમાં કરેલું છે. તે સંયમ અને ચારિત્રને જીવનની મુખ્ય વસ્તુ માનતા હેાવાથી કહે છે કે ધર્મવાદમાં પણ પ્રમાણ વગેરે અનુપયોગી વિષયા ઉપર વાદ ન કરવુા. માત્ર સયમનાં તત્ત્વા ઉપર ધર્મવાદ કરવેા. હરિભદ્ર પછી દેવસૂરિનું નામ આવે છે. તે વાદીના વિશેષણથી પ્રસિદ્ધ છે. તેઓએ પણ રાજસભામાં શાસ્ત્ર કર્યો છે અને જયલાભ કર્યો છે. સિદ્ધરાજની સભામાં લઘુવયરક હેમચંદ્રાચાર્યને મદદમાં રાખી તેઓએ કુમુચંદ્ર નામના દિગમ્બરાચાય સાથે વાદ કર્યાંનું અને તેમાં વિજય મેળવ્યાનું વર્ણન શ્વેતામ્બર સાહિત્યમાં છે. આ વિજયલાભ પછી તેઓએ એક મહાન ગ્રંથ લખ્યો છે. પરિમાણમાં તેની ખરાબરી કરનાર સંસ્કૃત દર્શનસાહિત્યમાં બીજો કાઈ ગ્રન્થ રચાયા હોય તેવું મારી જાણમાં નથી. વાદી દેવસૂરિને એ, સ્યાદ્વાદરત્નાકર નામની વ્યાખ્યા સહિત પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર નામને ગ્રન્થ આઠ પરિચ્છેદમાં વહેંચાયેલા છે. તેમાં આઠમા પરિચ્છેદ કેવળ વાદને લગતા છે અને તેમાં વાદને લગતા વિષયાનું અત્યન્ત સ્પષ્ટ અને મનેાર્જક વન છે. તે વાદકથાના ઇતિહાસ જાણવા ઇચ્છનારનું ખાસ ધ્યાન ખેચે તેવા છે. તેમાં વાદી, પ્રતિવાદી, સભ્યા અને સભાપતિ એ ચાર અંગાનું સાંગાપાંગ વર્ણન છે. વાદી અને પ્રતિવાદીના ભેદ–પ્રભેદ કરી તેમાં સાળ પ્રકાર બતાવવામાં આવ્યા છે. અને તેમાં કઈ કઈ જાતના વાદીના કઈ કઈ જાતના પ્રતિવાદી સાથે વાદ સંભવી શકે અને કઈ જાતના સાથે ન જ સંભવી શકે એ બતાવવામાં આવ્યું છે. તેમાં બતાવેલા વાદી અને પ્રતિવાદીના કુલ સોળ પ્રકારોમાં ફક્ત ખાર પ્રકારોમાં જ અરસપરસ વાદકથા સંભવી શકે તેમ જણાવ્યું છે. વાદી અને પ્રતિવાદી એ ખતે વાદકથાના પ્રાણ હાઈ તેઓનુ શું શું કવ્યુ છે તે જણાવ્યું છે. સાથે જ સભ્યો વિના વાદકથા ન ચાલતી હાવાથી તેઓ કેવા પ્રકારની ચેાગ્યતાવાળા હોવા જોઈએ અને તેનું સભ્ય તરીકે શું કર્તવ્ય છે તે ખતાવ્યું છે. કાઈ પણ વાદકથા સભામાં જ ચાલે અને સભા । નાયક વિના ન જ હાય તેથી તેમાં શક્તિવાળા સભાપતિ હાવા જોઈએ અને તેનુ સભાપતિ તરીકે શું કવ્યું છે એ પણ તેઓએ વર્ણવ્યું છે. આ રીતે વાદકથાનાં ચાર અંગેા, તેઓનુ સ્વરૂપ અને કવ્ય એ બધુ ખુલાસાવાર બતાવ્યા બાદ છેવટે વાદકથાની નર્યોદા પણ બતાવવામાં આવી છે. વાદે વિજય અને નિણૅય તેની ઇચ્છાથી થાય છે અને એ બધાની કાલમર્યાદા સમાન ન જ હોઇ શકે તેટલા માટે વિવેકપૂર્વક દરેક જાતના વાદની જુદી જુદી કાલમર્યાદા નોંધી છે. આ રીતે જેમ આજકાલ સામાજિક અને રાજકીય વિષયોની નિયમબદ્ધ ચર્ચા થવા Page #492 -------------------------------------------------------------------------- ________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧૭ માટે સભાના નિયમ-ઉપનિયમનું વર્ણન કરનારા પશ્ચિમીય પુસ્તક હેય છે તેમ ધાર્મિક પ્રદેશમાંથી સૂક્ષ્મરૂપમાં જન્મ પામેલી ચર્ચા પદ્ધતિનો વિકાસ થતાં થતાં તેનું વિકસિત રૂપ ભારતવર્ષમાં ક્યાં સુધી પહોંચ્યું હતું તેને કાંઈક ખાલ વાદી દેવસૂરિના ચતુરંગ વાદના વિસ્તૃત વર્ણનથી આવી શકે છે. વધારે વિગત માટે જુઓ પરિશિષ્ટ ૫, વિભાગ ૧. - વાદી દેવસૂરિ પછી આચાર્ય હેમચંદ્ર આવે છે. આ આચાર્ય સાહિત્યની તત્કાલીન બધી શાખાઓમાં નિર્ભયપણે સંચાર કરનારા હતા. તેથી જ તેઓએ એકલે હાથે ભારતીય સરસ્વતી મંદિરની અનેક શાખાઓને પિતાની કૃતિઓથી અજબ રીતે દીપાવી છે. તેઓની કૃતિઓ ન હોય તે ગુજરાતનું સંસ્કૃતવાય પિતાનું વિશિષ્ટ તેજસ્વીપણું ન જ બતાવી શકે અને જેનોના ભંડાર તે એક રીતે સૂના જ દેખાય. રાજગુરુ, ધમપ્રસારક અને સાહિત્યપિષક એ બહુશ્રુત લેખકને એક ન્યાયવિષયક ગ્રંથ પણ ઉપલબ્ધ છે, જેનું નામ પ્રમાણમીમાંસા છે. - અક્ષપાદ ગૌતમની પંચાધ્યાયી( ન્યાયસૂત્રોના જે બે અનુકરણો જોવામાં આવ્યાં છે તેમાંની એક દિગંબરાચાર્ય અમૃતચંદ્રની અને બીજી શ્વેતાંબરાચાર્ય હેમચંદ્રની પંચાધ્યાયી છે. આ બંને પંચાધ્યાયીઓ પૂર્ણ ઉપલબ્ધ નથી. અમૃતચંદ્રની પંચાધ્યાયી પદ્યમય છે અને તેમાં માત્ર સાંપ્રદાયિક તવે છે; જ્યારે હેમચંદ્રની પંચાધ્યાયીમાં સૂત્ર અને વ્યાખ્યાનો ક્રમ છે અને તેમાં પ્રમાણ, પ્રમેય આદિ દાર્શનિક તવે છે. તેથી તેનું નામ પ્રમાણમીમાંસા રાખેલું છે. આ પ્રમાણમીમાંસાને દેઢ અધ્યાય એટલે ત્રણ આહ્નિક પણ પૂરાં ઉપલબ્ધ નથી. છતાં સદ્ભાગ્ય એટલે કે ધર્મોની કૂરતા અને અજ્ઞાનના સર્વનાશક પંજામાંથી જેટલે ભાગ બચી ગયેલ રહ્યો છે તેમાં પ્રસ્તુત વિષય વાદને લગતું કેટલુંક વર્ણન સચવાઈ રહ્યું છે. હેમચંદ્રનું એ વર્ણન માત્ર ગ્રંથપાઠનું પરિણામ નથી, પણ તેની પાછળ જાગરુક અનુભવ અને વહેતી પ્રતિભા છે. વિક્રમ સંવત ૧૧૮૧ માં અણહિલપુર પાટણ મુકામે થયેલા કુમુદચંદ્ર સાથેના દેવસૂરિના પ્રસિદ્ધ વાદ વખતે તરુણ હેમચંદ્ર હાજર હતા, એ ઉપર જણાવ્યું છે. ત્યાર બાદ રાજસભા અને ચર્ચાના અખાડામાં તે વિદ્વાને પચાસથી વધારે વર્ષ સફળતાપૂર્વક કુસ્તી કરેલી. એનું અને તેઓના અદ્ભુત, શાસ્ત્રવ્યાસંગનું ભાન આ બચેલા પ્રમાણમીમાંસાના ટુકડાના વા. વાક્યમાં થાય છે. પ્રમાણમીમાંસા લખતી વખતે હેમચંદ્રના મગજમાં દાર્શનિક વૈદિક ગ્રંથો અને બૌદ્ધગ્રંથો અને પૂર્વવત જૈન ગ્રંથે રમી રહ્યા હોય તેમ લાગે છે. જેમ બીજી કૃતિઓમાં તેમ પ્રમાણુમીમાંસામાં પણ હેમચંદ્ર સ્વતંત્ર વ્યક્તિત્વ દાખવ્યું છે. ૭. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૮ ] દર્શન અને ચિંતન હેમચંદ્ર જેમ પૂર્વવત અંલકારશાસ્ત્રીઓએ માનેલા અંલકારેનું કાવ્યાનુશાસનમાં ટૂંકું વર્ગીકરણ કરે છે તેમ તે અક્ષપાદે અને ચરકે વર્ણવેલી કથાઓની સામે પ્રમાણમીમાંસામાં વાંધે લઈ માત્ર એક વાદકથાને જ સ્વીકારે છે, અને અસદુત્તર એટલે જાતિના પ્રોગવાળા જલ્પને જુદું સ્થાન આપતા નથી. પરાજય અધિકરણની સમીક્ષા કરતાં હેમચંદ્ર અક્ષપાદ અને તેના અનુગામી વાત્સ્યાયન તથા ઉદ્યોતકરે સ્વીકારેલા નિગ્રહસ્થાનના સામાન્ય અને વિશેષ સ્વરૂપને અધૂરું બતાવ્યું છે, તેમ જ ધર્મકીર્તિ આદિ બૌદ્ધ વિદ્વાનોએ માન્ય કરેલ નિગ્રહસ્થાનના સ્વરૂપને પણ તેમણે એકદેશીય સાબિત કર્યું છે; અને અકલંક તથા વિદ્યાનંદી આદિ જૈનાચાર્યોએ વર્ણવેલ નિગ્રહસ્થાનના સ્વરૂપને તેમણે માન્ય રાખેલું છે. વિદ્યાનંદીની પત્ર પરીક્ષાનું સ્મરણ કરાવે તેવું પત્ર પરીક્ષણ હેમચંદ્ર આરંભ્ય છે પણ એ આરંભમાત્રમાં જ ગ્રંથ ખંડિત થઈ જાય છે. વધુ વિગત માટે જુઓ પરિશિષ્ટ ૫, વિભાગ ૨. ઉત્તરવતી બ્રાહ્મણ સાહિત્યમાં પણ એક એવો ગ્રન્થ છે કે જે સ્વતંત્ર કૃતિ નથી કિન્તુ પ્રાચીન ગ્રન્થની વ્યાખ્યા છે. છતાં તેમાં ભારતીય વિદ્વાનોની કથા પદ્ધતિના નિયમ-ઉપનિયમનું અને દરેક અંગેનું પ્રગતિ પામેલું વર્ણન છે. આ ગ્રન્થ તે બંગાલી વિદ્વાન વિશ્વનાથ તર્કપંચાનનની અક્ષપાદ ગૌતમના સૂત્રે ઉપરની વૃત્તિ. એ વૃત્તિમાં પણ સભાપતિ કે હેવો જોઈએ, તેનું કર્તવ્ય શું, સભ્ય કે, અને શા કામ માટે હેવા જોઈએ, દરેક કથા કરે કમે ચાલવી જોઈએ એ બધું વર્ણન વાદી દેવસૂરિના વર્ણન જેવું વિગતવાર છે. ૧૭વિગત માટે જુઓ પરિશિષ્ટ ૬. આ રીતે કથા પદ્ધતિના સ્વરૂપને અને તેના સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ અક્ષપાદનાં મૂળ થી શરૂ થઈ તેની જ વૃત્તિમાં વિરમે છે. પરિશિષ્ટ ૧ ન્યાયના સેળ પદાર્થો લ, જાતિ અને નિગ્રહસ્થાની સ્પષ્ટ માહિતી સાથે : ૧ પ્રમાણ યથાર્થ જ્ઞાનનું સાધન તે ચાર છે–પ્રત્યક્ષ, અનુમાન ઉપ માન અને શબ્દ. ૨ પ્રમેય યથાર્થ જ્ઞાનનો વિષય બની શકે છે. તે બાર છે. આત્મા, ૧૭ જુઓ ન્યા. સૂ. અ. ૧, આ. ૨, સુ. ૧-. વિશ્વનાથની,ત્તિ Page #494 -------------------------------------------------------------------------- ________________ કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧e શરીર, ઈન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, પ્રેત્યભાવ, દોષ, કુલ, દુઃખ અને અપવગ. ૩ સંશય :-એક જ વસ્તુઓમાં પરસ્પર વિરોધી એવા બે અંશેને સ્પર્શ કરતું જ્ઞાન. ૪ પ્રયજન -જે (હેય અગર ઉપાય) વસ્તુના ઉદ્દેશથી પ્રવૃતિ થાય છે તે વસ્તુ પ્રજન. ૫ દષ્ટાંત :-જે વિષે શાસ્ત્ર અને વ્યવહારને મતભેદ ન હોય તે દષ્ટાન્ત. ૬ સિદ્ધાંત -અમુક વસ્તુ અમુક રૂપે છે એ રીતે જે સ્વીકારાય છે તે સિદ્ધાંત. તે ચાર છે, સર્વતન્ન, પ્રતિતન્ન, અધિકરણ અને અભ્યપગમ. ૭ અવયવ-અનુમાનવાક્યના અવય. તે પાંચ છે : પ્રતિજ્ઞા, હેત, ઉદાહરણ, ઉપનય અને નિગમન. '૮ તક - જ્યારે કઈ વસ્તુનું સ્વરૂપ જ્ઞાત ન હોય ત્યારે તેનું સ્વરૂપ જાણવા માટે એક વસ્તુનું આપાદન કરી તેના ઉપરથી બીજી અનિષ્ટ વસ્તુનું આપાદન કરવું તે તર્ક. નિર્ણય સંદેલ થયા પછી પક્ષ અને પ્રતિપક્ષ દ્વારા બેમાંથી એક અશનું નિર્ધારણ તે નિર્ણય. ૧૦ વાદ, ૧૧ જલ્પ, ૧૨ વિતષ્ઠા –જુઓ પૃ. ૨૯૧. હત્વાભાસ -જે સાચે હેતુ ન હોવા છતાં હેતુ જે જણાય તે હેવાભાસ. તે પાંચ છે : સવ્યભિચાર, વિદ્ધ, પ્રકરણસમ, સાધ્યમ, અને કાલાતીત. છલ –વક્તાનાં વિવક્ષિત અર્થથી જુદા અર્થની કલ્પના કરી તેના વાક્યને દૂષિત કરવું તે છલ. તે ત્રણ જાતના છે; વાજા, સામાન્ય છલ, ઉપચારછલ. વાછલ–જેમકે “દેવદત નવકમ્બલવાળે છે” એવું કેઈનું વાક્ય સાંભળી છલવાદી વક્તાના વિવક્ષિત અર્થ (નવીન કમ્બલવાળો) ની ઉપેક્ષા કરી એમ સામું કહે કે “ દેવદત્તની પાસે એક જ કમ્બલ છે -નવ ક્યાં છે?” આ વાકછલ. આમાં બેલનારે “નવકમ્બલવાળ” એ સામાન્ય પ્રવેગ કરે છે જેમાં બે અર્થે (નવીન અને નવ) * * ચરમાં “નવકમ્બલને બદલે નવત એવું વાક્છલનું ઉદાહરણ છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૦ ]. દર્શન અને ચિંતન નીકળે છે. તેમાંથી વક્તાના અભિપ્રાયથી અન્ય અર્થની કલ્પના કરેલી છે. સામાન્ય લ – “આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી સંપન્ન છે” એમ કહેતાં છલવાદી કહે “બ્રાહ્મણમાં વિદ્યાચરણ સંભવે છે, ત્યારે વાય (વિદ્યાચરણહીન માત્ર જન્મથી બ્રાહ્મણ) પણ વિદ્યાચરણસંપન્ન હોવો જોઈએ, કારણ કે તે બ્રાહ્મણ છે. અહીં બ્રાહ્મણત્વનું વિદ્યા અને આચરણ સાથે સાહચર્ય માત્ર વિવક્ષિત હતું એને લવાદીએ વધારે ખેંચી વિદ્યાચરણની સાથે તેની વ્યાપ્તિ કલ્પી તેને દૂષિત કરેલ છે. ઉપચારછલ –જેમકે “માંચાઓ બૂમ પાડે છે” એમ કહેતાં છલવાદી કહે કે “માંચા ઉપર બેસનારા બૂમો પાડે છે. માંચાઓ ક્યાં બૂમ પાડે છે ?” એમ કહી વક્તાને ઉતારી પાડે તે ઉપચારછલ. આમાં લક્ષણથી થયેલા પ્રગમાં વાર્થ કલ્પી દોષ આપે છે માટે ઉપ ચારછલ. જાતિ -સાધર્મ અને વૈધમ્ય દ્વાર ( સદશ્ય અને પૈસદશ્ય દ્વારા) અનિષ્ટ પ્રસંગ આપ તે જાતિ. તે વીસ પ્રકારની છે. સાધર્મ્સસમ, વૈધમ્પસમ, ઉત્કર્ષસમ, અપકસમ, વર્ણસમ, વિકલ્પસમ, સાધ્યમ, પ્રાપ્તિસમ, અપ્રાપ્તિસમ, પ્રસંગમ, પ્રતિદષ્ટાસમ, અનુત્પત્તિ સમ, સંશયસમ, પ્રકરણસમ, હેતુસમ, અર્થપત્તિસમ, અવિશેષસમ, ઉપ પત્તિસમ,ઉપલબ્ધિસમ, અનુપલબ્ધિસમ, નિત્યસમ, અનિત્યસમ, કાર્યસમ(૧) કેઈ વાદી ઘટને દૃષ્ટાંત કરી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરે ત્યારે એમ દૂષણ આપવું કે જે અનિત્ય ઘટના કૃતકત્વ સાધમ્ય ( સમાનધર્મ) થી શબ્દને અનિત્ય સિદ્ધ કરવામાં આવે તે નિત્ય આકાશને અમૂર્તત્વ સાધમ્મથી શબ્દ નિત્ય પણ કેમ ન સિદ્ધ થાય? આ રીતે સાધમ્ય દારા દૂષણ આપવું તે સાધમ્મસમ. (૨) કોઈ વાદી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરતાં આકાશને ધર્મદષ્ટાંત તરીકે મૂકી કહે કે જે અનિત્ય ન હોય તે કૃતક પણ ન હોય; જેમ કે આકાશ. ત્યારે વૈધર્મેદ્વારા દૂષણ આપવું કે જે નિત્યઆકાશના કૃતકત્વ વૈધમ્મથી અનિત્યત્વ સિદ્ધ થાય તે અનિત્યઘટના અમૂર્ત વૈધમ્મથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થાય એ દૂષણ વૈધમ્મસમ. Page #496 -------------------------------------------------------------------------- ________________ |[ ૧૨૨૧ કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન (૩) કઈ વાદી ઘટને દષ્ટાંત કરી તેના કૃતકત્વ સાધમ્મથી શબ્દને અનિત્ય સિદ્ધ કરતે હેય ત્યારે કહેવું કે જે કૃતકત્વ સાધમ્પથી ઘટની જેમ શબ્દ અનિત્ય સિદ્ધ થતો હોય તે ઘટની પેઠે જ તે મૂર્ત પણ સિદ્ધ થાય અને જે શબ્દને મૂર્ત ન માનો તે અનિય પણ ન માને. આ રીતે ઉત્કર્ષદ્વારા દૂષણ આપવું તે ઉત્કર્ષ મ. (૪) પૂર્વોક્ત જ પ્રયોગમાં કહેવું કે જે કૃતકત્વ સાધચ્ચેથી ઘટની જેમ શબ્દને અનિત્ય સિદ્ધ કરે છે તે જ સાધર્મથી શબ્દ ઘટની જેમ અશ્રાવણ (શ્રવણેદિયથી અગ્રાહ્ય ) પણ સિદ્ધ થાય. અને જે શબ્દને અશ્રાવણ ન માને તે પછી ઘટદષ્ટાંતથી તેને અનિત્ય પણું ન માને; આ રીતે અપકર્ષ દ્વારા દૂષણ આપવું તે અપકર્ષ મ. (૫-૬) વર્ષ એટલે વર્ણન કરવા ય સાધ્ય ધર્મ અને વિષ્ણુ એટલે વર્ણન કરવાને અયોગ્ય દષ્ટાંતધર્મ. આ બંને વચ્ચું અને અવશ્ય એવા સાધ્ય તથા દષ્ટાંતધર્મોને વિપર્યાસ કરવાથી જે દૂષણ પ્રાપ્ત થાય છે તે વર્યસમ અને અવર્ણસમ જાતિ. આ બંનેનું ઉદાહરણઃ-જેમકે કઈ ઘટદષ્ટાંતથી કૃતકત્વ હેતુકારા શબ્દને અનિત્ય સિદ્ધ કરતો હોય ત્યારે કહેવું કે શબ્દમાં જેવું કૃતકત્વ છે તેવું કૃતકત ઘટમાં નથી. અને ઘટમાં જેવું છે તેવું શબ્દમાં નથી. પક્ષ અને દાંતના ધર્મો તો સમાન જોઈએ. અહીં તે શબદ કરતાં ઘટનું કૃતકત જુદું છે. કારણ કે ઘટ કુંભકાર વગેરે કારણોથી બને છે. અને શબ્દ કંઠ, તાળુ આદિન વ્યાપારથી બને છે. આ રીતે દૂષણ આપતાં વર્ણ સમ અને અવર્ણસમ બંને જાતિ સાથે આવી જાય છે. (૭) કેઈ રૂ વગેરે કૃતક વસ્તુ મૃદુ હેય છે તો કોઈ પથ્થર વગેરે કૃતક વસ્તુ કઠિન હોય છે. આ રીતે જે કૃતક વસ્તુ બે પ્રકારની મળે છે . તે પછી કોઈ ઘટાદિ કૃતક વસ્તુ અનિત્ય અને શબ્દાદિ કૃતક વસ્તુ નિત્ય એમ પણ હેય. આ રીતે વિકલ્પ દ્વારા દૂષણ આપવું તે વિકલ્પસમ. (૮) જે ઘટ તેવો શબ્દ છે એમ કહેતા હે તે જેવો શબ્દ તે ધટ એમ પણ પ્રાપ્ત થાય. અને તેમ થાય તે શબ્દ સાધ્ય હોઈ વટ પણ સાધ્ય જ ગણાય. હવે સાધ્યનું દૃષ્ટાંત સાધ્ય હોઈ શકે નહિ. દૃષ્ટાંત તે સિદ્ધ જ હોવું જોઈએ. જે દષ્ટાંતને સિદ્ધ માનો તે શબ્દ અને ઘટ વચ્ચે અસમાનતા આવવાથી તે બિલકુલ જ દૃષ્ટાંત ન થઈ શકે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૧રરર ] દર્શન અને ચિંતન આ રીતે દાંતમાં સાધ્યના (પક્ષના) સામ્યનું આપાદન કરવું તે સાધ્યમ. (૯)-(૧) કૃતકત્વ હેતુ પિતાના સાધ્ય અનિત્યત્વને પ્રાપ્ત થઈને સિદ્ધ કરે છે કે અપ્રાપ્ત થઈને? જે પ્રાપ્ત થઈને સિદ્ધ કરે છે એમ કહે તે બંને વિદ્યમાનની જ પ્રાપ્તિ ઘટતી હોવાથી કેણ સાધન અને કોણ સાધ્ય એ નક્કી નહિ કરી શકાય. જે અપ્રાપ્ત થઈને સાધ્ય સિદ્ધ કરે છે એમ કહે તે અપ્રાપ્ત હેતુ કદી જ સાધક ન હોઈ શકે. આ રીતે પ્રાપ્તિ અને અપ્રાપ્તિને વિકલ્પ કરી દૂષણ આપવા તે અનુક્રમે પ્રાપ્તિસમ અને અપ્રાપ્તિસમ. (૧૧) અનિયત્વ સિદ્ધ કરવા માટે કૃતકત્વને હેતુ કરવામાં આવે તે કૃતકતને સિદ્ધ કરવામાં હતુ કે ? અને વળી તે કૃતકત્વસાધક હેતુને સિદ્ધ કરનાર બીજે હેતુ ? એ રીતે અનવસ્થાપ્રસંગનું આપાદન કરવું તે પ્રસંગમ. (૧૨) જે પ્રયત્ન પછી જ ઉપલભ્ય (પ્રયત્નાનન્તરીયક) હોવાને લીધે ઘટની જેમ શબ્દ અનિત્ય હોય તો કૂખનન આદિ પ્રસંગે પ્રયત્ન પછી જ ઉપલભ્ય એવા આકાશની જેમ તે શબ્દ નિત્ય કેમ ન સિદ્ધ થાય? આ રીતે પ્રતિદષ્ટાન્તથી (વિરોધી દષ્ટાંતથી)દૂષણ આપવું તે પ્રતિદષ્ટાન્તસમ. (૧૩) કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરે છે પણ તે હેતુ શબ્દ. ઉત્પન્ન થયા પહેલાં ક્યાં રહે છે અને જે હેતુને રહેવાને આશ્રય ન હેય તે હેતુના (કૃતકત્વના) અભાવને લીધે સાધ્ય જ સિદ્ધ ન થઈ શકે. એ રીતે અનુત્પત્તિ દ્વારા દૂષણ આપવું તે અનુત્પત્તિસમ. (૧૪) ઘટના સાધર્મ કૃતકથી શબ્દને અનિત્ય માનવે કે ઘટના વૈધર્મ પણ આકાશના સાધભ્ય અમૂર્તત્વથી શબ્દને નિત્ય ભાનો ? આ રીતે સંશયનું આપાદન કરવું તે સંશયસમ. (૧૫) જે કૃતકત્વ હેતુથી ઘટની જેમ શબ્દને અનિત્ય સિદ્ધ કરે તે શ્રાવણુત્વ હેતુથી શબ્દવની પેઠે શબ્દને નિત્ય શા માટે સિદ્ધ ન કરાય? આ રીતે સામે બીજા પક્ષનું ઉથાપન કરી દૂષણ આપવું તે પ્રકરણસમ. (ક) હેતુ એ સાધ્યને પૂર્વકાલીન છે, ઉત્તરકાલીન છે કે સમકાલીન ? જે - પૂર્વકાલીન હોય તે હેતુ વખતે સાધ્ય ન હોવાથી તે કાનું સાધન થશે? 1. જે હેતુ સાધ્યને ઉત્તરવતી હોય તે સાધ્ય પ્રથમથી જ સિદ્ધ છે એમ માનવું પડે અને જે તેમ માને તે સાધ્ય સિદ્ધ હોવાથી તેના સાધન . માટે હેતુ નકામે છે. જે સાધ્ય અને હેતુ બંને સમકાલીન હેાય તે. Page #498 -------------------------------------------------------------------------- ________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧રર૩ ડાબા અને જમણ બને સમકાલીન શિગડાઓની પેઠે કેઈ કોઈનું સાધ્ય ન હોઈ શકે. સમકાલીન તો બંને સમાન જ હોવા જોઈએ. તેમાં એક સાધક અને બીજું સાધ્ય એવી કલ્પના જ અઘટિત છે. આ રીતે ત્રણે કાળની અનુપતિ ધારી હેતુને દૂષિત કરે તે હેતુસમ(૧૭) જે ઘટ આદિ અનિત્ય વસ્તુના કૃતકત્વરૂપ સમાનધર્મથી શબ્દને અનિત્ય સિદ્ધ કરવામાં આવે તે અર્થપત્તિથી એમ પ્રાપ્ત થાય છે કે નિત્ય વસ્તુના સાધમ્મથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થઈ શકે. આકાશ આદિ નિત્ય વસ્તુનું અમૂર્ત સ્વરૂપ સાધમ્મ શબ્દમાં છે જ એટલે શબ્દ નિત્ય કાં સિદ્ધ ન થાય? એ રીતે અર્થોપત્તિદ્વારા દૂષણ આપવું તે અર્થપત્તિસમ. ( ૧૮ ) જે કૃતકત્વ એ ધર્મ શબ્દ અને ધટને સમાન (એક) માનવામાં આવે તે તે ધર્મ દ્વારા શબ્દ અને વટ એ બંનેની જેમ અવિશેષતા પ્રાપ્ત થાય છે તેમ કોઈ પણ સમાનધર્મ દ્વારા સમગ્ર પદાર્થોમાં અવિશેષતા પ્રાપ્ત થાય. આ રીતે અવિશેષતાનું આપાદ્ધ કરી દૂષણ આપવું તે અવિશેષસમ. (૧૯) જે કૃતકત્વને લીધે શબ્દને અનિત્ય માનવામાં આવે તે અમૂર્તત્વને લીધે નિત્ય શા માટે ન માનવામાં આવે? આ રીતે બંને ધર્મની ઉપપત્તિ હેવાથી છેવટે શબ્દ અમુક જ પ્રકાર છે એ નિશ્ચય નહિ થઈ શકે એમ દૂષણ આપવું તે ઉપપત્તિસમ. (૨૦) કેઈએમ કહે કે શબ્દ અનિત્ય છે, કારણ કે તે પ્રયત્નોનસ્તરીયક (એટલે પ્રયત્નની પછી જ થનાર) છે તે તેને એમ કહેવું કે સાધન તો તેને જ કહી શકાય કે જેના વિના સાધ્ય ઉપલબ્ધ ન થાય. પરંતુ વિદ્યુત વગેરે વસ્તુઓ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉપલબ્ધ થાય છે, અગર સહજ રીતે ભાગતાં લાકડાં વગેરેને શબ્દ પણ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉત્પન્ન થતો દેખાય છે, એટલે પ્રયત્નાનન્તરીયકપણું એ અનિત્યનું સાધન કેવી રીતે થઈ શકે? આ પ્રમાણે ઉપલબ્ધિ દ્વારા દૂષણ આપવું તે ઉપલબ્ધિસમ. (૨૧) પૂર્વે જ પ્રયોગમાં એમ કહેવું કે શબ્દ પ્રયત્નાનન્તરીયક હોવા છતાં અનિત્ય (જન્ય) તે નથી જ. કારણ કે તે શબ્દ ઉચ્ચારણવિષયક પ્રયત્નના પહેલાં પણ છે જ. માત્ર આવરણ હેવાથી ઉચ્ચારણ પહેલાં તેની ઉપલબ્ધિ થતી નથી. એટલે પ્રયત્નથી માત્ર આવરણનો જ ભંગ થાય છે. તેનાથી કંઈ શબ્દ ઉત્પન્ન થતો નથી. શબ્દ તે પ્રથમથી જ છે. આ રીતે અનુપલબ્ધિ દ્વારા દૂષણ આપવું તે અનુપલબ્ધિસમ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૪ ] દર્શન અને ચિંતન (૨૨) શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરનારને કહેવું કે અનિત્યતા પિતે અનિત્ય છે કે નિત્ય છે? જે અનિત્ય હેય તે અનિત્યતા પિતે જ નષ્ટ થવાની એટલે અનિત્યતાને નાશ એ જ નિત્યતા. આ રીતે શબ્દની અનિત્યતાને નાશ થવાથી શબ્દ નિત્ય થ અને જે અનિત્યતા પિતે નિત્ય હેય તો તે નિત્ય અનિત્યતાને રહેવા માટે તેને આશ્રયભૂત શબ્દ પણ નિત્ય હોવો જ જોઈએ. જ્યાં સુધી આશ્રય નિત્ય માનવામાં ન આવે ત્યાં સુધી તેના ધર્મને નિત્ય માનવાને કંઈ જ અર્થ જ નથી, એટલે અનિત્યતાને નિત્ય માનવા જતાં પણ શબ્દ નિત્ય જ સિદ્ધ થયો. એ પ્રમાણે સાધ્યને નિત્ય અને અનિત્ય માનવાનો વિકલ્પ કરી બંને રીતે નિત્ય જ સિદ્ધ કરવું તે નિત્યસમ. (૨૩) જો અનિત્યત્વ ધર્મ દ્વારા ઘટ અને શબ્દ વચ્ચે સામ્ય હોવાથી શબ્દને અનિત્ય માનવામાં આવે તો દરેક પદાર્થનું ઘટ સાથે કાંઈક તે સાધમ્ય છે જ. એટલે દરેક પદાર્થ ઘટની જેમ અનિત્ય સિદ્ધ કાં ન થાય? અને જો તેમ ન થાય તે પછી શબ્દને પણ અનિત્ય કાં માનવામાં આવે? આ રીતે અનિત્ય દ્વારા દૂષણ આપવું તે અનિત્યસમ. (૨૪) પ્રયત્નાનન્તરીયક (પ્રયત્ન પછી થત) હેવાથી શબ્દને અનિત્ય સિદ્ધ કરનાર પ્રત્યે કહેવું કે પ્રયત્નનાં કાર્ય અનેક પ્રકારનાં છે. કોઈ અસત્ (અવિઘામાન) વસ્તુ જ પ્રયત્નથી થાય છે જેમ કે ઘટ વગેરે. જ્યારે કેટલીક વસ્તુઓ સત (વિદ્યમાન) છતાં પ્રયત્નથી માત્ર વ્યક્ત થાય છે. આ રીતે પ્રયત્નનું કાર્ય ઉત્પત્તિ અને વ્યક્તિએ બે પ્રકારનું દેખાય છે. તે પછી અહીં શબ્દને પ્રયત્નજન્ય માને કે પ્રયત્નવ્યંગ્ય માને ? આ રીતે કાર્યનું નાનત્વ બતાવી દૂષણ આપવું તે કાર્યસમ. ૧૬ નિગ્રહસ્થાન – નિગ્રહ (પરાજય)ની પ્રાપ્તિનું સ્થાન (પ્રસંગ) તે નિગ્રહસ્થાન. નિગ્રહસ્થાનના મુખ્ય બે પ્રકાર છે: (૧) વિપ્રતિપત્તિ (૨) અપ્રતિપત્તિ. જે વાદી પિતાના કર્તવ્યને વિપરીત (ઊલટી રીતે) સમજે તેય તે પરાજય પામે છે. અને જે પિતાના કર્તવ્યને બિલકુલ સમજે નહિ તેય પરાજયને પામે છે. આ રીતે વિપરીત સમજ અને અણસમજ એ બે જ પરાજયની પ્રાપ્તિના પ્રસંગ હોવાથી મુખ્ય રીતે નિગ્રહસ્થાન બે (વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ) કહેવામાં આવે છે. પરંતુ વિપરીત પ્રતિપત્તિ અનેક જાતની સંભવે છે અને અપ્રતિપત્તિ પણ અનેક જાતની છે. તેથી તે બંને મુખ્ય નિગ્રહસ્થાનના વિસ્તાર રૂપે ૨૨ નિગ્રહસ્થાને Page #500 -------------------------------------------------------------------------- ________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગદર્શન [૧૨૨૫ ગણાવવામાં આવ્યાં છે. જેમાં છ નિગ્રહસ્થાન અપ્રતિપત્તિ પક્ષમાં અને બાકીનાં સોળ વિપ્રતિપતિ પક્ષમાં આવે છે. તે બાવીસ આ પ્રમાણે (૧) પ્રતિજ્ઞાહાનિ (૨) પ્રતિજ્ઞાન્તર (૩) પ્રતિજ્ઞાવિરોધ (૪) પ્રતિજ્ઞા– સંન્યાસ (૫) હેવંતર (૬) અર્થાન્તર (0) નરર્થક (૮) અવિઝાતાર્થ (૯) અપાર્થક (૧૦) અપ્રાપ્તકાલ (૧૧) જૂન (૧૨) અધિક (૧૩) પુનરુક્ત (૧૪) અનનુભાષણ (૧૫) અજ્ઞાન (૧૬) અપ્રતિભા (૧૭) વિક્ષેપ (૧૮) મતાનુજ્ઞા (૧૯) પર્યનોપેક્ષણ (૨૦) નિરગુજ્યાનુગ (૨૧) અપસિદ્ધાંત (૨૨) હેવાભાસો. આમાં નંબર ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ એ છ અપ્રતિપતિપક્ષીય છે. આ દરેકનું સોદાહરણ સ્વરૂપ નીચે મુજબ – ઘટને દૃષ્ટાંત અને એન્દ્રિયકત્વ (ઈદ્રિયગ્રાહ્યત્વ) ને હેતુ રાખી શબ્દને અનિત્ય સિદ્ધ કરવાની વાદીએ પ્રતિજ્ઞા કરી હોય તેટલામાં પ્રતિવાદી કહે જે અન્દ્રિયકત હતું તે સામાન્ય (જાતિ) માં છે જે કે નિત્ય છે. આ રીતે એન્દ્રિયકત્વ હેતુ વ્યભિચારી થાય છે. આ દૂષણ સાંભળતાં જ વાદી તે તેને ઉદ્ધાર કરવાને બદલે (નિકાલ આણવાને બદલે) એમ કહે “ત્યારે ભલે, સામાન્યની પેઠે શબ્દ નિત્ય સિદ્ધ થાય.” આમ કહેતાં તેણે નિયત્વ સ્વીકાર્યા એટલે પ્રથમ કરેલ અનિયત્વની પ્રતિજ્ઞા ગઈ. આ રીતે પ્રતિજ્ઞાહાનિ થવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાહાનિ નિગ્રહસ્થાન. પૂર્વોક્ત જ પ્રયોગ કરનાર વાદીને પ્રતિવાદી કહેજે એન્દ્રિયકત્વ સામાન્ય માં છે છતાં તે નિત્ય છે એટલે હેતુ વ્યભિચારી છે. આ પ્રમાણે પ્રતિવાદી દ્વારા અપાયેલ વ્યભિચાર દોષને ઉદ્ધાર કરવાને બદલે વાદી એમ કહે જે સામાન્ય નિત્ય અને એન્દ્રિયક છે પરંતુ તે તે સર્વગત (સર્વવ્યાપી) છે અને શબ્દ તે અસર્વાગત છે. આ પ્રકારે કહેવામાં પ્રથમની અનિયત્વ સિદ્ધ કરવાની પ્રતિજ્ઞાથી ભિન્ન એવી શબ્દને અસવગત સિદ્ધ કરવાની અન્ય પ્રતિજ્ઞા પ્રાપ્ત થાય છે. તેથી તે પરાજય પામે છે. માટે આ પ્રતિજ્ઞાાર નિગ્રહસ્થાન. (૩) દ્રવ્ય ગુણોથી ભિન્ન છે, કારણ કે રૂપ આદિ ગુણોથી ભિન્ન એવી કઈ ૧ આચાર્ય હેમચંદ્ર અને ગુણરત્નસૂરિ મતાનુસા સિવાયનાં પાંચને જ ‘અપ્રતિપત્તિમાં ગણે છે. જુઓ પ્રમાણમાં પત્ર ૩૨ પૃષ્ઠ ૨. તથા વર્ગનામુવા ટીકા પત્ર ૨૬-જાતિ અને નિગ્રહસ્થાનનું વર્ણન સરળતા ખાતર ૧. સ. ની ગુણરત્નની ટીકામાંથી લીધું છે. (૨) Page #501 -------------------------------------------------------------------------- ________________ ૧રર૬ ] દર્શન અને ચિંતન વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. આ રીતે કહેનાર વાદીની પ્રતિજ્ઞા અને હેતુ એ બંને વચ્ચે દેખીતે વિરોધ છે. જે દ્રવ્ય ગુણોથી ભિન્ન જ હોય તે રૂપાદિથી ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ થતી નથી એ હેતુ સંભવે જ નહિ. કારણ કે દ્રવ્ય પોતે જ ભિન્ન છે. અને જો ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ નથી થતી એ હેતુ જ સત્ય હેય તે ગુણોથી દ્રવ્ય ભિન્ન છે એ પ્રતિજ્ઞા મિથ્યા છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા (સાધ્યો અને હેતુના પારસ્પરિક વિધવાળું કથન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાવિધ નિગ્રહસ્થાન એન્દ્રિયકત્વ હેતુથી શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરનાર વાદીને પ્રતિવાદી પ્રથમની જેમ નિત્ય સામાન્યદ્વારા વ્યભિચારનું દૂષણ આપે ત્યારે ધાદી તે દૂષણે દૂર કરવાને બદલે એમ કહે છે કોણ શબ્દને અનિત્ય કહે છે? આ રીતે કહેવામાં પિતાની પ્રથમની પ્રતિજ્ઞાન અપલાપ (પરિત્યાગ) થતો હોવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાસંન્યાસ નિગ્રહસ્થાન છે. પૂર્વોક્ત જ ઉદાહરણમાં સામાન્ય દ્વારા અન્દ્રિયકત્વ હેતુને વ્યભિચારદૂષણ આપતાં વાદી તે દૂષણને ઉદ્ધાર કરવા માટે પ્રથમના હેતુમાં એક નવું વિશેષણ લગાડી કહે જે માત્ર અિન્દ્રિયકત્વ એ અનિત્યસાધક હેતુ નથી પણ જાતિવિશિષ્ટ એન્દ્રિય અનિયંત્વને સાધક હેતુ છે. આમ કહેવામાં બીજા જ હેતુનું ઉપાદાન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે હેતન્તર નિગ્રહસ્થાન. કૃતવહેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી વાદી અપ્રાસંગિક કહેવા બેસી જાય (જેમ કે, “હેતુ એ દિ ધાતુ અને ૪ પ્રત્યય ઉપરથી બનેલું પદ છે-પદ એ વ્યાકરણમાં નામ, આખ્યાત, ઉપસર્ગ, અને નિપાતભેદથી ચાર પ્રકારનું બતાવવામાં આવ્યું છે.” વળી આગળ વધી નામ આખ્યાત વગેરે વિષે પણ પિતાનું વૈયાકરસુપણું ઠાલવવા બેસી જાય તો અપ્રસ્તુત બોલવાથી તે પરાજય પામે છે, માટે તે અર્થાન્તર નિગ્રહસ્થાન. (૭) કોઈ વાદી એમ કહે જે શબ્દ અનિત્ય છે કારણ કે “જ” એ જ” રૂપ છે. આમ કહેવામાં “જા” એ “શ” રૂપ છે એને કાંઈ જ અર્થ નથી. એ રીતે નિરર્થક બલવાથી તે નિરર્થક નામના નિગ્રહસ્થાનને પામે છે, અને પરાજ્ય પામેલ ગણાય છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ કથાતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૨૭ (૧) વાદી પિતાના પક્ષનું સાધન કરતે હોય કે સામાના પક્ષનું દૂષણ કરતે હેય પણ તે પિતાનું વક્તવ્ય ત્રણ વાર કહે છતાં તેને સભા કે પ્રતિવાદી કેઈન સમજી શકે તે એ કથન કાં તે કિલષ્ટ શબ્દવાળું હેવું જોઈએ અથવા તેના શબ્દો સર્વપ્રસિંદ ન હોવા જોઈએ—અને કાં તે તે અત્યંત ધીરેથી બોલતો હોવો જોઈએ. ગમે તેમ હેય પણ ત્રણ વાર કહ્યા છતાં કેઈથી ન સમજાય છે તેવું બોલનાર વાદી પરાજય પામે છે અને તે અવિજ્ઞાતાર્થ નિગ્રહસ્થાન કહેવાય છે. (૯) દાડમ દસ, છ પુડલા, કરું, અજચર્મ અને માંસપિs આ રીતે પરસ્પર સંબંધ વિનાનાં પદે ઉચ્ચારવાથી જ્યારે વાક્યનો અર્થ નિષ્પન્ન ન થવાથી વાદી પરાજય પામે ત્યારે અપાર્થક નિગ્રહસ્થાન. (૧૦) પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ ક્રમે બેલવા જોઈતા અનુમાનવાક્યને વિપર્યાસ કરી ગમે તેમ આડુ અવળું બેલનાર વાદી અપ્રાપ્તકાળ નામનું નિગ્રહસ્થાન પામે છે, કારણ કે તે જે કાંઈ બોલે છે તે કાળ પ્રાપ્ત થયા વિના જ બોલે છે. (૧૧) શ્રેતાને જ્ઞાન આપવામાં પાંચે અવયવો ઉપયોગી છતાં તેમાંથી એક પણ અવયવ ન બોલવામાં આવે તો તે ન્યૂન નિગ્રહસ્થાન. (૧૨) કોઈ પણ એક હતું કે ઉદાહરણથી સાધ્ય સિદ્ધ થતું હોય છતાં બીજાં હેતુ કે ઉદાહરણોને પ્રવેગ કરનાર અધિક નામના નિગ્રહસ્થાનથી. પરાજિત ગણાય છે. (૧૩) અનુવાદના પ્રસંગ સિવાય પણ તે જ શબ્દને અગર તે જ અર્થને ફરી કહેવામાં પુનરુક્ત નિગ્રહસ્થાન પ્રાપ્ત થાય છે. એક વાર શબ્દ અનિત્ય છે એમ કહી ફરી તેમ જ કહેવું તે શબ્દપુનરુક્તિ–નિગ્રહસ્થાન અને શબ્દ અનિત્ય છે એમ કહી શબ્દ વિનાશી છે એ રીતે બીજા વાક્યથી. તે જ અર્થ કહે તે અર્થપુનરુક્ત. જ્યાં અનુવાદને પ્રસંગ હોય ત્યાં પુનરુક્તનિગ્રહસ્થાન નથી ગણાતું; જેમ કે નિગમને વાકથમાં હેતુ અને પ્રતિજ્ઞાવાક્યને અનુવાદમાત્ર કરવામાં આવે છે. (૧૪) જે વાત ત્રણ વાર વાદીએ કહી હોય અને સભા પણ જેને સમજી ગઈ હોય છતાં પ્રતિવાદી તેનું પુનઃ ઉચ્ચારણ ન કરી શકે તો તે પ્રતિવાદી અનનુભાષણ નિગ્રહસ્થાનથી પરાજય પામે છે, (૧૫) વાદીએ કહેલ વસ્તુને સભા સમજી ગઈ હોય છતાં પ્રતિવાદી તેને ન જ સમજી શકે તે તે પરાજય પામે છે અને તે અજ્ઞાન નિગ્રહસ્થાન, કહેવાય છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮] દર્શન અને ચિંતન (૧૬) વાદીને પક્ષ સમજાયો પણ હોય અને તેનું પુનઃ ઉચ્ચારણ કરવામાં આવ્યું હોય છતાં ઉત્તર ન મ્હરે તે પ્રતિવાદી હારે છે ત્યાં અપ્રતિભા નિગ્રહસ્થાન. (૧૭) સિદ્ધ કરવા ધારેલ વસ્તુનું સાધન અશક્ય જણાવાથી કઈ પણ બહાનું કાઢી ચર્ચાનો ભંગ કરવામાં આવે, જેમ કે “મારું અમુક ખાસ કામ રહી ગયું છે” અગર “મારું ગળું બેસી ગયું છે” ઈત્યાદિ, તો તે વિક્ષેપ નિગ્રહસ્થાન. (૧૮) કાઈ કહે તું કઈ નામીચા) પ્રસિદ્ધ ચોરની જેમ “પુરુષ” હોવાથી ચોર છે (કારણ પિલો ચોર પણ “પુરુષ” છે) ત્યારે તે દૂષણ દૂર કરવાને બદલે સામાને કહેવું કે “તું પણ પુરુષ” હોવાથી તે પ્રસિદ્ધ ચોરની પેઠે ચોર છે. આ કથનમાં સામાને ચોર સાબિત કરવા જતાં સામાએ પિતાની ઉપર મૂકેલે ચોરનો આરોપ સ્વીકારાઈ જાય છે. તેથી તે મતાનુજ્ઞા નિગ્રહસ્થાન કહેવાય છે. (૧૯) પિતાની સામે બેલનાર નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયો હોય છતાં વાદી તેની ઉપેક્ષા કરે એટલે કે “તું અમુક નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયો છે” તેવું ઉદ્દભાવન ન કરે તે તે પર્યાનુયોપેક્ષણનિગ્રહસ્થાનને પ્રાપ્ત થઈ પરાજય પામે છે. આ નિગ્રહસ્થાનનું ઉદ્ભાવન સભા કરે છે. કારણ કે કઈ પિતાની મેળે તો પોતાની હાર કબૂલી પિતાની ઈજજતને લગેટ ખુલ્લે કરવા તૈયાર ન જ હોય. (૨) નિગ્રહસ્થાનને નહિ પ્રાપ્ત થયેલ છતાં તેને નિગ્રહસ્થાનથી દુષિત કરે તે નિરજ્યાનુગ નામનું નિગ્રહસ્થાન. (૨૧) જે સિદ્ધાંત સ્વીકારી ચર્ચાની શરૂઆત કરી હોય તે સિદ્ધાંતથી વિરુદ્ધ ચર્ચા કરવી તે અપસિદ્ધાંત નિગ્રહસ્થાન; જેમ કે પૂર્વમીમાંસાને સિદ્ધાંત સ્વીકારી કઈ કહે કે અગ્નિહોત્ર સ્વર્ગપ્રદ છે. જ્યારે બીજે કોઈ પૂછે કે અગ્નિહોત્ર તે ક્રિયાત્મક હોવાથી તે ક્રિયા પૂરી થતાં સત્વર નાશ પામે છે. અને નષ્ટ થયેલ વસ્તુથી સ્વર્ગ કેવી રીતે સંભવે ? ત્યારે તેને ઉત્તર આપતાં એમ કહેવામાં આવે કે અગ્નિહોત્રદ્વારા પ્રસન્ન થએલ મહેશ્વર સ્વર્ગ આપે છે. આ ઉત્તર મીમાંસાશાસ્ત્રથી વિરુદ્ધ છે. મીમાંસાના સિદ્ધાંતને મહેશ્વર માન્ય નથી. એટલે આ ઉત્તર પ્રથમ સ્વીકારેલ સિદ્ધાંતથી વિરુદ્ધ જ હોવાથી અપસિદ્ધાંત નિગ્રહસ્થાન કહેવાય છે. (૨૨) અસિદ્ધ, વિરુદ્ધ આદિ પાંચ હેત્વાભાસે પણ નિગ્રહસ્થાન છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૨૯ પરિશિષ્ટ ૨. જૈન આગમાં મળી આવતું કથાપદ્ધતિને લગતું વર્ણન જૈન આગમ સાહિત્ય પાંચ વિભાગમાં વહેંચાયેલું છે. (૧) સુર, (૨) નિજજુતિ, (૩) ભાષ્ય, (૪) ચૂર્ણ, (૫) ટીકા. આ પાંચ વિભાગ મળી પંચાંગી કહેવાય છે. સૂત્રમાંથી પ્રસ્તુત વર્ણન સ્થાનાંગમાં છે. તે નીચે પ્રમાણે – વિકથા અને ધર્મકથાના વર્ણનપ્રસંગે ધર્મકથાના ચાર પ્રકારે પૈકી વિક્ષેપણું કથાના–એટલે શ્રોતાને કુમાર્ગેથી સુમાર્ગે લાવે તેવી કથાના–ચાર પ્રકારે આ પ્રમાણે બતાવ્યા છે – (૧) સ્વસિદ્ધાંતને કહીને એટલે તેના ગુણોનું પ્રતિપાદન કરીને પર સિદ્ધાંત કહે એટલે તેના દેનું દર્શન કરાવે. (૨) પરસિદ્ધાંત કહીને સ્વસિદ્ધાંતનું સ્થાપન કરે. (૩) સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ કહે, અર્થાત પરસિદ્ધાંતમાં રહેલું અવિરુદ્ધ તત્વ બતાવી તેનું વિરુદ્ધતત્વ પણ દેવદર્શનપૂર્વક બતાવવું. (૪) પરસિદ્ધાંતમાં દે બતાવી પછી તેના ગુણો પણું બતાવવા. જ્ઞાત એટલે દષ્ટાંત ચાર પ્રકારનાં છેઃ (૧) આહરણ. (૨) આહારતદ્દેશ. (૩) આહરણતદ્દોષ. (૪) ઉપન્યાસપનય. આ ચારેને ચાર ચાર પ્રકાર બતાવતાં આહરણને ત્રીજો ભેદ સ્થાપના કર્મ અને ચોથે પ્રત્યુત્પન્ન વિનાશી એ બે ભેદ આવે છે. તે એક પ્રકારના ન્યાયવાક્યનાં અંગભૂત દૃષ્ટાંતિ જ છે. તે નીચે પ્રમાણે – કઈ આપેલ અનિષ્ટ પ્રસંગને જે દષ્ટાંતદ્વારા દૂર કરી ઈષ્ટ તત્વનું સ્થાપન કરવામાં આવે તે દષ્ટાંત સ્થાપનકર્મ. પ્રત્યુત્પન્નવિનાશી એટલે તત્કાળ જ પ્રાપ્ત થયેલ અનિષ્ટ સ્થિતિને નાશ જે દૃષ્ટાંતદ્વારા કરવામાં આવે છે. १. विक्खेवणी कहा चउव्विहा पण्णत्ता तंजहा -ससमयं कहेइ, ससमयं कहित्ता परसमयं कहेइ, परसमयं कहेत्ता ससमयं ठावत्तित्ता भवति, सम्मावातं कहेइ, सम्मावातं कहेत्ता मिच्छावातं कहेइ, मिच्छावात कहेत्ता सम्मावातं ठावत्तिता મતિ . . . ૨૮૨ પૃ. ૨૧૦ આવૃત્તિ આગોદય સમિતિ. २. आहरणे चउविहे पं. त. अवाते, उवाते, ठवणाकम्मे, पडष्पन्नविणासी । થા. . ૪૩૮ પૃ. ૨૨. Page #505 -------------------------------------------------------------------------- ________________ ‘૧૨૩૦ ] દર્શન અને ચિંતન આ બંનેનાં ઉદાહરણ નીચે પ્રમાણે (1) સ્થાપનાકર્મ –શબ્દને કૃતકતવ હેતુથી અનિત્ય સિદ્ધ કરતા વાદીને કઈ પ્રતિવાદી કહે કે વર્ણાત્મક શબ્દ તે નિત્ય છે, તેમાં કૃતત્વ નથી. એ રીતે હેતમાં વ્યભિચારને અનિષ્ટ પ્રસંગ આવતાં જ તુરત વાદી ફરી હેતુનું સમર્થન કરી લે કે વર્ણાત્મક શબ્દ અનિત્ય છે; શાથી જે તે કારણની ભિન્નતાથી ભિન્ન દેખાય છે-ધટની જેમ. આ રીતે કૃતકત્વરૂમ હેતુ ઉપર આવી પડેલ વ્યભિચારને અનિષ્ટપ્રસંગ દૂર કરવા ફરી તે હેતનું સમર્થન (સ્થાપન) ઘટ દષ્ટાંતથી થતું હોવાને લીધે તે સ્થાપનાકર્મ દષ્ટાંત કહેવાય. - (૨) પ્રત્યુત્પન્નવિનાશી-કઈ કહે જે અમૂર્ત હોવાથી આકાશની જેમ આત્મા અકર્તા જ છે. આ, જૈનવાદીને અનિષ્ટ છે. તેવું તત્કાળ પ્રાપ્ત થયેલું અનિષ્ટ દૂર કરવા તે કહે–આત્મા મૂર્ત હોવાથી દેવદત્તની પેઠે કથંચિત કર્યો છે. તે આ દેવદત્તનું દૃષ્ટાંત ઉક્તનું અનિષ્ટ નિવારક હેવાથી પ્રત્યુત્પન્ન વિનાશી દૃષ્ટાંત કહેવાય. હેતુના ચાર પ્રકાર ત્રણ રીતે બતાવવામાં આવ્યા છે૨ (1) યાપક, સ્થાપક, વ્યંસક અને લષક. . (૨) પ્રયક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. (૩) ત્તિ તત્ રિત વરા અતિ તત્ રાતિ | नास्ति तत् अस्ति सः। नास्ति तत् नास्ति सः । બીજી રીત પ્રમાણે પ્રત્યક્ષાદિ ચાર હેતુઓ એટલે ચાર પ્રમાણે પ્રસિદ્ધ છે. તેથી તેમનું વર્ણન અનાવશ્યક છે. બાકીનાનું નીચે પ્રમાણે – (૧) યાપકઃ પુષ્કળ વિશેષણોને લીધે જે હેતુ સમજતાં પ્રતિવાદીને મુશ્કેલી આવે અને તેથી તે જલદી દૂષણ ન આપી શકે એટલે વાદી કાળયાપન કરી શકે. આ પ્રમાણે જેનાથી કાળયાપન કરી શકાય તે યાપક. આની બીજી વ્યાખ્યા ટીકાકારે એવી આપી છે કે જે હેતુની વ્યાપ્તિ ૧. જુઓ સ્થાનાંગટીકા પૃ. ૨૫૬. ૨. ફ્રેક રાબ્દિદે . તં. રાવતે, થાવ, વંતે, સૂતે, અથવા ક્રેઝ चउ विहे, पं. तं. पच्चस्खे, अणुमाणे, ओवम्मे; आगमे, अहवा हेऊ चउविहे पं. तं. अत्थित्तं अस्थि सो हेऊ, अस्थित्त' पत्थि सो हेऊ, त्थितं अस्थि सो હેર, ચિત્ત શસ્થિ તો હે ! હા. ખૂ. ૨૮ પૃ. ૨૫૪. Page #506 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન પ્રસિદ્ધુ ન હાવાથી વ્યાપ્તિસાધક અન્ય પ્રમાણુની સાધ્યસિદ્ધિમાં વિલંબ થાય તે હેતુ યાપક (૨) પ્રસિદ્ધ વ્યાપ્તિને લીધે જે હેતુ જલદી સ્વસાધ્યનું સ્થાપન કરે તે સ્થાપક, (૩) જે હેતુ પ્રતિવાદીને વ્યામાહમાં નાખે તે વ્યસક.ર તે (૪) વ્યંસક હેતુથી પ્રાપ્ત થયેલ અનિષ્ટને દૂર કરનાર હેતુ તે લષક.૩ આ ચારેનાં ઉદાહરણો ટીકામાં આપેલાં છે. તેમ જ તેની વિશેષ સ્પષ્ટતા કરવા ટીકાકારે નિયુક્તિને આધારે નાની નાની કથાઓ આપી છે, જે પ્રાચીન કાળમાં વાર્તાદ્બારા વસ્તુસ્વરૂપ સમજાવવાની પદ્ધતિની સૂચક હાઈ અહીં આપવામાં આવે છે: (૧) કાઈ અસતી સ્ત્રીએ પોતાના પતિને એમ કહી ઉજ્જન મેકલ્યા કે ત્યાં ઊટના એક એક લીડાને એક એક રૂપિયા ઊપજે છે, તેથી વેચવા જાએ. લાભમાં પડેલા ધણીના ઉજ્જન ગયા બાદ તેણીએ પાતાના જાર્ સાથે કાળયાપન કર્યું. તેવી રીતે જે વાદી પ્રતિવાદીને માહમાં નાખે તેવા હેતુ મૂકી તેના દૂષણુથી ખેંચી કાળયાપન કરે ત્યારે તે હેતુ યાપક કહેવાય. (ર) કાઈ ભૂત પરિત્રાજક દરેક ગામમાં એમ કહી કર્યાં કરતા કે લેાકમધ્યમાં આપેલું દાન ફળ આપે છે અને તે હું જાણું છેં. આમ કહી તે લેા પાસેથી દાન મેળવતા. આ જોઈ કાઈ શ્રાવકે તેને કહ્યું કે લોકોના મધ્યભાગ તા એક જ છે. તે અનેક ગામમાં કયાંથી સંભવે ? આ રીતે તે શ્રાવકે સિદ્ધ કર્યું કે લોકના મધ્યભાગ એક છે તેથી પરિવ્રાજકના કહ્યા પ્રમાણે અનેક ગામમાં ન હાઈ શકે. તેવી રીતે જલદી જ સ્વપક્ષને સિદ્ધ કરે તે હેતુ સ્થાપક. (૩૧૪) ટીપ.—આ એ હેતુઓ માટે જે કથા આપવામાં આવે છે તેમાં શબ્દછળ છે. અને તેથી તેમાં વાળા એ શબ્દો આવે છેઃ (૧) શકતિત્તિરિ અને (૨) તાલેાડિકા. આ બંને શબ્દના અબ્બે અર્થ થાય છે. એટલે વક્તા જે અથ કહેવા ધારે છે તેથી પ્રતિપક્ષી તેને ઉલટા અર્થે લઈ તેને છળવા પ્રયત્ન કરે છે. એ ૧. જીએ સ્થાનાંગ ટીકા રૃ. ૨૬૧. ૨. જુઓ સ્થા. ટી. પૃષ્ઠ ૨૬૧ 3. ૨૬૨ . [ ૧૨૩૧ અપેક્ષાને લીધે در " Page #507 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૨ ] દર્શન અને ચિંતન અર્થે આ પ્રમાણે (૧) શકતિત્તિરિ એટલે (૧૬) ગાડામાં આણેલ તેતર (1) ગાડા સહિત તેતર. (૨) તર્પણલેડિકા એટલે (૨) સકતુમાં (સાથવામાં પાછું મેળવી આપવું તે. (એટલે કે અહીંયાં પાણમિશ્રિત સાથવો) (a) તેવું મિશ્રણ કરતી સ્ત્રી. તેતરવાળી ગાડી લઈ જતા કઈ એક માણસને એક ધૂર્તો પૂછવું કે આ સંકટતિત્તિરિને શે ભાવ છે? પેલાએ ઉત્તર આપ્યો કે તર્પણલેડિકા. પૂર્વે કેટલાકને સાક્ષી તરીકે રાખી કહ્યું કે મને આ શકટતિત્તિરિ (શકટ સહિત તિત્તિરિ) તર્પણલેડિકાથી આપવાનું આ માણસ કહે છે. તે કિંમત આપવા હું તૈયાર છું. માટે મને તે શકટ-તિત્તિરિ બને મળવાં જોઈએ. આ સાંભળી શકતિત્તિરિને સ્વામી ગૂંચવણમાં પડ્યો પણ બીજા ધૂર્તે તેને સમજાવી દીધો. અને તેને સમજાવ્યા પ્રમાણે તે માલિકે પ્રથમ ધૂર્તને કહ્યું “ભલે, તર્પણલેડિક લાવે અને શકટતિત્તિરિ લે.” પ્રથમ તેં પિતાની સ્ત્રીને તર્પણલેડિકા આપી શકટતિનિરિ લઈ કહ્યું. સ્ત્રી ધૂર્ત પતિની આજ્ઞા પ્રમાણે સતુમાં પાણી મેળવી હલાવી તર્પણા ડિકા તૈયાર કરવા બેડી કે તરત જ પેલા માલિકે સકતુમાં પાછું મેળવતી તે સ્ત્રીને ઉપાડી અને કહ્યું : “આ સ્ત્રી તપંડિકા છે એટલે તેને લઈ હું શકટતિનિરિ આપી દઈશ.” આ સાંભળતાં પ્રથમ ધૂર્ત સમજી ગયો અને ચૂપ થયો. આ વાતમાં શબ્દછળ છે. માલિકે શકટતિતિરિ તર્પણાલેડિકાથી મળે છે એમ કહ્યું ત્યારે તેને આશય તે માત્ર ગાડામાં આણેલ તેતરના મૂલ્યનો જ હતું. પણ પ્રથમ ધૂર્તે શબ્દછળથી શકટાતિત્તિરિને ગાડું અને તેતર એવો અર્થ લઈ તપણાલોડિકાથી તે બંને મળવાં જોઈએ એમ કહી તેના માલિકને મૂંઝવ્યો. અહીં સુધીનો ભાગ વ્યસંક હેતુનું સ્વરૂપ સૂચવે છે. વ્યંસક હેતુ પ્રતિવાદીને મૂંઝવે તે હોય છે. બીજા ધૂર્તન શીખવવાથી પેલે માલિક પ્રથમ ધૂત પાસે તર્પણલોડિકા માગે છે. હવે પ્રથમ ધૂર્વે પોતાની સ્ત્રીને તર્પણલેડિકા (જળમિશ્રિત સકતુ) આપવા કહ્યું. ત્યારે પેલો માલિક બીજા અર્થ પ્રમાણે તે મિશ્રણ કરનાર સ્ત્રીને જ ઉપાડવા લાગ્યો. એટલે પ્રથમ ધૂર્તની છળબાજી ઊઘડી ગઈ વાર્તાને આ પાછલે ભાગ લૂષક હેતુના સ્વરૂપને સમજાવે છે. જેમ પેલા માલિકે તર્પણલોડિકાને બીજો અર્થ સમજી Page #508 -------------------------------------------------------------------------- ________________ કથા પદધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૩૩ પ્રથમ ધૂર્તની સ્ત્રી માગી એટલે તે આપોઆપ શરમાઈ ચાલ્યો ગયો તેમ ભૂષક હેતુ બંસક હેતુઠારા આપાદિત અનિષ્ટને છે. ત્રીજી રીત પ્રમાણે બતાવેલ ચાર હેતુઓની વ્યાખ્યા કરી ટીકાકાર જે ઉદાહરણ આપે છે તે બધાંમાં વાદીદેવસૂરિવર્ણિત હેતુના બધા પ્રકારે આવી જાય છે. આ વ્યાખ્યા પ્રમાણે હેતુ એટલે અનુમાન હેતુઓની વિવિધતાથી ચાર ભાગમાં વહેંચી નાખી અહીં ચાર હેતુઓ (અનુમાન) કહેલ છે. (૩) ():–અમુક એક પદાર્થ છે માટે અમુક બીજો પ્રદાર્થ છે એવું અનુમાન તે ગતિ તત સહિત સઃ જેમ કે ધૂમ્ર છે માટે અગ્નિ છે જ. (4) અમુક એક પદાર્થ છે માટે તેનો વિરોધી બીજો પદાર્થ નથી જ એવું અનુમાન તે સ્તિ તત્ નાહિત ઃ જેમ કે અગ્નિ છે માટે શીત નથી જ. () અમુક એક પદાર્થ નથી માટે તેને વિરોધી પદાર્થ છે એવું અનુ માન તે નાસિત તત્ સત સ જેમ કે અગ્નિ નથી માટે શત છે.. () અમુક એક પદાર્થ નથી માટે બીજે અમુક પદાર્થ છે પણ નથી એવું અનુમાન તે નાસ્તિ તત્તે નાસ્તિ સ: જેમ કે અહીં વૃક્ષ નથી. માટે સીસમ પણ નથી. સ્થાનાંગમાં આ પ્રકારના વિવાદો બતાવ્યા છે. વિવાદને ટીકાકાર જલ્પકથા તરીકે ઓળખાવે છે અને તદનુસાર એ ભેદની વ્યાખ્યા પણ આપે. છે, તે જોઈએ : (૧) બલવાની પૂરી તૈયારી ન હોય ત્યારે તે તૈયારી માટે જોઈતે વખત મેળવવા ખાતર ગમે તે બહાને વિલંબ કરી જે વાદ થાય તે. (૨) પૂરતે અવસર મળવાને લીધે જયેષુ પિતે જ જેમાં ઉત્સુકતાપૂર્વક બેલે અગર પ્રતિવાદીને ઉસુક કરી જેમાં બેલે તે. (૩) સામનીતિથી સભાપતિને અનુકૂળ કરીને અગર થોડી વાર પ્રતિવાદીને પક્ષ માની તેને અનુકૂળ કરી જેમાં બોલવામાં આવે તે. (૪) બલવાનું સામર્થ્ય હોય તે સભાપતિને સુધ્ધાં અગર પ્રતિવાદીને છ છેડી જેમાં બોલવામાં આવે તે. ૧ જુઓ, સ્થા. ટી. પૃષ્ટ ૨૬૨ ની શરૂઆત. ૨ જુઓ, પ્રમાણપતત્ત્વાકાલંકાર, પરિચ્છેદ ૩ સુ. ૬૭ થી આગળ. ૭૮ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૪ ] દર્શન અને ચિંતન (૫) અધ્યક્ષોને સેવીને-અનુસરીને જે વાદ થાય તે. (૬) પિતાના તરફદારે સાથે અધ્યક્ષને મેળવી લઈ અમર અધ્યક્ષોને પ્રતિવાદીના વિરોધી બનાવી જે વાદ થાય તે. છેવટે સ્થાનાંગમાં જે દશ દે બતાવવામાં આવ્યા છે તેમાં પણ ઘણું દષો વાદકથા સાથે જ સંબંધ ધરાવે છે. તેમને સાર નીચે પ્રમાણે - (1) પ્રતિવાદી તરફથી થતા ક્ષોભને લીધે જે મોટું બંધ થાય તે તજાત દે. (૨) બોલતાં વિસ્મૃતિ થાય તે સ્વતિભંગ દોષ. (૩) મર્યાદા સાચવનાર અધ્યક્ષ કોઈ પણ કારણથી વાદી ઉપર દેષ કરી કે તેના વિષયમાં બેદરકાર રહી પ્રતિવાદીને જય આપે અગર તેને સ્મૃતિની તક આપે તે પ્રશાસ્તુદેષ. (૪) વાદીએ મૂકેલા દેશને ખેટી રીતે પરિહાર કરે તે પરિહરણ દેષ. (૫) સાધ્યવિકલવ આદિ દષ્ટાંતોષ તે સ્વલક્ષણદોષ. (૬) સાધ્યના પ્રત્યે સાધનમાં જે વ્યભિચારદેષ આવે તે કારણદોષ. અસિદ્ધ, વિરુદ્ધ આદિ દેવાભાસો તે હેતુષ. (૮) પ્રતિવાદીના મતમાં આવી જવું તે સંક્રમણ દેવું. તેને પરમતાભ્યનુજ્ઞા પણ કહે છે. (૯) છળ આદિ દ્વારા જે પરાજયના પ્રસંગે આવે તે નિગ્રહદોષ. (૧૦) પક્ષના બાધિતત્વ આદિ દોષ તે વસ્તુદોષ. કથા પદ્ધતિ અને તદંતર્ગત ન્યાયવાક્યને લગતું જે વર્ણન સંક્ષેપમાં ઉપર સ્થાનાંગમાંથી આપવામાં આવ્યું છે તે બધું વર્ણન શ્રીમદ્ ભદ્રબાહુકૃત ગણાતી દશવૈકાલિક નિર્યુક્તિમાં આપેલું છે. નિર્યુક્તિકારે એ બધું વર્ણન કરીને તેની સાથે ન્યાયવાક્યને ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ બતાવ્યું છે. દશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં ધર્મનું વર્ણન છે. તેથી નિર્યુક્તિકારે તે જ વસ્તુ લઈ તેમાં ન્યાયવાક્યને ઉપગ ફુટ રીતે કરેલો છે. તે કહે છે ૧ જુઓ, સ્થા. ટી. પૃષ્ટ ૩૬૫.. २ दसविहे दोसे पं. तं. तज्जातदोसे, मतिभंगदोसे, पसत्थारदोसे, परिદૂરળ, સરળ, વાળ, દેવો, વૈશામાં નિngયુરો સ્થા. જુ. જરૂ. 3. कत्थइ पंचावयवं दसहा वा सव्वहा न पडिसिद्धं । न य पुण सव्वं માર ટૂંકી વિગમવાયું છે . ૨. નિ. ના. ૧૦; જુઓ, પા. ૩૨ ગાથા ૪૯ થી ૮૮. Page #510 -------------------------------------------------------------------------- ________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૩૫ કે ક્યાંક પાંચ અવયવરૂપ અને ક્યાંક દશ અવયવરૂપ ન્યાયવાક્યને પ્રગ કરાય છે. આમાંના પાંચ અવયે તે ગૌતમના ન્યાયસૂત્રમાં વર્ણિત પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ જ છે. નિર્યુક્તિકારે એ પાંચ અવયવોને ઉપયોગ કરી ધર્મની સૂક્ત મંગળમયતા સિદ્ધ કરી બતાવી છે. ત્યાર બાદ તેઓએ દશ અવયવથી ઘટિત ન્યાયવાક્યને પ્રવેગ પણ કરી બતાવ્યો છે, અને તે દશ અવયે બે રીતે ગણાવ્યા છે. પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુ, હેતુવિશુદ્ધિ, દષ્ટાંત, દષ્ટાંતવિશુદ્ધિ, ઉપસંહાર, ઉપસંહારવિશુદ્ધિ નિગમન અને નિગમનવિશુદ્ધિ –એ એક પ્રકાર. બીજા પ્રકારમાં દશ અવયે આ પ્રમાણે છે : (ગાથા ૧૩૭) પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિભક્તિ, હેતુ, હેતુવિભક્તિ, વિપક્ષ, પ્રતિષેધ, દષ્ટાંત, આશંકા, ત~તિષેધ, અને નિગમન. આ બંને પ્રકારના ન્યાયનો પ્રવેગ ગાથા ૧૩૮ થી ૧૪૮ સુધીમાં છે. વિશેષતા એ છે કે પ્રથમ પ્રકારના દશ અવયે કોઈ એક જ ગાથામાં સંકલિત ન કરતાં માત્ર તેનાં નામે પ્રગમાં જ આવી જાય છે; જ્યારે બીજા પ્રકારના દશ અવયવો એક જ ગાથામાં ગણી બતાવ્યા છે અને પછી પ્રયોગમાં તેઓને સમજાવ્યા છે. ધ્યાન ખેંચે એવી એક બાબત એ પણ છે કે અક્ષપદે નિગમનું પ્રશાત પ્રતિજ્ઞાા પુનર્વસન નિગમને (૧-૧-૩૯) એવું જે લક્ષણ કર્યું છે એ જનિયુંક્તિમાં ડાક ફેરફાર સાથે આ પ્રમાણે દેખાય છે : રમો gણ અવયવો, વરૂન્ન% gોયf I (ગાથા. ૧૪૪ પૃ. ૭૯). સારાંશ એ છે કે દશવૈકાલિક મૂળસૂત્રમાં જે ઘણો મમુટું એ સૂત્રથી ધર્મની મંગળમયતા અને ઉત્કૃષ્ટતા કહેવામાં આવી છે તેને સિદ્ધ કરવા નિર્યુક્તિકારે ન્યાયવાક્યનું નિરૂપણ કર્યું છે. અને તે ન્યાયવાક્ય જેટલી રીતે સંભવી શકે તે બધી રીતે બતાવી તેના ઉપયોગ દ્વારા ધર્મની મંગળમયતા આદિ વ્યવસ્થિત રીતે સાધ્યું છે. આ પ્રથમ અધ્યયનની નિર્યુક્તિ મુખ્યભાગે ન્યાયવાક્ય અને તેના ઉપયોગના નિરૂપણમાં જ રોકાયેલી છે, જેના ઉપરથી ૧. જુઓ, ગાથા ૫૦ ૨. પાંચ અવયવોના નામના સંબંધમાં પણ બે પરંપરા દેખાય છે? એક તે ન્યાયસૂત્રની અને બીજી પ્રશસ્તપાદભાષ્યની અને માઠરવૃત્તિમાં મતાન્તર તરીકે નોંધાયેલી. તે આ પ્રમાણે-અવયવાર પુન: પ્રતિજ્ઞાાનિસનાનુધાપ્રત્યાનાથઃ ”! પ્ર. પા. ભા. પૃ. ૩૩૫. બના. સં. સી. ની આવૃત્તિ તથા ભાદરવૃત્તિ. પૃ. ૧૨. ૩. જુઓ, ગાથા ૮૯ થી ૯. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૧ર૩} ] દર્શન અને ચિંતા જાણી શકાય છે કે જૈન સંપ્રદાયમાં પ્રાચીન કાળમાં પણ કથાપતિ અને તેને લગતી અન્ય ખાખતે તે વિચાર કેવા થતા અને પરંપરા કેવી ચાલતી. પરંતુ આપણે જોઈએ છીએ કે દશ અવયવેા નિયુક્તિમાં બતાવ્યા છે. તેથી જુદા પણ મળે છે. ન્યાયસૂત્રના ભાષ્યકાર વાત્સ્યાયને પણ પેાતાના ભાષ્યમાં મતાંતરથી ચાલતા દશ અવયવે બતાવ્યા છે. તેમાંના પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ તો નિયુક્તિમાં પણ છે. પરંતુ બાકીના પાંચ એ નિયુક્તિમાં નથી. તે પાંચ આ છે.: જિજ્ઞાસા, સંશય, શકયપ્રાપ્તિ, પ્રયેાજન, અને સંશયવ્યુદાસ. આ પાંચ અવયવાને ન્યાયવાકયના અંગ તરીકે સ્વીકારવાની વાત્સ્યાયન ના પાડે છે અને ફક્ત પચાવયવાત્મક ન્યાયવાકય જે ન્યાયસૂત્રમાં કહેલ છે તેનું જ સ્થાપન કરે છે. આવશ્યકતા. વાત્સ્યાયને કહેલ દશ અને નિયુક્તિમાં બે પ્રકારે વર્ણવેલ દશ દશ, એમ કુલ ત્રણ પ્રકારના દશ અવયવ અત્યારે આપણને મળે છે. આ ઉપરથી એટલું જણાય છે કે દશ અવયવાત્મક ન્યાયવાકથની પરપરા પ્રાચીન હતી.. ભલે તે જૈન ગ્રંથામાં અન્ય રૂપે અને વાત્સ્યાયનભાષ્યમાં અન્ય રૂપે દેખાય; પરંતુ અક્ષપાદે તે પરંપરામાં સુધારા કર્યાં અને પાંચ અવયવની જ સ્વીકારી. જૈનગ્રંથમાં તો પેાતાના સ્યાદ્વાદ સિદ્ધાંત પ્રમાણે અપેક્ષાવિશેષની દૃષ્ટિએ પાંચઅવયવાત્મક અને દશઅવયવાત્મક અને પ્રકારના ન્યાયવાચતા સ્વીકાર કરી અને પરપરા સાચવવામાં આવી છે. અને આગળ જતાં જૈન તક સાહિત્યમાં જોઈ એ છીએ કે તેમાં તે એક અવયવવાળાં અને એ અવયવવાળાં ન્યાયવાકય સુધ્ધાંનું સમન અપેક્ષાવિશેષથી કર્યું છે. જ્યારે કેટલાક ૧ પ્રમાણનયતત્ત્વાલાકાલકાર પરિચ્છેદ ૩, સૂત્ર ૨૩ : વાહેતુવામ परार्थमनुमानमुपचारात् । ' સૂત્ર ૨૮:—પક્ષહેતુવચનક્ષળમવયવયમેવ પતિસંરક, ન ટટાજ્ઞાતિचनम् 1 सूत्र ४२: - मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि । तथा अतिव्युत्पन्नमति प्रतिपाद्यापेक्षया तु धूमोत्र दृश्यते इत्यादि હેતુવચનમાત્રામાં સમતિ (રિ. ૩. સુ. ૨૭. રત્નાકરાવતારિકા ટીકા ). ननु प्रयोग इति विप्रतिपद्यन्ते वादिनः तथाहि, प्रतिज्ञाहेतूदाहरणानीति ચમનુમાનમિતિ સાહચઃ [ સાંખ્યકારિકા પ’માં ‘ ત્રિવિધમ્ ’ શબ્દ છે તેની માઝરવૃત્તિમાં ‘ ચલમ્ ' એમ વ્યાખ્યા કરી છે. ] સોનચેન ચતુરવચમિતિ मीमांसकाः, सह निगमनेन पञ्चावयवमिति नैयायिकाः, तदेवं विप्रतिपत्तौ कीदृशोऽ नुमानप्रयोग इत्याह । एतावान् प्रेक्षप्रयोगः ॥ २१९ ॥ प्रमाणमीमांसा पृ. ३ । દિ. વં. ૮ ।। : ' Page #512 -------------------------------------------------------------------------- ________________ કંથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૩૭ ઔદ્ધ વિદ્યાના ત્રણ અવયવાના જ પ્રયાગ આવશ્યક સમજી અને કાઈ બૌદ્ધો માત્ર હેતુને જ પ્રયાગ આવશ્યક સમજી વધારે અવયવાના પ્રયાગને અધિક નામનું નિગ્રહસ્થાન માનતા. તેમ જ સાંખ્યા પ્રથમના ત્રણ અને મીમાંસકા ઉપનય સુધીના ચાર અવયવાના જ પ્રયાગ માનતા; ત્યારે જૈન તાર્કિકાએ કહ્યું કે અપેક્ષાવિશેષથી એ પાંચ અને દશ અવયવ સુધ્ધાં ચાજી શકાય છે; તેમાં કાંઈ દૂષણ નથી. આ વિષયના લાંબા શાસ્ત્રાર્થી એ કથાપદ્ધતિના અંતર્ગત ન્યાયવાકય ઉપરના વિદ્વાનોને બુદ્ધિવ્યાયામ સૂચવે છે. માન્યઃ—નિયુકિત પછી આપણે ભાષ્ય ઉપર આવીએ છીએ. નિયુક્તિમાં વર્ણવેલ વસ્તુ ભષ્યમાં આવે તે સ્વાભાવિક છે. અને તેથી જ પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુ વિશુદ્ધિ આદિ અવયવા કેવી રીતે ઘટાવવા એ દશવૈકાલિકનિયુક્તિના ભાષ્યમાં બતાવ્યું છે (પૃ. ૬૩). તે ઉપરાંત કથાપદ્ધતિને લગતું વધારે વર્ણન ભાષ્યમાં હેવુ તેઈ એ એનુ પણ સૂચન મળે છે. આચાર્ય હરિભદ્રના વાદનામક બારમાં અષ્ટક ઉપરની જિનેશ્વરસુરિની ટીકામાં એક પ્રાકૃત ગાથા છે. સંભવતઃ આ ગાથા કાઈ ભાખતી હશે. તેમાં કાની સાથે વાદ કરવા અને કૈાની સાથે ન કરવા તથા ચારે કરવા અને કયારે ન કરવા એ પ્રસંગમાં જણાવેલું છે કે : “ ધનવાન, રાજા, પક્ષવાત, ( લાગવગવાળા ), બળવાન, ઉગ્ર, ગુરુ, નીચ અને તપસી એટલાની સાથે વાદ ન કરવા. ભાષ્યાના વધારે અવલોકનથી આ વિષયમાં વધારે પ્રકાશ પડવાને ચોક્કસ સંભવ છે. સૂઃિ—ભાષ્ય પછી શૂણિ આવે છે. જે નિયુક્તિ અને ભાષ્યમાં હાય તે થૂર્ણિમાં આવેજ. નિશીથચૂર્ણિમાં આ વિષયને લગતું વધારે વર્ણ ન છે એમ આચાર્યશ્રી જિનવિજયજી મહારાજ તરફથી મને માહિતી મળી છે. પણ તે થૂણિ હસ્તલિખિત અને વિસ્તૃત હાઈ અત્યારે તુરત તેને પાડ આપવા કે પૃષ્ઠઅંક સૂચવવા શકય નથી. ટીા—સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય અને ચૂભ્રૂણ એ ચાર પ્રવાહેામાં એકત્ર ૧. જુઓ દિફ્નાગનાં ન્યાયપ્રવેશસૂત્રેા. નં. ૧૦. તથા પ્રમાણનયતત્ત્વાલેાકાલકાર. પરિ. ૩, સૂ. ૨૩, સ્યાદ્વાદરનાકરટીકા તથા “ અષ્ટસહસ્રી ” પૃષ્ઠ: ૮૪. . ૨. બૌદ્ધ માન્યતા વિષે હેમચંદ્ર આ પ્રમાણે C यथाहुः सौगताः, विदुषा वाच्यो हेतुरेव हि અ. ૨, ભા. ૧, સ. ૧ વૃત્તિ: || "" ઉલ્લેખ કરે છેઃ . केवल: ' ॥ प्रमाणमीमांसा Page #513 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૮ ] દર્શન અને ચિંતન થયેલું વિચારાત્મક જળ ટીકાની ગંગામાં વહે છે. તેથી જ આપણે સ્થાનાંગની ટીકામાં કથા પદ્ધતિને લગતું નિતિ, ભાષ્ય આદિનું વર્ણન એક અગર બીજે રૂપે જોઈ શકીએ છીએ. પરિશિષ્ટ ૩ ચરકમાંથી મળતી કથાવિષયક માહિતી અત્રે એ જણાવી દેવું જોઈએ કે ચરકમાંનું પ્રસ્તુત વર્ણન અત્યંત સ્પષ્ટ, મનોરંજક અને કલ્પનોત્તેજક છે. તેમ જ અક્ષપાદના ન્યાયસૂત્રમાં વર્ણવેલી ચર્ચા પદ્ધતિની પરંપરા કરતાં અત્યંત ભિન્ન નહિ એવી, છતાં પ્રાચીન કાળથી ચાલી આવતી કોઈ બીજી વ્યવસ્થિત ચર્ચાની પરંપરાનું સૂચક છે. પણ તે અતિ લાંબુ હોવાથી વિસ્તારને લીધે અહીં તેનું બધું મૂળ અક્ષરશઃ આપવાને લેભ અનિચ્છાએ રોકવો પડે છે. વિશેષાથી તે તે મૂળ જ જોઈ લે. અહીં તેનો સાર માત્ર આપે છે. આ સારમાં જ્યાં જ્યાં ન્યાયદર્શન સાથે તુલના કરી છે ત્યાં ત્યાં વિશેષાર્થીએ મૂળ ન્યાયદર્શન અગર તે પરિશિષ્ટ ક્રમાંક (૧) જોઈ લેવું. ચરક એ વૈદ્યક ગ્રંથ છે છતાં તેમાં કેટલીયે ન્યાયશાસ્ત્ર અને શાસ્ત્રસામાન્યને લગતી કીમતી માહિતી છે. આ સ્થળે વાદને લગતી માહિતી પ્રસ્તુત હોવાથી બીજી કેટલીક સામાન્ય છતાં અતિ ઉપયોગી માહિતી ઉપર વાચકોનું માત્ર લક્ષ જ ખેંચવું ગ્ય ગણાશે. કોઈ પણ વિષયને અભ્યાસ કરે છે ત્યારે તે વિષયનું ગમે તે પુસ્તક ન લેતાં ખાસ પરીક્ષા કરીને જે તે વિષયને ગ્રંથ પસંદ કરવો જોઈએ, જેથી અભ્યાસીનાં બહુમૂલ્ય શ્રમ, સમય અને શક્તિ વધારે સફળ થાય એ સૂચવવા ચરકમાં શાસ્ત્રપરીક્ષાના ઉપાય બતાવ્યા છે. યોગ્ય શિક્ષકને અભાવે શ્રેષ્ઠ ગ્રંથની પસંદગી પણ નિષ્ફળ જવાની. તેથી તેમાં આચાર્યની પરીક્ષા કરવાનું પણ બતાવવામાં આવ્યું છે. યોગ્ય શિક્ષક છતાં પણ જો અભ્યાસ દઢપણે કરવામાં ન આવે તે પરિણામ શૂન્યવત આવે છે. તેથી તેમાં શાસ્ત્રની દઢતાના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. ચરકમાં આત્રેય શાસ્ત્રાભ્યાસની દઢતાના ત્રણ ઉપાયો વર્ણવે છે: (૧) અધ્યયનવિધિ, (૨) અધ્યાપનવિધિ, અને (૩) તદિવસૃભાષાવિધિ. અધ્યાપન વિધિમાં શિષ્યનાં લક્ષણ, અધ્યયન શરૂ કર્યો પહેલાંનું શિષ્યનું કર્તવ્ય અને શિષ્ય પ્રત્યે શિક્ષકે કરવો જોઈતા ઉપદેશ એ ત્રણ બાબતે ખાસ આવે છે. આ બધી મહત્ત્વપૂર્ણ બાબતે માટે જુઓ વિમાનસ્થાનમાંનું ગભિષજિતીય વિમાન (અધ્યયાય છે.) Page #514 -------------------------------------------------------------------------- ________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૩૯ * ત્રીજા ઉપાય તરીકે જે તદ્વિદ્યસભાષાવિધિ ચરકમાં વર્ણવી છે તે જ મુખ્યપણે અહીં પ્રસ્તુત છે. તદ્વિદ્યસંભાષા એટલે સમાન વિદ્યાવાળાની અંદરોઅંદર વિદ્યાગોષ્ઠી અગર ચર્ચા. એ જ અર્થમાં ન્યાયસૂત્રકાર અક્ષપાદ “રઢિ ણ સંવા:” એવું વચન ઉચ્ચારે છે (જુઓ, ન્યા. સૂ૦ અ ૪, આ૦ ૨, મુ. ૪૭). ચરકકાર તદ્વિદ્યસંભાષાને બે પ્રકારની વર્ણવે છે: (૧) સંધાયસંભાષા અને (૨) વિગૃહ્યસંભાષા. સધાયસંભાષા એટલે મૈત્રીપૂર્વક ચર્ચા કરવી અને વિગૃહ્યસંભાષા એટલે વિરોધપૂર્વક ચર્ચા કરવી. અક્ષપાદ સંધાયસંભાષાને વાદ અને વિગૃહ્યસંભાષાને જલ્પ અને વિતષ્ઠાને નામે ઓળખાવે છે. અક્ષપાદ અને સરકારને કથાવિષયક વિભાગ કેટલેક સ્થાને માત્ર શબ્દથી જ જુદો પડે છે. અક્ષપાનું ત્રિવિધ કથા વિષેનું વર્ણન અને ચરકકારનું દ્વિવિધ સંભાષા વિષેનું વર્ણન એ બંને એકબીજાની આવશ્યક પૂર્તિરૂપે હાઈ કથા પદ્ધતિના અભ્યાસીનું ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. અક્ષપાદ જેટલું છલ, જાતિ અને નિગ્રહસ્થાનનું વિસ્તૃત વર્ણન ચરકકારે નથી કર્યું; પણ કેવા કેવા પ્રતિવાદી સાથે સંધાયસંભાષા કે વિગૃહ્યસંભાષા કરવી, કે પ્રકારે હરવી, પહેલાં કેવી તૈયારી કરવી કઈ જાતની સભામાં કરવી વગેરે અનેક બાબતનું જે મનોરંજક અને અનુભવસિદ્ધ વર્ણન ચરકકારે આપ્યું છે તે અક્ષપાદના સૂત્રમાં કે તેના ભાષ્યમાં નથી. બીજી ખાસ વિશેષતા એ છે કે અક્ષપાદનો અનુગામી વાત્સ્યાયન કોઈ પણ દાર્શનિક વષય લઈ અનુમાનવાક્ય યોજે છે, જે ઘણાને નીરસ પણ લાગે, જેમ કે “આત્મા નિત્ય છે; કારણ કે તે જન્ય છેઃ ” ત્યારે ચરકકાર વૈદકના વિષયમાંથી અનુમાનવાક્ય ઘડે છે, જે ખાસ આકર્ષક લાગે છે. જેમ કે “અમુક વ્યક્તિમાં બળ છે, કારણ કે તે વ્યાયામ કરી શકે છે, તેમ જ “અમુક વ્યક્તિમાં જઠરાગ્નિ પ્રદીપ્ત છે, કારણ કે તેને ખાધેલું જરે છે,” ઈત્યાદિ. ચરકારે જે દિવિધ સંભાવાનું ચિત્ર આપ્યું છે, તેને મુદ્દાવાર ટૂંકમાં સાર નીચે મુજબ – સંભાષા(ચર્ચા)થી થતા ફાયદા –જ્ઞાનપ્રાપ્તિનો આનંદ અને પ્રતિવાદી ઉપર આક્રમણ કરવાને આનંદ પ્રાણ્ડિત્ય, વાક્પટુતા, યશેલાભ; પ્રાથમિક અભ્યાસ વખતે રહી ગયેલા સંદેહનું નિરાકરણ અને જે તે વખતે સંદેહ ન રહ્યું હોય તે પણ તે વિધ્યનું દરીકરણ. પહેલાં કદી નહિ સાંભળેલી એવી વાતોનું શ્રવણ, વિજયેચ્છાના રસને લીધે પ્રતિવાદી તરફથી મુકાતી ગૂઢમાં ગૂઢ લીલે, જે તેણે બહુ શ્રમે ગુપ્રસાદથી મેળવી હેય તેને અનાયાસ લાભ –આ બધાં સુંદર પરિણામે ચર્ચામાં છે અને તેથી જ વિદ્વાને તેને પ્રશંસે છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૦ ] ૧ સધાયસ ભાષાના અધિકારીએનું સ્વરૂપ:——જેને ચર્ચાસ્પદ વિષયનુ જ્ઞાન અને અન્ય વિષયની માહિતી હોય, જે પોતાના પક્ષ રજૂ કરવા તથા સામાને ઉત્તર આપવાને સમર્થ હૈાય, જેને ગુસ્સા ન હોય, જેની વિદ્યા અધૂરી કે વિકૃત ન હેાય, જે ગુણુદ્વેષી ન હોય, જે પોતે સમજી શકે તેવા હાય અને ખીજાને પણ સમાવી શકે તેવા હાય, જે સહિષ્ણુ અને પ્રિયભાષી હાય તેવાની જ સાથે સધાયસ'ભાષા થાય છે. દર્શન અને ચિંતન સધાયસ ભાષા કરતી વેળાની ફરજોઃ—વિશ્વસ્ત થઈને ચર્ચા કરવી, સામાને વિશ્વસ્ત ચિત્તે પૂછ્યું, અને વિશ્વસ્ત ચિત્તે પૂછતાં સામા પ્રતિવાદીને પોતાનું વક્તવ્ય સ્પષ્ટપણે કહેવું; પરાજ્યના ભયથી ગભરાવું નહિ અને સામાને પરાજિત કરી ખુશ ન થવું; સામે મેલનારાઓ વચ્ચે આત્મશ્લાધા ન કરવી; અજ્ઞાનથી એકાન્તગ્રાહી (એકતરફી જ ) ન થવું; અજ્ઞાત વસ્તુ ન કહેવી; પ્રતિવાદીના અનુનય ( સમજાવટ )થી બરાબર સમજી જવું; પ્રતિવાદીને પણ વખતે અનુનય કરવા—આ બધાં કબ્યામાં સાવધાન રહેવું. અહીં” સુધી અનુલોમ (સધાય)સંભાષા વિધિ થઈ. વિગૃહ્વસ ભાષા (વિજયેચ્છામૂલક ચર્ચા ):——જો પોતામાં વિદ્યાના ઉત્કષ વગેરે ગુણે! જોવામાં આવે તે જ વિશ્વસ'ભાષામાં ઊતરવું. આ ચર્ચીના અધિકારીનું સ્વરૂપ સધાયસભાષાના અધિકારીના ઉપર્યુક્ત સ્વરૂપથી તદ્દન વિપરીત સમજવું. એટલે કે અધૂરા જ્ઞાનવાળા, ક્રાધી અને હઠીલે। હોય તે આ ચર્ચાને અધિકારી હેાય છે. વિશૃદ્ઘભાષા (જપ કે વિતણ્ડા ) શરૂ કર્યાં પહેલાં પ્રતિપક્ષીની ભાષણવિષયક વિશેષતાએ, તે પ્રતિપક્ષી પેાતાથી ચઢિયાતા છે કે ઊતરતા છે એ વિશેષતા અને ખાસ સભાની વિશેષતા એ બધાની પરીક્ષા કરી લેવી. કારણ કે સાચી પરીક્ષા જ બુદ્ધિમાનને કાઈ પણ કાય માં પ્રવૃત્ત થવા કે નિવૃત્ત થવા પ્રેરે છે. પરીક્ષા કરવાના ગુણાઃ——શાસ્ત્રાભ્યાસ, તેનું સૂક્ષ્મ જ્ઞાન, યાદદાસ્તી, પ્રતિભા, વક્રાક્તિ—આ ઉચ્ચ ગુણા છે. ગુસ્સો, અનિપુણતા, ખીકણપણું, વિસ્મરણશીલતા, અસાવધાનપણું, —આ હલકી જાતના ગુણા છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧ર૧ આ બંને પ્રકારના ગુણોને પારખી, સમજી તે બાબતમાં પિતાની અને પ્રતિવાદીની તુલના કરવી કે કેનામાં કયા કયા ગુણ ઓછાવત્તા છે. પ્રતિવાદીના પ્રકારે –પ્રતિવાદી ત્રણ પ્રકારના હોય છે : (૧) પર (પિતાનાથી શ્રેષ્ઠ ) (૨) પ્રત્યવર (પિતાથી કનિષ્ઠ) (૩) સમ (પિતાની બરાબરનો). આ ત્રણ પ્રકારે ઉપર્યુક્ત ગુણોની દષ્ટિએ સમજવા નહિ કે ઉમર, વૈભવ આદિ સર્જાશે. પરિષદના પ્રકારે –સભાના જ્ઞાનવતી અને મૂઢ એવા બે પ્રકારે મુખ્ય છે. અને એ બેના પણ મિત્ર, શત્રુ અને ઉદાસીન એ ત્રણ પ્રકાર છે. જલ્પને યોગ્ય અને અયોગ્ય પરિષદા–જ્ઞાનશક્તિ સંપન્ન હેય કે મૂઢ હોય, કોઈ પણ જાતની શત્રુસભા જલ્પને અયોગ્ય છે. મિત્રસભા કે ઉદાસનસભા જે મૂઢ હોય તે તે ગમે તેવાની સાથે અને ગમે તેવી સ્થિતિમાં જલ્પ કરવાને એગ્ય જ છે. વિગૃહ્યસંભાષા કરતી વખતનાં કર્તવ્ય –કઠણ અને લાંબા લાંબાં ન સમજાય તેવાં વાક્યો બેલવાં અત્યંત હર્ષમાં આવી પ્રતિવાદીને ઉપહાસ કરતા જવું; આકૃતિથી સભાનું વલણ જોતા જવું અને પ્રતિવાદી બોલવા લાગે તે એને અવકાશ જ ન આપ; કિલષ્ટ શબ્દો બોલતાં બેલતાં સામાને એમ પણ કહેવું કે “તું તે ઉત્તર જ નથી આપતો” અથવા “તારી પ્રતિજ્ઞા તૂટી' પ્રતિવાદી જે ફરી વાર માટે આહ્વાન કરે તે તેને કહેવું કે અત્યારે આટલું જ બસ છે. એક વર્ષ ફરી ગુરુસેવા કર,’ એમ કહી ચર્ચા બંધ રાખવી; કારણ કે એકવાર હાર્યો તે હંમેશને માટે હા એમ વિદ્વાન કહે છે; એ હારેલ પ્રતિવાદીનો ફરી સંબંધ પણ ન કરો. આ બતાવેલ રીતે જ૫ પિતાનાથી શ્રેષ્ઠની સાથે પણ કરે એમ કેટલાક વિદ્વાને કહે છે; જ્યારે બીજા વિદ્વાને તેથી ઊલટું કહે છે. તેઓ કહે છે કે પિતાથી કનિષ્ઠ કે પિતાના સમાન પ્રતિવાદી સાથે મિત્ર કે ઉદાસીન પરિષદમાં જલ્પ કરે ઘટે છે. આ જલ્પ કરતી વખતે પિતાનું અને પ્રતિવાદીનું બલબલ જોઈ જે બાબતમાં પ્રતિવાદી ચઢિયાત હોય તે બાબતની પિતાની અયોગ્યતા પ્રકટ કર્યા સિવાય જ કઈ પણ રીતે તે બાબતને ટાળી દઈ, તેમાં જલ્પ ન કરે; અને જે બાબતમાં પ્રતિવાદી દુર્બલ હેય, તે જ બાબતમાં તેને જલ્પદ્વારા શીઘ હરાવ. દુલને જલદી પરાજિત કરવાના ઉપા –જેને શાસ્ત્રપાઠ યાદ ન હેય તેને મોટા મોટા સૂત્રપાઠ ગગડાવીને, જે અર્થજ્ઞાન વિનાનો હોય તેને Page #517 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૨ ] દર્શન અને ચિંતન કિલષ્ટ શબ્દવાળાં વાક્યો બેલીને, જેની ધારણશક્તિ ઓછી હોય તેને મોટાં વાક્યો ઉચ્ચારીને, જેમાં પ્રતિભા ન હોય તેને અનેકાર્થક શબ્દવાળાં અનેક જાતનાં વચન ઉચ્ચારીને, વાકપટુ ન હોય તેને અર્ધવાક્ય અધ્યાહત જેવું રાખીને, જેણે પહેલાં સભા ન જોઈ હોય તેને કે પંડિત ન હોય તેને લજજાજનક વાક્ય સંભળાવીને, ક્રોધીલાને થકવીને, બીકણુને ડરાવીને, અને અસાવધાનને નિયમના પાશમાં નાખીને હરાવ. વાદ શરૂ થયા પહેલાં કરવાની ખટપટ --ગમે તે રીતે પરિષદને મળી જઈ તેની મારફત પિતાને સરળ અને પ્રતિવાદીને અતિ કઠણ એવા વિષયમાં ચર્ચાની રજ મળે તેવી ગોઠવણ કરવી. આ પ્રમાણે પરિષદને ખાનગી રીતે મળી નકકી કરી લીધા પછી કહેવું કે આપણાથી ન કહી શકાય માટે આ પરિષદ્ જ યથાયોગ્યવાદને વિષય અને વાદની મર્યાદા ઠરાવશે, એમ કહી ચૂપ રહેવું, અને પિતાને અભિમત બધું પરિષદને મેઢે જ નકકી કરાવવું. વાદમર્યાદાનું સ્વરૂપ –આ બેલવું. આ ન બોલવું, આમ થાય તે હારેલો ગણાય ઇત્યાદિ વાદમાર્ગના જ્ઞાન માટે જાણવી જોઈતી વસ્તુઓ – (૧) વાદ, (૨) દ્રવ્ય, (૩) ગુણ, (૪) કર્મ, (૫) સામાન્ય, (૬) વિશેષ, (૭) સમવાય, (૮) પ્રતિજ્ઞા, (૯) સ્થાપના, (૧૦) પ્રતિષ્ઠાપના, (૧૧) હેતુ (૧૨) દષ્ટાંત, (૧૩) ઉપનય, (૧૪) નિગમન, (૧૫) ઉત્તર, (૧૬) સિદ્ધાંત (૧૭) શબ્દ, (૧૮) પ્રત્યક્ષ, (૧૯) અનુમાન, (૨૦) ઐતિહ્ય, (૨૧) ઔપમ, (૨૨) સંશય, (૨૩) પ્રજન, (૨૪) સવ્યભિચાર, (૨૫) જિજ્ઞાસા, (૨૬) વ્યવસાય, (૨૭) અર્થપ્રાપ્તિ, (૨૮) સંભવ, (૨૮) અનુય, (૩૦) અનન્યજ્ય, (૩૧) અનુગ, (૩૨) પ્રત્યનુયોગ, (૩૩) વાક્યદોષ, (૩૪) વાક્યપ્રશંસા, (૩૫) છળ, (૩૬) અહેતુ, (૩૭) અતીતકાળ, (૩૮) ઉપાલંભ, (૩૯) પરિહાર, (૪૦) પ્રતિજ્ઞાહાનિ, (૪) અભ્યનુના, (૪૨) હેવંતર, (૪૩) અર્થાન્તર, (૪૪) નિગ્રહસ્થાન. ચરકમાં (૧) વાદ (વિગૃહ્યસંભાન)ના જલ્પ અને વિતષ્ઠા એ બે ભેદ છે અને તેનાં લક્ષણે ન્યાયસૂત્રમાં આપેલાં લક્ષણો જેવાં જ છે. (૨) થી (૭) સુધીના છ પદાર્થો કણાદવર્ણિત છ ત જ છે. ચરકમાં (૮) પ્રતિજ્ઞાનું સ્વરૂપ ન્યાય જેવું જ છે. પ્રતિજ્ઞા ઉચ્ચાર્યા પછી તેને સિદ્ધ કરવા હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન એ ચાર અવયે કહેવામાં આવે છે તેને ચરકકાર (૯) સ્થાપના કહે છે. એક અનુમાન સામે બીજું વિરેધી અનુમાન તે (૧૦) પ્રતિકાપના, જેને તૈયાયિકે પ્રતિપક્ષ કહે છે. (૧૧) થી (૧૪) હેતુ, Page #518 -------------------------------------------------------------------------- ________________ કથાપધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૪૩ દષ્ટાંત, ઉપનય અને નિગમનની વ્યાખ્યા ન્યાયસૂત્રના જેવી જ છે. ન્યાયશાસ્ત્રની “જાતિ” એ જ ચરકનું (૧૫) “ઉત્તર તત્ત્વ છે. ફેર એટલો છે કે ચરકમાં ન્યાયદર્શન જેવા ચોવીસ ભેદ નથી અને ઉદાહરણે દાર્શનિક ન આપતાં ચિકિત્સાશાસ્ત્રનાં આપેલાં છે. (૧૬) સિદ્ધાંતની વ્યાખ્યા અને સર્વતન્ત્ર આદિ ચાર ભેદ એ બધું ચરકમાં ન્યાય જેવું જ છે. (૧૭) થી (૨૩) સુધીના. બધા પદાર્થો ન્યાય પ્રમાણે જ છે. ચરકનું (૨૪) સવ્યભિચાર તત્વ ન્યાયના અનકાન્તિક હેવાભાસને સ્થાને છે. ચરકમાં (૨૫) જિજ્ઞાસા અને (૨૬) વ્યવસાયને અનુક્રમે પરીક્ષા અને નિર્ણય કહે છે. દાર્શનિકોની અર્થપત્તિ એ જ ચરકની (૨૭) અર્થ પાપ્તિ છે. ચરકનું (૨૮) સંભવતત્વ એટલે કારણ; તેમાં દાર્શનિકના સંભવ પ્રમાણને પણ સમાવેશ થઈ જાય છે. ચરક જે વાક્યમાં વાક્યના દોષ હોય તે વાક્યને (૨૯) અનુજ્ય અને જેમાં ન હોય તેને (૩૦) અનનુજન કહે છે. ચરક પ્રશ્ન અને પ્રતિપ્રશ્નને અનુક્રમે (૩૧) અનુગ અને (૩૨) પ્રત્યનુગ કહે છે. ચરકમાં ન્યૂન, અવિક, અનર્થક, અપાર્થક અને વિરુદ્ધ એ પાંચ (૩૩) વાયદો બતાવ્યા છે, જેમાંના પ્રથમ ચાર તે બાવીસ નિગ્રહસ્થાનો પૈકી (૧૧) (૧૨) (૭) અને (૯) નિગ્રહસ્થાને જ છે. અને વિરુદ્ધ એ અક્ષપાદ બીજે હેત્વાભાસ છે. જૂનાદિ ઉક્ત પાંચ દોષે ન હોય એવા વાક્યને ચરક વાક્યપ્રશંસા કહે છે. ચરકમાં વાકછળ અને સામાન્ય છળ એ બે જ (૩૫) છળ છે. તેમાં ન્યાયનું, ઉપચાર છળ નથી. ચરકમાં (૩૬) અહેતુ (હત્વાભાસ)ના પ્રકરણસમ, સંશયસમ, અને વર્ણીસમ એ ત્રણ ભેદો છે, જે અનુક્રમે ન્યાયસૂત્રના પાંચ હેત્વાભાસ પૈકી પ્રકરણસમ, સવ્યભિચાર અને સાધ્યમને સ્થાને છે. ચરકના (૩૭) અતીતકાલ અને ન્યાયના કાલાતીત (કાલાત્યયાદિષ્ટ) વચ્ચે ખાસ સામ્ય નથી. હેવાભાસનું ઉલ્કાવન કરવું તે (૩૮) ઉપાલંભ અને એનું સમાધાન કરવું તે (૩૯) પરિહાર. (૪૦) થી (૩) સુધીનાં બધાં ચરક કથિત તો ન્યાયનાં નિગ્રહસ્થાને જ છે. ફેર એટલે છે કે ન્યાયની મતાનુસાને ચરક અભ્યનુત્તા કહે છે. (૪૪) નિગ્રહસ્થાન એ ન્યાયનું નિગ્રહસ્થાન છે. એના ન્યાયદર્શનવર્ણિત બાવીસે ભેદો ચરકમાં નથી પણ ઉપર બતાવેલા ન્યૂન, અધિક આદિ અને પ્રતિજ્ઞા હાનિ આદિ ડાક જ ભેદ ચરકમાં દેખાય છે. ઉપર પ્રમાણે ૪૪ તો કહ્યા બાદ ચકકાર વાદને ઉપસંહાર કરતાં જે ભલામણ કરે છે તે કોઈ પણ શાસ્ત્રના વાદીને કામની છે. તે કહે છે કે સંબંધ વિનાનું, શાસ્ત્રવિરુદ્ધ, પરીક્ષા વિનાનું, અસાધક, બુદ્ધિને બાહમાં Page #519 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૪ ] દર્શન અને ચિંતન નાંખે તેવું અને કાંઈ પણ મેધ ન કરે તેવુ વાકય વાદી ન જ મેલે. તે જે એલે તે હેતુયુક્ત જ ખેલે, કારણ કે હેતુયુક્ત વાદવિગ્રહેા વિશદ હાઈ, મુદ્ધિને પ્રશસ્ત બનાવે છે અને એવી પ્રશસ્ત બુદ્ધિ જ દરેક કાર્યની સિદ્ધિ કરે છે. આ ઉપરાંત બીજા કેટલાંક પ્રકરણો ચરકમાં વર્ણવ્યાં છે, જે અહીં વિસ્તારભયથી ન આપી શકાય, પણ એ બધું ચરકનું વર્ણન એટલું બધુ સ્પષ્ટ, રોચક અને અનુભવસિદ્ધ છે કે તે વિશેષ જિજ્ઞાસુએ ખાસ જોવા જેવુ છે, જુઓ ચરક, વિમાનસ્થાન અધ્યાય ૮, રાગભિષગજિતીયવિમાન. પરિશિષ્ટ ૪ વિભાગ ૧ સિદ્ધસેનદિવાકરકૃત દ્વાત્રિ શિકા વાઢાપનિષદ દ્વાત્રિ શિકા धर्मार्थ कीर्त्य धिकृतान्यपि शासनानि न हानमात्र नियमात् प्रतिभान्ति लक्ष्म्या | संपादयेन्नृपसभासु विगृह्य तानि येनाध्वना तमभिधातुमविघ्नमस्तु ॥ १ ॥ જે દ્વારા ધર્મ, અર્થ અગર પ્રીતિ મેળવવી ઇષ્ટ હોય એવાં શાસને (માનપત્ર, દાનપત્ર અને આજ્ઞાપત્ર આદિ ફરમાને) કેવળ સ્પર્ધાને લીધે કાંઈ શેાભતાં નથી; તેથી જે માગે રાજસભામાં વિત્ર કરીને તેવાં શાસને સંપાદન કરવાં ઘટે તે માનું (વાદનું) કથન કરવામાં નિર્વિજ્ઞતા હો. ॥ ૧ ॥ पूर्व स्वपक्षरचना रभसः परस्य वक्तव्यमार्गमनियम्य विजृंभते यः । आपीड्यमानसमयः कृतपौरुषोऽपि नौच्च शिरः स वदति प्रतिभानवत्सु ॥ ७ ॥ પ્રથમ જ પોતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂકયા સિવાય જે વાદી વાક્યેષ્ટા કરે છે, તે પૌરુષવાન છતાં પોતાને અવસર ગુમાવેલા હોવાથી વિદ્વાનાની સભામાં ઊંચું મસ્તક કરી એલી શકતા નથી. !! છ !! Page #520 -------------------------------------------------------------------------- ________________ કથાપ્રધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧ર૪૫ नावैमि किं वदसि कस्य कृतान्त एष सिद्धान्तयुक्तमभिधत्स्व कुहैतदुक्तम् । ग्रन्थोऽयमर्थमवधारय नैष पन्थाः क्षेपोऽयमित्यविशदागमतुण्डबन्धः ॥८॥ તું શું બોલે છે હું નથી સમજતો. આ તે કેમનો સિદ્ધાંત છે? સિદ્ધાંતયુકત બેલ, આ ક્યાં કહ્યું છે? આ ગ્રંથ રહ્યો, અર્થ નકકી કર. આ માર્ગ (રીત) નથી. આ પ્રક્ષેપ છે.” એ રીતે અસ્પષ્ટ-આગમવાળા પ્રતિવાદીનું મુખ બંધ કરાય છે. તે ૮ છે आम्नायमार्गसुकुमारकृताभियोगा क्रूरोत्तरैरभिहतस्य विलीयते धीः । नीराजितस्य तु सभाभटसंकटेषु શુદ્ધઘારવિમવા સિવ સ્વનિત | ૨૨ || કઠોર ઉત્તરે વડે જે પુરષ આધાત પામી જાય છે તેની બુદ્ધિ જે આમ્નાય માર્ગને અનુસરી સુકુમાર અભિગ કરનારી હોય છે તે તે વિલીન થઈ જાય છે. પણ જે પુરુષ એવા કઠોર ઉત્તરે વડે ઉત્તેજિત થઈ જાય છે, તેના શત્રુઓ સભાભોથી ભરેલા રણાંગણમાં ચોખખો માર ખાઈ સુઈ જાય છે. ૨૧ છે. किं मर्म नाम रिपुषु स्थिरसाहसस्य मर्मस्वपि प्रहरति स्ववधाय मन्नः । આવિ દિ સોગવી क्रीडन्नपि स्पृशति यत्र तदेव मर्म ॥ २६ ॥ જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મર્મસ્થાન શું જોવાનું હોય? અને જે મંદ છે તેના માટે તે પિતે મર્મ ઉપર કરેલ પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે. કારણ કે સહજ અને પ્રચંડ વિર્યવાળા દાંતો વડે ક્રીડા કરતો આવિષ સાપ જ્યાં સ્પર્શ કરે તે જ મર્મ થઈ જાય છે. આ ર૬ છે. મોચાર્યના ઘણામનુવાત स्फीतागमोऽप्यनिभृतः स्मितवस्तु पुसाम् । तस्मात् प्रवेष्टुमुदितेन सभामनांसि થઃ કૃતછિત ગુણ: મ ણ કાર્ય ૨૭ મંદ, અલ્પાભ્યાસી જો શાંત ચિત્તવાળો હોય છે તો તેનું વચન અખંડનિય થાય છે. તેથી ઊલટું, બહુ અભ્યાસી પણ જે અશાંતચિત્ત હોય છે તે Page #521 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] દર્શન અને ચિંતન તે પુરુષોમાં ઉપહાસપાત્ર બને છે. એટલા માટે સનાં મનમાં સ્થાન મેળવવા -તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રશમના વિષયમાં જ તેમણે પ્રયત્ન કરે જોઈએ. જે ૨૭ છે आक्षिप्य यः स्वसमयं परिनिष्ठुराक्ष : पश्यत्यनाहतमनाश्च परप्रवादान् । आक्रम्य पार्थिवसभाः स विरोचमानः શાકાહાન્ન પિત પતિ ૨૮ જે પિતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ફર નેત્રવાળે થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી અને પિતાના શત્રુઓને શેક અને જાગરણના દુઃખથી દુર્બળ કરી મૂકે છે. કે ૨૮ છે किं गर्जितेन रिपुषु त्वभितोमुखेषु किं त्वेव निर्दयविरूपितपौरुषेषु । वाग्दीपितं तृणकृशानुबलं हि तेजः कल्पात्ययस्थिरविभूतिपराक्रमोत्थम् ॥ २९ ॥ સમુખ થઈ બેઠેલા શત્રુઓમાં ગર્જન કરવાથી શું થવાનું છે? તેમ જ નિર્દયભાવે જેઓ પૌરુષ નિહાળી રહ્યા હોય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે ? કારણ કે વાણીથી પ્રકટાવેલું તેજ માત્ર ઘાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ પરાક્રમથી જ પ્રકટી શકે છે. કે ૨૯ છે परिचितनयः स्फीतार्थोऽपि श्रियं परिसंगतां न नृपतिरलं भोक्तुं कृत्स्नां कृशोपनिषदबलः । विदितसमयोऽप्येवं वाग्मी विनोपनिषक्रियां न तपति यथा विज्ञातारस्तथा कृतविग्रहाः ॥ ३२ ॥ જેમ સમૃદ્ધિશાળી અને નીતિ હોવા છતાં પણ જે રાજા રહસ્યબળથી દુર્બળ હોય છે તે તે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ સંપત્તિને ભેગવી શકો નથી, તેમ શાસ્ત્રોને જ્ઞાતા હોવા છતાં (વાદના) રહસ્યને ન જાણતે હેય તે તે (જનસમૂહમાં) દીપી ઊઠતો નથી. કારણ કે જે (વાદી અગર રાજા) જે રીતે જ્ઞાતા હોય તે રીતે તે વિગ્રહ કરી શકે. એ ૩૨ છે Page #522 -------------------------------------------------------------------------- ________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૪૭ વાદદ્વત્રિશિકા ग्रामान्तरोपगतयोरेकामिषसंगजातमत्सरयोः । स्यात् सौ( ? सख्यमपि शुनोत्रोरपि वादिनोर्न स्यात् ॥१॥ જુદા જુદા ગામથી આવી ચઢેલા અને એક જ માંસના ટુકડા ઉપર તાકી રહેવાથી પરસ્પર મસરી બનેલાં એવાં બે ધાનનું પણ કદાચિત સંખ્ય સંભવે ખરું. પરંતુ વાદીઓ જે બે સગા ભાઈ હોય તો પણ તેઓનું પરસ્પર સખ્ય રહેવું અસંભવિત છે. મેં ૧ | क्व च तत्त्वाभिनिवेशः क्व च संरम्भातुरेक्षणं वदनम् । જ ૪ ના રીક્ષા વિશ્વસનીયતાકુવા (?) | ૬ | ક્યાં તે તત્વને આગ્રહ અને ક્યાં આવેશથી આતુર (ચઢેલ) આંખવાળું (વાદીનું) મુખ ? ક્યાં તે વિશ્વાસની મૂર્તિસમી દીક્ષા અને ક્યાં એ કુટિલ વાદ? | ૨ | तावद् बकमुग्धमुखस्तिष्ठति यावन्न रंगमवतरति । रंगावतारमत्तः काकोद्धतनिष्ठुरो भवति ॥ ३ ॥ જ્યાં સુધી રંગ( વાદસ્થલી)માં નથી ઊતરતો ત્યાં સુધી વાદી બગલા જે મુગ્ધ દેખાય છે. પણ રંગમાં ઊતરતાં જ તે મત થઈ કાગડા જેવો ઉદ્ધત અને કઠોર થઈ જાય છે. ૩ છે क्रीडनकमीश्वराणां कुर्कुटलावकसमान(?)बालेभ्यः । शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नयति ॥४॥ ક્ષુલ્લક વાદી કુકડા અને તેતરની પેઠે પૈસાદારેનું રમકડું બની પિતાનાં શાસ્ત્રોને બાળકો મારફત ઉપહાસ અને લઘુતા પ્રાપ્ત કરાવે છે. જ છે अन्यैः स्वेच्छारचितानर्थविशेषान् श्रमेण विज्ञाय । कृत्स्नं वाङ्मयमित इति खादत्यंगानि दर्पण ॥ ५ ॥ બીજાઓએ (અન્ય વાદીઓએ) સ્વેચ્છાપૂર્વક રચેલા વિશિષ્ટ અને કષ્ટપૂર્વક જાણુને વાદી, જાણે અહીં જ સંપૂર્ણ શાસ્ત્રો છે એમ દર્પ વડે અંગોને કરડે છે. જે પ છે - अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरम्भः क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् । કલ્યાણે બીજી જ તરફ છે, અને વાદીવૃષભે બીજી જ તરફ વિચરે છે; મુનિઓએ તે વાણીના યુદ્ધને ક્યારે કલ્યાણનો ઉપાય કહ્યો નથી. જે ૭ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮૮ ] દર્શન અને ચિંતા यद्यकलहाभिजातं वाक्छलरंगावतारनिर्वाच्यम् ॥ स्वस्थमनोभिस्तत्त्वं परिमीमांसेन्न दोषः स्यात् ।। ८ ॥ વાકછલારૂપી રંગભૂમિમાં ઊતરીને જેનું નિર્વચન કરવાનું છે, એવા તત્વની જે સ્વચ્છ મન વડે, અકલહથી સુંદર બને તેમ જે વિચારણા કરવામાં આવે તે તેમાં કશો દોષ ન થાય. ૮ साधयति पक्षमेकोऽपि हि विद्वान् शास्त्रवित्प्रशमयुक्तः । न तु कलहकोटिकोटथाऽपि समेता (? संगता) वाश्यलालभुजः ॥९॥ શાસ્ત્ર જાણનાર વિદ્વાન જે શાંત હેય તે તે એકલે છતાં પણ પિતાને પક્ષ સાધે છે, પરંતુ વાક્યોની લાળ ચાટનારા અનેક વિદ્વાને એકઠા થઈને કલહ-પ્રધાન એવી કરડે કટિઓથી પણ પિતાને પક્ષ સાધી શકતા નથી. મેં ૯ છે आर्तध्यानोपगतो वादी प्रतिवादितस्तथा स्वस्य । चिन्तयति पक्षनयहेतुशास्त्रवारबाणसामर्थम् ।। १० ।। વાદી દુર્થાનમાં પડી પ્રતિવાદીના અને પિતાના પક્ષવિષયક, નવિષયક, હતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનબાણવિષયક સામર્થની જ ચિંતા કરતો. રહે છે. | ૧૦ | દેવિ ન શw () sૌ નતુ વિધદેતુથ उभयज्ञो भावपटुः पटुरन्योऽसौ स्वमतिहीनः ।। ११ ॥ અમુક વાદી હેતુz (તર્કત) છે તે શબ્દશાસ્ત્ર નથી જાણતા. વળી અમુક બીજો વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તે તર્કકથામાં કુશળ નથી. ત્રીજો વળી તક અને શબ્દશાસ્ત્ર, બંને જાણ છતાં ભાવ પ્રકટ કરવામાં પટું નથી. તો બીજે વાદી પટુ છે પણ તેને પોતાની બુદ્ધિ નથી. ૧૧ છે सा नः कथा भवित्री तत्रैता जातयो मया योज्याः ।। इति रागविगतनिद्रो वाग्मुखयोग्यां निशि करोति ॥ १२ ॥ અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં મારે આ જાતિઓ (અસત્ય ઉત્તરે) જવાની છે.” આવા પ્રકારની ચિંતાથી નિવાહીન થઈવાદી રાત્રિને વખતે વચન અને મુખની કસરત કરે છે. ૧૨ अशुभवितर्कविधूमितहृदयः कृत्स्ना क्षपामपि न शेते । कुण्ठितदर्पः परिषदि वृथात्मसंभावनोपहतः ।। १३ ॥ Page #524 -------------------------------------------------------------------------- ________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧ર૪૯ સભામાં જેને ગર્વ તૂટી ગયું છે એ વાદી પિતાની મિથ્યા આત્મસંભાવનાથી આઘાત પામી આખી રાત અશુભ વિતર્કોથી ઘેરાયેલા હૃધ્યવાળે થઈ ઊંધ લઈ શકતા નથી. ૧૩ | यदि विजयते कथञ्चित्ततोऽपि परितापभग्नमर्यादः ॥ स्वगुणविकत्थनदुषिक(?)स्त्रीनपि लोकान् खलीकुरुते ॥ १५॥ उत जीयते कथञ्चित् परिषत्परिवादिनं स कोपान्धः ॥ गलगर्जेनाकामन वैलक्षाविनोदनं कुरुते ॥ १६ ॥ જે વાદી કોઈ પણ રીતે જીતે તે તેથી થતી ખુશીમાં તે મર્યાદા તેડી આત્મપ્રશંસાથી ફુલાઈ જઈ ત્રણે લેકની અવજ્ઞા કરે છે. પરંતુ જો હારે તો તે વાદી ધાંધ થઈ સભા અને પ્રતિવાદી ઉપર ઊંડી ગર્જના દ્વારા આક્રમણ કરતા પિતાની ઝાંખપને દૂર કરે છે. જે ૧૫ ૧૬ છે वादकथां न क्षमते दीर्घ निःश्वसिति मानभंगोष्णम् । रम्येऽप्यपरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यः ॥ १७ ॥ જ્યારે વાદી વાદકથા નથી સહી શકતા ત્યારે માનભંગના ભયથી ગરમ અને લાંબે નિસાસે મૂકે છે. અને તે રમ્ય સ્થાનમાં પણ બેચેનીથી સંત થયેલે હાઈ મિત્રોના પ્રત્યે પણ વજ જેવાં તીણુ વચને બેલવા લાગે છે. ૧૭ | दुखमहंकारप्रभवमित्यं सर्वतन्त्रसिद्धान्तः । अथ च तमेवारूढस्तत्त्वपरीक्षां किल करोति ॥ १८ ॥ સર્વ શાસ્ત્રકારોને એ મત છે કે અહંકાર એ જ દુઃખનું મૂળ છે, છતાં તે જ અહંકારને આશ્રય લઈ વાદી તત્વની પરીક્ષા કરવા ઈચ્છે છે. જે ૧૮ છે ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम् । પાઘલક્ષમણમપુત્ય તુ સતામના વારા | ૨૨ પિતાના પક્ષબળના નિશ્ચયની ઉપલબ્ધિ (ખાતરી) માટે જ બીજાને સિદ્ધાંત જાણ લે આવશ્યક છે; પરંતુ સામાના પક્ષને ક્ષોભ પમાડવાના ઉદ્દેશથી તેને સિદ્ધાંત જાણવો એ તો સજ્જનો માટે અનાચાર જ છે. જે ૧૯ स्वहितायैवोत्थेयं को नानामतिविचेतन लोकम् ॥ શઃ સર્વત્રં ત ાતિ તે ઘઉંમત | ૨૦ | ૭૯ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૦] દર્શન અને ચિંતન પિતાના હિતની દષ્ટિએ જ પરાક્રમ કરવું ઉચિત છે, કારણ કે અનેક મતભેદેથી બ્રાન્ત થયેલું આ જગત સર્વથી પણ એકમત ન થયું તે પછી તેને કે વાદી એકમત કરી શકશે? | ૨૦ | सर्वशविषयसंस्थांश्छद्मस्थो न प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किंचिदपि वेत्ति ॥ २१ ॥ સર્વસના જ વિષયભૂત એવા પદાર્થોને જો સ્થ (અલ્પજ્ઞ) મનુષ્ય પ્રકટ કરી શકતા નથી, તે તેમાં કાંઈ આશ્ચય પામવા જેવું નથી. એવા અલ્પ જે કાંઈ થોડું જાણી શકે છે તે જ આશ્ચર્ય માનવું જોઈએ. મારા परुषववनोद्यतमुखैः काहलजनचित्तविभ्रमपिशाचैः । धूतैः कलहस्य कृतो मीमांसा नाम परिवर्तः ॥ २४ ॥ પામર જનેનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કઠોર વચન બોલવા માટે જ જેઓનાં મુખ તત્પર હોય છે એવા ધૂર્તોએ કલહને મીમાંસાના નામમાં બદલી નાખ્યું છે. परनिग्रहाध्यवसितश्चितैकाग्यमुपयाति तद्वादी। यदि तत्स्याद्वैराग्ये न चिरेण शिवं पदमुपयातु ॥ २५ ॥ બીજાઓને નિગ્રહ આપવાના નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જે વૈરાગ્યમાં મેળવે તે તે વાદી વગર વિલંબે મુક્તિ પામે. . ૨૫ एकमपि सर्वपर्ययनिर्वचनीयं यदा न वेत्त्यर्थम् । मां प्रत्यहमिति गर्वः स्वस्थस्य न युक्त इह पुंसः ॥ २६ ॥ અહીં આ લેકમાં, જ્યારે મનુષ્ય સર્વ અંશોથી નિર્વચન કરવા યોગ્ય એવી એક પણ વસ્તુને પૂરી જાણી શકતા નથી તે પછી “હું” કે મારા પ્રત્યે !” એવા પ્રકારને ગર્વ કર કયા સ્વસ્થ પુરુષને યોગ્ય હેઈ શકે ? | ૨૬ ન્યાયકાત્રિશિકા देवखातं च वदनं आत्मायत्तं च वाङ्मयम् । श्रोतारः सन्ति चोक्तस्य निर्लज्जः को न पण्डितः ॥ १॥ મહું દેવે જોયું છે (બનાવી રાખ્યું છે અને વાડ્મય પિતાને આધીન Page #526 -------------------------------------------------------------------------- ________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨પ૧ છે; જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે; એવી સ્થિતિમાં કે નિર્લજ્જ પંડિત ન બની શકે છે ૧ | द्वितीयपक्षपतीघाः सर्व एव कथापथाः । अभिधानार्थविभ्रान्तैरन्योऽन्य विप्रलप्यते ॥ ७ ॥ સર્વે કથા(વાદ)માર્ગો પરપક્ષના ઘાત માટે જ રચાયેલા હોય છે; છતાં શબ્દ અને અર્થમાં ભ્રાન્ત થયેલા વાદીઓ અંદર અંદર વિપ્રલાપ કર્યો જ કરે છે. જે ૭ | एकपक्षहता बुद्धिजेल्पवाग्यन्त्रपीडिता। श्रुतसंभावनावैरी वैरस्य प्रतिपद्यते ॥ १६ ॥ જલ્પરૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હણાઈ જાય છે; અને શાસ્ત્રસંભાવના (બહુમાન)ની શત્રુ બની નીરસપણું પ્રાપ્ત કરે છે. તે न नाम दृढमेवेति दुबैल चोपपत्तितः । वक्तृशक्तिविशेषात्तु तत्तद्भवति वा न वा ॥ २८ ॥ ઉપપત્તિ (યુક્તિ)થી કાંઈ બળવાન કે દુર્બળ છે જ નહિ; વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ બને અથવા ન બને. . ૨૮ तुल्यसामाधुपायासु शक्त्या युक्तो विशेष्यते । વિનિપુર્વથા વામી તથા પૂર્વ (?) તરિ | ૨૧ . સામ આદિ ઉપાયે સમાન હોવા છતાં જેવી રીતે શક્તિશાલી વિજયેચ્છ ચઢી જાય છે તેવી રીતે વક્તા પણ શાસ્ત્ર કરતાં શક્તિના ગે ચઢી જાય છે. | ૨૯ છે पानिकेश्वरसौमुख्य धारणाक्षेपकौशलम् । ... सहिष्णुता परं धार्थमिति वादच्छलानि षट् ॥ ३१ ॥ સભ્ય અને સભાપતિને સભાવ, ધારણાશક્તિ અને આક્ષેપશક્તિનું કૌશલ, સહનશીલતા અને પરમ ધૃષ્ટતાઆ છ વાદચ્છલ કહેવાય છે. ૩૧ વિભાગ ૨ હરિભદ્રસૂરિનાં વાદ અને યમ અષ્ટકો આગળ પૃ. ૧૨૧૪ થી ૧૨૧૮ માં જે અષ્ટકોને સારાંશ આપવામાં આવ્યો છે તે અષ્ટકે સંક્ષિપ્ત તેમ જ પાડ્યું હોવાથી નીચે તેનું મૂળ માત્ર આપવામાં આવે છે – Page #527 -------------------------------------------------------------------------- ________________ १२५२] દર્શન અને ચિંતન. शुष्कवादो विवादश्च धर्मवादस्तथापरः । इत्येष त्रिविधो वादः कीर्तितः परभर्षिभिः अत्यन्तमानिना साध क्रूरचितेन च दृढम् । धर्मद्विष्टेन मूढेन शुष्कवादस्तपस्विनः विजयेऽस्यातिपातादि लाघवं तत्पराजयात् । धर्मस्येति द्विधाप्येष तत्त्वतोऽनर्थवर्धनः लन्धिख्यात्यर्थिना तु स्यादुःस्थितेनामहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः ॥४॥ विजयो ह्यत्र सन्नीत्या दुर्लभस्तत्त्ववादिनः । तद्भावेऽप्यन्तरायादिदोषो दृष्टविघातकृत् परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता । स्वशास्त्रज्ञाततत्त्वेन धर्मवाद उदाहृतः विजयेऽस्य फलं धर्मप्रतिपत्त्याद्यनिन्दितम् । आत्मनो मोहनाशश्च नियमात्तत्पराजयात् देशाद्यपेक्षया चेह विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य वादः कार्यः विपश्चिता ॥ ८ ॥ ॥२॥ ॥३॥ विषयो धर्मवादस्य तत्तत्तंत्रव्यपेक्षया । प्रस्तुतार्थोपयोग्येव धर्मसाधनलक्षणः पंवैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम्। अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् क्व खल्वेतानि युज्यन्ते मुख्यवृत्त्या व वा न हि । तंत्रे तत्तंत्रनीत्यैव विचार्य तत्त्वतो ह्यदः धर्माथिभिः प्रमाणादेर्लक्षण न तु युक्तिमत्। प्रयोजनाद्यभाबेन तथा चाह महामतिः "प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः। प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम्" प्रमाणेन विनिश्चित्य तदुच्येत न वा ननु । अलक्षितात् कथं युक्ता न्यायतोऽस्य विनिश्चितिः ॥४॥ ॥६॥ Page #528 -------------------------------------------------------------------------- ________________ સ્થાપ્રધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૫ सत्यां चास्यां तदुक्त्या किं तद्वद्विषयनिश्चितेः। तत एवाविनिश्चित्य तस्योक्तिया॑न्ध्यमेव हि ॥ ७ ॥ तस्माद्यथोदितं वस्तु विचार्य रागवर्जितैः ।। धर्मार्थिभिः प्रयत्नेन तत इष्टार्थसिद्धितः ॥ ८ ॥ પરિશિષ્ટ પ વાદી દેવસૂરિને તથા આચાર્ય હેમચંદ્રને વાદવિચાર વિભાગ ૧. વાદસ્વરૂપ–પરસ્પર વિરુદ્ધ એવા બે અંશેમાંથી એક અનિષ્ટ અંશનું નિરાકરણ કરી બાકીના બીજા ઈષ્ટ અંશનું સ્થાપન કરવા માટે વાદી અને પ્રતિવાદી જે પિતાપિતાના પક્ષનું સાધન અને સામેના પક્ષનું નિરસન કરે કરે છે તે વાદ. આ લક્ષણમાં અક્ષપાદના વાદ અને જલ્પને સમાવેશ થાય છે; વિતષ્ઠાનો નહિ. હેમચંદ્ર કહે છે કે પ્રાશ્ચિક (સભ્ય), સભાપતિ અને પ્રતિવાદીની સમક્ષ તત્વનિશ્ચયની રક્ષા માટે પોતાના પક્ષનું સાધન અને પરપક્ષનું દૂષણ કહેવું તે વાદ. હેમચંદ્ર પણ પિતાના એ વાદના લક્ષણમાં અક્ષપાદકથિત વાદ અને જલ્પ એ બંને કથાનો સમાવેશ કરે છે અને લાંબી ચર્ચા પછી કહે છે કે વાદથી જ૫ની કાંઈ ભિન્નતા નથી. વિતા માટે તો તે કહે છે કે પ્રતિપક્ષસ્થાપના વિનાની વિતષ્ઠા એ તે કથા જ નથી; કારણ કે વૈતષ્ઠિક પિતાને પક્ષ લઈ તેને સ્થાપન ન કરતાં જે કાંઈ પણ બોલી પરપક્ષને જ દૂષિત કરે તે તેનું કથન કોણ સાંભળે? તેથી વૈતકેિ પોતાના પક્ષનું સ્થાપન તે કરવું જ રહ્યું; અને એમ કરે એટલે તેની કથામાં વિતડાપણું રહેતું જ નથી, કાં તે તે કથા વાદ અને કાં તે જલ્પ બની જાય છે. માટે જ વિતષ્ઠા એ કથાકેટિમાં આવી શકતી નથી.' १. विरुद्धयोधर्मयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्यत्रमव्यवस्थापनार्थ साधनવરતં વારઃ | geળનચતરવા. વરિ. ૮, . ૧. . २ तत्त्वसंरक्षणार्थ प्रानिकादिसमक्ष साधनदूषणवदनं वादः। प्रमाणमीमांसा ।। ૨-૧-૨૦ . ३ तन्न वादात् जल्पस्य कश्चिद्विशेषोऽस्ति । प्रमाणमीमांसा. ४ प्रतिपक्षस्थापनाहीनाया वितण्डाया कथात्वायोगात् । वैतण्डिको हि स्वपक्षमभ्युपगम्यास्थापयन्यत्किञ्चिद्वादेन परपक्षमेव दूषयन् कथमवधेयवचनः । प्रमाणमीमांसा. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] દર્શન અને ચિંતન વાદી (પ્રારંભક) પ્રતિવાદી (પ્રત્યાર્’ભક )—વાદી એ પ્રકારના હાય છે. એક વિજચેમ્બુ અને ખીજો તત્ત્વનિ યેચ્છુ. તત્ત્વનિણૅયેચ્છુના વળી એ પ્રકારો છે. કાઈ પોતે જ તત્ત્વનિણૅય મેળવવા ઇચ્છે છે. તે સ્વાત્મનિ તત્ત્વનિ યેચ્છુ કહેવાય; જ્યારે બીજો સ્વયં નિણૅયવાન હાઈ ખીજાતે તત્ત્વનિય કરાવી આપવા ઇચ્છે છે તે પરત્રતત્ત્વનિ ચેમ્બુ કહેવાય. આ એમાંથી પરત્રતત્ત્વનિણુંયેચ્છુના પણ બે પ્રકાર સભવે છે. એક અસન અને બીજો સર્વજ્ઞ. આ રીતે (1) વિજયેચ્છુ (૨) સ્વાત્મનિતત્ત્વનિ યેચ્છુ (૩) અસ'નપરત્રતત્ત્વનિણૅયેચ્છુ . (૪) સનપરત્રતત્ત્વનિણ યેચ્છુ, એમ ચાર પ્રકારના વાદી થયા. પ્રતિવાદી પણ ઉપરની રીતેજ ચાર સંભવી શકે. તેમાંથી કઈ કઈ જાતના વાદીને કઈ કઈ જાતના પ્રતિવાદી સાથે વાદ સભવે અને કઈ જાતના સાથે ન સંભવે એને વિસ્તાર નીચે પ્રમાણે છે : (૧) વિજયે વાદીનો સ્વાત્મનિતત્ત્વનિ યેચ્છુ પ્રતિવાદી સાથે; (૨) સ્વાત્મનિતત્ત્વનિ યે વાદીના વિજયેચ્છુપ્રતિવાદી સાથે; (૩) સ્વાત્મનિતત્ત્વનિયેચ્છુ વાદીના સ્વાત્મનિતત્ત્વનિણૅયેચ્છુ પ્રતિવાદી સાથે અને (૪) પરત્રતત્ત્વનિ ચેમ્બુ સત્ત વાદીને પરત્રતત્ત્વનિ યેચ્છુ સત્રન પ્રતિવાદી સાથેપ્રમાણે ચાર વાદ ન સંભવે. જે (વાદ ) સંભવે તે આ પ્રમાણેઃ (૧) વાદી અને પ્રતિવાદી અને વિજયેચ્છુ; (૨) વાદી વિજયેચ્છુ અને પ્રતિવાદી અસન્ન પરત્રતત્ત્વનિ યેચ્છુ; (૩) વાદી વિજયેચ્છુ અને પ્રતિવાદી સર્વજ્ઞપરત્રતત્ત્વનિણૅ ચૈત્રુ; (૪) વાદી સ્વાત્મનિતત્ત્વનિણૅયેચ્છુ અને પ્રતિવાદી અસન-પરત્ર-તત્ત્વનિણૅયેğ; (૫) વાદી સ્વામનિતત્ત્વનિણું ચેમ્બુ અને પ્રતિવાદી સર્વજ્ઞ-પત્ર-તત્ત્વનિયેચ્છુ; (૬) વાદી અસ-પરત્ર-તત્ત્વનિણૅ ચેચ્છુ અને પ્રતિવાદી વિજયેચ્છુ; (૭) વાદી અસજ્ઞ પરત્રતત્ત્વનિ ચેમ્બુ અને પ્રતિવાદી સ્વાત્મનિતત્ત્વનિ યે; (૮) વાદી અસત્ત પરત્રતત્ત્વનિણૅયેચ્છુ અને પ્રતિવાદી અસર્વજ્ઞ--પત્ર-તત્ત્વનિહ્ યેષ્ઠુ; (૯) વાદી અસત્ત પરત્રત વનિ યેચ્છુ; (૧૦) વાદી સર્વજ્ઞ-પરત્ર-તત્ત્વનિ યેચ્છુ અને પ્રતિવાદી વિજયેચ્છુ; (૧૧) વાદી સત્ત પરત્રતત્ત્વનિ યેચ્છુ અને પ્રતિવાદી સ્વાત્મનિતત્ત્વનિ'યે; (૧૨) વાદી સર્વજ્ઞપરત્રતત્ત્વનિ ચેચ્છુ અને પ્રતિવાદી સત્ત પરત્રતત્ત્વનિહ્ યૈરહ્યુ. Page #530 -------------------------------------------------------------------------- ________________ સ્થાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૫૫ અગનિયમ——વાદકથાનાં ચાર અંગે। માનવામાં આવ્યાં છે : (૧) વાદી, (૨) પ્રતિવાદી, (૩) સભ્ય, (૪) સભાપતિ. વધારેમાં વધારે આ ચાર જ ગાવાદ માટે આવશ્યક છે. પણ વાદી પ્રતિવાદીની વિશેષતાને લઈને કેટલાક વાદો ઓછાં અગેથી પણ ચાલે છે. તેથી વાને લગતા અંગને નિયમ પણ બતાવવામાં આવ્યા છે; જેમ કે વાદી અને પ્રતિવાદી વચ્ચે વાદના જે ઉપયુક્ત ખાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમાંથી વિજયેચ્છુ વાદી સાથે (૧) વિજયેચ્છુ પ્રતિવાદીના (૨) અસČત્ત પરત્રતત્ત્વનિણ યેચ્છુ-પ્રતિવાદીના તથા (૩) સત્ત પરત્રતત્ત્વનિણૅયેચ્છુ પ્રતિવાદીને—એ પ્રમાણે ત્રણ વાદે ખને છે. તે વાદે પૂર્વાંત્ત ચારે અંગ હોય તે જ ચાલી શકે. કારણ કે જ્યાં વાદી કે પ્રતિવાદી—એમાંથી એક પણ વિજયેચ્છુ હોય ત્યાં સભ્ય અને સભાપતિ સિવાય વ્યવસ્થા રહી શકે જ નહિ. જ્યારે સ્વાત્મનિતત્ત્વનિણ યેચ્છુ વાદીના અસદ પરત્રતત્ત્વનિણૅયેચ્છુ પ્રતિવાદી સાથે વાદ ચાલે છે ત્યારે તેમાં એ અથવા ત્રણ અંગ હાય છે. જો વાદી અને પ્રતિવાદી અને અદરાઅંદર સમજી શકે તે તે પોતે જ એ અંગ અને જો પ્રયત્ન કર્યો છતાં પણ પ્રતિવાદી વાદીને ન સમજાવી શકે તો સભ્યની આવશ્યકતા પડે એટલે ત્રણ અગ થયાં. એમાં વાદી—પ્રતિવાદી બને નિચેચ્છુ હાવાથી કલહ આદિને સંભવ ન હેાવાને લીધે સભાપતિ રૂપ અંગ આવશ્યક જ નથી. પરંતુ જો સ્વાત્મનિતત્ત્વનિણ યેચ્છુ વાદીના સના–પરત્ર-તત્ત્વનિણ યેચ્છુ પ્રતિવાદી સાથે વાદ હાય ! તેમાં સભ્યની આવશ્યકતાના પ્રસંગ ન પડવાથી વાદી અને પ્રતિવાદી એજ અંગા હોય છે. અસન પરન્ત્રતત્ત્તનિણું ચેમ્બુ વાદિના વિજયેચ્છુ-પ્રતિવાદી સાથે વાદ હાય તો તેમાં ચારે અંગ જોઈ એ. પણ જો તે અસનપરન્ત્રતત્ત્વનિ ચેચ્છુ વાદીના સ્વાત્મનિતત્ત્વનિ યેચ્છુ પ્રતિવાદી સાથે અથવા પત્રતત્ત્વનિણ યેચ્છુ અસ પ્રતિવાદી સાથે વાદ હાય તો તેમાં બે (વાદી–પ્રતિવાદી) અગર ત્રણ જ અંગ જોઈ એ ( સભાપતિ નહિ). પણ જો એ અસવ ન-પરત્રતત્ત્વનિ ચેમ્બુ વાદીને સન પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં એ જ અંગ હાય. સન વાદીને વિજયેચ્છુ પ્રતિવાદી સાથે વાદ ચાર અંગવાળા જ હોય. પણ તે સન વાર્ટીના સ્વાત્મનિતત્ત્વનિણુયેચ્છુ પ્રતિવાદી સાથે અથવા પરત્ર -તત્ત્વનિ યેન્ધુ અસના પ્રતિવાદી સાથે વાદ હોયતે। એ જ અંગ આવશ્યક છે. વાદમાં વાદી કે પ્રતિવાદી કાઈ પણ રૂપે વિજયેચ્છુ દાખલ થયા એટલે Page #531 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૬ ] દર્શન અને ચિંતન કલહ આદિ દૂર કરવા, વ્યવસ્થા રાખવા, સભ્ય અને સભાપતિ આવશ્યક હોય જ એ ઉપર કહેવામાં આવ્યું છે. અંગેનું સ્વરૂપ અને કર્તવ્ય –(૧) વાદ કથામાં બે પક્ષકારે હોય છે. તેમાં એક વાદી અને બીજે તેની સામે થનાર તેની અપેક્ષાએ પ્રતિવાદી; તેવી રીતે બીજાની અપેક્ષાએ તેની સામે પડનાર પહેલે પ્રતિવાદી કહેવાય છે. વાદી અને પ્રતિવાદી બંનેનું કામ પ્રમાણપૂર્વક પિતપોતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનું ખંડન એ છે. (૨) વાદી અને પ્રતિવાદી બંનેના સિદ્ધાન્તોના રહસ્યનું જ્ઞાન, ધારણશક્તિ બહુશ્રતપણું, ક્ષમા, મધ્યસ્થપણું –એ ગુણોને લીધે જેઓ વાદી અને પ્રતિવાદી બંનેને માન્ય થઈ શકે તે સભ્ય. તેઓનું કામ નીચે પ્રમાણે – વાદી અને પ્રતિવાદીને ચક્કસ પક્ષને સ્વીકાર કરાવી તેઓને જે પદ્ધતિએ ચર્ચા કરવાની હોય તે પદ્ધતિનો પણ સ્વીકાર કરાવ; પહેલે કહ્યું બોલશે તે ઠરાવવું; વાદી અને પ્રતિવાદીએ પોતપોતાના પક્ષના સાધનમાં અને વિરુદ્ધ પક્ષના નિરાકરણમાં જે કહ્યું હોય તેના ગુણ અને દેને નિશ્ચય કરવો; વખત આવ્યે સત્ય (તત્વ) પ્રકાશન કરી ચર્ચાને બંધ કરવી અને યથાર્થ પણે સભામાં ચર્ચાનું ફળ (જય અગર પરાજય) નિવેદન કરવું. સભાપતિનું સ્વરૂપ અને તેનું કાર્ય-પ્રજ્ઞા (વિવેકશક્તિ) આજ્ઞા, એશ્વર્ય (પ્રભાવ), ક્ષમા, અને મધ્યસ્થતા (નિષ્પક્ષપણું) એટલા ગુણોથી યુકત હોય તે સભાપતિ થઈ શકે. તેનું કાર્ય બને વાદીઓ અને સભ્યોએ જે કર્યું હોય તે સમજી લેવું અને તકરારને નીવેડે લાવો વગેરે હોય છે. કાળમર્યાદા –જે જયેષુ વાદીઓની ચર્ચા હોય તે તેને સમય સભ્યની ઈચ્છા અને બેલનારની છૂર્તિ (કથનસામર્થ્ય ઉપર આધાર રાખે १ वादिप्रतिवादिसिद्धान्ततत्त्वनदीष्णवधारणाबाहुश्रुत्यप्रतिमाक्षान्तिमाध्यस्थ्यसमयाभिमेताः सभ्याः । प्रमाणनयतत्त्वा. परि. ८, स. १८ । સભ્યના સ્વરૂપ વિષે હેમચંદ્ર આપેલું નીચે એક સુંદર પદ્ય છે : स्वसमय रसमयज्ञाः कुलजाः पक्षद्वयेप्सिताः क्षमिणः । વાવાયુતુહાલમા કા કાળમીમાંસા 9. ૨૮, ૪. પં. ૧ Page #532 -------------------------------------------------------------------------- ________________ કથાપધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨૫૭ છે; અને જે તત્વનિષ્ણુઓની ચર્ચા હોય તે તેને સમય તત્ત્વનિર્ણચના અવસાન અને બેલનારની છૂર્તિ ઉપર અવલંબે છે. જોકે દેવસૂરિના ઉપરોક્ત વર્ણન જેટલું વિસ્તૃત વર્ણન બીજા કેઈ ગ્રંથમાં અદાપિ જોવામાં નથી આવ્યું, છતાં અક્ષપાદના ન્યાયસૂત્ર ઉપરની વિશ્વનાથ તર્ક પંચાનનકૃત વૃત્તિમાં થોડુંક આને લગતું જાણવા જેવું વર્ણન છે. દેવસૂરિ અને તર્ક પંચાનન બંનેનું વર્ણન ઘણે અંશે એકબીજાની પૂર્તિ રૂપ હેઈ તેને અહીં જ આપી દેવું એગ્ય છે. વૃત્તિમાંથી ચાર મુખ્ય બાબતે અહીં નેધવા જેવી છે. (૧) ચર્ચા સામાન્યને અધિકારીઓ કેવા હોવા જોઈએ તે. (૨) વાદકથાના (વિશિષ્ટ ચર્ચાના) અધિકારીઓ કેવા હોવા જોઈએ. (૩) સભા કેવી હોવી જોઈએ તે. (૪) ચર્ચાને ક્રમ કે હવે જોઈએ. કથાધિકારી(વાદી પ્રતિવાદી)નું સ્વરૂપ – તત્વનિર્ણય અગર વિજય એ બેમાંથી કોઈ પણ એકની ઇચ્છા રાખનાર, સર્વજન સિદ્ધ અનુભવની અવગણના ન કરનાર, સાંભળવા વગેરે કામમાં પહુ; તકરાર નહિ કરનાર અને ચર્ચામાં ઉપગી થાય તેવું પ્રવર્તન કરવામાં સમર્થ વાદી પ્રતિવાદી લેવા જોઈએ. વાધિકાર – તત્ત્વજ્ઞાનને ઇચ્છનાર, પ્રસ્તુત વિષય સાથે સંબદ્ધ જ બોલનાર, નહિ ઠગનાર, યથાસમયસ્કૃર્તિવાળા, અપેક્ષા (લાભેચ્છા) વિનાના, અને યુક્તિયુક્ત વાતને સ્વીકાર કરનાર-વાદકથાના અધિકારી હેય. સલા – સ્થાન (મધ્યસ્થી એવા અનુવિધેય (રાજાદિ સભાપતિ) તથા સભ્યથી યુક્ત સભા હોય પણ વીતરાગકથા (વાદ)માં તે આવશ્યક નથી. તે માત્ર વાદી અને પ્રતિવાદીથી પણ ચાલી શકે છે. ક્રમ – વાદી સ્વપક્ષને સાધકહેતુ મૂકી, આ મારે હેતુ હેવાભાસ નથી એમ સામાન્ય રીતે અને આ અસિદ્ધ વગેરે હેત્વાભાસ નથી એમ વિશેષ રીતે દૂષણને ઉદ્ધાર કરે એટલે પ્રતિવાદી વાદીના કથનને અનુવાદ કરી યથાસંભવ હેત્વાભાસ વડે વાદીના કથનને દૂષિત કરી Page #533 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૮ ] દર્શન અને ચિંતન સ્વપક્ષને ઉપન્યાસ કરે; ત્યાર પછી ત્રીજી કક્ષામાં વાદી, પ્રતિવાદીના કથનને અનુવાદ કરી પ્રતિવાદીએ આપેલ દૂષણ ઉદ્ધરી યથાસંભવ હેવાભાસ દ્વારા પ્રતિવાદીને પક્ષ દૂષિત કરે. આ સાધન અને દુષણને જે ક્રમ આપે છે તે પ્રમાણે ચર્ચાની વ્યવસ્થા ફક્ત ત્યારે જ રહી શકે છે, જ્યારે વાદી અગર પ્રતિવાદીને કોઈ નિગ્રહસ્થાન ન મળે અને તે દ્વારા વિપક્ષને પરાભવ આપવાની તક ન મળે. જે વાદી અગર પ્રતિવાદીને એવું નિગ્રહસ્થાન મળી આવે કે જેના દ્વારા વિપક્ષને પરાજિત કરી શકાય તો તે પિતાના પક્ષનું સાધન અને સામાના પક્ષનું દૂષણ અગર સામા પક્ષકારે આપેલ દૂષણ ઉદ્ભરવાની બીજી કોઈ ભાંજગડમાં ન પડતાં તે નિગ્રહસ્થાનદ્વારા જ સામાને પરાજિત કરી દે છે. આ સ્થિતિ જ૮૫ અગર વિતષ્ઠાની હોય છે–નહિ કે વાદની. (ન્યા. સૂ, ૧. ૨. ૧. બીજી વિગતે માટે જુઓ પરિશિષ્ટ ૬) આ પ્રમાણેને કેમ વૃતિમાં આપે છે. પણ ક્રમનું વિશેષ સ્વરૂપ વાદી દેવસૂરિએ પોતાના ગ્રંથમાં વર્ણવ્યું છે તે પણ જિજ્ઞાસુએ જેવા જેવું છે. તેમાં વાદી અને પ્રતિવાદીઓએ કેવી રીતે દાવપેચ ખેલવા અને જય પ્રાપ્ત કરે એનું સ્પષ્ટ વર્ણન છે. (જુઓઃ પરિચ્છેદ ૮, સે. ૨૨, રત્નાકરાવતારિકા ટીકા) વિભાગ ૨ ચર્ચામાં છળ અને જાતિને પ્રવેગ કરવા વિષે મતભેદ વાદ અને જલ્પકથા વચ્ચેનું અંતર બતાવતા અક્ષપાદન અનુગામી કેઈ કહે છે કે વાદમાં તે છલ અને જાતિ અસત્ય ઉત્તરરૂપ હોવાથી નથી જતી, પણ જલ્પમાં તે યોજાય છે, કેમ કે દુશિક્ષિત, કુતર્કથી વાચાળ, અને વિતષ્ઠાકુશળ પંડિત ૧ આદિ સિવાય બીજી રીતે કેમ છતી १. ननु छलजातिप्रयोगोऽसदुत्तरत्वाद्वादे न भवति जल्पे तु तस्यानुज्ञानादस्ति વાયોર્વિરોષ:, ચલાહ. “ટુશિક્ષિતકુતરાહેરાવાવાસ્કિતાનના કાચ किमन्यथा जेतुं वितण्डाटोपपण्डिताः ॥१॥ गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः । मा गादिति छलादीनि प्राह कारुणिको भुनिः ॥२॥ प्रमाणमीमांसा पृ. ३५ દિ. ૬. ૨ Page #534 -------------------------------------------------------------------------- ________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૫૯ શકાય તેટલા માટે અને ગતાનુગતિક સાધારણ જનતા તેવા વિતા કુશળ પંડિતેથી ઠગાઈ કુમાર્ગે ન જાય એમ વિચારી કારુણિક મુનિએ છળ, જાતિ વગેરેને ઉપદેશ કર્યો છે. આના ઉત્તરમાં હેમચંદ્ર કહે છે કે અસત્ય ઉત્તરથી પ્રતિવાદીનું ખંડન કરવું એ યોગ્ય નથી. કારણ કે મહાત્માઓ અન્યાય વડે જ કે યશ મેળવવા ઈચ્છતા નથી. માટે છલાદિને પ્રવેગ કરે અનુચિત હોવાથી જલ્પ એ વાદથી જુદી કથા સિદ્ધ થતી નથી. આ જ વાત તેણે છલ,. જાતિ આદિના ઉપદેશક અક્ષપાદનો પરિહાસ કરતાં અન્યાચારોદ્વત્રિાિ માં. રૂપાન્તરથી કહી છે : “પ્રાકૃત લકે સ્વભાવથી જ વિવાદઘેલા હોય છે તેમાં વળી તેઓને લ, જતિ અને નિગ્રહસ્થાન જેવાં માયિક તને ઉપદેશ કરવો અને તે વડે પ્રતિવાદીના મર્મોને ભેદવાનું સાધન પૂરું પાડવું એ અક્ષપાદમુનિની ખરેખર વિરક્તિ છે !” | હેમચંદ્રના આ ઉત્તર ઉપર અક્ષપાદનો અનુગામી આગળ વધી દલીલ કરે છે કે કઈ પ્રબળ પ્રતિવાદીને લેવાથી અગર તેને જયને લીધે થતા ધર્મનાશની સંભાવનાથી પ્રતિભા કામ ન કરે ત્યારે ધૂળની પેઠે અસત્ય ઉત્તરે ફેંકવામાં આવે, તે એવી બુદ્ધિથી કે તદ્દન હાર કરતાં સંદેહદશામાં રહેવું એ. ઠીક છે તે એમાં શો દેષ? આ દલીલને ઉત્તર હેમચંદ્ર આપે છે કે १. नैवम् , असदुत्तरैः परप्रतिक्षेपस्य कर्तुमयुक्तत्वात् न ह्यन्यायेन अयं यशोधनं वा महात्मनः समीहन्ते । प्रमाणमीमांसा पृ. ३८, द्वि. पं. ५ २. स्वयं विवादपहिले वितण्डापाण्डित्यकण्डलमुखे जनेऽस्मिन् । मायोपदेशात्परमर्म भिन्दन्नहो विरक्तो मुनिरन्यदीयः ।। 3. अथ प्रबलप्रतिवादिदर्शनात् तम्जये धर्मध्वंससंभावनातः प्रतिभाक्षयेण सम्यगुत्तरस्याप्रत्तिभासादसत्तरैरपि पांशुभिरिवावकिरनेकान्तपराजयाद्वरं सन्देह इति. धिया न दोषमावहतीति । प्रमाणमीमांसा पृ. ३८, द्वि. पं. ६. ४. न, अस्यापवादिकस्य जात्युत्तरप्रयोगस्य कथान्तरसमर्थनसामर्थ्याभावातू वाद एव द्रव्यक्षेत्रकालभावानुसारेण यद्यसदुत्तरं कथञ्चन प्रयुजीत किमेतावता कथान्तरं प्रसज्येत तस्माजल्पवितण्डानिराकरणेन वाद एवैकः कथाप्रथां लभत इति ચિતમ્ ! ઝમાનમીમાંસા 9. ૨૮, દ્રિ. ૬. ૭. Page #535 -------------------------------------------------------------------------- ________________ “૧૨૬૦ ] દર્શન અને ચિ’તન આવી રીતે અસત્ય ઉત્તરના પ્રયાગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ અપવાદરૂપે વાદમાં પણ વિરુદ્ધ નથી. આ ઉત્તર આપતાં બેંકે હેમચંદ્ર જ૫ને વાથી જુદી કથારૂપે નથી સ્વીકારતા, છતાં છલ, જાતિના પ્રયાગ કરવા વિષેના અક્ષપાદના મતને તો તે કાઈ ને કાઈ રીતે સ્વીકારી જ લે છે. નિગ્રહનું સ્વરૂપઃ—ન્યાયદર્શન વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિને નિગ્રહ કહે અને બૌદ્ધ વિદ્વાનો સાધનાંગના અકથન અને દોષના અપ્રદર્શનને નિગ્રહ કહેર છે. ત્યારે જૈન તાર્કિકા પરાજયને જ નિગ્રહ માને છે અને પરાજયનું સ્વરૂપ પતાવતાં કહે છે કે પોતાના પક્ષની સિદ્ધિ ન થવી એ જ પરાજય છે. પરિશિષ્ટ ૬ વિભાગ ૧ ન્યાયસૂત્રવૃત્તિમાંનું કથાપદ્ધતિવિષયક કેટલુંક વન ગૌતમના ન્યાયસૂત્ર ઉપર એ વૃત્તિનામક ગ્રંથા મળે છે. તેમાં પહેલે ગ્રંથ જયંતની ન્યાયમજરી અને બીજો વિશ્વનાથની ન્યાયમૂત્રવૃત્તિ. આ બેમાં ન્યાયમ’જરી પ્રાચીન છે. પહેલાં તેને પનપાદનમાં વધારે પ્રચાર હતા એમ લાગે છે કે કારણ, સ્યાદ્નાદરત્નાકર, રત્નાકરાવતારિકા, સ્યાદ્રાદમજરી આદિ જૈન ગ્રંથામાં ન્યાયમંજરીને અનેક વાર ઉલ્લેખ આવે છે. પણ હમણાં તે પ્રચારમાં નથી. આજકાલના અભ્યાસક્રમમાં વિશ્વનાથની ન્યાયસૂત્રવૃત્તિ નિયત ૧. નિવ્રુત્તિવૃત્તિપ્રતિપત્તિશ્ર નિપ્રજ્ઞસ્થાનમ્ | ન્યાયવ્. . ૧, આર, ઘૂ. ૧૬, ૨. આ વિષયની ચર્ચા અકલકે અષ્ટશતીમાં અને વિદ્યાનદીએ અષ્ટસહસ્રીમાં સવિસ્તર કરી છે. જીએમસી પૃ. ૮૧. અકલંક અને વિદ્યાન'દીના એ શાસ્ત્રાને હેમચંદ્રે સૂત્રમદ્દ કરી તેની વિસ્તૃત ટીકા પણ લખી છે. नाप्यसाधनाङ्गवचनादोषोद्भावने ॥ २-१-३५ ॥ स्वपक्षस्यासिद्धिरेव पराजयो नासाधनाङ्गवचनमदोषोद्भावनं च यथाह धर्मकीर्ति :-' असाधनाङ्गवचनमदोषोद्भावनं હ્રયોઃ । નિઃસ્થાનમન્યત્તુ ન યુજ્ઞમિતિ ને−તે ।।” માનમોમાંલા રૃ. ૪૨, દ્વિ. પં. ૧૧. વિશેષાર્થીએ આ ત્રણે ગ્રંથે સરખાવવા. અહી વિસ્તારભયથી બધા પૂણ્ ઉલ્લેખા ન આપી શકાય. ૩. મસિદ્ધિ: વાનઃ || ત્રમાળમીમાંસા ૨-૧-૨૨; સ નિપ્રદો વાજ્ઞિતિવાતિનો 1 પ્રમામીમાંસા -૨-1-૩૩. Page #536 -------------------------------------------------------------------------- ________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨૧ હેવાથી તેને જ પઠન પાઠનમાં પ્રચાર છે. આ સ્થળે એમાંથી જ કથા પદ્ધતિને લગતા કેટલાક મુદ્દા ઉપરનું વર્ણન ટૂંકમાં આપવા ધાર્યું છે. કથાનું લક્ષણ–તત્વનિર્ણય અગર વિજયને લાયક એવી જે ન્યાયવાક્યયુકત વચનરચના તે કથા. કથાના અધિકારીએ–જેઓ તત્વનિર્ણય અગર વિજયને ઈચ્છતા હેય, સર્વજનસિદ્ધ અનુભવની અવગણના કરનાર ન હોય, સાંભળવા આદિ (સમજવા, બોલવા)ની ક્રિયામાં પટુ હોય, કલહકારી ન હોય, અને ચર્ચામાં ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિ કરવામાં સમર્થ હોય તે કથાના અધિકારી થઈ શકે. વાદ, જ૫ અને વિતડા એ વિવિધ કથામાંથી ફક્ત વાદના. અધિકારીએ–જેઓ તત્વ (સત્ય)ના જિજ્ઞાસુ હોય, ચાલુ વિધ્યને લગતું જ બેલનાર હેય, ઠગનાર ન હોય, વખતસર વિચારવાની ફુરણવાળા, ખ્યાતિ કે લાભની ઈચ્છા વિનાના અને યુક્તિયુક્ત વાત સ્વીકારનાર હોય, તેઓ વાદ કરી શકે. સભાનું સ્વરૂપ અને તેની આવશ્યકતા–જેમાં રાજા આદિ પ્રભાવ શાલી વ્યક્તિ અનુવિધેય (શાસનકારી) હોય અને નિષ્પક્ષ સભ્યો હોય તે જ સભા ચર્ચાને ગ્ય સમજવી. આવી સભા પણ વાદકથામાં આવશ્યક નથી. કારણ, એ કથા નિર્મસર વાદીઓ વચ્ચે ચાલે છે. પણ મત્સરી વાદીઓ વચ્ચે ચાલતી જલ્પકથામાં તે તે આવશ્યક છે જ. ચર્ચાના ક્રમનું સ્વરૂપ–સૌથી પહેલાં વાદી પિતાના પક્ષને સાધક હત મૂકે. બાદ આ હેત્વાભાસ નથી એમ કહી સામાન્ય રૂપે તેને જ અસિદ્ધ, વિસદ્ધિ આદિ દેવાભાસ નથી એમ કહી વિશેષ રૂપે પિતાના પક્ષના દૂષણને ઉદ્ધાર કરે. અહીં સુધી પહેલી કક્ષા થઈ ત્યાર બાદ વાદીએ કહેલું બધું પિતે સમજી ગયો છે એમ જણાવવા પ્રતિવાદી સભા વચ્ચે વાદીના બધા કથનને અનુવાદ કરી જાય. અને વાદીને પરાજિત કરવાનું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તે છેવટે હેવાભાસ વડે વાદીના સાધનને દૂષિત કરી પિતાનો પક્ષ રજૂ કરે અહીં સુધી બીજી કક્ષા થઈ. ત્યાર પછી ત્રીજી કક્ષામાં આવી વાદી પ્રતિવાદીના બધા કથનને અનુવાદ કરી જાય અને પિતાના પક્ષ ઉપર પ્રતિવાદી દ્વારા મુકાયેલ દૂષણને ઉદ્ધાર કરે; તેમ જ બીજું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તે છેવટે હેવાભાસ વડે પણ પ્રતિવાદીની સ્થાપનાને દૂષિત કરે.. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૧ર૧૨ ] દર્શન અને ચિંતન આ રીતે ત્રીજી કક્ષા પૂરી થાય. ત્યાર પછી સભામાં ચર્ચાનું હારજીત રૂપ પરિણામ પ્રકાશિત થાય. નિગ્રહ સ્થાનને પ્રકાર–અજ્ઞાન, અનનુભાષણ અને અપ્રતિભા, એ ત્રણ નિગ્રહસ્થાન અનુષ્પગ્રાહ્ય એટલે ન બોલવાથી પ્રાપ્ત થાય તેવાં છે. અપ્રાપ્તકાળ, અર્થાન્તર, નિરર્થક, અપાર્થક એ ચાર નિગ્રહ-સ્થાન ઉમાનગ્રાહ્ય એટલે બેલતાં જ પકડાય તેવા છે. પ્રતિજ્ઞાહાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ, હેવન્તર, અવિજ્ઞાતાર્થ, વિક્ષેપ, મતાનુજ્ઞા, ન્યૂન, અધિક, પુનરુક્ત, નિરનુયોજ્યાનુયોગ, અપસિદ્ધાન્ત એ તેર નિગ્રહસ્થાન ઉક્તગ્રાહ્ય એટલે બેલ્લામાંથી પકડાય તેવાં છે. ઉપર કહેલ અનુક્તમ્રાહ્ય, ઉચ્ચમાનગ્રાહ્ય અને ઉક્તગ્રાહ્ય એ વીસ નિગ્રહસ્થાનનું વાદી ઉલ્કાવન કરી વાદી પ્રતિવાદીને અગર પ્રતિવાદી વાદીને પરાજિત કરી શકે. જ્યારે આ વીસમાંથી એક પણ નિગ્રહસ્થાનના ઉદ્ભાવનનો સંભવ ન હોય ત્યારે વાદી કે પ્રતિવાદી સામેના પક્ષને હેવાભાસનું ઉદ્દભાવન કરે. પર્યનોપેક્ષણ નિગ્રહસ્થાન તે વાદી કે પ્રતિવાદી દ્વારા ઉભાવિત થતું નથી, કારણ કે મધ્યસ્થ એવા સભ્યો વડે જ ઉભાવિત થઈ શકે છે. વિભાગ ૨ નીલકણદીક્ષિતનું કલિવિડમ્બન. અપ્પદીક્ષિતના ભત્રીજા અને નારાયણ દીક્ષિતના પુત્ર નીલકદીક્ષિતે રહદયહારી અનેક શતકે લખ્યાં છે. જેમાં એક કલિવિડમ્બન શતક પણ છે. આ શતકમાં જ્યોતિષી, નૈમિત્તિક, વૈદ્ય, માંત્રિક, પડિત, ધનિક આદિને ખૂબ મનોરમ પરિહાસ કર્યો છે. તેમાં વાદીને પણ છેડ્યો નથી. એ વાદીને પરિહાસ જાણવા યોગ્ય હેવાથી નીચે આપ્યો છે : न मेतव्यं न बोद्धव्यं न श्राव्यं वादिनो वचः । शटिति प्रतिवक्तव्यं समासु विजिगीषुभिः ॥ १ ॥ વિષ્ણુએ ડરવું નહિ, સમજવું નહિ, વાદીનું વચન સાંભળવું નહિ, અને જલદી જ સભામાં ઉત્તર આપી દે. Page #538 -------------------------------------------------------------------------- ________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૬૩ असंभ्रमा विलज्जत्वमवज्ञा प्रतिवादिनी (1) हासो राक्षः स्तवश्चेति पश्चैते जयहेतवः ॥ २ ॥ સ્વસ્થતા, લજજાને ત્યાગ, પ્રતિવાદીની અવજ્ઞા, હાસ્ય અને રાજસ્તુતિ એ પાંચ જયપ્રાપ્તિનાં નિમિત્તે છે. उच्चैरुद्घोष्य जेतव्यं मध्यस्थश्चेदपण्डितः । पण्डितो यदि तत्रैव पक्षपातोऽधिरोप्यताम् ॥ ३ ॥ જે મધ્યસ્થ પંડિત ન હોય તે ઊંચે સ્વરે ઘેષણ કરીને અર્થાત બુમરાણુ કરી મૂકીને જય મેળવો; અને જે મધ્યસ્થ પતિ હેય તે તેના ઉપર પક્ષપાતનો આરોપ મૂકવે. लाभो हेतुर्धन साध्यं दृष्टान्तस्तु पुरोहितः । आत्मोत्कर्षों निगमनमनुमानेष्वयं विधिः ॥ ४ ॥ લાભ એ હેતુ, ધન એ સાધ્ય, પુરોહિત એ દષ્ટાન્ત; અને આકર્ષ એ નિગમન-(બસ) અનુમાનેમાં આ વિધિ છે. +अलभ्यं शास्यमानेन तत्त्वं जिज्ञासुना चिरम् । जिगीषुणां ह्रियं त्यक्त्वा कार्यः कोलाहलो महान् ॥ ५ ॥ જયની ઈચ્છાવાળા વાદીએ શરમ છોડી માટે કોલાહલ કરો. -પુરાતત્ત્વ, પુસ્તક ૩ + “સ્ટાચાર 'તિ “અ૪ જાનન પ્રતિ જ દર Page #539 -------------------------------------------------------------------------- ________________ Page #540 -------------------------------------------------------------------------- ________________ અધ્ય Page #541 -------------------------------------------------------------------------- ________________ Page #542 -------------------------------------------------------------------------- ________________ કરણ અને પ્રણામૂર્તિનું મહાપ્રસ્થાન* [૧] બાપુજીના આખા જીવનની નાનીમોટી સમગ્ર પ્રવૃત્તિઓનાં પ્રેરક એ જ તો હતાં, એમ વિચાર કરનારને જણાયા સિવાય નહિ રહે. એ એમાંનું પ્રથમ તત્વ કર્યું અને બીજું પ્રજ્ઞા. પ્રાણીમાત્રમાં અને ખાસ કરી મનુષ્યવર્ગમાં ઓછેવત્તે અંશે કરુણા હોય જ છે અને ગણ્યાગાંડ્યા માણસમાં પ્રજ્ઞા પણ હોય છે. પરંતુ બાપુજીની કરુણા અને તેમની પ્રજ્ઞા વિશ્વની વર્તમાન વિભૂતિઓ તેમ જ ભૂતકાળની વિભૂતિઓ કરતાં પણ સાવ નોખી તરી આવે છે. સાધારણ માણસે પોતાના સ્વલ્પ પણ દુઃખને પચાવી નથી શકતા તેથી તેઓ પિતાનું દુઃખ સમજવા અને તેને નિવારવા બનતું બધું જ કરી છૂટે છે, જ્યારે તેઓ બીજાના દુઃખને પચાવી શકે છે. એટલે બીજાઓ દુઃખી છે એમ જેવા છતાં તે દુઃખ નિવારવા તેમની બુદ્ધિ જાગરિત થતી નથી. કેટલાક અસાધારણ કટિમાં આવે એવા સંતે બીજાના દુઃખને, પિતાના દુખની જ જેમ, પચાવી નથી શકતા, તેથી તેઓ પોતાનું દુઃખ નિવારવા માટે પ્રયત્ન કરે તેવી રીતે બીજાઓનું દુઃખ નિવારવા માટે પણ પ્રયત્ન કરે છે. પરંતુ એમ તો એ પ્રયત્ન અને એ તાલાવેલી મર્યાદિત હેય છે. કેમકે એ પ્રયત્ન અને એ તાલાવેલી પિતાના જીવનને ભેગે અગર પિતાના જીવનને હેડમાં મૂકીને નથી લેવાતાં, જ્યારે બાપુજીનું માનસિક બંધારણ સાવ જુદા પ્રકારનું હતું. તેઓ બીજા હરકોઈના દુઃખને પિતાના અંગત દુઃખની જેમ જ પચાવી શકતા નહિ. તેથી તેઓ હરકોઈ દુઃખીનું દુઃખ જોતાં તેનું કારણ શોધતા, તેને નિવારવાના ઇલાજે શેધતા અને તે ઇલાજેને અમલી રૂપ આપવા તથા અપાવવા એટલો બધો ઉગ્ર પ્રયત્ન અને ઉગ્ર તાલાવેલી સેવતા કે એને લીધે તેમનું સમગ્ર જીવન અનેક વાર હેડમાં મુકાતું હોય એમ લાગતું. બીજી એક રીતે વિચારીએ તે પણ બાપુજીની કરુણ બીજા કેઈની કરુણ કરતાં જુદી કોટિની હતી એમ લાગે છે. ઘણા જણ એવા છે કે જેઓ બીજાનું શારીરિક-આધિભૌતિક દુઃખ જોઈ તેને સહી નહિ શકે અને તે દુઃખને નિવારવા બનતું બધું કરી પણ છૂટે. વળી બીજા કેટલાક એવા Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪] દર્શન અને ચિંતન પણ કરુણવંત હોય છે કે જેઓ બીજાના માનસિક-આધિદૈવિક દુઃખને આધિભૌતિક દુઃખ કરતાં વધારે અગત્ય આપી તેને નિવારવા ઉપર જ વધારે ભાર મૂકે છે. ત્રીજા વળી એવા પણ કરુણાવંત સંત હોય છે કે જેઓ તૃષ્ણા જેવી વાસનાઓ કે જે સકળ દુઃખનું મૂળ છે તેને જ ખરુંઆધ્યાત્મિક દુઃખ લેખી તેના નિવારણ માટે પુરુષાર્થ કરે છે. પરંતુ બાપુજીની કરુણાને આવી કોઈ મર્યાદા ન હતી એમ તેમની આખી જીવનકથા કહે છે. બાપુજી હરકેઈનાં આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખને નિવારવા માટે જ જાણે જમ્યા અને મૃત્યુને ભેટ્યા ન હોય. તેથી જ તેમની કરુણા મહાકરુણ કોટિની હતી એમ માનવું રહ્યું. એમ તે કોઈને કોઈ જાતની પ્રજ્ઞા સાચા કવિઓ, લેખક, કલાકારે અને સંશોધકોમાં હેય જ છે; પણ જેને વેગશાસ્ત્રમાં કર્તમરા તરીકે ઓળખાવવામાં આવી છે તેવી પ્રજ્ઞા પ્રજ્ઞાશાળી ગણુતા વર્ગમાં પણ મોટે ભાગે નથી જ હતી. ઋતંભરા પ્રજ્ઞાની મુખ્ય ખાસિયત એ છે કે તે સત્ય સિવાય બીજા કશાને સંગ્રહી કે પચાવી નથી શકતી. અસત્યને છાંટે કે અસત્યની છાયા પણ તે સહી કે જીરવી નથી શકતી. જ્યાં અસત્ય, અપ્રામા-- ણિકતા કે અન્યાય જોવામાં આવે ત્યાં તે પ્રજ્ઞા પૂર્ણ રૂપે ભભૂકી ઊઠે છે અને અન્યાયને મિટાવી દેવાના દઢ સંકલ્પમાં જ પરિણમે છે. બાપુજીની દરેક પ્રવૃત્તિ એમની ઋતંભરા પ્રજ્ઞાની સાબિતી છે, તેથી જ તેમની પ્રજ્ઞાને પણ મહાપ્રજ્ઞા કહેવી પડે છે. પ્રશ્ન એ છે કે બાપુજી આપણા જ જેવું માટીનું પૂતળું હતા. તેમને શરીર–જન્મ પણ બીજાની પેઠે અમુક દેશ અને અમુક કુળમાં થયેલ. તેમ છતાં બીજા કોઈમાં નહિ અનુભવાયેલ એવી મહાકરુણા અને મહાપ્રજ્ઞા તેમને સહજ રીતે જ્યાંથી વરી ? આને ઉતર શરીર-જન્મમાંથી મેળવી નથી શકાતે. સંસ્કાર-જન્મ, ચિત્ત-જન્મ કે આત્મ-જન્મની વિચારણામાં જ એ પ્રશ્નને સહજ ઉત્તર મળી રહે છે. જન્મ-જન્માક્તરની સાધનાનું સંચિત પરિણામ ન હોય તે બાલ્યકાળથી આવી કરુણ અને પ્રજ્ઞાનાં બીજે લાધવાં અસંભવ છે. છેક નાની ઉંમરનું બાપુજીનું જીવન કહે છે કે તેમનામાં કરુણ અને પ્રજ્ઞાનાં સૂક્ષ્મ બીજો વિદ્યમાન હતાં. જેમ જેમ ઉંમર, અભ્યાસ, અવલેકન અને જવાબદારીઓ વધતી ગઈ તેમ તેમ એ સૂક્ષ્મ બીજે ત્વરિત ગતિએ વિકસતાં અને ફાલતાં-ફૂલતાં ગયાં. બીજાનું દુઃખ નિવાર્યા સિવાય અજંપ Page #544 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. [૫ વળવાની અને અન્યાયને સામને કર્યા વિના ચેન નહિ પડવાની એમની વૃત્તિએ એમને માટે એટલાં બધાં વિવિધ અને એટલાં બધાં મોટાં કાર્યક્ષેત્રે સર્જાવ્યાં કે કોઈ પણ એક માનવીના જીવનમાં ઈતિહાસે એવી ઘટના નેંધી નથી. કરુણું અને પ્રજ્ઞાનાં જન્મસિદ્ધ સૂક્ષ્મ બીજોએ માત્ર કબીરવડનું જ રૂપ ધારણ કર્યું ન હતું, પણ તેણે વિશ્વવટનું રૂપ ધારણ કર્યું હતું એમ તેમના છેલ્લા ઉપવાસ અને દિલ્હીમાં પ્રાર્થના વખતે થતાં પ્રવચને જોતાં કહેવું જોઈએ. કરુણ અને પ્રજ્ઞા એ આધ્યાત્મિક તત્વે છે, શાશ્વત છે. એને વિકાસ અને એની દશ્યમાન પ્રવૃત્તિ જે કે મર્યાદિત શરીરવાટે જ થાય છે, પણ તે તેટલા મર્યાદિત શરીરમાં સમાઈ નથી રહેતી. એનાં આંદોલન અને એની પ્રતિક્રિયાઓ એમેર પ્રસરે છે. બાપુજીની કરુણ અને પ્રજ્ઞાનાં આદે લને માત્ર અમુક કેમ કે અમુક દેશ પૂરતાં જ રહ્યાં નથી, દુનિયાના દરેક ભાગમાં વસતી દરેક કામમાં એના પડઘા પડ્યા છે અને તેથી જ આખી દુનિયા આજે આંસુ સારી રહી છે. જે કે બાપુજીનું શરીર વિલય પામ્યું છે, પણ તેમની મહાકરુણા અને મહાપ્રજ્ઞા ઊલટાં વધારે વિકાસ પામી વિશ્વવ્યાપી બન્યાં છે. સઘળા માનવમાં વસતા જીવનતત્વની અંદર જે બ્રહ્મ અથવા જે સચ્ચિદાનંદને અંશ શુદ્ધ રૂપે વાસ કરે છે તે જ સકળ છવધારીને અંતરાત્મા છે. બાપુજી વિદેહ થયા એટલે બ્રહ્મભાવ પામ્યા. આને અર્થ એ છે કે એમની કરુણું અને પ્રજ્ઞાના વિકસિત ફણગાઓ અનેકના અંતરાત્માના ઊંડાણમાં રપાઈ ગયા અને એકરસ થઈ ગયા. બાપુજીની કૃશ કાય ક્યાં? તેમની પળેપળની વિવિધ પ્રવૃત્તિઓ, મતિ મૂંઝવી નાખે એવી જવાબદારીઓ અને જટિલ સમસ્યાઓ ક્યાં? છતાં એ બધો ભાર સૂતાં અને જાગતાં બાપુજી પ્રસન્ન વદને હસભેર ઊંચકતા તે કોને બળે ? આ પ્રશ્નનો ઉત્તર એમની કરુણા અને પ્રજ્ઞાના વિકાસમાં રહેલે છે. તેમણે કરુણ અને પ્રજ્ઞાની જે એકધારી ઉપાસના કરી, જે આધ્યાત્મિક જીવન ખીલવ્યું, જે બ્રહ્મતત્વ અનુભવ્યું, જે અન્ય જીવાત્માઓ સાથે તાદામ્ય સાધ્યું, તેણે જ એમને પ્રવૃત્તિઓ અને જવાબદારીઓને ગોવર્ધન ઉઠાવવાની તાકાત અપ. ગાંધીજીની સદા જીવતી જીવનગાથા જ ઈશ્વર અને આધ્યાત્મિક તત્વના બળને જાજવલ્યમાન પુરા છે. પણ આધ્યાત્મિક તેજ સૂર્યના તેજની પેઠે ગમે તેટલું પ્રકાશમાન અને જાજવલ્યમાન હોય છતાં Page #545 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતા દષ્ટિવિહીન અંધને માટે તે કશા કામનું નથી. ઊલટું એવા તેજથી અંધ દષ્ટિ વધારે ગૂંગળાય છે. આથી જ તે બાપુજીની દુઃખહારની અને અન્યાયપ્રતીકારની વૃત્તિ જેમ જેમ ઉગ્ર બની તેમ તેમ આધ્યાત્મિક દૃષ્ટિવિહેણ અંધ વધારે મૂંઝાયા અને રોષે ભરાયા. પણ એ રેષ બહુ તે દેહને હણ શકે. કરુણા અને પ્રજ્ઞાને તે તે સ્પર્શી પણ ન શકે. જે મહાકરણ અને જે તંભરા પ્રજ્ઞા છેડે વખત પહેલાં એક મર્યાદિત દેહની વાટે કામ કરી રહી હતી, તે કરુણા અને પ્રજ્ઞા પિતાને અવલંબન આપનાર કૃશ કાયને અંત થતાં માનવતાના મહાદેહમાં સમાઈ ગઈ–તેમાં વસતા અંતરાત્માનાં શુદ્ધ તને સ્પર્શે તે પોતાનું કામ સદા અનંતમુખે જારી રાખશે એમાં શંકા નથી. સૂર્ય અસ્ત થાય ત્યારે તેને નાશ નથી થતો, માત્ર તે અન્યત્ર પ્રકાશે છે; તેમ બાપુજીની કરુણા અને પ્રજ્ઞા હવે એ કૃશકાય દ્વારા ન પ્રકાશતાં માનવતાની વિરાટ કાયા દ્વારા પ્રકાશવાની જ. માનવતાને વિરાટ દેહ જ એમની કરુણા–પ્રજ્ઞાનું તેજ વહન કરવા જાણે સમર્થ ન હોય અને તે માટે જ જાણે છે એમાં એકરસ થઈ ગઈ ન હોય—એમ ઘટનાક્રમ અને બાપુજીની નિર્ભયતા જોતાં લાગે છે. હવે આપણે અંતરાત્મામાં એમની કરુણા અને પ્રજ્ઞાના અંશે ઝીલીને જ ખરી શ્રદ્ધાંજલિ અર્પી શકીએ. -સંસ્કૃતિ તા. ૧૨-૨-૪૮ને દિવસે ગુજરાત વિદ્યાપીઠમાં બાપુજીના શ્રાદ્ધપ્રસંગે મળેલ પ્રાર્થનાસભામાં આપેલ ભાષણ. Page #546 -------------------------------------------------------------------------- ________________ અંતે આશ્વાસન કેનાથી મળે છે? [૨] બાપુજી બ્રહ્મભાવ પામ્યાને આટલા દિવસ વીત્યા પણ આપણાં અસ બંધ પડતાં નથી, રુદન અટકતું નથી. રેડિ ઉપર કેઈની આપેલી અંજલિ સાંભળીએ અગર કોઈ પણ પ્રકારનું છાપું સાંભળીએ-પછી ભલે દૈનિક, સાપ્તાહિક, માસિક કે અન્ય પ્રકારનું હોય, કોઈ પણ ભાષાનું હેય, કોઈ પણ કેમ, પંથ કે રાષ્ટ્રનું હોય તો તેમાંથી બાપુજીના નિધનથી વ્યાપેલ શોકને જ વાંચીએ છીએ અને વાંચતત જ આપણું હૃદય ભરાઈ આવે છે. કોઈ બીજાને દિલાસો આપનાર બાકી રહેતું જ નથી. આવું રુદન અદ્વૈત જગતે એના ઈતિહાસમાં કદી પણ જોયું હોય તેમ જાણમાં નથી. આવું મહારુદન શા માટે? ઉત્તર મળે છે કે મહાકરુણાને વિયોગ પડ્યો છે. બાપુજીની કરુણા કેઈ પણ સંત કે મહંતની કરુણા કરતાં નોખા જ પ્રકારની હતી. ત્રિવિધ દુઃખના તાપથી તપી રહેલ માનવતાને શાન્તિ આપવા માટેની તેમની ધગશ અને તેમના પ્રયત્ન એ પણ જગાતે આજ સુધી નહિ જોયેલ એવી જ વસ્તુ છે. એનું વર્ણન કરવા માટે બુદ્ધિ અને વાણનાં સાધને સમિચ મવતિએ ન્યાયે અલ્પમાત્ર બની જાય છે, અધૂરાં પડે છે. - જ્યારે હિજરતીઓને કઈ આશ્વાસન કે દિલાસ આપવા અશક્ત હોય, જ્યારે અપહંત સ્ત્રીઓને કેઈ પણ ખૂણામાંથી ઉદ્ધારની આશાનું કિરણ ન દેખાતું હોય, જ્યારે કોઈ પણ એક વર્ગ ઉપર તેના વિરોધી વર્ગ દ્વારા અકથ્ય સતામણ ચાલી રહી હોય, અને જ્યાં સરકાર કે બીજા શુભેચ્છકેના કોઈ પણ પ્રયત્ન કારગત ન થતા હોય ત્યાં તે દરેક દુઃખીને પિતાના અંગત ચરિત્રબળ કે તપસ્યાબળથી રાહતને દમ કોણ ખેંચાવતું? એ તે બાપુજીની જીવતી અને અવિશ્રાન્ત કામ કરતી કરુણા જ હતી. બાપુજી. અમારા માટે કાંઈક કરશે જ એવી ખાતરી દરેક દુઃખીને દિલાસે આપતી. અને બાપુજીને દુખની મહાળી હારવાને પ્રયત્ન પણ કે અદ્ભુત ને આખલીમાં વર્તેલ કાળા કેરના અગ્નિને તેઓની કરુણા એક રીતે હારે તે કલકત્તામાં વર્તેલ હત્યાકાંડને બીજી રીતે. બિહારમાં સળગેલી હેળીને એક Page #547 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન રીતે શમાવે તે દિલ્હીના મહાદાવાનળને બીજી રીતે. આગમાં રહીને આગ બૂઝવવાના પ્રયત્નો ચાલુ હોય ત્યારે પણ પાકિસ્તાનના દૂર દૂરના ભાગમાં સળગી રહેલ વાળાને કેવી રીતે શમાવવી, એની સક્રિય વિચારણાઓ પણ એકસરખી ચાલતી હોય. આવું મહાકરૂણાનું વિરાટ દૃશ્ય શું જગતે કદી જોયું હતું? તેથી જ તે આજ બધા રડી રહ્યા છે, સહુને અનાથતા લાગે છે–પછી ભલે તે ગમે તે સમૃદ્ધ કે શર હોય, અગર નમ્ર સેવક કે મહાન અધિકારી હોય,–એમ લાગે છે કે જે કામ આપણા ગજાની બહારનું હતું અને છે, તે કામને એક જ માણસ પિતાની સૂઝથી પહોંચી વળ. આ લાગણું જ સૌને રડાવી રહી છે. હિંદુસ્તાનની બહારના સમજદાર લેકે પણ એમ માનતા કે આપણા વિશ્વશાંતિના પ્રયત્નો રેતી ઉપરના મહેલ જેવા છે. એ પ્રયત્ન પાછળ કઈ . નક્કર ભૂમિ નથી. વિશ્વશાન્તિ માટે જે નક્કર ભૂમિ જોઈએ તે કોઈને સમજાતી નથી અને સમજાય તો તે અવ્યવહારુ લાગતી, એવે વખતે આવી નક્કર ભૂમિકા સુઝાડનાર અને તેને એકલે હાથે વ્યવહારુ સિદ્ધ કરી બતાવનાર પુરુષને હિંદે જન્મ આપે છે, એ જ ક્યારેક કલેશકલહથી ટેવાયેલ માનવતાને સ્થાયી સમિતિના સંસ્કારે પૂરા પાડશે. આ આશાસ્તંભ પડે ત્યારે તેઓ કેમ જ રડે? અને આપણે જોઈએ છીએ કે હજી રુદન કરતાં કઈ થાકતું નથી. જે બાપુજી મહાન કરુણાની વિરાટ મૂર્તિ હોય તે તેમના વિયોગનું દુઃખ તેથી યે પણ વિરાટ હોય જ. આ ઉપરાંત બીજા કારણે પણ આપણા દુઃખમાં વૃદ્ધિ થાય છે. આપણે જાણતા હતા કે સેક્રેટિસની હત્યા ગ્રીકને હાથે થાય, ક્રાઈસ્ટની હત્યા ન્યૂ લેકેને હાથે થાય, પણ હિંદુ માનસ તે એમના જેવા મહાસંત કે ઋષિ કે તપસ્વીના ખૂનને વિચાર સુદ્ધાં કરી શકે નહિ. હિંદુ માનસના આવા ગૌરવથી આપણું મન ઉન્નત હતું. રાજલેભના કારણે અને બીજા કારણોએ હિંદુ જાતિમાં પણ અનેક ખૂન થયાં છે પણ કોઈ સાચા તપસ્વી કે સાચા સંતનું ખૂન તેના કટ્ટરમાં કટ્ટર વિરોધી હોય એવા હિંદુને હાથે કદી પણ થયું નથી. હિંદુ માનસમાં આવે જે ભવ્યતાને અને ધર્મને ઊંડે સંસ્કાર હતા તે સંસ્કારના લેપથી–તેને લાગેલ કલંકથી આખું હિંદુ માનસ જાણે શરમાઈ ગયું છે અને એ જ ઊંડી શરમ પણ તેનાં આંસુની વાટે જાણે વહી રહી છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ અધ્ય હિંદુ કલ્પના પ્રમાણે માનવતારૂપ પુરુષનું મુખ બ્રાહ્મણ. બ્રાહ્મણ મુખ બને તે એના ગુણને કારણે ક્યા ગુણે? શું ઘાતકતાના ? નહિ, નહિ, કદી નહિ. નરમેધ–પશુમેધ–ની પ્રાકૃત ભૂમિકામાંથી બ્રાહ્મણ ક્યારનો ય ઊંચે ચડ્યો હતો અને તેણે તે યજ્ઞમાં પિષ્ટમય પશુને સ્થાન આપી અહિંસાની ઉચ્ચ ભૂમિકા પણ સિદ્ધ કરી હતી. એણે સર્વમૂતે રસ્તાને પાઠ પણ સૌને શીખવવા માંડ્યો હતો. એ બ્રાહ્મણ સર્વ ભૂતોના હિતમાં દરેક રીતે રત થયે. હતો. એનું જીવન તન્મય થયું હતું. આવા બ્રાહ્મણત્વને કલંકિત કરનાર કોઈ એક પણ બ્રાહ્મણ વ્યક્તિમાં કે નાનામોટા તેવા વર્ગમાં કેમ સંચર્યો હશે? શું હિંદુત્વ અને બ્રાહ્મણત્વને હવે શતમુખ વિનિપાત શરૂ થયું હશે કે જેથી તે સર્વમૂતહિતે રતની જ હત્યાને સંકલ્પ કરે? મહાકરુણાનું અવસાન કરવાને સંકલ્પ પણ મહાન એ ખરું, પણ એ સંકલ્પ ક્રર અને કઠોર હોઈ અનાર્ય જ હોવાને. અને જો પુરુષના મુખસ્થાને વિરાજવા લાયક ગણાયેલ બ્રાહ્મણમાં અને તે પણ ચિત્તને પાવન કરવાની ખ્યાતિ પામેલ બ્રાહ્મણ વંશમાં તેવો અનાર્ય સંસ્કાર ઉદ્ભવે તે પછી હિંદુજાતિ અને બ્રાહ્મણશ્રેષ્ઠ માટે કયું સારું તત્વ બચવા પામ્યું ગણાય? આ વિચારથી પણ સમજદાર કકળી ઊઠે છે અને આંસુ ખાળી શકતા નથી. - હવે દિલાસે કોણ આપશે ?—એ જ એકમાત્ર આપણું ઝંખના છે. જે દિલાસો આપવા આવે તે જ દિલગીરી, ગમગીની અને શોકનો ભોગ બને છે. પ્રસન્ન વદને અને હિમ્મતભરેલ હૃદયે આવીને કોઈ આશ્વાસન આપે એવું નજરે નથી પડતું. ત્યારે પણ છેવટે બાપુજી જ પિતાના વિયેગથી કકળી ઊઠેલ દુનિયાને આશ્વાસન આપતા દેખાય છે. જાણે બાપુજી અદશ્ય રહી સહુને એકસરખી રીતે કહેતા ન હોય કે તમે શું મને નથી ઓળખે? અને એળખે હોય તે રડે છે કેમ? શું હું ક્યારે ય રડ્યો હતે? શું મેં તમને પ્રસન્ન વદને કર્તવ્ય કરવા અને મરી ફીટવા નથી કહ્યું? મેં જે તમને કહ્યું હતું તે જ જે મેં આચર્યું છે એમ તમને લાગતું હોય અને તમે મારા ઉપર એ જ વિશ્વાસ ધરાવતા હે તે પછી રડો. છે શાને? ગળગળા થાઓ છો શાને ? રડવું, દીન બનવું, અનાથતા અનુભવવી એ ગીતામાં કે કોઈ પણ ધર્મશાસ્ત્રમાં વર્ષે જ મનાયું છે, તે તમે મને શ્રદ્ધાંજલિ આપનાર બધા બહાદુર બને અને સત્ય તેમ જ કરુણાનું આચરણ કરવાના મૃત્યુંજયી યુદ્ધમાં ખપી જાઓ. Page #549 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીને જીવનધર્મ [૩] જેમ ગાંધીજી એક પણ હિંદીની આર્થિક, સામાજિક કે રાજકીય બાબતમાં ગુલામી સહી શકતા નથી અને તેથી જ તેઓ જેમ સમગ્ર હિંદની સ્વાતંત્ર્યસિદ્ધિ અર્થે જીવનમાં એક એક શ્વાસ લે છે, તેવી જ દેશની ગુલામી પ્રત્યે વૃત્તિ ધરાવનાર અને દેશની એકમાત્ર પૂર્ણ સ્વતંત્રતા માટે જ દીક્ષા લીધી હોય એવા બીજા પણ અનેક દેશનાયકે અત્યારે આ હિંદમાં જેલની બહાર અને જેલમાં છે. હિંદ બહારના મુલકે તરફ દૃષ્ટિપાત કરીને વિચારીએ તે પણ ગાંધીજીની જેમ પિતાપિતાના રાષ્ટ્રની સ્વતંત્રતા જતી ન કરવા, તેને સાચવવા તેમ જ વિસાવવાની આ નખશિખ લગનીવાળા ટેલિન, હિટલર, ચર્ચિલ કે ચાંગ કાઈ શૈક જેવા અનેક રાજપુરુષો, આપણી સન્મુખ ઉપસ્થિત થાય છે. તેમ છતાં હિંદ કે હિંદ બહારના બીજા કોઈ પણ નેતાનું જીવન આપણને તેના જીવનમાં કયો ધર્મ ભાગ ભજવે છે, એવો વિચાર કરવા પ્રેરતું નથી; જ્યારે ગાંધીજીની બાબતમાં તેથી સાવ ઊલટું છે. ગાંધીજીની પ્રવૃત્તિ ગ્રામ્ય ઉદ્યોગને પગભર કરવાની હોય કે પશુપાલન, ખેતીવાડી, ગ્રામ સુધરાઈ, સામાજિક સુધાર, કેમી એકતા કે રાજકીય સ્વતંત્રતા વિષેની હોય; તેઓ લખતા હોય કે બોલતા હેય, ચાલતા હેય કે બીજું કાંઈ પણ કામ કરતા હોય ત્યારે આપણે તેમની બધી જ પ્રવૃત્તિમાં લૌકિક લાભાલાભની દષ્ટિએ તેલ બાંધવા ઉપરાંત એક બીજ પણ રહસ્ય વિષે વિચાર કરવા પ્રેરાઈએ છીએ. અને તે રહસ્ય એટલે ધર્મનું કયો ધર્મ શકિત સીચે છે વિચારક પિતે ખરે ધાર્મિક હોય કે નહિ તેમ છતાં ગાંધીજીની જીવનકથા વાંચીને કે તેમનું જીવન પ્રત્યક્ષ નિહાળીને તેના મનમાં તેમના જીવનગત ધર્મ વિષે અનેક પ્રશ્નો ઉભવે છે. તે એમ વિચારે છે કે ચોવીસે કલાક પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે ડૂબેલ આ માણસનું જીવન ધાર્મિક હેઈ શકે કે નહિ ? અને જે ધાર્મિક હોય તે એના જીવનમાં ક્યા ધર્મને સ્થાન છે? ભૂખંડ ઉપરના બધા જ પ્રસિદ્ધ ધર્મોમાંથી કે ધર્મ એ પુરુષના જીવનમાં સંજીવની શક્તિ અપ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ સધાવી નિવૃત્તિમાં પ્રવૃત્તિનું રસાયન ઘળી રહ્યો છે? Page #550 -------------------------------------------------------------------------- ________________ અય, દરેક ધાર્મિક સમાજના અનુયાયીઓના સામાન્ય રીતે ત્રણ વર્ગ છે. પહેલે વર્ગ કટ્ટરપંથીઓને, બીજે દુરાગ્રહ ન હોય એવાઓને અને ત્રીજો તત્ત્વચિંતકેને. જૈન સમાજમાં પણ વત્તેઓછે અંશે આવા ત્રણ વર્ગો છે જ. જેમ કેઈ કટ્ટર સનાતની, કટ્ટર મુસલમાન કે કદર ક્રિશ્ચિયન ધર્મ તરીકે પિતે માનતા હોય તેવા પિતાપિતાના ધર્મના આચાર, વ્યવહાર કે માન્યતાના ઓખાને અક્ષરસઃ ગાંધીજીના જીવનમાં ન જોઈ નિશ્ચિતપણે એમ માની જ લે છે કે ગાંધીજી નથી ખરા સનાતની, ખરા મુસલમાન કે ખરા ક્રિશ્ચિયન. તેવી જ રીતે કટ્ટર જૈન ગાંધીજીના જીવનમાં જૈન આચાર કે જૈન રહેણુંકરણનું બેખું અક્ષરસઃ ન જોઈ પ્રામાણિકપણે એમ માને છે કે ગાંધીજી ભલે ધાર્મિક હેય પણ તેમના જીવનમાં જૈન ધર્મનું સ્થાન તો નથી જ, કેમકે તેઓ ગીતા, રામાયણ આદિ દ્વારા બ્રાહ્મણ ધર્મને જે મહત્વ આપે છે તેવું જૈન ધર્મને નથી જ આપતા. બીજો વર્ગ ઉપરનાં ખોખાં માત્રમાં ધર્મની ઈતિશ્રી માનતે ન હોઈ તેમ જ કાંઈક અંતર્મુખ ગુણ–દ અને વિચારક હોઈ ગાંધીજીના જીવનમાં પિતપોતાના ધર્મનું સુનિશ્ચિત અસ્તિત્વ જુએ છે. આ પ્રકૃતિનો વિચારક જે સનાતની હશે તે ગાંધીજીના જીવનમાં સનાતન ધર્મનું સંસ્કરણ જોશે, જે મુસલમાન કે ક્રિશ્ચિયન હશે તે તે પણ તેમના જીવનમાં પિતાના જ ધર્મની નાડ ધબતી જેશે. એવી જ રીતે આવું વલણ ધરાવનાર જૈન વર્ગ ગાંધીજીના જીવનમાં જૈન ધર્મના પ્રાણભૂત અહિંસા, સંયમ અને તપની નવેસર પ્રતિષ્ઠા જોઈ તેમના જીવનને જૈન ધર્મમય લેખશે. ત્રીજો વર્ગ જે અંતર્મુખ અને ગુણદર્શી હવા ઉપરાંત સ્વ કે પરના વિશેષણ વિના જ ધર્મના તત્વને વિચાર કરે છે તેવા તત્ત્વચિંતક વર્ગની દષ્ટિએ ગાંધીજીના જીવનમાં ધર્મનું અસ્તિત્વ તે છે જ પણ તે ધર્મ કેને-આ સંપ્રદાયને કે તે સંપ્રદાયને, એમ નહિ પણ તે સર્વ સંપ્રદાયના પ્રાણરૂપ, તેમ છતાં સર્વ સંપ્રદાયથી પર એવો પ્રયત્નસિદ્ધ સ્વતંત્ર ધર્મ છે. ભલે ગણ્યાગાંઠ્યા પણ આવા તત્વચિંતકે જૈન સમાજમાં છે, જેઓ ગાંધીજીના જીવનગત ધર્મને એક અસાંપ્રદાયિક તેમ જ અસંકીર્ણ એ ધર્મ માનશે, પણ તેને સાંપ્રદાયિક પરિભાષામાં જૈન ધર્મ માનવાની ભૂલ તે નહિ જ કરે. સંપ્રદાયને ધર્મ નથી કહ્યા વિના પણ વાચક એ સમજી શકશે કે આ સ્થળે ગાંધીજીના જીવન સાથે જૈન ધર્મના સંબંધને પ્રશ્ન પ્રસ્તુત હેવાથી હું એ મર્યાદા Page #551 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન બહાર અન્ય ધર્મોને અવલંબી ખાસ ચર્ચા કરી ન શકું. હું પોતે સ્વતંત્ર દૃષ્ટિથી એમ મક્કમપણે માનું છું કે ગાંધીજીના જીવનમાં ઊગેલે, વિકસેલ અને વ્યાપેલે ધર્મ એ કઈ આ કે તે સંપ્રદાયને ધર્મ નથી. પણ તે બધા સંપ્રદાયોથી પર અને છતાં બધા જ તાત્વિક ધર્મોના સારરૂપ છે કે જે તેમના પિતાના વિવેકી સાદા પ્રયત્નથી સધાયેલ છે. - ગાંધીજીને ધર્મ કઈ એક સંપ્રદાયમાં સમાત નથી, પણ એમના ધર્મમાં બધા સંપ્રદાય સમાઈ જાય છે, આ વિધાનને મધુકર દષ્ટાંતથી વધારે સારી રીતે સમજાવી શકાય. આંબલી અને આબા, બાવળ અને લીંબડ, ગુલાબ અને ચંપ જેવા એક બીજાથી વિરુદ્ધ રસ અને ગંધવાળાં પુષ્પ અને પત્ર ઉત્પન્ન કરનાર વક્ષે જ્યાં હોય ત્યાં ભ્રમર એ બધાંમાંથી જુદે જુદે રસ ખેંચી એક મધપૂડો તૈયાર કરે છે. મધુપટલની સ્થૂળ રચના અને તેમાં સંચિત થતા મધુરસમાં તે દરેક જાતનાં વૃક્ષોના રસનો ભાગ છે પણ તે મધ નથી હતું. આંબલીની પેઠે ખાટું કે આંબાની પેઠે ખાટું તૂરું. તે નથી હોતું લીંબડા જેવું કડવું કે નથી હોતું બાવળના રસ જેવું. તે નથી હોતું ગુલાબના રંગ કે સ્વાદવાળું અગર તે ચંપાના રંગ કે સ્વાદવાળું. મધ એ ત્યાં રહેલી વૃક્ષ-વનસ્પતિની સામગ્રીમાંથી નિષ્પન્ન ભલે થયું હોય પણ તેમાં મધુકરની ક્રિયાશીલતા અને પાચનશક્તિનો ખાસ હાથ હોય છે. મધુકર ન હોય અને બીજા કોઈ યંત્રથી કે બીજી રીતે તેમાંથી રસ ખેંચે તે તે બીજું ગમે તે હશે, છતાં તે મધુર તે નહિ જ હોય. જો કે એ મધ વિવિધ વૃક્ષ-વનસ્પતિઓના રસમાંથી તૈયાર થયેલું છે છતાં મધની મીઠાશ કે તેનું પથ્યપોષક તત્ત્વ એ એક વનસ્પતિમાં નથી. વિવિધ વનસ્પતિ–રસ ઉપર મધુકરની પાચક-શક્તિઓ અને ક્રિયાશીલતાએ જે અસર ઉપજાવી તે જ મધુરૂપે એક અખંડ સ્વતંત્ર વસ્તુ બની છે. તે જ રીતે ગાંધીજીના જીવનવહેણમાં જુદા જુદા ધર્મોતે ભલે આવીને મળ્યા હોય, પણ તે બધા તે પિતાનું નામરૂપ છોડી તેમના જીવનપટલમાં મધુરતમ રૂપે એક નવીન અને અપૂર્વ ધર્મસ્વરૂપમાં ફેરવાઈ ગયા છે. કારણ કે ગાંધીજીએ તે તે ધર્મનાં તત્વે પિતાના જીવનમાં ઉધાર લીધેલાં નથી કે આગંતુક તરીકે ગઠવ્યાં નથી. પણ એમણે એ તને પિતાના વિવેક અને ક્રિયાશીલતાથી જીવનમાં પચાવી તેમાંથી પરસ્પર કલ્યાણકારી એક નવું જ ધાર્મિક દૃષ્ટિબિંદુ નિપજાવ્યું છે. ગાંધીજી વેદોને માનશે પણ વેદાનુસારી ય નહિ કરે. તેઓ ગીતાને સાથ નહિ છોડે Page #552 -------------------------------------------------------------------------- ________________ અ. [ ૧૩ પણ તેમાં વિહિત શસ્ત્રદ્રારા દુષ્ટ દમનમાં નહિ માને. તે કુરાન ને આદર કરશે પણ કાઈ ને કાર નહિ માને. તે બાઈબલને પ્રેમધમ સ્વીકારશે પણ ધર્માંતરને સાવ અનાવશ્યક સમજશે. તે સાંખ્ય, જૈન અને બૌદ્ધોના ત્યાગને અપનાવશે પણુ જગતરૂપ મિથિલા કે માનવરૂપ મિથિલા દુઃખા ગ્નિથી દાઝી કે ખળી રહી હોય ત્યારે મહાભારત અને બૌદ્ધ જાતકના વિદેહજનકની પેઠે અગર તો જૈનેના નિમરાજર્ષિની પેઠે મારુ કશું જ ખળતું નથી ' એમ કહી એ મળતી મિથિલાને છેડી એકાન્ત અરણ્યવાસમાં નહિ જાય. જૈન વલણથી જુદી અહિંસા કેટલાકા એમ ધારે છે કે ગાંધીજીના નિરામિષ ભાજનને આગ્રહે એ એક જૈન સાધુ પાસેથી લીધેલ પ્રતિજ્ઞાનું પરિણામ છે અને તેમને અહિંસા વિષેના પાકા વિચાર શ્રીમદ્ રાયચંદની સાખતનું પરિણામ છે. તેથી ગાંધીજીના જીવનપથ મુખ્યપણે જૈન ધર્મ પ્રધાન છે. હું એ પ્રતિજ્ઞા અને સસની હકીકત કબૂલ રાખું છું, પણ , તેમ છતાં એમ માનું છું કે ગાંધીજીનું અહિંસાપ્રધાન વલણ એ અહિંસાના જૈન વલણથી જુદું જ છે. માંસત્યાગની પ્રતિજ્ઞા આપનાર કે લેવડાવનાર આજે જીવિત હોય તો તેઓ ગાંધીજીના નિરામિષ ભાજનના આગ્રહથી પ્રસન્ન જરૂર થાય પણ સાથે જ ગાંધીજીને એમ માનતા જુએ કે ગાય અને ભેંસ વગેરે પશુનુ દૂધ તેમનાં વાછરડાં કે પાડાંના મોઢેથી છીનવી પી જવું એ સ્પષ્ટ હિ'સા જ છે, તે તેઓ જરૂર એમ કહે કે આવી તે કાંઈ અહિંસા હાય ! શ્રીમદ્ રાયચંદ જીવિત હોય અને ગાંધીજીને અશસ્ત્રપ્રતિકાર કરતા જુએ તે સાચે જ તે પ્રસન્ન થાય, પણ જો તે ગાંધીજીને એવું આચરણ કરતા, માનતા કે મનાવતા જુએ કે જ્યારે કાઈ પશુ મરવાના અસહ્ય સોંકટમાં હાય, ખચાલ્યું અચે તેમ ન હેાય ત્યારે તેને ઇંજેકશન વગેરેથી પ્રાણમુક્ત કરવામાં પણ પ્રેમધમ અને અહિંસા સમાયેલ છે તે તેએ ગાંધીજીની માન્યતા અને આચરણને કદી જૈન-અહિંસા તો નહિ જ કહે. તે જ રીતે શ્રીમદ રાયચંદ હડકાયા કૂતરાને મારવાના વલણનું અગર ખેતીવાડીના નાશ કરનાર વાંદરાઓના વિનાશના વલણનું સામાજિક અહિંસાની દષ્ટિએ સમર્થન કરતા ગાંધીજીને ભાગ્યે જ જૈન–અહિ'સાના પોષક માને. ગાંધીજીના જીવનમાં સંયમ અને તપનું બહુ ઊંચું સ્થાન છે. જે જૈન ધર્મનાં ખાસ અંગ ગણાય છે. અનેકવિધ કડક નિયમાને પચાવી Page #553 -------------------------------------------------------------------------- ________________ ૧૪] ન અને ચિ'તન ગયેલ અને લાંખા ઉપવાસેાની હારમાળામાં નામ કાઢનાર ગાંધીજીના સંયમ અને તપને જૈન સંયમ કે તપરૂપે ભાગ્યે જ કાઈ માનશે. કાઈ પણ જૈન ત્યાગી સાધુ કરતાં બ્રહ્મચર્યનું સર્વદેશીય મૂલ્યાંકન વધારે કરવા છતાં જ્યારે ગાંધીજી કાઈનાં લગ્ન જાતે જ કરાવી નવદંપતીને આશીર્વાદ આપતા હશે, અગર તો કાઈ વિધવાને સૌભાગ્યનું તિલક કરાવતા હો કે કાઈના છૂટાખેડામાં સંમતિ આપતા હશે, ત્યારે હું ધારું છું કે ભાગ્યે જ કાઈ એવા જૈન હશે જે ગાંધીજીના બ્રહ્મચર્યને પૂર્ણ બ્રહ્મચર્ય માનવા તૈયાર હાય. ગાંધીજી ગમે તેટલા લાંબા ઉપવાસેા કરે પણ તે લીથુનું પાણી લે અગર તો તે ઉપવાસા આત્મશુદ્ધિ ઉપરાંત સામાજિક શુદ્ધિ અને રાજકીય પ્રગતિનું પણ અંગ છે એમ સાચા દિલથી માને-મનાવે ત્યારે એમના એ કિંમતી ઉપવાસાને પણ જૈને ભાગ્યે જ જૈનતપ કહેશે. અહિંસા અને સયમ તત્ત્વા પરંપરાગત જૈન ધર્મના ઉદાર દષ્ટિએ અભ્યાસ કરનાર પણ કાઈ વિચારક જ્યારે ગાંધીજીના જીવનધમ વિષે મુક્ત મને વિચાર કરે છે ત્યારે તે એટલું સત્ય સ્વીકારી લે છે કે ગાંધીજીના જીવનવ્યવહાર અહિંસા અને સયમનાં તત્ત્વો ઉપર પ્રતિષ્ઠિત છે અને પ્રામાણિકપણે જૈન ધર્મને આચરરનાર ભૂતકાલીન કે વર્તમાનકાલીન પુરુષોને આચાર-વ્યવહાર પણ અહિંસા સંયમમૂલક છે. આ રીતે તે તે વિચારક એમ માની જ લે છે કે જૈન ધર્મનાં પ્રાણભૂત અહિંસા, સંયમ અને તપ ગાંધીજીના જીવનમાં કામ કરી રહ્યાં છે. પણ આથી આગળ વધી જ્યારે તે વિચારક વિગતોને વિચાર કરે છે ત્યારે તેને ખરેખરી મૂંઝવણ ઊભી થાય છે. ગાંધીજીની અનેકમુખી પ્રવૃત્તિમાં તે જે રીતે અહિંસાના અમલ થતા જુએ છે, અને ઘણીવાર પરસ્પર વિરુદ્ધ દેખાય એવાં વિધાને તેમ જ આચરણા અહિંસાને નામે થતાં તે ગાંધીજીના જીવનમાં નિહાળી જૈન પરંપરામાં પ્રથમ માન્ય થયેલી અને અત્યારે પણ મનાતી આચરણાઓ સાથે સરખાવે છે ત્યારે તેનું ઉદ્દાર ચિત્ત પણ પ્રામાણિકપણે એવી શંકા કર્યા વિના રહી શકતું નથી કે જો સિદ્ધાંતરૂપે અહિંસા અને સયમનું તત્ત્વ એક જ હાય તો તે યથા ત્યાગી હાય એવા જૈનના જીવનમાં અને ગાંધીજીના જીવનમાં તદ્દન વિરાધીપણે કામ કેવી રીતે કરી શકે? વિચારકનો આ પ્રશ્ન નિરાધાર નથી. પણ જો એના સાચા ઉત્તર મેળવવા હાય તા આપણે કાંઈક વિશેષ ઊંડાણમાં ઊતરવું પડશે. Page #554 -------------------------------------------------------------------------- ________________ અધ્ય, દષ્ટિબિંદુનું સામ્ય જૈનધર્મનું દૃષ્ટિબિંદુ આધ્યાત્મિક છે, અને ગાંધીજીનું દૃષ્ટિબિંદુ પણ આધ્યાત્મિક છે. આધ્યાત્મિકતા એટલે પિતામાં રહેલ વાસનાઓની મલીનતા દૂર કરવી તે. બહુ પ્રાચીનકાળના તપસ્વી સતએ જોયું કે કામ, ક્રોધ, ભય આદિ વૃત્તિઓ જ મલીનતાનું મૂળ છે અને તે જ આત્માની શુદ્ધતાને હણે છે, તેમ જ શુદ્ધતા મેળવવામાં વિ નાખે છે. તેથી તેમણે એ વૃત્તિઓના ઉમૂલનને માર્ગ લીધે. એવી વૃત્તિઓનું ઉમૂલન કરવું એટલે કે પિતામાં રહેલ દેને દૂર કરવા. એવા દે તે હિંસા અને તેને પિતામાં સ્થાન લેતા રોકવા તે અહિંસા. એ જ રીતે એવા દોષમાંથી ઉદ્ભવનારી પ્રવૃત્તિઓ તે હિંસા અને એવી પ્રવૃત્તિઓને ત્યાગ તે અહિંસા. આમ અહિંસાને મૂળમાં દેત્યાગરૂપ અર્થ હોવા છતાં તેની સાથે તમૂલક પ્રવૃત્તિઓને ત્યાગ એ બીજો અર્થ પણ સંકળાઈ ગયે. જેઓ પોતાની વાસનાઓ નિર્મૂળ કરવા ઈચ્છતા હોય તેઓ એવી વાસનાઓને જેમાં જેમાં સંભવ હોય એવી પ્રવૃત્તિઓને પણ ત્યાગ કરતા. આ સાધના કંઈ સહેલી ન હતી. તેવી લાંબી સાધના માટે અમુક દુન્યવી પ્રપોથી મુક્ત થવું અનિવાર્ય હતું; એટલે દુન્યવી પ્રવૃત્તિઓથી અલગ થઈ આધ્યાત્મિક સાધના કરવાની પ્રથા પડી. દેખીતી રીતે જ આ સાધનાનો હેતુ મૂળમાં દેષોથી નિવૃત થવાનો અને ગમે તે પ્રસંગે પણ દોષોથી અલિપ્ત રહી શકાય એટલું બળ કેળવવાનો હતે. અહિંસાની પ્રાથમિક અને મુખ્ય નિવૃત્તિ સિદ્ધ કરવા જે જે સંયમના અને તપના બીજા અનેક પ્રકારે અસ્તિત્વમાં આવ્યા તે બધા મોટે ભાગે નિવૃત્તિલક્ષી જ જાયા અને તેથી અહિંસા, સંયમ કે તપની બધી વ્યાખ્યાઓ મોટે ભાગે નિવૃત્તિલક્ષી ઘડાઈ. બીજી બાજુ આધ્યાત્મિક શુદ્ધિની સાધના માત્ર વ્યક્તિગત ન રહેતાં તેણે સંધ અને સમાજમાં પણ સ્થાન લેવા માંડયું. જેમ જેમ તે સંધ અને સમાજના જીવનમાં પ્રવેશતી ગઈ તેમ તેમ તે વિસ્તરતી ગઈ, પણ ઊંડાણ ઓછું થતું ગયું. સંધ અને સમાજમાં એ સાધનાને પ્રવેશ કરવા અને ટકાવવા માટે અહિંસા, સંયમ અને તપના અર્થે નવેસર વિચારાયા અને તેમાં જે મૂળગત શક્યતા હતી તે પ્રમાણે વિકાસ પણ થશે. • જૈન પરંપરા અને બૌદ્ધ ધર્મ દીર્ધ તપસ્વી મહાવીરનું જીવન જેટલું વધારે નિવૃત્તિલક્ષી હતું તેટલું જ તેમના સમકાલીન તથાગત બુદ્ધનું ન હતું. જો કે બન્ને પિતાની અહિંસાને Page #555 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન સમાજગત કરવા યત્નશીલ હતા. બુદ્ધ પિતાના જીવનમાં અહિંસા અને સંયમ પૂરેપૂરાં વણ્યાં હતાં અને છતાંય તેમણે અહિંસા અને સંયમનો અર્થ લંબાવી પ્રવૃત્તિ દ્વારા વ્યાવહારિક લેકસેવાનાં બીજ પણ નાખ્યાં. આ બાબતમાં જૈન પરંપરા બૌદ્ધ પરંપરા કરતાં કાંઈક પછાત રહી, અને તેમાં સંજોગબળે પ્રવૃત્તિનું પરિમિત તવ દાખલ થયા છતાં નિવૃત્તિનું જ રાજ્ય મુખ્યપણે રહ્યું. બુદ્દે પિતાના જીવન અને ઉપદેશ દ્વારા જે લેખસંગ્રહનાં બીજે નાખ્યાં હતાં તે આગળ જતાં મહાયાનરૂપે વિકાસ પામ્યાં. મહાયાન એટલે બીજાઓના લૌકિક અને લકત્તર કલ્યાણ માટે પિતાની જાતને ગાળી નાખવાની વૃત્તિ–બીજી બાજુ આ મહાયાની ભાવનાનાં પ્રબળ મેજાને લીધે કે સ્વતંત્રપણે પણ કઈ સાંખ્યાનુયાયી દીર્ઘદર્શ વિચારકે વાસુદેવ ધર્મ, જે તે વખતે ઠીક ઠીક પ્રતિષ્ઠા પામ્યું હતું અને વિસ્તરત જતો હતો તેને કેન્દ્રસ્થ બનાવી અત્યાર લગી ચાલ્યા આવતા પ્રવૃત્તિ અને નિવૃત્તિના સંધર્ષનું સમાધાન કરી એમ સ્થાપ્યું કે કોઈ પણ સમાજગામી ધર્મ દુન્યવી નિવૃત્તિ બાહ્યનિષ્ક્રિયતા ઉપર ટકી ન શકે. ધર્મ-જીવન વાતે પણ પ્રવૃત્તિ અનિવાર્ય છે અને સાથે સાથે એણે એમ પણ સ્થાપ્યું કે કઈ પણ પ્રવૃત્તિ સમાજને ત્યારે જ હિતાવહ નીવડે જે તે વૈયક્તિક વાસનામૂલક ન હોઈ સ્વાર્થથી પર હોય. નિવૃત્તિલક્ષી આચાર - અહિંસા અને બીજા તબૂલક બધા આચારેની પહેલી ભૂમિકા નિવૃત્તિલક્ષી હેવાથી તેની વ્યાખ્યાઓ પણ નિવૃત્તિલક્ષી જ હતી. જે કાળક્રમે બૌદ્ધ પરંપરા અને વાસુદેવ પરંપરાને પ્રભાવે પ્રવૃત્તિલક્ષી તેમ જ લોકસંગ્રહપરાયણ બની. અહિંસાને અર્થે માત્ર અભાવાત્મક ન રહેતાં તેમાં વિધાયક પ્રવૃત્તિ બાજુ પણ ઉમેરાઈ. ચિત્તમાંથી રાગદ્વેષ દૂર કર્યા પછી પણ જે તેમાં પ્રેમ જેવા ભાવાત્મક તત્ત્વને સ્થાન ન મળે તો તે ખાલી પડેલું ચિત્ત પાછું રાગદેષનાં વાદળોથી ઘેરાઈ જવાનું, એમ સિદ્ધ થયું. તે જ રીતે માત્ર મૈથુનવિરમણમાં બ્રહ્મચર્યને પૂર્ણ અર્થ ન મનાતાં તેને અર્થ વિસ્તર્યો અને એમ સિદ્ધ થયું કે બ્રહ્મમાં એટલે કે સર્વ ભૂતેમાં પિતાને અને પિસ્તામાં સર્વ ભૂતેને માની આત્મખમ્મમૂલક પ્રવૃત્તિ કરવામાં રચ્યાપચ્યા રહેવું તે જ ખરું બ્રહ્મચર્ય. આ અર્થમાંથી મિત્રી, કરુણા વગેરે ભાવનાઓને અર્થ પણ શ્રી. સંપૂર્ણાનંદજી તેમના છેલ્લા પુસ્તક “ચિદિલાસમાં કરે છે તેમ વિસ્તર્યો અને તે બ્રહ્મવિહાર ગણુઈ મૈથુનવિરમણ એ તે આવા ભાવાત્મક બ્રહ્મચર્યનું અંગ બની રહ્યું. Page #556 -------------------------------------------------------------------------- ________________ અર્થ છે, T૧૭ જ્યારે નિવૃત્તિગામી વ્યાખ્યાઓ પ્રવૃત્તિ પર પણ થવા લાગી ત્યારે એ પ્રભાવથી જૈન પરંપરા છેક જ અલિપ્ત તે રહી શકી નહિ, પણ તેમાં સાધુ સંસ્થાના બંધારણે અને બીજાં અનેક બળેએ એ ભાગ ભજવ્યું કે જૈન પરંપરાને વ્યવહાર મુખ્યપણે નિવૃત્તિગામી જ રહ્યો, અને શાસ્ત્રની વ્યાખ્યાઓ પણ લગભગ નિવૃત્તિપિષક જ રહી. જો કે ઈતિહાસ સમાજને જુદી રીતે ઘડી રહ્યો હતો અને તે જૈન પરંપરાના વ્યવહારમાં તેમ જ શાસ્ત્રીય વ્યાખ્યાઓમાં ફેરફાર માગતા હતા, છતાં એ કામ આજલગી અધૂરું જ રહ્યું છે. સંસ્કારની અસર - જ્યારે કોઈ વિચારક જૈન પરંપરાના આચાર-વિચારનું અનુસરણ કરે છે અને જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરે છે ત્યારે તેના મન ઉપર હજારે વર્ષ પહેલાં ઘડાયેલ એ નિવૃત્તિ પ્રેરક ધોરણ અને વ્યાખ્યાઓના સંસ્કાર એટલા બધા સટ પડે છે કે તે તેને ભેદી ભાગ્યે જ વિચાર કરી શકે છે. સિદ્ધાંત એક જ હોય પણ તે સંજોગે પ્રમાણે કેવી રીતે અનેક મુખે કામ કરે છે એ તત્ત્વ સમજવું તે સ્થિતિમાં અધરું થઈ પડે છે. ગાંધીજીને આધ્યાત્મિકતા સિદ્ધ કરવી છે. તેની ભૂમિકારૂપે તેમણે પિતાના જીવનમાં અહિંસા વગેરે તને સ્થાન આપ્યું છે. પણ તેમનું દૃષ્ટિબિંદુ મહાયાનમાગ હોઈ તેઓ બીજાને સુખી જોયા સિવાય પિતાને સુખી માની શકતા નથી. ગાંધીજીનું દૃષ્ટિબિંદુ મહાયાની અને તેમાં અહિ સાનું તત્વ ઉમેરાયું એટલે સ્વાભાવિક રીતે જ તેમનું જીવન લોકકલ્યાણ તરફ વળ્યું અને તેમની આધ્યાત્મિક શુદ્ધિની દૃષ્ટિએ તેમને અનાસક્ત કર્મંગ સૂઝાડ્યો. તેમનામાં મૂળથી જ અહિંસાના સંસ્કાર ઓતપ્રેત હતા એટલે તેમણે પિતાની અહિંસાને પ્રવૃત્તિનાં બધાં જ ક્ષેત્રોમાં વહેતી મૂકી. ગીતાના અનાસક્ત કર્મવેગ પ્રમાણે જીવન ઘડવા મંથન શરૂ કર્યું અને છતાંય તેમણે ગીતાના સશસ્ત્ર પ્રતિકારને ટાળવા ભગીરથ પ્રયત્ન પણ કર્યો. ઉપરની ચર્ચા એટલું જાણવા માટે બસ થશે કે જેની પરંપરા સામાજિક બની છતાં તેના ધર્માનું વલણ અહિંસાની પ્રાથમિક ભૂમિકારૂપ નિવૃત્તિલક્ષી જ રહ્યું છે. જ્યારે ગાંધીજીને અહિંસાધર્મ આત્મલક્ષી અને સમાજલક્ષી હોઈ તેમાં દુન્યવી નિવૃત્તિને આગ્રહ સંભવી જ શક્તિ નથી. સમાજના પ્રેમ અને શ્રેય અર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવી-એ વિશાળ ભાવના જ તેમને અનેક પ્રકારના પરસ્પર વિરોધી તેવાં વિધાને કરવા Page #557 -------------------------------------------------------------------------- ________________ ૧૮] દર્શન અને ચિંતન પ્રેરે છે, જે કે વસ્તુતઃ તે અવિરેધી જ ગણી શકાય. ગાંધીજીએ જૈન પરંપરાને માન્ય એવી નિવૃત્તિપક્ષી દેખાતી અહિંસા અપનાવી છે ખરી, પણ તેમણે પોતાના સર્વ કલ્યાણકારી સામાજિક ધ્યેયની સિદ્ધિ અર્થે તે અહિંસાના અર્થને એટલે બધો વિસ્તાર કર્યો છે કે આજની સ્થિતિમાં ગાંધીજીને અહિંસા ધર્મ એ એક પિતાને જ અહિંસા ધર્મ બની ગયું છે. એ જ રીતે આ દેશ અને પરદેશની અનેક અહિંસાવિષયક માન્યતાઓને તેમણે પિતાના લક્ષની સિદ્ધિને અનુકૂળ થાય એવી રીતે જીવનમાં વણું છે અને તે જ તેમને સ્વતંત્ર ધર્મ બની તેમની અનેકમુખી પ્રવૃત્તિઓનાં દ્વાર ખુલ્લાં કરે છે. આ દૃષ્ટિએ વિચારતાં એમ કહેવું જ પડે કે ગાંધીજીના જીવનમાં જૈન ધર્મ એના મૂળ અર્થ કે પારિભાષિક અર્થમાં નથી જ. એ રીતે એમ પણ કહી શકાય કે તેમના જીવનમાં બૌદ્ધ કે બીજા કોઈ ધર્મો તેના સાંપ્રદાયિક અર્થમાં નથી જ અને છતાં તેમના જીવનમાં જે જાતને ધર્મ સક્રિયપણે કામ કરી રહ્યા છે તેમાં બધા જ સાંપ્રદાયિક ધર્મોને યોગ્ય રીતે સમથે છે. મહાન આત્મા ગાંધીજી આપણા જેવા જ એક માણસ છે. પણ તેમનો આત્મા મહાન કહેવાય છે અને વસ્તુતઃ મહાન સિદ્ધ થયે છે; અહિંસા ધર્મના લોકાભ્યયકારી વિકાસને લીધે જ. ગાંધીજીને એક વાટકી ઉટકવાના કામથી માંડી મોટામાં મોટી સલ્તનત સામે ઝુંબેશ ઉઠાવવાની પ્રવૃત્તિ કરવી પડી ન હોત અથવા તો એ પ્રવૃત્તિમાં અહિંસા, સંયમ અને તપને વિનિયોગ કરવાની સૂઝ પ્રકટી ન હોત તે તેમને અહિંસાધર્મ કદાચ પેલી નિર્માસ ભજનની પ્રતિજ્ઞા જેવી મર્યાદાઓના અક્ષરસઃ પાલનની બહાર ભાગ્યે જ આવ્યું હોત. એ જ રીતે ધારે કે કઈ સમર્થતમ જૈન ત્યાગી હોય અને તેના હાથમાં સમાજની સુવ્યવસ્થા સાચવવા અને વધારવાનાં સૂત્ર સપાય, તેથી આગળ વધીને કહીએ તે તેને ધર્મપ્રધાન રાજતંત્ર ચલાવવાની સત્તાનાં સૂત્રો સંપવામાં આવે તે તે પ્રામાણિક જૈન ત્યાગી શું કરે? જે ખરેખર એ વારસામાં મળેલ જૈન અહિંસાને વિકાસ કર્યા સિવાય કાંઈ જવાબદારીઓ લેવા ઈચ્છે છે તે નિષ્ફળ જ નીવડે. કાં તે તેણે એમ કહેવું રહ્યું કે મારાથી સમાજ અને રાજ્યની તંત્રસુધારામાં ભાગ લઈ ન શકાય; અને જે તે પ્રતિભાશાળી તેમ જ ક્રિયાશીલ હોય તે તે બધાં સોંપાયેલાં સૂવે હાથમાં લઈ તેને અમલમાં મૂકવા પ્રયત્ન કરે. આ પ્રયત્નનું પરિણામ એક જ આવી શકે Page #558 -------------------------------------------------------------------------- ________________ અર્થ [૧૯ અને તે એ કે જૈનપરંપરાના એક માત્ર નિવૃત્તિ પ્રધાન સંસ્કારને બદલી તે અહિંસાની એવી વ્યાખ્યા કરે, સર્વ વિકસાવે કે જેથી તેમાં ગમે તેટલું સમાજલક્ષી અને વ્યાવહારિક પરિવર્તન છતાં અહિંસાનો મૂળ આત્મા જે વાસનાઓનો ત્યાગ અને સગુણને વિકાસ તે સુરક્ષિત રહી શકે. ગાંધીજીને ધર્મ નવીન છે જે કોઈ પણ સાધક માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નિત્યનવા ઊભા થતા કોયડાઓનો ઉકેલ ધાર્મિક દૃષ્ટિથી કરવા ઈચ્છે છે તે સહેલાઈથી ગાંધીજીના જીવનધર્મની દિશા જાણી શકે. તેથી જ હું માનું છું, કે ગાંધીજીનો જીવનધર્મ જીવંત અને નવીન છે. નવીન એટલે તે જૂના ઉપર અભૂતપૂર્વ મહેલ છે. એ જ કાગળ, એ જ પીંછી અને એ જ રંગ છતાં તે અદષ્ટપૂર્વ ચિત્ર છે. સારેગમનાં એ જ સ્વરેનું અભૂતપૂર્વ સંગીત છે. અંગે કે અવયવ એ જ છતાં એ અપૂર્વ તાંડવ અને અલૌકિક નૃત્ય છે; કારણ કે ગાંધીજીની દૃષ્ટિમાં આ લેક અને પરલોક વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે. તેમને મનુષ્ય જીવનરૂપ કે બળતી મિથિલાની અંદર જ રહી તેની આગ શિમાવવાના પ્રયત્નમાં જ પારલૌકિક નરકયંત્રણ નિવારવાનો સંતોષ છે, અને માનવજીવનમાં જ સ્વર્ગ કે મોક્ષની શક્યતા સિદ્ધ કરવાની તાલાવેલી છે. Page #559 -------------------------------------------------------------------------- ________________ બન્ને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ [૪] ગાંધીજી ‘મહાત્મા’ લેખાયા. કારણ તેમનું જીવન મહત હતું. જેનું જીવન જ મહત્વ હોય તેનું મૃત્યુ પણ મહત્ જ હોવાનું. ગાંધીજીનું જીવન મહત શા માટે ? એ પ્રશ્નનો ઉત્તર એક જ છે અને તે એ કે બાલ્યકાળથી ઠેઠ મૃત્યુની ઘડી સુધી એકમાત્ર પ્રેમવૃત્તિ, સત્ય અને બીજાનું ભલું કરવાની વૃત્તિ તેમ જ પ્રવૃત્તિ જ અખંડપણે તેમ જ ઉત્તરોત્તર વિકસિત રૂપમાં અને વધારે ને વધારે વ્યાપક રૂપમાં સેવી છે. બુદ્ધના મૃત્યુ વખતે લેકમાં શોક વ્યાપેલો, પણ એ શેક મેટે ભાગે તેમના અનુગામી ભિક્ષુગણ તેમ જ ગૃહસ્થવર્ગ પૂરતો હતો એમ કહી શકાય. મહાવીરના નિર્વાણ વખતે વ્યાપેલ શેક પણ એ જ કોટિનો હતો. અલબત્ત, તે વખતે અત્યારના જેવા સમાચાર ફેલાવવાનાં સાધનો ન હતાં. ગાંધીજીના મૃત્યુસમાચાર અત્યારનાં સાધનને લીધે વિશ્વવ્યાપી બન્યા છે એ એક જ કારણ વિશ્વવ્યાપી શકતું નથી. પણ એમનું અંતર અને બાહ્યજીવન એવું વિશ્વવ્યાપી બની ગયેલું કે તે સ્થળ દેહે ગમે ત્યાં રહેતા હોય છતાં દુનિયાના દરેક ભાગમાં તેમને સંદેશ એકધારે પહોંચી જતે અને ભણેલ કે અભણ, આ ધર્મના કે તે ધર્મના, આ કામના કે તે કામના, આ દેશના કે તે દેશના દરેક માનવી ગાંધીજી વિષે એટલું તે માની જ લેતા કે તેઓ જે કહે છે, જે સંદેશ આપે છે તે તેમના આચરણનું પરિણામ છે. સૌને એકસરખે વિશ્વાસ એ જ કે ગાંધીજી વિચારે કાંઈ બેલે કાંઈ અને કરે કાંઈ એવા નથી અને નથી જ. વિશ્વહૃદયમાં ગાંધીજીની પ્રતિષ્ઠા કેવળ ઉપરના કારણે જ હતી. તેઓ સૌના હૃદયના રામ બની ગયા તે માત્ર સત્યનિષ્ઠા અને કરુણાત્તિને કારણે. તેથી જ આપણે ગાંધીજીના જીવનને મહત કહીએ છીએ. ગશાસ્ત્રમાં કહ્યું છે કે ચિત્ત રૂપ નદીને પ્રવાહ બન્ને બાજુએ વહે છે. તે કલ્યાણ તરફ વહે અને અકલ્યાણ તરફ પણ વહે. ગશાસ્ત્રના આ કથનને પુરાવો આપણા દરેકનો રેજિદે અનુભવ છે. ગાંધીજી આપણું જ જેવા અને આપણું મહિલા સાધારણ માનવી, પણ એમના ચિત્તને પ્રવાહ Page #560 -------------------------------------------------------------------------- ________________ [ર અર્થ, કેવળ એક જ બાજુએ વહ્યો છે એ વિશ્વવિદિત બીના છે અને તે એક બાજુ પણ માત્ર કલ્યાણની જ. ગાંધીજીએ પિતાની સમગ્રશક્તિનો પ્રવાહ લેકકલ્યાણને માર્ગે જ વાળ્યો છે. આ માટેની તૈયારી કરવા ગાંધીજી નથી ગયા કઈ મઠમાં કે નથી ગયા કેઈ જંગલમાં કે પર્વતની ગુફામાં. મનના સહજ અગામી વલણ તેમ જ અકલ્યાણુગામી સંસ્કારેના વહેણને ઊર્ધ્વગામી વલણમાં અને એક માત્ર કલ્યાણગામી પ્રવૃત્તિના વહેણમાં ફેરવી નાખવા એ કામ નથી શરાને માટે સહેલું કે નથી સત્તાધારીને માટે સહેલું. એ કામ ભલભલા સાધકેની પણ કસોટી કરાવે તેવું અઘરું છે. પરંતુ ગાંધીજીની સત્ય તેમ જ પ્રેમની અનન્ય નિષ્ઠા અને સત્યપ્રેમમય ઈશ્વર ઉપરની અચળ શ્રદ્ધાએ તેમને માટે એ કામ તદ્દન સહેલા જેવું કરી નાખ્યું હતું. તેથી જ ગાંધીજી સૌને એકસરખી રીતે ભારપૂર્વક કહેતા કે હું તમારામાં જ છું અને હું જે કરું છું કે કરી શક્યો છું તે સ્ત્રી-પુરુષ, યુવા વૃદ્ધ સૌને માટે (તેઓ ધારે તે) સુકર છે. ગાંધીજી માત્ર વિવેક અને પુરુષાર્થ ઉપર જ ભાર આપતા. એમને ઈશ્વર એમાં જ સમાઈ જતે. દરેક માનવમાં વિવેક અને પુરુષાર્થનાં બીજ હોય જે તેથી દરેક માનવ ઈશ્વર અને બ્રહ્મરૂપ છે. ગાંધીજી દરેકના આત્મામાં વસતા એવા જ સચ્ચિદાનંદમય અંતર્યામીને પિતાના વર્તન અને વિચારથી જાગૃત કરવા રાતદિવસ મથતા અને તેમાં જ અખંડ આનંદ અનુભવતા. માણસ સુમાર્ગને અનુસરે કે નહિ પણ તેના મનમાં એક અથવા બીજી રીતે સુમાર્ગની પ્રતિષ્ઠા તો હોય જ છે. તેથી ગાંધીજીના સન્માર્ગ– દર્શનને ન અનુસરનાર પણ-અને ઘણીવાર તેથી સાવ ઊંધું ચાલનાર પણ– તેમના આ વલણ તરફ આકર્ષાત અને એક અથવા બીજી રીતે ગાંધીજીને પ્રશંસક બની જતું. તેથી કરીને આપણે કહી શકીએ કે બીજી કોઈ પણ વિભૂતિના જીવને માનોના હૃદયમાં સ્થાન મેળવ્યું હોય તે કરતાં વધારેમાં વધારે માણસના હૃદયમાં ગાંધીજીના જીવને સ્થાન મેળવ્યું હતું. આવા સ્થાનને લીધે જ લેકાએ તેમને મહાન આત્મા કહ્યા અને તેમનું જીવન મહત લેખાયું. ભૂતકાળના ઈતિહાસમાં કે આ નવયુગના ઈતિહાસમાં એવો કોઈ દાખલ છે કે જેમાં તેના મૃત્યુ વખતે જ ગાંધીજીના મૃત્યુથી કકળી ઊઠેલી વિશ્વજનતાને દશમે ભાગ પણ હૃદયથી કકળી ઊઠ્યો હોય? કેટલાક પ્રજાપ્રિય રાજા, રાષ્ટ્રનેતા અને લે કપ્રિય સંત ચાલ્યા ગયા ત્યારે તેમના માટેનો શેક Page #561 -------------------------------------------------------------------------- ________________ રર] દર્શન અને ચિંતન અમુક ભાગ પૂરતો જ હતો; અને કેટલીક વખતે તે તે ઔપચારિક પણ હોય. પરંતુ ગાંધીજીની મૃત્યુકથા જ સાવ નિરાળી છે. દુનિયામાં એકેએક ભાગમાં વસતી જનતાના સાચા પ્રતિનિધિઓએ ગાંધીજીના મૃત્યુ ઉપર આંસુ સાર્યા છે અને અત્યારે પણ ગાંધીજીની જીવનગાથા મનમાં આવતાં જ કે કાને પડતાં જ કરોડો માણસો આંસુ ખાળી શકતા નથી. તેથી જ ગાંધીજીનું મૃત્યુ જીવનના જેટલું જ મહાન છે એમ કહી શકાય. ગીતા એ દુનિયાના ધર્મગ્રંથોમાં એક અદ્ભુત અને અપૂર્વ ગ્રંથ છે. તેને રચનાર વ્યક્તિ પણ તેવી જ અભુત અને આર્ષદૃષ્ટિવાળી હોવી જોઈએ. જેના મુખમાંથી ગીતાને ઉપદેશ આપવામાં આવ્યું છે તે કલ્પનામૂર્તિ કે ઐતિહાસિક કૃષ્ણ પણ અદ્ભુત વ્યક્તિ છે એમાં શંકા નથી. ગાંધીજીને સાચી રીતે ઓળખનાર કોઈ પણ એટલું તે સમજી શકે તેમ છે કે ગીતાને તેના આધ્યાત્મિક અને વ્યાવહારિક અર્થમાં જેટલે અંશે ગાંધીજીએ જીવનમાં પચાવી હતી તેટલે અંશે ગીતાને પચાવનાર વ્યક્તિને શોધી કાઢવાનું કામ બહુ અઘરું છે. ગીતામાં કર્મવેગનું જ પ્રતિપાદન છે. આ મુદ્દાનું સમર્થન લેકમાન્ય તિળક કરતાં વધારે સચેટ રીતે બીજા કોઈએ કર્યું હોય તે તે હું જાણતો નથી; પણ એ અનાસક્ત કર્મવેગનું પચાસથી વધારે વર્ષો લગી સતત અને અખંડ પરિપાલન ગાંધીજીએ જ કરી બતાવ્યું છે. તેમણે ગીતાના કર્મવેગનું સમર્થન જેટલે અંશે જીવન જીવીને કર્યું છે તેટલે અંશે ગ્રંથ લખીને નથી કર્યું. ગીતાના અનાસક્ત કગમાં બે બાજુઓ સમાય છે. લેકજીવનની સામાન્ય સપાટી ઉપર રહીને તેને ઉન્નત કરવાની લેકસંગ્રહકારી વ્યવહાર બાજુ, અને ત્રણે કાળમાં એકસરખાં ટકી શકે એવાં શાશ્વત મૂલ્ય ધરાવનાર સત્ય, અહિંસા, અને ઈશ્વરનિષ્ઠા જેવાં તત્ત્વોને સ્પર્શીને જ જીવન જીવવાની પારમાર્થિક બાજુ. ગાંધીજીનું જીવન શરૂ થયું તે, એ પારમાર્થિક સત્યને આધારે, અને તે ઉત્તરોત્તર વધારે ને વધારે વિકસતું, ફેલાતું અને નવપલ્લવિત થતું ગયું તે વ્યાવહારિક બાજુ કે વ્યાવહારિક સત્યને અવલંબીને. ગાંધીજીના કોઈ પણ જીવન-કૃત્યને લઈને આપણે વિચાર કરીએ તે એ તરત જ દીવા જેવું દેખાઈ આવે છે કે તેઓના એ કેએક કત્યમાં પારમાર્થિક અને વ્યાવહારિક સત્ય બન્નેનો સહજ અને અવિભાજ્ય સમન્વય હતા. તેઓ કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ બાબત લઈને કામ કરતા હોય ત્યારે તેમાં પારમાર્થિક સત્ય હોવાનું જ, અને તે પારમાર્થિક સત્યને તેઓ એવી રીતે વ્યવહારની સપાટીમાં મૂકતા કે સત્ય માત્ર શ્રદ્ધાને વિષય અગર પૂજાને વિષય ન રહેતાં બુદ્ધિને અને આચરણને Page #562 -------------------------------------------------------------------------- ________________ અધ્ય [૨૩ વિષય પણ બની જતું. જેમ જેમ ગાંધીજી પારમાર્થિક સત્યને આધારે વ્યાવહારિક ક્ષેત્રે વધારે ને વધારે ખેડતા ગયા, જેમ જેમ તેમની સામે કઠણ અને કઠણતર વ્યાવહારિક સમસ્યાઓ આવતી ગઈ, ધર્મ, કેમ, સમાજ, અર્થશાસ્ત્ર, રાજકારણ-આવા અનેક વિષેની જમાનાજની જટિલ સમસ્યાઓ ઉકેલવાને ભાર તેમના ઉપર આવતે ગમે તેમ તેમ તેમને પોતાના જીવનના ઊંડાણમાંથી પારમાર્થિક સત્યની મંગળમય અને કલ્યાણકારી બાજુએ વધારે ને વધારે બળ આપ્યું. એ બળ જ ગાંધીજીનું અમેઘ બળ હતું. ગાંધીજી ગમે તેવા ક્ષીણ હોય કે તપસ્યાથી કૃશ હોય ત્યારે પણ તેમના જીવનમાંથી જે આશ્ચર્યકારી તેજ અને બળ સ્ફરતું તેને સમજવાનું કામ કોઈને માટે પણ સહેલું નહતું. તે બળ અને તેજ તેમના પારમાર્થિક સત્ય સાથેના તાદાભ્યનું જ પરિણામ હતું. એમની વાણું કે એમની લેખિનીમાં, એમની પ્રવૃત્તિ કે એમની દેહસ્કૃતિમાં એ જ પારમાર્થિક સત્ય પ્રકાશતું. ગાંધીજીના અનુયાયી ગણાતા માણસો પણ ગાંધીજીના જેવી જ દુન્યવી અને વ્યાવહારિક પ્રવૃત્તિ કરતા, પણ તેમને બધાને એમ લાગ્યા જ કરતું કે તેમના જીવનમાં ગાંધીજીનું તેજ નથી. આમ શા માટે ? એનો ઉત્તર ગાંધીજીની પારમાર્થિક સત્ય સાથેની પિતાના જીવનની વધારે ઊંડી એકરૂપતામાંથી મળી જાય છે. આવી એકરૂપતાએ દુન્યવી લેકજીવનનાં ઘણાં પાસાને સુધાર્યા છે, ઉન્નત કર્યા છે. આ બીના આપણને જેટલી વિદિત છે. તે કરતાં વધારે પ્રમાણમાં હવે પછીની પેઢીઓને વિદિત થશે. પ્રકૃતિનું તત્ત્વ જ એવું છે કે તેનું લેલક માત્ર એક જ દિશામાં નથી થતું. જ્યારે તે કઈ એક છેડા તરફ મૂકે છે ત્યારે તેની તદ્દન સામેની વિરુદ્ધ બાજુએ તેનાં આંદોલન શરૂ થાય છે. ગાંધીજીએ દુનિયાને મૂંઝવતા પ્રશ્નોને ઉકેલ સરળ માર્ગે આણવાનો કાર્યક્રમ છે . જે દુનિયા આજલગી ઝેરનું ઔષધ ઝેર જ છે, એવા સૂત્રમાં તથા કુટિલતાને જવાબ કુટિલતાથી જ અપાય એવા સૂત્રમાં માનતી, તેમ જ એવા સુત્ર પ્રમાણે જીવન જીવતી અને છતાં કઈ સારે કાયમી ઉકેલ આણું ન શકતી તે દુનિયાને ગાંધીજીએ નો માર્ગ બતાવ્યો કે ઝેરનું ખરું અને કાયમી એસિડ અમૃત જ છે; તથા કુટિલતા નિવારવાને સરળ અને સાચે ઇલાજ સરળ જીવન જીવવું એ જ છે. ગાંધીજીનું આ કથન નવું તે ન હતું, પણ એનું સર્વાગીણ વ્યાપક આચરણ સાવ નવું હતું. તેમનું એ નવજીવન ગમે તેટલું પારમાર્થિક સત્યને સ્પર્શતું હોય, તે દ્વારા બધા જ જટિલ પ્રશ્નોને ગમે તેટલે સરળ ઉકેલ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૨૪] દર્શન અને ચિંતન શક્ય હોય, છતાં તેને સમજવા અને પચાવવા જેટલી માનવ-સમાજની ભૂમિકા તૈયાર ન હતી. ગાંધીજીએ સમાજના ખૂણેખૂણામાં પહોંચી લેકેની સદ્દબુદ્ધિ જાગૃત કરવા ભગીરથ પ્રયત્ન કર્યો. તેને પરિણામે લાખો માણસો એમનું કથન સમજવા તરફ અને એમનું જીવન ઓછેવત્તે અંશે જીવવા તરફ વળ્યા. પણ સમાજનો એક મોટો ભાગ એવો ને એવો જ રહ્યો, અને ગાંધીજીના નવજીવનમય સંદેશની તીવ્રતા અને વિશેષ પ્રચારની સાથે સાથે તે વધારે ને વધારે વધતો ગયો કે જે ગાંધીજીના સંદેશને ઝીલી ન શક્યો, એટલું જ નહિ પણ તેને એ સંદેશ સાવ ઘાતક તેમજ અવ્યવહારુ લાગે. જેઓ ગાંધીજીને નવજીવનસંદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળતા અને યથાશક્તિ તે પ્રમાણે વર્તવા ઈચ્છતા તેઓના મનમાં પણ કેટલીકવાર ગાંધીજીના પારમાર્થિક સિદ્ધાંત વિશે શંકા ઊઠતી, અને પૂરતું સમાધાન ન થતું. એવો પણ વર્ગ વધતો ગયો કે જે ગાંધીજીને સાંભળવાનું જતું કરી શકે જ નહિ 'પણ મનમાં એક જ વાત પિષ્યા કરે કે એ તે સંત રહ્યા, વ્યવહારમાં એમની વાત ન ચાલે. પણ આથી એ વધારે મોટો વર્ગ તે એવો નિર્માણ તે ગયે કે જે ગાંધીજીના પારમાર્થિક સત્યના સિદ્ધાંતને તત્ત્વતઃ માનવા છતાં વ્યવહારમાં તેની તદ્દન અવગણનાપૂર્વક અવ્યવહારિતામાં જ માનતે. આ છેલ્લે વર્ગ એ જ ગાંધીજીના નવજીવનસંદેશ માટે ભયાનક હતે. ગાંધીજી પિતાને હિંદુ કહેતા અને હિંદુ ધર્મ આચરવાનો દાવો કરતા, પણ તેમને હિંદુ ધર્મ ઋતંભરા પ્રજ્ઞામાંથી ઉદ્ભવેલ અને પિવાયેલ હોવાથી એટલે બધો વિશાળ બન્યો હતો કે તે એક બાજુથી દુનિયાના સમગ્ર સાચા ધર્માનુયાયીઓને “ગાંધીજી અમારા જ ધર્મનો મર્મ સર્વત્ર સાચી રીતે પ્રગટ કરી રહ્યા છે” એમ માનવા લલચાવત, જ્યારે બીજી બાજુથી તે સાંકડા મનના રૂઢિચુસ્ત અને સ્વાર્થી ધાર્મિકેના મનમાં તે જરા પણ સ્થાન ન પામતે અને તેમને અનેક રીતે અકળાવી મૂકત. જગત કઈ દિશામાં ઘસડાઈ રહ્યું છે અને મૃત્યુના મહાગર્તમાં ખૂંચતું જાય છે એ સ્થિતિનું ભાન હોવાથી અને તે માટે નિર્દોષ તેમ જ સર્વ આચારી શકે તે ત્રાણ પાય લેકે સામે મૂકેલે હોવાથી દિવસે દિવસે ગાંધીજીને અનુસરનારા વચ્ચે જતા હતા. અને ઓછામાં ઓછું તેમની અસરકારક વાણી વાંચવા કે સાંભળવા માટે તે તલપાપડ થનારની સંખ્યા વચ્ચે જ જતી હતી. જૂની પેઢીના અને ઘડપણને કિનારે જઈ બેઠેલા લેકે પણ આ -વર્ગમાં આવતા જ જતા હતા. એટલે રૂઢિચુસ્ત અને વિરોધી માનસવાળા, જેમને પિતાને ધર્મ કે કેમના વાડા માટે પણ કશું સક્રિય કામ કરવાનું Page #564 -------------------------------------------------------------------------- ________________ અર્થ , [૫ ન હતું તેઓ મનમાં સમસમતા અને ગાધીજી પ્રત્યે જાહેરમાં નહિ તે ખાનગીમાં રોષ સેવતા અને ફેલાવતા. આવા લેકેમાં કેટલાક બુદ્ધિપટુ છતાં માત્ર સત્તાલુપ અને અસહિષ્ણુ લેકેને એક વર્ગ પહેલેથી જ હતો. ગાંધીજીની વધતી જતી વિશ્વપ્રિય પ્રવૃત્તિ અને દેશધ્ધારક પ્રવૃત્તિના તેજ સામે તેવા વર્ગનું બહુ ઓછા લેકે સાંભળતા. પણ ગાંધીજીને હિંદુવશેધક કાર્યક્રમ જેમ જેમ ઉગ્ર અને વિશાળ બનતે ગમે તેમ તેમ તે અસહિષ્ણુ વર્ગને ભોળા, અજ્ઞાની અને સ્વાર્થી લેકેને પિતાના તરફ આકર્ષવાની વધારે તક સાંપડતી ગઈ. મુસલમાનોની માગણીઓ વધતી ચાલી. ગાંધીજી તેમને કેરે ચેક આપવાની દીર્ધદષ્ટિ ભરેલી વાત કરે તે પેલે અસહિષ્ણુ વર્ગ હિંદુ લોકોને ઉશ્કેરે કે જુઓ, ગાંધીજી પિતાને હિંદુ કહેવડાવે છે, હિંદુ ધર્મના અનુયાયી હોવાની વાત કરે છે, ગીતાને અક્ષરસઃ આચરવાની વાત કરે છે, અને છતાંય આતતાયી મુસલમાનો સામે ભીરુ થઈ નમી પડે છે. સામાન્ય લેકે જેઓ લેવડદેવડમાં પાઈએ પાઈને હિસાબ ગણતા હોય અને જેઓનાં મન ઉપર આતતાયીને પ્રહાર કરીને જ ઠેકાણે લાવવાનો સંસ્કાર હોય તેઓ ગાંધીજીની દીર્ધદષ્ટિ ભરેલી ઉદારતાને અવળો અર્થ લે તે એ સ્વાભાવિક જ હતું. ગાંધીજીની દીર્ધદષ્ટિ એ હતી કે પહેલાં મારા ઘરનું શોધન થાય તો બીજાને શેધન માટે કહેવાનું કામ સરળ થાય, અને દુનિયામાં પણ પિતાની પ્રતિષ્ઠા વધે. જ્યાં લગી મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા વચ્ચે રસાકસી ચાલી ત્યાં લગી પેલા અસહિષ્ણુ વગે દેશના ભોળા લોકોમાં એક જ જાતનું વિષ ફેલાવ્યું કે હિંદુ જાતિ અને હિંદુ ધર્મ ગાંધીજીના હાથે જોખમાય છે. દુર્ભાગ્યે દેશના ભાગલા પડ્યા અને એમાંથી અરસપરસ કાપાકાપીનો દાવાનળ પ્રગટ્યો. મુસ્લિમ લીગે તે ગાંધીજીને ઇસ્લામ અને મુસલમાનના શત્રુ તરીકે ગણાવ્યા જ હતા; પણ કટ્ટર હિંદુમહાસભાવાદીઓએ પણ તેમને હિન્દુ ધર્મના શત્રુ તરીકે ગણાવ્યા. જે લેકના મનમાં ગાંધીજી વિષે કુસંસ્કાર પિલાયો હતો તેમણે જ્યારે હિંદુ અને શીખોની કલ્લેઆમ જોઈ, સ્ત્રીઓનાં અપહરણો જોયાં, ત્યારે તે તેમને દઢ પ્રતીતિ થઈ ગઈ કે હિંદુ ધર્મ કે હિંદુજાતિનું રક્ષણ ગાંધીજીને હાથે થવાની વાત આકાશપુષ્પ જેવી છે. આ કામ તે હિંદુ મહાસભા જ કરી શકે અને તે જ બમણું બળથી લેવાની પ્રત્યે તેવા થઈ સામાની સાન ઠેકાણે લાવી શકે. કટ્ટર હિંદુ મહાસભાવાદીઓને આ મુદ્દો એટલે સરળ હતા કે તેને સમજવા કે સમજાવવામાં બહુ ચાતુર્યની જરૂર પડે તેમ હતું જ નહિ. કારણ કે લેકમાનસ પ્રથમથી જ પાશવવૃત્તિથી ઘડાયેલું હોય છે, Page #565 -------------------------------------------------------------------------- ________________ ૨૬] દર્શન અને ચિંતન જ્યારે ગાંધીજીને તે આવા લાંબા કાળના રૂઢ માનસને સમજાવટ અને વિવેકથી સુધારવું હતું. ડૂબતે અને આપદગ્રસ્ત માણસ તૂટી જાય એવા તત્કાળસુલભ તણખલાનું અવલંબન લેતો હોય ત્યારે એને કાંઈક ખમી ખાઈ સંકટ સહી વધારે સ્થિર ઉપાયનું અવલંબન કરવા કહેવામાં આવે તે બહુ ઓછી સફળતા મળે છે. એટલે દેશના ભાગલા પડતાં જે જે કેમી દાવાનળ ભભૂકી ઉઠ્યો તેમાં હિંદુ તેમ જ શીખોને એક જ બચવાને ઉપાય જણાયે. ગાંધીજી એ ઉપાયનું અવલંબન કરવામાં લાંબે ગાળે બહુ જ અહિત જોઈ શક્યા. તેથી તેમણે હિન્દુ અને શીખેને એ બદલાની વૃત્તિ અજમાવતા પ્રથમ રોક્યા. આને લીધે જેમ જેમ મુસલમાને ગાંધીજીને પ્રશંસવા લાગ્યા તેમ તેમ હિન્દુઓ અને શીખે વધારે છેડાયા અને ખુલ્લેખુલ્લા પ્રચાર કરવા લાગ્યા કે જુઓ ! મુસલમાનો જ ગાંધીજીને પિતાના. હિતૈષી ગણે છે. જે મુસલમાનને હિતૈષી હોય તે તે હિન્દુદ્રોહી હોય જ. ઉશ્કેરણીજનક બન્ચે જતા નવનવા બનાવમાં બધે જ એકસરખી રીતે સાંત્વન આપવાનું અને સમજાવટ કરવાનું કામ ગાંધીજી માટે ઘણું અઘરું: હતું. છતાં તેમણે અનશન જેવા જલદ ઉપાયો અને રેડિ ઉપરનાં સર્વગમ્ય પ્રવચનો દ્વારા પિતાનું કામ જારી રાખ્યું અને બદલા લેવાની વૃતિ જે ભયંકર રૂપમાં હિંદુ તેમ જ શીખ ભાઈઓમાં ફાટી નીકળી હતી. તે કાંઈક અંશે કાબૂમાં લીધી. પણ આ વખતે પેલે અસહિષ્ણુ અને સત્તાલુપ વર્ગ લેકને આડે રસ્તે જ દોર્યો જતો અને ખુલ્લંખુલ્લા કહેતો કે ગાંધીજી તે અહિંસા દ્વારા છેવટે હિંદુઓ અને શીખોની જ કતલ કરાવી રહ્યા છે. જ્યારે ગાંધીજી વિરુદ્ધ લોકમાનસ ઠીક ઠીક પ્રમાણમાં કેળવાયું ત્યારે જે રૂઢિચુસ્ત અને નામધારી ધાર્મિકે પહેલેથી જ ગાંધીજીની વિરુદ્ધ હતા અને અત્યારલગી પિતપોતાના આંગણામાં જ રહી તેમને ભાંડતા તે બધા પેલા બુદ્ધિપટુ સત્તાલોલુપ વર્ગના ટેકેદાર થઈ ગયા. એ અસહિષ્ણુ વર્ગ હિંદુ જાગીરદારે અને રાજાઓને તેમની સત્તા જવાનો ભય. બતાવી અને પિતાદ્વારા તેમની સત્તા ચાલુ રહેવા આશા આપી હિંદુ ધર્મ અને જાતિના ઉદ્ધારને બહાને પિતાની તરફ વાળવા લાગ્યા, હિંદુવાભિમાની આચાર્યો અને મહંતોને તેમના પરંપરાગત ધર્મની રક્ષાની બાંહેધરી આપી પિતાનામાં મેળવવા લાગે, ચુસ્ત મૂડિવાદીઓને ભાવિ ભયમાંથી મુક્તિ આપવાની આશા દ્વારા પિતાનામાં મેળવવામાં સફળ થયો. પરિણામે એ ગાંધીજી વિરુદ્ધના ખૂની માનસમાં અનેક વર્ગોને સમાસ થતે ગયે, અને તે વર્ગ હિંદુપદ પાદશાહીનાં સ્વપ્ન પણ સેવવા લાગ્યો. Page #566 -------------------------------------------------------------------------- ________________ અધ્ય [૨૭ આ સ્થિતિએ જ કેંગ્રેસ વિરોધી ષડ્રયંત્ર રચાવ્યું અને મેંગ્રેસને તેમ જ દેશને વર્તમાન સ્થિતિએ પહોંચાડનાર મહાન જીવનને ખતમ કરવાને સંકલ્પ પિષ્યો, જેનું ગેસે તે એક પ્રતીક માત્ર છે. " ગાંધીજી ગેડસેને હાથે વીંધાયા એમ કહેવા કરતાં એમ કહેવું વધારે સાચું છે કે ગાંધીજીની ઉત્તરેતર વિકસતી અને શુદ્ધ થતી જતી અહિંસાને ન પચાવી શકનાર માનસે જ ગાંધીજીની હિંસા કરાવવામાં ભાગ ભજવ્યો. પણ ગાંધીજી જે સાચે જ અહિંસક હતા અને તેમની પ્રજ્ઞા એક માત્ર સત્યને જ ધારણ કરતી હતી અને જીરવતી હતી તે તેમની હિંસા શક્ય જ નથી. ઊલટું એમણે આચરેલી અહિંસા અને સેવેલી સત્યપ્રજ્ઞા એ બંને જે નાનકડાશા સ્થૂળદેહ પૂરતી મર્યાદિત હતી તે અનેક મુખે વિસ્તરી છે. જે લેકે ગાંધીજીની અહિંસા અને સત્યંભરા પ્રજ્ઞાને પૂરી રીતે નહતા. સમજતા તેઓ પણ હવે વધારે તાલાવેલી સાથે તેને સમજવા મથી રહ્યા લાગે છે. આથી જ તે અનેક માણસો જે કોઈના ભરમાવ્યા આડે રસ્તે દેરાયા હતા તે ટપટપ પાછા સીધે રસ્તે આવવા લાગ્યા છે અને ગોડસેના પ્રેરક માનસને હૃદયથી નિંદી રહ્યા છે. પુનર્જન્મ વ્યકિતગત છે કે સામાજિક હે, બન્ને રીતે તેને અર્થ એક તે છે કે કેઈપણ સંકલ્પ વૃથા જ નથી જગાંધીજીને વજસંકલ્પ તે વ્યર્થ જઈ જ ન શકે. સેક્રેટિસ અને ક્રાઈસ્ટના સંકલ્પ તેમના જીવન પછી વધારે વેગવાન અને વધારે દમૂળ થયા છે એ જાણીતું છે. ગાંધીજીનું મૃત્યુ એ પામર જંતુનું મૃત્યુ નથી. એ મૃત્યુએ માણસજાતને શોકાતુર કરી છે. તેનો અર્થ એ છે, કે તેને પિતાનું અંતર નિરખવા અંતર્મુખ કરી છે. અને છેવટે ગાંધીજી ઈચ્છતા હતા પણ શું? તે તે હમેશાં એક જ વાત કહેતા કે તમે પિતાનું અંતર તપાસ અને પિતાની જાતને પ્રથમ સુધારે. જીવનમાં તેમણે પિતાનો સંદેશ જેટલા પ્રમાણમાં ફેલાવ્યું તે કરતાં તેમણે પિતાના મૃત્યુથી પિતાને સંદેશો વધારે ફેલાવ્યો છે અને તે આગળ વધારે ને વધારે ફેલાશે એમાં લેશ પણ શંકા નથી. એમ તે આ દેશના તખ્તા ઉપર આવ્યા પછી ગાંધીજીએ બહુ મટે સેવકવર્ગ ઊભો કર્યો છે. કોઈ પણ પ્રાંત, કઈ પણ જિલ્લે કે કોઈ પણ તાલુકે લે તે ત્યાં ગાંધીજીની દેરવણ પ્રમાણે કામ કરનાર ઓછાવત્તા મળી જ આવવાના. આવા કાર્યકરોમાં અનેક જણ તે વિભૂતિ જેવા પણું. છે. તેમના મૃત્યુથી આવા વર્ગમાં મેટે ઉમેરે થશે એટલું જ નહિ પણ તે વર્ગ વધારે શુદ્ધ થઈ કાર્યબળ મેળવશે, કારણ કે હવે તે વર્ગને Page #567 -------------------------------------------------------------------------- ________________ ૨૮] દર્શન અને ચિંતન પિતાને જ ખભે આવેલ જવાબદારીનું પૂર્ણ ભાન થતું જાય છે. જે મુસલમાન ભાઈઓને ગાંધીજી પિતાનું ઘર સુધાર્યા બાદ દૂર બેઠા કે પાકીસ્તાનમાં જઈ સમજાવવાના હતા તે મુસલમાનોમાં પણ એ ભાન બળવત્તર થતું જાય છે કે ગાંધીજી જે કહેતા તે જ સાચું છે અને મુસ્લિમ લીગ જે ધમધતાને નામે ઉશ્કેરતી હતી તેમાં કશું જ તથ્ય નથી. આ રીતે જોવા જઈએ તે ગાંધીજીનું જીવન જેટલું મહત્વ અને કલ્યાણકારી હતું તેટલું જ તેમનું મૃત્યુ પણ મહત અને કલ્યાણકારી છે એ વિષે શંકા નથી. ગાંધીજી ગુરુત્વાકર્ષણના નિયમ જેવા હતા. તેમણે આખું જીવન પરસ્પર વિરોધી એવાં વિવિધ બળાને એક જ ઉદ્દેશની સિદ્ધિ માટે સાંકળી રાખવામાં અસાધારણ સફળતા મેળવી છે. રાજાઓ, મઠધારીઓ, મૂડીવાદીઓ અને ઉચ્ચસ્વાભિમાની વર્ગ ઉપર સામ્યવાદનું જે સંહારકારી મોજે વેગપૂર્વક આવી રહ્યું હતું તેને અહિંસાના પૂરદ્વારા નિવારવા અને એ મજાનું પ્રાણદાયક તત્વ માત્ર પ્રતિષ્ઠિત કરવા ગાંધીજીએ પિતાની કાર્યસાધનાધારા છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કર્યો. તેઓ સૌને નિર્ભય બનાવવા જ મથતા અને જે જે ભયનાં કારણે જે જે વર્ગ સેવ હોય તે તે વર્ગને તે ભયનાં કારણે જ ફેંકી દેવા સમજાવતા. રાજાઓને ટ્રસ્ટી થઈ રાજ્ય કરવા કહેતા, તિ મૂડીવાદી તથા ઉદ્યોગપતિઓને પણ ટ્રસ્ટી થઈ લેકહિત અર્થે ઉદ્યોગધંધે વિકસાવવા કહેતા. દરેક ધર્મપંથના દીવામાં તેજ ન હતું, કારણ કે તેમાં તેલ અને બત્તી જ ખૂટી ગયાં હતાં. ગાંધીજીએ પોતાનાં આચરણ દ્વારા દરેક ધર્મપંથના દીવામાં તેલ–બરી પૂરવાનું કામ કર્યું અને સમજદાર દરેક ધાર્મિક એમ માનતે થયો કે અમારે પંથ પણ સજીવ છે અને તેમાં પણ કાંઈક રહસ્ય છે. સવર્ણ જાતિગત ઉચ્ચતાના અભિમાનને લીધે અંદરોઅંદર ન સાંધી શકાય એવા ખંડમાં વહેંચાઈ ગયા હતા, અને દલિતવર્ગ તે માનવતાની ટિમાં રહ્યો જ ન હતું. ગાંધીજીએ વર્ણ ધર્મ એવો આચર્યો કે જેથી એક બાજુ સવર્ણાભિમાનીઓનું ઉચ્ચસ્વાભિમાન સ્વયમેવ ગળવા લાગ્યું અને બીજી બાજુ દલિતવર્ગની લેહી સાથે એકરસ થઈ ગયેલ દૈન્ય–વૃત્તિ નિર્મૂળ થતી ચાલી. એક તરફથી ઊર્ધ્વરેહણ અને બીજી તરફથી નિમ્નાવોહણ એ બને ક્રિયાએ દેશમાં વર્ણધર્મને નવું સ્વરૂપ આપ્યું. જે જાતિગત ઉચ્ચનીચભાવનું હજાર વર્ષ થયાં જડ ઘાલી બેઠેલ વિષક્ષ બુદ્ધ, મહાવીર કબીર, નાનક કે દયાનન્દ આદિ દ્વારા નિર્મૂળ થઈ Page #568 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. [૨૯ શક્યું ન હતું તેનાં મૂળ ગાંધીજીએ હચમચાવી મૂક્યાં અને તેના પરિપાકરૂપે એકવાર અસ્તિત્વમાં આવેલ અસ્પૃશ્યતા હવે તે છેલ્લા શ્વાસ જ લઈ રહી છે. હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ જેટલાં જૂના તેટલાં જ તે ભવ્ય ગણાય છે. પણ તેનું અસ્પૃશ્યતાકલંક પણ તેટલું જ જૂનું અને તેટલું જ અભવ્ય છે. આ કલંક હોય ત્યાં લગી હિન્દુ ધર્મને ધર્મ કહેવો અગર હિંદુ સંસ્કૃતિને સંસ્કૃતિ કહેવી એ માત્ર ભાષાવિલાસ છે એમ સમજી ગાંધીજીએ હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિને નિષ્કલંક બનાવવા ભગીરથ પ્રયત્ન કર્યો, અને તે પણ પિતાની અહિંસાવૃત્તિથી. તેમનું આ કામ એવું છે કે દુનિયાના દરેક ભાગમાં તે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને ભવ્યતા અપાવી શકે, અને હિંદુ કહેવડાવનાર દરેક જણને જે નીચું જોવાપણું હતું તે દૂર કરી તેને માથું ઊંચું રાખવાની હિમ્મત આપી શકે. આજે જેઓ પિતાના કટ્ટરપણાને લીધે અસ્પૃશ્યતા–નિવારણમાં આડે આવી રહ્યા છે તેઓ પિતાની નવી પેઢી અને દુનિયાના ટીકાકારેને હિંદુ ધર્મના અસ્પૃશ્યતાના લાંછના વિશે જે કાંઈ પણ સાચો જવાબ આપવા તૈયાર થશે તે તેમને ગાંધીજીનું શરણ લીધે જ છૂટકે છે. તેઓને કહેવું પડશે કે ના, ના, અમારે હિંદુ ધર્મ અને અમારી હિંદુ સંસ્કૃતિ એવી છે કે જેણે ગાંધીજીને જન્મ આપ્યો અને ગાંધીજી-ધારા આત્મશધન કર્યું. ગોડસેના હાથને લેહિયાળ કરાવનાર વક્રમતિ વર્ગને પણ પિતાની નવી પેઢીમાં પ્રતિષ્ઠા મેળવવી હશે તો તે ગાંધીજીની અહિંસાને આગળ ધરીને જ મેળવી શકશે. ગાંધીજીએ કાઈનું કદીય અહિત ચિંતવ્યું જ નથી. આવી કલ્યાણુ–ગુણ-ધામ-વિભૂતિ પિતાના સ્થૂળ મૃત્યુ દ્વારા પણ કલ્યાણવૃત્તિ પ્રસારવાનું જ કામ કરવાની. ઈશ્વર આ કે તે રસ્તે સૌને સદ્દબુદ્ધિને જ પાઠ શીખવે છે. વિક્રમતિ અને દુબુદ્ધિ લેને એક રીતે તે બીજાઓને બીજી રીતે સુધારવાની જ તક પૂરી પાડે છે. એટલે આપણે દઢ વિશ્વાસ લેવો જોઈએ કે ગાંધીજીની મૃત્યુઘટનામાં પણ કેઈ ગૂઢ ઈશ્વરીય કલ્યાણ સંકેત છે, જેનાં ચિહુને અત્યારથી જ દેખાવા લાગ્યાં છે. ગાંધીજીએ ગીતાને અર્થ પિતાના આચરણદ્વારા દર્શાવ્યો છે અને વિકસાવ્યું પણ છે. ગાંધીજીની દૃષ્ટિ ધ્યાનમાં રાખી ગીતાને સમજવા પ્રયત્ન કરીએ તે એના ચાલું શબ્દાર્થની પેલી પાર એક લકત્તર ભવ્ય અર્થની ઝાંખી થાય છે. આ મુદ્દાને વિસ્તાર કરવાનું આ સ્થાન નથી. પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમની દૃષ્ટિની અલ્પ ઝાંખી કરવા કરાવવા પૂરતું એક ઉદાહરણ ટાંકવું અપ્રસ્તુત નથી. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૩૦]. દર્શન અને ચિંતન પ્રાચીન કાળથી આજલગી યુદ્ધપ્રિય લેકેને ઉત્તેજવા અને પાને ચડાવવા માટે એક ચમત્કારી ઉકિત ગીતામાં છે. તે કહે છે કેઃ “અરે બહાદુર, તું કમર કસ! તૈયાર થા ! રણમાં જા! અને પછી પીઠ ન ફેરવ. દુશ્મનથી ન ડર ! જે દુશ્મનોને હાથે મરણ પામીશ તો કશું નુકસાન નથી. ઊલટું એ રીતે મરીને તું અહીંના રાજ્ય કરતાં મોટું સ્વર્ગનું રાજ્ય પામીશ, અને જે દુશ્મનોને છતીશ તે અહીંનું રાજ્ય છે જ. જીવીને કે મરીને તું રાજ્ય જ ભોગવવાને છે. શરત એટલી કે લડતાં પાછી પાની ન કરવી.” આ ઉત્તેજનાએ આજ લગી હિંસક યુદ્ધ પિડ્યાં છે. કેમકે તે ઉત્તેજના કોઈ એક પક્ષ પૂરતી હોતી નથી. બન્ને પક્ષે તેવી ઉત્તેજનાથી બળ મેળવી પ્રાણઃ યુદ્ધ ખેલે છે અને પરિણામે નાશની પ્રક્રિયા અટકતી નથી. ગાંધીજીએ આ ઉત્તેજનાને મિટાવી નહિ. તેનું બળ કાયમ રાખ્યું એટલું જ નહિ પણ તેને ઘણે અંશે વધાર્યું પણ છે. માત્ર તેને અહિંસાનો નો ઝેક અને ન પુટ આપે અને તે ઉત્તેજનાને અમર રસાયણ બનાવ્યું. હજારો વર્ષ થયાં ચાલી આવતી પાશવી હિંસક ઉત્તેજનાને તેમણે માનવીય કે દિવ્ય ઉત્તેજનામાં ફેરવી નાખી, અને તે કેવી રીતે? ગાંધીજીએ ઉપરની ઉત્તેજનાને નો અર્થ આપતાં કહ્યું કે “શાશ્વત સિદ્ધાન્ત તે એવો છે કે કોઈ પણ કલ્યાણ કરનાર દુર્ગતિ પામતો નથી. તેથી હે બહાદુર! તું કલ્યાણ માર્ગે નિર્ભયપણે વિચર! આગળ અને આગળ વધ્યે જા ! પાછો ન હઠ ! કોઈનું અકલ્યાણ ચિંતવવામાં કે કેઈનું બગાડવામાં ન પડ! એમ કલ્યાણુમાર્ગે ચાલતા અને ઝૂઝતાં મરી જઈશ, ખવાઈ જઈશ તે યે શું? તેથી તે તને અહીં કરતાં વધારે સારી ઉચ્ચ ભૂમિકા જ મળવાની છે; કેમકે કલ્યાણકારી સદ્ગતિ જ પામે છે. તે દુર્ગતિ કદીયે પામતું નથી. અને જે કલ્યાણમય વિશ્વસેવા કરતાં કરતાં આ જન્મ જ સફળતા મળી છે તે અહીં જ સેવારાજ્યનાં સુફળ ભોગવીશ.” આજ લગી ન હિ ત્યાગવૃત્ત શ્ચિત ટુર્તિ તાત છતિ એ પ્લેકાર્ધની સાથે સંગતિ બેસાડ્યા વિના જ માત્ર પરાપૂર્વના લડાઈના સંસ્કારોથી પિવાયલું વિદ્વાન ગણાતાઓનું પણ માનસ હતો વા પ્રાણ હવ, વિવા વા મી મીમ્ એનો અર્થ જૂની ઘરેડ પ્રમાણે જ કરતું અને માનવજાતિ કૌરવપાંડવની પેઠે ભાઈભાઈઓમાં ઉત્તેજનાનું મદ્યપાન કરી લડી મરતી. તેને બદલે ગાંધીજીએ ભાઈભાઈઓને અંદરોઅંદર લડવાની ના પાડવા માટે અને તેમનું લડાયક બળ સૌના સામુહિક હિતમાં વપરાય તે માટે ગીતાના એ વાક્યને જીવન જીવીને નવો જ અર્થ એ, જે અત્યાર Page #570 -------------------------------------------------------------------------- ________________ અધ્ય" [૩૧ લગીના કોઈ પણ આચાર્યે અર્યો ન હતો. આવી તે ગાંધીજીની અનેક સિદ્ધિઓ છે. એવી સિદ્ધિવાળો માનવ સામાન્ય નથી, એ મહામાનવ છે, કેમકે એનું જીવન મહત્વ છે અને તેથી જ એનું મૃત્યુ પણ મહત છે; કેમકે તે મૃત્યુંજય છે. કેમકે તેની સામે મૃત્યુ જ મરી જાય છે. અને તે સમગ્ર માનવ-જાતિની ચેતનાના ઊંડામાં ઊંડા સ્તરમાં પ્રવેશ કરી ચેતનાની સપાટીને જ ઊંચે આણે છે. -પ્રબુદ્ધ જૈન, ૧ માર્ચ ૧૯૪૮. Page #571 -------------------------------------------------------------------------- ________________ વિભૂતિ વિનાબા [૫] પરિવ્રાજક, જૈન અને બૌદ્ધ એ ત્રણ જીવિત મુખ્ય પર પરામાં ભારતની બધી જ ત્યાગલક્ષી પરંપરાનેા સમાવેશ થઈ જાય છે. તૃષ્ણા, પરિગ્રહ કે સંચયવૃત્તિના ત્યાગને એ બધી પરંપરાઓએ જુદી જુદી શૈલીમાં પણ એકસરખી રીતે મહત્ત્વ આપ્યું છે. ' પરિવ્રાજકપણું સ્વીકારી વનમાં જવા ઇચ્છતા ઋષિ યાજ્ઞવલ્કયની એક પત્ની મૈત્રેયીના જે ઉદ્ગારા બૃહદારણ્યક ઉપનિષદમાં નોંધાયેલા છે તે સમગ્ર પરિવ્રાજક-પર પરાના વિચારના એક પડો માત્ર છે. યાજ્ઞવલ્કયે મૈત્રેયીને કહ્યું કે ‘તને અને કાત્યાયનીને સમ્પત્તિ વહેંચી આપી હું એને નિકાલ કરવા ઇચ્છું છું.' મૈત્રેયીએ પતિને જવાખમાં કહ્યું કે ' સુવણૅ થી પરિપૂર્ણ પૃથ્વી મળે તો શું હું તેથી અમર થાઉં ખરી?' યાજ્ઞવલ્યે જવાબમાં જણાવ્યું છે કે એથી તો તારું જીવન એવું જ રહેવાનું જેવું કે સાધનસામગ્રીમાં રચ્યાપચ્યા રહેનાર ઈતર લેાકેાનું જીવન છે. સંપત્તિથી અમૃતત્વની આશા નકામી છે, ' ઇત્યાદિ. તથાગત મુદ્દે છ વર્ષની કાર સાધના અને ઊંડા મનન પછી પેાતાના તેમ જ જગતના કલ્યાણના માર્ગ શોધ્યેા તે ચાર આય–સત્યને. તેમાં બીજું આ સત્ય એટલે વૈયક્તિક કે સામૂહિક દુઃખમાત્રનું કારણ તૃષ્ણા કે મમતા છે તે; અને ચોથું આ સત્ય એટલે તૃષ્ણાનું--આસક્તિનું નિર્વાણુ તે. દી તપસ્વી મહાવીરે આત્મૌપમ્ય પૂરેપૂરું જીવનમાં ઊતરે એ માટે ખાર વર્ષ સાધના કરી અને છેવટે એના ઉપાય લેખે એમને અહિંસા લાધી. પણ જ્યાં લગી પરિહ કે સંચયવૃત્તિ હોય કે તે જેટલા પ્રમાણમાં હાય, ત્યાં લગી અને તેટલા પ્રમાણમાં અહિંસા એના ખરા અર્થમાં કદી સિદ્ ચઈ ન જ શકે. આમ આપણે ત્રણે ય પરપરાના સારરૂપે એક જ વસ્તુ નિહાળીએ છીએ, અને તે તૃષ્ણા, પરિગ્રહ યા સંચયવૃત્તિને ત્યાગ ઉપનિષદમાં અમરજીવનની સિદ્ધિ ધનવૈભવ વડે નથી થતી એમ કહેવામાં આવ્યું ત્યારે એને ય એ હરગિજ નથી કે પાર્થિવ સમ્પત્તિનું Page #572 -------------------------------------------------------------------------- ________________ [૩૩ અધ્ય જીવનમાં કઈ મૂલ્ય જ નથી, અથવા એ માત્ર સ્થાનિક છાયા છે. પણ એને અર્થ, જે આખા ઇતિહાસકાળમાં સિદ્ધ થાય તે તે, એ છે કે પાર્થિવ સંપત્તિ એ માત્ર સાધન છે. એને જ જીવન સર્વસ્વ માની જે પિતાની જાતને ભૂલી જાય છે તે સ્વતઃસિદ્ધ અમરપણાને વીસરી વિનાશી અને મત્સ્ય વસ્તુને અમર માની પોતે દુઃખી થાય છે ને બીજાને દુઃખ ઉપજાવવામાં નિમિત પણ બને છે. બુધે તૃષ્ણત્યાગની વાત કહી, અગાર (ધર) છડી અનગાર બનવાની હાકલ કરી ત્યારે એ ઘર, બાહ્ય વસ્તુ, કુટુંબ અને સમાજ એ બધાનું મૂલ્ય નથી જ આંકતા એમ માનવું તે બુદ્ધને પિતાને અને તેમના ધર્મને અન્યાય કરવા બરાબર છે. બુદ્ધનું તાત્પર્ય એટલું જ છે કે અંગત સુખની લાલસામાં ઈતરના સુખદુઃખની પરવા જ ન કરવી અને અંગત મમતા પિષવી એ વ્યક્તિ તેમ જ સમાજ માટે બંધનરૂપ છે. મહાવીરે પરિગ્રહત્યાગની વાત કહી ત્યારે પણ તેઓ એટલું તે જાણે જ છે કે વૈયક્તિક અને સામૂહિક જીવનમાં ધનધાન્ય જેવી બાહ્ય વસ્તુઓનું પણ સ્થાન છે જ, તેમ છતાં જ્યારે તેઓ સુદ્ધાં અનગારપદની વાત કરે છે ત્યારે કોઈ પણ જાતના અંગત પરિગ્રહમાં બંધાવાને જ નિષેધ કરે છે. સાચે ત્યાગી અને સાચ વિચારક હોય છે એટલું તો જાણે જ કે કઈ પણ વ્યક્તિનું જીવન ભજન, આશ્રય અને બીજી એવી જરૂરી વસ્તુઓ વિના કદી ચાલી શકે જ નહિ. એટલું જ નહિ પણ સ્થળ અને જડ કહેવાતી બાહ્ય સામગ્રીની ઉચિત મદદ વિના જીવનનું ઊર્ધ્વીકરણ પણ શક્ય નથી. આ રીતે જોતાં બધી જ પરંપરાના મુખ્ય પ્રવર્ત કોને સૂર મમતાત્યાગનો છે, એટલે કે અંગત અને વૈયક્તિક મર્યાદિત મમતાને વિસ્તારી એ મમતાને સાર્વજનિક કરવાનો છે. સાર્વજનિક મમતા એટલે બીજા સાથે અભેદ સાધવે કે આત્મૌપમ્ય સાધવું તે. એનું જ બીજું નામ સમતા છે. મમતા સંકુચિત મટી વ્યાપક બને ત્યારે જ તે સમતારૂપે ઓળખાય છે. બન્નેના મૂળમાં પ્રેમતત્વ છે. એ પ્રેમ સંકીર્ણ અને સંકીર્ણતર હોય ત્યારે તે મમતા અને એ નિબંધન વિકસે ત્યારે તે સમતા. આ જ સમતા ધર્મમાત્રનું અંતિમ સાધ્ય છે.. મમતાને ત્યાગ એ શ્રેય માટે આવશ્યક હોવા છતાં જે તે સમાજનાં વિવિધ અંગોમાં સમતાને મૂર્ત કરવામાં પરિણામ ન પામે તો અંતે એવો ત્યાગ પણ વિકૃત બની જાય છે. પરિમહત્યાગની ભૂમિકા ઉપર જ સંન્યાસીસંઘ અને અનગાર અસ્તિત્વમાં આવ્યા. એના ત્યાગને લીધે જ અશોક જેવા ધર્મરાજે સાર્વજનિક હિતનાં કામો કર્યા. એવા ત્યાગમાંથી જ દાનદક્ષિણ જેવા અનેક ધર્મો વિકસ્યા. કવિ કાલિદાસે જેમાં સર્વસ્વ દક્ષિણરૂપે Page #573 -------------------------------------------------------------------------- ________________ ૩૪] દર્શન અને ચિંતન અપાય છે એ યજ્ઞ રઘુને હાથે કરાવ્યો અને માત્ર માટીનું પાત્ર જ હાથમાં બાકી રહ્યું હોય એવા રઘુને રઘુવંશમાં વર્ણવી ગુપ્તકાલીન દાનદક્ષિણ ધર્મનું મહત્ત્વ સૂચવ્યું. હર્ષવર્ધને તે એકત્ર થયેલ ખજાનાને દર ત્રણ વર્ષે દાનમાં ખાલી કરી કર્ણનું દાનેશ્વરીપણું દર્શાવી આપ્યું. દરેક ધર્મ–પંથના મઠ, વિહારે, મંદિર અને વિદ્યાધામે જ નહિ પણ સેંકડે, હજારો અને લાખોની સંખ્યામાં અગાર છેડી અનગાર થયેલ ભિક્ષુ કે પરિવ્રાજકેની સંપૂર્ણ જીવનયાત્રા એ બધું પરિગ્રહત્યાગ અને દાનધર્મને જ આભારી રહ્યું છે. તેની સાક્ષીરૂપે અનેક દાનપત્રો, અનેક પ્રશસ્તિઓ આપણું સામે છે. - જે મઠ, વિહારે, મંદિર અને ધર્મસ પરિગ્રહત્યાગની ભાવના માંથી જ અસ્તિત્વમાં આવ્યાં હતાં અને જે દાન દક્ષિણને લીધે જ પોષાયે જતાં હતાં તેઓ દાનદક્ષિણ દ્વારા મેળવેલ અને બીજી અનેક રીતે વધારેલ પૂંજી અને પરિગ્રહની માલિકી ધરાવવા છતાં સમાજમાં ત્યાગીની પ્રતિષ્ઠા પામતાં રહ્યાં અને સાથે સાથે ઉત્પાદક શ્રમનું સાર્વજનિક મૂલ્ય સમજવાની બુદ્ધિ ગુમાવવાને લીધે એક રીતે અકર્મણ્ય જેવાં બનતાં ચાલ્યાં. બીજી બાજુ સાચી-ખોટી ગમે તે રીતે ધનસંપત્તિ કે ભૂમિસંપત્તિ મેળવનાર વ્યક્તિઓ પણ, દાનદક્ષિણ દ્વારા પિતાના પાપનું પ્રક્ષાલન થાય છે એમ માની દાનદક્ષિણા આપતા રહ્યા અને સમાજમાં વિશેષ અને વિશેષ પ્રતિષ્ઠા પામતા પણ રહ્યા. આમ સમાજમાં પ્રતિષ્ઠા પામનાર મુખ્યપણે બે વર્ગ અસ્તિત્વમાં આવ્યા : એક ગમે તેટલું અને ગમે તે રીતે અપાયેલું દાન લેનાર, એનો સંગ્રહ અને વધારે કરનાર છતાં ત્યાગી મનાતે બ્રાહ્મણશ્રમણવર્ગ અને બીજે ન્યાય અન્યાય ગમે તે રીતે મેળવેલ સંપત્તિનું દાન કરનાર ભોગી વર્ગ. આ બે વર્ગ વચ્ચે એક ત્રીજો વર્ગ પણ રહ્યો કે જેના આધારે ઉપરના બને વર્ગોનું અસ્તિત્વ હોવા છતાં સમાજમાં જેનું આવશ્યક ગૌરવ લેખાતું નહિ. તે વર્ગ એટલે નહિ કાઈના દાન ઉપર નભનાર કે નહિ કેઈ દાન-દક્ષિણા દ્વારા નામના મેળવનાર, પણ માત્ર કાંડાબળે જાતશ્રમ ઉપર નભનાર વર્ગ. અહિંસા અને મમતાત્યાગને જે ધર્મ મૂળે સમાજમાં સર્વક્ષેત્રે સમતા આણવા અસ્તિત્વમાં આવ્યું હતું તે જ ધર્મ અવિવેકને લીધે સામાજિક વિષમતામાં અનેક રીતે પરિણમે. એવી વિષમતા નિવારવા અને કર્મવેગનું મહત્ત્વ સ્થાપવા કેટલાક દષ્ટાઓએ અનાસક્ત કર્મગ તેમ જ સમગની Page #574 -------------------------------------------------------------------------- ________________ [૩૫ સ્થાપના માટે સબળ વિચારો રજૂ કર્યા. દક્ષિણ અને ઉત્તર હિન્દુસ્તાનમાં થયેલ અનેક સંતોએ એ વિચારનું પિષણ પણ કર્યું. જ્યાં ત્યાં એની સારી અસર પણ થઈ. પરંતુ એ અસર છેવટે ન તો સ્થાયી બની અને ન તે સર્વદેશીય. તેથી કરીને સમાજમાં છેવટે રાજસત્તા અને ધનસંપત્તિને મહિમા, દાન અને ત્યાગને મહિમા એ જેવા ને તેવા ચાલુ જ રહ્યા અને સાથે સાથે ગરીબી તેમ જ જાતમહેનત પ્રત્યેની સૂગ પણ ચાલુ રહી. - ઊંચ-નીચના ભેદની, સંપત્તિ અને ગરીબીની, નિરક્ષરતા અને સાક્ષરનાની, તેમ જ શાસક અને શાસિતની, એમ અનેકવિધ વધતી જતી વિષમતાને લીધે દેશનું સામૂહિક બળ ક્ષીણ જેવું થયું અને અંતે વિદેશી રાજ્ય પણ આવ્યું. એણે પહેલાંની વિષમતામાં અનેક નવી વિષમતાઓ અને સમસ્યાઓ ઉમેરી. ચોમેરથી પ્રજા ત્રાહિ ત્રાહિ પિકારવા લાગી. કવિઓ ઈશ્વરનું આહ્વાહન કરવા લાગ્યા. જ્યારે આ વિષમતા નિવારવાનું કામ શસ્ત્રબળ અને શાસ્ત્રબળ બને માટે અસાધ્ય જેવું દેખાતું હતું ત્યારે પાછો એ જ જૂને અપરિગ્રહ અને અહિંસાને માર્ગ એક વિશિષ્ટ વ્યક્તિને સૂઝયો. અહિંસા અને અપરિગ્રહની અધૂરી તેમ જ અવિવેકી સમજણથી જે અનિષ્ટ પરિણામે માનવજાતે અનુભવ્યાં છે; તેમ જ રંગભેદ, આર્થિક અસમાનતા અને જાતિ કે રાષ્ટ્રના મિથ્યા અભિમાનને લીધે પેદા થયેલાં જે દુઃસહ અનિષ્ટો માનવજાત ભોગવી રહી છે તે બધાને સામટો વિચાર કરી તે વિચારના પ્રકાશમાં બધાં જ અનિષ્ટોના ઉપાય લેખે એ વિશિષ્ટ વ્યક્તિએ અહિંસા અને અપરિગ્રહનું મૂલ્ય આંક્યું ને તેમાંથી જ માનવજાતના ઉદ્ધારને કે સર્વાગીણ સમતા સ્થાપવાનો માર્ગ શોધી કાઢ્યો. સધળાં અનિષ્ટ નિવારવાને આ નવે માર્ગ હતો તે રામબાણ જે, પણ શરૂઆતમાં એના ઉપર ભાગ્યે જ કોઈની શ્રદ્ધા સમજણપૂર્વક બેઠી. તેમ છતાં એ અહિંસા અને અપરિગ્રહના નવા પેગંબરે પિતાનું દર્શન આફ્રિકામાં જ સફળ કરી બતાવ્યું. લોકો ચમક્યા અને ક્રમે ક્રમે એ ઋષિની આસપાસ એક નવું શિષ્યમંડળ એકત્ર થયું. જે સત્તા સામે પડકાર ફેંકવાની દુનિયામાં લગભગ કોઈની પ્રગટ હિંમત ન હતી તે જ સત્તા સામે એ ઋષિએ પિતાનું અહિંસક શરમ ઉગામ્યું અને અહિંસામાં માનનાર કે નહિ માનનાર બધા જ એકાએક ડઘાઈ ગયા. જે અહિંસા અને અપરિગ્રહ માત્ર વ્યક્તિગત ધર્મ બની ગયે Page #575 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન હતું અને જે માત્ર નિવૃત્તિની એક જ બુઠ્ઠી બાજુને રજૂ કરતે હતા તે ધર્મે અસહકારની નિવૃત્તિ બાજુ અને સત્યાગ્રહની પ્રવૃત્તિ બાજુ-બન્ને બાજુ સ્પષ્ટ સમજાય તે રીતે અને સર્વક્ષેત્રે લાગુ કરી શકાય એ રીતે રજૂ કરી. પ્રજાને, દરેક બાબતમાં દબાયેલી અને લાચાર પ્રજાને, શસ્ત્ર અને શાસ્ત્ર વિના પણ પિતાની જ પાસે રહેલું પણ આજ સુધી અજ્ઞાત એવું એક સહજ અમેઘ બળ લાધ્યું. પ્રજા જાગી અને કલ્પનામાં ન આવે એ રીતે એ નવા અમોઘ બળે સ્વરાજ્ય મેળવી આપ્યું. જે શસ્ત્ર રાજકીય વિજય અને રાજકારણમાં સફળતા આણનાર સિદ્ધ થાય છે તે શસ્ત્ર ઈતિહાસ કાળથી સર્વોપરી મનાતું આવ્યું છે. અત્યાર અગાઉ શસ્ત્રબળ અને કાવાદાવાના શસ્ત્રબળને એવી પ્રતિષ્ઠા મળેલી જ્યારે આ નવા ઋષિએ એ પ્રતિષ્ઠા અહિંસા અને અપરિગ્રહના નવા શાસ્ત્રને આપી અને એક રીતે એ પ્રતિષ્ટા માત્ર ભારતમાં નહિ પણ દેશદેશાત્રમાં વિસ્તરવા લાગી. ગાંધીજીએ રાજકારણ ઉપરાંત જીવનનાં લગભગ તમામ ક્ષેત્રમાં પિતાના એ આધ્યાત્મિક બળને પ્રયોગ કર્યો અને એનાં મધુર ફળે સમજદાર લેકેની સામે જોતજોતામાં આવ્યાં. સામાજિક જીવનના ખૂણેખૂણામાં સમતા સ્થાપી વિષમતા નિવારવાને કાયાકલ્પ પૂરજોશમાં ચાલતે જ હતો અને લેકે પણ એને સાથ આપતા હતા, ત્યાં તે ગાંધીજીએ વિદાય લીધી. જેઓ પાછળ રહ્યા અને જેઓ તેમના સાથી હતા અને છે તેમને એ આધ્યાત્મિક બળ વિષે શ્રદ્ધા નથી એમ તે ન કહી શકાય, પણ તે શ્રદ્ધા કંઈક બહારથી આવેલી અને કંઈક અંદરથી ઊગેલી. એટલે એને સંપૂર્ણ જીવતી એમ તે ભાગ્યે જ કહી શકાય. તેમ છતાં સ્વરાજ્ય મળ્યા પછી રાજ્યતંત્ર તે એ શ્રદ્ધાના પાયા ઉપર જ ચાલતું આવ્યું છે. ' પરકીય સત્તા ગઈ દેશમાં જે એકહથ્થુ સત્તા જેવાં નાનાં-મોટાં રાજ્યો હતાં તે પણ વિલય પામ્યાં. બીજા પણ કેટલાક સુધારાઓ આકાર અને આવકાર પામતા ગયા; પણ સામાજિક વિષમતાને મૂળ પાયો જે આર્થિક વિષમતા તે તે જૂના અને નવાં અનેક સ્વરૂપે કાયમ જ છે. એ વિષમતાની નાબૂદી થયા સિવાય બીજી રાજકીય કે સામાજિક ક્ષેત્રે લીધેલી સિદ્ધિઓ પણ બેકાર જેવી છે. એ દરેકે દરેકને વધારે ને વધારે સમજાવા લાગ્યું, અને સૌનું ધ્યાન અર્થિક સમતાની ભૂમિકા ભણી વળ્યું. આવી સમાનતા સ્થાપવાના પ્રયત્ન ભારત બહાર પણ થયા છે, પરંતુ તે અહિંસાના પાયા ઉપર નહિ. જ્યારે ભારતીય પ્રજાનો અિન્તરાત્મા એવી કઈ વ્યક્તિને ઝંખી Page #576 -------------------------------------------------------------------------- ________________ અધ્ય [૩૭ રહ્યો હતો કે જે તેના અહિંસક સંસ્કારને અનુરૂપ અને ગાંધીજીએ તૈયાર કરેલ ભૂમિકાને જ અનુસરી આર્થિક સમાનતાનો પ્રશ્ન ઉકેલે. એ ઝંખનાને જવાબ ગાંધીજીના જ અનુગામી વર્તુળમાંથી એવી વ્યક્તિએ વાળ્યો કે જેણે આખી જિંદગી ધર્મ તેમ જ કર્મને સુમેળ સાધવામાં અને શાસ્ત્રીય જ્ઞાનરાશિને પ્રજ્ઞાનરૂપે પરિણાવવામાં ગાળી છે. તે વ્યક્તિ બીજી કોઈ નહિ. પણ જેના ઉપર આખા દેશની અને કેટલેક અંશે દેશાન્તરની પણ નજર ચેટી છે તે વિભૂતિ વિનેબા. વિનોબાએ જોયું કે પરંપરાગત સામત અને રાજાઓ ગયા પણ મૂડીવાદને પરિણામે દેશમાં અનેક નવા રાજાઓ અસ્તિત્વમાં આવ્યા છે અને આબે જાય છે. વિનોબાએ એ પણ જોયું કે લોકતંત્ર સ્થપાયા છતાં એમાં જૂની જ અધિકારશાહી અને અમલદારશાહી કામ કરી રહી છે. તેમાં સેવાનું સ્થાન સત્તાની હરીફાઈ એ લીધું છે. એમણે એ પણ જોયું કે ભિન્નભિન્ન રાજકારણું પક્ષમાં પુરાઈ રહેલ, બુદ્ધિમાન વર્ગ પણ પિતાપિતાના પક્ષની નબળાઈ અને અકર્મણ્યતા જોવા કરતાં સામા પક્ષની ત્રુટિઓ તરફ જ વધારે ધ્યાન આપે છે. અને પરિણામે એ પક્ષની સાઠમારીમાં જનતાનું હિત બહુ ઓછું સધાય છે તેમ જ કાંઈક સારું કરવાની વૃત્તિવાળા એવા બુદ્ધિમાન લેકેની શક્તિને પ્રજાના ઉત્કર્ષમાં બહુ ઓછો ઉપયોગ થાય છે. વિનેબાની પ્રજ્ઞાએ અર્થોપાર્જન અને અર્થરક્ષણના જુદા જુદા માર્ગોમાં પ્રવર્તતી અન્યાયપૂર્ણ તેમ જ અસામાજિક ગેર-રીતિઓનું પણ આકલન કર્યું. એમણે એ જોઈ લીધું કે તતકાળ વિધાયક અહિંસાને રસ્તે લેકેની બુદ્ધિ વાળવામાં નહિ આવે તે અત્યાર લગી થયેલું બધું કામ ધૂળધાણી થઈ જશે અને લેકે હિંસા ભણી વળશે. આ મથામણમાંથી તેમને ભૂમિદાનનો માર્ગ લા. જોતજોતામાં એને કેટલી સફળતા મળી અને કેટલી મળી રહી છે તે ઉપરથી જ આપણે તે ભાર્ગનું મૂલ્ય આંકી શકીએ છીએ. રાષ્ટ્રપતિ હય કે મહામાત્ય હોય, ઉપરાષ્ટ્રપતિ હોય કે રાજાજી હોય, દરેક આ ભૂદાન-પ્રવૃત્તિને જીવનનાં નેવાં મૂલ્ય સ્થાપનાર પ્રવૃત્તિ લેખે આવકારી રહ્યા છે એ નાનીસૂની બાબત નથી. વિનેબાજીની પ્રવૃત્તિ માત્ર ભૂમિના દાનમાં જ નથી સમાતી; એ તે સામાજિક, આર્થિક અને રાજકીય એમ બધાં ક્ષેત્રે માનવીય સમતા સ્થાપવાના પ્રયત્નનું પહેલું પગથિયું છે. એ પ્રવૃત્તિનો આત્મા વિનોબાજી જેટલે જ વિશાળ છે. એમાં સંપત્તિનું દાન, બુદ્ધિનું દાન, શ્રમનું દાન અને જીવનનું દાન સુદ્ધાં સમાઈ જાય છે કે જેની જીવંત મૂર્તિ પિતે વિનોબા જ છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ ૩૮] દર્શન અને ચિંતન ગાંધીજીએ અહિંસાની સવગણતાનું જે દર્શન અને આચરણ કર્યું હતું તેને જ વિકાસ અને વિસ્તાર વિનોબાજીના યજ્ઞમાર્ગ દ્વારા થઈ રહ્યો છે, એવી મારી દઢ પ્રતીતિ છે. તેથી જ તે વિનોબા કઈ આ કે તે પક્ષના વાડામાં પુરાઈ શક્તા નથી, સમાતા નથી. ઊલટું, એમની પ્રવૃત્તિ બધા જ પક્ષના અવરોધને દઢ પાથ નાખી રહી છે. ભૂમિદાન પ્રવૃત્તિ પક્ષાતીત પણ સર્વપક્ષસંગ્રાહી હેઈ, સાચી સમજણ ધરાવનાર સેવાકાંક્ષી વર્ગ તેમને સાથ આપવા રોમેરથી એકત્ર થઈ રહ્યો છે. જ્યાં તથાગત બુદ્ધે બોધિ પ્રાપ્ત કરેલ ત્યાં જ જીવનદાનના પીંપળાનું બીજ રોપાયું છે. એની શાખા-પ્રશાખાઓ બોધિવૃક્ષની શાખા-પ્રશાખાઓની પિઠે જ જગ્યાએ જગ્યાએ વિસ્તરવાની એમાં લેશ પણ સંદેહ નથી. જે ઉત્તર બિહારમાં અહિંસામૂર્તિ મહાવીરે જન્મ લીધે અને જ્યાં તથાગત બુદ્ધનાં પગલાં પડેલાં ત્યાંને વિનોબાજીનો વિહાર એ અત્યારના જલસંકટ પ્રસંગે એક આશીર્વાદરૂપ છે. ગાંધીજીએ વિચારેલ અને શરૂ કરેલ અનેક પ્રવૃત્તિઓમાંથી કઈ એક યા બીજી પ્રવૃત્તિને વરેલા પણ માત્ર તેને જ સર્વસ્વ ભાની બેઠેલા હરકેઈ સેવકને માટે વિનોબાજીનું જીવન બધપ્રદ નીવડે તેવું છે. તેથી તેમની જન્મજયંતી પ્રસંગે આપણે સૌ તેમનાં વિવિધ લખાણે, વિવિધ પ્રવૃત્તિઓ,-એ બધાનું આકલન કરીએ અને તેઓ શતાયુ થાઓ એવી હાર્દિક પ્રાર્થના કરીએ! -ભૂમિપુત્ર, ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૪ Page #578 -------------------------------------------------------------------------- ________________ આજને યથાર્થ માર્ગ : ભૂદાન [૬] એક વાત મારે સ્પષ્ટ કહેવી જોઈએ કે સામુદાયિક પદયાત્રાના મૂળમાં વિનેબાજી છે. હું તેમને કઈ રીતે જોઉં છું તે તમને કહું. મારે વ્યવસાય અભ્યાસ, ચિંતન અને પરિશીલન છે. તમે જેમ પ્રત્યક્ષ કાર્ય કરે છે તેમ હું નથી કરી શકતા, છતાં અભ્યાસ મારફતે હું વિનોબાજીને જાણું છું. તેમના પ્રત્યે મારી જે શ્રદ્ધા છે તે જાગરૂક શ્રદ્ધા છે. હું ઘણીવાર જોઉં છું કે ગાંધીજી પછી એવી કઈ વ્યક્તિ છે કે જેને દેશની આટલી બધી પડી હોય? જવાહરલાલજી ઘણા ઉજાગરા કરે છે, ઍરોપ્લેનમાં ડાદોડ કરે છે, ખૂબ મહેનત કરે છે તે વાત સાચી છે. પણ ગાંધીજીની કાર્ય પદ્ધતિને જે કોઈએ યોગ્ય વિકાસ કર્યો હોય તે તે વિનોબાજીએ અને તે પણ કોઈ મોટી સંસ્થાની કે મોટા માણસની મદદ વગર. ગાંધીજીની પ્રણાલી એવી હતી કે તેઓ નાનામાં નાની બાબત તરફ બહુ ધ્યાન આપતા. અલબત્ત, મોટામાં મોટી યોજનાઓ પણ થતી, પરંતુ ઝીણામાં ઝીણી બાબતનેય તેઓ ખૂબ ઊંડાણથી જોતા. આથી તેમની આસપાસ મોટું મંડળ એકઠું થતું. સાધનામૂર્તિ ગાંધીજી પહેલાં ઘણા સુધારક થઈ ગયા પણ કોઈએ ગાંધીજી જેવું મૂળભૂત કામ નહેતું કર્યું. ગાંધીજીની આશ્રમપ્રથાને કારણે તેમાં જે સમાયા તે સૌને ગાંધીજીને અનહદ પ્રેમ મળ્યો. તેઓ હસીને વાત કરે ત્યારે અનેકને તેમાંથી પ્રેરણા મળતી. તેમનામાં એકસાઈ સ્નેહ અને મનની વૃત્તિ હતી. તેને ત્યાગ અને વિચારના બળે જે કોઈએ ઉપયોગ કર્યો હોય તે તે વિનોબાજીએ. આ દેશમાં ઘણું સતિ અને વિદ્વાને છે. તેમાં સાચા પણ છે. પરંતુ જ્યાં સુધી હું લેકેના સંપર્કમાં છું ત્યાં સુધી, હું વિનોબાજીની કેટિને બીજો કોઈ માણસ જેતે નથી. વિનોબાજીમાં ત્યાગવૃત્તિ, અને અનાસક્તિ ન હોય તે આ જ રાજપુરુષો તેમને પી જાય ! જે કેને દેશવિદેશના ઝઘડામાં રસ છે, તેના સમાધાનમાં રસ છે, તે લેકેને પણ Page #579 -------------------------------------------------------------------------- ________________ ૪૦] દર્શન અને ચિંતન વિનાબાજીની વાત આજ સાંભળવી પડે છે. વિનોબાજીને એક વ્યક્તિ તરીકે નહીં પણ એક સાધનામૂર્તિ તરીકે જોતાં તેમની પ્રવૃત્તિ તરફ્ માત્ર શ્રદ્ધા જ નહીં” પણ ' જાગરૂક શ્રદ્ધા' પેદા થાય છે. એ દૃષ્ટિએ માત્ર શાસ્ત્ર— પરિશીલન પૂરતું નથી. જ્ઞાન જ્યાં સુધી કાર્યમાં પવસાન પામે નહીં”. ત્યાં સુધી તે ઉપયાગી નહી થાય. ભૂદાનના વિચાર 6 , હું જ્યારે વિચારું છું, ત્યારે મને લાગે છે કે, કામ તે આ દેશમાં ધણાં ચાલે છે, પરંતુ તે બધાંમાં કઈક ને કઈક ખામી હાય છે. જેને જનતાનુ કામ કરવું છે, ગરીાનાં દુઃખા નિવારવાં છે, તેને માટે આજે પક્ષા ઊભા કરવામાં આવે છે. પક્ષા ઊભા થાય તેને પણ વાંધા નથી, પરંતુ જે ભૂમિકા પર પક્ષા છે તેમાં એક ખીજા માટે આદર નથી. તમે જુદી જુદી ટુકડીમાં (પધ્યાત્રામાં) જાએ છે. તેથી કાંઈ જુદા પડતા નથી. એક ખીજા પ્રત્યે આદર, સદ્ભાવ તે પ્રેમ રહે છે. પક્ષામાં એવું નથી બનતું. બધા નામ તેા દેશહિતનું, ગાંધીજીનુ લે છે, પણ તે બધામાં અંદર અંદર એક સ્પર્ધા ચાલી રહી છે. · કયા મુદ્દા પર ચૂંટણી લડવી ’ તે કરતાં સામા પક્ષને કેમ ઉતારી પાડવા, ચક્રવતી વ્યાજ સાથે દોષો કેમ જણાવવા, ' એવું જોવાય છે. અમદાવાદમાં કે દેશના કાઈ પણ ભાગમાં, -બીજાનાં દોષદર્શન, નિદા અને પોતાની ત્રુટિઓ નહીં જોવાની વૃત્તિ-આટલું બધું દેખાય છે. વિનેાખાજી આની વચ્ચે એક નવું માર્ગદર્શન આજે આપી રહ્યા છે. દેશના વિકાસ માટે રસ્તા બાંધવા જોઇએ તે કબૂલ, ગામની સ્વચ્છતા રાખવી જોઈએ તે કબૂલ, કચરો સાફ કરવા જોઈએ તે કબૂલ, પણ દેશમાં જે કામ કરે છે. તેમનામાં જે કચરો છે તે કાણ સાફ કરે? બધાનાં મનના મેલ કાણુ કાઢે? અશાક મહેતા ગમે તેવું સારું ભાષણ આપે પણ તે મેલે તેથી ખીજાના મનનેા મેલ નહીં નીકળે; કૃપાલાનીજી જેવા મેાટા વિચારક પણ મેલે તેથી કાઈના મનનો મેલ નહીં નીકળી શકે. પણ જેના મનમાં કાર્યને માટે મેલ નથી, જેતે સૌ સરખા છે, જેને કાઈ માટે પણ પૂર્વગ્રહ નથી, એવી વ્યક્તિ વિનેાખાજી છે. તે જ સૌના મનને મેલ કાઢી શકશે. એને કાર્બની પડી નથી કેંગ્રેસની, સમાજવાદની કે સામ્યવાદની. એને બધાયની પડી છે; છતાં કેાઈની નથી પડી ! આવે! માણસ જ્યારે કામ કરે ત્યારે તેને જેટલું સૂઝયું તેટલું આપણને ન સૂઝયું. જેના ચિત્તમાં મળ, રાગદ્વેષ ઓછ, અને મનન તથા શાસ્ત્રાભ્યાસની Page #580 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧ અર્થ વૃત્તિ વધુ છે તે પ્રજ્ઞાવાન છે. દેશમાં જેટલા સતે થયા તેમનાં જીવન વિનોબાજીએ વાંચ્યાં, વિચાર્યા અને અનુભવ્યાં. એ જ તેમની પ્રજ્ઞા છે. અને એ પ્રજ્ઞામાંથી ભૂદાનને વિચાર આવ્યો છે. અહીં જે બહેનોએ પિતાના અનુભવોની વાત કરી તે બહુ સહજ, સુસ્થિત અને હૃદયસ્પર્શી હતી. યુનિવર્સિટીઓની વકતૃત્વ-સ્પર્ધાઓમાં જેઓ ભાગ લે છે તેમાં પણ આવી સહજતા નથી આવતી. એ ક્યાંથી આવે છે? માણસ કામ કરવા જાય છે, બુદ્ધિ અને મન જાગૃત રાખે છે, તે આપોઆપ જ એ ઝરે પ્રગટે છે. ગાંધીજીએ સ્ત્રીશક્તિ જાગૃત કરી તે પછી બહેનેમાં ધારાસભા વગેરેમાં જવાની પ્રવૃત્તિ વધી. વિનોબાજીએ પાછો જુદે રસ્ત લીધે. તેમાં બહેને આજે આગળ આવી રહી છે. ભૂદાન શું છે? તમને આ કામ કરવાની જે તક મળી છે, તેથી ગાંધીજીના રસ્તે ચાલવાને અવસર પ્રાપ્ત થયું છે. આથી ચડિયાત આનંદ કદાચ બીજે ન હોઈ શકે. વિનોબાજી કહે છે કે, “હું બુદ્ધને ખભે ચડ્યો છું” તેમાં કેટલી નમ્રતા છે ! જૂના વખતમાં છોકરાઓ ભવાઈ અને રામલીલા જોવા જતા ત્યારે તેઓ તે જોઈ ન શકે માટે વડીલે તેમને પોતાના ખભા પર બેસાડતા. ખભે ચડવાથી બાળક બાપ કરતાં ઊંચે જાય છે અને તે બાપના આધારે. તેમ જૂનાના આધારે વિનબાજી ભૂતકાળમાં જે કાંઈ થયું છે તેના કરતાં ઊંચી ભૂમિકાએ કામ કરી રહ્યા છે–પણ તે પિતાની દૃષ્ટિએ. ભૂદાન શું છે? પૈસાથી જે થતું નથી તે ભૂમિથી થાય છે. પૈસો ગજવામાં હોય તે તેની ચિંતા રહે છે. રાત દિ' સંભાળ રાખવી પડે છે. ભૂમિમાં આવું છે? ના. ભૂમિ તો એક એવી નક્કર વસ્તુ છે કે કપડાં, અનાજ, પૈસા વગેરે બધું પેદા કરે, છતાં તે તેવી ને તેવી કુંવારીની કુંવારી રહે..પરણેલી ને કુંવારી ! માણસને ભૂમિ પર મમત્વ શા માટે રહે છે ? આ જ કારણે કે એ સ્થિર છે. જૂના વખતમાં બાપ-દાદાઓ ભૂમિ પર વધુ ભાર મૂકતા અને પિતાનાં સંતાનો માટે જે કંઈ બચાવે તે ભૂમિ રૂપ બચાવતા, જેથી તેઓ શ્રમ કરીને સાચી મૂડી સાચવી રાખી શકે. આપણે ત્યાં સાધુ-સંન્યાસીને દાન દેવાની પ્રથા ચાલી આવી છે. તેને ખાવાનું દઈએ તે આરેગી લે છે અને કપડું પહેરી લે છે. પણ જે તેને દાનમાં અન્ન કે કપડાને બદલે ભૂમિ આપે તો તેને મહેનત કરવી પડશે, કાં તે બીજા પાસે કરાવવી પડશે, નહીંતર કશું જ નહીં પાકે. Page #581 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન મહેનત કરે તે પાકે. ભૂમિ જેના હાથમાં હશે તેને તે ભારરૂપ થશે, સિવાય કે તેને તે ઉપયોગ કરે! ભૂમિ એ નક્કર વસ્તુ છે. તેની સાથે સંપત્તિને, બુદ્ધિને ઉપયોગ હેય. બુદ્ધિ એટલે શું ? બુદ્ધિ એટલે સમજણ. તેને ઉપયોગ કરે તે જ કંઈક નિર્માણ થાય. દાનને અર્થ વિનોબાજીએ સ્પષ્ટ કર્યો છે. “દાન એટલે એક આપે અને બીજો લે એમ નહીં પણ સમાનપણે જીવવાને અધિકાર મેળવવો તે.” દુનિયાના કોઈ દેશમાં કોઈને આ વિચાર સૂઝયો છે? ત્યાં તો હુંસાતુંસી ચાલે છે. સુએઝને પ્રશ્ન આવ્યું અને તરત જ યુદ્ધની તૈયારી થઈ અને ખંજર ખખડવા માંડ્યાં! દેશમાં જાગૃતિ હિંદુસ્તાનમાં હવે ગરીબી અને અમારી સાથે સાથે નહીં ચાલી શકે. જેમ જેમ ગરીબ, આદિવાસીઓ, ભીલે વગેરે જાગતા જશે તેમ તેમ ક્રાંતિ ઝડપી બનશે. જ્યાં જ્યાં ગરીબી વધારે છે ત્યાં ત્યાં જાગૃતિ વધુ આવશે. તે જાગૃતિને યોગ્ય રસ્તે વાળવાને ભૂદાન એક માર્ગ છે. તેમાં ગરીબીની વહેંચણી નથી થતી, પણ બીજાના દુઃખના ભાગીદાર થવાનો. અવસર પ્રાપ્ત થાય છે. ગરીબ માણસમાં ઘણી વાર સાત્વિક મન હોય છે. તેના પર ભાર પડે છે, એ રીતે નહીં પણ સહજ રીતે ભૂદાનની આ વાત તેમને સમજાવવી જોઈએ. તેઓ બીજા ગરીબોની સ્થિતિ જાણે છે એટલે તેઓ સાચી રીતનું દાન આપે છે. ગાંધીજી કહેતા કે, “કોડપતિના દાન કરતાં ભારે મન ગરીબની કેડીનું દાન મોટું છે. રવિશંકર મહારાજ ઘણી વાર કહે છે, “જ્યારે ગરીબોનાં દાનની નદીઓ વહેશે ત્યારે પૈસાદારરૂપી ભેખડે તે આપોઆપ ફસાઈ પડશે.” લેકનાં મનમાં વિચાર થઈ રહ્યો છે કે, આપણે દાન ક્યાં કરવું ? આપણે કહીશું કે માણસ જીવતા રહે ત્યાં! પાંજરાપોળ તે ઘણું છે પણ માણસળો ક્યાં? આનો અર્થ એમ નથી કે પશુપક્ષીઓ પર દયા ન રાખવી. આજે પ્રથમ માણસનો પ્રશ્ન સામે છે. પહેલાં યજ્ઞોમાં ઘી હોમાતા, આર્યસમાજીઓએ યજ્ઞોને બદલે હવનમાં ઘી હોમાવાં શરૂ કર્યા. આથી સ્વામી રામતીર્થે એક વાર કહેલું કે “યામાં ને હવનમાં ઘી હોમાય છે તેને બદલે માણસના જઠરમાં ઘી જાય તેમ કરવું જોઈએ.” ભૂમિદાન એ આજના પ્રશ્નોને લઈને ચાલતે દાનને યથાર્થ માર્ગ છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ અધ્ય [a સામુદાયિક પધ્યાત્રાના કારણે તમારામાં ધણી નિર્ભયતા આવશે. અનુભવા થશે, લેાકેાના સંપર્ક થશે. લકાને ઉપયોગી થવા માટે ભૂદાનના કાર્યકર્તાઓને ખેતી, આરોગ્ય, અકારણ વગરે ખીજા ઘણા વિષયે તે અભ્યાસ હાવા જરૂરી છે. તેથી કામ સારી રીતે થશે. અનુભવાથી વધુ જ્ઞાન મળે છે આજે તમે પધ્યાત્રાનાં ભાઇ-બહેનેાએ પોતપાતાના જે અનુભવા કહ્યા તે જોતાં એમ લાગે છે કે, કઈક અદ્ભુત થઈ રહ્યું છે. જૂના વખતમાં પરિવ્રાજા હતા તે વખતેાવખત વિચારની આપ-લે કરતા. બૌદ્ધ, જૈન, સાંખ્ય વગેરેમાં આવા પરિવ્રાજકાની પરપરા હતી. એક આચાયની નીચે થાડા ભિક્ષુકા રહેતા હતા પણ જ્યારે આચામાં શિથિલતા આવતી ત્યારે એ સધા તેજહીન થતા. આ પણ એક નવા સધ છે. આમાં વિશે-ષતા એ છે કે દરેક યાત્રી–ટુકડી પધ્યાત્રા કરીને પાછી આવે છે, પેાતાના અનુભવા કહે છે અને વિચારોની આપલે કરે છે. મને લાગે છે કે સેક પુસ્તકા વાંચવા કરતાં આવા અનુભવ તમે કહેા છે તેમ વધુ જ્ઞાન આપે છે. પુસ્તકામાં તો ધણા ભાગે કલ્પનાએ હાય છે. જે ધવિચાર આજે ચાલી રહ્યો છે તેની અથડામણુ જૂના વિચારે સાથે થશે. કાઈ દિવસ એવું નથી થયું કે જૂના વિચારાએ લડાઈ ન કરી હાય! તેમ તમારે પણ લડાઈ કરવી પડશે. વખત આવ્યે સરકારને પણ વિરાધ કરવા પડશે. તમે બધા પવિત્ર સકલ્પ માટે ભેગા થયા છે તે માટે હું મારા મનમાં જ આભાર માનું છું, એને સધરીને જ જાઉં છું. વિનાબાજીએ જે પવિત્ર સ’કલ્પ કર્યો છે તેમાં સમયના સકેત છે, તે પૂરેપૂરા સમજવા જોઈએ. માનવતાનું કલ્યાણ થાય એની એમાં દષ્ટિ રહી. છે. તેમને ૧૯૫૭ સુધીમાં જમીન મળે કે ન મળે એ પ્રશ્ન નથી. ગાંધી-જીએ ૧૯૨૨માં કહેલું કે, ‘ સૂતરના તાંતણે સ્વરાજ લેશું.' લેાકાએ પૂછ્યું કે, ક્યાં છે તમારું સ્વરાજ' તો તેમણે ૧૯૩૮માં હરિપુરાઃ કૅૉંગ્રેસમાં જવાબ આપ્યા કે, “ સૂતરના તાંતણે સ્વરાજ સાચું, પણ તમે સૂતરના તાંતણા કાઢયો છે?' જ્યાં લગી આતમા તત્ત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જાડી ' વાળી પેલી કડીની જેમ તમે જ્યાં લગી . . સૂતરના તાંતણાના આત્મા સમજે નહીં, એ મુજબ કામ કરી નહી, એની Page #583 -------------------------------------------------------------------------- ________________ ૪૪] દર્શન અને ચિંતન નભાવના પ્રમાણે વર્તે નહીં, તે સ્વરાજ ક્યાંથી થાય?વિનોબાજીએ ૧૯૫૭ સુધીનું કહ્યું તેની પાછળ આવી ભાવના છે. વિનોબાજીએ બી વાવેલ છે તે નક્કર છે. આપણે (આપણુ કાર્યરૂપી ક્ષેત્રમાં) ભૂમિ બરાબર છે, બીજ બરાબર છે એ બધું જોવું રહ્યું. આ પાક તે પૂરે થતું નથી. પાંચ વર્ષ પછી પણ નવા પ્રશ્નો હશે. અત્યારનું કરેલું ત્યારે ઓછું લાગશે. બધે ચાલી રહેલી ખેંચતાણમાંથી આવો કોઈ નો માર્ગ કાઢયા વગર ગતિ જ નથી. નહીંતર તે નેતાઓ બુદ્ધિને યોગ્ય ઉપયોગ ભૂલશે. બુદ્ધિ આજે ગમે એમ વેડફાઈ રહી છે. વિનોબાજીએ તે બુદ્ધિ, શક્તિ વગેરે બધા માટે એક ચાવી શોધી છે. તેને આ રીતે જેટલા અંશે કઈ કામમાં લેશે તેટલે અંશે સાર્થક થશે. ' –પ્રસ્થાન, કારતક ૨૦૧૩. Page #584 -------------------------------------------------------------------------- ________________ કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ [૭] કિશોરલાલભાઈએ પિતે જ પ્રસંગે પ્રસંગે પિતા વિશે થોડુંક લખેલું છે. તેમના પરિચય માટે જે કે એ પૂરતું નથી, તોપણ તે તેમની વિશિષ્ટ ઝાંખી કરાવે છે. “કેળવણીના પાયા”ની પ્રસ્તાવનામાં શિક્ષણ અને કેળવણુને ભેદ દર્શાવતાં તેમણે પિતાની ધમ્યજીવનાભિમુખ દૃષ્ટિની ઝાંખી કરાવી છે. “સ્વામી સહજાનંદમાં તેમની અસાંપ્રદાયિક ધર્મવૃત્તિની ઝાંખી થાય છે. “સ્ત્રી-પુરુષ-મર્યાદામાં તેમના સહજસિદ્ધ સંસ્કારને પરિચય થાય છે. શ્રી ચંદ્રશંકર શુકલે “પ્યારા બાપુમાં તેમનો પરિચય આપવા થડે પ્રયત્ન કર્યો છે. પણ થોડા શબ્દોમાં છતાં સમર્થ રીતે તેમનો વ્યાપક પરિચય તો બાપુએ જ આપે છે. ૧૯૪૦ના માર્ચની ૩જી તારીખના “હરિજનબંધુ'માં “સાચું પગલું એ મથાળા નીચે બાપુજીએ જે લખ્યું છે તે અહીં તેમના જ શબ્દોમાં આપણે સાંભળીએઃ કિશોરલાલ મશરૂવાળા આપણું વિરલ કાર્યકરોમાંના એક છે. એ અવિશ્રાંત પરિશ્રમ કરનારા છે. એમની ધર્મબુદ્ધિ કઈ વધુ પડતી કહે એટલી હદ સુધીની છે. ઝીણામાં ઝીણી વિગત પણ એમની નજર બહાર જતી નથી. તેઓ તત્ત્વદર્શી ફિલસૂફ અને ગુજરાતીમાં જોકપ્રિય લેખક અને ગ્રંથકાર છે. ગુજરાતીના જેટલા જ મરાઠીના વિદ્વાન છે. ન્યાતજાતનાં, પ્રાંતીયતાનાં કે કેમી અભિમાનથી કે વહેમોથી સર્વથા મુક્ત છે. એઓ સ્વતંત્ર વિચારક છે. એઓ રાજદ્વારી પુરુષ નથી. એઓ જન્મસિદ્ધ સુધારક છે. સર્વ ધર્મોના અભ્યાસી છે. ધર્મઝનૂનને વા પણ એમને વાયો નથી. એએ જવાબદારી અને જાહેરાતથી હમેશાં દૂર રહેવા માગે છે. અને છતાં જે. એક વાર જવાબદારી લીધી તે પછી એમના કરતાં વિશેષ સૂક્ષ્મતાપૂર્વક એને પાર પાડનાર બીજો મેં જાણ્યું નથી. ગાંધી સેવા સંધનું પ્રમુખપદ લેવાનું મહાપ્રયાસે મેં એમની પાસે કબૂલ કરાવેલું. જે ઉદ્યમ અને અનન્ય એકાગ્રતાથી એમણે પિતાની જવાબદારી અદા કરી તેને જ પરિણામે સંધની ઉપયોગિતા સિદ્ધ થઈ હતી અને એથી જ એને આજનું મહત્વ મળ્યું છે. પિતાની ક્ષીણ તબિયતની બિલકુલ પરવા ન કરતાં (જાહેર પ્રજાસેવકને Page #585 -------------------------------------------------------------------------- ________________ ૪૬] દન અને ચિંતન સારુ આને હું ગુણુરૂપ નથી લેખતા) તે તમામ સાધકા અને શોધકાના હંમેશાં તે હરપ્રસંગે ભેરુ થઈ પડ્યા. અથાગ પરિશ્રમ અને કાળજી લઈને તેમણે સ'ધનું જે ખધારણ તૈયાર કર્યું છે તે આવી હર કાઈ સસ્થાને સારુ નમૂનારૂપ થઈ પડે એવું છે. આ ખધી વિગતા કિશોરલાલને મહિમા વધારવા હું નથી લખતા. એમને મહિમાની કે ગૌરવગાનની મુદ્દલ જરૂર નથી. મારા આત્મસાષને ખાતર હું તે લખી રહ્યો છું.' પણ ઉપર જે કાંઈ કહ્યું તે એક રીતે બીજાને અનુવાદ જ કહેવાય. અનુવાતું પ્રામાણ્ય છું નથી, પણ શ્રોતા, ખાસ કરી શિક્ષિત શ્રોતાએ મુખ્યપણે કંઈક વિધિની અપેક્ષા રાખે. વિધિના અર્થ છે કે, અપૂર્વ અનું પ્રતિપાદનઅજ્ઞાતનું જ્ઞાપન. કિશારલાલભાઈના પરિચયની આખતમાં વિધિવયન તરીકે કાંઈ પણ કહેવું હાય તો તે સ્વાનુભવમાંથી જ કહી શકાય. આ દૃષ્ટિથી હું તેમના પરિચયમાં કારે અને કેમ આવ્યો, તે પરિચય કેવી રીતે વધતા ગયા, એ વિષે થાડુ' પણ કહું તે તે ચેાગ્ય કહેવાય. * ૧૯૨૧ની સ્વરાજ્યની હિલચાલના જુવાળ વખતે એક સાંજે હું આશ્રમમાં સાંજની પ્રાથનામાં જઈ ચડેલા. પ્રાથનાને અંતે બાપુને એમ કહેતાં સાંભળ્યા કે, મારે મન સ્વરાજ્ય કરતાં આધ્યાત્મિક રાજ્યની કિંમત વધારે છે, તેથી કિશોરલાલે આધ્યાત્મિક સાધના માટે જે એકાંત જીવન સ્વીકાર્યું છે, તેની ઉપયોગિતા મારી દૃષ્ટિએ બહુ વધારે છે. આપણે આશ્રમવાસીએ એમની સાધનામાં દૂર રહ્યા રહ્યા પણ ઉપયાગી થઈ એ. અને તે દૂર પણ કયાં છે? આશ્રમથી થોડેક દૂર એમની ઝૂંપડી છે. ગોમતીએ તા વિશેષ પ્રસન્ન થવાનું છે,' ઇત્યાદિ. આ ભાવના બાપુના શબ્દો સાંભળી મારી જિજ્ઞાસા સતેજ થઈ. હું કિશોરલાલભાઈનું નામ પણ ન જાણતા. કિશારલાલ કાણુ ? સાધના શી? ઝૂંપડું શું? ગામતી કાણુ? વગેરે પ્રશ્નો મનમાં ઊઠયા. તરત જ મિા પાસેથી ખુલાસો મેળવ્યા, પણ કિશોરલાલભાઈ વિશેની જિજ્ઞાસા ઉત્તરાત્તર વધતી ચાલી. એકાંતવાસમાંથી પાછા તે ઘેર આવ્યા ત્યારે પણ હું આશ્રમમાં તા જતા જ અને મેટે ભાગે તેમના મકાનની નજીકમાં જ મિત્રને ત્યાં જતા, પણ ઉત્કટ જિજ્ઞાસા છતાં કિશોરલાલભાઈ પાસે જવામાં સકાચ અનુભવતા. સકાય એટલા કારણસર કે માત્ર શાસ્રવ્યાસંગી અને શાસ્રવ્યસની એક આધ્યાત્મિક અનુભવી પાસે જઈ કાંઈ ચર્ચા કરે તે એનું મૂલ્ય શું? આ સાચ ઠીકઠીક વખત ચાલ્યા પણ Page #586 -------------------------------------------------------------------------- ________________ અર્થ , રોગ એવો આવી મળે કે પરિચયનાં દ્વાર ખુલ્લાં થયાં. કિશોરલાલભાઈ પાછા વિદ્યાપીઠના મહામાત્રપદે આવ્યા. તેઓ રોજ (મને યાદ છે ત્યાં સુધી) આશ્રમથી ચાલી એલિસબ્રિજ નજીકના મકાનમાં આવેલ વિદ્યાપીઠની ઓફિસમાં આવતા. હું પણ ત્યાં પુરાતત્ત્વમંદિર પુસ્તકાલય અને કાર્યાલયમાં રહે અને કામ કરતો. શાસ્ત્રીય વાચન અને સ્વયંચિંતનથી કેટલાક પ્રશ્નો વિશે વિચારે તો બાંધી રાખેલા, તેમાં વજૂદ છે કે નહીં અને સુધારવા જેવું હોય તો તે કઈ રીતે અને શું સુધારવું, એવી જિજ્ઞાસા મને હમેશાં રહેતી. જ્યાં લગી બાંધેલા વિચારે સમવાદની કસોટીએ ન કસાય ત્યાં લગી મુક્તપણે લોક સમક્ષ ન મૂકવા, એવી ઊંડે ઊંડે મનોવૃત્તિ હતી. હવે ઉત્કટ જિજ્ઞાસા અને તેમના પ્રત્યે બંધાયેલી પરેક્ષ શ્રદ્ધા પણુ પરિપક્વ થઈ હતી. એટલે સહેજે જ મેં અવારનવાર મારા પ્રશ્નો તેમની સમક્ષ મૂકવાનું શરૂ કર્યું. એના સ્પષ્ટ અને સુશ્લિષ્ટ ઉત્તરેથી હું તેમના પ્રત્યે વધારે આકર્ષા, અને પછી તે આશ્રમમાં જાઉં ત્યારે તેમને મળવાનું ભાગ્યે જ ટાળતે. - હવે તેમને પ્રત્યક્ષ પરિચય વધતો ગયો અને સાથે સાથે તેમનાં પ્રસિદ્ધ થતાં નાનાં મોટાં લખાણો પણ સાંભળતે ગયે. પ્રથમ પ્રથમ “જીવન ધન ની હસ્તલિખિત નકલ જોઈ જવાનું યાદ છે. એ વાચને તેમના પ્રત્યે મને ઓર આકર્ષે. આ આકર્ષણ આજ લગી વધતું જ રહ્યું છે. કિશોરલાલભાઈમાં વિદ્વત્તા કરતાં પ્રતિભાનું તત્વ વધારે છે, એમ મને લાગે છે. કાવ્યની મીમાંસામાં–ત્રજ્ઞા નવનવોન્મેષરાજની પ્રતિમા મા . એવું પ્રતિભાનું લક્ષણ આપ્યું છે, તે કાવ્યતત્ત્વ માટે પૂરતું છે, પણ હું કિશોરલાલભાઈની પ્રજ્ઞાની વાત કહું છું તે પ્રજ્ઞા તેથી જુદી જ છે. તથાગત બુદ્ધ જે પ્રજ્ઞા ઉપર વારંવાર ભાર આપ્યો છે અને “પ્રજ્ઞા પારમિતામાં જે પ્રજ્ઞા વિવક્ષિત છે તે પ્રજ્ઞાની હું વાત કરું છું. - વિશુદ્ધિ માર્ગમાં પ્રજ્ઞાનું સ્થાન શીલ અને સમાધિ પછી છે. શીલ અને સમાધિ સિદ્ધ થયાં ન હોય તે એ પ્રજ્ઞા ઉદ્ભવી ન શકે. પ્રજ્ઞાતના ઉદ્ધાટન માટે શીલ અને સમાધિ એ બે આવશ્યક અને અનિવાર્ય અંગ છે. આપણે પણ જાણીએ છીએ કે કિશોરલાલભાઈના જીવનમાં શીલ અને સમાધિનું કેટલું સ્થાન છે. તેમનાં પુસ્તકે અને બીજાં લખાણોના વાચનથી તેમ જ તેમના અલ્પસ્વલ્પ પરિચયથી મારા ઉપર એવી છાપ પડી છે કે શીલ અને સમાધિની એગ્ય સાધના દ્વારા જ તેમનામાં પ્રજ્ઞાનું બીજ વિકસ્યું Page #587 -------------------------------------------------------------------------- ________________ ૪૮] દર્શન અને ચિંતન છે. યોગશાસ્ત્રમાં શ્રદ્ધા, વીયે, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા એ પાંચને ગનાં અંગ લેખ્યાં છે. આમાં પહેલાંનાં ચાર એ પ્રજ્ઞાની આવશ્યક ભૂમિકા છે. હું કિશોરલાલભાઈનાં લખાણો અને જીવન, બન્ને વિશે જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે ત્યારે એમની પ્રજ્ઞાનો ખુલાસે મને બુદ્ધ અને યોગશાસ્ત્રના કથનમાંથી જ મળી જાય છે. કિશોરલાલભાઈની પ્રજ્ઞા નાનામુખી છે. તેમણે “ઊધઈનું જીવન,” “વિદાયવેળાએ, તિમિરમાં પ્રભા', “માનવી—ખંડિયેરે” જેવા કૌશલપૂર્ણ અનવાદો ક્ય છે. ગીતા ધ્વનિ અને બીજાં છૂટક પદ્ય પણ રચ્યાં છે. સ્વતંત્ર લખાણે તે એમનાં ઢગલાબંધ છે; અને એમનાં લખાણોના વિષયે કોઈ એક નથી. ધર્મ, સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, કલા, શિક્ષણ આદિ અનેક વિષયોને લગતા અનેક મુદ્દાઓ ઉપર તેમણે વિચારપૂત લખ્યું છે. એમનું લખાણ એટલું મનનપૂર્વકનું અને મૌલિક છે કે આટલા બધા વિષયે અને મુદ્દાઓ ઉપર આવું સૂક્ષ્મ પૃથક્કરણપૂર્વક ભાગ્યે જ કોઈ લખી શકે. જે અંતપ્રજ્ઞાનો સ્ત્રોત ઊઘડ્યો ન હોય તો તેમના જેવા જીર્ણશીર્ણ, કુશકાય, પથારીવશ પુરુષને હાથે આવો વિશદ વિચારરાશિ ભાગ્યે જ લખાય. કિશોરલાલભાઈ જેવું ભાતૃભાષા ગુજરાતીમાં લખે છે તેવું જ હિંદીમાં અને તે જ રીતે મરાઠી તેમ જ અંગ્રેજીમાં લખે છે. આજે તે “હરિજન” હરિજનબંધુ, “હરિજનસેવક' એ બધાંમાં એમને જ પ્રાણ ધબકે છે. દેશવિદેશમાં ગાંધીજીના વિચારને જાણવા અને સમજવા ઈચ્છનાર તેમની કાર્યપદ્ધતિ વિશે ઊભા થતા નવા નવા પ્રશ્નોને ખુલાસે મેળવવા ઈચ્છનાર બધા જ કિશોરલાલભાઈની લેખિનીની પ્રતીક્ષા કરે છે. એમને સૌથી મોટે અને વિરલ ગુણ એ તટસ્થતાનો છે. જેટલી એમનામાં તટસ્થતા છે તેટલી જ નિર્ભયતા અને સાથે તેટલી જ મધુરતા. આ વિશિષ્ટ ગુણોને લીધે તેઓ અલ્પાંશે પણ ગાંધીજીનું પ્રતિનિધિત્વ ધરાવવાના અધિકારી છે. તેમની એક કૃતિ “સમૂળી ક્રાંતિ” બદલ તેમને પુરસ્કારવા અને સત્કારવાનો જે નિર્ણય ગુજરાત વિદ્યાસભાએ કર્યો છે એમાં ખરી રીતે એ સભાના ધ્યેયને જ પુરસ્કાર, સત્કાર અને એનું જ ગૌરવ છે. હવે કંઈક “સમૂળી ક્રાંતિ’ વિશે. “સમૂળી ક્રાંતિ” ૧૯૪૮ના માર્ચમાં પ્રસિદ્ધ થઈ, ત્યારબાદ અત્યાર લગીમાં એના ઉપર આવેલી ચાર સમાલેચનાઓ મારા જેવામાં આવી છે, બુદ્ધિપ્રકાશમાં ચુનીભાઈની, “ઊર્મિમાં Page #588 -------------------------------------------------------------------------- ________________ અર્થ, [૪૯ પ્રો. અનંતરાયની, “માનસી”માં અંબાલાલ પુરાણીની, અને પ્રસ્થાનમાં રસિકલાલ વકીલની. પહેલી બે “સમૂળી ક્રાંતિને યથાર્થ રીતે “સમૂળી ક્રાંતિ' તરીકે વર્ણવે છે. અને સચેટપણે એનું મૌલિકત્વ દર્શાવે છે. અમુક વિધાનોમાં થોડે મતભેદ કે સંદેહ હોય તે એ સમાલોચનાઓ “સમૂળી ક્રાંતિ અને એક વિરલ કૃતિ તરીકે સ્થાપે છે, જ્યારે શ્રી પુરાણુની સમાલોચના સાવ જુદી બાજુ રજૂ કરે છે, એ એને સમૂળી તે શું પણ ક્રાંતિ સુદ્ધાં માનવા તૈયાર નથી. આ છેક સામા પાટલાને વિરોધ જોઈ હું શ્રી પુરાણીની સમાલોચના બે વાર સાંભળી ગયે. સંભવ છે કે એને સમજવા પૂરતા ભારે અધિકાર ન લેખાય, પણ મને લાગે છે કે એ સમાલોચના નથી સમ્યફ આલોચના કે નથી સંગત આલેચના. પણ એ આલોચના પરથી હું અનુમાન ઉપર આવ્યો છું કે એ “સમૂળી ક્રાંતિનું યથાર્થપણું સાબિત કરે છે. “સમૂળી ક્રાંતિમાં જે અનેક વિધાનો છે તેને લીધે કોઈ એક જ જાતના વર્ગ ઉપર અસર નથી થતી. શિક્ષિત ગણાતા, સાધક મનાતા એવા વર્ગની માન્યતાઓને પણ આઘાત પહોંચાડે છે. એટલે એવા જ કેઈ આધાતનું પરિણામ એ. સમાલોચના હોય તો નવાઈ નહીં. અને એમ હેય તે એ ક્રાંતિ જ છે. ચોથી સમાલોચના તે વિશેષ વિશ્લેષણ અને ઊહાપોહપ્રધાન છે. તે સમૂળી ક્રાંતિ ના મુખ્ય બધા જ ભાગોને સ્પર્શે છે, અને છૂટથી લેખકનાં અવતરણે ટાંકી તેના ગુણદોષના બળાબળની સમીક્ષા કરે છે. સમાચક શ્રી વકીલ માફર્સના સામ્યવાદનું દૃષ્ટિબિંદુ ધરાવે છે, એટલે સ્વાભાવિક રીતે જ સમાચનામાં દષ્ટિબિંદુની પ્રધાનતા આવે અને જ્યાં સામ્યવાદના મૂળ પાયારૂપ આર્થિક વ્યવસ્થા કિશોરલાલભાઈને ચારિત્ર્યપ્રધાન પ્રતિપાદને સામે ગૌણ થતી દેખાય ત્યાં તેઓ પિતાની દૃષ્ટિની સયુતિક રજૂઆત કરે છે; એટલે એ સમાચના વાચકને રસપ્રેરનારી બને છે. કિશોરલાલભાઈને પરમેશ્વર, માનવતા, અને ચરિત્રપ્રધાન દષ્ટિકોણથી જુદા પડવા છતાં શ્રી વકીલ તેમની સ્વતંત્ર, પાકટ અને મર્મજ્ઞ વિચારક તરીકે કદર કરે છે. વકીલ “સમૂળી ક્રાંતિ ને મરામતી ક્રાંતિરૂપે વર્ણવે છે અને પિતાના પક્ષમાં ઠીક ઠીક દલીલે પણ આપે છે. કિશોરલાલભાઈએ ઈતિહાસના અભ્યાસ વિશે જે ટીકા કરી છે તે અધ્યાપક રાવળ અને શ્રી વકીલની પેઠે મને પણ સંગત લાગતી નથી. કિશોરલાલભાઈની કટી સર્વત્ર એકમાત્ર વિવેકની રહી છે. જે એ જ Page #589 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન કસોટીએ ઈતિહાસના અધ્યયનનું મૂલ્ય પણ આંકવામાં આવે છે એમ કહી ન શકાય કે ઈતિહાસનું જ્ઞાન અનર્થકારી છે. એનું અજ્ઞાન, એનો વિષયસ કે એના જ્ઞાન સાથે મળેલી બીજી સ્વાર્થી વૃત્તિઓ ભલે અનર્થકારી નીવડે, પણ તેથી ઈતિહાસનું જ્ઞાન નકામું છે એમ હું પણ માનતા નથી. સમૂળી ક્રાંતિ” સમજવાને પૂરે અધિકાર સામાન્ય વાચકોને નથી. પણ જે જે સમજદાર અધિકારીએ એને ધ્યાનપૂર્વક વાંચી વિચારી હશે, તેના કેટલાય રૂઢ સંસ્કાર અને જન્મસિદ્ધ ગ્રંથિઓ મૂળમાંથી હચમચ્યા વિના ભાગ્યે જ રહ્યાં હશે. એ જુદી વાત છે કે સંસ્કારેનાં મૂળ હચમચ્યા છતાં માણસ ફરી પાછો એ ને એ ઘરેડમાં ચાલ્યા કરે. આમ થવાનાં અનેક કારણો છે. ગ્રંથિઓ શિથિલ થયા પછી પણ પડખું બદલવાનો સવાલ બીજા કેટલાક વિશિષ્ટ ગુણોની અપેક્ષા રાખે છે. જે તે વાચકમાં હોય તો તે ક્રાંતિ કરી શકે, ન હોય તે નહીં. પણ “સમૂળી ક્રાંતિનું કામ તે વાચકને તેના રૂઢ સંસ્કાર વિશે મૂળથી વિચાર કરતા કરી મૂકવાનું છે. એ દષ્ટિએ આ પુસ્તક કોઈને પણ વિચાર પ્રેર્યા વિના રહે એમ હું નથી ધારત. એ જ એનું મૌલિક ક્રાંતિકારક તત્ત્વ છે. - ઉપનિષના ઋષિ અને બુદ્ધ, મહાવીર, કપિલ આદિ સંતમુનિઓએ જુદા જુદા શબ્દોમાં અને કઈક જુદી જુદી રીતે પણ એક જ વાત તરફ સંકેત કર્યો છે, કે ત્રિવિધ તાપનું મૂળ અવિદ્યા, અજ્ઞાન,મેહ કે દર્શનમેહ છે. જ્યાં લગી આ અવિદ્યા કે અવિવેક હશે ત્યાં લગી આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એકે દુઃખ દૂર થવાનો સંભવ નથી. બધા જ ઋષિમુનિઓએ અવિદ્યા કે અવિવેકને નિવારવા ઉપર જ ભાર મૂક્યો છે. અને એનાથી જ ઉત્પન્ન થનાર દુઃખનું ત્રણ ભાગમાં વર્ગીકરણ કરી દુઃખ વિશેનું નિરૂપણ ટૂંકાવ્યું છે. કિશોરલાલભાઈ એ જ ઋષિમુનિઓની પદ્ધતિને કંઈક જુદી રીતે “સમૂળી ક્રાંતિમાં રજૂ કરે છે. આજની દુનિયામાં વિશેષે કરીને ભારતના જે મુખ્ય પ્રશ્નો છે અને જે ઘટનાઓ કલેશકર અને દુઃખદાયક બની રહી છે અને બનતી આવી છે, તે પ્રશ્નો અને તે ઘટનાઓ એકેએકે લઈને તેઓ તપાસે છે. તેમાં કલેશ અને દુઃખનું તત્ત્વ હોય તે તે શા કારણે અને કેવી રીતે ઉદ્ભવે છે અને વિશ્લેષણ–પ્રધાન બુદ્ધની તાર્કિક સરણીને એના વિકસિત અને વિશદ રૂપમાં અવલંબીને સ્ફોટ કરે છે, અને છેવટે દર્શાવે છે કે અજ્ઞાન, અવિવેક તેમ જ જડતા એ બધા રોગનું કારણ છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ અર્થ, [૫૧ પછી તે કારણ નિવારવા માટે તેમને જે વિધાનો સૂઝયાં છે અને જે ઉપર તેમણે ઠીક ઠીક ઊંડે વિચાર કર્યો છે તે વિધાનો રજૂ કરે છે. - આમ “સમૂળી ક્રાંતિ” ઘટનાઓમાં અનુભવાતાં દુઃખના વિશ્લેષણ દ્વારા એના મૂળ કારણ સુધી પહોંચે છે. તેથી પ્રાચીન ધર્મગ્રંથોમાં જે ત્રિવિધ તાપના કારણ તરીકે અવિવેકને નિર્દેશ છે તે જ “સમૂળી ક્રાંતિમાં છે, એમ મને લાગે છે. ફેર હોય તો એટલું જ છે કે બધા જ ધર્મગ્રંથે દુઃખને સંક્ષેપમાં નિર્દેશ કરે છે, જ્યારે “સમૂળી ક્રાંતિ” વર્તમાન જમાનાના સળગતા પ્રશ્નોની વિગતવાર ઊંડી મીમાંસા કરે છે અને પછી તેના કારણ, અજ્ઞાન કે અવિવેક ઉપર માણસનું ધ્યાન એકાગ્ર કરી તે ઉપર કુઠારાઘાત કરવા કહે છે. દાક્ષિણાત્ય તર્કતીર્થ લક્ષ્મણ શાસ્ત્રીએ “હિંદુધર્માચી સમીક્ષા” નામનું પુસ્તક લખ્યું છે. તેઓ વાઈની પાઠશાળાના મુખ્ય અધ્યાપક તો છે જ, અને ક્રાંતિકારી વિચાર પણ ધરાવે છે. તેઓ પિતે બ્રાહ્મણપ્રધાન સંસ્કૃત પાઠશાળાના મુખ્ય કર્તાહર્તા અને તર્કશાસ્ત્રના વિદ્વાન છે. તેમનું જીવન હિંદુત્વના સંસ્કારથી રંગાયેલું અને મુખ્યપણે બ્રાહ્મણવર્ગ વચ્ચે જ વ્યતીત થતું આવ્યું છે. તેમ છતાં તેમણે પોતાના પુસ્તકમાં હિંદુધર્મની એવી સૂક્ષ્મ, ઉગ્ર અને તલસ્પર્શી સમીક્ષા કરી છે કે હું જાણું છું ત્યાં લગી બ્રાહ્મણ પરંપરામાં થયેલ, બ્રાહ્મણધર્મમાં જ રહીને, બ્રાહ્મણધર્મ ઉપર આટલી બધી ઉગ્ર, સૂક્ષ્મ અને શાસ્ત્રીય ટીકા બીજા કોઈએ અત્યાર સુધીમાં કરી નથી. લક્ષ્મણ શાસ્ત્રીની આ ટીકા સાચી છે છતાં તેમાં મેટે ભાગે ખંડનાત્મક શૈલી જ છે. એના સ્થાનમાં નવવસ્તુનું નિર્માણ સૂચવવામાં નથી આવ્યું. હિંદુ ધર્મની ભ્રમણાઓના જૂના મહેલને ભેયભેગો કરવાની એમાં પુષ્કળ સામગ્રી છે, પણ એના સ્થાનમાં ન મહેલ રચવાની કઈ વિશિષ્ટ સામગ્રી નથી. જ્યારે “સમૂળી ક્રાંતિમાં એ ખામી નથી. જાનું ત્યાજ્ય હોય ત્યાં તજવાનું બતાવ્યું છે, પણ સાથે સાથે દરેક પ્રસંગે વિધાયક માર્ગો રજૂ કર્યા છે. એટલે આ ક્રાંતિ જેમ અવિવેકના મૂળ ઉપર પ્રહાર કરે છે તેમ તે વિવેકમૂલક નવરચના પણ સૂચવે છે. એટલે તે માત્ર વિધ્વંસક છે એમ રખે કોઈ સમજે. સમૂળી ક્રાંતિમાં કિશોરલાલભાઈનું સંતમહંતને શોભે એવું હૃદયમંથન દેખાય છે. સમગ્ર નિરૂપણમાં તેમની દૃષ્ટિને આધાર પરમાત્મનિષ્ઠા Page #591 -------------------------------------------------------------------------- ________________ પર] દર્શન અને ચિંતન અને માનવતાનિકા છે. ખરી રીતે પરમાત્મામાં માનવતા અને માનવતામાં પરમાત્મા જેવાની તેમની એક નવદષ્ટિ છે. જ્યારે તેઓ એમ કહે છે કે જે મેટામાં મેટી ક્રાંતિ કરવાની છે તે આપણે જડ જાહેરજલાલી કરતાં માણસાઈને સૌથી વધારે મહત્ત્વ અને જીવ માટે સૌથી વધારે આદર આપતાં શીખવવાની છે. એને અભાવે કોઈ પણ પ્રકારનું રાજતંત્ર કે અર્થવાદ કે ધર્મ મનુષ્યને સુખશાંતિ આપશે નહીં,” ત્યારે તેમની માનવતાના ઉત્કર્ષની ઝંખના વ્યક્ત થાય છે. તેમને નિરાશા તે સ્પર્શ જ નથી. આખું નિરૂપણ દુઃખોનું વિશ્લેષણ કરે છે. સાધારણ માણસ દુઃખના વિચાર અને વિશ્લેષણ દ્વારા નિરાશ થઈ જાય, જ્યારે એમને વિશે એથી ઊલટું છે. તેમનો આશાવાદ એર તેજસ્વી બને છે. જે પરમાત્મા પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને માનવતાના ઉત્કર્ષમાં અનન્ય શ્રદ્ધા ન હોય તે આમ કદી ન બને. કિશોરલાલભાઈ માત્ર રુક્ષ અને કંટાળે આપે એવું વિશ્લેષણ જ નથી કરતા; પણ વચ્ચે વચ્ચે એમની પ્રસન્ન પ્રકૃતિમાંથી કેટલાક વિનોદે એવી રીતે સરી પડે છે કે વાંચનારમાં સ્મિત પ્રેર્યા વિના નથી રહેતા. એથી ઘણી વાર એમની શૈલી એવી હલકીફૂલ બને છે કે ચોપડીને પૂરી વાંચ્યા વિના છોડવાનું મન જ નથી થતું. જેમ વિનેદો તેમ તેમાં કટાક્ષ પણ આવે છે. પણ એ કટાક્ષ કેઈ અણગમા, દ્વેષ કે અપમાનવૃત્તિમાંથી આવેલા નથી હતા એમ વાંચતાં તરત જ સમજાઈ જાય છે. સમૂળી ક્રાંતિમાં મત, વાદ કે અભિપ્રાયને ધર્મ લેખી તેને પૂર્ણ માની લેવા જતાં કેવી અનર્થ પરંપરા જન્મે છે એનું દરેક પંથને સ્પર્શ કરે તેવું તટસ્થ અને નિર્મળ નિરૂપણ છે. તટસ્થતા એટલે સુધી કે કિશોરલાલભાઈએ ગાંધીજીને નામે ઊભા થયેલા વાદોની પણ સ્પષ્ટ સમીક્ષા કરી છે. જ્યારે કિશોરલાલભાઈ વાદેને સત્યનો એક અને તે પણ બહુ નાને અંશ સમજી તે વિષે વિવેચન કરે છે, ત્યારે વાંચતાં વાંચતાં આપણું દઢ પ્રતીતિ થાય છે કે ખરેખર વાદો એ તે એકા છે, નાના નાના બધો છે. એમાં જીવનની સતત વહેતી ગંગા કદી સમાઈ કે બંધાઈ રહી શકે નહીં. એ ગંગા તો એ ચકા અને બને તેડે ત્યારે જ નિર્મળ રહી અને વહી શકે. બીજે સ્થળે તેમણે ગાંધીજીની પ્રાર્થનાની પણ સમીક્ષા કરી છે. જેમને તેઓ અસાધારણ રીતે માને છે તેમને વિષે પણ તેઓને પિતાનું મંતવ્ય દર્શાવતાં જરાય સંકોચ નથી થતું. એ એમનાં પાંચ પ્રતિપાદનો પિકી બીજા પ્રતિપાદનની યથાર્થતા સૂચવે છે. બીજું પ્રતિપાદન આ પ્રમાણે છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ અર્થ, [૫૩ “ જિના ક્ષેત્રથી જ.” બીજા પ્રતિપાદનનું તેમણે જે નિખાલસ અને નિર્ભયપણે સાહજિક વિવેચન કર્યું છે તે વાંચતાં સિદ્ધસેન દિવાકરની એક સૂક્તિ યાદ આવી જાય છે. 'मनुष्यवृत्तानि मनुष्यलक्षणैः मनुष्यहेतोनियतानि तैः स्वयम् । . अलब्धपाराण्यलसेषु कर्णवान् બધારાને વર્થ રીષ્યતિ છે ” આને સાર એ છે કે મનુષ્ય દેહધારીઓએ પિતે જ મનુષ્યોનાં ચરિત-વ્યવહારે મનુષ્ય જાતિને માટે જ ક્યાં છે, વ્યવસ્થિત કર્યા છે, પણ આળસુ, જડ અને અવિવેકી વર્ગમાંથી જ્યારે માણસે પોતે જ વ્યવહારે અને વ્યવસ્થાનું તત્વ ન પામ્યા, એનો સાર ન સમજ્યા, ત્યારે તેમણે પિતે જ તે માનવકૃત વ્યવસ્થાઓને પાર પામી ન શકાય એવી અગાધ માની લીધી, ચંચુપાત ન થઈ શકે તેવી અફર માની લીધી. પરંતુ જે વિચારક અને વિદ્વાન છે તે એ વ્યવસ્થાપ્રતિપાદક શાસ્ત્રને ચંચુપાત ન થઈ શકે તેવાં કે અફર શી રીતે સમજશે? કિશોરલાલભાઈ પણ બીજા પ્રતિપાદનદ્વારા એ જ ભાવ સ્પષ્ટ કરે છે, એમ લાગે છે. સત્યની કેવી બલિહારી છે કે તે હજાર વર્ષને અંતરે થયેલ બે જુદી જુદી વ્યક્તિઓની વિચારભૂમિકાઓમાંથી એકસરખી રીતે આવિર્ભાવ પામે છે? સાધુ શાંતિનાથ જે બંગાળી હતા અને હમણાં જ ગુજરી ગયા, તેમણે લાંબે વખત યોગાભ્યાસ કરી છેવટે તેને ભ્રાંતિજનક સમજી છોડી દીધો. તત્ત્વજ્ઞાનના અનેક વિચારપ્રવાહમાં ઊંડી ડૂબકી માર્યા પછી પણ તેમને તેમાં બહુ વજન આપવા જેવું ન લાગ્યું અને છેવટે તે માનવીય ઉત્કર્ષ માટેની સમુચિત સેવામાં જ જીવનનું સાર્થક્ય છે એવા નિર્ણય પર આવ્યા. જ્યારે કિશેરલાલભાઈ વેગ અને તત્વજ્ઞાનને માર્ગે ઠીક ઠીક પ્રવાસ ખેડ્યા છતાં યોગ અને તત્ત્વજ્ઞાનની જીવનપ્રદ બાજુને જ સ્પર્ધા અને એને માનવીય ઉત્કર્ષની દષ્ટિએ આવશ્યક સેવાકાર્યમાં કેમ વિનિયોગ થઈ શકે એ તત્વ પણ પામ્યા. “સમૂળી ક્રાંતિમાં એમણે એ જ તત્ત્વ રજૂ કર્યું છે. સમૂળી ક્રાંતિ” ઉચ્ચ અભ્યાસક્રમમાં સ્થાન પામવાને દરેક રીતે પાત્ર છે. અધ્યાપકે પિતે પણ એમાંથી ઘણુ નવાં દૃષ્ટિબિંદુ મેળવી શકે તેમ છે; અને ઉચ્ચ કક્ષાના ઊગતા તરુણોને તે પિતાના સંસ્કારશેધનમાં તે ભારે મદદ કરી શકે તેમ છે. જે એક વાર વિદ્યા-જગતમાં આવું પુસ્તક વંચાતું– Page #593 -------------------------------------------------------------------------- ________________ પ૪] દર્શન અને ચિંતા વિચારાનું થાય તે તે દ્વારા શરૂઆતમાં શિક્ષિત ગણાતા વર્ગની ઘણું જ પરંપરાગત, રૂઢ અને અવિવેકમૂલક માનસગ્રંથિઓ શિથિલ થવા પામે અને એને ચેપ સાધારણ-શિક્ષિત અને અશિક્ષિત સુદ્ધાને પણ લાગ્યા વિના ન રહે. જ્ઞાન એક એવું અખંડ અને ગ્રંથિભેદક ઝરણું છે કે તે એક વાર ગમે તે સ્થાને ઉભવ્યા પછી ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રસરતું જાય છે અને વચ્ચે આવતા અંતરાયોને ભેદી તે લોકમાનસને વિવેકના ઊંચા સ્તર ઉપર મૂકે છે. તેથી હું એવી વિનંતિ કરું છું કે દરેક સમજદાર “સમૂળી ક્રાંતિ એક વાર તે વચ્ચે જ. એક વાર મારા મિત્ર એક આઈ. સી. એસ. મહાશયે મને કહ્યું કે તમે આર્ય સંસ્કૃતિ વિશે કાંઈક લખે તે ઠીક. મેં કહ્યું, “હું આર્ય સંસ્કૃતિનો એ વિશિષ્ટ અભ્યાસી તે નથી, અલબત્ત, એના એકાદ અંશને સ્પર્શવાનો છેડો ઘણો પ્રયત્ન કર્યો છે. ક્યારેક એ વિશે લખવાના પણ વિચાર આવે છે, પણ પાછો સંકોચાઉં છું.' તેમણે પૂછ્યું, “સંકોચ શા માટે ?” આને ઉતર આપતાં મેં મારા વિચારો દર્શાવ્યા તે અહીં ટૂંકમાં સેંધવાની તક લઉં છું. - “સંસ્કૃતિ વિશે લખવું એટલે શું ? અત્યારે જેઓ પિતાને આર્ય લેદભવ સમજે છે અને જે જે વસ્તુઓને તેઓ મહત્વની માને છે માત્ર તેની જ ગાથા ગાવી એટલું જ, કે સાથે સાથે તેમણે જે વિકૃતિઓ નિર્માણ કરી છે, પિલી છે અને જેના ઉપર સંસ્કૃતિને ઢોળ ચડાવ્યો છે તેને પણ ખુલ્લી કરવી તે ? જે માત્ર સંસ્કૃતિ-વર્ણનને નામે પ્રિય જ કહેવાનું હોય અને સત્યને બીજે અપ્રિય અંશ કહેવાનો ન હોય તે એ સંસ્કૃતિનો ઈતિહાસ નહીં પણ વિકૃતિઓને છુપાવવાને એક પ્રયત્ન થશે એમ મને લાગે છે. - જે સંસ્કૃતિ સાથે વિકૃતિઓ પણ કહેવી એમ તમે કહેશે તે મારી દ્રષ્ટિએ વધારે પ્રમાણ વિકૃતિઓનું જ હોવાથી તે વિકૃતિઓને ઈતિહાસ થશે,. જે કઈ કાળમાં અને કોઈ દેશમાં સંસ્કૃતિરૂપે હતું તે જ કાળાન્તરે, સ્થળાન્તરે અને સમયાન્તરે વિકૃતિમાં પરિણામ પામ્યું છે અને જે જે બાબતે સંસ્કૃતિરૂપે એકસરખી જીવતી રહી છે તેની ભૂમિકા વિકૃતિઓથી જ પોષાતી રહી છે. આ રીતે જ્યારે સંસ્કૃતિ વિશે લખવાનું મન થાય છે, ત્યારે એની બીજી બાજુ પૂર્ણપણે સ્પર્શવામાં ન આવે તો તે લખાણ સંસ્કૃત નહીં પણ વિત બને છે, એવો વિચાર આવવાથી લખવાને ઉત્સાહ મોળો પડે છે. સંસ્કૃતિની યશગાથા ગાવાને નાદ સૌને એટલે બધો લાગ્યો છે કે પછી તે સાંભળનાર, Page #594 -------------------------------------------------------------------------- ________________ અ. [૫૫ વાંચનાર બધાના કાન પોતપાતાની માની લીધેલી સંસ્કૃતિની કીર્તનકયા સાંભળવા એકાંતથી ટેવાઈ જાય છે; અને તેની વિરુદ્ધ સાથે સાળ આની સાચું કહેવામાં આવે તો તે સંસ્કૃતિપ્રિય લોકો મરવા કે મારવા તૈયાર થઈ જાય છે. ’ 6 મારા આ કથનથી તે ભાઈ મૌન રહ્યા. પણ મારી અંગત વાતચીત અહીં નોંધું છું, તે તે એ દર્શાવવા કે હું જે આવની વિકૃતિ અને ત્રુટિઓને શથી પણ વર્ણવતાં કે લખતાંસ કાચ સેવતા હતા તે ત્રુટિઓ અને તે વિકૃતિઓ કિશોરલાલભાઈ એ ખૂબ માકળા મનથી સમૂળી ક્રાંતિ ’માં રજૂ કરી છે. જ્યાં સુધી હું સમજવા પામ્યા છું ત્યાં સુધી એમ કહી શકાય કે તેમણે ‘ સમૂળી ક્રાંતિ ”માં બધા વર્ગોંની ધમ, સમાજ, અ કારણ, રાજકારણ અને શિક્ષણ વિશેના પ્રશ્નો વિશેની ગેરસમજૂતી અને ખેાડખામીઓ રૂપે વિકૃતિ જ વર્ણવી છે. તેમણે જોઈ લીધું હાવું જોઈએ કે જે સદ્ગુણી જીવનમાં સંસ્કૃતિરૂપે પચી ગયા છે તે તેા છેજ. એને કહી, મેાટા રૂપમાં બતાવી, લેાકેાને ફીસલાવવાની, ફુલાવવાની કે મેાટાભા અનાવવાની શી જરૂર છે? જરૂર હોય તો તેમની ખેાડખામી અને ભૂલા બતાવવાની જ છે. આ દૃષ્ટિથી સમૂળી ક્રાંતિ 'એ પ્રજાજીવનનું નબળું પાસું રજૂ કરે છે ને તેને નિવારવા સકેત કરે છે. * –મુદ્ધિપ્રકાશ Page #595 -------------------------------------------------------------------------- ________________ સર્વ-મિત્ર ગૃહસ્થ–સંત [૮]. પંખી આકાશમાં ઊડે ત્યારે એની છાયા નીચે દેખાય છે. ઊડવાનું બંધ પડ્યું કે છાયા અદશ્ય થઈ કાળપટમાં આવતા માણસો વિષે પણ એમ જ છે. તેઓ મૃત્યુવશ થયા ને તેમની છાયા ગઈ. આ સામાન્ય નિયમને પણ અપવાદ છે. કેટલાક પુરુષો કાળપટમાં આવી અદશ્ય થાય છે, ત્યારબાદ પણ તેમની છાયા લેવાતી નથી. એટલું જ નહીં પણ ઉત્તરોત્તર તેમની છાયા વધારે ગાઢ અને સ્થિર પણ બનતી જાય છે. બુદ્ધ, મહાવીર, જીસસ આદિ પ્રાચીન પુરુષે આ કેટિના છે. આપણે હમણાં જ ગાંધીજીને પણ જોયા કે તેઓ એ જ કોટિના છે. શ્રી કિશોરલાલભાઈ નથી અવતારી કે નથી કોઈ આચાર્ય, છતાં તેમની કાટિ પણ એ જ છે. તેમનું સૂક્ષ્મ પૃથક્કરણપ્રધાન તેમ જ દલીલવાળું વિવેકી લખાણ જેમ જેમ વધારે વંચાતું અને સમજાતું જશે, તેમ જ તેઓ કેવી અનોખી રીતે જીવન જીવી ગયા એની જાણ વધતી જશે તેમ તેમ તેમની છાયા વાચકોના હૃદયમાં વધારે ને વધારે પડવાની અને સ્થિર થવાની. આપણા દેશમાં પહેલેથી બે પરંપરાઓ ચાલી આવે છે, જે પરસ્પરવિરોધી દેખાય છે. પહેલી પરંપરામાં એવું વિધાન છે કે ગૃહસ્થાશ્રમમાં દાખલ થયા પછી તેમાં જ રહી સંતતિ, પરિવાર, શિષ્ય આદિને ધાર્મિક બનાવવા અને આત્મસંયત તેમ જ અહિંસક રહી આખી જીવનયાત્રા પૂરી કરવી. બીજી પરંપરા એવી છે કે, જે દિવસે વૈરાગ્ય આવે તે જ દિવસે પ્રત્રજ્યા સ્વીકારી ચાલી નીકળવું–ભલે તે વખતે ઉંમર સાવ નાની હોય. આવી છે પરંપરાઓ હોવા છતાં જૈન, બૌદ્ધ આદિ ભિક્ષુઓના વધતા જતા પ્રભાવને કારણે, બ્રાહ્મણ પરંપરામાં પણ સંન્યાસમાર્ગનું પ્રાધાન્ય દિવસે દિવસે વધતું ગયું છે. તેથી સામાન્ય રીતે આખી પ્રજામાં એવું માનસ ઘડાયું છે કે, ગૃહસ્થાશ્રમ અને સંન્યાસની મેળ નથી. આવા સંસ્કારને લીધે સમાજ તેમ જ ધર્મમાં અનેક ગેટાળાઓ દાખલ થયા છે, સંન્યાસને વાસ્તવિક અર્થ ભુલાય છે અને તે વેશબદલામાં મનાય છે. એ જ રીતે ગૃહસ્થાશ્રમને ખરે અર્થ પણ વીસરાયો છે ને તે કેવળ અર્થ અને કામમાં Page #596 -------------------------------------------------------------------------- ________________ અધ્ય [પછ જ સમાતે હોય એમ મનાયું છે. આવી અધૂરી સમજને લીધે લાંબા વખતથી પ્રજાજીવન અત્યંત વિસંવાદી બની ગયું છે, એમ છતાં સમયે સમયે આપણા દેશમાં એવા સમજદાર અને વ્યાપકદષ્ટિ ધરાવનાર પુરુષાથી પાકતા રહ્યા છે કે જેઓએ પિતાની જીવનકળાથી લેકેને સાચું માર્ગદર્શન આપ્યું છે. ગાંધીજી એવા અંતિમ મહાપુરુષ થઈ ગયા. તેમણે જે ગૃહસ્થસંન્યાસી કે ગૃહસ્થ–સંતને પદાર્થપાઠ પિતાના જીવનથી આપો તેને પચાવનાર એક નાનકડું પણ સમર્થ મંડળ દેશમાં તૈયાર થયું. એ મંડળમાં શ્રી. કિશોરલાલ મશરૂવાળાનું સ્થાન મુખ્ય અને ઊંચું છે. તેઓ આખું જીવન રહ્યા તે ગૃહસ્થ, પણ સાથે સાથે એ જીવન સંન્યાસનું જ વિતાવ્યું. તેમણે ગૃહસ્થનાં મેગ્ય કર્તવ્યો પ્રત્યે ક્યારે પણ ઉપેક્ષા ન સેવી અને સંન્યાસના ખરા અર્થને જીવનમાં મૂર્ત કર્યો. ગીતાના તાત્પર્ય વિષે અનેક પક્ષે પ્રવર્તે છે. કઈ જ્ઞાનમાં, તો કઈ -ભક્તિમાં, તે કઈ કર્મમાં ને કોઈ ધ્યાનમાં—એમ એનું તાત્પર્ય વર્ણવે છે. શ્રી કિશોરલાલભાઈના જીવનમાં આપણે એ બધાં તાત્પર્યોને સુમેળ પૂર્ણપણે જે છે. તેઓ એક ક્ષણ પણ આવશ્યક અને ગ્ય કર્મ વિના રહ્યા હોય એવું કોઈએ જોયું, જાણ્યું નથી. એમના પ્રત્યેક કર્મમાં જ્ઞાન કેટલે હતા એ તે એમનાં લખાણ જ કહી દે છે. વિચાર અને તદનુસારી આચાર પ્રત્યે તેમની જે નિકા હતી અને જે એકાગ્રતા હતી તેને જે ભાગ્યે જ જોવામાં આવે છે. “ગીતામંથન”માં તે તેમણે ગીતાનો અર્થ રજૂ કર્યો છે, પણ તેમનું પિતાનું સ્વતંત્ર જીવન-દર્શન તે “ગીતામંથન'ના ઉપઘાતમાં જોવા મળે છે. તેમણે જે જે લખ્યું છે તે માત્ર લખવા ખાતર કે બીજાને ઉપદેશવા ખાતર નહીં, પણ જે પિતે જીવનમાં ઉતાર્યું. પચાવ્યું તે રજૂ કરવા ખાતર. આ બાબતમાં તેઓ ગાંધીજીના જીવનપથને પૂર્ણપણે અનુસર્યા છે. તેમણે એ રીતે અનાસક્ત કમંગ છવી બતાવ્યો છે. કિરલાલભાઈએ કયા વિષય ઉપર નથી લખ્યું એ જ શોધવું પડે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, તાત્વિક, આધ્યાત્મિક આદિ અનેક વિષય ઉપર તેમણે છૂટથી લખ્યું છે અને તેથી જ તેમનાં પુસ્તકોની સંખ્યા પણ ઠીક ઠીક કહી શકાય એવડી મોટી છે. તેઓ ગુજરાતી, હિંદી, મરાઠી અને અંગ્રેજી એ ચારે ભાષામાં છૂટથી લખતા અને ગાંધીજીના વરદ હસ્તે શરૂ થયેલ અને અનેક ભાષામાં પ્રસિદ્ધ થતાં Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૮] દર્શન અને ચિંતા “હરિજન” પત્રોનું તંત્રીપદ સંભાળતા. તેમની સામે પરસ્પરવિરોધી એવા અનેક વાદોના પ્રશ્નો આવે, અનેક પક્ષના પ્રશ્નો ઉપસ્થિત થાય, દેશપરદેશને લગતા સવાલે ચર્ચવાના આવે, આર્થિક અને ઔદ્યોગિક પ્રશ્નો બાબત પણ માર્ગદર્શન આપવાનું પ્રાપ્ત થાય–આ બધાં કામને તેઓ પથારીવશ જેવા છતાં પૂર્ણપણે છેવટ સુધી ન્યાય આપી શકતા તેનું મુખ્ય કારણ તેમની સત્ય અને અહિંસાની સતત ઉપાસના હતી. ગમે તેવા મોટા મનાતા રાજપુરુષ કે સંન્યાસીને સુદ્ધાં સ્પષ્ટ સત્ય કહેવામાં તેઓ લેશ પણ સં કેચાતા નહીં, અને નિર્ભય કથન કરવા છતાં કોઈ દુભાય એવું વચન પણ ઉચ્ચારતા નહીં. જેમને જેમને એમનું કથન રુચતું નહીં તેઓ પણ એકસ્વરે તેમની તટસ્થતા અને માયાળુતાની મુક્તકંઠે પ્રશંસા જ કરતા. બુદ્ધનું વિશ્લેષણ વિશ્વવિદિત છે. મહાવીરની અહિંસા પણ અજાણી નથી. શંકરાચાર્યનો અદ્વૈત-પેગામ અપૂર્વ છે. વાચસ્પતિની સર્વ વૈદિક દર્શનેને સ્પર્શતી બુદ્ધિ ગવાય છે. એમ દરેક યુગે થયેલા છે તે પુરુષોનું ગૌરવ જેવું તેવું નથી. તેમ છતાં તે પુરુષના વિચાર અને સિદ્ધાંત તેમના પિતાના સંપ્રદાયના કોચલામાં જ ગૂંગળાઈ કાંઈક અંશે વિકૃત પણ બન્યા છે. અને બીજા સંપ્રદાયના લેકમાં તેની સારવત્તા જેવાની દૃષ્ટિ ભાગ્યે જ દેખાય છે. એ વિચારે અને સિદ્ધાંત સમયે સમયે બદલાતા માનવજીવનની સાથે મેળ બેસે અને તેને ઉપયોગી થઈ પડે, એ રીતે પુનઃસંસ્કરણ ન પામે તે એ માત્ર ભૂતકાળની યશોગાથા જેવા જ બની જાય છે. પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીની પિતાના માન્ય પુરુષના વિચાર અને સિદ્ધાંત પ્રત્યે એવી કાંઈક ગૂઢ શ્રદ્ધા હોય છે કે, તે એ શ્રદ્ધા-ગ્રંથિને લીધે તેનું પરીક્ષણ કે પુનઃસંસ્કરણ કરી નથી શકતો. કિશોરલાલભાઈમાં પણ ક્યારેક એવી જ સંપ્રદાય-ગ્રંથિ હતી. તેઓ પોતે જ એવી મતલબનું કહે છે કે, સ્વામિનારાયણ પરંપરાની પ્રણાલિ જ અને સહજાનંદસ્વામીના વિચારે જ તેમને મન સર્વ કાંઈ હતું. પણ કઈ ધન્ય ક્ષણે એમને ગ્રંથિ-ભેદ છે, અને જન્મસિદ્ધ અન્ત:પ્રજ્ઞાની સેર વહેવા લાગી તેને પરિણામે અત્યાર સુધીના બધા જ ધાર્મિક અને તત્ત્વજ્ઞાનીય વિચારો ને વ્યવહારને તેમણે ફરી તપાસ્યા, ચાળ્યા અને સત્ય તેમ જ અહિંસાની કસોટીએ કસ્યા. તેને લીધે તેમની સામે એક એવું આચાર-વિચારનું વિશ્વ ખડું થયું, જે તેમણે અનેક લખાણોમાં અનેક રીતે વિશદ કર્યું છે. કોઈ પણ પંથ, ધર્મ, પરંપરા, તત્વજ્ઞાનને જરાય. અન્યાય ન થાય એટલી આહંસક સૂક્ષ્મ કાળજી રાખવા છતાં પણ તેમણે પિતાને અનુભવાતું સત્ય કહેવામાં જરાય આંચકે ખાધે નથી. એક ભાઈએ Page #598 -------------------------------------------------------------------------- ________________ અ . [૫૯ તેમને પૂછેલું કે, “તમે આટઆટલા બીમાર અને કઈ બીજે ઉકેલી ન શકે એટલા બધા ભિન્ન ભિન્ન વિષયેના, ભિન્ન ભિન્ન પ્રશ્નો કયા અભ્યાસ, કયા વાચન અને કયા બળને લીધે ઉકેલે છે ?” આવી મતલબના પ્રશ્નને ઉત્તર તેમણે નમ્ર વાણુમાં એટલે જ આપ્યાનું યાદ છે કે, “મારું વાચન અતિ અલ્પ છે. પણ મારી પાસે એકમાત્ર કટી સત્ય અને અહિંસાની છે. એ કસોટીએ હું બધું વિચારું છું અને જે કાંઈ સૂઝે તે લખું છું.’ એમના આખા જીવનની ચાવી જ આ છે. ગાંધીજીએ નવજીવન ઘડવાના વિચારે અને સિદ્ધાંત પૂર્ણ રૂપે મૂક્યા. કિશોરલાલભાઈએ પિતાનાં અનેક લખાણોમાં એ પૂણીઓને કાંતી ભાપી ન શકાય એટલા સૂતરની ફાળકીઓ. પીરસી. કિશોરલાલભાઈ રૂઢ ગુરુ-શિષ્ય ભાવમાં ન માનતા. એટલે તેઓ જેમ બીજાને પોતાના વિચારમાં મૂંડવાનો જરાય આગ્રહ ન સેવતા, તેમ બીજાના વિચારોમાં માત્ર શ્રદ્ધાથી મૂંડાવાની વૃત્તિ પણ ન સેવતા. તેથી જ, આપણે જોઈએ છીએ કે, તેમણે પોતાનાં ધાર્મિક, આધ્યાત્મિક વિવેચનવાળાં લખાણમાં પિતાને માન્ય હોય એવા મોટા મોટા પુરુષની પણ સાદરા સમીક્ષા કરી છે. તેઓ સાંપ્રદાયિક ગ્રંથિથી પર થયા ને તેમની સામે માનવજાતિના ભૂષણરૂપ બધા જ ધર્મપુરુષ સમાન ભાગે ઉપસ્થિત થયા. એ જ વિરલ ક્ષણે તેમણે રામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈસુ ખ્રિસ્ત, સહજાનંદ જેવા સાંપ્રદાયિક લેખાતા મહાન પુરુષોની જીવનકથા વિવેચક ભક્તને શોભે એવી પ્રતીતિકર રીતે લખી છે. કિશોરલાલભાઈને પરિચયથી મને જે છેડે પણ દૃષ્ટિલાભ થયેલે તેને યાદ કરી મેં ૧૯૩૮ના મારા જીવલેણ ઓપરેશન વખતે કઈ દ્વારા વર્ધા એવા સમાચાર કહેવડાવ્યાનું યાદ છે કે, હું આ ઓપરેશનમાંથી બહાર નહિ આવું તે પણ તમારા દ્વારા થયેલ દષ્ટિ–લાભને મને ઊંડે સંતોષ છે. ત્યારબાદ તેમનું એક કાર્ડ તરત જ આવ્યું, જેમાં લખેલું કે અત્યારે મારી તબિયત કાંઈક ઠીક છે. હું શુશ્રષામાં થોડી પણ મદદ કરી શકતો હોઉં તો. મને તરત સૂચવે. મેં આ મારી અંગત વાત એ સૂચવવા લખી છે કે, એમની કર્મપરાયણ શુશ્રષાવૃત્તિ એ સહજ કરુણામાંથી પ્રગટેલી. જેના ચિત્તમાં વેગમાર્ગે કાંઈ પણ અસર કરી હોય છે તેના ચિતમાં મિત્રી, કરુણા આદિ ભાવ સહેજે ફૂટી નીકળે છે. તેથી જ કિશોરલાલભાઈ સાચા અર્થમાં સર્વ મિત્ર અને અજાતશત્રુ હતા. –બુદ્ધિપ્રકાશ Page #599 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ—શ્રમણ ધ્રુવજી [૯] ગુજરાતમાં ધ્રુવ ધણા છે અને હતા, પણુ ધ્રુવજી તે એક જ. જેમ ગાંધી ઘણા પણ ગાંધીજી એક. માલવીય ઘણા પણ માલવિયજી એક મનમેાહન. તેમ ધ્રુવજી કહેતાં જ આનંદશંકરભાઈ ના ખાધ સૌને થઈ જાય. આ ૭ ’ પદનું મહત્ત્વ ધ્રુવસાહેબના જીવનમાં જે જોવા મળે છે, તે અહીં બતાવવાને ઉદ્દેશ છે. C ધ્રુવજી જન્મે બ્રાહ્મણુ અને તેમાંય મુત્સદ્દી નાગર એટલે વિદ્યાવૃત્તિ, ડહાપણ અને ભાષાસૌષ્ઠવ પર પરાગત હોય એ તે સામાન્ય તત્ત્વ થયું, પણ એમણે એ તત્ત્વના ખીજાએએ નહિ સાધેલ એવા અસાધારણુ વિકાસ સાધ્યા હતા. શ્રમદીક્ષા લે તેનામાં કમકાંડી અહિંસાવૃત્તિ ઊતરવા મંડે છે અને પરપરાગત તપાત્રતા પણ સહેજે હાય છે. પણ ધ્રુવજીની અહિંસા વૃત્તિ અને તપોવૃત્તિ જુદા પ્રકારની હતી તે અંદરથી ઊગેલી અને બ્રાહ્મણદર્શનથી પરિમાર્જિત થયેલી હતી, જેને લીધે તેમનું વ્યક્તિત્વ ધડાયું. . લગભગ ત્રીસ વર્ષ પહેલાં અધ્યયન કરી પહેલવહેલા હું કાશીથી ગુજરાતમાં ગયા ત્યારે ‘ વસંત 'માંનાં થોડાંક વચ્છનાં લખાણા જોયાં અને એમના તરફ ખેંચાયા. ક્રમે ક્રમે એમનાં નીતિશિક્ષણ', ' હિન્દુ ધર્મ'ની બાળપોથી, ' ધ વર્ણન, ' ' આપણા ધર્મ', ' હિન્દુ વેધમ'' આદિ પુસ્તકે જોયાં, અને તેમની મારા ઉપર એવી ઊંડી અસર થઈ, જે અદ્યાપિ કાયમ છે, કે પછી તા મને કાઈ પણ ધાર્મિક પાઠ્યક્રમ ખાખત પૂછે ત્યારે હું ધ્રુવજીનાં એ પુસ્તકા સર્વપ્રથમ સૂચવું છું, જો કે ઘણા સાંપ્રદાયિક જૈનો મારી સંપ્રદાય બહારનાં પુસ્તકાની આવી સૂચનાથી નવાઈ પામતા. પણ મારે તેા જાણે એ વ્યવસાય જ થઈ પડેલે. તે એટલે લગી કે ગુજરાત અહારના પ્રાંતામાં પણ હું ધ્રુવજીનાં પુસ્તકાની સૂચના કરવાનું ચૂકતા નહિ. ખીજી બાજુ તે વખતે કૈાઈ છાપામાં ધ્રુવચ્છ વિશે એમ લખાયેલું વાંચ્યાનુ યાદ છે કે ધ્રુવજી બેશક અડંગ અભ્યાસી અને ઢગલા"ધ વિવિધ વિષ્ણેાનાં પુસ્તકાનુ સતત અવલોકન કરનાર છે તેમ જ સુયૅાગ્ય અધ્યાપક છે, પણ તે એટલા બધા મિલનસાર નથી. એમનામાં નાગરસુલભ અતડાપણું, અને Page #600 -------------------------------------------------------------------------- ________________ અ ૬૧. વૈયક્તિક મુલાકાતમાં કાંઈક રૂખાપણું છે. ' ઇત્યાદિ. આવી મતલબના એ લખાણે હું એમ માનતા થયા કે ત્યારે તે ધ્રુવજીને મળવા ઘેર ન જવું. આ માન્યતાથી પ્રેરાઈ હું તે વખતે અમદાવાદમાં જતા આવતા અને રહેતા છતાં ધ્રુવજીને મળેલા નહિ. એમને વિશે એવા પૂર્વગ્રહ બંધાયા છતાં એમની વિદ્વત્તા પ્રત્યે તો ઉત્તરાત્તર મારા આદર વધ્યે જ જતા હતા, અને સાથે. સાથે તેમનાં લખાણોના વાચનનો પ્રચાર પણ કર્યે જતા હતા. કે " દરમિયાન ૧૯૨૦–૨૧ આસપાસ ફરી હું કાશીમાં આવ્યા, અને મારા ઉતારા પાસે જ આવેલ દિગંબર જૈન વિદ્યાલયમાં પ્રમુખસ્થાનેથી ધ્રુવનું ભાષણ થઈ રહ્યું છે એ જાણતાં જ તે સાંભળવા ગયા. ધ્રુવજી અહિંસા અને તપના મહત્ત્વ વિશે તેમની વિકસિત વિચારસરણીમાં પણ ગુજરાતી ટાન—લય—વાળી હિન્દીમાં ખેાણ્યે જતા હતા, અને પ્રસંગે • ઉત્તરાધ્યયન ’તેમ જ આચારાંગસૂત્ર 'ને। આધાર લેતા. તેમની મધુર વાણી અને સ્પષ્ટ વિચારસરણીથી હું વધારે આકર્ષાયા. સભા પૂરી થતાં જ તેમને હું મળ્યો. અને સાદર નમસ્કાર કરી મેં કહ્યું કે હું આજ લગી આપના પરાક્ષ શિષ્ય હતા. હવે પ્રત્યક્ષ શિષ્ય ખનીશ.' તેમણે સ્મિત સાથે કહ્યું, ‘ તમે ગુજરાતી છે ? અને બંગલે જરૂર આવજો.' એ જરૂર ’ શબ્દે મારામાં બધાયેલ તેમના વિશેના પૂર્વગ્રહને બહુ શિથિલ કરી નાખ્યા. જ્યારે હું તેમને ખંગલે ગયે ત્યારે તે એટલી સહહ્દયતાથી મળ્યા અને વાત કરી કે પેલા પૂર્વગ્રહના રહ્યોસવો અંશ પણ મારા મનમાંથી તદ્દન વિલીન થઈ ગયા. તેમણે અહિંસા વિશેની ચર્ચામાં તે વખતે મને કહ્યું કે · ગાંધીજી દેશમાં અહિંસાના પાયા ઉપર સરકાર સાથે બાથ ભીડવાના વિચાર કરે છે, પણ શું દેશમાં પ્રજાની અહિંસાવૃત્તિ એટલા બધા પ્રમાણમાં કેળવાઈ છે કે જેથી તે ગાંધીજીને પૂરા સાથ આપે?' તેમણે જ એ પ્રશ્નના જવાબમાં કહ્યું કે હજી તે દેશને વધારે તાલીમ આપવાની જરૂર છે, હજી શિક્ષણ નવું છે. ' ઇત્યાદિ. * હું જ્ઞાનયેાગી ધ્રુવજીના કથનના ધ્વનિ એમ સમજ્યા હતા કે દેશવ્યાપી સક્રિય હિલચાલ કર્યો પહેલાં આધારભૂત સિદ્ધાંતની ખાખતમાં સમગ્ર દેશને તરેહતરેહથી શિક્ષણ આપવું જોઈએ. અને દેશને એ સિદ્ધાંત વિશે પ્રતીતિ થઈ છે એમ ખાતરી થાય ત્યારદ જ તેવી હિલચાલ પાયાદાર નીવડે. જ્યારે કયેાગી ગાંધીજીની તેમ તે વખતે અને આજ સમજું છું કે આ દેશને તો હજારો વર્ષ થયાં અહિંસાની તાલીમ પણ એ રીતે એક Page #601 -------------------------------------------------------------------------- ________________ ૬૨] દુન અને ચિ’તન અથવા બીજી રીતે મળતી જ આવી છે. દેશની મનેાભૂમિકા અને ખીજી પરિસ્થિતિ એવી છે કે દેશવ્યાપિ સક્રિય પગલું ભરવા સાથે જ એની ખરી તાલીમ શરૂ થાય છે. એટલે એક બાજુ પ્રત્યક્ષ ક્રિયા દ્વારા અને ખીજી માજી તેની સમજૂતી દ્વારા જ આખા દેશમાં અહિંસા વિશેની જાગરિત શ્રદ્ધા અને અપેક્ષિત અહિંસા સમજૂતી ઉત્પન્ન કરી શકાય—–પહેલું શાબ્દિક શિક્ષણ અને પછી ક્રિયા, એ ક્રમ આખા દેશ માટે વ્યવહારુ નથી. હું તે એમને સાદર સાંભળવા જ ગયે હતા. અમારા વિશેષ પરિચયના આ શ્રીગણેશ થયા. હું અમદાવાદ ગુજરાત પુરાતત્ત્વમંદિરમાં સન્મતિતકનું સંપાદન કરતા. એના પહેલા ભાગ ધ્રુવને મળ્યા ત્યારબાદ તે જ્યારે અમદાવાદ આવે ત્યારે મોટા ભાગે પુરાતત્ત્વમંદિરમાં આવે અને મળે. હું સ ંશોધન વિશે એમને પૂછ્યા પણ કરતા. એક વાર અનેક પ્રતા ફેલાવી હું મારા ખંડમાં કામ કરી રહ્યો હતો અને અણુધાર્યાં જ ધ્રુવજી પધાર્યાં અને ચટાઈ ઉપર એસી ગયા. થતું કામ જોઈ રહ્યા હતા. દરમિયાન એક અધ્યાપક ત્યાં આવી ચડ્યા. વાતચીત શરૂ થતાં જ એ આવનાર અધ્યાપકે નિખાલસ લેિ પણ રાષપૂર્વક ધ્રુવજીને તીખું તમતમતું સંભળાવ્યું. હું તે। મૂંઝવણમાં પડ્યો. એક તરફ આવા દિવ્ય અતિથિ અને ખીજી બાજુ સહવાસી અધ્યાપક. એ અધ્યાપક તેા ચાલ્યા ગયા, પણ પાછળથી મેં જોયું કે ધ્રુવજી એ કડવા ઘૂંટડા એટલી કુનેહથી પી ગયા અને પચાવી ગયા કે તેની અસર જ તેમની પાછળની વાતચીતમાં મેં ન જોઈ. મને લાગ્યું કે ધ્રુવમાં અહિંસાવૃત્તિ સ્થિરપદ છે. ચારેક ગુજરાતના એક જાણીતા કવિએ યદ્રાતદ્દા કહેલું કે લખેલું તેને જવાબ આપતાં તેમણે પેાતાની વ્યગવાણીમાં એવી મતલબનું લખેલું યાદ છે કે ધમ્મપદ'નું નિત્ય પરિશીલન કરવાથી પણ એમણે કહેલા શબ્દો ભુલાય તેવા નથી. આવા કાંઈક ઉપક્રમ સાથે જે જવાબ તેમણે લખેલા છે તે એમની માનસિક અહિંસાના સ્પષ્ટ પુરાવા છે. ૧૯૩૫ માં કાશીમાં જ તેમની સાથે મારે અમુક મુદ્દા નિમિત્તે પત્રવ્યવહાર કરવા પડ્યો. તેમાં કયારેક હું તેમના ઉપર પ્રે-વાઈસ-ચેન્સેલર તરીકે લખતા અને કચારેક વ્યક્તિગતરૂપે. એ પત્રવ્યવહારમાં મેં બહુ જ નમ્રભાવે પણ તદ્દન સ્પષ્ટ રીતે યુનિવર્સિટીના વ્યવહાર વિશે ટીકા કરતાં તેમને લખેલું કે ‘ આપ જેવા પણ અમુક ખાખતા નભાવ્યે જામે છે.’ તેમણે તે જ ક્ષણે જવાબ લખી પટાવાળા સાથે મારા ઉપર મોકલાવી દીધા. એમાં એમણે લખેલું કે Page #602 -------------------------------------------------------------------------- ________________ [૬૩ અધ્ય આ બાબત હવે હું ઉદાસીન છું.” પ્રસંગે અમે બન્ને જ્યારે મળ્યા ત્યારે એમણે મને કહ્યું કે તમારા પત્રમાં કાંઈક રેષની છાંટ મને લાગી. મેં કહ્યું, ‘જરાય નહિ. આપ એ જ પત્રમાં મારું એ લખેલ યાદ કરે કે જો આપ ગુજરાત જવાના અને ગુજરાત વાસ્તે કાંઈક કરવાના છે તે આદેશ મળતાં હું આપને શિષ્યભાવે અનુસરીશ અને કાશીને મોહ છોડીશ.” તેઓ એકદમ ખીલી ઊઠયા. સારાંશ એ છે, કે તેઓ પોતાના તરફથી કોઈ શત્રુ બનવાનું નિમિત્ત પૂરું ન પાડવા પૂરતા અજાતશત્રુ હતા. એ જ રીતે એમણે અહિંસાવૃત્તિ વિકસાવી હતી. આ કથનની પુષ્ટિ માટે એક પ્રસંગ નોંધપાત્ર છે. થોડાં વર્ષ અગાઉ દક્ષિણમાં ક્યાંક યજ્ઞ થયેલ, તેમાં બકરાંઓને શાસ્ત્રીય વધ પણ થયેલું. આ વિશેની ચર્ચામાં એઓશ્રીએ મને સંબંધી કહ્યું, કે “હવે તે અમારે બૌદ્ધ યા જૈન થવું કે શું ? ધ્રુવજી વૈદિક અને તેમાંય સનાતની હતા. તેમનું વેદવેદાંત વિશેનું જ્ઞાન અગાધ હતું. તેમની શ્રદ્ધા પણ વ્યાપક અર્થમાં વેદાંતગામિની જ હતી. પરંતુ ધ્રુવજી તેમ છતાં સ્પષ્ટપણે ઐતિહાસિક બને જાણતા. તેઓ સમજતા કે બૌદ્ધ, જૈન આદિ અહિંસક પ્રબલ હિલચાલને પરિણામે જૂના હિંસાપ્રધાન વૈદિક કર્મકાંડની ભૂમિકા નામશેષ થઈ છે અને એને સ્થાને વ્યવહારમાં અહિંસક વૈદિક ધર્મનું રૂપાન્તર થયું છે, જે કાલ અને માનવજાતિના વિકાસને અનુરૂપ છે. હવે આવી સિદ્ધ થયેલ અહિંસાની ભૂમિકામાંથી વૈદિક કર્મકાંડીઓ પ્રાચીનતાને મેહે પાછી પાની કરી હિંસા તરફ વળે, તે જેઓ માનસિક અહિંસાની ભૂમિકાવાળા પરં. પરાથી વૈદિક ધર્માવલંબીઓ છે તેમણે શું કરવું? શું બુદ્ધિગમ્ય અહિંસાની ભૂમિકાને છેડી તેમણે કાળજૂના હિંસાપ્રધાન કર્મકાંડ તરફ વળવું, કે કુલધર્મને મેહ છેડી અહિંસાપ્રચારક સુધારક પંથમાં ભળી જવું ? હું ધ્રુવજીના સંક્ષિપ્ત થનનો એ પ્રમાણે અર્થ સમજેલ. જે મારી સમજ ઠીક હોય તે ધ્રુવજીની અહિંસાવૃત્તિની સમજ અને શ્રદ્ધાના વિકાસ વિશે વધારે ભાગ્યે જ કહેવાનું રહે છે. તેમની તનિષ્ઠા પણ જુદી જ હતી. મેં તેમને એકવાર પૂછ્યું કે, આપ કાશી છોડી જવાના છે એમ સંભળાય છે. તેમણે કહ્યું, “પ્રભુ ઈચ્છા હશે તેમ બનશે. મેં કહ્યું, “આપ ગુજરાતમાં કાંઈક મહત્વનું કામ તે કરવાના જ.’ તેમણે કહ્યું, “હું હજી લગી ગુજરાત માટે કાંઈ કરી શક્યો નથી એનું દુઃખ તે છે જ, પણ કાંઈ શરૂ કરવું તે પહેલાં મારે Page #603 -------------------------------------------------------------------------- ________________ ૬૪] દૃન અને ચિંતન ગાંધીજીના આશીર્વાદ જોઈ એ. હું તપસ્વીના આશીર્વાદમાં માનનાર છું.' ઇત્યાદિ. કયાં જન્મે નાગર બ્રાહ્મણ અને શિક્ષણે તથા કાર્યે નવા રંગથી રંગાયેલ અને કયાં આવી તપસ્વીના આશીર્વાદની બુદ્ધિશુદ્ધ શ્રદ્ધા ! અહિંસા અને તપની બુદ્ધિશુદ્ધ ભૂમિકામાંથી જ તેમનામાં સમન્વયવૃત્તિ કે જૈન પરિભાષામાં અનેકાંતવૃત્તિના ઉદય થયેલા. તેમનાં ગમે તે વિષયનાં લખાણા કે ગમે તે વિષય પરત્વેનાં ભાષણે જુએ તો તરત સમજાશે કે એમણે પેાતાના વિચારમાં પોતાની જ ઢમે અનેકાંત ધટાવેલા હતા, જેમ ગાંધીજીએ પેાતાના વિચાર અને કાર્યમાં પેાતાની ઢબે ઘટાવેલે છે. ધ્રુવજીએ કુલપર પરાગત વિદ્યાસંસ્કારને કેટલા વિશાળ પ્રમાણમાં અને કેટલી વિશદ રીતે વિકસાવ્યો હતો એ તેમના પરિચયમાં આવનાર અને તેમનું સાહિત્ય વાંચનાર સૌ જાણે છે. પણ તેમની સંસ્કારશુદ્ધિ અને ભાષાસૌદ્ધ વિશે કાંઈક લખવું આવશ્યક છે. ખાસ કરી જે નવાં વહેણામાં વગર વિચાર્યે ધસડાઈ જાય છે, તેમને વાસ્તે તે લખવું સવિશેષ પ્રાપ્ત થાય છે. ધ્રુવજી કૉલેજમાં ભણ્યા, કૅલેજમાં અને યુનિવર્સિટીમાં ઊંચા હાદ્દાઓ ઉપર રહ્યા. માત્ર અંગ્રેજ જ નહિ પણ ગવર અને વાયસરૉય જેવા ઊંચા અધિકારીઓને પણ મળવાના એમને અનેક પ્રસંગ આવ્યા. દેશદેશના વિદ્વાના પણ મળતા જ. ફૅટ-પાટલૂન અને ટાંપીના આ નખશીખ દેશી–પરદેશી વાતાવરણમાં તેએ આજન્મ રહ્યા, છતાં હું નથી ધારતો કે કાઈ એ તેમને પાતાનેા નક્કી કરેલ ગુજરાતી વેશ ખદલી ખીજા વેશમાં સજ્જ થયેલ જોયા હોય. જેમ પોષાકનું તેમનું પોતાનું જ લાક્ષણિક સૌવ હતું, તેમ તેમના ખાનપાન અને પૂજાવિધિને પણ એક ખાસ સંસ્કાર હતા. આ સંસ્કારા બીજા બ્રાહ્મણાની પેઠે એમણે અધપણે પાધ્યા ન હતા. કેમકે પાતાનાથી જુદી રીતે વર્તનારને તેઓ કદી પતિત કે ઊતરતી કાર્ટિના માનતા નહિ. ભાષાસૌવ વિશે તો એટલું જ કહેવું અસ થશે કે તેઓ જ્યારે વાતચીત કરતા હાય કે ભાષણ આપતા હોય ત્યારે અનુભવ એવા થાય કે જાણે કાનમાં અમૃતસિંચન થઈ રહ્યું છે. ગુજરાતી ભાષાસૌવના સંસ્કાર તે એમનામાં એટલી હદ સુધી વિકસેલે હતા કે કયારેક ગાંધીજીએ પણ કહેલુ કે હવે ધ્રુવજીનું મધુર-પ્રસન્ન ગુજરાતી ભાષણ તમે સાંભળેા. ધ્રુવની વાત કરવાની અને જવાબ આપવાની એક ખાસ ઢબ હતી. તે ખેાલે ત્યારે તેમાં બહુશ્રુતત્વ છલકાતું હોય, કડવામાં કડવા જવામ પણ તે એવી અન્યાક્તિ અને મધુર ભાષામાં આપે કે સાંભળનારને રાષને પ્રસંગ જ ન આવે. Page #604 -------------------------------------------------------------------------- ________________ અધ્ય [ જ્યારે તેમણે હિંદુ યુનિવર્સિટીમાંથી વિદાય લીધી ત્યારે પંડિતે કે ઑફેસરે, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ એ બધાને એ અનુભવ થયો કે હવે આ માણસ યુનિવર્સિટીમાં મળ સુલભ નથી. મેટા હોદ્દેદારને ત્યાં ગમે તે માણસ સરળતાથી જઈ શકતો નથી, પણ ધ્રુવ જી વિશે એમ ન હતું. જ્યારે જાઓ ત્યારે એમની બેઠક મુદ્વાર. કઈ પટાવાળો રોકે જ નહિ; જનાર સાધારણ વિદ્યાથી હેય, પંડિત હોય કે ઑફેસર હેય. મારા કાશી આવ્યા પછી તેઓ લગભગ પાંચેક વર્ષ અહીં રહ્યા. યુનિ. વર્સિટીમાં અનેક કલેજે, અનેક નાની મોટી સંસ્થાઓ અને અનેક વિદ્યાર્થી મંડળ, જાતીય મંડળે અને સાંપ્રદાયિક મંડળો. જ્યારે જુઓ ત્યારે મિટિંગને પ્રવાહ ચાલતો જ હોય અને હમેશાં મૅફેસરની કલબમાં તે કાંઈક ને કાંઈક હોય જ. પણ એક દિવસમાં થતી અનેક મિટિંગમાં પણ ધ્રુવજી તે હોય જ અને તે મોટે ભાગે પ્રમુખસ્થાને જ હોય. તેમને અનેક વિષમાં પ્રસંગાનુરૂપ બોલવાનું પણ હેય. પરંતુ મેં કદી જોયું કે સાંભળ્યું નથી કે ધ્રુવજી કાંઈ અપ્રસ્તુત બોલ્યા હોય અગર વધારે પડતું બોલી નાખવાના આ યુગના અભખારાને વશ થયા હોય. આ બ્રાહ્મણસુલભ વિદ્યાવૃત્તિ અને શ્રમણસુલભ વિકસિત સંયમવૃત્તિ એ જ ધ્રુવજીની વિશેષતા છે અને તેથી જ તેઓ જી પદે પહોંચ્યા. છેલ્લે તેમની મિલનસારવૃત્તિ વિશે થોડુંક લખી દઉં, કારણ એની વિરુદ્ધ મારે મિથ્યા પૂર્વગ્રહ બંધાયું હતું. જ્યારે તેઓ અમદાવાદ આવે ત્યારે પિતાના બધા જ પરિચિતને મળે અને કોઈ ન મળ્યું હોય તે યથાસંભવ તેમને ત્યાં પહોંચે. તેઓ ઘણી વાર મારે ત્યાં બ્રહ્મક્ષત્રિય સંસાયટીમાં અચાનક આવી ચઢે. એકવાર મેં કહ્યું, “આપ શા માટે પધાર્યા ? હું આવવાનો જ હતો. તેમણે કહ્યું, “અહીં એક મારા પરિચિત મિત્રનાં વિધવા છે. તેમને તે મળવું જ હતું. તે પછી તમને શા માટે તકલીફ આપું ?” ભાર કાશી આવ્યા પછી તે મેં એવું જોયેલું કે જ્યારે પણ રજામાં અમદાવાદ હોઈએ ત્યારે તેઓશ્રી ઘેર ડેકિયું કરી જ જાય. હું ૧૯૩૮ માં ઓપરેશનમાંથી ઊઠી અમદાવાદ આવ્યું અને કાંઈક સ્વસ્થ થયે ધ્રુવજીને બંગલે જવા નીકળ્યો. રસ્તામાં મને જોઈ કહ્યું કે “તમે ક્યાં જાઓ છો ? હું જ તમને મળવા આવવાને હતે.” મેં કહ્યું, “હવે આપણે અહીં જ મળી લીધું. એટલે તકલીફ ન લેશે.' તેમણે કહ્યું, “ના, હું તે મારા સંકલ્પ પ્રમાણે બીજી વાર તમારે ઘેર જ આવવાને. રસ્તા ઉપર Page #605 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન મળ્યા છે તે તમે મળવા આવ્યા, કાંઈ હું ચેડે આવ્યો છું?' ઇત્યાદિ. છેવટે બીજે દિવસે તેઓ ઘેર આવ્યા અને યુનિવર્સિટી વિશે તથા અમદાવાદની સંસ્થાઓ વિશે મુક્ત મને ખૂબ જ વાત કરી. મેં કહ્યું, “આપને સમય અમદાવાદમાં સારી રીતે જ હશે.” તેમણે કહ્યું “બધા જ મિત્રો સહૃદય મળ્યા છે. હું મારે કરવું જોઈએ તેટલું કરી શકતું નથી એ જ મને દુઃખ છે. પણ બૌદ્ધિક વાતાવરણ ઠીકઠીક જામેલું હોવાથી મને સંતોષ છે.” ધ્રુવજીના મિલનસારપણાનું આવું માધુર્ય અનુભવવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. –આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ઉધૂત Page #606 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કૈલાંબીજનાં પ્રેરણાદાયી સ્મરણ [૧૦] અધ્યાપક કૌશાંબીજીનું નામ ન જાણતો હોય એવો વિદ્વાન અને વિચારક ભાગ્યે જ હશે. જો કે એમણે પિતાનાં કેટલાંક જીવન–સ્મરણે આપવીતીમાં આલેખ્યાં છે, પણ તે સ્મરણે આખા જીવનને લગતાં નથી. તેમણે અમુક સમય સુધીના જ પિતાના ખાસ ખાસ કેટલાક જીવન-પ્રસંગે આપવીતીમાં આલેખ્યા છે. તેમ છતાં જેણે એ ટૂંકી આપવીતી વાંચી હશે તેના ઉપર કૌશાંબીઝની બુદ્ધિ, પુરુષાર્થ અને ચારિત્ર્યની ઊંડી છાપ પડ્યા વિના રહી જ નહિ હોય. હું પિતે તે કોઈ પણ જિજ્ઞાસુ ભાઈ કે બહેનને વાંચવાલાયક પુસ્તકે સૂચવવાં હોય ત્યારે તેમાં “આપવીતી”ની પસંદગી પ્રથમ કરું છું. “શું કરવું? રસ્તે કોઈ સૂઝતો નથી, સહાયક નથી.” એવા એવા માયકાંગલા વિચાર સેવનારાઓની આજે કમી નથી. તેવા માટે મારી દૃષ્ટિએ કૌશાંબીજની આપવીતી” એ પ્રેરણાદાયી બાઈબલ બને તેવી છે. આમ હોવા છતાં જેણે કૌશાંબીજને ઠીક ઠીક પ્રત્યક્ષ પરિચય સા હશે અને જે દૃષ્ટિસંપન્ન હશે તે જ કૌશાંબીજીને ખરી રીતે ઓળખી શક્યો હશે એમ મને લાગે છે. તેમની સાથે મારે સાક્ષાત પરિચય લાંબા વખત લગી રહ્યો હતો અને છેલ્લે હમણું કાશીમાં પણ અમે બને સાવ નિકટ હતા. તેથી હું તેમનાં કેટલાંક સ્મરણો આલેખું તે તે અનુભવમૂલક છે એમ સમજી વાંચનાર વાંચે. સૌથી પહેલાં હું કૌશાંબીજીને પૂનામાં ૧૯૧૭માં તેમને મકાને મળે. તે વખતે તેઓ ફર્ગ્યુસૈન કૅલેજમાં પાલીના અધ્યાપક હતા. મેં તેમનું બુદ્ધધર્મ આણિ સંધ” એ પુસ્તક વાંચેલું એટલે તેમના પ્રત્યે મારે અનન્ય આદર તે પ્રથમથી જ ઉત્પન્ન થયેલે; પણ હું પ્રત્યક્ષ મળ્યો ત્યારથી તે તેમના પ્રત્યે મારી જુદી જ દૃષ્ટિ બધાઈ હું આ અગાઉ કેટલાક વખત થયાં બૌદ્ધ પાલી વાડ્મય ગુરુમુખથી શીખવા ઈચ્છતા હતા. જૈન કર્મશાસ્ત્ર અને બીજા એવા વિષયે વિષે વિચારતાં તેમ જ લખતાં મને એમ થયેલું કે બૌદ્ધ વાડ્મયના પૂરા અને યથાર્થ અભ્યાસ વિના મારું અભીષ્ટ કામ અધૂરું જ રહેવાનું છે. હું એગ્ય અધ્યાપકની શોધમાં હતો, અને કૌશાં Page #607 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ દર્શન અને ચિંતન. બીજીને અચાનક ભેટે . એટલે મારી જિજ્ઞાસા સતેજ બની તેમ જ કૌશાંબીજી પ્રત્યે વિશેષ આકર્ષ. પણ તે વખતે મારી ઈચ્છા સિદ્ધ ન થઈ અને હું આગ્રા ચાલ્યા ગયે. બેએક વર્ષ પછી ફરી હું પૂનામાં ગયે, પણ ઘણું કરી તે વખતે કૌશાંબીજી ત્યાં ન હતા. તેમના એક પ્રતિભાશાળી શિષ્ય ઐ. રાજવાડે મળેલા પણ એમની મુલાકાત મારા માટે તે કૌશાંબીજી પ્રત્યેના આકર્ષણમાં જ પરિણમી. જે કે હું મળે ત્યાંથી મરાઠીમાં પ્રસિદ્ધ થયેલ બૌદ્ધ વાત્મય મેળવી મારી જિજ્ઞાસા અલ્પાંશે સંતોષ હતું, છતાં તક મળે ત્યારે કૌશાંબીજી પાસે જ બ્રાદ્ધ વાત્મય શીખવાની ઉત્કટ વૃત્તિનાં બીજે રોપાયે જતાં હતાં. હ કાશી છોડી ૧૯૨૧માં અમદાવાદ આવી ગયેલ અને ગુજરાત પુરાતત્વમંદિરમાં રહેત; પણ હજી લગી હું એ સંસ્થામાં સેવક તરીકે જોડાયો. ન હતો. પુરાતત્ત્વમંદિરના બધા જ વિશિષ્ટ અધિકારીઓ અને એમાં જોડાવા કહેતા, પણ હજી લગી હું એ સંસ્થામાં તટસ્થ રહીને જ કામ કર્યું જ. ૧૯૨૨ના છેલ્લા ભાગમાં પૂના બેઠાં મને સમાચાર મળ્યા કે કૌશાંબીજી પુરાતત્વમંદિરમાં નિમાયા છે. આ સમાચારે વીજળિક અસર કરી અને હું પુરાતત્ત્વમંદિરમાં જોડાવાના નિર્ણય ઉપર આવી ગયા ને જોડાયે. હવે હું કૌશાંબીઓને સહવાસી બન્યું. મારું પુરાતત્ત્વમંદિરમાંનું કામ તે જુદું જ હતું, પણ આ સહવાસની તકે મને એમને અંતેવાસી પણ બનાવ્યું. કૌશાંબીજી પાસે બૌદ્ધ પાલી ગ્રંથ શીખવાની શરૂઆત તો પુરાતત્ત્વમંદિર અને મહાવિદ્યાલયના કેટલાક અધ્યાપકોએ કરેલી, પણ હું જાણું છું ત્યાં લગી તેમની પાસેથી સતત શીખવાને ચોગ મારા જ ભાગ્યમાં લખાય હતે. એક બાજુ હું એમની પાસે બૌદ્ધ ગ્રંથ શીખતો અને બીજી બાજુ અનેક વિષયોની એમની સાથે ચર્ચા કરતો. ફરવા જતી વખતે કૌશાંબી પિતે જ મારે હાથ પકડી લે અને મારા પૂછેલા કે અણપૂછેલા સવાલે વિષે અનેકવિધ ચર્ચા કરે. તેઓ જે બૌદ્ધ વિષય વિષે મરાઠીમાં લખાવે કે ગ્રંથ રચે તે મને પ્રથમ સંભળાવે. તેઓ મારી સૂચના ઉપર ધ્યાન આપતા. મારી શંકાનું સમાધાન પણ કરતા. મને આ નિમિત્તે ખૂબ જાણવાનું મળતું. આ ક્રમ ઘણું કરી પાંચેક વર્ષ ચાલ્યું હશે. ત્યારબાદ તેઓ રશિયા ગયા ને થોડા વખત માટે એ ક્રમ તૂટી ગયે. કૌશાંબીજી સાથે મારે સહવાસ માત્ર અધ્યયન-અધ્યાપન પૂરતો જ ન હતું. પણ તે લગભગ ચોવીસે કલાકનો રહે. તેઓ મને જીવન Page #608 -------------------------------------------------------------------------- ________________ અધ્ય [ ૬૯ વ્યવહારના અનેક પ્રસગોમાં મિત્રની પેઠે મહત્ત્વની સૂચના આપતા. નાહવા કે ખાવામાં કે એવી ખીજી ખાખતામાં કાંઈ પણ કહેવું હોય તે તે નિઃસકાચ કહેતા. કૌશાંબીજીના સ્વભાવમાં કડકાઈનું તત્ત્વ બહુ ઉગ્ર હતું. એને લીધે કેટલીક વાર ઘણા નિકટના મિત્ર સાથે પણ તેએ અથડામણીમાં આવતા. હું પણ એ અથડામણીને સાવ અપવાદ રહ્યો છું એમ તે ન જ કહી શકાય; પણ એવે પ્રસંગે હું સાવ મૌન રહી જતા; કારણ કે મે એમની કડક પ્રકૃતિમાં નિખાલસપણાનું અને ક્ષણિકપણાનું તત્ત્વ ખરાખર જાણી લીધેલું. કૌશાંબીજી પણ ઘેાડી વારમાં ઠેકાણે આવી જતા, મેાળા પડી જતા અને ઘણીવાર પંડિતજી’એવા મધુર આમંત્રણથી સખેાધી માફી પણ માગતા. કૌશાંખીજી મૂળે ગોવાના, અને મહારાષ્ટ્રમાં વિશેષ રહેલા. તેમના જીવન–વ્યવહારમાં પણ મહારાષ્ટ્રીય ઉપરાંત ભિક્ષુક ધર્મનું તત્ત્વ હતું. તેઓએ બૌદ્ધ ભિક્ષુ તરીકે સીલેન, ખર્મા અને ભારતમાં જીવન ગાળેલું. બૌદ્ધ—પરંપરાના ક્ષણિકવાદની એમના જીવનમાં સજીવ છાપ હતી. વિદેશમાં વિશેષે કરી અમેરિકામાં એમણે જીવન ગાળેલું એટલે પાશ્ચાત્ય, રહેણી-કરીના પણ એમનામાં સંસ્કારો હતા. ક્ષણિકવાદના અને પશ્ચિમના સંસ્કારીએ તે તેમના આખા જીવનમાં કામ કર્યું છે એમ મને કેડ સુધી લાગતું હતું. કોઈ પણ સ્થાન કે કાઈ પણ કામને સનાતનની પેઠે ચોટી રહેવાની તેમની પ્રકૃતિ જ ન હતી. પ્રત્યેક ક્ષણે નવું નવું વાંચે અને વિચારે તેમ જ લાંખા વખત લગી સેવેલા સંસ્કારાને એક ક્ષણમાત્રમાં ફેંકી દેવા સુધીને પુરુષાથ પણ કરે. એમને જાણનાર દરેક એ સમજતા કે કૌશાંબીજી પેાતાની યાજના ગમે ત્યારે અણધારી રીતે બદલી નાખશે, તેમ છતાં તેમનામાં એક અનન્ય વફાદારી હતી. જે કામ એમણે લીધું હોય, જેનું વચન આપ્યું હોય તે ગમે તે ભાગે પૂરુંજ કરે, અને પાતાના કામને અને તેટલું સર્વાંગીણ તેમ જ વિચારયુક્ત કરવાની ાશિશ પણ કરે. ગરીબીમાં આગળ વધેલા અને ભિક્ષુક પણામાં વર્ષો ગોળેલાં એટલે તેમનામાં શરૂઆતમાં મેં આતિથ્યવૃત્તિ કાંઈક આછી જોયેલી, પણ તેમણે ગુજરાતમાં ઘણાં વર્ષો ગાળ્યાં અને ધણા ગુજરાતીઓનાં અસાધારણ આતિથ્યને પગલે પગલે અનુભવ કર્યાં. ત્યાર આદ મે તેમનામાં એ સ`સ્કાર અલાયલા જોયા. તેઓ પોતે ગુજરાતના જૈન અને જૈનેતરોના આતિથ્ય વિષે જ્યારે પ્રશંસાના ઉદ્ગાર કાઢતા ત્યારે હું જોઈ શકતા કે તેમના ઉપર ગુજરાતના આતિથ્યની જેવી છાપ છે તેવી ખીજા એકેય પ્રાન્તની નથી. Page #609 -------------------------------------------------------------------------- ________________ ૭૦] દશન અને ચિંતન કૌશાંબીઝને નેતરવા કે તેમની પાસે બેસવું એટલે ટૂચકા, ઈતિહાસ, વિજ્ઞાન, તત્વજ્ઞાન, રાજકારણ, સામાજિક જીવન વગેરે જ્ઞાનગંગાની અનેક ધારાઓ વચ્ચે સ્નાન કરવું; તેથી અનેક મિત્રો તેમને નોતરતા, અનેક તેમની પાસે ચર્ચા અર્થે જતા અને તેમનાથી સાવ જુદું દૃષ્ટિબિન્દુ ધરાવનાર પણ તેમની સાથેના વાર્તાલાપ માટે લલચા. કૌશાંબીજી જેટલા ઉગ્ર પ્રકૃતિ તેટલા જ સ્પષ્ટભાષી. એમને કાંઈ છુપાવવાનું ન હતું. ગમે તેવી વિધી અને સમર્થ વ્યક્તિને પણ પિતાની વાત ચોખા શબ્દોમાં સંભળાવતા. લેકમાન્ય તિલકે ગીતા-રહસ્યમાં ધમ્મપદના એક પદ્યને અર્થ અન્યથા કરેલે. કૌશાંબીજીએ તેમને પૂરી રીતે ઠીક ઠીક પકડ્યા અને ભૂલ કબૂલ કરાવી. ત્રિપિટકાચાર્ય તરીકે પ્રસિદ્ધ શ્રી રાદૂલજીએ ધમ્મપદને અનુવાદ કર્યો છે, જેમાં એમની મૌલિક ભૂલ રહી ગઈ છે. કૌશાંબીજીએ એમને એકવાર આડે હાથે લીધા અને રાહૂલજી તેમને નમી પડ્યા તથા પિતાની ભૂલ પણ કબૂલ કરી. લખાણ, ઉચ્ચારણ, વાચન, પ્રફ આદિ કોઈ પણ બાબતમાં પોતે સહેજ પણ ભૂલ ચલાવી ન લે. કોઈ એવી ભૂલ કરે તે તેને જરાય ન સાંખી લેતાં ચોખે ચોખ્ખું કહી દે એટલી એમની ચોકસાઈ. મહૂમ ગાયકવાડ મહારાજા સયાજીરાવ કૌશાંબીજના અનન્ય ભક્ત. પણ એવા ચકાર, સમર્થ અને સહાયક રાજવી સુદ્ધાને કૌશાંબીજી તેમની ભૂલે કે કુટેવો વિષે ખખડાવી નાખતા. શ્રીમંત સયાજીરાવ અને તેમનાં પત્ની ચીમનાબાઈ સાથેના અનેક કટુ-મધુર સ્મરણ તેઓ મને ઠેઠ સુધી પ્રસંગે પ્રસંગે સંભળાવતા. તે ઉપરથી હું તેમની નિર્ભયતા, સત્યવાદિતા અને નિઃસ્પૃહતા પારખી જતો. કાકા કાલેલકર તેમના અંગત મિત્ર અને સજાતીય. કાકા પોતે જ કૌશાંબીજીને પુરાતત્વમંદિરમાં લાવેલા અને સેવાગ્રામમાં તેમને જ હાથે કૌશાંબીજનો અગ્નિસંસ્કાર છે. કાકા બહારગામથી આવ્યા અને કૌશાંબીજીએ મૌનપણે જોયા કે તરત જ ગેડી વારમાં પ્રાણ છોડ્યો. આટલી નિકટતા છતાં એક પ્રસંગે કૌશાંબીજી કાકા સુદ્ધાને નારાજ કરતાં ખંચકાયા. ન હતા. કૌશાંબીજી મને કહેતા કે “અમેરિકામાં યંગ ઈન્ડિયા વાંચતો ત્યારે મને ઘણીવાર આંસુ આવી જતાં. ગાંધીજીના અહિંસા તેમ જ વિશ્વ-- પ્રેમના વિચારે નવા રૂપમાં વાંચી મને થતું કે આ એક અહંત છે. એ જ બુદ્ધિએ મને અમેરિકા છોડાવ્યું અને અમદાવાદમાં લાવી મૂક્યો.” કૌશાંબીજીની ગાંધીજી પ્રત્યે ઠેઠસુધી કેવી અનન્ય શ્રદ્ધા હતી તે આપણે ટૂંકમાં આગળ ઉપવાસ પ્રસંગે જોઈશું. આમ છતાં ઘણી બાબતોમાં કૌશાં Page #610 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. [૭૧ બીજી ગાંધીજીની ટીકા કરતા. કેટલીકવાર તેઓ એ ટીકા બહુ સખતપણે પણ કરતા. ગાંધીજી ઉપવાસ અને બીજા દેહદમને ઉપર જે ભાર મૂકે છે. તેને કૌશાંબીજી બુદ્ધિની દષ્ટિએ નિહાળી અયોગ્ય લેખતા. અને તેથી ઘણું વાર કહેતા કે, ગાંધીજીમાં જે ત્યાગ, જે અહિંસાવૃત્તિ છે તેની સાથે આવા તપને કઈ મેળ નથી. કૌશાંબીજી આ ટીકા સૌની સમક્ષ પણ કરતા.. જેઓ ગાંધીજીના પ્રત્યેક વ્યવહાર અને વિચારને અક્ષરશઃ માનતા અને અનુસરતા તેઓ કેટલીકવાર ગાંધીજીની ટીકાથી કૌશાંબીજી પ્રત્યે અકળાતા પણ ખરા, છતાં સૌમાં કૌશાંબીઝની નિષ્ઠા અને પ્રમાણિકતા વિષે એકસરખી શ્રદ્ધા જોઈ શકાતી. દરેક એમ સમજતો કે કૌશાંબીજી માને છે તેમ કહે છે અને કોઈની શેહમાં લેશ પણ આવે તેવા નથી. દરેક જણ એમ સમજતો કે કૌશાંબીજને બુદ્ધિથી સમજાવી શકાય, પણ દબાણ કે લાલચથી નહિ. ગાંધીજી દ્વારા પ્રાર્થના ઉપર જે ભાર અપાતો અને ગીતાનું જે અનન્ય મહત્ત્વ અંકાતું તેની સામે કૌશાંબીજી અનેક દલીલે સાથે મનોરંજક ટીકા કરતા.. કઈ બચાવમાં ઊતર્યો કે એનું આવી બન્યું. તે વખતે કૌશાંબીજીની પ્રજ્ઞા અને દલીલ શક્તિને પ્રવાહ કેવો વહેતે એ તે ત્યાં હાજર હોય તે જ સમજી. શકે. કૌશાંબીજી માત્ર અન્ય સંપ્રદાય કે ધર્મોના જ ટીકાકાર ન હતા. તેઓ બૈદ્ધ હોવા છતાં બૈદ્ધ-પરંપરાની ત્રુટીઓની પૂર્ણપણે ટીકા કરતા. જેણે તેમનું “અહિંસા આણિ સંસ્કૃતિ” પુસ્તક વાંચ્યું છે તે જોઈ શકશે કે કૌશાંબીજી વહે અને ધાર્મિક દર્ભના કેટલા વિરોધી હતા. આ પુસ્તક તેમણે કાશીમાં લખેલું અને મને આખું ભરાડીમાં જ સંભળાવેલું. કાશીવિદ્યાપીઠના પ્રાણ શ્રી શિવપ્રસાદ ગુપ્તા તેમને બહુ માનતા. ગુપ્તાજીએ કહેલું કે તમારું પુસ્તક હું હિન્દીમાં છપાવીશ, પણ કૌશાંબીજી મને હમેશા કહેતા. કે કપિઝટર કે અનુવાદક, વિક્રેતા કે બીજા કોઈ જે હિન્દુ હશે અને વેદ-- પુરાણ સંસ્કૃતિને માનત હશે તે મારું ખૂન ન કરે તે હું પાડ માનીશ. અને બન્યું પણ તેમ જ. લગભગ ૧૨ વર્ષ વીતી ગયાં, એને ગુપ્તાજીએ કરાવેલ હિન્દી અનુવાદ પણ તૈયાર પડ્યો છે, છતાં હજી લગી એને છાપનાર કઈ મળ્યું નથી. જે એમાં વેદ-પુરાણ તેમ જ ગીતાની સ્પષ્ટ સમાલોચના વાંચે છે તે જ છાપવા કે પ્રકાશિત કરવાની હિંમત કરી શકતા નથી. છેલ્લે છેલ્લે ૧૯૪૬ના જુલાઈમાં તેઓ જ્યારે સરયૂતટે દેહરીધાટ ઉપર અનશન લેવા ગયા ત્યારે મને એ હિન્દી અનુવાદ સેંપી શ્રી નાથુરામ પ્રેમીઓને મોકલવાનું કહી ગયા. એમને વિશ્વાસ હતો કે પ્રેમીજી નિર્ભય અને વફાદાર છે, તેથી તેઓ અવસર આવ્યું છાપતાં કે છપાવતાં પાછા નહિ પડે. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] દર્શન અને ચિંતન ' > શ્રી. શિવપ્રસાદ ગુપ્તાએ કાશી વિદ્યાપીઠમાં કૌશાંબીજી માટે તેમની જ સૂચના પ્રમાણે નાનકડું પણ સગવડયું મકાન આંધી આપેલું. તેમાં રહી કૌશાંખીજીએ · અહિંસા આણિ સંસ્કૃતિ એ પુસ્તક લખેલું. મેં તેમને પહેલેથી જ કહેલું કે આ પુસ્તક પૂરું થાય કે સ્થાનાંતર કરવું અને જોવું કે બહુ ચાહકા પણ એને પ્રગટ કરે છે કે નહિ ? તેમણે એમ જ કર્યું. શેઠ નુગલકિશાર બિરલા જેવા પૈસાદાર છે તેવા જ દાની અને ઉદાર છે. હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે તેમની અનન્ય નિષ્ઠા જાણીતી છે. બિરલાજી જ એક એવા છે કે જેમણે હિન્દુ પર’પરામાં ઔદેશને સંમિલિત કરી લેવાના સવ પ્રયત્ન કર્યાં છે. બિરલાજી જેટલા ગીતાભક્ત તેટલા જ ખૌથેના ભક્ત છે. બૌધ્ધગ્રંથેાના હિન્દી અનુવાદે રસપૂર્વક વાંચે અને સારનાથ જેવા વિશ્વ વખ્યાત બૌધ્ધતીમાં એકાન્તમાં બેસી તે ઉપર મનન પણ કરે છે, એટલું જ નહિ પણ તેમણે કલકત્તા, દિલ્હી અને હિન્દુ યુનિવર્સિટીમાં બૌધ્ધશાસ્ત્રના અધ્યયન મોટે તેમ જ બૌધ્ધ મંદિર અને ધર્મશાળા માટે અનેકવિધ એટલા માટે ખર્ચ કર્યાં છે અને હજી કરે છે કે તે જાણનાર જ બિરલાજીની હિન્દુસ્તાનમાં ક્રી ઔદ્ધ – પરંપરા પ્રતિષ્ટિત કરવાની ધગશ જાણી શકે. આવી વૃત્તિ ધરાવનાર શ્રીયુત જુગલકિશોર બિરલાએ મુંબઈ-પરેલમાં એક બૌદ્ધ-વિહાર બંધાવી આપ્યા ને તેમાં કૌશાંબીજીને રહેવા તેમ જ કામ કરવાની સગવડ કરી આપી. કૌશાંબીજી ગરીબ અને દલિત જાતિઓની સેવા કરવા ઇચ્છતા, તેથી તે એ વિહારમાં રહ્યા અને તેમણે તેનું ' બહુજન વિહાર ' એવું નામકરણ કર્યું. બહુજન ' શબ્દની પસદગી તેમણે પાલી-ગ્રંથાને આધારે કરેલી, જેને આધુનિક ભાષામાં સાધારણ જનતા અથવા લેાકસમાજ એવા અર્થ થઈ શકે. કૌશાંબીજી એ વિહારમાં રહી પરેલના લત્તામાં વસતા મજૂરા અને હરિજનૅામાં સંસ્કાર સિંચવાનું કામ કરતા. કૌશાંબીજીના એ કાય માં અનેક જૈન ગૃહસ્થાના આર્થિક તેમ જ ખીજા પ્રકારના સક્રિય સહયોગ હતા. આવુ સેવામય વાતાવરણ જામેલું, છતાં તેમાં પેલા · અહિંસા બાળ સંòતિ ’-એ પુસ્તકે વિશ્ર્વ ઉપસ્થિત કર્યું. કૌશાંબીજીએ જ્યારે જાણ્યું કે ઉક્ત પુસ્તકમાં તેમણે કરેલ ગીતા આદિ વૈદિક ગ્રન્થાની નિર્દય સમાલાચનાથી બિરલા સહેજ નારાજ થયા છે ત્યારે તેમણે એ વિહારને જ છેડી દેવાનું પસંદ કર્યું. જો કે બિરલાજીની એવી કાઈ વૃત્તિ ન હતી. અને પાછળથી કૌશાંબીજીને તેમણે કહેલું પણ ખરું કે ' તમે બહુજન વિહાર શા માટે છેડયો ? તમે ત્યાં રહે એમ હું ઇચ્છું છું' પણ કૌશાંબીજી મને કહેતા કે, તેઓ ગમે તેટલા ભલા અને ઉદાર હેાય છતાં જો મારા લખાણથી તેમની સાંપ્રદાયિક લાગણી k < ܕ Page #612 -------------------------------------------------------------------------- ________________ અર્થ છે. [૭૩ દુભાતી હોય તે તેમની કોઈપણ સગવડ લઈ દબાણ તળે રહેવું તે કરતાં બીજે ગમે ત્યાં રહેવું એ જ હિતાવહ છે. ખુદ ગાંધીજીએ પણ તેમને કહેલું કે તમે બહુજન વિહાર” શા માટે છોડે છે ? પણ તેમણે એ વિહાર છેડ્યો તે છોડો જ. તેમને પિતાનાં લખાણ વિષે એટલી જાગ્રત પ્રતીતિ હતી કે, તે ખાતર તેઓ ગમે તે સહવા તૈયાર રહેતા. એ જ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થવાનું હતું ત્યારે તેમણે મને પ્રસ્તાવના લખવા સૂચવ્યું. મારે માટે આ પ્રસંગ “નદીવ્યાઘન્યાય” જે હતો. એક તરફ કૌશાંબીજી સાથે મારે ગાઢ સંબંધ અને બીજી તરફ એમનાં પ્રતિપાદનો વિષે ક્યાંક ક્યાંક મારું જુદું પડતું દૃષ્ટિબિંદુ. હું ગમે તેટલા મૃદુભાવે લખું તોય કૌશાંબીજના અમુક વિચારનો વિરોધ થતું જ હતું. તેમ છતાં તેમના આગ્રહથી મેં આબુ ઉપર કાંઈક પ્રાસ્તાવિક લખી કાઢ્યું. જો કે મેં એમાં કૌશાંબીઝની અમુક એકાંગી ઉગ્ર વૃત્તિનો પ્રતિવાદ કર્યો જ હતો, છતાં અમારા બે વચ્ચે ક્યારેય અંતર પડયું નહિ. ઊલટું હું મારા પ્રત્યે તેમનો ઉતરેતર પ્રેમ જ નિહાળી શકતો. એક અથવા બીજા કારણે મારું એ પ્રાસ્તાવિક નથી છપાયું તે નખી વાત છે, પણ અહીં તે પ્રશ્ન કૌશાંબીજીની મકકમ વૃત્તિ અને નિખાલસતાને છે. કૌશાંબીજી “બહુજન વિહાર” છોડી સારનાથ આવ્યા અને ત્યાં સીલેની તેમ જ બીજા બૌદ્ધ ભિક્ષુકોના આગ્રહથી એક ઝૂંપડી જેવા સ્થાનમાં રહ્યા. બધા જ ભિક્ષુકે તેમને ગુરુવર્ માનતા ને તેમની પાસે ભણતા. સૌ ઈચ્છતું કે તેઓ આજન્મ ત્યાં જ રહે. ૬૦ કરોડ જેટલા બૌદ્ધોના માન્ય એ પવિત્ર તીર્થમાં રહેવાની તેમની વૃત્તિ પણ હતી, છતાં બીજાને મન નજીવા ગણાતા વિચારભેદને કારણે તેમણે અગવડનું જોખમ વહોરી એ સ્થાન છોડી દીધું. વિચારભેદ મુખ્યપણે એટલે હતું કે કૌશાંબીજીને ત્યાંના બૌદ્ધમંદિરમાં એકત્ર થતે અર્થસંચય પસંદ ન હતું. ભક્તો અને યાત્રીઓ જે આપી જાય કે ચડાવી જાય તે બધું જ પરમાર્થમાં તત્કાળ વાપરી નાખવું ને મંદિર કે મૂર્તિ નિમિત્તે કાંઈ પણ કીમતી રાખી ન મૂકવું એ કૌશાંબીજીને સિધ્ધાંત હતો. કૌશાંબીજી કહેતા કે, બુદ્ધના અનન્ય ત્યાગ સાથે આવા સંચયને મેળ છે ? જો કે, બીજા બધા બૌદ્ધો નમ્રપણે એમની વાત માન્ય રાખતા પણ કઈ ચાલુ પરંપરા વરુદ્ધ જઈ શકતું નહિ; તેથી કૌશાંબીજીએ સારનાથ રહેવું જ છેડી દીધું અને ફરી કાશી વિદ્યાપીઠમાં આવ્યા. ત્યાં તેમને લાવનાર અને તેમને માટે સગવડ કરી આપનાર ડૉ. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] દર્શન અને ચિંતન ભગવાનદાસ. ડૉ. સાહેબ એમને એમની વિદ્વત્તા, વિચારસમૃદ્ધિ અને ત્યાગવૃત્તિને કારણે ગાંધીજીની પેઠે જ માનતા. આચાય નરેન્દ્રદેવજી વગેરે બધા જ વિદ્યાપીઠના કાર્યો કર્યો તેમને મેળવવામાં ગૌરવ લેખતા. ' કૌશાંખીજી પુરાતત્ત્વમંદિરમાં હતા ત્યારે જ તેમની સામે જૈન પર્ પરાના પુણ્યપ્રકાપ પ્રગટેલા. પ્રાચીનકાળમાં જૈન ભિક્ષુઓ પણ બૌદ્ધભિક્ષુઓની પેઠે પ્રસંગે માંસાદિ લેતા એવું તેમણે યુદ્ધ વિષેની લેખમાળામાં લખેલું. આ વિધાનને લીધે માત્ર કૌશાંબીછ જ નહિ પણ તેમને આશ્રય આપનાર ગુજરાત વિદ્યાપીઠ અને તેમના સહવાસમાં રહેનાર કે આવનાર બધા જ જૈન મિત્રો કે પડિતા પણ જૈન પરંપરાના પુણ્યપ્રકાપના પાત્ર બન્યા હતા.. આ વસ્તુ સંપૂર્ણ પણે ભુલાઈ ન હતી ત્યાં ફ્રી નવા ધડાકા થયા. કૌશાંખીએ મરાઠીમાં ખુચરિત ’ લખ્યું તેમાં પણ એ વિધાન તેમણે કર્યું. પહેલાં તેમના લેખા ગુજરાતીમાં પ્રસિધ્ધ થયેલા અને ગુજરાતમાં તે મુખ્યપણે શ્વેતામ્બર જૈને જ એટલે તેમના પુણ્યપ્રકાપે બહુ ઊંડાં મૂળ ધાલ્યાં ન હતાં; પણ મરાઠી મુધ્ધચરિત પ્રસિદ્ધ થયા પછી તે જુદી જ સ્થિતિ આવી. મહારાષ્ટ્ર અને સી. પી.-બિરારમાં મરાઠીનેા પ્રચાર વિશેષ; ત્યાં દિગમ્બર જૈનાની પ્રધાનતા અને તેમાંય વિશેષ કટ્ટરપણું; એટલે દિગમ્બર સમાજે કૌશાંખીજી વિરુદ્ધ હિટલરી આંદોલન શરૂ કર્યું. એ આંલનમાં ગુજરાત પણ જોડાયું. યુ. પી. અને બંગાળમાં પણ એના પડધા પડ્યા. એક રીતે ભારતવ્યાપી આખા જૈનસમાજ કૌશાંબીજી સામે ઊકળી ઊઠયો. કૌશાંબીજીના પ્રતિવાદ કરવા અનેક સ્થળે મડળા અને પરિષદો સ્થપાયાં. તેમને ક ઘસડવાની ધમકી પણ આપવામાં આવી. તેએ પોતાનુ વિધાન પાછું ખેંચી લે તે માટે તેમને લાલચે પણ આપવામાં આવી. અનેક પરિચિત મિત્રો તેમને અંગત રીતે મળ્યા, પણ કૌશાંબીજી એટલું જ કહેતા કે આમ તમારે ઉકળી જવાની જરૂર નથી. હું કૉર્ટે સુખેથી આવીશ અને મારા કથનને ખુલાસે કરીશ. જ્યારે એમણે કટ્ટર દિગમ્બર પડિતાને એમ લખી આપ્યું કે જે કાંઈ મેં લખ્યું છે તે તે પ્રાચીન આગમાને આધારે લખ્યું છે, દિગમ્બર પ્રથાને આધારે નહિ, ત્યારે દિગમ્બર સમાજના રાષ તે એક રીતે શમ્યા. એણે વિચારી લીધું કે નથી કૌશાંબીજી ધમકીથી ડરવાના કે નથી લાલચમાં આવવાના કે નથી પૈસાદારાની શેહમાં આવવાના અને તેઓ દિગમ્બર પ્રથાને તેા પોતાના આધારમાંથી ખાતલ રાખે છે તો એમની સાથે ખાખડવું નકામું છે. એટલે દિગમ્બર સમાજનું Page #614 -------------------------------------------------------------------------- ________________ અર્થ : [૭૫ અલન શમ્યું; પણ વેતામ્બર સમાજમાં એ આંદોલન બેવડા વેગે શરૂ થયું. ગુજરાતમાં તે પહેલાં પણ આંદોલન જાગેલું. હવે એનાં મોજાં રજપૂતાના, યુ. પી., પંજાબ અને બંગાળના શ્વેતામ્બર સમાજ સુધી ફરી વળ્યાં. આના છાંટા મને પણ સ્પર્શવા લાગ્યા. પહેલાં મહારાષ્ટ્ર અને સી. પી. માંથી અનેક દિગમ્બર ભાઈઓના મારા ઉપર પત્રો આવતા કે “તમે આને જવાબ લખે. તમે કૌશાંબીજના પરિચિત છો અને કદાચ તમે જ જૈનશાસ્ત્ર વિષે તેમને માહિતી આપી હશે. મુનિશ્રી જિનવિજ્યજી ઉપર પણ એવી જ મતલબના પત્રો આવતા. કેટલીક વાર કેટલાક લેખકે અમને એવી પણ ધમકી આપતા કે તમે જવાબ નહિ લખો તે તમને પણ દોષપાત્ર ગણવામાં આવશે. ઈત્યાદિ. હવે યુ.પી., રજપૂતાના અને ગુજરાતમાંથી પણ અનેક પરિચિત-અપરિચિત જૈન ગૃહસ્થના અને ત્યાગીઓના પત્રો મારા ઉપર આવવા લાગ્યા. એમાં કાંઈક દબાણ, કાંઈક અનુરોધ અને કાંઈક ધમકી પણ રહેતાં. એકાદ એવા પત્રને બાદ કરી મેં કઈને યદ્યપિ ઉત્તર વાળ્યો નથી. ઘણા મિત્રો આ મુદ્દા વિષે મને મોઢે પૂછતા અને ચર્ચા. પણ કરતા. કૌશાંબીજી આ વખત દરમ્યાન કાશી વિદ્યાપીઠ અને સારનાથમાં રહેતા. છેવટે તેઓ ૧૭૪૫માં મુંબઈ મળ્યા. તેમણે પિતાની વિરુદ્ધ જૈનમાં ઊભા થયેલ વ્યાપક આંદોલન વિષે મને વાત કરી અને તેમને કાશીમાં કેવી રીતે લલચાવવામાં અને શરમાવવામાં આવ્યા તથા કેવી રીતે ધમકીઓ આપવામાં આવી એ વિષે બધી વાત કરી. હવે તેઓ મુંબઈમાં જ હતા અને મુંબઈમાં તે સેંકડે જેને, તેમના ચાહકે તેમ જ વિરોધીઓ પણ હતા. જે તેમના ચાહકે હતા તેઓ પણ તેમના વિધાનથી વિરુદ્ધ હોવાને કારણે તેમની પાસે ખુલાસે મેળવવા ઇંતેજાર હતા. કેટલાંય. સાધુ-સાધ્વીઓ તેમને ઉતારે ચર્ચા અર્થે જતાં, કેટલાય શિક્ષિત અને ધનિક જૈન મિત્રો પિતાને ત્યાં નિમંત્રી તેમની સાથે પ્રસ્તુત ચર્ચા કરતા. કૌશાંબીજી આ બધી વાત મને મળતા ત્યારે કહેતા અને એમ કહેતા કે મને જે કઈ ઐતિહાસિક આધાર અને દલીલથી મારી ભૂલ સમજાવે તે હું આજને આજ મારું વિધાન બદલી નાખું. પણ હું કશું વિશેષ બેલ્યા વિના બધું સાંભળી લે. હું જાણતા હતા કે જૈનપરંપરા બચાવમાં જે વાત કરે છે તે પિતાના અહિંસક-સિદ્ધાંતની ભૂમિકા પ્રમાણે અમુક દૃષ્ટિએ વાત કરે છે, જ્યારે કૌશાંબીજી અમુક ઐતિહાસિક ભૂમિકાના આધારે વાત કરે છે. બન્નેની પરસ્પર અથડાતી દષ્ટિઓનું અંતર સાંધવા કે સમજવાને મને એક રસ્તે સૂઝી આવ્યું અને તે કૌશાંબીજને સૂચવ્યું. કૌશાંબીજી એમાં Page #615 -------------------------------------------------------------------------- ________________ ૭૬] દર્શન અને ચિંતન સહમત થયા અને પિતાના સુધારા સાથે તેમણે એક નિવેદન પ્રગટ કર્યું. તેને આશય એ હતો કે તેમનું વિધાન નિષ્પક્ષ પંચ તપાસે. એ પંચમાં હાઈ કોર્ટના સંસ્કૃત ન્યાયાધીશ હોય અને તે ગુજરાતી જ હોય. પંચ જે ફેંસલે આપે તે બંને પક્ષને માન્ય રહે. કૌશાંબીજના આ નિવેદન પછી આગળ આંદોલન ચાલ્યું હોય તે તે હું નથી જાણતા. જ્યારે ચોમેર કૌશાંબીજીની વિરુદ્ધ આંદોલનનો દાવાગ્નિ સળગી રહ્યો હતો ત્યારે કૌશાંબીજી તેમના સ્વભાવ પ્રમાણે વિનોદમાં ક્યારેક કહેતા કે અહિંસક જેને મારી હિંસા તે નહિ કરે ને ? આ સાથે જ કૌશાંબીજી કહેતા કે ગમે તેમ હોય છતાં હું જૈનોને મારા પ્રત્યે પ્રેમ એ જ જેઉં . મને આમંત્રણ નિમંત્રણ આપનારાઓમાં મોટે ભાગ જેનોને જ છે. મને મદદ કરનાર પણ મોટે ભાગે જૈનો જ છે, અને મારી સામે વિરોધ કરનાર પણ જેનો મને ખૂબ મળે છે, ચાહે છે અને સત્કારે છે. ત્યારે હું તેમને એટલું જ કહેતો કે જૈનેનું આંદોલન પણ અહિંસક જ હોય છે. કૌશાંબીજીએ શ્રી જુગલકિશોર બિરલાના આશ્રયનો ત્યાગ કર્યા પછી ફરી તેમની કોઈ પણ જાતની મદદ સ્વીકારી નહિ. જ્યારે જૈન સમાજને ઠેઠ સુધી ઉગ્ર વિરેધ હોવા છતાં તેમણે જૈન મિત્રોની અનેકવિધ મદદ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી છે તેને હું સાક્ષી છું. એનું એકમાત્ર રહસ્ય એ જ છે કે કૌશાંબીજી બુદ્ધના ઉપદેશને અનુસરવા મથતા અને એમ માનતા કે બુદ્ધ એ અસાધારણ વિભૂતિ છે છતાં તેમને વારસો તે જૈન તીર્થંકર પાર્શ્વનાથના ધર્મને જ મળ્યો છે. કૌશાંબીજી ઘણીવાર કહેતા કે “હું શ્રમણ-સંસ્કૃતિમાં માનું છું. એને જીવનમાં ઉતારવા મથું છું. એ શ્રમણ-સંસ્કૃતિને ઐતિહાસિક મૂળ આધાર ભગવાન પાર્શ્વનાથ છે.” પાર્શ્વનાથ પ્રત્યે એમની જે અનન્ય નિષ્ઠા મેં જોઈ છે તે પરંપરાગત જેને કરતાં જુદી જ હતી. જૈન પરંપરાના ઉગ્ર તપ આદિ કેટલાક મુદ્દાઓ વિષે તેમનું વલણ નોખું હતું એ ખરું, પણ જૈન પરંપરાના મૂળભૂત આચારે વિષે તેમની જીવંત શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા તેઓ જૈનોની પરિભાષામાં અને જૈન રુઢિઓ દ્વારા પ્રગટ કરી ન શકતા એટલે રુદ્ધ અને સ્થળ સંસ્કારવાળા જેને તેમને જૈનવિરોધી લેખી કાઢતા. કૌશાંબીજીને સાચી સમજવાની દષ્ટિ, એમને વિકાસ કઈ ભૂમિકા ઉપર થયે છે એ જાણવામાં જ રહેલી છે, છતાં મને નોંધ લેતાં એકંદર આનંદ થાય છે કે બીજી કોઈ પણ પરંપરા કરતાં જૈનપરંપરાએ તેમને વધારે અપનાવ્યા અને સત્કાર્યા છે. આ બાબત કૌશાંબીજના ધ્યાન બહાર ન હતી તેથી જ તેઓ હમેશાં જૈન મિત્રોની ઉદારવૃત્તિ વિષે અને પિતાને નભાવી લેવા વિષે પ્રશંસાના ઉદ્ગારો કાઢતા. Page #616 -------------------------------------------------------------------------- ________________ [૭૭ છેલ્લે છેલ્લે કૌશાંબીએ બે પુસ્તકો મરાઠી ભાષામાં લખી મને સેપ્યાં ને કહ્યું કે આની ઘટે તે વ્યવસ્થા કરે. એક પુસ્તક “પાર્શ્વનાથને ચતુર્થીના ધર્મ” ઉપર છે. જેમાં એમની પાર્શ્વનાથ પ્રત્યે ભારોભાર શ્રદ્ધા ઉભરાય છે; અને બીજું પુસ્તક “બધિસત્વ” વિષે છે. એ નાટક રૂપે લખેલું છે અને બૌદ્ધ વાડુમયના આખી જિંદગી સુધી કરેલા પરિશીલનનું ગંભીર દેહન છે. એમની સંમતિથી મેં એ લખાણો મુંબઈ શ્રી નાથુરામ પ્રેમીજીને ઘટતી સુચના સાથે ગયા વર્ષમાં કાશીથી મેકલાવી આપ્યાં છે. છેલ્લાં બે-ત્રણ વર્ષ થયાં કૌશાંબીજી જ્યારે મળતા ત્યારે એક માત્ર જીવનાન્તની જ ચર્ચા કરતા. તેઓ કહેતા કે “મેં મારું કામ પૂરું કર્યું છે. લખવાનું બને તેટલું લખ્યું છે. મળ્યા તે પાત્ર છાત્રોને શીખવવામાં પણ કચાશ રાખી નથી. છોકરા-છોકરીઓને પૂરતું શિક્ષણ આપ્યું છે અને સ્વાવલંબી બનાવ્યાં છે. તે પછી હવે વધારે જીવી મેઘવારીમાં ઉમેરે શા માટે કરે ? અને વધારે ઘડપણ ભોગવી, બિસ્તરે પડી અનેક લેકેની સેવાશક્તિને નકામે ઉપયોગ શા માટે કરવો ? તેથી હવે જીવનને અંત કરે એ જ મારી ચિંતાનો વિષય છે. ક્યાદિ. તેમના આ વિચારે સાંભળી અમે બધા પરિચિતે અકળાતા અને કહેતા કે “તમારા જીવનને, તમારી વિચારણાઓનો રાષ્ટ્રને બહુ ખપ છે. અને ભલે તમને સિત્તેર જેટલાં વર્ષ થયાં હોય છતાં તમે અમારા કરતાં બહુ સશક્ત છો.કેટલાક મિત્રોએ, ખાસ કરી જૈન મિત્રોએ તેમને ત્યાં રહે ત્યાં ખર્ચ આપવાનું શ્રદ્ધાપૂર્વક આશ્વાસન આપેલું. કૌશાંબીજીના એકના એક પુત્ર છે. દાદર કૌશાંબી પણ પિતૃભક્ત છે. તેઓ પણ પિતાના પિતા માટે બનતું બધું કરી છૂટવા તૈયાર જ હતા. એમની જ્યેષ્ઠ પુત્રી માણેકબહેન અને જમાઈ ડો. પ્રસાદ પણ કૌશાંબીજી માટે બધું જ કરી છૂટે તેવા હતા. કૌશાંબીઝનાં વૃદ્ધપત્ની પણ સેવામૂર્તિ છે. એમના અંગત કુટુંબ ઉપરાંત દરેક પ્રાંતમાં એમને જાણનાર અનેક વિદ્વાન અને ધનિકે એમના જીવનની સક્રિય કાળજી સેવતા તેનો પણ હું સાક્ષી છું અને છતાંય કૌશાંબીજીની જીવનાત કરવાની વૃત્તિ કેમે કરી શમી નહિ. તેમનામાં આવી વૃત્તિ કેમ જન્મી તે તે પૂર્ણ પણે કહી ન શકું છતાં તેઓ પિતાની વૃત્તિના સમર્થનમાં જે કેટલાક આધુનિક અને પુરાતન દાખલા ટાંકતા તે ઉપરથી હું એટલી જ કલ્પના કરી શકો કે કૌશાંબીજી ઘડપણનો ભાર કોઈ પણ ઉપર નાખવા માગતા. નથી અને પગ ઘસીને પરાણે જીવન પૂરું કરવા ઈચ્છતા નથી. તેઓ જેવી Page #617 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] દર્શન અને ચિંતન * < રીતે હસતે માટે જન્મ્યા, હસતે માટે આખી જિંદગી ગાળી, તેવી જ રીતે પ્રસન્ન ચિત્તે કાઈના ઉપર ભાર નાખ્યા સિવાય મૃત્યુને ભેટવા માગે છે. તેએ મને કહેતા, 'કે ' જુઓને શિવપ્રસાદ ગુપ્તા કેવી રીતે બેભાન દશામાં બિસ્તરે વર્ષો થયાં પડ્યા છે અને તેમની શારીરિક હાજતા માટે પણ અનેક નેકરાને કેવું શકાવું પડે છે! તેઓ એમ પણ કહેતા કે, · પતિ માલવિયજી જેવા પણ અતિ લાંખા જીવનથી કેટલું દુઃખ અનુભવે છે?' બૌધ્રથા અને ખીજાં શાસ્ત્રોમાંથી તેઓ અનેક ઉદાહરણા ટાંકી મને કહેતા કે, ' જુઓ ! પાકું પાન ખરી પડે તે રીતે પ્રાચીન સતા અને તપસ્વીઓ વૃદ્ધાવસ્થામાં ખરી પડતા. જીવનનેા અંત બહાદુરીથી કરતા, મૃત્યુથી ન ડરતા અને કવ્ય કર્યાંના સંતોષ મેળવ્યા પછી તે જીવવા માટે તડિયાં ન મારતા. તેથી હું પણ વીરતા, સ્મૃતિ અને જાગૃતિપૂર્વક મૃત્યુને ભેટવા ઇચ્છું છું. ' હું બધું સાંભળી ચૂપ રહેતા; અને બચાવની લીલામાં ન ઊતરતા. કયારેક કયારેક મારાં ધર્માંગિની મેાતીબહેન જીવરાજ જેમના ઉપર કૌશાંબીજીની અહુ શ્રદ્ધા હતી તે પોતાની દલીલે કૌશાંબીજી સામે આદરપૂર્વક પણ ભારપૂર્વક વહેતી મૂકતાં છતાં હું જોઈ શકતા કે કૈાશાંખીજીના વલણમાં કાંઈ ફેર ન પડતો. જીવનનો અંત કરવાની ઉગ્ર વૃત્તિએ તેમને જૈતાના ચિરપ્રચલિત સંસ્થારાત્રત પ્રત્યે વાળ્યા. કૈાશાંખીજી કાયરતાપૂર્વક મૃત્યુને ભેટવા ઇચ્છતા નહિ તેથી તેમને તત્કાળ મરણને શરણ થવાના સહેલા રસ્તા પસંદ ન હતા. તેમની નસેનસમાં પૈતૃક વીરતાના સંસ્કારા હતા. એ જ વીરતાને લીધે તેઓ ૧૯૩૦ની સત્યાગ્રહની લડાઈના અનુસંધાનમાં જેલવાસ પણ કરી આવેલા, એ જ વીરતાને લીધે તેમણે સારનાથની અસહ્ય ભૂતાદિવસેમાં એક કપડાની એથે બેસી ધ્યાનને અભ્યાસ કરેલા. એ જ વીરતાને લીધે તેઓ બ્રહ્મદેશનાં જંગલામાં ભયાનક ઝેરી જંતુઓ વચ્ચે એકલા રહી સમાધિમાનો અભ્યાસ કરવા ગયેલા. એમના પ્રત્યેક જીવનકાર્યમાં વીરતા ભારાભાર દેખાતી. ગમે તેવા મેાભાદાર વિદ્વાન કે શ્રીમંતા હાય અને તે કાંઈ ખાલવામાં ભૂલે તે કૌશાંખીછ નાની કે મેટી કાઈ પણુ પરિષદમાં તેની ખબર લીધા વિના રહી જ ન શકતા. મેં એવા અનેક પ્રસંગેા જોયા છે. એમની વીરતાએ એમને સૂઝયું કે તું મૃત્યુને ભેટ પણ મરણાન્તિક સલેખના જેવી તપશ્ચર્યાંના માર્ગે જ મૃત્યુને ભેટ. કૌશાંખીએ આવી સલેખનાના વિચાર તે મને એ એક વર્ષ પહેલાં જ કહેલા, પણ તે તે માટે યોગ્ય સ્થાન શોધતા. અને મને પણ તેવા સ્થાન માટે પૂછતા. એવા Page #618 -------------------------------------------------------------------------- ________________ અર્થ : [૭૯ સ્થાનની પસંદગીમાં તેમની મુખ્ય શરત એ હતી કે જ્યાં તેઓ સંલેખના શરૂ કરે ત્યાં દર્શનાર્થીઓની ધમાલ ન રહે, કોઈ જાણે નહિ, અને એમની એવી પણ ઈચ્છા હતી કે મરણ પછી કોઈપણ જાતનો આડંબર કરી ધનશક્તિ કે જનશક્તિ ન વેડફવી. મને તે ત્યાં લગી કહેલું કે મૃતશરીર બાળવા માટે કર જોઈ તે લાકડાંને ખર્ચ ન કરતાં તમે બધા એને જમીનમાં જ દાટજે અગર જળપ્રવાહમાં વહેવડાવી દેજે. આ વિચારે પાછળ એમને હૈયે ગરીબ પ્રત્યેની લાગણું વસેલી હતી. તેઓ ઈચ્છતા કે તેટલે ખર્ચ ગરીબોને મદદ કરવામાં થાય. એમ લાગે છે કે બુદ્ધ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિએ તેમને બુદ્ધના જીવનમાંથી જાતે દુઃખ વેઠી બીજાનું ભલું કરવાની કરુણવૃત્તિને સંસ્કાર અર્યો હોય. ગમે તેમ છે છતાં તેમણે જીવન-વિલોપનને નિશ્ચય તે કરી જ લીધું હતું અને તે પણ મારણાનિક સલેખના દ્વારા. વ્યક્તિગત દૃષ્ટિએ જીવનશુદ્ધિ માટે પ્રયત્ન કરી સંતોષ મેળવ્યું હોય અને સામુહિક દૃષ્ટિએ સંધ પ્રત્યેનાં કર્તવ્ય બજાવી કૃતાર્થતા સિદ્ધ કરી હોય એવો સાધુ અમુક પરિસ્થિતિમાં સમાધિ-મરણની દૃષ્ટિએ આજીવન અનશન કરે એવું જે અતિ જૂનું જૈન વિધાન છે અને જે આજે પણ જૈન પરંપરામાં ક્યારેક ક્યારેક જીવતું જોવામાં આવે છે તે વિધાન કૌશાંબીજીને બહુ ગમી ગયું અને પિતાના નિશ્ચય માટે ઉપયોગી લાગ્યું, તેથી તેઓ જ્યારે જીવનાન્તના નિર્ણય વિષે વાત કરતા ત્યારે જેનપરંપરાના મરણાન્તિક “સંથારા”નું હૃદયથી સમર્થન કરતા. મેં અનેક વર્ષો લગી તેમને મોઢેથી જૈન ઉગ્ર તપસ્યાને સખત વિરોધ સાંભળેલું અને હવે જ્યારે તેઓ મરણાન્તિક સંથારા જેવી જૈન ઉગ્ર તપસ્યાનું સમર્થન કરતા ત્યારે પ્રથમ કરતાં તેમના વલણમાં પડેલે ફેરફાર હું સ્પષ્ટ જોઈ શકતા, છતાં એ વિષે કાંઈ બોલતો નહિ અને તેઓ કહે તે મૂંગે મોઢે સાંભળ્યા કરતા. મને કૌશાંબીએ છેલ્લાં વર્ષોમાં અનેકવાર કહ્યું, કે “મહાવીરસ્વામીની તપસ્યા પણ ઘણીવાર ઉપયોગી છે.” તેઓ અનશન કરવા તો ઈચ્છતા પણ સાથે જ કેટલાક સુધારા તેમાં દાખલ કરવા વિશે પણ કહેતા. સ્થાનક્વાસી સાથ્વી રંભાકુમારીએ અનશનપૂર્વક દેહોત્સર્ગ કર્યાને દાખલ તેમની સામે હતે. એવું અનશન કૌશાંબીજીને પસંદ હતું; પણ એવા અનશન-પ્રસંગે જે ધમાલ થાય છે, જે દર્શનાર્થીઓની ભીડ જામે છે, જે દૂર-દૂરના યાત્રીઓથી લદાયેલી ટ્રેને આવ-જા કરે છે અને જે આગળપાછળ બેસુમાર પૈસા અવિવેકથી વેડફવામાં આવે છે તે કૌશાંબીજીને જરાય પસંદ Page #619 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ન હતું, તેથી તેઓ અનશન દ્વારા સમાધિ-મરણ સાધવાનો નિશ્ચય ઉપર આવ્યા હતા પણ તેઓ એવા સ્થાન અને એવી પરિસ્થિતિની શોધમાં હતા કે જ્યાં અનશન લેવાથી સમાધિ-મરણ સધાય અને સાથે જ આડંબર કે વ્યર્થ વ્યયથી મુક્ત રહી શકાય. આવા સ્થાનની શોધ ચાલતી જ હતી ત્યાં અનુકૂળ સોગ લો. ગયા જુલાઈ માસના અંતમાં જ્યારે મેં કૌશાંબીઓને દેહરીધાટ વિષે વાત કરી અને કહ્યું કે હું ત્યાં જવાનો છું ત્યારે તેમણે પણ જે હું જાઉં તે એકવાર આવવાની ઈચ્છા દર્શાવી. દેહરીઘાટ એ કાશીથી ૫૦૬૦ માઈલ દૂર આવેલ એક સરયૂનદીનો પ્રસિદ્ધ ઘાટ છે અને ત્યાં જવાનું મારું આકર્ષણ મુખ્યપણે સ્વામી સત્યાનંદજીને લીધે હતું. સ્વામીજી મૂળે એ પ્રદેશના બ્રાહ્મણ અને આર્યસમાજી, પણ પાછળથી લાલા લજપતરાયદ્વારા સ્થાપિત લેક-સેવક–સમાજના આજીવન સભ્ય થયેલા. તેઓ ગ્રેજયુએટ છે અને સ્વભાવથી જ સેવાની જીવિત મૂર્તિ છે. તેમણે તે ઘાટ ઉપર સ્થાપેલ હરિજન-ગુરુકુળ” એક પ્રાણવાન સંસ્થા છે, જેમાં યુ. પી. જેવા કટ્ટર જાતિભેદવાળા પ્રદેશના કેટલાક બ્રાહ્મણો કોઈ પણ જાતના ભેદભાવ સિવાય હરિજનો સાથે રહે છે. સ્વામીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં એક મુખ્ય પ્રવૃત્તિ ગામડાંઓમાં ચરખા ચલાવવાની અને સ્વાવલંબી ખાદી–ઉત્પાદનની છે. હું સ્વામીજીને પહેલેથી જ જાણતે. હમણું તેઓ જેલમાંથી છૂટી ૧૯૪૨ માં પોલીસોએ બાળી તેમ જ નષ્ટભ્રષ્ટ કરી નાખેલ ગુરુકુળના પુનરોદ્ધાર-કાર્યમાં પરોવાયા હતા. મને એ વિષે રસ હોઈ ત્યાં એકવાર જવું પસંદ હતું. સ્વામીજી પણ કાશી મારે ઉતારે આવેલ હતા. એમ તો કૌશાંબીજી પણ સ્વામી વિષે ડુંક જાણતા; પણ જ્યારે મેં બન્ને વચ્ચે વિશેષ પરિચય કરાવ્યો ત્યારે કૌશાંબીજી તેમની સાથે જવા લલચાયા. હું કેટલાંક બીજાં કારણસર તે વખતે સાથે જવા અશક્ત હો, તોપણ સ્વામીજીના આશ્વાસનથી કૌશાંબીજી તે તેમની સાથે દેહરીઘાટ ગયા જ. ત્યાં જઈ જોયા પછી ઠીક લાગે તો તેઓ અનશન લેશે એમ તે તેમની વાતચીત ઉપરથી હું જાણતા જ હતો. એ પ્રસંગે પરિચય અને સેવાનો પૂરત પ્રબંધ કરવાની ચિંતા મને હતી જ. સ્વામીજીને તેમના સહકાર્યકર્તા અને ત્યાં રહેતા હરિજન વિદ્યાર્થીઓ ઉપર ભરોસો તે હતો જ, પણ કોઈ જાણી અંગત સેવાભાવી માણસ સાથે જાય અને રહે એ અમને બધાને ઈષ્ટ હતું. દેવયોગે એ પણ સુયોગ સાંપડ્યો. Page #620 -------------------------------------------------------------------------- ________________ અર્ધ્ય, [ ૧ ૧૯૪૬ના એપ્રિલની ૨૦ મી તારીખે કલકત્તાથી પાછા ફરતાં કાશી ઊતરેલા ને ત્યાં જ રાકાયેલા. દરમ્યાન ચૈતન્યજી જે ક્યારેક ચુનીલાલજી નામે સ્થાનકવાસી મુનિ હતા અને જે લગભગ ૧૩-૧૪ વર્ષ થયાં મુનિવેષ છેડી સતબાલની પેઠે રાતદિવસ સમાજ-સેવાનું કઠણ તપ આચરે છે તે હાપુરથી મારા ખેલાવ્યા કાશી આવ્યા હતા. તેમની સેવાવૃત્તિ અને સરળતાથી હું તદ્દન પરિચિત હતા. તે પ્રાકૃતિક ચિકિત્સાના અભ્યાસી અને તે વિષે ઊંડા રસ ધરાવનાર છે. ઉપવાસ, અનશન આદિ પ્રસંગે કેમ વર્તવું એ બધું તેઓ સહેજે જાણે છે. અને વધારામાં કૌશાંખીના પરિચિત પણ ખરા. મે' તેમને જ કૌશાંખીજી સાથે જવાનું કહ્યું અને તે ગયા પણ ખરા. હરીઘાટ જતાંવેંત કૌશાંીજીએ પ્રથમ તો એકાશન શરૂ કર્યાં. પછી ધીરે ધીરે માત્ર દૂધ ઉપર આવ્યા. ક્રમે ક્રમે દૂધનું પ્રમાણ પણ ઘટાડતા ગયા અને છેવટે એને પણ ત્યાગ કર્યાં. માત્ર પાણી લેતા; અને પાછળથી ચૈતન્યજીએ તેમને પાણીમાં લીંબુને રસ પણ આપવા માંડે. એકાશનની શરૂઆતથી અનશનના પ્રારંભ અને તેના ત્યાગ સુધીના રાજેરોજના પૂરા સમાચાર ચૈતન્યજી અમને પાસ્ટથી પાઠવતા અને કાંઈક સૂચના પણ માગતા. સાથે સાથે તે કૌશાંબીજીના શારીરિક અને માનસિક બધા ફેરફારોની તેાંધ રાખતા જેની ડાયરી હજી તેમની પાસે છે. ચૈતન્યજીએ પરિચર્ચાના એવા સુંદર અને સર્વાંગીણ પ્રાધ કર્યો હતો કે કૌશાંબીજીની ઉગ્ર પ્રકૃતિ પણ તેથી પૂર્ણ પણે સંતોષાઈ હતી. ચૈતન્યજી ડૉ. સુશીલા નાયર અને ગાંધીજી પાસેથી કેટલીક સૂચનાઓ મગાવતા. કૌશાંબીજી ગમે તેટલું ગેાપવવા ઇચ્છે છતાં એમના જેવા વિશ્વવિખ્યાત માણસ અનશન ઊપર ઊતરે અને એ વાત સાવ અતી રહે એ અસંભવ હતું. સ્વામીજીને પેાતાના કામે અલ્લાહાબાદ, દેહલી, લખનૌ વગેરે સ્થળે જવાનું બન્યા કરતું. પુરુષોત્તમદાસ ટંડને સ્વામીજીને કહ્યુ` કે ગમે તે ભાગે કૈાશાંબીજીના પ્રાણ બચાવેા. એવા માણુસ ફરી નહિ મળે. ગાંધીજી દિલ્હીમાં હતા. તેમણે ચૈતન્યને તાર કર્યો કે, કૈાશાંબીજી ઉપવાસ છેાડી દે. કૌશાંબીજીએ જવાબ અપાવ્યા કે, ' બાપુજી અહીં આવી મારા મનનું સમાધાન કરે તે જ હું ઉપવાસ છેડવાને વિચાર કરુ....' એક ખાજી કૌશાંખીજીના અટલ નિણૅય હતા અને ખીજી ખાજુ ચોમેરથી ઉપવાસ છે।ડાવવાના પ્રબળ પ્રયત્ના પણ થતા. સૌથી વધારે ધ્યાન ગાંધીજીના કથન ઉપર અપાતું. કૌશાંબીજી સાવ ક્ષીણ થઈ ગયેલા. પડખું પણ ફેરવી ન શકતા. ખેાલી પણ ન શકતા. બધી શારીરિક હાજતા સૂતાં સૂતાં જ ચૈતન્યજીના યાગકૌશલ્યથી પતાવવામાં આવતી. કૌશાંબીજીની સ્મૃતિ, ૬ Page #621 -------------------------------------------------------------------------- ________________ દિ૨] દર્શન અને ચિંતન જાગૃતિ અને પ્રસન્નતામાં કાંઈ ફેર પડ્યો ન હતો. છેવટે લાંબા ઉપવાસ પછી કૌશાંબીજી ગાંધીજીના દબાણને વશ થયા ને પારણું કર્યું. પારણું પછી ઉત્તરોત્તર માંદગી વધી. ચેતન્યજી પણ મૂંઝાયા. છેવટે એમને કાશી લાવવામાં આવ્યા. મને કૌશાંબીજી કહે, “પંડિતજી ! હું ઘરને કે ઘાટ રહ્યો નથી. ઉપવાસ તે છોડ્યા પણ માંદગી વધી અને બીજા પાસેથી સેવા ન લેવાની જે વૃત્તિએ મને અનશન તરફ ધકેલ્યો હતો તે જ વૃત્તિને દબાવી આજે અનેક પાસેથી વિવિધ સેવા લેવી પડે છે.” અમે એમને લેશ પણ ઓછું ન આવે તે જ રીતે બધો વ્યવહાર કરતા. એમના સદાના યજમાન પ્રો. પવાર અને બીજા અનેક ડૉકટર–વૈદ્ય આદિ મિત્રો એમને માટે શ્રદ્ધાપૂર્વક ખડે પગે રહેતા. એમના પુત્ર અને પુત્રી તરફથી અમારા ઉપર ઉપરાઉપર અનેક પત્રો આવતા કે અમારા પિતાની કીમતી જિંદગી ગમે તે રીતે બચાવ અને જોઈને બધે ખર્ચ છૂટથી કરે. એમના પુત્ર ચેક મક જ જતા. અમે પાસેના મિત્રો પણ કશી ગણતરી કર્યા વિના જ તેમને આરામ આપવા બધું કરતા. છેવટે ત્રણેક માસ પછી તેઓ કાંઈક બેસતા-ઊઠતા થયા, ખેટાં પડેલ અંગે કાંઈક ક્રિયાશીલ થયાં. મેં તેમને કહ્યું કે, એકવાર મુંબઈ જાઓ ને કુટુંબને મળો. એમનું મન પણ એવું હતું કે ગાંધીજીને મળવું અને શક્ય હોય તે સેવાગ્રામમાં જ જઈ વસવું. તેઓ મુંબઈ ગયા, ને પાછા વર્ધા આવ્યા. વર્ધા કયારે આવ્યા તે હું નથી જાણ પણ તેમની માંદગીના ઊડતા સમાચાર મળેલા. જનની ૧૦મી તારીખે કાકા કાલેલકર અણધારી રીતે મને કલકત્તામાં સિંધીપાર્કમાં મળ્યા ત્યારે તેમણે કૌશાંબીઝના અનશન વિષે વાત કરતાં કહ્યું કે તેઓ ૨૭ દિવસ લગી માત્ર જળ ઉપર રહ્યા અને છેલ્લા ત્રણ દિવસોમાં તે જળને પણ ત્યાગ કરે. કૌશાંબીજી કાકાને મળવા છતેજાર હતા, ને જેવા કાકા બહારગામથી આવ્યા ને મૌનપણે એકબીજાએ આંખ મેળવી કે ડી જ વારમાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. કાકાએ કહ્યું કે, છેલ્લી ક્ષણ લગી કૌશાંબીઝની સ્મૃતિ, જાગૃતિ અને પ્રસન્નતા અખંડ જ હતાં. મને આ સાંભળી આનંદ થયો અને એમ થયું કે દેહરીઘાટવાળું અનશન એ છેલ્લા અને પૂર્ણ અનશનની તૈયારીરૂપ જ નીવડયું. એ અભ્યાસે તેમને છેલ્લા માસિક અનશન દ્વારા સમાધિ-મૃત્યુ સાધવામાં ભારે મદદ આપી. કૌશાંબીજી આ લોક છેડી ગયા એમ હરકેઈને લાગે, પણ જ્યારે એમની જીવતી વિવિધ કૃતિઓ અને અખંડ પુરુષાર્થના સમાજમાણમાં Page #622 -------------------------------------------------------------------------- ________________ અર્થ, [૮૩ સંક્રાંત થએલા સંસ્કારોનો વિચાર કરું છું ત્યારે મને તેઓ અનેક રીતે જીવતા જ દેખાય છે. પુનર્જન્મને વ્યવહારુ અને સૌની બુદ્ધિમાં સહેલાઈથી ઊતરે એવો આ એક જ ખુલાસો છે. એમનું આટઆટલું લખાણ, એમના આટઆટલા સંસ્કારગ્રાહી શિષ્ય, એમની આટઆટલી સેવા અને ત્યાગવૃત્તિ, એમને સંસ્કારી વિશાળ પુત્ર-પુત્રી–પરિવાર–આ બધું હોવા છતાં જે સ્થળ દેહને અભાવ જ પૂર્ણ મૃત્યુ ગણાતું હોય તે એવું મૃત્યુ અનિવાર્ય હોઈ તે લેશ પણ ચિંતાને વિષય હે ન જોઈએ. - હું અને બીજા મિત્રે મુંબઈ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કૌશાંબીજીને આમંત્રણ આપતા ત્યારે તેઓ તેમાં વ્યાખ્યાન આપવા આવતા. જ્યારે જ્યારે મેં એમની પાસેથી કાંઈપણ વિદ્યાકૃત્ય સાધવા ઈચ્છેલું ત્યારે તેઓએ પ્રસન્નતાપૂર્વક મને મદદ આપેલી છે. તેમની સાથેનાં મારાં નાનાંમોટાં અનેકવિધ સ્મરણે અને તેમણે કહેલા પિતાના જીવન-પ્રસંગે જેમ તત્કાળ મૃતિપથમાં નથી આવતાં તેમ તે આ મર્યાદિત લેખમાં સમાવેશ પણ પામી નથી શકતાં. કૌશાંબીઝના બધા જ પરિચિત મિત્રોએ પોતપોતાનાં સ્મરણો અને તેમની સાથેના પ્રસંગે લખી તે ઉપરથી પુનરુક્તિ વિનાની એક કૌશાંબી-સ્મૃતિપોથી તૈયાર કરી હોય તે જ તેમનું સમગ્ર ચિત્ર કાંઈક અંશે આલેખી શકાય. -પ્રબુદ્ધ જૈન, ૧૫ જુલાઈ ૧૯૪૭ Page #623 -------------------------------------------------------------------------- ________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી [૧૧]. ધ વિદ્વાન શાંતિદેવાચાર્ય, તિબેટના ઇતિહાસકાર તારાનાથના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્રના નિવાસી હતા. એમની જીવનવિષયક અન્ય માહિતી કેટલી યથાર્થ છે અને કેટલી અધૂરી છે તેની ચોકસાઈ કરવાનું કામ સરળ નથી. પણ એટલું ખરું કે, તે લગભગ સાતમા સૈકામાં થયેલા. મને એમના સીધો પરિચય એમના બે ગ્રંથ દ્વારા થયેલું છે. એમના ત્રણ ગ્રંથે પૈકી સૂત્રસમુચ્ચય” મેં જે નથી. કદાચ સંસ્કૃતમાં અદ્યાપિ સુલભ પણ નથી. પરંતુ “શિક્ષાસમુચ્ચય” અને “બોધિચર્યાવતાર' એ બે થે એકાધિક વાર સાંભળ્યા છે. “શિક્ષા સમુચ્ચય” તો અનેક મહાયાની સંસ્કૃત ગ્રંથનાં અવતરણ અને નામોલ્લેખેથી ભરપૂર છે. એ જોતાં મારા મન ઉપર ન ભૂંસાય એવી છાપ એ પડી કે, શાંતિદેવ બહુશ્રુત અને મહાયાન પરંપરાના અસાધારણ વિદ્વાન હતા. અહીં શાંતિદેવના “શિક્ષાસમુચ્ચય'માંના ભિક્ષુ માટે માંસ કથ્ય છે કે નહીં એ વિષેના વિચારને નિર્દેશ કર ઉચિત ધારું છું. તે ઉપરથી તેમની સમન્વયલક્ષી દષ્ટિનો પણ ખ્યાલ આવશે. બૌદ્ધ પરંપરામાં ચર્ચા હતી કે, બુધે માંસભક્ષણ કર્યું હતું કે નહીં. સ્થવિરવાદી પક્ષ એનું સમર્થન કરતા. કેટલાક મહાયાની ભિક્ષુઓ તેને અર્થ જુદી રીતે ઘટાવી માંસભક્ષણને વિધ કરતા. “લંકાવતાર' જેવાં સૂત્રોમાં માંસને નિષેધ છે, છતાં બીજા મહાયાનીઓ એ નિષેધ ન માનતા. એવી વિવાદ-ભૂમિ વખતે શાંતિદેવે “શિક્ષાસમુચ્ચય'માં એ પ્રશ્નને ગ્ય ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. તેઓ કહે છે કે, “કોઈ અસાધારણ સમાધિમાર્ગ પ્રચારક ભિક્ષ માંસસેવન વડે બચી જતો હોય, તો અપવાદ તરીકે ઔષધની જેમ એને ઉપયોગ કરી શકાય; પણ સામાન્ય નિયમ પ્રમાણે તો માંસ વર્ષે ગણાવું જોઈએ.” આ નિર્ણય આપતી વખતે શાંતિદેવે અનેક બૌદ્ધ ગ્રંથને આધાર લીધે છે. મેં શાંતિદેવના આ વિચારની તુલના જૈન પરંપરામાં એવા જ Page #624 -------------------------------------------------------------------------- ________________ અર્થ વિષયને લગતા વિવાદના નિર્ણય વખતે મારા એક નિબંધમાં કરી છે, જે નિબંધ હિંદીમાં શ્રી જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ” કાશી તરફથી પ્રકાશિત થયેલી પત્રિકા નં. ૧૪-૧૫ રૂપે પ્રસિદ્ધ થયો છે. શાંતિદેવને બીજો ગ્રંથ છે “બધિર્યાવતાર'. તે છે પદ્યબંધ. એના ઉપરની અનેક ટીકાઓ પૈકી માત્ર પ્રસાકરમતિની પંજિકા મુદ્રિત છે તે જેઈ છે. “બધિર્યાવતાર ના દશ પરિચ્છેદે છે, ને તે પ્રવાહબદ્ધ સંસ્કૃત પદ્યરચના છે. પ્રજ્ઞા કરમતિએ પંજિકામાં જે શાસ્ત્રદોહન અને સૂક્ષ્મ ચર્ચાઓ ગઠવી છે, તે “બધિચર્યાવતાર'ની મહત્તામાં ખરેખર વધારો કરે છે. બધિર્યાવતારને પરિચ્છેદ તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે. અને એ ત્યવાદીનું ભાયાવાદીને મળતું તત્ત્વજ્ઞાન તત્ત્વોને અનેક વિચારબિંદુઓ પૂરાં પાડે છે. પરંતુ શાંતિદેવની વેગભરી કવિતાશક્તિ તે પારમિતાઓના વર્ણનમાં મુક્ત વિચરે છે. તે ઉત્તમ કાવ્યને આસ્વાદ પૂરો પાડવા ઉપરાંત ઉત્ક્રાંતિશીલ જીવન જીવવાની વ્યવહારુ પ્રેરણા આપે છે. આધ્યામિક સાધકે ક્યા કયા ગુણોને કઈ કઈ રીતે વિકાસ કરવો, એ બધું કાવ્યમાં તાદશ રજૂ થાય છે. જો કે, શાંતિદેવ બૌદ્ધ ભિક્ષ હોઈ તેમની પ્રસ્તુત કવિતા બુદ્ધ અને બેધિસત્ત્વ જેવાં સાંપ્રદાયિક નામ સાથે સંકળાયેલી છે. પરંતુ એનો ભાવ તદ્દન અસાંપ્રદાયિક છે એટલે કેઈ પણ સાધક પિતાને ઇષ્ટ એવા ઉપાસ્યને નજર સામે રાખી તે ક્રમને જીવનમાં ઉપયોગ કરી શકે. આ રીતે જોતાં શાંતિદેવે વર્ણવેલી પારમિતાઓ એ માનવમાત્રે સાધવા જેવી સિદ્ધિઓ છે. શાંતિદેવે પિતાની કવિતામાં મહાયાન ભાવના રજૂ કરી છે. મહાયાન ભાવના એટલે માત્ર પિતાના મોક્ષમાં કે પિતાની દુઃખ-મુક્તિમાં સતિષ ન માનતાં સમગ્ર જગતની મુક્તિ માટે ભાવના સેવવી અને પ્રયત્ન કરે તે. એ કારણે જ શાંતિદેવ કહે છે કે, જે જગતમાં પ્રાણીઓ દુઃખમાં ગરક હોય અને નરકવાસીઓ વેદના અનુભવતા હોય, તો નીરસ મોક્ષની મારે કશી જરૂર નથી. તેથી જ શાંતિદેવ સમત્વની ભાવનાની ખિલવણું કરવા માટે કહે છે કે, પ્રારંભમાં બીજા અને પિતા વચ્ચે આદરપૂર્વક સમતાની ભાવના પિષવી; તે એવી રીતે કે, મારે પિતાને સુખદુઃખ બધાંનાં સરખાં છે એમ સમજી બધાને પોતાની પેઠે જ ગણવાં. ૧. સરખા :-“બેધિચર્યાવતાર, આઠમે પરિચ્છેદ. શ્લોક ૧૦૭–૧૦૮. ૨. “બાધિચર્યાવતાર' આઠમો પરિચ્છેદ. ક ૯૦ અને ૯૪. Page #625 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ખરી રીતે તથાગત મુદ્દે બ્રહ્મવિહારરૂપે મૈત્રી આદિ ચાર ભાવનાઓના ભારપૂર્વક વારંવાર ઉપદેશ કર્યો, ત્યારે તેમણે સમગ્ર વિશ્વમાં મૈત્રીયુક્ત ચિત્તને ભરી દેવાનું કહ્યું અને એવી મૈત્રીને પરિણામે જગતવ્યાપી કરુણા આચરવાનું પણ કહ્યું. શાંતિદેવ એ જ બ્રહ્મવિહારના તંતુને મહાયાન ભાવના રૂપે પોતાની કવિતામાં ગૂંથે છે. જ $] જેમ ગાંધીજીની દૈનિક પ્રાર્થનામાં : એ મૈત્રી અને કરુણાપૂર્ણ ભાવના આવે છે, તેમ જ શાંતિવેદે · ધિચર્યાવતાર ’માં એવી ભાવના કવી છે. · ધિચર્યાવતાર' વાંચતાં એ છાપ નથી પડતી કે શાંતિદેવ શૂન્યવાદી છે; પણ છાપ એ ઊઠે છે કે, તેમની ધગશ આખા વિશ્વનું કલ્યાણ કરવાની છે અને તે માટે જોઈતા સદ્ગુણા કેળવવાની છે. न त्वहं कामये राज्यं न स्वर्गे नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनाम् आर्तिनाशनम् ॥ અધ્યાપક કૌશાંબીજી આમ તે સ્થવિરમાગી બૌદ્ધ પરપરાના અનન્ય અભ્યાસી અને પાલિ વાડ્મયના પારદર્શી વિદ્વાન હતા. પણ તેમનામાં મે જે મૈત્રી અને કરુણાવૃત્તિના ઉદ્રેક જાતે અનુભવ્યેા છે, તેની શાંતિદેવના તેવા ઉદ્રેક સાથે તુલના કરું છું તો કહ્યા સિવાય રહી નથી શકાતું કે, કૌશાંબીજી ખરા અર્થમાં મહાયાની હતા અને જાણે કે શાંતિદેવનું નવું સ્વરૂપ ન હાય ! આવી કેાઈ અકળ સમાનતાને લીધે જ કૌશાંબીજીનું ધ્યાન ( * · એધિચર્યાવતાર ’ તરફ ગયેલું. અને તેમણે તેને મરાઠી ભાષામાં અનુવાદ ઈ. સ. ૧૯૦૯ના અરસામાં કરેલો. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૪ના અરસામાં કૌશાંબીજીએ એધિચર્યાવતાર'ના કેટલાક શ્લેાકેા ગુજરાતી અનુવાદ સાથે • પુરાતત્ત્વ માં પ્રસિદ્ધ કર્યાં હતા. તે લૈકા અનુવાદ સાથે આ પુસ્તિકામાં નવું સંસ્કરણ પામે છે. < પુરાતત્ત્વ ’ એ ત્રૈમાસિક હતું. વળી તે હાલ સૌને સુલભ પણ ન હાય. એટલે એ શ્લોકા ગુજરાતી અનુવાદ સાથે લધુ પુસ્તિકા રૂપે સૌને સુલભ થાય છે એ બહુ અગત્યનું છે. તે દૃષ્ટિએ ગુજરાત વિદ્યાપીઠની સૂચનાથી શ્રી. મુકુલભાઈ એ આ સંસ્કરણ તૈયાર કર્યું છે. અને તે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાળાના ખીજા મણકા રૂપે પ્રસિદ્ધ થાય છે તે પણ યાગ્ય છે. શ્રીમદ પોતે આધ્યાત્મિક સાધક હતા. તેમને મન સદ્ગુણ્ણાની જ, કિંમત Page #626 -------------------------------------------------------------------------- ________________ અ, [ ૮૭ હતી, અને તેમનું મન સંપ્રદાયથી પર હતું. એટલે તેમના નામ સાથે આવું એક લઘુ પણ નિત્યપાઠે પુસ્તક ગુજરાત વિદ્યાપીઠે પ્રસિધ્ધ કરે તે આવકારદાયક છે. હું એમ માનું છું કે, ધર્મોની ઉત્તરાત્તર વધતી જતી વ્યાપક ભાવના સાથે આ પારમિતાઓને પૂરેપૂરા સુમેળ છે. : પ્રો. વિન્ટનિષ્ઠે શાંતિદેવ વિષે લખ્યું છે.૧ તેમણે ‘ ધિચર્યાવતાર ’ને લક્ષીને જે વર્ષોંન કર્યું છે, તે તેમના મન ઉપર શાંતિદેવ વિષે કેવી અસર થયેલી એને પુરાવા છે. આવા એક ગ્રંથનું સળંગ ભાષાંતર ગુજરાતીમાં હોય તો તે ઇચ્છવા જેવું છે, પણ એવા સમય આવે તે પહેલાં પ્રસ્તુત લઘુ પુસ્તિકા ગુજરાતી વાચકાને શાંતિદેવ તરીકે આકર્ષિત કરશે એ નિઃશંક છે. મહાયાની ભાવનાની આપણા દેશના અનેક સંપ્રદાયેા ઉપર ભારે અસર થઈ છે. ભગવદ્ગીતા ખરી રીતે ભાગવત પર પરાને આશરી અનાસક્ત કયેાગના ઉપદેશ કરે છે, ત્યારે તે પેાતાની રીતે આવી ભાવના જ ઉપસ્થિત કરે છે. એ જ રીતે શાંતિદેવ પછી લગભગ સો વર્ષ બાદ થયેલ સુપ્રસિદ્ધ જૈન આચાય હરિભદ્ર પણ મહાયાની ભાવનાથી રંગાયેલા છે. આમ તો જૈન પર'પરા વૈયક્તિક મેાક્ષવાદી જ રહી છે. તેમ છતાં શાંતિદેવ જેવાના ગ્રંથામાંની મહાયાની ભાવનાએ હરિભદ્રનું મન જીત્યું લાગે છે, આને પુરાવા એમના યોગબિંદુ' ગ્રંથમાં છે. હરિભદ્ર જૈન પરંપરાસ`મત ભિન્નગ્રંથી અર્થાત્ જેણે માહત્રથી તાડી હોય એવા સમ્યક્-ષ્ટિ સાધકની બૌદ્ધસંમત ખાધિસત્ત્વ સાથે તુલના કરે છે; અને કહે છે કે, જો ભિન્નગ્રંથી સાધક જગદુલ્હારના સંકલ્પ કરે, તો તે તીથંકર—સૌદ્વારક~~થાય છે; અને જો સ્વજન આદિના ઉદ્ધાર કરવાના સંકલ્પ કરે તેા તે ગણધર~~~તી કરના અનુગામી થાય છે; અને જો પોતાના જ ઉદ્ધારના સંકલ્પ કરે તો તે મુણ્ડકૈવલી—માત્ર આત્મ-કલ્યાણુ કરનાર થાય છે. " હરિભદ્રનું આ કથન સ્પષ્ટ સૂચવે છે કે, આત્માદારની ભાવના કરતાં સૌારની ભાવના એ જ ચડિયાતી અને સ્પૃહણીય છે. આ ભાવનાનું બીજું નામ એ જ મહાયાન ભાવના. એક રીતે હિરભદ્રે તુલના કરી, પણ બીજી ૧. જીએ A History of Indian Literature Vol. 11 ૨. જુએ ‘ યાબિંદુ', શ્લોક ૨૮૩ થી ૨૯૦, Page #627 -------------------------------------------------------------------------- ________________ ૮] દર્શન અને ચિંતન રીતે મહાયાન ભાવનાનું પ્રાધાન્ય દર્શાવ્યું, જે જૈન પરંપરાએ પણ ધડો લેવા જેવું છે. હવે રાજકારણ, સમાજકારણ કે અર્થકારણ એકેએક ક્ષેત્રમાં સંકુચિત થયે પોસાય તેમ નથી. એવી સ્થિતિમાં જે ધર્મ પણ પંથ અને સંપ્રદાયની સંકુચિત સીમાઓમાં પુરાઈ તદનુસારી જ વિચાર–આચાર કરે છે તે પણ હવે ટકી ન શકે. ગાંધીજીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં મહાયાની માનસ જીવી બતાવ્યું છે; અને આજે આપણે જોઈએ છીએ કે આચાર્ય વિનોબા એ 'ભાવનાને કેવી રીતે વિકસાવી રહ્યા છે તેમ જ કેવી રીતે જીવી બતાવે છે. આવી અનુકૂળ પરિસ્થિતિમાં પ્રસ્તુત લઘુ પુસ્તિકાનું મૂલ્ય વધારે અંકાશે એ નિઃશંક છે. અને તે રીતે “આત્મસિદ્ધિ” પછી આ પુસ્તકની પસંદગી સવેળાની છે. એમ તે શ્રી. મુકુલભાઈએ કૌશાંબીજીનું જીવનચરિત્ર સંક્ષેપમાં જુદું આપ્યું છે. એમની “આપવીતી” અને બીજી સામગ્રીને આધારે એ ચરિત ટૂંકમાં પણ કૌશાંબીજી વિષે બધી જરૂરી માહિતી પૂરી પાડે છે. કૌશાંબીજીનું જીવન જે વાંચે તેને નિરાશા તે સ્પર્શી જ ન શકે. નિરાશા અને અંધકારના ઊંડા ખાડામાંથી સતત સ્વપ્રયત્ન કૌશાંબીજી કેવી રીતે પ્રકાશના માર્ગ ઉપર આવ્યા અને અનેકેના ગુરુ બન્યા એનું ચિત્ર એમના સંક્ષિપ્ત -જીવનચરિત્રમાંથી પણ અવગત થાય છે. એટલે તે વિષે અહીં મારે કાંઈ લંબાવવું નથી. તેમ છતાં, તેમની સાથે મારે જે અનેક વર્ષો લગી સતત પરિચય રો, તેમની પાસે મેં જે કાંઈ બૌદ્ધ શાસ્ત્રો વિષે મેળવ્યું, અને છેલ્લે ૧૯૪૬માં તેમના અનશનના સાક્ષી થવાને પ્રસંગ આવ્યું, તે બાબત કાંઈક લખું તે તે વાચકને ઉપયોગી પણ થશે; અને એમના જીવન અંગે કેટલીક હજી લગી કદાચ અજ્ઞાત રહેલી બાબતે પ્રકાશમાં આવશે. - ઈ. સ. ૧૯૧૭માં એમને ઘેર જ હું પૂનામાં કૌશાંબીજીને પ્રથમ વાર મળે, જ્યારે કૃપલાનીજી પણ હતા. ચર્ચા અહિંસાથી શરૂ થઈ અને મારે ઘણા વખત પહેલાંથી બૌદ્ધ પિટકે ગુરુમુખથી શીખવાને સંસ્કાર જાગે. પણ એ વાત તે વખતે ત્યાં જ રહી. ૧૯૨૨માં કૌશાંબીજી ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્વ મંદિર ખાતે જોડાયા. મને આ તક મળી. મેં પણ ગુજરાત વિદ્યાપીઠમાં રીતસર જોડાવાનું Page #628 -------------------------------------------------------------------------- ________________ અર્થ, [૮૯ નક્કી કર્યું. હાથમાં લીધેલ કામ ઉપરાંત કૌશાંબીજી પાસે બૌદ્ધ ગ્રંથોનું અધ્યયન શરૂ કર્યું. સાથે રહેવાનું, જમવાનું અને ફરવાનું હોવાથી કૌશાંબીજીની અનેક વિષયસ્પર્શી વિનોદી પ્રતિભાનો પણ લાભ મળતે ગયો. કૌશાંબીજી તે વખતે વિદ્યાપીઠ માટે અમુક પુસ્તક તૈયાર કરતા હતા. મરાઠીમાં લખે અને તેનો ગુજરાતી અનુવાદ પણ સાંભળે. હું તે લગભગ બધામાં સાક્ષી બનતે અને એમની પાસે શીખેલ “અભિધમ' જેવા ગ્રંથને વર્ગ પણ લેત. ૧૯૨૫ સુધી આમ ચાલ્યું. ફરી ૧૯૨૭થી ૨૯ સુધીમાં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે પણ આવો જ ક્રમ ચાલ્યો. કૌશાંબીજી શાસ્ત્રાભ્યાસી તે હતા જ, પણ તેમની ઈતિહાસ અને સંશોધનની દૃષ્ટિ બહુ સ્પષ્ટ હતી. વિશેષતા એમની એ હતી કે, તેઓ પોતાને સત્ય લાગે અને સમજાય એ વાત અપ્રિય હોય તેય મિત્રો કે બીજા મળનારને કહેતાં કદી ખમચાતા નહીં. તેથી કેટલીક વાર અનેકેનો વિરોધ પણ વહેરતા. પણ દરેક જણ સમજી જો કે કૌશાંબી છે ચોખા દિલના; એટલે પાછું અનુસંધાન થતાં વાર ન લાગતી. કૌશાંબીઝને જે મળે તે તેમના પ્રત્યે આકર્ષાય. | ગુજરાતમાં રહ્યા પછી કૌશાંબીઝને મહારાષ્ટ્ર કરતાં જુદો જ અનુભવ . તેઓ કહેતા કે, મહારાષ્ટ્ર હઠી અને દુરાગ્રહી છે, જ્યારે ગુજરાતમાં એવું તત્ત્વ ઘણું ઓછું છે તેથી તેમણે ગુજરાતમાં અનેક વર્ગના અનેક મિત્રો મેળવ્યા. ફરી કૌશાંબીજી અને મારે મેળાપ કાશીમાં છે. તેઓ છ માસ માટે હિંદુ યુનિવર્સિટીમાં આવી રહ્યા. પંડિત માલવિયાજી તેમને આગ્રહ કરી લાવેલ, પણ કૌશાંબીજીએ ત્યાં કોઈ વ્યવસ્થા ન જોઈ તેમની પાસે કઈ શીખનાર જ નહીં. એક વાર તેમણે માલવિયાજી અને ધ્રુવજી એ બંનેની ખબર પણ લીધી. છેવટે મેં તે નક્કી કર્યું કે, મારે એમનો ઉપ ગ કરો. ત્યાંના પુસ્તકાલયના એક ખંડમાં સીલેની, બરમી, સિયામી અને રેમન લિપિમાં મુદ્રિત બધા જ બૌદ્ધ પિટકગ્રંથ તેમની ટીકા સાથે સામે રાખ્યા. મેં એ ક્રમ રાખે કે કોઈ એક ગ્રંથ ન ભણતાં હું પૂછું તે ઉપર કૌશાંબીજી બૌદ્ધ મંતવ્ય કહે. મેં ઉમાસ્વાતિના તત્વાર્થને આધારે નિત્ય નવા શાસ્ત્રીય પ્રશ્નો પૂછવા માંડ્યા; અને કૌશાંબી છે તે પ્રશ્ન પરત્વે બૌદ્ધ પાલિ વાલ્મમાં કાંઈ છે કે નહીં, તથા હોય તે તે શું છે એ શોધી ઉત્તર આપવા લાગ્યા. આ વખતે કૌશાંબીજીની અસાધારણ સ્મૃતિ અને Page #629 -------------------------------------------------------------------------- ________________ ૯૦] દર્શન અને ચિંતઃ પ્રજ્ઞાને મને પરિચય થયું. પૂછું કે, “જેન નય અને નિક્ષેપના સ્થાનમાં બૌદ્ધ ગ્રંથમાં શું છે?” તે કૌશાંબીજી થોડીવારમાં જ પ્રથમ મોઢેથી કહી દે કે આને ઉત્તર આવે છે અને અમુક ગ્રંથમાંથી મળશે. પછી તરત જ એ બૌદ્ધ ગ્રંથોના અંબારમાંથી કઈ ને કઈ ગ્રંથમાંથી મને પિતે કહેલ વાતને પુરાવો કાઢી આપે. મારા સહચારી ભાઈ ખુશાલદાસ તે પુરાવાનું સ્થાન લખી લે. આમ રેજ સવારે બે કલાક વિદ્યાવ્યાસંગ ચાલે. મારી ધારણા એ હતી કે કૌશાંબીઝના બૌદ્ધ જ્ઞાન-ખજાનામાંથી મળે તેટલી વસ્તુ મેળવી, બેંધી લઈ ક્યારેક જૈન અને બૌદ્ધ મંતવ્યોને તુલનાત્મક અભ્યાસ રજૂ કરવે; અને સાથે સાથે વૈદિક દર્શનોની પણ યથાસંભવ તુલના કરવી. કૌશાંબીજીએ સામગ્રી એટલી બધી આપી હતી કે જે એ ગુમ થયેલ નોટ. હજી પણ મળી આવે, તો તુલનાને મરથ સિદ્ધ થાય. . આમ છ માસના સહવાસ પછી કૌશાંબીજી જરાક દૂર ગયા, દૂર એટલે કાશી વિદ્યાપીઠ. ત્યાં તેમણે “હિંદી સંસ્કૃતિ આણિ અહિંસા” એ પુસ્તક લખ્યું. જ્યારે તેઓ એ પુસ્તક લખતા હતા, ત્યારે પણ અમે બંને તો અવારનવાર મળતા જ. તેઓ પિતાનું લખવાનું અને લખેલું અને મે કહી જાય અને સંમતિ માગે. વળી ક્યારેક કહે કે, મારું આ પુસ્તક કાઈ પ્રગટ નહીં કરે, એટલું જ નહીં પણ કોઈ કંપઝ સુધ્ધાં નહીં કરે. કારણમાં તેઓ કહેતા કે, વૈદિક, બૌધ્ધ અને જૈન એ બધાની તીવ્ર સમાલેચના એમાં કરી છે. અને જે કંપોઝીટર કે પ્રકાશક હશે તે પણ કોઈ ને કેઈ ઉક્ત પરંપરામાં હેઈમારી વિરુદ્ધ જ જશે. પણ હું હમેશાં કહેત કે, એવું કાંઈ નથી. દરમ્યાન તેમના મિત્ર બાબુ શિવપ્રસાદ ગુપ્તા જેઓ પથારીવશ જ હતા, તેમણે કહેલું કે, એ પુસ્તક હું હિંદીમાં કરાવી પ્રસિધ્ધ કરીશ. તેમણે હિંદી અનુવાદનું કામ તેમના ઓળખીતાને આપ્યું પણ ખરું. પરંતુ મને લાગે છે કે આ બાબતમાં કૌશાંબીજી જ સાચા હતા. એ પુસ્તક એમ ને એમાં પડી રહ્યું. અને છેવટે એને ગુજરાતી અનુવાદ ગુજરાતમાં જ પ્રથમ પ્રસિદ્ધ થયે; અને હિંદી અનુવાદ તે કૌશાંબીજીના સ્વર્ગવાસ પછી જ. કાશી વિદ્યાપીઠ છોડી કૌશાંબીજી મુંબઈને એક વિભાગ પરેલમાં બહુજન વિહારમાં પછાત જાતિને સંસ્કાર આપવા રહ્યા. જ્યારે તેમને એમ લાગ્યું કે, તેમની ગીતાની સમાલોચનાથી અમુક દાતાઓને માઠું લાગ્યું છે, ત્યારે તેમણે આપમેળે પરેલ છોડયું. પાછા અમદાવાદ અને સારનાથ આદિમાં રહી તેઓ મુંબઈ આવ્યા. Page #630 -------------------------------------------------------------------------- ________________ અર્થ, પણ એમને એવો સંકલ્પ ઊઠયો કે, હવે મારું જીવનકાર્ય મેં પૂરું કર્યું છે, ઉમર થઈ છે, વધારે કરવાનું રહ્યું નથી; તે પછી જીવન નકામું ગાળવું અને ઘડપણમાં બીજાઓની સેવા લેવી, એ આ મોંધવારી અને ગરીબીના સમયમાં યોગ્ય નથી માટે આમરણાંત અનશન કરવું. અમે મિત્રે મુંબઈમાં એમને સમજાવવા મથતા કે, તમે હજી શક્ત છે; તમારી પાસે હજી ઘણું દેવા જેવું છે, અને તમારે સમગ્ર જીવનભાર અમે સહર્ષ વહીશું, તેમને અમારા બધા ઉપર વિશ્વાસ તે હતા, પણ પિતાના સંકલ્પથી ચુત થવા તેઓ તૈયાર ન હતા. તેઓ સંકલ્પના બચાવમાં જૈન પરંપરામાં જાણીતી ભારણાંતિક સલ્લેખનાની વાત કરતા; અને તથાગત બુદ્ધનાં કથનમાંથી પણ ટેકે આપતા. પ્રથમ પ્રથમ કૌશાંબીજી જેનોની ઉગ્ર તપસ્યાના સખત વિરોધી હતા. છતાં આ વખતે તેઓ એટલું કહેતા કે, એવી ભારણાંતિક તપસ્યાનું પણ જીવનમાં ક્યારેક સ્થાન છે જ. એમણે આવા વિચારથી પિતાને સંકલ્પ અડગ બનાવ્યો. ૧૯૪૬માં તેઓ અને હું ફરી કાશીમાં મળ્યા. હવે એ સંકલ્પ પાર, પાડવાની ઘડી તેમને મન આવી લાગી હતી. દેશમાં રમખાણે અને જ્યાં ત્યાં મારકાપ ચાલતાં હતાં. એમનાથી આ દુઃખ સાંભળ્યું પણ જતું નહીં. છેવટે અમે મિત્રો તેમના અડગ સંકલ્પને જોઈ મોળા પડ્યા અને અમે વિચાર્યું કે, હવે આમને રસ્તો કરી આપો. અનશન ક્યાં રહી કરવું, પરિશ્યમાં કોણ રહે, તે વખતે લેકે ભીડ ન કરે અને કોઈ પણ સ્થળે પ્રચાર ન થાયઆ બધા મુખ્ય પ્રશ્નો હતા. મને અને પં. શ્રી. દલસુખ માલવણિયાને એને ઉત્તર મળી ગયું અને અમે કૌશાંબીજીને કહ્યો. સરયૂ નદીને તટે દેહરીધાટ પાસે સ્વામી સત્યાનંદનો આશ્રમ છે. એ. સ્વામી પ્રથમથી જ દલિતે દ્ધારક અને અસ્પૃશ્યતા–નિવારણના મકકમ કાર્યકર્તા, વિદ્વાન અને વિચારક; ત્યાગી અને તપસ્વી; ગાંધીજીને પણ એવા જ પ્રિય. એમની સાથે અમારે પરિચય અમને કહે કે, એમના આશ્રમમાં કૌશાંબીજી રહીને અનશન કરે, તે એમની બધી શરતે સચવાય. સ્વામીજી કબૂલ થયા. પણ પ્રશ્ન હતો શ્રદ્ધાળુ અને વિવેકી પરિચારકને. એવા એક પરિચારક પણ મળી ગયા. પ્રથમ સ્થાનકવાસી જૈન સાધુ પણ હવે નિષ્ઠાવાન લેકસેવક તરીકે જાણીતા સ્વામી ચૈતન્ય–અપરામ ચૂનીલાલજી–તેમણે પરિચર્યાનું બીડું ઝડપ્યું અને અમને બધાને નિરાંત વળી. દેહરીધાટવાળા આશ્રમમાં Page #631 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] દેશન અને ચિંતન ઉપવાસેા શરૂ થયા. દિવસની નોંધ ચૂનીલાલ અમને કાશીમાં માલે અને જરૂરી સાધન કાશીથી પૂરાં પડાય. કૌશાંખીએ વચન લીધેલું કે, આ અનશનના સમાચાર તેમનાં પુત્રપુત્રીઓ વગેરેને ન આપવા અને અન્યત્ર પ્રચાર પણ ન કરવા. પરંતુ એ વાત થેડી જ છાની રહે ? છેવટે દિલ્હી સુધી વાત પહેાંચી. શ્રી. પુરુષોત્તમ ટંડનનજી વગેરેની વિનવણીએ વ્યથ ગઈ. ગાંધીજી તરફથી ઉપવાસ ધ કરવા માટે આવતા તારા પણ વ્યર્થ ગયા. ગાંધીજીએ સૂચના આપી કે, કૌશાંબીજી તેમને દિલ્હીમાં મળે. જવાબમાં કૌશાંબીજીએ જણાવ્યું કે, જો તમે મને અહીં આવીને અનશનની અયાગ્યતા સમજાવશે, તો હું છેાડી દઈશ. પણ તે વખતે એક ક્ષણ માટે પણ ગાંધીજી દિલ્હી છેાડી શકે તેમ ન હતું. આ રીતે ઉપવાસેા લખાતા ગયા. કૌશાંબીજીને કેટલાક દિવસો પછી વેદના પણ થવા લાગી. છેવટે ગાંધીજીની વિતિને માન આપી, ધણું કરી ઓગણીસમા દિવસે તેમણે અનશનથી દેહત્યાગના વિચાર પડતો મૂકયો. તેમને પારણું કરાવ્યું અને મિત્રો તેમને કાશીમાં લઈ આવ્યા. કાશીમાં તેમની પરિચર્યો કરનાર અનેક હતા. અધ્યાપક પવારને ત્યાં તે રહેતા. તેઓ કહેતા કે, જવા લાયક સ્વાસ્થ્ય આવે તેા મુંબઈ જઈશ અને ત્યાંથી વર્ષી. એ પ્રમાણે તેમણે છેવટે વર્ષી પાસે સેવાગ્રામમાં જ જીવન પૂર્ણ કર્યું. છેવટના દિવસોમાં કાકાસાહેબની ચેાજના પ્રમાણે આશ્રમવાસીઓએ તેમની સંપૂર્ણ પરિચર્યા કરી. ' તેમણે પાર્શ્વનાથાચા ચાતુર્યંમ ધર્મ' અને બૌધિસત્વ ' નાટક એ એ લખેલ પુસ્તકા સાંપી મને કહ્યું હતું કે, આ છપાય નહીં તેાયે એની નકલા સુરક્ષિત રહે. છેવટે આ બંને મરાઠી પુસ્તકા કાકાસાહેબની પ્રસ્તાવના સાથે ધર્મોનછની સ્મારક-માળામાં પ્રસિદ્ધ થયાં છે અને તે હિંદી તેમ જ ગુજરાતીમાં પ્રસિદ્ધ થવા યાગ્ય છે. C કૌશાંબીજીને એક પુત્ર અને ત્રણ પુત્રી. તેમના પુત્ર કૌશાંબીજી જેવા જ પ્રતિભાશાળી છે અને પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ગણિતના પ્રાધ્યાપક છે. તેમની પુત્રી પણ વિદ્યામાં એક એકથી ચડિયાતી. એમની સ ંતતિ એમના માટે બધું કરી છૂટવા તૈયાર. તે ઉપરાંત બધી જ કામના, બધા જ પંથના અને બધી જ કક્ષાના અનેક સામાન્ય જન, વિદ્વાન અને શ્રીમાન તેમના ચાહક; અને તે પણ કાંઈક કરી છૂટવું એવી ઋત્તવાળા ચાહક, છતાં કૌશાંબીજી પેાતાના બુદ્ધિપૂર્વક સંકલ્પથી જરા પણ ચલિત ન થયા. તેમણે Page #632 -------------------------------------------------------------------------- ________________ અર્થ, [૯૭ બ્રહ્મદેશ, સારનાથ અને કુશિનારા આદિમાં બૌદ્ધ પરંપરાને અનુસરી સમાધિ ભાવનાઓ પણ કરેલી. તેમણે ચિત્તનિરીક્ષણને અભ્યાસ તે એટલે બધે વધારે કે હું જ્યારે જ્યારે મેંગશાસ્ત્ર અને જૈન તથા બૌદ્ધ પરંપરાના ધ્યાનમાર્ગની શાસ્ત્રીય વાતે કાઢું ત્યારે તેઓ એ વિષેનું જાણે સ્વાનુભૂત ચિત્ર જ ન હોય તેમ નિરૂપણ કરે. આવા એક વિદ્યા, પ્રજ્ઞા અને સમાધિના આરાધકનું ટૂંકું પણ પ્રેરક એવું જે જીવનચરિત આ પુસ્તિકા સાથે સંકળાયેલું છે, તેનું મૂલ્ય “બેધિચર્યાવતાર'માં નિરૂપેલી પારમિતાઓ અંગેના પ્લેકેથી જરાય ઓછું નથીવાચકે એને માણે. એક બધિચર્યાવતાર' (નવજીવન પ્રકાશન)નું પુરોવચન. Page #633 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી આત્મારામજી [૧૨] આજે જે હું કહેવા ઈચ્છું છું તેની જવાબદારી બીજા કોઈ ઉપર નથી. શ્રદ્ધેય આચાર્ય શ્રી વિષે બેલવાને મારે અધિકાર કાંઈ હોય તે તે ફક્ત એટલે જ છે કે લગભગ ૨૫૦ વર્ષથી બંધ પડ્યા જેવા શ્રત અભ્યાસને જે વિશાળમાર્ગ ન્યાયનિધિ શ્રી આત્મારામજી મહારાજે શરૂ કર્યો અને જેમાં સમયને છાજે એવું તે જ મૂક્યું તે માર્ગને હું સાધારણ પથિક છું. મહારાજશ્રીના જીવન વિષે ફક્ત બે બાબત ઉપર મુખ્ય દૃષ્ટિ અત્યારે મેં રાખી છે. ૧. જૈન ઈતિહાસમાં મહારાજજીને દરજજો અને તેના કારણે. ૨. તેમની જગ્યા કોણ લઈ શકે ? ૧. મહારાજને દરજ્જો અને તેનાં કારણે ૨૫૦૦ વર્ષના જૈન ઈતિહાસમાં શ્વેતાંબર-દિગંબર બન્ને સંપ્રદાયે કેટલીક વિભૂતિઓ એવી જન્માવી છે કે ઈતિહાસના લેખક અને અભ્યાસીનું ધ્યાન તેની તરફ ગયા વિના રહે જ નહિ. એવી વિભૂતિઓમાં કેટલીક વિરલ વિભૂતિઓ છેલ્લા હજાર વર્ષમાં શ્વેતાંબર સંપ્રદાય અપ છે તેમાં મહારાજશ્રીનું સ્થાન આવે છે. વાચક યશોવિજયજી પછી તે બસે વર્ષ બહુશ્રુતપણાનું સ્થાન મહારાજજીએ જ વાસ્તવિક રીતે સંભાળી લીધું છે. તેથી છેલ્લા અઢી વર્ષના ઈતિહાસમાં તે શ્વેતાંબર કે દિગંબર બને પંથમાં એક મહાન વિભૂતિ તરીકે મહારાજજી જ નજરે આવે છે. તેમને આ દરજો પ્રાપ્ત થયાનાં ખાસ વિશેષ કારણે છે, તેની ટૂંકમાં નેધ લઈએ. (૧) શ્રદ્ધા અને બુદ્ધિ મહારાજજીમાં ગમે તેટલી અડગ શ્રદ્ધા હેત અને ગમે તેટલે શાસન અનુરાગ હેત છતાં જે તેમણે બુદ્ધિદ્વાર ખુલ્લું ન મૂકયું હેત અને મેળવી શકાય તેટલા સમગ્ર જ્ઞાનને મેળવવા અખંડ પુરુષાર્થ કર્યો ન હેત તે તેઓ આચાર્ય પરંપરામાં માત્ર નામના જ દાખલ થયા હોત. તેમણે પિતાની બુદ્ધિને શાસ્ત્રવ્યાયામની કસેટીએ જિંદગીભર કસી. અને જે વખતે છાપેલાં પુસ્તકે બહુ જ ઓછાં હતાં તે વખતે અત્યારના જમાના માણસ ન કલ્પી Page #634 -------------------------------------------------------------------------- ________________ અધ્ય, [લ્પ શકે તેટલાં જૈન જૈનેતર દર્શનેનાં અનેક વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકે વાંચી કાઢ્યાં. જે વખતે જૈન પરંપરામાં અતિહાસિક દૃષ્ટિ આવી ન હતી અને જૈન પુસ્તકે ઉપરાંત શિલાલેખે, તામ્રપત્રો, ભૂગોળ, ભૂસ્તર આદિ વિદ્યાઓને પણ બહુશ્રતપણામાં સ્થાન છે એ કલ્પના જ જાગી ન હતી તે વખતે મળેલાં બધાં સાધને જાણ એતિહાસિક દૃષ્ટિએ જૈનદર્શનની પ્રાચીનતા અને મહત્તા સ્થાપિત કરવાનો પ્રયત્ન એમણે જ પહેલવહેલાં કર્યો હતો. એમનું આશ્ચર્ય પમાડે એવું વિશાળ વાચન, અદ્ભુત સ્મરણશક્તિ અને ઉતર આપવાની સચોટતા એમના સ્મરણીય પુસ્તકમાં પદે પદે દેખાય છે. એ જ બુદ્ધિગે તેમને વિશિષ્ટ દરજજો આવે છે. (૨) ક્રાંતિકારિતા તેમનામાં બુદ્ધિગ ઉપરાંત એક બીજું તત્વ હતું, કે જે તત્વે એમને મહત્તા અપી છે. તે તત્ત્વપરીક્ષક શક્તિનું અગર તે ક્રાંતિકારિતાનું. ઘણાં વર્ષ અપાર પૂજાના ભાર નીચે એક સંપ્રદાયમાં બદ્ધ થયા પછી તેને કાંચળીની પેઠે ફેંકી દેવાનું સાહસ એ તેમની ક્રાંતિકારિણી શક્તિ સૂચવે છે. એમના આત્મામાં કોઈ એવી સત્યશોધક શક્તિ હોવી જોઈએ કે જેણે તેમને રૂઢિના ચીલા ઉપર સંતુષ્ટ રહેવા ન દીધા. એમનું જીવન બીજા ત્રીસેક વર્ષ લંબાયું હોત તે તેમની ક્ષત્રિચિત ક્રાંતિકારિણી પ્રકૃતિએ તેમને કઈ ભૂમિકાએ પહોંચાડ્યા હેત એની કલ્પના કરવી એ કઠણ છે. પણ એટલું તે એમના તરવરતા જીવનમાંથી ચોખ્ખું દેખાય છે કે તેઓ એકવાર પિતાને જે સાચું લાગે તેને કહેવા અને આચરવામાં કોઈ મોટા ખાન ખાનાની પરવા કરે કે પ્રતિષ્ઠાથી લલચાઈ જાય તેવા ન હતા. (૩) વારસામાં ઉમેરે જૈનશ્રતને જે વારસો મળ્યો તે જ વારસો સંભાળી બેસી રહ્યા હતા અને બહુશ્રુત કહેવાયા હતા તે પણ તેમનું આ સ્થાન ન હેત. એમણે દેશકાળની વિદ્યાસમૃદ્ધિ જોઈ નવા સાધને જોયાં અને ભાવિની જોખમદારી જોઈ અને આત્મા તનમની ઊો. તે સાથે જ તે માટે જેટલું પિતાથી થઈ શકે તે કરવા મંડ્યા. એમણે વેદો વાંચ, ઉપનિષદ જોયા, શ્રેતસૂત્રો મૃતિઓ અને પુરાણોનું પારાયણ કર્યું. નવું ઉદ્ભવતું સામયિક સાહિત્ય જોયું. મૃત અને જીવતી બધી જૈન શાખાઓનું સાહિત્ય, તેમને ઈતિહાસ અને તેમની પરંપરાઓ જાણું, અને ત્યારબાદ પિતાને જે કહેવું હતું તે કહ્યું. એમના કથનમાં શાસ્ત્રને પ્રચંડ સંગ્રહ છે. વ્યવસ્થાની પ્રતિભા છે Page #635 -------------------------------------------------------------------------- ________________ ૯૬] દર્શન અને ચિંતન અને અભ્યાસની જાગૃતિ છે. એમણે મળેલ વારસામાં આટલે ઉમેરે કરી હવે પછી આચાર્યપદે આવનાર વ્યક્તિઓને સૂચવી આપ્યું કે જેનશાસનની ખરી સેવા દત્તક લીધેલ ગ્રંથી અગર ખરીદેલ પદવીઓથી નહિ થાય. (ર) એમની જગ્યા કેણ લઈ શકે? એ પ્રશ્નનો ઉત્તર એ જ આજની સમસ્યાનો ઉકેલ છે. જેનામાં સ્વતંત્ર બુદ્ધિ વિનાની શ્રદ્ધા એટલે આજકાલ ચાલતી વ્યાખ્યા પ્રમાણે આસ્તિકતા માત્ર હશે અને ચિકિત્સા કરવાની, દેશકાળ પ્રમાણે પૂરવણી કરવાની, નવાં બળો પચાવવાની અને કિંમતી જૂનાં બળે સાચવવાની, એક પણ બાધક બંધન સ્વીકાર્યા સિવાય–સંકુચિતતા રાખ્યા સિવાય બધી વિદ્યાઓને અપનાવવાની અને બદલાતા સંયોગો પ્રમાણે નવા નવા યોગ્ય ઈલાજ લેવાની નાસ્તિકતા જેનામાં નહિ હોય તે જ આચાર્યપદે આવશે તે પણ ભાવિ ધર્મસમાજ ઘટનામાં તેનું સ્થાન કશું જ નહિ હોય. મહારાજશ્રીને પદે આવનારમાં લયમાન અને વ્યાકાબી જેવી વિદ્યાનિકા તથા ચિકિત્સાશક્તિ જોઈશે. આ આનંદશંકર ધ્રુવ કે ડૉ. શીલ જેવો તારિવક અને તટસ્થ વિશાળ અભ્યાસ જોઈશે, કવિ ટાગોરની કલ્પનાશક્તિ જોઈશે અને ગાંધીજીની નિર્ભયતા તેમ જ નિખાલસતા જોઈશે. આટલા ગુણ ઉપરાંત એમનું સ્થાન લેવા ઈચ્છનાર અને જૈન સમાજને જીવિત રહેવામાં ફાળો આપવા ઈચ્છનાર વ્યક્તિમાં પંચને નહિ પણ અંદરને ત્યાગ જોઈશે. એનામાં કાઈટની સેવાભાવનાની તપસ્યા અને એનીબિસેંટનો “આગળ વધો ને ઉત્સાહ જોઈશે. પોતાની પરિસ્થિતિમાં રહી નવા નવા માર્ગે જવાની અને તે દ્વારા જ્ઞાન અને ત્યાગની સમૃદ્ધિ વધારવાની શક્તિ જોઈશે. જયંતીની પુષ્પાંજલિ માત્ર ગુણાનુવાદમાં પૂરી થાય છે પણ તેથી જે જે કૃત્રિમતા–અવાસ્તવિકતાને કચરો એકઠો થવાનો સંભવ ઊભો થાય છે તે લાભના પ્રમાણમાં બહુ જ મટે છે. તેથી કોઈ પણ પૂજ્ય વ્યક્તિની જયંતી વખતે ગુણાનુવાદમાં ભાગ લેનાર ઉપર યથાર્થતા સામે દૃષ્ટિ રાખવાની ભારે જવાબદારી ઊભી થાય છે. એ વાત ધ્યાનમાં રાખી મારે કહેવું જોઈએ કે મહારાજશ્રીએ બહુશ્રતપણાની ગંગા શરૂ કરી છે તે નવી પરિસ્થિતિ જોતાં માત્ર ગંગોત્રી છે અને સંપ્રદાયની ભૂમિકા ઉપર ઊભા રહી તેમણે જે સંશોધનવૃત્તિ તેમ જ ઐતિહાસિકવૃત્તિ દાખવી છે તે ભાવી સંશોધક અને ઐતિહાસિકોને ઈતિહાસને મહેલ બાંધવા માટે પાયામાં મૂકાતા એક Page #636 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી આત્મારામજી [૯૭ પથ્થરની ગરજ પૂરી પાડે છે. સંશોધન, અતિહાસિક ગષણાઓ અને વિઘાઓ ક્યાં પૂરી થાય છે તે કોઈ ન જ કહી શકે, તેથી તે દિશામાં સમગ્ર પુસ્નાર્થ દાખવી પગલું ભરનારને નાનકડો શો ફાળો પણ બહુ જ કિંમતી ગણા જોઈએ. આ દૃષ્ટિએ “અજ્ઞાન તિમિર ભાસ્કર' ઉપર વિશેષ કામ કરવા ઈચ્છનાર પ્રૌઢ સંશાધક અને એતિહાસિકને પુષ્કળ અવકાશ છે. [સંવત ૧૯૮પના જયેષ્ઠ સુદ ૮ શુક્રવારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી વિજયવલ્લભસૂરિના અધ્યક્ષપણું નીચે ઉજવાયેલી શ્રી આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન] Page #637 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય જિનવિજયજી [૧૩] ગુજરાત પુરાતત્વ મંદિરના આચાર્ય શ્રીમાન જિનવિજયજી ગઈ તા. ૧૨મી મેએ જર્મની સિધાવ્યા. તેમના આચાર્ય તરીકેના જીવનમાં સીધી રીતે પરિચયમાં આવનાર કે એમની સાહિત્ય કૃતિઓ દ્વારા પરિચયમાં આવનાર બધા માટે ભાગે તેમને ગુજરાતી તરીકે ઓળખે છે અને જાણે છે. અને તેથી દરેક એમ માનવા લલચાય કે ગુજરાતની વ્યાપારજન્ય સાહસ વૃત્તિએ જ એમને દરિયાપાર મોકલ્યા હશે, પણ ખરી બિના જુદી જ છે. તેવી જ રીતે, તેમની સાથે સીધા પરિચય વિનાના માણસ, માત્ર તેમના નામ ઉપરથી તેમને જૈન અને તેમાં પણ જૈન સાધુ માને અને તેથી જ કદાચ તેમને વૈશ્ય તરીકે ઓળખવા પણ પ્રેરાય, પરંતુ તે બાબતમાં પણ બિના જુદી છે. આચાર્ય જિનવિજયજીના જીવનમાં આ વિદેશ યાત્રાના પ્રસંગથી તદન નવું પ્રકરણ શરૂ થાય છે અને તેથી આ પ્રસંગે તેમના અત્યાર સુધીના જીવનને અને તેનાં મુખ્ય પ્રેરક બળોને પરિચય આપ ઉચિત ગણાશે. - તેમનું જન્મસ્થાન ગુજરાત નહિ પણ મેવાડ છે. તેઓ જન્મ વૈશ્ય નહિ પણ ક્ષત્રિય રાજપૂત છે. પરદેશમાં જનારા ઘણુંખરાઓ પાછા આવી અહીં ઈષ્ટ કારકીર્દીિ શરૂ કરવા જાય છે. આ જિનવિજયજીનું તેમ નથી. તેમણે ઈષ્ટ દિશાની એટલે પ્રાચીન સંશોધનની કારકીર્દિ અહીં ક્યારની શરૂ કરી દીધી છે. પિતાની શોધે, લેખ, નિબંધો દ્વારા આ દેશમાં અને પરદેશમાં તેઓ મશહૂર થઈ ગયા છે અને હવે તેમને પિતાના અભ્યાસમાં જે કાંઈ વધારે કરે આવશ્યક જણાયે તે કરવા તેઓ પરદેશ ગયા છે. તેમને જન્મ અજમેરથી કેટલેક દૂર રૂપેલી નામના એક નાના ગામડામાં થયેલું. તે ગામમાં એક વરસથી વધારે ઉંમરના જૈન યતિ રહેતા. તેમના ઉપર તેમના પિતાની પ્રબળ ભકિત હતી, કારણ કે એ જેન યતિશ્રી વૈદ્યકતિષ આદિના પરિપકવ અનુભવને ઉપગ માત્ર નિષ્કામ ભાવે જનસેવામાં કરતા. જિનવિજયજીનું મૂળ નામ કિસનસિંહ હતું. કિસનસિંહના Page #638 -------------------------------------------------------------------------- ________________ [૯ આચાર્ય જિનવિજયજી પગની રેખા જોઈને એ યતિએ તેમના પિતા પાસેથી તેમની માગણી કરી. ભક્ત પિતાએ વિદ્યાભ્યાસ માટે અને વૃદ્ધ ગુરુની સેવા માટે ૮-૧૦ વરસના કિસનને યતિની પરિચર્યામાં મૂક્યા. જીવનના છેલ્લા દિવસમાં યતિશ્રીને કઈ બીજા ગામમાં જઈ રહેવું પડ્યું. કિસન સાથે હતો. યતિજીના જીવન અવસાન પછી કિસન એક રીતે નિરાધાર સ્થિતિમાં આવી પડ્યો. માબાપ દૂર, અને યતિના શિષ્ય પરિવારમાં જે સંભાળનાર તે તદન મૂર્ખ અને આચારભ્રષ્ટ. કિસન રાતદિવસ ખેતરમાં રહે, કામ કરે અને છતાં તેને પેટપૂરું અને પ્રેમપૂર્વક ખાવાનું ન મળે. એ બાળક ઉપર આ આફતનું પહેલું વાદળું આવ્યું અને તેમાંથી જ વિકાસનું બીજ નંખાયું. કિસન બીજા એક મારવાડી જૈન સ્થાનકવાસી સાધુની સેબતમાં આવ્યો. એની વૃત્તિ પ્રથમથી જ જિજ્ઞાસાપ્રધાન હતી. નવું નવું જેવું, પૂછવું અને જાણવું એ તેને સહજ સ્વભાવ હતે. એ જ સ્વભાવે તેને સ્થાનકવાસી સાધુ પાસે રહેવા પ્રેર્યો. જેમ દરેક સાધુ પાસેથી આશા રાખી શકાય તેમ તે જૈન સાધુએ પણ એ બાળક કિસનને સાધુ બનાવ્યો. હવે એ સ્થાનકવાસી સાધુ તરીકેના જીવનમાં કિસનને અભ્યાસ શરૂ થાય છે. એમણે કેટલાક ખાસ જૈન ધર્મ-પુસ્તક ડા સમયમાં કંઠસ્થ કરી લીધાં અને જાણું લીધાં; પરંતુ જિજ્ઞાસાના વેગના પ્રમાણમાં ત્યાં અભ્યાસની સગવડ ન મળી. અને પ્રકૃતિ સ્વાતંત્ર્ય ન સહન કરી શકે એવાં નિરર્થક રૂઢિબંધન ખટક્યા. તેથી જ કેટલાંક વર્ષ બાદ ધણું જ માનસિક મંથનને અને છેવટે એ સંપ્રદાય છોડી જ્યાં વધારે અભ્યાસની સગવડ હોય તેવા કઈ પણ સ્થાનમાં જવાને બલવાન સંકલ્પ કર્યો. ઉજયિનીનાં ખંડેરમાં ફરતાં ફરતાં સંધ્યાકાળે સિમાને કિનારે તેણે સ્થાનકવાસી સાધુવેષ છોડ્યો. અને અનેક આશંકાઓ તેમ જ ભયના સખત દાબમાં રાતોરાત જ પગપાળા ચાલી નીકળ્યા. મોઢે સતત બાંધેલ મુમતીને લીધે પડેલ સફેદ ડાઘાને કોઈ ન ઓળખે માટે ભૂંસી નાખવા તેમણે અનેક પ્રયત્ન કર્યો. પાછળથી કોઈ ઓળખી પકડી ન પડે માટે એક બે દિવસમાં ઘણું ગાઉ કાપી નાખ્યા. એ દોડમાં રાતે એકવાર પાણી ભરેલ કૂવામાં તેઓ અચાનક પડી ગયેલા. રતલામ અને તેની આજુબાજુનાં પરિચિત ગામમાંથી પોતાની જાતને બચાવી લઈ ક્યાંક અભ્યાસગ્ય સ્થાન અને સગવડ શોધી લેવાના Page #639 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] દર્શન અને ચિંતન ઉગમાં તેમણે ખાવાપીવાની પણ પરવા ન રાખી. પણ પુરુષાર્થને બધું અચાનક જ સાંપડે છે. કેઈ ગામડામાં શ્રાવકે પજુસણમાં કલ્પસૂત્ર વંચાવવા કેઈ યતિ કે સાધુની શેધમાં હતા. દરમિયાન કિસનજી પહોંચ્યા. કોઈમાં નહિ જોયેલું એવું ત્વરિત વાચન એ ગામડિયાઓએ એમનામાં જોયું અને ત્યાં જ તેમને રેકી લીધા. પજુસણ બાદ ડી. દક્ષિણું બહુ સત્કારપૂર્વક આપી. કપડાં અને પૈસા વિનાના કિસનજીને મુસાફરીનું ભાતું મળ્યું અને તેમણે અમદાવાદ જવાની ટિકિટ લીધી. એમણે સાંભળેલું કે ગુજ. રાતમાં અમદાવાદ મોટું શહેર છે અને ત્યાં મૂર્તિપૂજક સંપ્રદાય મટે છે. એ સંપ્રદાયમાં વિદ્વાન બહુ છે અને વિદ્યા મેળવવાની બધી સગવડ છે. આ લાલચે ભાઈ અમદાવાદ આવ્યા, પણ પુરુષાર્થની પરીક્ષા એક જ આફત પૂરી થતી નથી. અમદાવાદની પ્રસિદ્ધ વિદ્યાશાળા આદિમાં ક્યાંય ધડો થયો નહિ. પૈસા ખૂયા. એક બાજુ વ્યવહારની માહિતી નહિ અને બીજી બાજુ જાતને જાહેર ન કરવાની વૃત્તિ અને ત્રીજી બાજુ ઉત્કટ જિજ્ઞાસા, એ બધી ખેંચતાણમાં એમને બહુ જ સહેવું પડ્યું. અંતે ભટકતાં ભટકતાં મારવામાં પાલી ગામમાં એક સુંદરવિજયજી નામના સંવેગી સાધુને ભેટો થયે, જેઓ અત્યારે પણ વૃદ્ધાવસ્થામાં વિચરે છે, અને અત્યાર સુધીનાં બધાં પરિવર્તનમાં સરળ ભાવે એમ કહેતા રહે છે કે તે જે કરશે તે ઠીક જ હશે. એમની પાસે તેમણે સંવેગી દીક્ષા લીધી અને જિનવિજયજી થયા. એમના ગુરુ તરીકેને આશ્રય તેમણે વિદ્વાનની દૃષ્ટિએ નહિ પણ તેમના આશ્રયથી વિદ્યા મેળવવામાં વધારે સગવડ મળશે એ દૃષ્ટિએ લીધેલ. આ બીજું પરિવર્તન પણ અભ્યાસની ભૂમિકા ઉપર જ થયું. થોડા વખત બાદ માત્ર અભ્યાસની વિશેષ સગવડ મેળવવા માટે જિનવિજયજી એક બીજા જૈન સુપ્રસિધ્ધ સાધુના સહવાસમાં ગયા. પરંતુ વિદ્વતા અને ગુરુપદના મેટા પટ્ટ ઉપર બેઠેલ સાંપ્રદાયિક ગુઓમાંથી બહુ જ ઓછાને એ ખબર હોય છે કે કયું પાત્ર કેવું છે અને તેની જિજ્ઞાસા ન પિષવાથી કે પિષવાથી શું શું પરિણામ આવે ? જો કે એ સહવાસથી તેમને જેવાજાણવાનું વિસ્તૃત ક્ષેત્ર તે મળ્યું પણ જિજ્ઞાસાની ખરી ભૂખ ભાંગી નહિ. વળી એ ઉગે તેમને બીજાના સહવાસ માટે લલચાવ્યા અને પ્રસિધ્ધ જૈન સાધુ પ્રવર્તક કાંતિવિજયજીના સહવાસમાં તેઓ રહ્યા. ત્યાં તેમને પ્રમાણમાં ઘણું જ સગવડ મળી અને તેમની સ્વતસિદ્ધિ ઐતિહાસિક દૃષ્ટિને પિષે અને તૃપ્ત કરે એવાં ઘણાં જ મહત્ત્વનાં સાધને મળ્યાં. ગમે ત્યાં અને ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ સહવાસમાં તેઓ રહેતા છતાં પિતાની જન્મસિધ્ધ Page #640 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય જિનવિજયજી [૧૦૧ મિતભાષિત અને એકાંતપ્રિયતાની પ્રકૃતિ પ્રમાણે, અભ્યાસ, વાચન અને લેખન ચાલુ જ રાખતા. " એક બાજુ સાધુજીવનમાં રાત્રીએ દીવા સામે વંચાય નહિ અને બીજી બાજુ વાંચવાની પ્રબળ વૃત્તિ કે લખવાની તીવ્ર પ્રેરણા રેકી શકાય પણ નહિ. સમય નિરર્થક જવાનું દુઃખ એ વધારામાં. આ બધાં કારણેથી તેમને એકવાર વીજળીની બૅટરી મેળવવાનું મન થયું. આજથી લગભગ ૧૩ વર્ષ પહેલાં જ્યારે હું તેઓના પરિચયમાં પહેલવહેલે આવ્યો ત્યારે તેમણે મને બૅટરી લેતા આવવાનું કહ્યું. હું બૅટરી અમદાવાદથી પાટણ લઈ ગ, અને એને પ્રકાશે તેમણે તદન ખાનગીમાં કોઈ સાધુ કે ગૃહસ્થ ન જાણે તેવી રીતે લખવા અને વાંચવા માંડયું. જો હું ન ભૂલતો હોઉં તે તિલકમંજરીના કર્તા ધનપાળ વિશે એમણે જે લેખ લખેલો છે તે એ જ બૅટરીની મદદથી. તે સિવાય બીજું પણ તેમણે તેની મદદથી ઘણું વાંચ્યું અને લખ્યું, પરંતુ દુદેવે બૈટરી બગડી અને વિશ્ન આવ્યું. આખો દિવસ સતત વાંચ્યા-વિચાર્યા પછી પણ તેમને રાતે વાંચવાની ભૂખ રહેતી. તે ઉપરાંત અભ્યાસનાં આધુનિક ઘણું સાધન મેળવવાની વૃત્તિ પણ ઉત્કટ થતી હતી. છાપાં, માસિકે અને બીજું નવીન સાહિત્ય એ બધું તેમની નજર બહાર ભાગ્યે જ રહે. તેઓ અન્ય જૈન સાધુઓની પેઠે કોઈ પંડિત પાસે ભણતા. પણ ભણવાને આરામ અને અંત લગભગ સાથે જ તે. સંસ્કૃત સાહિત્ય હોય કે પ્રાકૃત એ બધું એમણે મુખ્યપણે સ્વાશ્રિત વાચન અને સ્વાત્રિત અભ્યાસથી જ જાણ્યું છે. જેની દૃષ્ટિ તીક્ષ્ણ હોય અને પ્રતિભા જાગરુક હોય એ ગમે તેવાં પણ સાધનોનો સરસ ઉપયોગ કરી લે છે. એ ન્યાયે તેઓ ભાવનગર, લીમડી, પાટણ આદિ જે જે જૈન સ્થળોમાં ગયા અને રહ્યા ત્યાંથી તેમણે અભ્યાસને ખોરાક ખૂબ મેળવી લીધું. પરંતુ જૂની ધોને અંગે જ્યારે તેઓ આધુનિક વિદ્વાનોનાં લખાણો વાંચતા ત્યારે વળી તેમની જિજ્ઞાસા ભભૂકી ઊઠતી અને જૈન સાધુજીવનનું-રૂઢિબંધન ખટકતું. તેઓ ઘણીવાર મને પત્રમાં લખતા કે તમે ભાગ્યશાળી છો. તમારી પાસે રેલવેની લબ્ધિ છે, ગમે ત્યાં જઈ શકે છે અને ગમે તે રીતે અભ્યાસ કરી શકે છે. એ લખાણુ શેખીન મનોવૃત્તિનું નહિ પણ અભ્યાસપરાયણ જીવનનું પ્રતિબિંબ છે, એમ મને તે તે વખતે જ લાગેલું; પણ આજે એ * સૌને પ્રત્યક્ષ છે. પાટણના લગભગ બધા ભંડારે, જજૂનાં કલામય મંદિર, અને બીજી જૈન સંસ્કૃતિની અનેક પ્રાચીન વસ્તુઓના અવલેકને એમની જન્મસિદ્ધ ગષણવૃત્તિને ઉતેજી અને ઊંડો અભ્યાસ કરવા તેમ જ લખવા Page #641 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] દર્શન અને ચિંતન પ્રેર્યા. મહેસાણા અને પાટણ પછી ત્રીજું ચોમાસું મેં વડોદરામાં તેમની સાથે ગાળેલું. હું જેતે કે સેન્ટ્રલ લાયબ્રેરીનાં પુસ્તકનાં પુસ્તક અને જૈન ભંડારની થિીઓની થિીઓ ઉપાશ્રયમાં તેમની પાસે ખડકાયેલી રહેતી. અને જે કઈ જાતે જઈને ન બોલાવે તેઓ મકાનમાં છે કે નહિ તેની ખબર માત્ર લેખણુના અવાજથી જ પડતી. સદ્ગત ચિમનલાલ એ એમના જેવા જ વિદ્યાવ્યસની અને શેધક હતા. ચિમનલાલ અંગ્રેજીના વિદ્વાન એટલે તેમને માર્ગ વધારે ખૂ. શ્રી જિનવિજયજી અંગ્રેજી ન જાણે એટલે તે એ બાબતમાં પરાધીન છતાં જિજ્ઞાસા માણસને સૂવા દઈ શકતી નથી. તેથી ધીરે ધીરે તેઓ અંગ્રેજી તરફ ઢળ્યા. દરમ્યાન પિતાના વિષયનું અંગ્રેજી ભાષામાં કે જર્મન ભાષામાં પુસ્તક લખાયું હોય તે તેને મેળવી ગમે તે રીતે તેને અનુવાદ કરાવી મતલબ સમજી તેને ઉપયોગ કરતા; પણ આ રીતે એક અભ્યાસનિષ્ઠ માણસ લાંબા વખત સુધી સંતુષ્ટ રહી શકે નહિ. હું જાણું છું ત્યાં સુધીમાં કૃપારકેશ, વિજ્ઞપ્તિ ત્રિવેણી, શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, વગેરે પુસ્તક લખવાને પાયે વડોદરામાં જ નંખાયો. અને તેમની સાહિત્ય વિષયક આકર્ષક કારકિર્દી ત્યાંથી શરૂ થઈ. જેમ જેમ વાચન વધ્યું અને લખવાની વૃત્તિ તીવ્ર બની તેમ તેમ વધારે ઊણપ ભાસતી ગઈ અને જેને સાધુજીવનનાં બંધને તેમને સાલવા લાગ્યાં. કાલક્રમે મુંબઈ પહોંચ્યા. અનેક જૈન સાધુ સાથે હતા. મુંબઈમાં સમશીલ વિવિધ વિદ્વાનોના પરિચયે અને ત્યાંના સ્વતંત્ર વાતાવરણે તેમની અભ્યાસવૃત્તિને અનેક મુખે ઉદ્દીપ્ત કરી. એ એમને મંથનકાળ હતું. હું વાલકેશ્વરમાં તેઓને એકવાર મળ્યો ત્યારે જોયું કે તે સતત વાંચવા-વિચારવામાં મગ્ન છતાં ઊંડા અસંતોષમાં ગરક હતા. છેડા માસ પછી તેમની વૃત્તિ પૂનાના વિદ્યામય વાતાવરણે આકષ. તેઓ પૂજ્ય બુદ્ધસાધુઓને સાથ છોડી દુખિત મને એકલા પડ્યા, અને પગે ચાલતા પૂના પહોંચ્યા. અહીં ભંડાર અને વિદ્વાનોના ઇષ્ટતમ પરિચયથી તેમને ખૂબ ગઠી ગયું. ત્યાંની પ્રાકૃતિક રમણીયતા, સાદું જીવન અને વિદ્યાર્થી તથા વિદ્વાનોની બહુલતાએ તેમને પૂનાના સ્થાયી નિવાસ માટે લલચાવ્યા. ભારત જૈન વિદ્યાલયની ચાલુ સંસ્થાને તેમણે સ્થાયી રૂપ આપવા પ્રયત્ન કર્યો, અને બીજી બાજુ ભાંડારકર ઈન્સ્ટીટયૂટમને લિખિત જૈન પુસ્તક સંગ્રહ જોઈ કાઢ્યોઃ આમાંથી તેમની શેધક બુદ્ધિને પુષ્કળ સામગ્રી મળી. અત્યાર સુધી તેઓ મને કે કમને દઢ જૈનત્વના આશ્રય તળે વિદ્યાવ્યાસંગ પિકી રહ્યા હતા, તે જૈનત્વ હવે પૂનાના રાષ્ટ્રીય વાતાવરણમાં, અને દેશવ્યાપી રાષ્ટ્રીય હીલચાલના વાવાઝોડામાં ઓસરવા માંડ્યું. અસહ Page #642 -------------------------------------------------------------------------- ________________ આચાય જિનવિજયજી [૧૦૩ કારના ભંડાણના દિવસેા આવ્યા, અને તેમની વધુ વિશાળ કાર્યક્ષેત્ર શેાધવાની વૃત્તિને જોઈતું નવું કાર્યક્ષેત્ર મળી આવ્યું. આ એમને ત્રીજો મંથનકાળ. અને તે સૌથી વધારે મહત્ત્વને. કારણ, આ વખતે કાંઈ નાની ઉમરમાં જૈન સાધુવેષ ફેંકી દીધે! તેવી સ્થિતિ ન હતી. અત્યારે તેઓ જૈન અને જૈનેતર વિદ્વાનામાં એક પ્રસિદ્ધ લેખક તરીકે જાણીતા થયા હતા. જૈન સાધુ તરીકેનું જીવન સમાપ્ત કરવું અને નવું જીવન શરૂ કરવું, તે કેમ અને કેવી રીતે તથા શા માટે એ વિકટ પ્રશ્નોએ ધણા દિવસ તેમને ઉજાગરા કરાવ્યા. ઉજાગરાનાં આ કારણેામાં એક વિશેષ કારણ હતું જે તેાંધવા યેાગ્ય છે. પિતા તે પહેલાં ગુજરી ગયેલા તેની તેમને ખબર હતી. પણ માતા જીવિત તેથી તેમનું દન કરવું એ ઇચ્છા પ્રબળ થઈ હતી. એકવાર તેઓએ મને કહેલુ કે ' હું માને કદી જોઈ શકીશ કે નહિ ! અને જાઉં તે માતાજી ઓળખશે કે નહિ ? શું મારે માટે એ જન્મસ્થાન તદન પુનર્જન્મ જેવું થઈ ગયું નથી ? સ્વપ્નની વસ્તુ જેવી પણ જન્મસ્થાનની વસ્તુ મને આજે સ્પષ્ટ નથી. ’ માતાને મળવા ટ્રેનમાં બેસવાનું જે પગલું ભરી શકયા નહિ તે પગલું રાષ્ટ્રીયતાના મેાજાના વેગમાં ભર્યું. જૈન સાધુજીવનનાં બંધનો છેડી દેવાના પોતાને નિશ્ચય તેમણે વમાનપત્રમાં પ્રસિદ્ધ કર્યાં અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સાથે પુરાતત્ત્વ મંદિરની યેજનાને અંગે તેમને અમ દાવાદ ખાલાવ્યા ત્યારે તેએ રેલવે ટ્રેનથી ગયા અને ત્યારથી તેમણે રેલવેવિહાર શરૂ કર્યાં છે. મહાત્માજીએ અને વિદ્યાપીઠના કાર્યકર્તાઓએ તેમની પુરાતત્વ મંદિરમાં નીમણૂક કરી અને તેમના જીવનના નવા યુગ શરૂ થયો. જૈન સાધુ મટી તે પુરાતત્ત્વ મંદિરના આચાર્ય થયા. મંદિર શરૂ કરવાના કામમાં તે માતાજીને મળવા તરત તેા ન જઈ શક્યા, પણ એકાદ વર્ષ પછી ગયા ત્યારે માતાજી વિદેહ થયેલાં. જિવિજયજી આ આધાતથી રડી પડ્યા. જિનવિજયજીએ સંસાર પરાક્ર્મુખ સન્યાસનાં આટલાં વરસ ગાળ્યાં છે પણ તેમનામાં માનવતાના સર્વ કુમળા ભાવેા છે. તેમને અનુયાયીઓ કરતાં સહૃદય મિત્રા વધારે છે તેનું આ કારણ છે. લગભગ આઠે વર્ષના પુરાતત્ત્વ મંદિરના કાર્યકાળ દરમિયાન તેની ભાવના અને વિચારણામાં તેમના ક્રાન્તિકારી સ્વભાવ પ્રમાણે માટું પરિવર્તન થયું. પુરાતત્વ મંદિરને મહત્ત્વના પુસ્તકસંગ્રહ મુખ્યપણે તેમની પસંદગીનું પરિણામ છે. અહીં' આવ્યા પછી પણ તેમનું વાચન અને અવલોકન સતત Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] દર્શન અને ચિંતન ચાલુ જ રહ્યું. અનેક દિશાઓમાં તેમની કાર્ય કરવાની વૃત્તિ તેમના પરિચિતો જ જાણે છે. તેમને પ્રિય વિષય પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ અને ભાષા એ છે. તેને અંગે તેમણે જે જે ગ્રંથે છપાવવા શરૂ કર્યો તેમાં તેમને જર્મન ભાષાના જ્ઞાનની ઊણપ બહુ જ સાલવા લાગી અને સંગ મળતાં એ જ વૃત્તિએ તેમને જર્મની જવા પ્રત્સાહિત કર્યા. તેમના ઉત્સાહને તેમના આત્મણ વિદ્યાપ્રિય મિત્રોએ વધાવી લીધો. એક બાજુ મિત્રો તરફથી પ્રેત્સાહન મળ્યું અને બીજી બાજુ ખુદ મહાત્માજીએ એમની વિદેશ ગમનની પ્રવૃત્તિને સપ્રેમ સીંચી. દરમિયાન જર્મન વિદ્વાનો અહીં આવી ગયા. તેમની સાથે નિકટ પરિચય થઈ ગયો. બીજી બાજુ તેમની અતિહાસિક ગષણાથી -સંતુષ્ટ થયેલ છે. યાકોબીએ તેમને પત્રકાર જર્મની આવવા આકર્ષ્યા અને લખ્યું કે તમે જલદી આવો. તમારી સાથે મળી હું અપભ્રંશ ભાષામાં અમુક કામ કરવા ઈચ્છું છું, આ રીતે આંતરિક જિજ્ઞાસા અને સાહસની ભૂમિકા ઉપર બહારનું અનુકૂળ વાતાવરણ રચાયું અને પરિણામે જૈન સાધુષનાં રહ્યાંસહ્યાં ચિહ્નોનું વિસર્જન કરી તેમણે અભ્યાસ માટે યુરેપગ્ય નવીન દીક્ષા લીધી. વાચક જોઈ શકશે કે આ બધાં પરિવર્તનની પાછળ તેમને ધ્રુવ સિદ્ધાન્ત વિદ્યાભ્યાસ એ જ રહ્યો છે. જૈન તત્વજ્ઞાનમાં કહ્યું છે, કે પ્રત્યેક વસ્તુમાં ધૃવત્વ સાથે ઉત્પાદ અને નાશ સંકળાયેલ છે. આપણે આ સિદ્ધાન્ત આચાર્ય જિનવિજયજીના જીવનને અંગે બાબર લાગુ પડેલે જોઈ શકીએ છીએ. છેક નાની ઉંમરથી અત્યાર સુધીમાં તેમનાં ક્રાન્તિકારી અનેક પરિવર્તનમાં તેમનો મુખ્ય પ્રવર્તક હેતુ એક જ રહ્યો છે, અને તે પિતાના પ્રિય વિષયના અભ્યાસનો. એ તે કોઈ પણ સમજી શકે તેમ છે કે જે તેઓ એકને એક સ્થિતિમાં રહ્યા હેત તે જે રીતે તેમનું માનસ વ્યાપકપણે ઘડાયેલું છે તે કદી ન ઘડાત અને અભ્યાસની ઘણી બારીઓ બંધ રહી જાત, અથવા -સહજ વિકાસગામી સંસ્કારે ગૂંગળાઈ જાત. આજકાલની સામાન્ય માન્યતા છે કે ઉચ્ચ અભ્યાસ તે યુનિવર્સિટીની કોલેજોમાં અને તે પણ અંગ્રેજી ઑફેસરનાં ભાષણ સાંભળીને જ થઈ શકે; અને એતિહાસિક ગષણ તે આપણે પશ્ચિમ પાસેથી શીખીએ તે જ શીખાય. આચાર્ય જિનવિજયજી કોઈ પણ નિશાળે પાટી પર ધૂળ નાખ્યા વગર હિંદી, મારવાડી, ગુજરાતી, દક્ષિણી ભાષાઓમાં લખી-વાંચી-બેલી શકે છે અને બંગાળી પણ તેમને પરિચિત છે. આટલી નાની વયમાં તેમણે Page #644 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય જિનવિજયજી [૧૦૫ વીસેક ગ્રંથે સંપાદિત કર્યા છે. પ્રાચ્યવિદ્યાપરિષદમાં “હરિભકરિનો સમયનિર્ણય” એ ઉપર એમણે એક લેખ વાંચ્યો જેથી પ્રખર વિદ્વાન યાકેબીને પણ પિતાને અભિપ્રાય આયુષ્યમાં પહેલી જ વાર બદલાવ પડ્યો છે. જૂના દસ્તાવેજો, શિલાલેખે, સંસ્કૃત, પ્રાકૃત કે જાની ગુજરાતીને ગમે તે ભાષાના લેખે તેઓ ઉકેલી શકે છે અને વિવિધ લિપિઓને તેમને બેધ છે. ખારવેલ શિલાલેખ બેસાડવામાં પ્રો. જયસ્વાલે પણ તેમની સલાહ અનેકવાર લીધી છે. તેમને શિલ્પ અને સ્થાપત્યની ઘણી માહિતી છે. પર્યટન કરીને પશ્ચિમ હિંદની ભૂગોળનું તેમણે એવું સારું નિરીક્ષણ કર્યું છે કે જાણે જમીન તેમને જવાબ દેતી હોય તેમ તેઓ ઈતિહાસના બનાવો તેમાંથી ઉકેલી શકે છે. પુરાતત્ત્વમાં પણ તેમણે એક પ્રાચીન ગુજરાતી ભાષાને ગદ્યસંદર્ભ” સંપાદિત કર્યો છે. કોઈ પણ ચાલુ ભાષાના એના જેટલા જૂના ગ્રંથ હિંદમાં વિરલ જ છે. ઉપરાંત ગુજરાતના ઇતિહાસનાં સાધનોના Jથે બહાર પાડવા માંડ્યા છે, જે કામ તેઓ જર્મની જઈ આવ્યા પછી વધારે વેગથી આગળ ચલાવશે. તેમણે ચલાવેલ જૈન સાહિત્ય સંશોધક નામના ત્રમાસિક પત્રનું બીજું વર્ષ પૂરું થવા આવે છે. જૈન સમાજના કેઈપણ ફિરકામાં એ કેટિનું પત્ર અદ્યાપિ નીકળ્યું નથી. એ પત્ર જૈન સાહિત્યપ્રધાન હોવા છતાં તેની પ્રતિષ્ઠા જૈનેતર વિદ્વાનોમાં પણ ઘણી છે. તેનું કારણ તેમની તટસ્થતા અને ઐતિહાસિક નિષ્ણાતતા છે. જૈન સમાજના લેકે તેમને જાણે છે તે કરતાં જૈનેતર વિદ્વાનો તેમને વધારે પ્રમાણમાં અને માર્મિક રીતે પિછાને છે. જો કે જૈન સમાજ તદ્દન રૂઢ જેવો હોવાથી બીજા બધા લેકે જાગ્યા પછી જ પાછળથી જાગે છે, છતાં સંતોષની વાત એ છે કે મેડ મેડા પણું તેનામાં વિદ્યાવૃત્તિનાં સુચિહ્નો નજરે પડવા લાગ્યાં છે. એક તરફથી, અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વસ્તુમાત્રને બહિષ્કાર કરવા તત્પર એ સંકીર્ણ વર્ગ, જે મુંબઈમાં રહે છે તે જ મુંબઈમાં, બીજે વિદ્યાચિ અને સમયસૂચક જૈન વિદ્વાન વર્ગ પણ વસે છે. વિદાયગીરીના મિત્રોએ કરેલા છેલ્લા નાનકડા મેળાવડા પ્રસંગે મેં જે દશ્ય અનુભવ્યું તે જૈન સમાજની ક્રાન્તિનું સૂચક હતું. જે લેકે આચાર્ય જિનવિજયજીને આજ સુધી બળવાખોર માની તેમનાથી દૂર ભાગતા અગર તે પાસે જવામાં પાપનો ભય રાખતા તેવા લેકે પણ તેમની વિદાયગીરીના મેળાવડા પ્રસંગે ઉપસ્થિત થઈ સાક્ષી પૂરતા હતા કે હવે જૂનું કાશ્મીર અને જૂની કાશી એ વિદેશમાં વસે છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] દર્શન અને ચિંતન આચાર્ય હરિભદ્ર બૌદ્ધ મઠમાં શિષ્યોને ભણવા મેલેલા. આચાર્ય હેમચન્દ્ર કાશ્મીરની શારદાની ઉપાસના કરેલી. ઉપાધ્યાય યશોવિજયજીએ કાશીમાં ગંગાતટને સેવેલું. હવે પરિસ્થિતિ પ્રમાણે જે જૈન સાહિત્ય અને જૈન સંસ્કૃતિએ માનપૂર્વક સ્થાન મેળવવું હોય તે દેશનાં પ્રસિદ્ધ સ્થળે ઉપરાંત વિદેશમાં પણ જ્યાંથી મળે ત્યાંથી દરેક ઉપાયે વિદ્યા મેળવવી અને હરિભદ્ર, હેમચન્દ્ર કે યશોવિજયજીની પેઠે નવીન પરિસ્થિતિ પ્રમાણે નવી વિદ્યાઓ દેશમાં આવી. આ વસ્તુ તદ્દન રૂઢ ગણાતા જૈન સાધુ વર્ગમાં પણ કેટલાકને સમજાઈ ગઈ હોય એમ લાગે છે. તેથી જ અભ્યાસને અંગે થતા આ વિદેશગમનને કેટલાક પ્રતિષ્ઠિત જૈન સાધુઓએ પત્રથી અને તારથી અભિનંદન મોકલ્યાં હતાં. અત્યારસુધી આત્માના કેઈ અદમ્ય સાહસથી જ તેમણે અભ્યાસ આગળ ચલાવ્યો છે અને અત્યારે પણ અંગ્રેજીના અધૂરા અભ્યાસે અને ફ્રેંચ કે જર્મનના અભ્યાસ વિના યુરેપની મુસાફરી સ્વીકારી છે. એમનું આ સાહસ પણ અત્યાર સુધીનાં તેમનાં બધાં સાહસની પેઠે સફળ નીવડશે. -પ્રસ્થાન ઇ, ૧૯૮૪. Page #646 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિશેષ દાદા [૧૪] આજે દેશનું એવું કોઈ પણ પ્રસિદ્ધ છાપું નથી જેમાં દાદાસાહેબ વિશે કાંઈ ને કાંઈ લખાયું ન હોય. હિન્દુસ્તાન ટાઈમ્સ’ના તા. ૨૮–૨–૫૬ના અંકમાં પં. શ્રી નેહરએ લોકસભામાં આપેલી ભવ્ય શ્રદ્ધાંજલી. છપાયેલી છે. એથી વધારે સારે ખ્યાલ દાદાસાહેબ વિશે બીજો ભાગ્યે જ આપી શકે. હું તે અત્રે તેમના વિશે જે કાંઈ લખવા ધારું છું તે મારા ઉપર તેમની સીધા પરિચયથી ઊપજેલી અસર જ છે. તે પ્રમાણમાં મર્યાદિત અને લગભગ અંગત જેવી છતાં અનેક રીતે સૌને બોધપ્રદ થઈ પડે તેવી મને લાગી છે. ગાંધીજીએ સ્વરાજનો શંખ ફૂક્યો અને દેશના ખૂણે ખૂણે સૈનિકે ઊભરાવા લાગ્યા. અમદાવાદ એ તે મુખ્ય છાવણી હતી. ૧૯૨૧-૨૨માં હું અમદાવાદ આવી રહ્યો, અને જી. વી. માવળંકરનું નામ પ્રથમવાર જ સાંળવ્યું. ભણકારા સંભળાતા કે જી. વી. માવળંકર એક ઓજસ્વી તરુણ છે, વકીલ છે અને ગાંધીજીના ચુસ્ત અનુયાયી છે. એ સાથે એમ પણ સાંભળ્યાનું કાંઈક યાદ છે કે બીજા એક માવળંકર છે, તે કટ્ટર સનાતની છેઅને ગાંધીજીની હિલચાલના વિરેધી પણ છે. આ બધું સાંભળવા પૂરતું હતું, પણ આગળ જતાં એક સમય એ આવ્યો જ્યારે જી. વી. માવળંકરને સાંભળવાની તક મળી. ઘણું કરી ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓએ હડતાળ પાડેલી એ દિવસે હતા. સાબરમતીના ખુલ્લા આકાશમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને માટે સમુદાય મળે. સૌ રાહ જોતા હતા કે માવળંકર ક્યારે ઊભા થાય. તેઓ ઊભા થયા અને અંગ્રેજીમાં ભાષણ ચાલ્યું. હું અંગ્રેજી તે વખતે ન જાણતો, એટલે તેમના સ્વર અને આરેહ-અવરેહથી જ કાંઈક કલ્પના કરતે. એ સ્વરમાં જેટલી મધુરતા હતી તેટલે જ અખલિત વેગ હતો. આથી વધારે પરિચય ત્યારે તે ન સધા, પણ ઘણે લાંબે ગાળે એવો અવસર અણધારી રીતે લા. ઘણું કરી ૧૯૪૫ ની વાત છે. શેઠ શ્રી ભેળાભાઈ જેશિંગભાઈ દલાલને ત્યાં ગિરિકંજ (મુંબઈ)માં મળવાનું બન્યું. ચર્ચાનો વિષય હતે શ્રી ભોળાભાઈએ ગુજરાત વિદ્યાસભામાં આપવા Page #647 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] દર્શન અને ચિંતન ધારેલ રકમને કેવી રીતે ઉપયોગ કરે છે. જે પાંચ-સાત જણ મળેલ તેમાં દાદા ઉપરાંત સંગત રામનારાયણ પાઠક તથા ભાઈશ્રી રસિકલાલ માણેકલાલ દલાલ અને શ્રી રસિકલાલ છો. પરીખ પણ હતા. ચર્ચામાં દાદા સાહેબે એક અગત્યની વાત કહી જે આગળ જતાં તેમની સાથે લંબાચેલ પરિચયને આધારે કહું તે એમનાં અનેક જીવનસૂત્રો પૈકી એક અફર -જીવનસૂત્ર જેવી હતી. તે એ કે માત્ર વ્યાજ ઉપર જ સંસ્થાએ કામ કદી ન કરવું. જરૂર જણાતાં સંસ્થાની દઢતા અને વિકાસ માટે મૂળ બધી રકમ ખરચી નાખતાં કદી ખચકાવું જોઈએ નહિ. આ સૂત્ર પાછળ એમની દષ્ટિ મુખ્યત્વે એ હતી કે પ્રાપ્ત થયેલી રકમો સંસ્થા સંભાળ્યા કરે અને માત્ર એના વ્યાજને જ કામમાં લે તો ઘણી વાર એ સંસ્થાને વિકાસ જ રૂધાઈ જાય, એવો પણ સમય આવે. દાદાની દષ્ટિ મુખ્યપણે કામના પાયા પાકા કરવાની, તેનો વિકાસ અને વિસ્તાર કરવાની હોઈ તે ફંડની રકમને માત્ર સાચવવાની તરફેણ કરતી ન હતી. હું અત્યાર લગી લગભગ મૌન હતું, પણ એમની એ દૃષ્ટિ મને તરત જ ગળે ઊતરી; કારણ કે, અતિ નાના ક્ષેત્રમાં પણ મારો અનુભવ એવો જ હતો કે જે ખરેખર કામ જમાવવું અને વિકસાવવું હોય, કામ કરનાર પણ સાચા અને જાગતા હોય તે જમા ફંડને જેમનું તેમ સાચવી માત્ર વ્યાજનો જ ઉપયોગ કરવાથી ધારેલી નેમ બર નથી જ આવતી. તેથી મેં એમની દૃષ્ટિનું સમર્થન કર્યું કે છોડ ઉપર ફળ આવે ત્યારે જ વાવેતર સફળ છે એમ માનવું એ સ્થૂળ દૃષ્ટિ છે, ખરી રીતે જમીન–ખેડાણ, ખાતર આદિ પ્રાથમિક ક્રિયાઓ સુયોગ્ય રીતે થાય તે એમાં પણ એ ભાવિ દૃશ્ય-ફળ સમાયેલું જ છે; કેમકે, એવા ફળને આધાર મુખ્યપણે પાકી પ્રાથમિક તૈયારીમાં છે. આમ સીધી રીતે પરસ્પરની વાતચીત વિના પણ અમે બંને અંદરથી એક જ દિશામાં છીએ એવું મને ભાન થયું છે. વચલા દિવસો બનારસમાં વીત્યા, પણ વળી અણધારી રીતે ૧૯૪૭ના જૂન માસમાં અમદાવાદ આવી રહેવાનું બન્યું. હવે દાદાસાહેબને મળવાના સીધા પ્રસંગે આવતા ગયા. તેઓ ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. એ સભાને આશ્રયે ચાલતા જે. જે. વિદ્યાભવનના પણ પ્રમુખ. એટલે વિદ્યાસભાની કઈ સભા હોય તેય મળવાનું બને અને ભો. જે. વિદ્યાસભાની કાર્યવાહક સમિતિની બેઠક હોય તોય મળવાનું બને. ગુજરાત વિદ્યાસભાની સભા તો એ સભાના મકાનમાં મળે; પણ ભો. જે. વિદ્યાભવનની કાર્યવાહક સમિતિ દાદાના પિતાના મહારાષ્ટ્ર સંસાયટીમાંના મકાનમાં ભળે. એમને મકાને Page #648 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિશેષ દાદા [ ૧૦ સમિતિ મળે ત્યારે જ એમને ખરા પરિચય સાધવાની તક સાંપડે. વર્ષમાં અનેક વાર એ સમિતિ મળે. છેલ્લે છેલ્લે ૯-૨-૫૬ના રાજ પણ એમને ત્યાં જ સમિતિ મળેલી. એક સભ્યના નાતે હું અમદાવાદ હોઉં ત્યારે તત્રિ-યત ગમે તેવી હોય, છતાં એ બેઠકમાં હાજર રહેવાના લાભ ખાળી ન શકું એવું આકર્ષણ દાદાસાહેબની કાર્ય પદ્ધતિ, વિચારસરણી અને ખુલ્લા દિલથી સૌ સાથે વાત કરવાની ટેવે જન્માવ્યું હતું. કાર્યસૂચિમાં લખાયેલ કામકાજને લગતી વિગત એમણે પ્રથમથી જ સમજી લીધી હાય, એટલે ગમે તેટલાં કામેા પણ ત્વરાથી પતાવે. એ કામ-કાજ થયા પછી આપી શકાય તેટલા વધારે વખત આપીને પણ અનેક વાતા ઉપસ્થિત સભ્યા સમક્ષ એવી ખૂબીથી કરે કે સહેજે ઊઠવાનું મન જ ન થાય. એમની બધી વાતોને સામાન્ય સૂર એક જ અને તે એ કે જે કામ અનેક જણે સાથે મળી કરવાનાં હોય તેમાં અરસપરસ પૂરો વિશ્વાસ કેળવવા જોઈએ. કાંઈ ગૂઢ નહિ અને કાંઈ અન્યથા નહિ. મને તેમના આ સૂરમાં ગાંધીજીના જ સૂર સભળાતા. સભાનું કામ પતે ત્યારે દાદા કાર્યકર્તાઓને અને સભ્યાને એક વાત અકૃત્રિમ રીતે નમ્રપણે કહેતા, કે વિદ્યાના ક્ષેત્રમાં તમે જે જે કામ કરશ છે તે અધા તે તે ક્ષેત્રમાં નિષ્ણાત છે. હું એ ક્ષેત્રને માનવી નથી. એટલે તમારા ક્ષેત્ર પરત્વે ઊંડાણમાં ઊતરી વિશેષ સૂચના ન કરી શકું, પણ બીજા ક્ષેત્રમાં પડ્યો છું છતાં વિદ્યા વિશેને મારા રસ જરાય ઓછે. નથી.. તેથી હું મારી ફરજ એટલી જ સમજું છું કે વિદ્યાના ક્ષેત્રમાં કામ કરનારા-એને બને તેટલી વધારેમાં વધારે અનુકૂળતા કરી આપવી અને તેમને સાધન પૂરાં પાડવાં. મેં તેમના આ વિચારને જીવનમાં સાકાર થતા સદા અનુભો છે. દાદાની એક વિશેષતા તેમની સ્પષ્ટ દૃષ્ટિ ઉપરાંત તેમની ઉદારતામાં પણ જોયેલી. ઉદારતા પણ અનેકમુખી. સંપ્રદાય કે પંથના સંકુચિત ચેપ તે હોય જ શાના? પણ સામાન્ય રીતે ધણી માટી વ્યક્તિઓમાં અનુભવાય છે તેવા સંસ્થા પ્રત્યેતા સંકુચિત દૃષ્ટિકાણ પણ કદી મે ન જોયા. આમ તા તેઓ સીધી રીતે ગુજરાત વિદ્યાસભા ને તેને આશ્રયે ચાલતી બીજી સંસ્થાના જ મુખિયા હતા, પણ તે અવારનવાર સાચી રીતે કહેતા કે ગુજરાત વિદ્યાસભા હાય કે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિશ્વવિદ્યાલય હોય કે વલ્લભવિદ્યાનગર, વડેાદરા યુનિવર્સિટી હાય કે લોકભારતી ગ્રામ Page #649 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦]. દર્શન અને ચિંતન વિદ્યાપીઠ (સણોસરા, સૌરાષ્ટ્ર) –એ બધી સંસ્થાઓ મારે મન એક જ કામને પોતપોતાની રીતે આગળ વધારનારી હોઈ તેમાં હું મૂળગત એકતા જોઉં છું અને તેથી સીધી રીતે જ્યાં જોડાયો ન હોઉં ત્યાંનું હિત પણ મારા મનમાં વસે છે. પટાવાળાથી માંડી શિક્ષક, અધ્યાપક અને અધ્યક્ષ સુધીના બધા જ કાર્યકર્તાઓ પરસ્પર સભાવથી કેવી રીતે સંકળાઈ રહે અને સંસ્થા પ્રત્યે સૌ કેવી રીતે વધારે નિષ્ઠાવાન રહે એ એય મનમાં રાખી અનેક નિર્ણય એઓ કરતા. એવા નિર્ણ કરતી વખતે પાઈપાઈને હિસાબ ચોકસાઈથી તપાસનાર દાદા બહુ જ મોટું મન રાખી કામ કરતા. આને પરિણામે ભે. જે. વિદ્યાભવન અને બ્રહ્મચારીવાડીમાં કામ કરનાર શિક્ષક-અધ્યાપકને મેટ વર્ગ નિષ્ઠાના અને સદ્ભાવના સળંગસૂત્રમાં સંકળાઈ આજ લગી કામ કરતે રહ્યો છે. ગાંધીજીની હયાતી વખતે તેમની દોરવણી પ્રમાણે કામ કરનારને જેમ ગાંધીજીમાં છેલ્લી દૂફ અનુભવાતી તેમ ગુજરાત વિદ્યાસભાના આ વર્તુળમાં કામ કરનાર વિશે પણ મેં જોયું કે સૌનાં દિલમાં દાદાનું શું સ્થાન છે. આર્થિક અને બીજે કારણે જ્યારે ભો. જે. વિદ્યાભવનમાં કામ કરનાર મેટા અધ્યાપકવર્ગને સાથે રહી કામ કરવાનું મુશ્કેલ બન્યું ત્યારે જે કાર્યકર્તાવમાં એકત્ર થયે છે તે છૂટો પડી જ્યાં ત્યાં વીખરાઈ ન જાય, એવી દીર્ધ દૃષ્ટિથી દાદાએ રામાનંદ કોલેજ શરૂ કરવાની સંમતિ આપી અને એમાં પિતે સક્રિય ભાગ લીધો. એમની વિદ્યા કાર્યની મૂલવણું પણ અનેખી જોઈ છે. કેઈએ ઉત્તમ સંપાદન, સંશોધન કે ભાષાન્તર આદિનું કાર્ય કર્યું હોય અને પુરસ્કાર આપવાની વાત નીકળે છે તેમણે કદી વૈશ્યવૃત્તિથી નિર્ણય કર્યો હોય એમ મેં નથી જોયું. એ તે કહે કે જે કામ ઉત્તમ હોય તે બદલે પૂરતું આપવો જ જોઈએ. સારું કામ સમજનાર મળી રહેશે અને એ દ્વારા પૈસા આપનાર પણ મળી રહેશે, ઈત્યાદિ. - દાદા અમદાવાદમાં આવે ત્યારે હરિજન આશ્રમમાં જવાનું ન ચૂકે. એમનાં વૃદ્ધ માતુશ્રી હતાં ત્યારે તેમને પણ કયારેક આશ્રમમાં લઈ જાય. ત્યાં પ્રાર્થના થાય અને આશ્રમવાસી બધાંને હૂંફ મળે, જાણે કે ગાંધીજીની સજીવ છાયા જ આવી ન હોય ! જેમ ગાંધીજી પાસે અનેક કામને ઢગલે અને કામ કરનારાઓને Page #650 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિશેષ દાદા [૧૧૧ સંધ સદા જોવા મળતું, તેમ જ એક પછી એક કામ ઉકેલાતું પણ જોવા મળતું; એ જ રીતે દાદા પાસે પણ જોવા મળતું. ગાંધીસ્મારકને લગતાં કામે હેય, કસ્તુરબા ટ્રસ્ટમાંથી ચાલતી અનેક સંસ્થાઓના કાર્યકર્તાઓ આવેલા હોય, શહેરના અને બીજા પ્રશ્નો હોય, કેટલાક જણ એમ ને એમ સલાહ લેવા આવ્યા હોય, પણ એ બધાને ઉકેલ ધીરજ અને સમજણપૂર્વક કરે અને કોઈને અણગમતે નિર્ણય સંભળાવ્યો હોય તેય તેને હસતે કરી વિદાય કરે. આ તેમની સિદ્ધિ, એ ગાંધીજીની સિદ્ધિની જ યાદ આપતી. –બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૫૬ Page #651 -------------------------------------------------------------------------- ________________ પરિચય થડે પણ છાપ ઘણી ઊંડી [૧૫] ૧૯રરની વર્ષાઋતુમાં હું ભાવનગર પાસેના વાળુકડ ગામમાં હતો. જ્યાં ક્યારેક કલાપીએ વાસ કરેલો એ ઐતિહાસિક મકાનમાં હું શેઠ પ્રેમચંદભાઈના મિત્ર તરીકે રહેલે. મારું મુખ્ય કામ તો તત્વાર્થના લેખન અને તે અંગેના ચિંતન-મનનનું જ હતું. તે વખતે એ મકાનમાં કાંઈક સમારકામ પણ ચાલતું હતું. ઘણી મજૂરણે કામે આવતી, એ બધી વચ્ચે વચ્ચે સાથે મળી લેકગીતે લલકારતી જતી. એમાં એક મુખ્ય બાઈ હતી નામે મોંઘી. એને એટલાં બધાં લોકગીતે યાદ કે ખૂટયાં ખૂટે નહિ. નવું નવું ગાતી જાય ને બીજી બહેનને ગવડાવતી જાય. એ પિતે પણ સુકંઠી. એનાં લોકગીત હું તે જ્યારે સાવ નવરો પડું ત્યારે જ ઈચ્છાપૂર્વક સાંભળું, પણ મારી સાથે હતા ભાઈ છોટાલાલ મગનલાલ (ગુજરાતી સાહિત્ય મંદિરના માલિક) તેઓ નવરા પડે કે એ લોકગીતો ઉતારી લે. કયારેક ક્યારેક પ્રેમચંદભાઈ એ શ્રાવણની રાતેમાં બહેનને ગરબા લેવા બોલાવે. મેથી સૌમાં મેવડી. રાત ખૂટતી જાય પણ એનાં ગીતો ન ખૂટે. જેમ જેમ રાત ઠરે તેમ તેમ એને કંઠ રાતરાણીના ફૂલની પેઠે ખીલતો અને ઊઘડત જાય. છોટાલાલે કેટલાય દિવસોમાં કેટલીયે નોટો ભરી. એક દિવસે મેં કહ્યુંઃ આટલી બધી નોટોનું શું કરશે? કેણુ વાંચશે ? અને આ તો બધાં ગીતે ગામડિયાં છે. તે વખતે ભાઈ છોટાલાલે કહ્યું કે “ઝવેરચંદ મેઘાણી પાસે લેકગીતોને ભારે સંગ્રહ છે ને એ એના ગવૈયા પણ છે. એમની કદર પૂરેપૂરી નથી થતી તો મારી નેટોની કદર શી થવાની છે? છતાં હશે તો કામ આવશે.” ઝવેરચંદ મેઘાણીનું નામ આ વખતે પહેલવહેલું જ મારે કાને પડ્યું. તે વખતે એમને વિષે વિશેષ જિજ્ઞાસા ન થઈ પણ એવી જિજ્ઞાસાનું બીજ તો વવાયું જ. સાલ યાદ નથી, ને પ્રસંગ પણ પૂરેપૂરો યાદ નથી આવતો, પરંતુ અમદાવાદમાં એક મેળાવડા પ્રસંગે એ જ મેઘાણીનાં ગીતે પહેલવહેલાં સાંભળ્યાં. તે વખતે મન ઉપર પહેલી છાપ એ પડી કે મેઘાણું નામ સાર્થક છે. Page #652 -------------------------------------------------------------------------- ________________ પરિચયથાડો પણ છાપ ઘણી ઊંડી [૧૧૭ એમના કંડ મેધ જેવા ગંભીર અને આહ્લાદક છે. શ્રોતાઓને પોતાની ગંભીર ગનિગરાથી મેારાની પેઠે તેએ નચાવતા અને રસદ્ગારથી ટહુકારાવતા. આ વખતે હું તેમને પ્રત્યક્ષ મળી શક્યો નહિ પણ મળવાની વૃત્તિ અંતરમાં જન્મી. મેં અત્યાર લગી તેમનું કાઈ લખાણ વાંચ્યું ન હતું. એમની ‘ રસધાર ’ની ચેાપડીએ ઘરમાં હતી છતાં સાંભળેલી નહિ. કયારેક મનમાં આવ્યું કે નિરાંત મળે તે એ જોવી જરૂર. અનુકૂળતાએ અધી નહિ તે। એમાંથી કેટલીકના કેટલેાક ભાગ સાંભળી ગયા અને આણ્યાવસ્થામાં જે ગ્રામજ્જન તેમ જ લાગીતાના સંસ્કાર ઝીલ્યા હતા અને જે સંસ્કાર હવે ગત જન્મના સંસ્કાર જેવા થઈ ગયા હતા તે બધા એકેએક મનમાં ઊભરાવા લાગ્યા. શ્રીમતી દમયંતીબેનના અવસાન પછી ક્યારેક મુંબઈમાં અમે બન્ને મળ્યા. જમવાનું સાથે હતુ' એટલે ખુલ્લે દિલે વાતચીતની તક મળી. મેં આ પ્રથમ મુલાકાતે જ એમ અનુભવ્યું કે આ માણસ માત્ર કુંડની અક્ષિસવાળા સુગાયક જ નથી પણ એ તે ચિંતન અને સ ંવેદનથી પણ સ્વચ્છ હૃદયના પુરુષ છે. અમે પ્રથમ મળીએ છીએ તે કાંઈક વચ્ચે સકાચના પડદા છે એ ભાવ જ મારા મન ઉપર ન રહ્યો. ને ફરી તેમની સાથે વધારે પરિચય કરવાની વૃત્તિ પ્રબળ થઈ. અત્યાર લગીમાં એમનું સાહિત્ય અને એમનાં લખાણા ધણાં પ્રસિદ્ધ થયેલાં, મારે ત્યાં પણ એમની કેટલીક ચાપડીએ હતી છતાં એક અથવા બીજે કારણે મે' એમાંનું ભાગ્યે જ કાંઈ વાંચ્યું કે સાંભળ્યું હશે. ( કયારેક કયારેક ‘ ફૂલછાબ'ના અકે બહુ જ જૂજ પ્રમાણમાં સાંભળવા પામતા. એમાં · સાંબેલાના સૂર ' વાંચવા હું બહુ લલચાતે. ‘ જન્મભૂમિ ’માં કલમ અને કિતાબ’તું પાનું રહેતું, તે પણ જ્યારે મળે ત્યારે સાંભળી જવા બહુ લલચાતે. સાંબેલાના સૂર અને કલમ કિતાબનાં પાનાં જે કાંઈ બહુ ઘેાડાં સાંભળ્યાં છે તે ઉપરથી તે જ વખતે મારું અનુમાન થયેલું કે હો ન હો પણ આને લેખક મેધાણી જ હોવા જોઈ એ. એમાં કાઠિયાવાડી ભાષાના સૌમ્ય પણ ધોધમાર પ્રવાહ અને માહિતીપૂર્ણ, પનાપ્રધાન તેમ જ બહુશ્રુત વિચાર જોઈ એમ થતું કે ખરેખર મેધાણી પારદર્શી અને તટસ્થ વૃત્તિના છે. · પ્રજાબંધુ'નાં ‘ મંથન’ અને ‘ચક્રવાક’ વાંચનાર એને કદી છોડી ન શકે તે ‘સાંબેલાના સૂર’ અને ‘કલમ કિતાબ' તા તેથીયે ' 1 Page #653 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] દર્શન અને ચિંતન કદાચ આગળ વધે એવી મારા મન ઉપર છાપ પડતી. મેઘાણીનાં પુસ્તક સાંભળવાની તૃષા તે વખતથી આજ લગી હજી નથી જ સંતોષાઈ, પણ મેઘાણને પરિચય થવાના પ્રસંગો મુંબઈમાં જ આવતા ગયા. - ૧૯૪૧ ના ઉનાળામાં મેધાણ મુંબઈમાં એક મિત્રને ત્યાં રાતે આવ્યા. હું પણ હતો. બધાએ એમને કાંઈક સંભળાવવા કહ્યું. મેં એમની લથડેલી તબિયત જાણું એટલે એમને પિતાને ગાવા ના પાડી અને શ્રોતાઓને પણ આગ્રહ કરવા ના પાડી. દરમ્યાન મારી સાથે એક બિહારના વનસ્પતિ શાસ્ત્રવિશારદ ડોકટર હતા. તેમણે એક હિન્દી ગીત લલકાર્યું. એ તો સામાન્ય હતું. આ ગીત પૂરું થતાં જ મેઘાણી આપમેળે ગાવા મંડી ગયા. મેં રોક્યા પણ આ એક, તે પૂરું કરી લઉં એમ કહી તે આગળ ચાલ્યા. એક એટલે કહ્યું એક એની પછી સીમા બાંધવી અઘરી હતી. આ ખાનગી મિજલસ પછી તેમનાં મુંબઈ યુનિવર્સિટીનાં ભાષણો સાંભળવાની તક મળી. કલાકના કલાકે લગી અખંડપણે એટલા ઊંચા સ્વરથી એટલી મોટી મેદની વચ્ચે ગાવું અને અસાધારણ જણુતા અને વિદ્વાન સમક્ષ વિવેચન પણ કરતા જવું એ સિદ્ધિ તે જ વખતે જોઈ મને મનમાં થયું કે પ્રસંગ મળે તો મેઘાણીને કહી દઉં કે “આટલું બધું ન લંબાવો અને લંબાવવું હોય તો પણ રાતે અને આખો દિવસ પૂરતે આરામ કરી લે. મેં તેમને એ વાત કહી પણ ખરી. પરંતુ તેમણે તો મને એવો ઉત્તર આપ્યો કે જેથી હું અતિ વિસ્મયમાં પડી ગયું. તેમણે કહ્યું “આરામની વાત ક્યાં છે? સવારથી ઊઠી ભાષણ માટે આવું છું ત્યાં લગી ભાષણની બધી સંકલના કરું છું, નોટ કે ને એ મારી સ્મૃતિ જ છે. રાતે પણ વખત મળે ત્યારે એ જ ગભાંજમાં રહું છું. હું કાંઈ વિશેષ ન બેલ્યો પણ એટલું કહ્યું કે “આ રીત સારી નથી, જીવલેણું છે.” યુનિવર્સિટીનાં પાંચ ભાષણો પૂરાં થયાં ત્યારબાદ ભારતીય વિદ્યાભવનમાં એક મેળાવડે જાયે. શ્રીયુત મુનશીજી પ્રમુખ અને મેઘાણી લોકગીત લલકારનાર. પિણું ત્રણ કલાક એ મેઘગંભીર ગિરા ગાજતી ચાલી. ઉપસંહારમાં શ્રીયુત મુનશીએ ઠીક જ કહ્યું હતું કે “આ તે વ્યાસ છે.” મને એમ જ લાગ્યું કે વ્યાસે મહાભારતમાં જે વિસ્તાર કર્યો છે અને જે વિવિધતા આણી છે તે જ તત્વ મેઘાણીના ગાન અને ભાષણમાં છે. આ બધું છતાં મને એક 2 ઉભય પક્ષે લાગતી જ હતી અને તે એ કે વક્તા શક્તિ અને સમયનું Page #654 -------------------------------------------------------------------------- ________________ પરિચય ઘોડે પણ છાપ ઘણી ઊંડી [૧૧૫ પ્રમાણુ નથી સાચવતા, રસમાં તણાઈ જાય છે અને શ્રોતાઓ માત્ર પિતાની શ્રવણેન્દ્રિયની તૃપ્તિને જ વિચાર કરે છે, વક્તાની શક્તિ અને સ્થિતિનો નહિ. ૧૯૪૪ના ડિસેમ્બરમાં અમદાવાદ મુકામે એક ઈતિહાસ પરિષદ ભરાયેલી. તેમાં અમુક વિષયને લક્ષી વિદ્વાનોની ચર્ચા ગોઠવેલી. શ્રીયુત મુનશીનું ભાષણ વકીલાતથી ભરેલું હતું. એમાં બીજા પક્ષો પ્રત્યે જાગતી દૃષ્ટિ નહિ પણ સ્વપક્ષ પરત્વે સમર્થક જાગરિત દૃષ્ટિ હતી. અધ્યાપક રામનારાયણનું ભાષણ એક અધ્યાપકને શોભે તેવું ટૂંકું અને સ્પષ્ટ હતું. ધૂમકેતુનું પ્રવચન તત્ત્વસ્પશી હોય તે કરતાં વધારે વિનોદી હતું પણ મેધાણીનું પ્રવચન તદ્દન જુદી ભાત પાડતું મને લાગેલું. એમના પ્રવચને પણ મારા મન ઉપર પડેલી તેમની સમભાવ વિષેની છાપને વધારે પુષ્ટ કરી હતી એવું મારું સ્મરણ છે. છેલ્લે ૧૯૪૬ના એપ્રિલની ઘણું કરી ૪થી તારીખે “બ્લેસ્કી રહેલમાં એક મેળાવડો યોજાયેલ. મેઘાણી ગાનાર. ઠઠ ખૂબ જામી હતી. બીજે દિવસે હું કલકત્તા જવા માટેની તૈયારી કરતો હતો છતાં મેવાણીને સાંભળવાનો લાભ દાબી ન શક્યો. મને બેઠેલે જઈ મેઘાણી આપમેળે પાસે આવ્યા, ને જાણે તદ્દન અંગત હેઈએ એ રીતે વાત ચાલી. મારા પ્રશ્નના ઉત્તરમાં કહે કે “મહેન્દ્રને હમણું અમેરિકા જતો રોક્યો છે, કામ સારું કરે છે. તૈયારી કરશે ને પછી અમેરિકા જશે તો વધારે ફાયદો થશે.” મેઘાણીએ પોતાનું કામ શરૂ કર્યું. મેં ધારેલું કે કલાક દોઢ કલાકમાં પૂરું થશે પણ લગભગ ત્રણ કલાક થવા આવ્યા ને પૂરું ન થયું એટલે હું તે અતિ લંબાણની સમાલોચના ને ચિંતા કરતો ઘેર પાછો ફર્યો. મારી સાથે એક મારાં બેન પણ સાંભળવા આવેલાં. અમે ઘેર પાછા ફરી થોડીક સમાચના કરી. મેં એ બેનને કહ્યું કે “જે મેઘાણી આ રીતે ગાતા રહેશે, લેકને ટોળે વાળશે ને સમય-મર્યાદા નહિ બાંધે તો તે લાંબું જીવન કદી માણી શકશે નહિ. શ્રોતાઓ “આગળ ચલે-આગળ ચલા” એમ કહે જાય છે, સારા સારા લેખકે ને વિચારકે પણ એમને રોકવાને બદલે ગાણાં સંભળાવવાની પ્રેરણા કર્યે જ જાય છે. એ ભારેમાં ભારે અજ્ઞાન છે.” વીર્યપાતા વાકપાતે ગંભીયાન” આ સૂત્રોનું મર્મ કેળવાયેલા પણ ન જાણે તે સાધારણ શ્રોતાઓને કે કેમ આપી શકાય ?' લગભગ ૧૧ મહિના પછી જ્યારે કાશીમાં મેઘાણના દુઃખદ અવસાનની વાત જાણી ત્યારે મને મારા દેલ પૂર્વ અનુમાનના કાર્યકારણભાવ વિષેની Page #655 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] દેશન અને ચિંતન ખાતરી થઈ. માણસ ગમે તેવે શક્તિશાળી ને કાર્યકર હોય છતાં શક્તિ અને કાર્યની સમતુલા જો રાખી ન શકાય તેા એકંદર તે પાતે અને પાછળની પ્રજા નુકસાનીમાં જ રહે છે. લાકસેવક ગાખલેના અવસાન પછી અમદાવાદમાં લિગીરી દર્શાવવા માટે એક સભા મળેલી. પૂ. ગાંધીજીએ એક વાત કહેલી તે આજે પણ મારા મન ઉપર તેવી જ તાજી છે. તેમણે કહેલું કે, ‘ગોખલેએ કામ બહુ ખેંચ્યું, જીવનકાળના નિયમાને પૂરી રીતે તે ન અનુસર્યાં, તેમણે કામ બહુ કીમતી કર્યુ. છે, પણ વધારે પડતું કામ ખેંચવાથી એકદરે તે પેાતાની સેવાવૃત્તિમાં નુકસાનમાં જ રહ્યા છે. અને આપણે પણ તેમની પાસેથી લાંબા વખત લગી જે સેવા મેળવી શકત તેથી વંચિત જ રહ્યા છીએ.’ મને લાગે છે કે મેઘાણી વિષે પણ આમ જ બન્યું છે. ખીજા કાઈ સાધારણ માણસ કરતાં અસાધારણ વ્યક્તિનું જ અન લાંબુ હાવું જોઈ એ. તેથી એકદરે તે પાતાના ક્ષેત્રમાં વધારે સેવા અપી શકે છે, અને પ્રજાને પણ એની કીમતી સેવાના લાભ મળે છે. સેવા લેનાર અને દેનાર જો પ્રમાણુમર્યાદા ન સાચવે તે સરવાળે બન્નેને નુકસાન જ થાય છે. યુરોપના આધુનિક લેખમાં એચ. જી. વેલ્સ કે બર્નાડ શો જેવા ઘણાય છે, જેઓએ આખી જિંદગી પોતપોતાની ઢબે સાહિત્ય સર્જનમાં જ આપી છે. તેમનુ દીવન જોતાં જ એમ લાગે છે કે તે શક્તિ અને કામની મર્યાદા આંકી સમતુલા સાચવતા હોવા જોઈ એ. અને વવાની કળા વધારે સારી રીતે જાણતા હોવા જોઈ એ. આપણા દેશમાં ઠક્કરબાપા કે ગાંધીજી જેવા જે દી બ્વન દ્વારા લોકસેવા કરી રહ્યાછે . તેને આધાર આ સમતુલા જ છે એમ હું માનું છું. " "" મેધાણીનાં પુસ્તકામાંથી આખેઆખાં મેં ત્રણ જ સાંભળ્યાં છે. વેવિશાળ,” ... પ્રભુ પધાર્યા ’” અને “ માણસાઈના દીવા.’’ છેલ્લે મહીડા ચદ્રક વખતનું પ્રવચન, રાજકેાટની સાહિત્ય સભાના પ્રમુખ તરીકેનું ભાષણ અને સંસ્કૃતિ ’’ માંના “ લોકકવિતાના પારસમણિ ’ લેખ ઃ આટલા અતિ અલ્પ વાચન અને અતિ અલ્પ પરિચયે મારા મન ઉપર ઊંડામાં ઊંડી છાપ એક જ પાડી છે અને તે એ કે મેધાણી ખીજું બધું ગમે તે હોય કે નહિ પણ એમનામાં જે સમભાવી તત્ત્વ છે, નિર્ભય નિરૂપણુક્તિ છતાં નિષ્પક્ષતા સાચવવાની શક્તિ છે તે ભાગ્યે જ ખીજા કાઈ એવા સમ` કૃવિ, ગાયક કે લેખકમાં હશે. તેો।ીજા કેટલાક મહાન લેખકે તે સાહિત્ય સામેની પેઠે વાડાબંધીમાં "" << Page #656 -------------------------------------------------------------------------- ________________ પરિચય થોડે પણ છાપ ઘણું ઊંડી [૧૧૭ નહિ ફસાતાં તેથી પર હતા. જેટલા પ્રમાણમાં તેઓ દોષ પકડી કાઢતા તેટલા જ પ્રમાણમાં તેઓ ગુણને પણ પકડી કાઢી તેનું નિરૂપણ કરતા. કવિ કે લેખક જ્યારે આવેશ કે “ વારિ” માં તણાઈ જાય છે ત્યારે સરવાળે પોતાને અને પિતાની પાછળની પેઢીને એક ચેપી રેગમાં જ સપડાવે છે. મેઘાણી બિલકુલ એવા રેગથી પર હતા એવી મારા મન ઉપર અમીટ છાપ પડી છે. આ * શ્રી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથ “સૌને લાડકવાયોમાંથી ઉદ્ધત. Page #657 -------------------------------------------------------------------------- ________________ આવો ને આટલે આધાત કેમ ? [૧૬] શ્રીયુત પરમાનંદભાઈને પત્રથી ડો. મેઘાણના દુઃખદ અવસાનની જાણ થતાં જ મન ઉપર આઘાત થયો. ઠીક ઠીક વખત પસાર થયા છતાંય એ આઘાત મેળો ન પડ્યો. મન બીજા કામમાં પરોવ્યું તોય એની પાછળ વિષાદની ઊંડી રેખા એવી અંકિત થયેલી લાગી કે તે કેમેય કરી મોળી પડતી ન દેખાઈ. હું વિચારમાં પડ્યો કે ડો. મેઘાણી નથી અંગત સંબંધી કે નથી તેમની સાથે કેઈનિકટનો સ્વાર્થ–સંબંધ અને છતાં આટલે. વિષાદ અને આઘાત કેમ થાય છે? સ્વાભાવિક રીતે જ ચિંતનશીલ મન કારણની શોધ તરફ વળ્યું. પહેલાં તે એમ થયું કે આવા આઘાતનું કારણે જે રીતે ડોકટરનું મૃત્યુ થયું છે તે રીત છે. ગુંડાગીરીના કૃત્ય સિવાય માંદગી કે તેવા બીજા સહજ કારણથી મૃત્યુ જેમ સહુનું આવે છે તેમ આ મૃત્યુ પણ થયું હોત તો આવો આઘાત ન થાત. લેહીની નદીઓ વહેવા છતાં બીજા કેટલાક દેશે જ્યારે હજી સ્વતંત્રતાની પ્રાપ્તિથી ઘણે દૂર છે ત્યારે ગાંધીજીના અહિંસક પુરુષાર્થને પરિણામે આ દેશમાં ઊગી રહેલ સ્વાતંત્ર્યના પ્રભાતને ગુંડાગીરી અંધકારમાં ફેરવવા મથી રહી છે—એ જ ભાવના ગુંડાગીરી પ્રત્યેના અણ-- ગમામાં સમાયેલી હતી–એમ મેં જોયું; પણ તરત જ એ વિચાર આવ્યો કે, જે ગુંડાગીરી જ પ્રબળ વિષાદનું કારણ હોય તે અત્યાર લગીમાં મેઘાણની જેમ કેટલાંય સ્ત્રીપુરુષ ગુંડાગીરીના ભોગ બનેલા છે અને બનતા જાય છે. તેના રાજ-બ-રોજના સામાન્ય સમાચારથી મન આજની પેઠે ઊંડે આઘાત કેમ નથી અનુભવતું? મનમાં એ પણ પ્રશ્ન થયો કે, કલકત્તા, ને આખલી, બિહાર અને ગઢમુકતેશ્વરની ગુંડાગીરીનાં નગ્ન નૃત્ય નજરે જઈ આવનાર વિશ્વાસી નેહીઓએ કરેલું વર્ણન જ્યારે સાંભળ્યું ત્યારે પણ અહિંસક પુરુષાર્થના પરિણામના વિઘાતક લેખે એ ગુંડાગીરી પ્રત્યે અણગમો તો આવેલો અને છતાં આજને અણગમો, તે અણગમા કરતાં વધારે તીવ્ર કેમ છે? મન આ પ્રશ્નનો ઉત્તર સાધવા મથતું હતું તેમાંથી Page #658 -------------------------------------------------------------------------- ________________ આવે તે આટલો આઘાત કેમ? [૧૧૦ એને જે ઉત્તર મળી રહ્યો તે જ આ સ્થળે ડે. મેઘાણી પ્રત્યેની શ્રદ્ધાંજલી રૂપે લખી નાખું છું. છેવટને ઉત્તર મનમાંથી એ મળે કે ડે. મેઘાણીના સદ્ગણોને જે ડેઘણો પરિચય થયેલે તેનું તાજું થયેલું સ્મરણ આ વિષાદને તીવ્ર બનાવી રહ્યું છે. તેથી તેમની સાથેની મારી પરિચયથા જ ટૂંકમાં અને આપવી યોગ્ય ધારું છું. ૧૯૩૧ની કરાંચીની કોંગ્રેસથી પાછો ફરી મુંબઈ આવ્યા ને અણુધારી રીતે ડે. મેઘાણીને ત્યાં જ રહેવાનું બન્યું. તે વખતે તેઓ જકરિયા મરિજદની આસપાસ રહેતા. ઘેર તે પોતે ને તેમના નાનાભાઈ પ્રભુદાસ એ બે હતા. તેમના ઘરને એકાંતવાસ મને વાચન-ચિંતનમાં અનુકૂળ હતો તેથી જ હું ત્યાં રહેલો. ત્યાં સૂવા-બેસવા ને ચા-પાણી પૂરતો જ વ્યવહાર રાખે. ડૉક્ટર મેઘાણીએ મને પ્રથમ પરિચયે જ કહ્યું હતું કે જે કે અત્યારે ઘરવાળા કેઈ નથી, છતાં જે અમારા માટે ખાવાનું બને છે તેમાં તમે ખુશીથી ભાગીદાર બની શકે છે. ડોકટરના દિવસને મોટો. ભાગ તેમની ફરજ તેમ જ તેમને ચાહનાર પરિચિત દર્દીઓને ઈલાજ કરવા વગેરેમાં પસાર થતે. દિવસમાં બહુ થડે વખત અમે બન્ને ક્યારેક સાથે બેસવા પામતા; પણ રાતના જરૂર બેસતા. હું તેમને તેમના અનુભવની વાત પૂછતે ને કદી નહિ સાંભળેલ કે નહિ અનુભવેલ એવી દુ:ખી દુનિયાની વાતે તેમને મોઢેથી સાંભળતો. આમ તો ડોકટર સાવ ઓછાબોલા પણ હું તેમને ચૂપ રહેવા દેતા નહિ. શરૂઆતમાં મેં એટલું જ જાણ્યું કે ડોકટર મેઘાણીને ગરીબ, દલિત ને દુઃખી માનવતાને. અનુભવ જેટલે સાચે છે તેટલે જ તે ઊંડે પણ છે. ધીરે ધીરે મને માલૂમ પડેલું કે તેમણે તે “જાગૃતિ” પત્ર દ્વારા આ વિષે ખૂબ લખેલું પણ છે. થોડા જ વખતમાં હું એ પણ જાણવા પામ્યો કે, ડોકટરનો મને વ્યાપાર માત્ર કચડાયેલ માનવતાના થનો અનુભવ કરવામાં કે તેને માત્ર લખી કાઢવામાં વિરામ નથી પામત; પણ તેઓ એ દુઃખ પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ ધરાવે છે કે તેને ઓછું કરવામાં પોતાથી બનતું બધું કરી છૂટવા તેઓ મથે છે. વેશ્યાના લત્તાઓમાં કે અતિ ગરીબ મજૂરની ઝૂંપડીઓમાં તેઓ પિતાની ફરજને અંગે જતા, પણ તે માત્ર નોકરી બજાવવાના દેખાવ 'પૂરત જ ઉપરઉપરનો રસ ન લેતાં તેની સ્થિતિનાં ઊંડાં કારણો તપાસતા.. Page #659 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] દર્શન અને ચિંતન તેમણે મને વેશ્યાજીવનની આસપાસ વીંટળાયેલ અનેકવિધ ગુંગળામણ વિષે એવા અનુભવો સંભળાવેલા કે હું સાંભળીને ઠરી જાતે. કેટકેટલી નાની ઉંમરની છોકરીઓ એ જાળમાં ફસાય છે, કેવડા નાના અને ગંદા મકાનમાં તે જીવન ગાળે છે, પાઉંટી, બ્રેડ ને ચા ઉપર મોટે ભાગે તે કેવી રીતે નભે છે, કેટલી નિર્લજજતાથી અનિચ્છાએ પણ તેમને રહેવું પડે છે અને ત્યાર પછી આ ગંદકીમાંથી નીકળવા ઘણીખરી બહેને કેટલી ઝંખના કરે છે અને છતાંય કોઈ રસ્તે મેળવી શકતી નથી અને તેમનો હાથ પકડનાર કોઈ વિશ્વાસી મળતું નથી–એ બધું જ્યારે ડોકટર કહેતા ત્યારે એમની કરણ આંસુ રૂપે ઊભરાતી. ડોકટરને પિતાની ફરજને અંગે વ્યાપારીઓની દુકાને સીધા-સામાનમાં કાંઈ સેળભેળ છે કે નહિ તેની પરીક્ષા પણ કરવી પડતી. તેમણે એક વાર એવી પરીક્ષાને પરિણામે જે સેળભેળનાં અનિષ્ટ તો જોયેલાં તે મને કહ્યાં ત્યારે હું નવાઈ પામ્યો કે આવી જીવલેણ સેળભેળ ચાલવા છતાં પ્રજા જીવે છે કેવી રીતે ? વ્યાપારીઓ સજા ને દંડના ભયથી લાંચ આપી છટકી. જવા ઇચ્છે એ સમજી શકાય તેવું છે, પણ મેઘાણીને લાંચ કે બીજું કોઈ પ્રલોભન લલચાવી શકે તેમ ન હતું. એ તો છેવટે પિતાના અધિકારનો ઉપયોગ વ્યાપારીની વૃત્તિને સુધારવામાં જ કરતા. - સ્ત્રીઓનાં દુઃખ પ્રત્યેની ઊંડી સંવેદનાએ તેમને વિધવાઓના ઉદ્ધારની દિશામાં પ્રેર્યા હતા. હું એમને ત્યાં હતા તે દરમ્યાન જ તેમણે બે ત્રણ અતિ સંકડામણમાં આવેલ બાળ-વિધવાઓને ઠેકાણે પાડી સંમાનભેર જીવન ગાળતી કરી હતી. એ બાળવિધવાઓ જૈન હતી ને તેમની ધન તેમ જ શીલ-સંપત્તિ તેમના નિકટનાં સગાંઓએ જોખમમાં મૂકી તેમને રખડતી કરી હતી. એ બાળવિધવાઓને માટે મરણ સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો હોય તેમ લાગતું નહિ. તે વખતે ડો. મેઘાણીએ તેમને ઠેકાણે પાડી. આ વસ્તુ જાણી ત્યારે ડે. મેઘાણે પ્રત્યે હું વધારે આકર્ષાય; ને તેમના કહેવાથી તે વખતે હીરાબાગમાં થયેલ એક પુનર્લનમાં હું હાજર પણ રહેલે. સુધારણા અંગેની બધી પ્રવૃત્તિઓમાં ટરની મનોવૃત્તિ ક્રાન્તિકારિણી હતી ને તે દયામૂલક હતી. ડે. મેઘાણી સ્થાનકવાસી જૈન પરંપરાના હતા; તિથી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સમાં પણ કાંઈક રસ લેતા. તેમણે એકવાર કહ્યું કે, “ઓફિસનો ખર્ચ આટલે થાય છે ત્યારે કામ તો માત્ર સામયિક Page #660 -------------------------------------------------------------------------- ________________ આ ને આટલો આઘાત કેમ? [૧ર૧ પત્ર પ્રકાશન પૂરતું જ છે અને તેમાં પણ મુખ્યપણે પંડિત દરબારીલાલજી લખે છે.” મેં તેમને કહ્યું કે, “આટલો બધો માસિક ખર્ચ રાખવા છતાં કાંઈ કામ થતું ન હોય ને માત્ર સામયિક પત્ર જ અને તે પણ સામાન્ય કોટિનું ચાલુ રાખવું હોય તે બહેતર છે કે ઓફિસને ખર્ચ બંધ કરો ને જ્યાં ત્યાં કોન્ફરસની સ્કોલરશીપથી ભણી રહેલ યોગ્ય વિદ્યાર્થીઓ દ્વારા જ પત્ર પ્રકાશન ચાલુ રાખવું.” તેમને એ વાત ગમી. એટલે મને કહે કે ચાલો, તમે અમારા કાર્યકર્તાઓને સમજાવો. આ વખતે મેં જોયું કે ડોકટર સામાજિક ધનને ઉપયોગ જરા પણ નિરર્થક થાય એને સાંખી શક્તા નહિ. આ પછી મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાનો યુગ આવ્યો. હું એ પ્રસંગે આવત. ડોકટર મેઘાણી વ્યાખ્યાનમાળા પ્રસંગે પિતાની અનુભવકથા કહે એવી હું માગણી કરતો, પણ તેઓ મને કહેતા કે, મારાથી એ વિષે બોલી શકાશે નહિ. હું મારું કામ લખીને તેમ જ પ્રત્યક્ષ બનતું કરીને પતાવીશ. ડોકટરની નિર્ભયતા અને ક્રાંતિકારી મનોવૃત્તિનો પર મને આગળ મળ્યો, ત્યારે હું તેમના પ્રત્યે પ્રથમથી વધારે આકર્ષાયે. ૧૯૭૩ ના ઉનાળામાં અજમેર મુકામે સ્થા. સાધુ સંમેલન હતું. તે વખતે તેમણે ત્યાં શિક્ષણસંમેલન પણ જેલું. હું પણ શિક્ષણસંમેલન નિમિત્તે ગયેલ. અજમેરમાં સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ બસ ઉપરાંત મળ્યાં હશે. લાખ ઉપરાંત સ્થાનકવાસીઓની ઠઠ ત્યાં જામેલી. સ્થાનકવાસી પરંપરાના પ્રતિષ્ઠિત વયોવૃદ્ધ ને વિદ્વાન કેટલાક પૂજે ને મુનિઓ હતા. સૌમાં પૂજ્ય જવાહરલાલજીનું સ્થાન ઊંચું ગણાતું. તેમના અનુયાયીઓ ઘણું અને સમૃદ્ધ, છતાં એ પૂજ્ય જવાહરલાલજી સામે ડો. મેઘાણીને બળવો કરવાને પ્રસંગ પ્રાપ્ત થશે. પૂજ્ય જવાહરલાલજીને મુનિ ચૌથલજી બન્ને એક જ પરંપરાના ને એમ છતાં બન્ને વચ્ચે હિંદુ-મુસલમાન જેટલું અંતર ને કડવાશ. આ અંતર ન સંધાય તો અન્નપાણું ન લેવાં એવા સંકલ્પથી મુનિ મિશ્રી લાલજીએ ઉપવાસ આદરેલા. લેકમાં ક્ષોભ જાગેલો. પૂજ્ય જવાહરલાલજી કેમે કરી નમતું આપે નહિ. ઉપવાસ કરનાર મરે તે તે જાણે પણ તેઓ તે કઈ પણ રીતે ચૌથમલજી સાથે માંડવાળ કરવા તૈયાર ન હતા. તેમના અનેક અનુયાયીઓએ તેમને સમજાવ્યા પણ બધું હવામાં. આવા કેઈ આઘાતથી સ્વ. દુર્લભજી ઝવેરી જવાહરલાલજીના ભક્ત છતાં તેમની સન્મુખ મૂર્ણિત થઈ ગયેલા. ડો. મેઘાણીને મિજાજ કાબૂમાં ન રહ્યો. આખા સ્થા. સમાજમાં આગેવાન ને ભાદાર ગણુતા એ પૂજ્ય સહ ડોટર મેઘાણીએ જે ઉગ્ર વલણ લીધું Page #661 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] દર્શન અને ચિંતન તે જોઈ ત્યાં હાજર રહેનાર કોઈને પણ તેમના પ્રત્યે સન્માન થયા વગર રહે તેમ ન હતું. સાધુ કે પૂજ્યપણુંનો કઈ પણ ભય મનમાં સેવ્યા સિવાય તેમણે પૂજ્ય જવાહરલાલજીને ચોખે ચોખું સંભળાવી દીધું કે “તમે પિતાના તરફથી માંડવાળ કરવા માટે નમતું આપવા તૈયાર ન હો તો અમે શ્રાવકે તમને બધા સાધુઓને આ જ મકાનમાં પૂરીશું ને બારણું બંધ કરીશું. જ્યાં લગી તમે અંદરોઅંદર ફેંસલે નહિ કરે ત્યાં લગી અમે તમને બહાર આવવા દેવાના નથી.” ડો. મેઘાણી અને તેમના જેવા બીજાની આ ધમકીએ તત્કાળ પૂરતું કાંઈક કામ કર્યું, પણ તો મેઘાણીની નિર્ભયતાની વાત કરું છું. બહુ વિરલ ગૃહસ્થો કે શ્રાવકે એવા હોય છે કે, જેઓ અને પ્રસંગે કોઈ સાધુ કે પૂજીને સામસામ આટલી નિર્ભયતાથી સંભળાવી શકે. - ડો. મેઘાણીનાં લખાણો ખાસ કરીને વાર્તાઓ “પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થતી. તેમની વાર્તાલેખનની કળા કેટલી સિદ્ધહસ્ત હતી એ તો તેના વાંચનાર જાણે જ છે. છેલ્લે ૧૯૪૬ના માર્ચના અંત સુધી અમે મુંબઈમાં મળ્યા. અને જ્યારે મળીએ ત્યારે સામાજિક અનુભવો ને તેમનાં લખાણો વિષે જ ચર્ચા કરીએ. છેલ્લે તેમની એક અસાધારણ ઉદારતા અને નિખાલસતાની નોંધ લેવી યોગ્ય ધારું છું. એમણે “પ્રબુદ્ધ જૈન' માટે એક લેખ લખેલે.. પરમાનંદભાઈ તો રહ્યા કઠણુ પરીક્ષક, એમણે એ લેખ પસંદ તે કર્યો, પણ એના પૂર્વભાગ વિષે કહ્યું કે, આ લખાણ સાચું હોય તેય એની. પાછળ ઐતિહાસિક ભૂમિકા ન હોય તે એ ભાગ કાઢી નાખવો જોઈએ.. ડેકટરે મહેનતપૂર્વક લખેલું એટલે સ્વાભાવિક રીતે જ એ ભાગ લેખમાં રહે તે તેમને પસંદ પડે. છેવટે એમ કહ્યું કે મારી સમ્મતિ લેવી. ડોકટર પિતાના એક મિત્ર સાથે આવ્યા અને મને લેખ સંભળાવ્યો. મેં કહ્યું કે એકંદર આ લેખ સારે છે અને તેમાં વર્તમાનકાળ ને ભવિષ્યત વિષેના વિચારો ને વિધાન સાચાં હોવા ઉપરાંત ચોટદાર પણ છે. પણ ભૂતકાળને લગતો પૂર્વભાગ એવો સચોટ નથી. પણ ડોકટરે મારી પાસેથી જાણ્યું કે એ ભાગ પણ વદષ્ટિએ તે સાચે જ છે એટલે તેમને મારું સમર્થન પ્રાપ્ત થયું; પણ પરમાનંદભાઈ એમ ડોકટરને કે મને છેડે તેમ ન હતું. છેવટે અમે બધા ફરી મળ્યા; આ વખતે એ પૂર્વભાગ રાખો કે કાઢવો–એની જે મધુર પણ ઉગ્ર ચર્ચા ચાલી તે આજે પણ મારા કાનમાં Page #662 -------------------------------------------------------------------------- ________________ આવે ને આટલા આઘાત કેમ ? [ ૧૨૩. ગુંજે છે. ડોકટરનું કથન એટલું જ હતું કે જો વસ્તુ સાચી હાય તા ઐતિહાસિક ભૂમિકા ન હોવા છતાં રાખવામાં શી અડચણુ? પરમાન ભાઈની દલીલ એ હતી કે, જે કાળ વિષે આપણે લખતા હોઈ એ તેના પૂરતા પુરાવાઓનુ અધ્યયન કર્યા સિવાય લખીએ તે! એ પ્રમાણિક ન ગણાય. પણ એમની વધારે સચાટ લીલ તેા એ હતી કે કાઈ પણ લખનારે લખ્યું હોય તેટલુ છપાવી કાઢવાને તે લેાકેાને પીરસવાના મેહ શા માટે જોઈ એ ? આ દલીલ સાંભળતાં જ ડૉકટરે તરત અતિ નમ્રપણે કહ્યું કે, ' ખુશીથી એ ભાગ કાઢી નાખેા. અલબત્ત, મેં ઐતિહાસિક પુરાવાઓનુ અધ્યયન નથી જ કર્યું. સામાન્ય વાચન તે કલ્પનાના બળે લખ્યું છે.’ડૉકટરની આ નિખાલસતાની મારા મન ઉપર બહુ ઊંડી છાપ પડી. તેઓ મને જ્યારે મળે ત્યારે કહેતા કે હું લખું છું પણ શીખાઉ છું. પરમાનભાઈ જેવા મારા લેખના કણ પરીક્ષક ન હોય તેા ક્યારેક કાચું પણ કપાય. આ છેલ્લા પ્રસંગે મેં મારી જાતને તપાસી તે મને પણ લાગ્યું કે હું લેખના પ્રથમ વાચને તે વિષે ચાક્કસ તે કડક અભિપ્રાય ન આપી શકયો એ મારી પણ નબળાઈ ખરી. —પ્રબુદ્ધ જૈન, ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૭.. Page #663 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિપટ, [૧૭] આદરણીય શ્રી મોતીચંદભાઈ વિષેનાં મારાં સ્મરણે એવાં નથી કે જે વાચકને તેમના જીવન વિષેનું મારું કોઈ વિશિષ્ટ દષ્ટિબિંદુ જણાવી શકે. તેમ છતાં શ્રી જીવરાજભાઈના આદેશને અનુસરી મારાં જે આછાં કે પાંખાં મરણો છે તે સંક્ષેપમાં રજૂ કરવા ગ્ય ધારું છું. ઈસ્વીસન ૧૯૦૪માં કાશી જૈન પાઠશાળા માટે અંગ્રેજી કઠીનું મકાન ખરીદવાનું હતું, તે અંગે કાંઈક દસ્તાવેજી કામ માટે શેઠ શ્રી વીરચંદ દીપચંદે તીભાઈને બનારસ મેકલ્યા; આ વખતે જ સર્વપ્રથમ તેમનું નામ મારી જાણમાં આવ્યું. શ્રીયુત કુંવરજીભાઈનું નામ તે જાણતો જ; તેમના આ ભત્રીજા છે ને વકીલાતનો અભ્યાસ કરે છે એટલી જાણથી તેમના પ્રત્યે મને કાંઈક ઢળ્યું, પણ અમે મળ્યા ન હતા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયા પહેલાં જ પ્ર. યાકોબી ભારતની સાહિત્ય-યાત્રા સમાપ્ત કરી મુંબઈનો કિનારો છોડવાના હતા. તેમના વિદાયમાન વખતે શ્રી મેતીચંદભાઈનું અંગ્રેજીમાં ભાષણ સાંભળ્યું–જે કે હું તે વખતે અંગ્રેજી સમજ નહીં. આ તેમને પ્રથમ સ્વર–પરિચય. ડો. બાલાભાઈ નાણાવટીને પ્રમુખપદે મળેલ મુંબઈ કોન્ફરન્સ પછી તરત જ હું ભાવનગર ગયો હતો. શ્રીયુત કુંવરજીભાઈ સાથે કર્મશાસ્ત્રીય તત્ત્વોની ચર્ચા–વાર્તા કરવાનો ઉદ્દેશ હતો. દાદા સાહેબની બોર્ડિગમાં કેટલાક મિત્રોએ શ્રી મતીભાઈને ચા–પાણી માટે આમંત્રેલા. તે વખતે તેમનું ગુજરાતી ભાષણ પ્રથમ જ સાંભળ્યું. રાત્રે શ્રી જૈનધર્મ પ્રસારક સભામાં નિયમિત રીતે હું શ્રી કુંવરજીભાઈ સાથે બેસતો ને મોડે સુધી જુદી જુદી શાસ્ત્રીય ચર્ચાઓ ચાલતી. એક દિવસે “વિશેષાવશ્યકભાષ્યની અમુક ચર્ચા પ્રસંગે શ્રી મોતીભાઈને ઉદ્દેશી શ્રી કુંવરજીભાઈએ કહ્યું કે-સાંભળો, આ દાર્શનિક ચર્ચા. તેઓ જે કે બીજા વાચનમાં મગ્ન હતા એમ મને લાગ્યું, છતાં પિતાના કાકા પ્રત્યેના બહુમાનથી કે તત્વચર્ચાના રસથી તેઓ સીધી રીતે મારી સાથે થોડીક વાતચીતમાં ઊતર્યા, પણ મને હજી એમ જ લાગતું કે અમે અને એક બીજાથી બહુ દૂર છીએ. Page #664 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ પટ [૧૨ લાલબાગના ઉપાશ્રયમાં શ્રી વિજયવલ્લભસૂરિની સમક્ષ શ્રી મોતીભાઈ એક સુપ્રસિદ્ધ આચાર્યને ઉદ્દેશી કાંઈક કહેતા હતા, તેમાં મેં એક વાક્ય એ સાંભળ્યું કે “તેઓની શૈલી ઉછેદક છે.” જો કે તે આચાર્યશ્રી તેમના માનીતા હતા, કદાચ કુલગુરુ પણ કહેવાય; છતાં ઉપરના તેલ શબ્દ ઉપરથી અને એટલે વિચાર થયો કે, મેંતીભાઈનું વલણ વિધાયક લાગે છે. મારા ઉપર પડેલી આ પ્રાથમિક છાપ ત્યારબાદના પાંત્રીસ વર્ષ જેટલા ગાળાના ઉતરોત્તર વધતા જતા પરિચયથી મને સાચી લાગી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થયા પછી તેમની સાથેનો સીધે નહીં તો પારસ્પરિક પરિચય પણ વધતો ચાલ્યો. અલબત્ત, તે પહેલાં તેમનાં કેટલાંક લખાણો મેં સાંભળેલાં, જેમાં શ્રી આનન્દઘનનાં પદોના વિવેચનનું પ્રાસ્તાવિક, જૈન દૃષ્ટિએ યોગ, સિદ્ધર્ષિની પ્રસ્તાવના એ મુખ્ય ગણાય. વિદ્યાલયમાં તત્વજ્ઞાન અને ધર્મના અધ્યાપક તરીકે પં. વ્રજલાલજી નિયુક્ત થયા હતા, જે મારા ચિરસાથી અને અંગત મિત્ર પણ હતા. વિદ્યાલયના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ અને બીજા કેટલાક ઉપર પણ વ્રજલાલજીના અધ્યાપનને બહુ જ સારો પ્રભાવ પડેલે ને વિદ્યાલયનું તત્ત્વજ્ઞાન-ધર્મનું શિક્ષણ રસપ્રદ પણ બનેલું. વખત જતાં એ રસ અને શ્રદ્ધામાં ઓટ આવી. શ્રી. મેહનલાલ દેસાઈ જ નહીં પણ મોતીભાઈ સુદ્ધાં મને મળે ત્યારે એક જ વાત કહે કે–હવે વ્રજલાલજી ઠીક કામ કરતા નથી; તમે બીજો કોઈ અધ્યાપક બતાવે. મારે માટે આ સ્થિતિ ધર્મસંકટ જેવી હતી. એક બાજુ ચિરકાલીન અંગત મિત્રની પ્રતિષ્ઠા અને સ્થિતિને પ્રશ્ન, અને બીજી બાજુ વિદ્યાલયના. સાર્વજનિક શૈક્ષણિક હિતાહિતને પ્રશ્ન. મારી મૂંઝવણ દૂર થઈ નહીં, અને અવારનવાર મોતીભાઈ આદિની માગણી પણ મટી નહીં. આમ લગભગ ૬-૭ વર્ષ વીત્યાં હશે. દરમ્યાન કેટલાંક પ્રબળ કારણસર મેં મારું વલણ વિદ્યાલયને પક્ષે જ વાળ્યું, અને સ્પષ્ટ નિર્ણય કરી મિત્ર વ્રજલાલજીને કહી દીધું કે-હવે આ ગાડું આ રીતે લાંબે વખત નહીં ચાલે. તમે કાં તે સને પ્રથમની જેમ સંતોષ આપ, નહીં તો છૂટા થાઓ. અન્યથા હું બીજો અધ્યાપક સૂચવીશ. ઘણું કરી ૧૯૭૧ કે ત્યારબાદ થોડા સમયમાં જ પં. દરબારીલાલને લઈ હું મોતીભાઈની ઓફિસમાં ગયે. જરાપણ નનનચ કર્યા સિવાય મોતીભાઈએ દરબારીલાલજી માટેની મારી માગણી કે શરત મંજૂર કરીને કહ્યું કે-તમે પગાર છૂટથી ભાગી શકે. આ સાંભળી મારું મન વિશેષ આકર્ષાયું. અમે તો કહી દીધું કે, આથી વધારે પૈસાની WWW.jainelibrary.org Page #665 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧] દર્શન અને ચિંતન અત્યારે જરૂર નથી. ખરી રીતે મેતીભાઈ પ્રત્યેના ઊંડા આદરનું આ પ્રથમ પગથિયું કહેવાય. પછી તે પં. દરબારીલાલજીના કામથી વિદ્યાલય, વિદ્યાર્થીગણ અને કાર્યકર્તાઓ એ બધા એટલા બધા પ્રસન્ન થયા કે તેથી મારે વિદ્યાલય સાથે સંબંધ અજ્ઞાત રીતે જ ગાઢ બની ગયો-ખાસ કરીને ધાર્મિક શિક્ષણના પ્રશ્ન પરત્વે. મને યાદ છે કે, શ્રી મોતીભાઈ શ્રી મેહનલાલ દેસાઈ અને શ્રી મોહનલાલ બી. ઝવેરી–એ બધા વિદ્યાલયમાં ચાલતા ધર્મવર્ગ પર જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે મારી સાથે છૂટથી ચર્ચા કરતા અને મારી વાત ધ્યાનથી સાંભળતા. એક અથવા બીજા કારણે ધાર્મિક અધ્યાપકને બદલવાનો કે રાખવાને પ્રશ્ન આવે ત્યારે હું જ્યાં હોઉં ત્યાં તેઓ છેવટે પત્ર લખીને પણ પૂછે અને મારા વિચાર જાણવા માગે. મારી દૃષ્ટિ પણ વિદ્યાલયના આ અંગને વધારે પુષ્ટ કરવાની પ્રથમથી જ હતી. એટલે હું પણ એમાં રસ લેતો. દરબારીલાલજી પછી લગભગ એક પછી એક છ-સાત ધાર્મિક અધ્યાપકે બદલાયા અને નિમાયા. લગભગ એ બધાની નીમણૂક વખતે મારા અભિપ્રાયનું મૂલ્ય તેઓ વિશેષ આતા એવી છાપ મારા ઉપર હજી પણ છે, તેથી કરીને હું પણ એ વિષેની મારી જવાબદારી અંગે કદી બેપરવા રહ્યો નથી એમ મારે અંતરાત્મા કહે છે. આ મિલનતંતુ દ્વારા ધીરે ધીરે મોતીભાઈ સાથે હું વિશેષ પરિચયમાં આવતો ગયો–જો કે વધારે વખત સાથે બેસવાનો કે એવો બીજો કોઈ પ્રસંગ આવ્યો જ ન હતા. મારી પ્રથમથી જ માન્યતા હતી, અને આજે પણ છે કે, મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાએ માત્ર ધર્મતત્ત્વજ્ઞાનના શિક્ષણથી પિતાની ઈતિકર્તવ્યતા પૂરી થયેલી માનવી ન જોઈએ. હું એ બધા મિત્રોને ભારપૂર્વક કહેતે જ આવતો રહ્યો છું કે, વિદ્યાલયનું કાર્ય ત્રિવિધ હોય, કોલેજના વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપવાનું વાતાવરણ ઊભું કરવું અને તેને રસપ્રદ બનાવવું એ માટે તે ત્રિવિધ કાર્યક્રમ આવશ્યક છે. પહેલું તો એ કે ઓછામાં ઓછું એક સમર્થ પ્રેફેસર અને એક સમર્થ પંડિત એ બેને વિદ્યાલય પૈસાની ખાસ ગણતરી કર્યા વિના રેકે, જેથી મુંબઈ શહેરની કોઈ પણ કોલેજના વિદ્યાથીને અગર ત્યાંના નિવાસી કોઈ પણ પ્રેફેસરને જૈન પરંપરા વિષે કાંઈ પણ જાણવું હોય તે વિદ્યાલય એક જ્ઞાનપ્રણારૂપ બને અને વિદ્યાજગતમાં એવી માન્યતા બંધાય કે, જૈન પરંપરાને લગતા પ્રમાણિક અને વ્યાપક અભ્યાસ માટે મહાવીર જૈન વિદ્યાલય એ મુખ્ય ધામ છે. બીજું Page #666 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિપટ [૧૨૭ કામ સાહિત્ય-સંપાદનનું. જે ઍફેસર અને પંડિત નિયુક્ત થાય તે અનુકૂળતા પ્રમાણે જૈન સાહિત્યનું આધુનિક દૃષ્ટિએ સંપાદન કરે અને તે તે વિષય પરત્વે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં યથાસંભવ પ્રસ્તાવના આદિ પણ લખે. એ દૃષ્ટિએ કે કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ કોલેજના પાઠ્યક્રમમાં તે સંપાદન ઉપયોગી થઈ શકે. જેવી રીતે જર્મન અને અન્ય પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલા ભારતીય સંપાદન પ્રતિષ્ઠા પામ્યાં છે તેથી પણ વધારે સારી રીતે આ દિશામાં વિદ્યાલય કામ કરવાની ગોઠવણ કરે. ત્રીજું કામ મારી દૃષ્ટિએ એ છે કે, વિશિષ્ટ વિશિષ્ટ ગ્રંથના પ્રમાણભૂત અને સંશોધનાત્મક ભાષાંતર કરાવી વિદ્યાલય પ્રસિદ્ધ કરે. શ્રી મોતીભાઈને ઘણીવાર આવેશમાં એમ પણ કહેતા કે–તમે તો કાંઈ કરતા નથી; માત્ર ધાર્મિક લેકનાં મન રીઝવવા ને પૈસા મેળવવા ધર્મવર્ગ ચલાવો છે એટલું જ. છતાં તેઓ કદી મારા પ્રત્યે તપ્યા નહિ, મીઠાશથી ઘટતે જવાબ વાળતા, અને હસતાં હસતાં ક્યારેક એમ પણ કહેતા કે–તમે વિદ્યાલયમાં આવે તે બધું અમે કરીશું, ઈત્યાદિ. ૧૯૪૩ના અંતમાં મેં તેમને લખેલું યાદ છે કે હવે હું કાશી છોડવાને છું; મુંબઈ તે આવવાને છું જ. કોન્ફરન્સ કે વિદ્યાલય જેવી સંસ્થાઓ મારા વિષય પરત્વે મારો ઉપયોગ કરી શકે, ઈત્યાદિ. પણ આવી મતલબનું લખ્યું તે પહેલાં એક પ્રસંગ અતિ મધુર બની ગયે ને આજે પણ તેની ખુમારી તાજી છે. હું કાશીથી મુંબઈ આવેલો. મારી સાથે શ્રી નથમલજી ટાંટિયા એમ. એ-કે જે હમણાં જૈન તત્ત્વજ્ઞાન લઈ ડી. લીટ. થયા છે તેહતા. અમે બન્ને વલી ઉપર આવેલ ભારતીય વિદ્યાભવનના મકાનમાં ઊતરવાના હતા. મેં પ્રથમથી જ. આની સૂચના શ્રી. મોતીભાઈને આપેલી. અમે વલમાં રાત્રે લગભગ દસેક વાગે સૂવાની તૈયારીમાં હતા ત્યાં તો શ્રી મોતીભાઈ આવી ચડ્યા. આટલે બધે દૂર, આટલું મોડે, અત્યારે કેમ? સવારે મળત,-એમ પૂછયું, ત્યારે તેમણે કહ્યું કે હું અત્યારે જ તમને લેવા આવ્યો છું. નીકળે તો બે કલાક પહેલાં, પણ વચ્ચે કયાંય ગાડી કે વાહનને વેગ મળે નહીં એટલે રખડપટ્ટીમાં મેડું થયું. અમે ઘણું કરી સવારે જવાની વાત કહીને તેમને વિદાય તો કર્યો. પણ મારા મન ઉપર ચિરસ્મરણીય છાપ એ રહી ગઈ કે શ્રી મેતીભાઈને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ધર્મ વિષેની જે લગની છે તે ઉપર ઉપરની નથી. તેમના પ્રત્યે મારું વલણ વધારે આદરશીલ બન્યું. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮]. દર્શન અને ચિંતન * અમે જ્યારે તેમને ઘેર ગયા ત્યારે તેમણે જે સત્કાર કર્યો એ પણ સૌરાષ્ટ્રને અનુરૂપ જ હતો. તેમના ઘેર અને તેમની સાથે રહેવાનો મારે માટે એ પહેલે જ પ્રસંગ. શ્રી. નથમલજીના વાચન અને દૃષ્ટિકોણથી તે. તેઓ એટલા બધા મુગ્ધ થયા કે તેમને ગમે તે રીતે વિદ્યાલયમાં લાવવા તેઓ અભિમુખ બન્યા. અને જ્યારે નથમલજીએ આવવાની અશક્તિ દર્શાવી ત્યારે જ ન્યાયાચાર્ય પં. મહેન્દ્રકુમારને તેમણે નીમ્યા. હું પણ નિવૃત્ત થઈ પ્રથમ મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં આચાર્યશ્રી જિનવિજયજી સાથે રહેતો હતો. શ્રી મોતીભાઈએ ભારપૂર્વક મને કહ્યું કે વિદ્યાલય પ્રતિમાસ બારસે જેટલા રૂપિયા તે ખર્ચી જ શકશે. એટલે તમે તમારી ધારણા મુજબની એક યોજના તૈયાર કરે, જેને હું કમિટી સમક્ષ મૂકું. મેં એવી યોજના તૈયાર કરી ને તેમણે મારી હાજરીમાં જ કમિટી સમક્ષ મંજૂર કરાવી. ઘણું ખરું આ બધા પ્રસંગોએ હું શ્રીયુત. પરમાનંદભાઈને મળતા, તેમની સલાહ લે. મારી પહેલેથી જ એ દઢ પ્રતીતિ ચાલી આવે છે કે-શ્રી પરમાનંદભાઈનું દૃષ્ટિબિંદુ જેટલું ચેપ્યું અને વિશાળ છે તેટલું મુંબઈમાંના બીજા જેનું ભાગ્યે જ હશે. એ યોજના મંજૂર થઈ ત્યારે પણ શ્રી મોતીભાઈએ તે મને એ જ કહ્યું કે-હવે તમે વિદ્યાભવનમાં નહીં પણ વિદ્યાલયમાં રહો. મારો જવાબ હમેશને એ જ રહ્યો છે કે હું દૂર રહ્યાં જે કરીશ તે ઠીક હશે. મને આવવા જેવું લાગશે ત્યારે વગરકહ્યું પણ હું વિદ્યાલયમાં બેસીશ. અસ્તુ. એ જના મંજૂર તે થઈ પણ એક અથવા બાજે કારણે એને અમલમાં લાવવાનું કામ રહી જ ગયું છે. હું નથી જાણતા કે અત્યારે વિદ્યાલયમાં રસ ધરાવનાર અને શ્રી મોતીભાઈના દૃષ્ટિબિંદુને બરાબર સમજનાર તેમ જ તેને સ્થિર કરવા ઇચ્છનાર કોઈ હવે એ યોજના અથવા એવી બીજી કોઈ યોજનાને સક્રિય કરવા વિચારતો હશે કે નહીં. પણ એટલું તો ઈચ્છું અને કહી શકું છું કે શ્રી મોતીભાઈની વિદ્યાલય પ્રત્યેની નિષ્ઠા, અને ધર્મ– સાહિત્યની પ્રીતિને કાયમ કરવા તેમ જ જન સમાજનું ધાર્મિક દૃષ્ટિબિંદુ ઉન્નત કરવા માટે આવી સંસ્થા દ્વારા એવું કામ જરૂરી છે. શ્રી. મોતીભાઈનાં વ્યાખ્યાને જુદે જુદે પ્રસંગે થોડાંક સાંભળેલાં–ખાસ કરી પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે તો તેમનું નિયત વ્યાખ્યાન સાંભળવા મળતું. તેઓનું વ્યાખ્યાન સાવ સાદું રહેતું; એમાં વાગ્મિત્વની છાપ ન રહેતી. પણ એમનાં માહિતી પૂર્ણ કટલાંક લખાણોને લીધે મારા મન ઉપર Page #668 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિપર [૧૨૯ તેમના પ્રત્યેના વિશિષ્ટ આદરની છાપ પડી છે. આટલા બધા વ્યવસાયા અને વિવિધ પ્રવૃત્તિએ વચ્ચે તે કેટકેટલું વાંચે અને લખે છે તે મને હમેશાં હેરત પમાડતુ. એમના મકાને કયારેક જતા તે જાણુ થતી કે તેઓ કેટકેટલાં પુસ્તકા સંધરે અને વાંચે છે. સાંજે મરીનડ્રાઇવ ઉપર ફરવા જતા હાઉ તે કાટમાંથી પાછા ફરતાં મળે તે હસીને કાંઈ ને કાંઈ વાત કરે, અને કહે કે આટલું ચાલીને આવું છું તેથી વ્યાયામ પણ મળી રહે છે તે વિચારા કરવાની તક પણ મળે છે. તેમની ટીકા પણ મેં તેમની સામે કેટલીક વાર કરી હશે. પણ મને યાદ છે કે મેં તેમને રાષ જોયા નથી. એક વાર હું હાસ્પિટલમાં હતા. ઑપરેશન થયેલું. મને વ્યથામાં જોઈ એક વિસે તેમણે હ્યુ` કે-અત્યારે જ સમાધિના સમય છે. જ્યારે તે પક્ષાધાતથી પીડાયેલા ને કાંઈક સ્વસ્થ થયા ત્યારે હું તેમને મળવા ગયા. મેં વળી મારી ઢબે એ જ સમાધિની અને સમાધિમરણની વાત કાઢી કે હવે તમારા પરીક્ષાસમય છે. આજે જ્યારે તેમના વિષેનાં મારાં આછાં અને પાંખાં સ્મરણા આલેખુ છું ત્યારે તેમની મધુર હાસ્યમૂર્તિ અને મારા પ્રત્યેના નિખાલસ વ્યવહાર તેમ જ તેમની અનેક ક્ષેત્રોમાં કામ કરવાની હાંશ અને તાલાવેલી એ બધું માનસ પટ-ઉપર અંકિત થાય છે. કોન્ફરન્સની ઑફિસમાં કેટલાક કામસર જવું પડતું અને ત્યાં મિટિંગ હાય તા હાજર પણ રહેતા. એમાં જે કામને સબંધ શ્રી મેાતીચ ંદભાઈ સાથે આવતા તેમાંથી એકકે કામને તેમણે ટાળ્યું. હાય કે બેદરકારી બતાવી હાય એમ મને યાદ નથી. ઘણાં વર્ષ અગાઉ તેમના વિષે જે મારા અભિપ્રાય અધાયેલો કે તે વિધાયક પ્રકૃતિના છે તે જ તેમના જીવનમાંથી જોવા પામ્યા છું. –શ્રી જૈન ધર્મ પ્રકાશ, વૈશાખ. Page #669 -------------------------------------------------------------------------- ________________ સામાં વૃદ્ધ પણ થી જુવાન [૧૮] શરીર ઘરડું થવા લાગે ત્યારે પણ મન નબળું ન પડે, વિચારે, નિર્ણયો અને આદર્શમાં જરાય મેળાશ ન આવે એવા વૃદ્ધ યુવકે વિરલ હોય છે. શ્રી મણિભાઈ એવા એક વિરલ યુવક હતા એની પ્રતીતિ તેમના દરેક પરિચિતને હશે એમ હું સમજું છું. જુદાં જુદાં સ્થાનોના જૈન યુવક સંઘના સભ્યોને હું જાણું છું ત્યાં લગી એમ નિઃશંક કહી શકું છું કે એ સભ્યોમાં શ્રી મણિભાઈ જેટલે વૃદ્ધ અને તેમના જેવો યુવક મેં નથી જોયો. યુવકસંઘના તરણ સભ્યોમાં પણ કટોકટીને પ્રસંગે માનસિક ઘડપણું જોયું છે, જ્યારે મણિભાઈમાં તેથી ઊલટું અનુભવ્યું છે. જેમ મુશ્કેલી વધારે તેમને તેમની જુવાની વધારે દીપી નીકળે. અમદાવાદ અને બીજા સ્થાનના જન યુવકસંઘે નામશેષ થયા અગર ઘરડા થયા ત્યારે પણ મુંબઈને એ સંધ જુવાની સેવે છે એમાં શ્રી મણિભાઈને હાથ મુખ્ય છે એમ હું સમજું છું. એમણે પિતાની કુનેહ, આદર્શની ઉચ્ચતા અને સહજ માયાળુતા વગેરે ગુણોથી અનેક તરુણોને યુવકસંઘ પ્રત્યે આકર્ષા, કેટલાકને હમેશ માટે તેની સાથે સંકળાવા લલચાવ્યા એથી જ આપણે મુંબઈ જૈન યુવકસંઘને અને તેની વિવિધ પ્રવૃત્તિઓને નિત્યનૂતન રૂપમાં જોઈએ છીએ. કાશી કે આગ્રાથી (બરાબર યાદ નથી) હું વઢવાણ કેમ્પ ગયેલ. કેટલાક મિત્રો મણિભાઈને ત્યાં જમનાર હતા. મને પણ લઈ ગયા. હું મણિભાઈને જાણતો જ નહિ. પ્રથમ પરિચયે એટલી છાપ પડી કે આ મળવા જેવા છે. ત્યારબાદ તો દસ-પંદર વર્ષ ગયાં હશે. જ્યારે ૧૯૩૦ની હિલચાલ વખતે પજુસણ વ્યાખ્યાનમાળાએ અમદાવાદમાં જાહેર રૂપ લીધું ત્યારે તેના કાંઈક પડઘા મુંબઈમાં પડ્યા. એને ઝીલનાર જે બે વ્યક્તિઓ મુખ્ય હતી, તેમાં શ્રી મણિભાઈ પ્રધાન અને બીજા અમીચંદ ખીમચંદ. | મુંબઈમાં વ્યાખ્યાનમાળાની શરૂઆત થઈ અને મારો પરિચય શ્રી મણિભાઈ સાથે વધતો ચાલે. એમ તો કદાચ તેઓ મહાવીર વિદ્યાલય આદિ સ્થળે મળ્યા હશે પણ મારું સ્પષ્ટ મરણ વ્યાખ્યાનમાળાથી શરૂ Page #670 -------------------------------------------------------------------------- ________________ સોમાં છો પણ સૌથી જુવાન [ ૧૩૫ થાય છે. મેં જોયું કે શ્રી મણિભાઈની ધગશ જૈન સમાજના સંકુચિત વાડાઓને ભેદી સંવાદી એકતા સ્થાપવાની છે. એ પણ જોયું કે તેમને અયોગ્ય તેમ જ બાળદીક્ષા બહુ ખટકે છે. ઊગતી પેઢીને સંસ્કારી, શિક્ષિત અને ઉદ્યોગી બનાવવાની પણ તેમની ધગશ જોઈ સ્ત્રીવર્ગ, ખાસ કરી વિધવા અને ઈતર પરાશ્રિત વર્ગ પ્રત્યે એમની મમતા જોઈ. ચાલુ ફિરકાવાર જન સંસ્થાઓમાં ઉદાર તત્ત્વ દાખલ કરવાની ભાવના જોઈ, વગેરે વગેરે કેટલાંય ઉદાત્ત તને મને સાક્ષાત્કાર છે, અને સાથે એ પણ જોયું કે તેઓ જે વિચાર બાંધે છે તેને અમલમાં મૂકવા માટે પણ તેઓ બધું જ કરી છૂટે છે ત્યારે તેમના પ્રત્યે અનન્ય આદર બંધાયે. અને મનમાં થયું કે “સંયુક્ત જૈન વિદ્યાથીગૃહની કલ્પના જેને કેટલાંય વર્ષો અગાઉ આવેલી, અને જેણે મૂર્ત પણ કરેલી તે શ્રી મણિભાઈ ખરેખર પહેલેથી જ ક્રાન્તિકારી તત્ત્વ ધરાવનાર છે. શ્રી મણિભાઈ દેખીતી રીતે કામ જૈન સમાજને લક્ષી કરતા, પણ રાષ્ટ્રીયતા અને માનવતા તેમના હાડમાં હતી. તેથી કોઈ પણ શુભ પ્રવૃત્તિને બનતો કે આપ અને પિતાની જાતના શ્રીગણેશ કરવા એ તેમનો મૂળમંત્ર. “પ્રબુદ્ધ જૈન ચલાવવું હોય, વ્યાખ્યાનમાળા વિકસાવવી હોય, અયોગ્ય દીક્ષાવિરોધી હિલચાલ શરૂ કરવી હોય, વિદ્યાથીઓને કે વિદ્યાર્થિનીઓને ભણવામાં મદદ કરવી હોય, સંસ્થામાં તેમને ગોઠવવાં હોય, નવાસવા આવેલ ધંધાથીને ધંધે ચડાવવો હોય કે કોઈને ચાલતા ધંધામાં ટેકે આપવો હોય, એમ અનેક ક્ષેત્રે શ્રી મણિભાઈને પહેલ કરતાં જોયા છે. તેથી જ તેમના પ્રત્યે સુધારક કે રૂઢિચુસ્ત સહુને એકસરખો આદર જોવામાં આવે છે. “સંયુક્ત જૈન વિદ્યાથીગૃહને તેમને છેલ્લે મનોરથ આટલી હદે સફળ થશે તેની પાછળ આ જ ભૂમિકા રહી છે. શ્રી મણિભાઈ રૂઢિ અને સંકુચિતતા સામે ઊકળી ઊઠતા. બેલે ત્યારે એમ લાગે કે રોષે ભરાયા છે પણ દિલમાં ડંખ મેં નથી જે. એક રીતે તેમનામાં ગુણદર્શન મુખ્ય હતું. ખાસ દેષ દેખાય તો ત્યાં તટસ્થ, પણ મનમાં ડંખવૃત્તિ ન પિશે. જેઓ તેમને જાણે છે તેમને તે કહેવાની જરૂર નથી કે તેઓ કેટલા નમ્ર હતા. વચગાળામાં તેમની આર્થિક સ્થિતિ નબળી પડેલી પણ વળી ઊજળા દિવસ આવ્યા અને તેઓએ જાતે જઈ પિતાના લેણદારને જગાડી ચૂકતે લેણું આપી દીધું. ઘણું લેણુદારના વારસો એવા હતા કે જેઓ આ લહેણું વિષે કાંઈ જાણતા જ નહીં. પગ મણિભાઈએ જાના ચોપડા કઢાવી પાઈએ પાઈ ચકવી. હું સમજે Page #671 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨] દર્શન અને ચિંતન છું કે આ પૈસાની ઉચાપતના તેમ જ થાપણ એળવવાના જમાનામાં શ્રી મણિભાઈનું વન શાસ્ત્રમાં વર્ણિત સાચા જૈનને શેખે તેવું જ છે. મભાઈ ભણેલ બહુ નહિ. ગુજરાતી અને હિંદી સારાં લખાણા ખૂબ વાંચે પણ તેમાંથી સારભાગ એવા પકડે કે જે તેમનાં કામમાં પ્રગટ થાય. પેાતે પાછળ રહી ખીજા સુયાગ્ય કાર્યકર્તાને આગળ આવા અને તેના ઉપર એવા વિશ્વાસ મૂકવે કે જેથી તેને કામ કરવામાં કદી નિરાશા ન વ્યાપે અને કામમાં આવી પડતી આર્થિક કે બીજી મુશ્કેલીઓને ભાર પેાતાને માથે વહેારવા એ મણિભાઈની ખાસ વિશેષતા. તેથી જ આપણે જોઈ એ છીએ કે મુંબઈ જૈન યુવક સંધને શ્રી ચિમનલાલ ચકુભાઈ, શ્રી પરમાનંદ કાપડિયા, શ્રી દીપચંદભાઈ, શ્રી તારાચંદ કાઠારી આદિ કા કર્તાઓ મળ્યા છે અને અત્યારે સૌનુ ધ્યાન ખેંચે એવી વિવિધ પ્રવૃત્તિએ સંધ ચલાવે છે. મને તે જ્યારે મળે ત્યારે મણિભાઈ એક જ વાત કહે કે મારે લાયક કામ બતાવજો. અને મેં જોયું છે કે તેમના એ ઉદ્ગારા કદી ઔપચારિક ન હતા. શરીર ખૂબ લથડ્યું ત્યારે પણ કરેલ સંકલ્પને સિદ્ધ કરવા ૬ સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ ' માટે તેમણે અકલ્પ્ય જહેમત ઉઠાવી છે. મેં એ પણ જોયું છે કે તેમના ચિ. રમણલાલ પિતા પ્રત્યે કેવા વફાદાર અને કેવા કહ્યાગરા. આ એક વારસાગત ગુણ છે કે જે બહુ એછા કુટુમેમાં આજે દેખાય છે. શ્રી મણિભાઈ ને પોતાના વનમાં આ એક પરમ સંતાષ હશે એમ હું સમજુ છું. ગયા જૂનની ૧૦મી તારીખ આસપાસ મુંબઈમાં તેઓ સાવ લથડેલી તબિયતે મેટરમાં આવી મળી ગયા. અને હું શરમાઈ ગયા કે આજ જાઉં કાલ જાઉં એમ કરતાં મેાડું થયું તે મણિભાઈ છેવટે આવ્યા વિના ન રહ્યા. ' એક રીતે તેમણે સાચેસાચું જીવી જાણ્યું છે. સમજદાર સમક્ષ ૧નને નમૂના રજૂ કર્યો છે. કાર્યકર્તાઓ સમક્ષ પ્રવૃત્તિએ પાથરી છે. વિદ્યાથી ગૃહના ભાવિ વિશાળ કાર્ય અને પ્રમુદ્ધ જૈન ’ના ભાવિ ઉત્કર્ષ માટે મા મેાકળા છે. આપણે સહુ પાછળના તેમના પ્રત્યે માન ધરાવનાર તે બધી પ્રવૃત્તિઓને પૂરા વેગ આપીએ અને યુવકસ બને એવા વિકસાવીએ કે ખીજા નામશેષ થયેલા યુવકસંઘે કરી બળ પામે તેમ જ કાર્ય કરતા થાય તે શ્રી મણિભાઈનું સ્મરણ વધારે લેખે લાગ્યુ' ગણાશે. —પ્રમુદ્ધ જૈન, ૧ ઑગસ્ટ ૧૯૫૨ Page #672 -------------------------------------------------------------------------- ________________ ત્રણ સ્મરણો [૧૯] કાન્તની કૃતિઓ ઉપરથી અને બીજા મિત્રોએ તેઓશ્રીના કરાવેલ પરિચય ઉપરથી મારા ઉપર જે છાપ પડી છે તે આ સ્થળે હું નથી જણાવતે. અહીં તે તેઓ સાથે થયેલ સાક્ષાત્ સમાગમ અને તેના પરિણામે તે વખતે તથા પાછળથી થયેલ મારા ઉપરની અસરે બહુ જ ટૂંકમાં જણાવવા ઈચ્છું છું. હું કાન્તના સમાગમમાં ત્રણ વાર આવ્યો છું અને ત્રણ વાર ભાવનગરમાં. એમાંના એક પણ સમાગમ માટે મેં કે કાન્તશ્રીએ પ્રયત્ન નહિ કરેલ. એ સમાગમ માત્ર કેટલાક મધ્યવર્તી સહૃદય વિદ્યાવિલાસીઓના પરિણામે જ ગણાય. લગભગ તેર વર્ષ પહેલાં ગ્રીષ્મ ઋતુમાં હું પહેલવહેલે ભાવનગર ગયો ત્યારે આત્માનંદ જૈન સભામાં ‘કાન્ત’ની મુલાકાત માટે એક નાનકડું મિત્રમંડળ એકઠું થયેલું. બીજી વાર અસહયોગના જમાનાઈ. સ. ૧૯૨૧-૨૨ માં સાંજે ફરવા જતાં રસ્તામાં મળવું થયું. ત્રીજી વાર ઈ. સ. ૧૯૨૨-૨૩ માં ગાંધીજીના ૧૮ મી તારીખના જેલદિવસ નિમિત્તે ભરાયેલી સાર્વજનિક સભામાં અમે બન્ને મળ્યા. પહેલીવાર મળ્યા ત્યારે કાન્ત પરીક્ષક અથવા પ્રશ્નકર્તા તરીકે મારી સામે હતા. કદાચ તે વખતે મિત્રોએ ઉપસ્થિત કરેલા એ સમાગમનો હેતુ જ હું ન જાણું તેવી રીતે કાન ભારત મારી પરીક્ષા કરવાનું હોય એવી સાચી કે બેટી છાપ મારા મન ઉપર પાછળથી પડેલી. ગમે તેમ છે, પણ તે વખતના પરીક્ષક કાન્ત સામે હું કાશીવાસી પંડિતની જેમ પરીક્સ સ્થાન લઈ આદરપૂર્વક બેઠેલે હતે. કાન્ત મળતાં વેંત જ મને “પ્રામાણ્ય વિષે શાસ્ત્રીય પ્રશ્નો કર્યા, જેનું કાંઈક વિસ્તૃત વર્ણન કાન્તમાલા નામના પુસ્તકમાં આપ્યું છે. બીજી વાર અજાણપણે રસ્તે ચાલ્યા જતા કઈ મિત્રે ધ્યાન ખેંચવાથી કાનતે મને ઊભે રાખે અને કુશલપ્રશ્ન બાદ થોડાં વાક્યોમાં ફરી મળવાની ઈચ્છા જણાવી જુદા પડ્યા. ત્રીજી વાર એક સાર્વજનિક સભામાં મને વ્યાખ્યાન આપવા બોલાવ્યો. બોલાવવામાં કાન્તને જ હાથ હતા, કારણ Page #673 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] દર્શન અને ચિંતન તેઓ તે પ્રવૃત્તિના મંત્રી હતા એમ મને પાછળથી માલુમ પડ્યું. પ્રથમ સમાગમ વખતે કાન્તનો પરીક્ષક રૂપે કડક છતાં નેહાળ સ્વભાવ હોય એવું મને ભાન થયું. પણ કદી નહિ સાંભળેલા અને નહિ વાંચેલા એ કાન્તના બહુમતપણે વિષે અને ઊંડા ભનન વિષે મારા મનમાં આદર ઊભરાયે. મને થયું કે વ્યાપારપ્રધાન અને અંગ્રેજપ્રધાન ગુજરાતમાં પણ શાસ્ત્રની વિવિધ શાખાઓનું ઊંડુ પરિશીલન કરનાર કોઈ કોઈ મસ્ત ક્યાંક ક્યાંક ખૂણેખાંચરે પડથા છે ખરા. કાન્તમાં બહુશ્રતપણું અને ગંભીર મનન ઉપરાંત જિજ્ઞાસા તેમ જ પરીક્ષક દૃષ્ટિ હતાં એ મને પ્રથમ સમાગમને પરિણામે ક્રમે ક્રમે વધારે સ્પષ્ટ થયું. બીજા સમાગમને પરિણામે મને એમ ભાન થયું કે આ કેઈન મનનશીલ અલખાવે છે. વાત કરતાં અને બોલતાં પણ તેમનું ચિંતન-- શીલત્વ સામા ઉપર અસર પાડે છે એ મને વધારે સ્પષ્ટ થયું. ત્રીજી વાર મારે મુખ્ય વક્તારૂપે ધર્મ અને વ્યવહારના સંબંધ વિષે બોલવાનું હતું. સભાપતિ એક સુંદર સ્વભાવી વિદ્વાન મૌલવી હતા. સભાના ઉપસંહારમાં મંત્રી તરીકે કાન્ત જ્યારે બેલવા ઊભા થયા ત્યારે તેઓના પૂરી પાંચ મિનિટ પણ નહિ એવા ટૂંકામાં ટૂંકા ભાષણ વખતે હું ખરેખર સમાધિનિમગ્ન થઈ ગયો. એક પણ વાક્ય વધારે કે ઓછું નહિ. ભાષામાં કે વિચારમાં જરાયે અસંબદ્ધતા નહિ. કથનને એક પણ અંશ અપ્રસ્તુત કે અરૂચિકર નહિ. ઉચ્ચાર કે ધ્વનિમાં કૃત્રિમતા નહિ, જાતિ કે સંપ્રદાયને મિથ્યા મોહ નહિ. સત્ય કથનમાં સંકોચ કે ભથે નહિ. આ તેઓની વિશેષતા અને તે વખતે અને પાછળનાં સ્મરણથી ક્રમે ક્રમે વધારે સ્પષ્ટ થઈ. મને એમ પણ લાગે છે કે મેં જેટલા ગુજરાતી વક્તાઓને સાંભળ્યા છે તેમાં કાન્તનું સ્થાન કાંઈક નિરાળું જ છે. આ બધા ઉપરાંત છેલ્લા બે સમાગમોએ મારા ઉપર જે વધારે ઊંડી છાપ પાડી તે તેઓની રાષ્ટ્રીયતા વિષેની. કે તેઓ હતા કવિ, લેખક, મનનશીલ સાહિત્ય સેવી અને પ્રકૃતિ તથા પ્રકૃતિ પરના તત્વના ગષક, છતાં તેઓમાં ગુણજ્ઞતા, સમયજ્ઞતા અને નમ્રતા વિલક્ષણ રીતે એકત્ર મળેલા હતાં. તેઓ ગાંધીજીની અહિંસાષણું અને રાષ્ટ્રદેશમાં વિચારપૂર્વક મુગ્ધ થયેલા એમ મને સ્પષ્ટ જણાયું. ખાદી તેઓને મન કિનખાબ, અતલસ, કે ઝીકથી પણ વધારે પ્રાણપ્રદ તેમ જ મહત્ત્વની વસ્તુ હતી એ એક જ વાત તેઓની સમયજ્ઞતા સમજવા માટે બસ છે. -પ્રસ્થાન. જયેષ્ઠ ૧૯૮૩ Page #674 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સંસ્મરણે [સદગત સાહિત્યોપાસક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ) [૨૦] પ્રબુધ જૈનના ૧૫-૧૨-૪૫ના અંકમાં શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈને દુઃખદ અવસાનની નેંધ લેતે અને હાર્દિક સામવેદના દર્શાવતે એક લેખ પ્રસિદ્ધ થયે છે. હું તે માત્ર મેહનભાઈ વિષેનાં મારાં કેટલાંક સ્મરણે જે તેમના સ્વભાવની વિવિધ બાજુઓનાં અને તેમની કર્મઠતાનાં નિર્દેશક છે તેને ગ્રથિત કરી તેમના પરલોકગત આત્માને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરું છું. પ્રથમ પરિચય સને ૧૯૧૭ના ચોમાસામાં મુંબઈના વાલકેશ્વરના ઉપાશ્રયમાં હું તેમને પહેલવહેલે મળે. મોહનભાઈ પિતાને શ્રધેય મિત્ર વાડીલાલ મોતીલાલ શાહ અને શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથે ત્યાં મુનિશ્રી જિનવિજયજી પાસે આવેલા. આ પ્રાથમિક સ્વલ્પ પરિચયથી હું તેમના પ્રત્યે આકર્ષા અને એ આકર્ષણ ઉત્તરોત્તર વધારે પરિચયથી અને તેમના કાર્યાનિરીક્ષણથી વધતું જ ગયું. વિવેજ્યુક્ત ગુપ્પક્ષપાત તેમનામાં સૌથી મોટો ગુણ ગુણપક્ષપાતને હતું. જ્યાં જ્યાં ગુણ નજરે પડે ત્યાં ત્યાં આકર્ષાવું એ એમને સહજ સ્વભાવ હતો. આમ છતાં પણ આ ગુણપક્ષપાત વિવેક્યુત રહેતું. પોતાના વિશિષ્ટ પક્ષપાતના પાત્રમાં સમયાન્તરે અસાધારણ ત્રુટિઓ માલુમ પડે તો પણ તેની ભકિતઉપાસના ચાલુ રાખવી એ તેમના માટે કદી શક્ય નહોતું. તેમનામાં કોઈ વિષે કદી આંધળી ભક્તિ નહોતી. દાખલા તરીકે: મેહનભાઈ સગત વા. મે. શાહનાં આકર્ષક લખાણે અને ઉત્તેજક વિચારોથી, તેમની પિતાની ભાષા વાપરીને કહ્યું તે શાહના અનન્ય ભક્ત થયેલા; પણ વખત જતાં તેઓ તેમના પ્રત્યે તટસ્થ થઈ ગયા. તેથી ઊલટું શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથેની તેમની મૈત્રી છેવટની ઘડી લગી કાયમ રહી હતી, એટલું જ નહિ પણ Page #675 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬] દર્શન અને ચિંતન ઉત્તરોત્તર વધતી પણ ગઈ હતી. મેહનભાઈ હમેશાં કહેતા કે પ્રેમીજી જેટલા સરળ છે તેટલા જ અસાંપ્રદાયિક અતિહાસિક દષ્ટિવાળા પણ છે. પ્રેમીજીની નિખાલસવૃત્તિ અને સાહિત્યિક તેમ જ આ તહાસિક ઉપાસનાએ જ મેહનભાઈને આકર્ષેલા. મુનિશ્રી જિનવિજયજી પૂનામાં જ્યારે સાહિત્યનું અને અતિહાસિક સંશોધનનું કામ કરતા ને સાધુવેષમાં હતા ત્યારે મેહનભાઈ તેમના કામથી આકર્ષાઈ ત્યાં જતા અને તેમની પાસેથી ઘણું નવું જાણી પ્રેરણા મેળવતા. સ. ૧૯૨૦ માં મુનિશ્રીએ સાધુવેષને પરિત્યાગ કર્યો ત્યારે કેટલાયે તેમના પ્રથમ પરિચિત મિત્રો ચમક્યા અને કાંઈક ઉદાસીન જેવા પણ થઈ ગયા. છતાં મોહનભાઈનો મુનિજી પ્રત્યે સભાવ અને સ્નેહ ઘટવાને બદલે ઉત્તરત્તર વધતો જ ગયો. જેમ જેમ તેઓ મુનિજીના સ્વભાવ અને સાહિત્યિક, ઐતિહાસિક કાર્યોથી વધારે ને વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેમનું સુનિજી પ્રત્યેનું આકર્ષણ વધતું જ ગયું. તે એટલે સુધી કે તેઓ અમદાવાદ આવે તો મુનિજીના જ અતિથિ બને, અને મુંબઈમાં અનિછ આવી ચડે કે ગમે ત્યાંથી મોહનભાઈ તેમને મળવા પહોંચી જ જાય. મોહનભાઈએ અનેક વાર કહેલું કે “મુનિજી! તમે જ્યારે ક્યાંય પણ પ્રવાસ કરે ત્યારે મને જરૂર સૂચવશો. કોર્ટની રજા હશે તો હું તેને ઉપગ તમારી સાથે દિવસે ગાળવામાં જ કરીશ. એથી મને મારા પ્રિય કાર્યોમાં ઉપયોગી થાય એવી ધણી વસ્તુઓ જાણવા મળશે. અને હું એકલો તો પ્રવાસ કરી પણ ન -શકું.” એ જ વૃત્તિથી પ્રેરાઈ સને ૧૯૨૪માં બેલગામ કોંગ્રેસ વખતે મેહનભાઈ પ્રવાસમાં સાથે જોડાયા અને વચ્ચે જ્યાં જ્યાં ઐતિહાસિક સ્થળે જોવા ઊતરવાનું બનતું ત્યાં સાથે જ રહેતા. ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સાહસિક પ્રવૃત્તિ, સિંધી સિરીઝની પ્રવૃત્તિ અને છેલ્લે છેલ્લે ભારતીય વિદ્યાભવનની વિવિધ વિદ્યાપ્રવૃત્તિથી મોહનભાઈ કેટલે ઉલ્લાસ અનુભવતા અને કેટલે રસ લેતા તેને હું સાક્ષી છું. મેહનભાઈએ ઉલ્લાસ અને રસના પ્રતીકરૂપે ભારતી વિદ્યાભવન સિંધી સિરીઝમાં એક ઐતિહાસિક મહત્ત્વનો ગ્રંથ માનવાળચરિત સંપાદિત કરી આપે છે, અને તેની વિસ્તૃત માહિતીપૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના લખી તેમણે પિતાનું કાયમી સ્મરણ રાખ્યું છે. મોહનભાઈ સામાજિક લેકે સાથે રહી સમાજનાં કામ કરતા, કેટલીક સામાજિક રૂઢિઓને અનુસરતા, પણ તેમને તેનું બંધન નહોતું. એમને બંધન હોય તો તે હતું એક માત્ર સગુણઉપાસનાનું. તેથી જ તેઓ ગાંધીજીને એક મહાન પેગંબર તરીકે લેખતા અને તેમનાં સત્ય-અહિંસામૂલક લખાણ વાંચ્યા વિના કદી જંપતા નહિ. Page #676 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સંસ્મરણે [૧૩૭ વિનય કર્મઠતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજતોત્સવ પ્રસંગે એક સભામાં વિદ્યાર્થી ઓને સંબોધી મેહનભાઈએ કહેલું કે હું તદન ગરીબાઈમાં મામાની મદદથી અભ્યાસ કરી આગળ વધ્યો છું. મને ગરીબાઈ તથા સાધારણ સ્થિતિનું ભાન છે. એ ભાન જ મને નમ્ર બનાવે છે. મારી સતત કામ કરવાની વૃત્તિ પણ એ સ્થિતિને આભારી છે. એ સભામાં તેમના મોઢેથી ઉપરની મતલબના ઉદગારે મેં સાંભળ્યા અને પરિચય દરમ્યાન જાણેલ તેમના સ્વભાવ અને કાર્યપ્રવીણતા સાથે તુલના કરી તો મને તે વખતે જ તેમનું કથન તદ્દન સાચું લાગેલું. મુંબઈ અમદાવાદ તેમ જ પ્રવાસ વખતે, બીજે ઘણે સ્થળે અમે સાથે રહ્યા છીએ. તે વખતે મેં જોયું કે નાના-મોટાનું કશું જ અંતર રાખ્યા વિના પ્રસંગ આવતાં સાધારણમાં સાધારણ ગણુય એવાં કામ પણ જાતે કરવામાં તેમને વકીલની પ્રતિષ્ઠા કે આધુનિક સભ્યતા આડે ન આવતી. સને ૧૯૨૭ માં અમે અંબાજી અને કુંભારિયાજી તરફ ગયેલા. કુંભારિયાજીના સુપ્રસિદ્ધ વિમલ મંત્રીના મંદિરની કારીગરી જેવાને અને ઐતિહાસિક માહિતી મેળવવાનો ઉદ્દેશ હતે. મુનિશ્રી જિનવિજયજી ત્યાંના અસ્ત-વ્યસ્ત તેમ જ ધૂળકીચડથી દબાયેલા અને ધવાયેલા શિલાલેખેની કેપી કરવા લાગ્યા કે તે જ વખતે મોહનભાઈએ શિલાલેખોને સાફ કરવાનું કામ એક મજૂરની અદાથી હાથમાં લીધું ને હસતાં હસતાં અમને કહે કે–તમે બાકીનાઓ ખાવાનું તૈયાર રાખજે. હું અને મુનિજી તૈયાર થાળી ઉપર બેસીશું.’ એમ કહી તેઓ દટાયેલા પથ્થરને ખુલ્લા કરતા, ધૂળ-કચરે સાફ કરતા અને નવાં નવાં લખાણે શોધી કાઢી મુનિ-જીને કેંપી કરવામાં જેમ સાથ આપતા તેમ તેમની પાસેથી એ લખાણ ત્વરિત વાંચી સમજી લેવાની તાલીમ પણ લેતા. આ વખતે મેં જોયું કે મેં કલ્પેલું તે કરતાં પણ મોહનભાઈ વધારે મહેનતુ અને કર્મરસિક છે. ચાલવું હોય ત્યારે માઈલેના માઈલ ચાલે અને સાથીઓથી પાછા ન રહેવામાં ગૌરવ માને. પ્રવાસમાં જાતે કરવાનાં કામ આવી પડે ત્યારે તે ઉલ્લાસપૂર્વક કરે અને કેઈને એવું ભાન થવા ન દે કે તેમને સાથ બેજારૂપ છે. વિદ્યાવૃત્તિ મેહનભાઈને વકીલાતને રસ, માત્ર સ્વાધીન નિર્વાહ પૂરતો હતો. તેમની મુખ્ય રસવૃત્તિ તો કાયદાના ક્ષેત્રની બહાર બીજા વિષયમાં જ Page #677 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] દર્શન અને ચિંતન રમમાણ રહેતી અને તૃપ્તિ અનુભવતી. સાહિત્ય, ઈતિહાસ, પુરાતત્વ આદિ અનેક વિષયમાં તેમને રસ હતો અને એ જ એમનું કાર્યક્ષેત્ર હતું. ન ટકે સ્વતંત્ર જીવનવ્યવહાર માટે કરવી પડતી વકીલાત કરતા, પણ તેમને બાકીને બધો સમય અને બધી શક્તિ તે પિતાના પ્રિય વિષયમાં જ તેઓ ખરચતા. મુંબઈ ઉપરાંત અમદાવાદ, પાટણ, ભાવનગર, પાલણપુર, બિકાનેર આદિ અનેક સ્થળોના ભંડારે તેમણે જાતે જોયેલા. અનેક ભંડારોનાં લિસ્ટે મંગાવે, અનેક સ્થળેથી-દૂર દૂરથી લિખિત પથીઓ મંગાવે અને જે જે પિતાને ઉપયોગી દેખાય તેની અને પિતાને ઉપયોગી ન હોય છતાંય અપૂર્વ કઈ વસ્તુ મળી આવે તે તેની પણ તેઓ જાતે નકલે ર્યા જ કરે. મિત્રો કે પરિચિત આવે ત્યારે વચ્ચે વાત પણ કરે, ગપ્પાં પણ ભારે, છતાં તેમનું મુખ્ય લક્ષ્ય તે કોપી કરવામાં, કાંઈક લખવામાં કે પ્રફ જોવામાં જ હોય. દિવસે પ્રવૃત્તિને લીધે અગર બીજાઓની અવરજવરને લીધે જે વિક્ષેપ પડત. તેની પૂરવણી તેઓ રાતે જાગીને જ કરતા અને “યા નિરા સર્વ મૂતાનાં તસ્ય નાગર્તિ સંયમી !” એ ગીતા વાક્યને સાહિત્યસેવાની દૃષ્ટિએ સાચું સાબિત કરતા. એક વાર તેઓ અમદાવાદ આવ્યા અને શહેરમાં ભંડાર જેવા ગયા. ત્યાં જોતાં જોતાં તેમને એક અપૂર્વ વસ્તુ મળી. તેઓ એના આનંદમાં અને ભંડારે જોવાની મળેલી તકને ઉપયોગ કરવામાં એટલા બધા નિમગ્ન થયા કે સાંજે જમવા પાછા ન ફર્યા. મોડે સુધી રાતે ઉતારા કરી ઘેર પાછા આવ્યા ત્યારે અમે તો બધા રાહ જોઈ સૂઈ ગયેલા. તેમણે બારણું ખખડાવ્યું. “આટલું બધું મોડું કેમ થયું ?” એમ જ્યારે અમારામના શ્રી મતીબહેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે “હું જમીને જ આવ્યો છું, પણ કાંઈક એવી વસ્તુ લાવ્યો છું કે સુખલાલજી જાગે અને જાણે તે મને કદાચ ઇનામ આપે.” મને જગાડવામાં આવ્યું. મેહનભાઈ હસીને કહે-મોડું થયું છે, પણ કાંઈક તમે શોધતા હતા એવી અલભ્ય વસ્તુ લઈ આવ્યો છું.” મેં કહ્યું કે “એવું તે શું લઈ આવ્યા છો ?” “સાંભળે ત્યારે એમ કહીને તેમણે સુઝી સંભળાવી. “સુજલી” માં ઉપાધ્યાય યશોવિજયજીનું જીવનવૃત્ત તેમના જ શિષ્ય આલેખેલું હોઈ તે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્વની વસ્તુ હતી. એને એક ખંડિત ભાગ કેટલાંક વર્ષો અગાઉ મુનિશ્રી જિનવિજયજીને મળેલ. ત્યારથી બાકીના ભાગ માટે ભારે ઉત્કંઠા જાગી હતી. મોહનભાઈએ પૂર્ણ સુજસવેલી” સંભળાવેલી અને અમે બધા કઈ એક કીમતી રત્ન લાગ્યું હોય તેટલી ખુશીથી તેમને અભિનંદન આપવા લાગ્યા. અને છેવટે ઈનામમાં મેહનથાળ ખવડાવી મેહનભાઈને સત્કાર્યો. મુંબઈમાં તેઓ Page #678 -------------------------------------------------------------------------- ________________ [૧૩૯ કેટલાંક સંસ્મરણે તવાવાળા બીલ્ડિંગમાં રહેતા. એકવાર તેમને ત્યાં જ સૂવાને પ્રસંગ આવતાં મેં તેમને કહ્યું-તમારે ત્યાં ક્યાં જગા છે? વળી તમે તે મોડે સુધી જાગવાના, ધુમાડા કાઢવાના અને કાગળ કે ચોપડીઓને ખખડાટ કરવાના, એટલે મારે પણ ઉજાગર કરી રહ્યું.' તેમણે તરત જ નિખાલસ ભાવે કહ્યું- અલબત્ત, મારી સાંકડી રૂમને પણ ચોપડીઓએ વધારે સાંકડી કરી છે; છતાં સૂવા જેટલી જગા તે કરીશ જ. મને મોડે સુધી જાગી કામ કર્યા વિના ઊંધ આવવાની નથી અને બીડીની ગરમી વિના મારું એંજિન ચાલે પણ નહીં. છતાં તમને વિદન ન નડે એ રીતે હું રૂમ બહાર બેસીને કામ કરીશ.” હું અમદાવાદ કે કાશીથી જ્યારે જ્યારે મુંબઈ આવું ત્યારે તેઓ મને મળે. જ, અને સાહિત્ય, ઈતિહાસ, તેમ જ તત્ત્વજ્ઞાનના અનેક વિષેની ચર્ચા કરે. એમની જિજ્ઞાસા અને ચર્ચાવૃત્તિ એટલી પ્રબળ હતી કે તે મને કહેતા કે તમે દાદર, ઘાટકોપર, મુલુંદ કે શાંતાક્રુઝ જ્યાં ઊતરે ત્યાં તમને અડચણ ન હોય તે અમે રોજ આવવા તૈયાર છીએ. કોર્ટ હશે ત્યારે પણ હું અને મારા મિત્રો સાંજે તે આવી જ શકીએ છીએ.” મેં જ્યારે જ્યારે હા પાડેલી ત્યારે કદી મેહનભાઈ ગમે તેટલે દૂર અને સાંજે ગમે તેટલું મોડું થાય છતાંય આવ્યા વિના ભાગ્યે જ રહે. કેટ બંધ હોય તે ઘણી વાર, બબ્બે ત્રણ ત્રણ દિવસ શેઠ હરગેવિંદદાસ રામજીને ત્યાં સાથે જ રહે. મેહ નભાઈ પિતાનું કામ સાથે જ લઈને આવતા. એટલે જ્યારે એકલા પડે. ત્યારે પિતાનું કામ કર્યા જ કરે. તેમને જે જે વસ્તુ નવી મળી હોય તેનું વર્ણન કરે, થયેલ અને થતા કામને ખ્યાલ આપે અને અમે કાંઈ ટીકા કરીએ તો મૃદુ જવાબ આપીને અગર ખડખડ હસીને તેની અસર ભૂસી નાખે. એ પ્રકારની વિદ્યાવૃત્તિ અને સાહિત્યનિષ્ઠાએ જ તેમની પાસે અનેક પ્રકારનું સાહિત્ય તેમ જ ઈતિહાસને લગતું કાર્ય સર્જાવ્યું. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના કાર્યને સ્થાયી કીર્તિકળશ ચડાવનાર કોઈ હોય તો તે મોહનભાઈની અનેક કૃતિઓ જ છે. એમની બધી કૃતિઓ એવી છે કે ભાષા, છંદ, સાહિત્ય, ભંડાર, રાજવંશ, જ્ઞાતિઓ, ગો અને પ્રાચીન નગર-નિગમો આદિ અનેક વિષય ઉપર ઈતિહાસ લખનાર તે કૃતિઓ જોયા વિના કદી પિતાનું કામ પૂરું કરી શકશે નહીં. એ કૃતિઓમાં કોન્ફરન્સના પાક્ષિક અને માસિકમાંના તેમના લેખો, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, જૈન ગૂર્જર કવિઓના ત્રણ ભાગને સમાવેશ થાય છે. તે ઉપરાંત બીજા ઘણું પ્રકાશકે અને સંપાદકેને Page #679 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] દર્શન અને ચિંતન મોહનભાઈએ વિવિધ પ્રકારનું સાહિત્ય, પિતાનાં લખાણે, નેટ, ટિપ્પણીઓ આદિ પૂરાં પાડયાં છે. તેમની સંશોધન અને સંપાદનની ધગશ એટલી બધી ઉત્કટ હતી કે કોઈ એ વિષે તેમની પાસેથી મદદ માગે તો બીજો ગમે તેટલે બજે હોવા છતાં આ વધારાને બજે લેવાનું તેઓ સ્વીકારે અને તેમને નિભાવે પણ. એ જ વૃત્તિને લીધે તેમણે આત્માનંદ જૈન શતાબ્દી સ્મારક ગ્રંથનું દળદાર પુસ્તક સંપાદિત કરી આપ્યું. મોહનભાઈ પાસેથી મદદ લેનારમાં એવા બહુ જ ઓછા છે કે જેમણે તેમની મદદની કૃતજ્ઞતાપૂર્વક ોંધ લીધી હોય. તેથી ઊલટું મોહનભાઈને સ્વભાવ એવો હતો કે કેઈની પાસેથી તેમને કાંઈ પણ મદદ મળી હોય તે તેને ઉલ્લેખ કર્યો વિના તેઓ ન રહે. કોઈ વિદ્વાન કે સણું વ્યક્તિને મળવાની અને તેમની પાસેથી કાંઈ ને કાંઈ જાણવાની તક મળતી હોય તે મેહનભાઈ ચૂકે નહીં. એવી વ્યક્તિ પાસે જતાં તેમને ઉંમર, જાતિ કે પંથનું અંતર નડતું નહિ. વિદ્વાનોને સત્કાર કરવામાં ગૌરવ લેતા મેં તેમને જોયા છે. એમને વિદ્યાગ અર્થાપેક્ષી નહોતું. તેમણે પિતાની સાધારણ કમાણીને પણ ઠીક ઠીક ભાગ સાહિત્યકૃતિઓ સરજવામાં અને સાહિત્યવૃત્તિ સંતોષવામાં ખર્ચે છે અને જ્યાં બદલે મળે તેમ હતું ત્યાં પણ તેમણે બદલે લીધા વિના કેવળ સાહિત્યસેવાની દૃષ્ટિએ જ કામ કર્યું છે. એટલું જ નહીં પણ હું એવા પ્રસંગે જાણું છું કે જેમાં તેમણે વિદ્યા અને સાહિત્યને ઉત્તેજન આપવા આર્થિક મદદ પણ કરેલી. એકવાર પરદેશ અભ્યાસ અર્થે જતા એક મિત્રને તેમણે સંગીન મદદ આપેલી. બીજો પ્રસંગ પં. દરબારીલાલ સત્યભક્તને છે. મોહનભાઈ દરબારીલાલનાં લખાણો અને વિચારો પ્રત્યે બહુ આદર ધરાવતા. એકવાર તેમને માલૂમ પડયું કે દરબારીલાલને સાહિત્ય પ્રગટ કરવામાં આર્થિક મુશ્કેલી નડે છે ત્યારે તેમણે વગર માગ્યે જ મદદ મોકલાવી દીધી. અત્રે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે મેહનભાઈને શ્રદ્ધાપાત્ર વિદ્વાન અને લેખકે તદ્દન સુધારક અને ક્રાંતિકારી વિચાર ધરાવનાર હતા, તેથી એ નિઃશંક છે કે મેહનભાઈનો વિદ્યાગ સમજપૂર્વક અને નિષ્કામ હતું. સામાજિક્તા અને રાષ્ટ્રીયતા મોહનભાઈ જૈન શ્વેતાંબર કોન્ફરન્સના મુખપત્ર જૈન હેરલ્ડના લાંબા વખત લગી તંત્રી રહેલા. કોન્ફરન્સની એવી કઈ પ્રવૃત્તિ નથી કે જેમાં Page #680 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સંસ્મરણે [૧૪૧. તેમણે છેવટ લગી સાથ આપે ન હોય. કેન્ફરન્સનું વાર્ષિક અધિવેશન જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સર્વત્ર તેમની હાજરી હેય જ. આ ઉપરાંત શ્વેતાંબર સમાજને લગતી કે સમગ્ર જૈન સમાજને લગતી કોઈ પણ બાબત હોય તે તેમાં મોહનભાઈ ભાગ લીધા વિના ન રહે. દેખીતી રીતે તેઓ સામાજિક વ્યક્તિ દેખાય, છતાં તેમના મન ઉપર રાષ્ટ્રીયતાની ઊંડી છાપ હતી. મેં સને ૧૯૧૯ ની કડકડતી ટાઢમાં મારવાડના એક સ્ટેશનથી પંજાબ-અમૃતસર જતાં તેમને પૂછ્યું કે “કૅગ્રેસમાં તમને રસ પડે છે?” તેમણે કહ્યું અવશ્ય. જે કોંગ્રેસના ધ્યેયમાં રસ ન હેત તે આટલી ટાઢમાં પંજાબ ને જાત.” તેમણે ઉમેર્યું કે, “જ્યારથી ગાંધીજીએ કોંગ્રેસનાં સૂત્ર હાથમાં લીધાં છે ત્યારથી તે ગ્રેસ જ તીર્થધામ બની છે. સીધી રીતે કેંગ્રેસનું કામ કરવાની મારી પરિસ્થિતિ નથી તો શું થયું ? પણ એના અધિવેશનમાં જવાથી મને ઘણું બળ મળે છે!” સને ૧૯૩૧ની કરાંચી કોંગ્રેસ ઉપર જતી વખતે હું તેમની સાથે સ્ટીમરમાં હતા. તે વખતે જોઈ શક્લે કેમેહનભાઈને રાષ્ટ્રીયતાને કેટલે રંગ છે. સુધારક વૃત્તિ સમાજની ઘણું પ્રવૃત્તિઓમાં તેઓ રૂઢિચુસ્ત અને મધ્યમસરના વિચાર ધરાવનાર સાથે બેસતા અને કામ કરતાં. તેથી એ ભાસ થાય એ સ્વાભાવિક છે કે તેઓ રૂઢ પ્રથાના અનુગામી છે. પરંતુ જેઓ તેમને નજીકથી જાણતા હશે તેઓ કહી શકશે કે સામાજિક પ્રવૃત્તિને આગળ ધપાવવા જો કે તેઓ રૂઢિગામી મિત્રો સાથે કામ કરતા, પણ તેમનામાં તેમના બીજા મિત્રો કરતાં સુધારકપણાની વૃત્તિ પ્રબળ હતી. સને ૧૯૨૯ ના પજુસણમાં પજુસણ વ્યાખ્યાનમાળા પ્રસંગે અચાનક તેમનું આગમન અમદાવાદ થયેલું. એકાદ દિવસ એ વ્યાખ્યાનમાળામાં રજૂ કરવામાં આવતા વિચાર સાંભળવાની એમને તક મળી ત્યારે એમણે મને કહ્યું કે, “આવી વ્યાખ્યાનમાળા મુંબઈમાં પણ ચાલે એ જરૂરી છે.” તે ઉપરથી સને ૧૯૩૨માં મુંબઈમાં પણું વ્યાખ્યાનમાળા ચલાવવાનો વિચાર પોષાયો. અને ત્યારથી આજસુધી મુંબઈમાં વ્યાખ્યાનમાળા ચાલુ છે. સને ૧૯૪૪ ના પજુસણમાં જ્યારે મોહનભાઈ છેક નંખાઈ ગયેલા ત્યારે પણ તેઓ વ્યાખ્યાનમાળામાં આવેલા. મુંબઈની વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેમનું એકાદ પ્રવચન તે હોય જ, અને બધાં જ વ્યાખ્યાનોમાં તેમની હાજરી પણ હોય. ઉત્કટ સુધારકની પેઠે તેઓ દરેક નિરર્થક રૂઢિને ખુલ્લંખુલ્લાં વિરોધ ન કરતા, પણ તેમનું વલણ સુધા Page #681 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] દર્શન અને ચિંતન રક વૃત્તિનું જ હતું. તેઓ ઘણીવાર કહેતા કે માત્ર વેષધારીને સાધુ માની પૂજવા અને નિભાવ્યે જવા એ વિચારનું અપમાન છે. ક્રાંતિકારી વિચારને કારણે પં. દરબારીલાલજીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે મુક્ત કર્યો તો પણ મેહનભાઈ ઠેઠ સુધી દરબારીલાલજીને ખૂબ સત્કારતા અને તેમના કાર્યમાં યથાશક્તિ મદદ પણ આપતા. વિનેદપ્રિયતા અને મિલનસારપણું મોહનભાઈને જેમ મિત્રો અને પરિચિતેને વિનદ કરે ગમતા તેમ તેમને બીજે કઈ ગમે તે રીતે વિનોદ કરે તે પણ એમને ગમતું. વિનોદ કરવા કે સાંભળવામાં તેમની પ્રકૃતિનું મુખ્ય તત્વ ખડખડ હાસ્ય હતું. એમને સ્વર જેટલે ઊંચે તેટલું જ તેમનું હાસ્ય મુક્ત. વિનોદી અને આનંદી સ્વભાવને એક દાખલે અત્રે બસ થશે. બેલગામના પ્રવાસ વખતે મેહનભાઈએ એક સ્થળે પિતાના પ્રિય મિત્ર શેઠ હરગોવિંદદાસ સાથે છેડવાની શરત ભારી કે કેણું આગળ જાય છે. એ કાઠિયાવાડી ફેંટે, પ્રૌઢ ઉંમર અને સભળભભળ ધોતિયું છતાં હિંમતથી તેઓ દોડ્યા અને આગળ જવાના ઉત્સાહમાં ખ્યાલ ન રહેવાથી પડી પણ ગયા. કાંઈક વાગ્યું છતાં એટલી જ તાજગીથી પાછા પિતાના પક્ષને બચાવ કરવા લાગ્યા. એમના સ્વભાવને એક ખાસ ગુણ મિલનસારપણું હતો. ગમે તેની સાથે એકરસ થઈ જતાં તેમને વાર ન લાગે. વિચારે કે ચર્ચામાં ઘણે પ્રસંગે બીજાથી જુદા પડે ત્યારે ઊંચે અવાજે પિતાને વિરોધ પ્રગટ કરે. પણ પાછા વિધી સાથે મળી જવામાં તેમને કઈ તત્વ કે નહિ. એટલી નિખાલસતા તેમનામાં જોવામાં આવતી. અમે ઘણીવાર કહીએ કે, “મોહનભાઈ ! તમે બહુ મોટાં પિથાં પ્રગટ કરે છે અને ખૂબ લાંબું લખો છે.” ત્યારે તદ્દન નિખાલસ ભાવે પણ ખડખડાટ હસીને નિશાળના માસ્તરોની પેઠે ચાવીને બોલતા હોય તેમ સામાને ‘ઉડાવતાં તેઓ કહે કે “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી” ઈત્યાદિ. - મેહનભાઈને જમવું–જમાડવું ખૂબ ગમતું. તેઓ કહે કે “હું મિત્ર જેટલો સફળ સમારંભ કરી શકતો નથી, પણ મને લેભ નથી,’ એ વાત સાચી હતી. તેમની પાચનક્રિયા એટલી બધી સારી હતી કે ગમે તેવું ગરિષ્ટ ભજન તેમને પચી જતું. જમ્યા પછી પણ કાંઈક સારું આવે તો ના ન Page #682 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સંસ્મરણે [૧૪૩ પાડે. અને જુદે જુદે ખાસ નિમિત્તે ગમે તેટલી વાર પ્રસાદ લેવાને પ્રસંગ આવે તો તેનો ઈન્કાર ન કરે. હું ઘણીવાર પરિહાસમાં કહેતો કે, “મેહનભાઈ! તમે પાચનતરાય કર્મને પશમ ઉપાર્જિત કર્યો છે... ત્યારે તેઓ કહેતા કે, “તમારે એ ક્ષયે પશમ નથી એ દુઃખની વાત છે.” છેલ્લો પ્રસંગ સન ૧૯૪૪ના જાન્યુઆરીમાં હું કાશીથી મુંબઈ આવ્યું ત્યાર બાદ એકવાર મોહનભાઈ મળવા આવ્યા. તેમણે વાતચીતમાં કહ્યું કે, “જૈન ગૂર્જર વો-ત્રીનો માગ” તદ્દન તૈયાર છે. ભારે એની અતિવિસ્તૃત પ્રસ્તાવના લખવી છે' ઇત્યાદિ. મેં કહ્યું, “તમારી રુચિ, શક્તિ, અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા પ્રિય કામ પાછળ જ વન વ્યતીત કરવું ઘટે.” તેમણે જવાબમાં કહ્યું કે, “મારી ઇચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણ એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખરચાળપણું ઓછું થાય. કોઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજલગી કર્યું છે તેમ કામ કરું અને છેલ્લા જીવનને શાન ઉપયોગ કરી લઉં.” આવી ભાવના સેવનાર એ કમગીની સ્થિતિ જ્યારે સન ૧૯૪૪ ના પજુસણ પ્રસંગે અમે જોઈ ત્યારે અમને બધાને એમના જીવન વિષે ઊંડી ચિંતા વ્યાપી. ઉપસંહાર શ્રીયુત મેહનભાઈની પ્રવૃત્તિ વિવિધ હતી. છતાં જૈન છે. કેન્ફરન્સના અને મહાવીર જૈન વિદ્યાલય–એ બે સંસ્થાઓ સાથે એમનું તાદાયે સૌથી વધારે હતું. એના વિકાસમાં તે વધારે ને વધારે રસ લેતા. કોન્ફરન્સના સંચાલકોએ મેહનભાઈની સેવાનું ઘટતું સન્માન કરવા તેમની યાદગાર માટે એક ફંડ ઊભું કર્યું છે, જેમાં તત્કાલ જ કેટલીક રકમ એકઠી થઈ ગઈ છે. પણ એ સંચાલકેએ અને મોહનભાઈના બીજા મિત્રોએ તેમ જ પરિચિતોએ એ ફંડ વધારવા વિશેષ વ્યવસ્થિતપણે વરિત પ્રયત્ન કરે ઘટે છે. સારું સરખું ફંડ મેળવી મેહનભાઈના સ્મારક તરીકે કોન્ફરન્સ કાંઈ પણ એક આવશ્યક અને ઉપયોગી એવી સાહિત્ય પ્રકાશન-સંપાદનની પ્રવૃત્તિ શરૂ કરે તો તે બધી રીતે વ્યાજબી ગણાય. આપણે ઈચ્છીએ કે કૉન્ફરન્સના મંત્રીઓ અને બીજા સદ્ભાવશીલ ગૃહસ્થ આ વસ્તુ તરત ધ્યાનમાં લે. –પ્રબુદ્ધ જન ૧૫, ફેબ્રુઆરી ૧૯૪૬. Page #683 -------------------------------------------------------------------------- ________________ અંજલિ [સદ્ગત શ્રી મેહનલાલ દ. દેસાઈની સાહિત્યસેવા અને નિષ્ઠાને] [૨૧] સહૃદય મિત્રા, આભારવિધિના ઔપચારિક ભારમાં દુખાયા વિના જ આપણે મુખ્ય પ્રસંગ ઉપર આવીએ. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક કૉન્ફરન્સે મને પોતાને સમજીને જ ખાલાવ્યે છે. હું પણ એ ભાવથી જ આવ્યો છું. સદ્ગત શ્રી મેાહનલાલભાઈ દેસાઈનું તૈલચિત્ર કૉન્ફરન્સ તૈયાર કરાવે અને તેના અનાવરણ વિધિ માટે મને ખેલાવે ત્યારે સહેજે વિચાર આવે છે કે કોન્ફરન્સ, મેાહનભાઈ અને હું એમ ત્રણેના પરસ્પર શા સબંધ હતા અને હજીયે છે. વળી, એ પણ જિજ્ઞાસા થયા વિના ન જ રહે કે હું કોન્ફ્રન્સને કઈ દષ્ટિએ જોત અને સમજતા રહ્યો છું, તેમ જ માહનભાઈનું મારી દૃષ્ટિએ શું સ્થાન હતું? હું કૉન્ફરન્સના નખશિખ ઇતિહાસ નથી જાણતા એ ખરું, પણ એના મુખ્ય સ્વરૂપ અને મુખ્ય પ્રવૃત્તિ વિશે થોડીધણી માહિતી તા છે જ. હું જાણું છું ત્યાં લગી શ્વેતામ્બર મૂર્તિ પૂજક પરરંપરાની ખીજી કાઈ પણ સંસ્થા કરતાં કૉન્ફરન્સનું દૃષ્ટિબિંદુ અને બંધારણ ઉદાર તેમ જ વિશાળ રહ્યાં છે. પરિસ્થિતિવશ તેનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં હેાવા છતાં તેની ખેઠકે અને વાર્ષિક અધિવેશના માત્ર મુંબઈમાં જ પૂરાઈ રહ્યાં નથી. પૂર્વાંમાં કલકુત્તા, ઉત્તરમાં પંજાબ, પશ્ચિમમાં કાયિાવાડ, રાજસ્થાન અને ગુજરાત તેમ જ દક્ષિણમાં પૂના લગી સમયે સમયે એનાં અધિવેશનો થતાં રહ્યાં છે અને તે તે પ્રાન્ત કે પ્રદેશના સગૃહસ્થા પ્રમુખપદ પણ શોભાવતા રહ્યા છે. આ સૂચવે છે કે પ્રથમથી જ કૉન્ફરન્સનું દૃષ્ટિબિંદુ સમગ્ર મૂર્તિપૂજક સધને પોતાની સાથે લેવાનું રહ્યું છે અને એ પણ કબૂલ કરવું જોઈ એ કે આ દૃષ્ટિબિન્દુને સંધે હક્યથી આવકાર્યું પણ છે. તેથી જ તેને દરેક પ્રાન્ત અને પ્રદેશમાંથી હાર્દિક આવકાર મળેલા અને ઉદ્દામ, મધ્યમ તેમ જ જૂનવાણી વિચારસરણી ધરાવનાર ભાઈ–બહેને પણ કૉન્ફરન્સને અપનાવતાં રહ્યાં છે. Page #684 -------------------------------------------------------------------------- ________________ અનિય [ ૧૪૫ જૈન સંધના બંધારણમાં ચતુર્વિધ સધનું સ્થાન એકસરખુ છે. કયારેક કાઈ વ્યક્તિ મુખ્ય ભાગ ભજવતી દેખાય યા સર્વોપરી માવડી જેવી લાગે તેાય તેના મૂળમાં ગુણ અને કાર્યશક્તિ રહેલાં હોય છે, નહિ કે પેઢીઉતાર સત્તાને વારસા. આ જૈન સંધનું સ્વરૂપ આજકાલની ભાષામાં કહીએ તે લેાકશાહી છે; અલબત્ત, તે એક ધ'પરપરા પૂરતી, કોન્ફરન્સે પોતાના કા પ્રદેશ મુખ્યપણે ત્રણ ખાખામાં મર્યાદિત કરેલા એમ હું સમજું છું: (૧) ધાર્મિ`ક, (૨) સાહિત્યિક, અને (૩) સામાજિક, ધાર્મિક ખાખતમાં તીના પ્રશ્ન ઉપરાંત ધર્માચાર અને તાત્ત્વિક શિક્ષણ વગેરેનો સમાસ થાય છે. અને ત્યાં લગી નવા જમાનાની માગણીને અનુકૂળ થાય એ રીતે કાન્ફરન્સે સાધન ને શક્તિના પ્રમાણમાં એ ખાખત કાંઈક ને કાંઈક કર્યું જ છે, અને હુયે એ કાંઈક ને કાંઈક કરે જ છે. સાહિત્યની ખાખતમાં એનું કામ વિશેષ ધ્યાન ખેંચે એવું છે, પ્રથમથી જ એણે પ્રાચીન સાહિત્યવારસાને પ્રકાશમાં લાવવાની તેમ રાખી છે અને એ દિશામાં યથાશક્તિ પણ નક્કર કામ કર્યું છે. સામાજિક બાબતમાં કોન્ફ્રે રન્સે દેશમાં વિકસતા જતા · ઉદાર વિચારાને ઝીલ્યા અને યથાશક્તિ પ્રચાર્યા પણ છે. . કોન્ફરન્સની ઉપર સૂચવેલી ભૂમિકામાં સદ્ગત માહનભાઈ ના શેષ સંબધ હતા અને તેમણે શા શા ફાળા આપ્યા, મુખ્યપણે એ જાણવું તે જ આજના પ્રસંગ સાથે વિશેષ સંગત છે. મુંબઈમાં સદ્ગત ડૅના. બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણા નીચે અધિવેશન થયું ત્યારે હું પહેલવહેલે કન્યૂ રન્સમાં આવેલા, એમ યાદ છે. ધણું કરી તે જ વખતે મેાહનભાઈ ના પ્રથમ પરિચય થયે અને તેમની રુચિ, પ્રવ્રુત્તિ તથા પ્રકૃતિ વિશે કાંઈક જાણવા પામ્યા. તે જ વખતે મારા મન ઉપર એમને વિશે જે સામાન્ય છાપ પડેલી તે જ છેવટ સુધી વધારે ને વધારે પ્રત્યક્ષ પરિચયથી સ્પષ્ટ થતી ગઈ. મેં જોયેલું કે તેમની પ્રકૃતિ જેમ હસમુખી તેમ આશાવાદી હતી. મે એ પણ જોયું કે તે કાંઈક ને કાંઈક સારું કામ કરવાની ધગશવાળા અને જાતે જ કાંઈક કરી છૂટવાની વૃત્તિવાળા હતા અને એ પણ જોયેલું કે જ્યાંથી જે પ્રાપ્ત થાય અને શીખવાનું મળે ત્યાંથી મુક્તમને તે મેળવવું અને તેને યાગ્ય વિનિમય કરવા. મુંબઈના પ્રથમ મિલન પછી તેા તેમના છેલ્લા દિવસ સુધીમાં હું અને તે એટલી બધી વાર મળ્યા છીએ કે તેને આંક સ્મૃતિમાં પણ ૧૦ Page #685 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬]. દર્શન અને ચિંતન નથી. માત્ર મળ્યા જ છીએ એટલું જ નહિ, પણ સાથે કલાકે લગી અને કેટલીક વાર તો દિવસ લગી રહ્યા છીએ. સાથે પ્રવાસ પણ કર્યો છે. આ બધા પ્રસંગે મેં એ જોયું કે તેઓ રાજકારણ, કોંગ્રેસ કે ગાંધીજી વગેરેની કોઈપણ ચર્ચા ઉપરથી છેવટે કોન્ફરન્સની પ્રવૃતિને લગતી કઈ ને કઈ બાબત ઉપર આવે, જાણે કે એમના મનમાં એક પ્રશ્ન ઘોળાતે ન હોય તે રીતે વાત કરે. મને લાગેલું કે એમનો પ્રશ્ન એ છે કે કૉન્ફરન્સ શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સુધારાની બાબતમાં શું શું કરી શકે અને તે કામ કેવી રીતે પાર પાડવું? એક તો જેનસમાજ વ્યાપારપ્રધાન, આર્થિક દૃષ્ટિએ તદ્દન સ્વાધીન હોય એવા લેકે ગણ્યાગાંઠ્યા, મધ્યમવર્ગીય બધા જેનોને કૉન્ફરન્સમાં સમ્મિલિત કરવાની દૃષ્ટિ, સાધુઓના અંદરોઅંદરના પક્ષભેદ અને તેને લીધે શ્રાવકવર્ગમાં પડતી કૂટના કૉન્ફરન્સ ઉપર પડતા પ્રત્યાઘાત; આ બધું કોન્ફરન્સની દૃષ્ટિ, શક્તિ અને પ્રવૃતિને મર્યાદિત કરનારું પહેલેથી જ હતું અને હજીયે છે. એક બાજુથી બધી દિશામાં વિચારસ્વાતંત્ર્યને પવન ફૂંકાતે હોય, અનેક ઉપયોગી પ્રવૃતિઓ દેશમાં વિકસતી જતી હોય અને બીજી બાજુથી કોન્ફરન્સ એ સાથે તાલ મેળવી ન શકતી હોય તે સાચા ધગશવાળા કાયકર્તાને મૂંઝવણ થાય. એવી મૂંઝવણ મેં શ્રી મોહનભાઈમાં અનેકવાર નિખાલસપણે પ્રગટ થતી જોઈ છે. અત્રે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે મોહનભાઈ વકીલ હતા, પણ ” તેમની વકીલાત એવી ન હતી કે તેમને તેમની ઈચ્છા પ્રમાણે કામ કરવાનો અવકાશ આપે. આવક બહુ મર્યાદિત, કૌટુંબિક આદિ પ્રશ્નો ઘણા, છતાં એમનું ખમીર આશાવાદી, પ્રવૃત્તિશીલ અને કર્મઠ હતું. વળી એમની તબિયત પણ એટલી જ સારી. થાય તે જાણે લાગે જ નહીં. કોઈકવાર જમ્યા પછી પણ જમવાનો પ્રસંગ આવે તે તેઓ પાછી ન પડે. અને એમની નિષ્ઠા પણ એટલી પાકી. કેઈ કામ લીધું એટલે એ પૂરું કર્યું જ છૂટકે. એમાં પછી ઊંધ કે આરામ જોવાનો જ નહીં. તેથી જ તેઓ કોન્ફરન્સની બધી પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ ભાગ લેતા અને પિતે રુચિ તેમ જ શક્તિ પ્રમાણે અમુક કામ હાથમાં લઈ તેને પૂરા ખંતથી અને મહેનતથી પાર પાડતા. જો કેઈ બીજા કાર્યકર્તા તેમને ભેટી જાય અને તેની પાસેથી કામ લેવાનું શક્ય હોય તો તેઓ તેને કોરન્સ સાથે સાંકળી એક યા બીજી રીતે તેની પાસેથી પણ કામ લેવાને Page #686 -------------------------------------------------------------------------- ________________ અલિ [ ૧૪૭ સાગ માકા કરે. સદ્ભાગ્યે એમને સાથીઓ અને મિત્ર પણ સારા મળેલા. સદ્ગત મેાતીચંદભાઈ, મકનજીભાઈ અને માહનલાલ ઝવેરી વગેરે એમના સાથી. જ્યાં એમની મંડળી મળી કે ત્યાં કાંઈક સર્જક વિચાર થાય જ અને કાઈ એક ીજાને પાછો ન પાડતાં ઉત્સાહિત જ કરે. આ વસ્તુ મેં મહાવીર જૈન વિદ્યાલયની મિટિગામાં તથા કોન્ફરન્સ ઑફિસમાંના મિલન પ્રસંગે અનેકવાર જોઈ છે. મોહનભાઈની અંગત પ્રવૃત્તિ મુખ્યપણે સાહિત્યિક હતી. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત આદિ ભાષાઓમાં જ્યાં જ્યાં તેમને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન કે આચાર વિશે જાણવાનું મળે તે બધાંમાંથી તે એકલે હાથે સંગ્રહ કરે. વાંચનાર પોતે, ભાષાન્તર કરનાર પોતે, પ્રશ્ન જોનાર પોતે. એમ પેાતાની બધી કૃતિઓમાં અને અધાં લખાણેામાં જે કાંઈ કરવું પડયું છે તે બધું લગભગ તેમણે પોતાને હાથે જ કર્યું છે. કોન્ફરન્સ હેરલ્ડ અને જૈનયુગ, જે તે વખતે કૅન્ફરન્સનાં મુખપત્રા હતાં, તેની ફાઈલે જોશે તા જણાશે કે એમાં મુખ્ય આત્મા એમને જ રમે છે. તે મને ધણી વાર વાતવાતમાં કહેતા કે લેાકેા લખાણેાને જૂના ચોપડા ઉખેળનાર અને ઉકેલનાર તરીકે ગણી ટીકા કરે છે કે તમે હેરલ્ડ અને જૈનયુગમાં આ બધું નકામું શું ભરી રહ્યા છે ? ' પણ હવે અત્યારે તે સૌને સમજાય તેવું છે કે મેાહનભાઈનુ પ્રવ્રુત્તિક્ષેત્ર અને કામ વિદ્વાનોને કેટલું ઉપયોગી છે અને તેનું મૂલ્ય કેટલું સ્થાયી છે ! f પેાતાના સાહિત્યિક કામને માટે શ્રી મેાહનભાઈ ને અનેક પ્રાચીન હસ્ત લિખિત પ્રતા મેળવવી અને તપાસવી પડતી અને એ માટે કામાં રજા પડે કે તરત જ તેએ એ કામમાં લાગી જતા; અને જરૂર લાગતાં અમદાવાદ કે પાટણના જ્ઞાનભડારા જોવા માટે પ્રવાસ પણ ખેડતા. રજાએાને ઉપયોગ આરામ માટે કરવાના તો વિચાર જ શાનેા આવે? ત્યારે તો ઊલટું ખમણા ઉત્સાહથી બમણું કામ કરે અને એમાં એમને કદી પણ થાક કે કટાળેા આવે જ નહી' અને એ કામમાં કંઈક પણ ઉત્તમ કૃતિ મળી આવે તે જોઈ લેા આનંદ. અહી આવા એક પ્રસંગ મને યાદ આવે છે. હું અને આચાય જિનવિજયજી અમદાવાદમાં રહેતા હતા ત્યારે એક વાર શ્રી માહનભાઈ જ્ઞાનભંડારા શોધવા માટે અમદાવાદ આવેલા. એક દિવસ તેઓ ડેલાના ઉપાશ્રયના ભંડાર જોવા ગયા. અપેારના ગયેલા તે રાતના અગિયાર સુધી પાછા ન આવ્યા. અમે માન્યું કે હવે તે પાછા નહીં Page #687 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ] દર્શન અને ચિંતન આવે અને શહેરમાં જ કયાંક સૂઈ રહેશે. અમે તે બધા સૂઈ ગયા. ત્યાં તે લગભગ અડધી રાતે શ્રી મોહનભાઈએ બારણાં ખખડાવ્યાં, અને અમને જગાડ્યા. અમે જોયું કે આટલા પરિશ્રમ પછી પણ એમનામાં થાક કે કંટાળાનું નામ નહોતું. ઊલટું આજે તે એ એવા ખુશ હતા કે ન પૂછે વાત ! ખિલખિલાટ હસીને એ કહેઃ - પડિતજી ! આજે તા તમને પ્રિયમાં પ્રિય એક કૃતિ મળ્યાના સમાચાર આપું તે મને શું જમાડશે ? શું ઇનામ આપશો? કહા તે ખરા કે આપને અતિપ્રિય એવી કઈ કૃતિ મળી હશે ?? મેં કહ્યું: માહનભાઈ ! એના ઇનામમાં તમને તમારા જ નામનું મિષ્ટાન્ન જમાડીશું!' તે દિવસે મેાહનથાળ બનાવ્યો હતો. પછી હું આ કૃતિ શું હાઈ શકે એના વિચારમાં પડ્યો. ચાર-પાંચ મિનિટ વિચાર કરીને પછી મે પણ સટાડિયાની જેમ તુક્કો લગાવ્યા, અને કહ્યું કે એ કૃતિ તે મહાપાધ્યાય શ્રી યશવિજયજીનું જીવન જેમાંથે ધણું પણ સંગ્રહાયેલુ છે તે સુજસવેલી ભાસ' હોવી જોઈએ.' આ કૃતિના થોડાક ભાગ પાટણમાંથી મળેલા; ખાકીનો ભાગ મેળવવા અમે ખૂબ ઉત્સુક હતા અને મેાહનભાઈ એ એ જ કૃતિ શોધી કાઢી હતી. અમારા આનંદના પાર ન રહ્યો. * : આવા તો બીજા પ્રસંગો પણ આપી શકાય, પણ અહી એને માટે એટલા વખત નથી. લાયમેન, વેમ્બર, યાકેાખી આદિ જર્મન વિદ્વાનેએ જૈન પરંપરા ને તેના સાહિત્યને લગતા ઇતિહાસ લખવાની પહેલ કરી. ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં પણ જૈન પરંપરાને લગતા અધ્યયનના પ્રારંભ થયા, પણ ભારતીય ભાષાઓમાં આધુનિક દૃષ્ટિએ અને સંશોધક વિદ્વાનને ઉપયાગી થાય એ પ્રકારના સાહિત્યિક ઇતિહાસને અતિ અલ્પ પણુ મહત્ત્વના પાયા શ્રી મેાહનભાઈ એ નાખ્યા. હવે તે એ દિશામાં માગણી અને જિજ્ઞાસાને અનુરૂપ એવા નવીન પ્રયત્ને શ્વેતાંબર અને દિગ ંબર અને પરંપરામાં થઈ રહ્યા છે, પણ તેમાં ય મેાહનભાઈના “ જૈન સાહિત્યના ઇતિહાસ ”નુ સ્થાન છે જ. એમની મહતી કૃતિ, અને મારી ધારણા સાચી હાય તા, તેમની તબિયત ઉપર જીવલેણ ફટકા મારનાર કૃતિ એ તા‘જૈન ગૂર્જર કવિએ ’ છે. એમણે તે ભારત જેવું કામ એકલે હાથે કેવી રીતે સપન્ન કર્યું એ નવાઈ જેવું લાગે છે, પણ જેણે જેણે તેમને એ કામ કરતા જોયા છે તેઓ જાણે છે કે એ કામમાં તેમણે કેટલી શક્તિ, કેટલે સમય અને કૈટલે Page #688 -------------------------------------------------------------------------- ________________ અંજલિ [૧૪૯ અંગત ખર્ચ અર્પિત કર્યો છે. એક રાતે મેં જોયું કે હું તે સૂઈ ગયો છું અને તેઓ બાર વાગ્યા પછી મારી સાથેની ચર્ચા પૂરી કર્યા બાદ જાગતા બેઠા છે. તેમની બીડી અને કલમ બન્ને સમાનગતિએ કામ કરતાં હતાં. બે વાગે તેઓ સૂતા. સવારે મને કહ્યું કે: “મારે રોજિંદા કાર્યક્રમ આ જ છે. દિવસે વચ્ચે વિક્ષેપ આવે, પણ રાતે નિરાકુળતા. એક વાર તેમની સાથે કોર્ટમાં ગયો, ત્યાંય જોયું કે પ્ર સાથે હતાં, અને વખત મળે કે તા. મેં દાદર, ઘાટકોપર અને મુલંદ એ સ્થળોમાં તેમને અનેક વાર કામ કરતા જોયા છે. રાત રહે તો કામ લેતા આવે. મેં પૂછયું : “આ ભાર શે ? તે કહે “પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરું તો કરે કેણ? અને રહી જાય.” અહીં સિંધી જૈન સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ એમનું અંગ્રેજી પ્રસ્તાવનાવાળું વિશિષ્ટ સંપાદન “ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્ર” કોઈ પણ સ્કેલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી એ યાદ રાખવું ઘટે. શ્રી મોહનભાઈની પ્રકૃતિ સારા કામમાં કંઈક ને કંઈક ભાગ લેવો જ એવી હતી. એમ કરવામાં તેઓ પિતાની મુશ્કેલીને વિચાર ભાગ્યે જ કરે. તેઓની આવક મર્યાદિત અને કૌટુંબિક જવાબદારીઓ વધારે હતી, એનો નિર્દેશ મેં પહેલાં કર્યો જ છે. એક વાર એક કામનો વિચાર ચાલતો હતો ત્યારે તેઓ આવીને મને કહે, “પંડિતજી, આમાં હું પાંચ રૂપિયા આપીશ.” હું તો સાંભળી જ રહ્યો. મેં કહ્યું : “મોહનભાઈ તમારા માટે તો આ બહુ કહેવાય.” તો કહે કે “મને આ કામ પસંદ છે. એટલે મારે એમાં ભાગ લેવો જોઈએ.” આમ શ્રી મોહનભાઈનું જીવન બર્પણનું જીવન હતું એ જોઈ શકાશે. | ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે તેઓ કાંઈ ને કાંઈ જરૂર લખી મોકલાવે. આચાર્યશ્રી જિનવિજ્યજીએ જૈન સાહિત્ય સંશોધક શરૂ કર્યું તે મેહનભાઈને એમાં સક્રિય સાથ. શ્રી વાડીલાલ મોતીલાલ તેમના પ્રાથમિક મિત્ર, પણ તેમને વિશેષ અને સ્થાયી પરિચય તો અતિહાસિક અને તટસ્થ દષ્ટિવાળા શ્રી નાથુરામ પ્રેમીજી તથા આચાર્યશ્રી જિનવિજયજી સાથે. મહાવીર જૈન વિદ્યાલયના તેઓ પ્રથમથી જ એક કાર્યકર્તા, પણ તેમનું મુખ્ય પ્રવૃત્તિક્ષેત્ર પ્રાચીન સાહિત્યને વર્તમાન યુગની દૃષ્ટિએ ઉદ્ધાર અને પરિચય કરાવો તે. કોન્ફરન્સના એક જાગરૂક કાર્યકર્તા તરીકેનું તેમની સાથે સંકળાયેલું મારું સ્મરણ એ જેમ મારા માટે મધુર છે તેમ એ વિશે બીજાઓએ જાણવું એ તેથી ય વધારે રોચક અને ઉપયોગી Page #689 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦] દર્શન અને ચિંતન પણ છે. તેથી એને ઉલ્લેખ જરા વિગતે કરું છું. આની પાછળ દષ્ટિ એ છે કે કોન્ફરન્સના અત્યારના નવીન કાર્યકર્તાઓ અને હવે પછી આવનાર પેઢીના કાર્યકર્તાઓ કોન્ફરન્સની પ્રવૃત્તિના એક અને મારી દૃષ્ટિએ મહત્ત્વના અંગથી પરિચિત રહે અને તે દિશામાં પ્રાપ્ત થતાં કર્તવ્યોને બરાબર સમજે. વળી કોન્ફરન્સની એ પ્રવૃત્તિનું બીજ ગમે ત્યારે વવાયું પણ અત્યારે એનાં જે પરિણામો આવ્યાં છે અને ઉત્તરોત્તર વિકસતાં દેખાય છે તેને બધા સમજદાર સમજી લે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈનચેર સ્થાપવાના વિચારનું બીજ તો ૧૯૧૯ ની કલકત્તા કોંગ્રેસની બેઠક વખતે રેપાયેલું, પણ ફણગા ફૂટવાનો સમય ૧૯૩૦ પછી આવ્યું. શ્રી મોહનભાઈએ અમદા-- વાદમાં એક વાર મને પૂછયું, કે “તમે આ બાબત તટસ્થ કેમ છો ?” કહ્યું : કોન્ફરન્સના મંત્રીઓ અને કાર્યકર્તાઓ બહુ ભલા છે. પં. માલવિયજી જેવાના. પ્રભાવમાં તણાઈ અમુક વચન આપી દે છે, પણ કાશીની સ્થિતિ તેઓ નથી જાણતા. મોહનભાઈને આગ્રહથી મેં કહ્યું કે ભલે પૈસા મોકલાવી દે, પણ આ શરતો સાથે સૂવો. એમણે એ શરત ખેંધી અને મુંબઈ જઈ બનારસ સાથે પત્રવ્યવહાર કર્યો. શરતો લગભગ સ્વીકારાઈ. હવે જૈન અધ્યાપક નિયત કરવાને પ્રશ્ન હતો. એક ભાઈને ત્યાં મોકલ્યા, પણ ચેરનું તંત્ર ડામાડોળ થઈ ગયું. હું પોતે ગુજરાત વિદ્યાપીઠ છોડી અથવા કહો કે ગુજરાત છોડી બહાર જવા પ્રથમથી જ તૈયાર ન હતો, પણ કટોકટી આવતાં ૧૯૩૩ના. જુલાઈમાં હું કાશી ગયો. કાશી જવા માટે હું તૈયાર થયે તેની પાછળ બળ હતું કોન્ફરન્સનું અને કોન્ફરન્સ એટલે મારી દૃષ્ટિએ તે વખતે સજીવ કાર્યકર્તા બે મેહનભાઈ એક દેસાઈ અને બીજા ઝવેરી. એમણે મારા માટે બધી વધારાની સગવડ કરી આપવાનું આપમેળે બીડું ઝડપ્યું. કાશીનું તંત્ર તે તરત ગોઠવાયું, પણ તેનાં દૂરગામી સુપરિણામ એ આવ્યાં છે તેનું યથાવત મૂલ્યાંકન કરનાર અહીં કોણ છે તે હું નથી જાણતો. આની લાંબી કથાને અત્યારે સમય નથી, પણ સંક્ષેપમાં નેંધ લેવી. અસ્થાને નથી. છેલ્લાં ૨૩ વર્ષમાં કાશીમાં જે અધ્યયન-અધ્યાપન, લેખન, સંશોધન અને પ્રકાશનની પ્રવૃત્તિ થઈ છે તે જૈન-ચેરને આભારી છે. એને લીધે ભણનાર તો કેટલાક આવ્યા અને ગયા પણ તેમાંથી કેટલાકની ગ્યતા અને પદવી ગણનાપાત્ર છે. કેટલાક જૈન દર્શનના આચાર્ય થયા તે કેટલાક સાથે સાથે એમ. એ. અને પી.એચ.ડી. પણું. એમાંથી પાંચેક તે ફેસરના ઉચ્ચ પદ ઉપર પ્રતિષ્ઠિત છે. કાશી જૈન-ચેરની ભાવનાએ કેટલાક Page #690 -------------------------------------------------------------------------- ________________ [૧૫૧ અજલિ, અસામ્પ્રદાયિક માનસ ધરાવનાર પણ જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યને ઉત્કષ ઈચ્છનાર પામી ભાઈ આને પ્રેર્યાં અને ૧૯૩૭થી શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમની સ્થાપના થઈ. આગળ જતાં જૈન કલ્ચરલ રિસર્ચ સાસાયટી સ્થપાઈ. આમ જૈન-ચેર અધ્યાપનનું કામ પૂરું પાડે, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ વિદ્યાર્થી એને રહેવા-ખાવા-પીવા આદિની સગવડ પૂરી પાડે, વિશિષ્ટ પુસ્તકાલયની સગવડ આપે અને કલ્ચરલ રિસર્ચ સેાસાયટી સુનિષ્ણાત વિદ્વાનેાના ચિંતનલેખનને ભૂત રૂપ આપે. આ રીતે આ ત્રણે ય અંગે! એવી રીતે સકલિત થયાં છે કે તે એકબીજાનાં પૂરક અને પોષક બની માત્ર જૈનપરંપરાની જ નહિ, પણ ભારતીય–અભારતીય વિદ્વાનોની નવયુગીન અપેક્ષાને અમુક અંશે સતાષી રહ્યાં છે. હું અત્યારે ત્યાંની જે સસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં પુસ્તક અને પત્રિકાએ પ્રસિદ્ધ થયાં છે અને જે ઉચ્ચ કક્ષાના વિદ્યાવતુ લમાં આદરપૂર્વક વંચાઈ રહ્યાં છે તેની યાદી આપવા નથી બેઠો, આટલુંય સ્મરણ આપવાના મારા ઉદ્દેશ એટલો જ છે કે શ્રી મેાહનલાલ દેસાઈની અને ઝવેરીની અનિ વાય પ્રેરણા ન હોત અને કૉન્ફરન્સે મારી અસાંપ્રદાયિક વિદ્યાવૃત્તિને ઉપયાગ કરવાની ઉદારતા પૂરી રીતે દાખવી ન હેાત તેમ જ ચેરને અંગેની જરુરિયાતોની માગણીને સર્વાનુમતિએ વધાવી લીધી ન હોત તો હું કાશીમાં ગયા જ ન હત, ગયા હૈાત તો સ્થિર થયા ન હેાત અને ક્રમે ક્રમે ત્યાં જે વિકાસ થયા છે તેની શકયતા પણ ભાગ્યે જ આવી હેાત. આ ટૂંકું પણ આવશ્યક સ્મરણ એ સૂચવે છે કે કોન્ફરન્સ સાથે અને તે દ્વારા શ્રી માહનભાઈ સાથે મારા અને કેવા સંબધ રહ્યો છે. જો આટલું પણ સ્પષ્ટ થયું હાય તો હવે એ કહેવાની જરૂર નથી રહેતી કે કોન્ફરન્સ દ્વારા તૈયાર કરાવેલ સદ્ગત માહનભાઈના તૈલચિત્રને ખુલ્લું મૂકવાના ઔપચારિક વિધિમાં મારુ શુ સ્થાન છે. તૈલચિત્રના અનાવરણ પ્રસંગે તૈલચિત્રમાં સમાયેલ ગર્ભિત અર્થ જણાવવા અને એ દ્વારા કોન્ફરન્સની પ્રવૃત્તિનું દિશાસૂચન કરવું એને હું મારી આવશ્યક ફરજ સમજું છું. એ કરજમાંથી ચૂકું તો મારે અહી આવવાના ખાસ અર્થ મારી દૃષ્ટિએ રહે જ નહિ. તૈલચિત્ર એ એ પ્રતીક વિદ્યોપાસના, સાહિત્યસેવા અને નિષ્ઠાનું છે. પ્રતીકની કાઈ સ્વતંત્ર અને નિરપેક્ષ પ્રતિષ્ઠા હાતી જ નથી. તેથી પ્રતીક દ્વારા આપણે મૂળ વસ્તુને સમજવા અને તે દિશામાં ઘટતું કરવા પ્રવૃત્ત થઈએ તો જ તો પ્રતીક છે. સમારલ Page #691 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર] દર્શન અને ચિંતન એ માત્ર સમારંભ ન રહેતાં એક કાર્યસાધક પગલું બની રહે. સામાજિક સુધારણું અને બીજા ફેરફારો કરાવવાની બાબતમાં કોન્ટ્રરન્સ કરવા જેવું હોય તે મુખ્યપણે અત્યારે એ છે કે વહેમી અને ખર્ચાળ પ્રથાઓના ભારથી કચડાતા મધ્યમ વર્ગને એ જાળમાંથી મુક્તિ અપાવે એવું વાતાવરણ તૈયાર કરવું. એ સિવાયના બીજા સુધારા ને ફેરફારની બાબતમાં આજની સામાજિકતા જે રીતે ઘડાઈ રહી છે અને દેશ-વિદેશનાં બળો એને ઘડવામાં જે રીતે કામ કરી રહ્યાં છે તે જોતાં એ નિશ્ચિત છે કે જૈનસમાજ પિતાનું સામાજિક જીવન આપમેળે જ એ પરિવર્તન અને સુધારણાને અનુકૂળ કરી લેવાનો. એમ કર્યા વિના એની બીજી કોઈ ગતિ જ નથી. પરંતુ શિક્ષણ અને સાહિત્યનો એક એવો આગવો પ્રદેશ છે કે જે બાબતમાં કોન્ફરન્સ ઘણું કરવા જેવું છે. હું ધાર્મિક અને તત્વજ્ઞાનના ચાલુ શિક્ષણની કે તેવું શિક્ષણ આપે તેવા શિક્ષક તૈયાર કરવાની વાત નથી કહેતે. એ કામ ઉપાશ્રયો અને મહેસાણા જેવી પાઠશાળાઓ ભારત ચાલી રહ્યું છે અને એમાં અનેક મુનિઓ તેમ જ ગૃહસ્થનો સહયોગ પણ છે. હું જે શિક્ષણની વાત કહેવા ઇચ્છું છું તે ઉચ્ચ ભૂમિકાના સર્વગ્રાહી શિક્ષણની વાત છે. આજે શિક્ષણ વ્યાપક બનતું જાય છે. એનું ઊંડાણ પણ ઉચ્ચ ભૂમિકાએ વધતું જાય છે. મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ અને ઉચ્ચતર અધ્યયનની માગણી વધતી જાય છે, અને એ માગણીને સંતોષે એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઠીક ઠીક વધતી જાય છે. તેથી આ સમય આપણા માટે બહુ અનુકૂળ છે. જે કોન્ફરન્સ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉષ્ય ભૂમિકાસ્પર્શી શિક્ષણની દષ્ટિએ કાંઈક કરે તો એમાં એને જશ મળે તેમ છે. આ કામના મુખ્ય બે ભાગ છેઃ (૧) તૈયાર મળે એવા સુનિષ્ણાત કે નિષ્ણત વિદ્વાનો દ્વારા વિષયવાર સાહિત્ય તૈયાર કરાવવું અને સાથે સાથે મહાવિદ્યાલયે કે વિશ્વવિદ્યાલયોમાં પૂરી ગ્યતાથી કામ કરી શકે એવા થોડા પણ નિષ્ણાતો તૈયાર કરવા-કરાવવામાં શક્તિ ખરચવી. (૨) અનેક વિષયનું પ્રાચીન સાહિત્ય આપણે ત્યાં છે. તેમાંથી પસંદગી કરી વિશિષ્ટ વિદ્વાનો મારફત તેનું આધુનિક દૃષ્ટિએ સંપાદન–પ્રકાશન કરવું એ કોન્ફરન્સની પ્રવૃત્તિનું એક અંગ હોવું જોઈએ. પુસ્તકે અનેક પ્રસિદ્ધ થાય છે, પણ જ્ઞાનની નવી પેઢીને સતિષે એવાં બહુ વિરલ પ્રસિદ્ધ થાય છે. પ્રાચીન જૈન સાહિત્યનું વિશ્વસાહિત્યમાં એગ્ય મૂલ્યાંકન થાય તે માટે નવી દૃષ્ટિએ. Page #692 -------------------------------------------------------------------------- ________________ અંજલિ [૧૫૩ યોગ્ય હાથે તેના સંપાદનને બહુ અવકાશ છે, અને કોન્ફરન્સને એમાં જરા મળે તેમ પણ છે. એક બાબત ધ્યાનમાં રહે કે દેશ-વિદેશના કોઈ પણ ઉચ્ચ કે ઉચ્ચતર વિદ્વાનોને, ધર્મ અને નાત-જાતના ભેદભાવ વિના આપણે ભલે ઉપયોગ કરીએ પણ એ પાછળ દષ્ટિ એ રહેવી જોઈએ કે જૈન સમાજ પિતામાંથી જ એવા સુનિષ્ણાતને તૈયાર કરે અને તૈયાર હોય તેને યથાસ્થાન ગોઠવી પૂરતું કામ આપે, જેથી શિક્ષણ અને સાહિત્યની બાબતમાં બધાં જ સાર્વજનિક ક્ષેત્રે સમાજ પરાવલંબી યા શરણાગત જે ન રહે. અત્યારે તે આવું કામ કરવા માટે પુષ્કળ સામગ્રી ઉપલબ્ધ છે. જૂની વસ્તુઓનાં સર્વત્ર નવેસરથી મૂલ્યાંકને થવા લાગ્યાં છે. એક અમેરિકન ઍક્રે. સર પ્રાચીન ગુજરાતી ભાષાના શાલિભદ્રરાસનું સંપાદન કરવા પ્રેરાય તે શું સૂચવે છે? હું તે જોઉં છું કે આજે હેમચંદ્ર ફરી જીવતા થાય છે. આજે સારા સાહિત્યની અને સારા વિદ્વાનોની ખોટની ઘણી વાતો થાય છે, પણ આજે હવે આ ખોટ એટલી મોટી નથી. જે જેવા ઈચ્છો તે સારું જન સાહિત્ય અને જૈન સાહિત્યના ઉચ્ચ કોટિના વિદ્વાનો પણ આપણે ત્યાં છે જ-પછી ભલે એ પ્રમાણમાં કદાચ ઓછી હોય, પણ આ રીતે જોવાજાણવાની કેને પડી છે ? - સદ્ગત શ્રી. મોતીચંદભાઈને સ્મારકનું ફંડ થયેલું છે, એને ઉપયોગ પ્રાચીન સાહિત્યના નવા ગ્રંથના સંશોધન-સંપાદન પાછળ થવો હજુ બાકી છે. ફંડ એકઠું કરવું એક વાત છે, એનો ઉપયોગ કરે એ બીજી વાત છે. એ માટે તો દષ્ટિ અને ઉદારતા બન્ને જોઈએ. ભારતના નાક સમા મુંબઈને જ વિચાર કરે, કે અહીં જૈન સાહિ-ત્યના કેન્દ્ર જેવું કંઈ આપણે ઊભું કર્યું છે? કઈને જૈન તત્વજ્ઞાન, સાહિત્ય કે કલાના વિષયમાં મુંબઈમાં જાણવું હોય તો એ વિષયના નિષ્ણાત–એકસ્પર્ટ કહી શકાય એવો એક પણ વિદ્વાન અહીં છે ખરો ? વળી આજે માનવતા, રાષ્ટ્રીયતા અને કેળવણુને વિકાસ જે રીતે થઈ રહ્યો છે તેનો પણ આપણે વિચાર કરવો જોઈએ. આમાં વિકાસ બે માર્ગે થઈ શકે ? એક તો સમાજને ઉચ્ચ સંસ્કાર આપવા અને બીજો અનેતિતાને ત્યાગ કર. અનૈતિક ધન લઈને પુસ્તક, મંદિર કે મૂર્તિ કરવાં એ ભારતીય સંસ્કૃતિને શોભે નહીં, જેનોને તો એ મુદ્દલ શોભે નહીં. Page #693 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] દર્શન અને ચિંતા અનેકાંતને વિકાસ કરવાની અને એના મર્મને જીવનમાં ઉતારીને સમભાવ, સહિષ્ણુતા અને ઉદારતા કેળવવાની જરૂર છે. સમાજમાં આવા સંસ્કારોનું સિંચન કરવામાં, ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉચ્ચ શિક્ષણનો પ્રચાર કરવામાં અને ઉચ્ચ કોટીનું સાહિત્ય પ્રગટ કરવામાં કેન્ફરન્સ ઘણું ઘણું કરી શકે એમ છે. સદ્ગત શ્રી મેહનલાલ દેસાઈએ આ બાબતમાં કોન્ફરન્સ દ્વારા પહેલ કરી છે, અને આપણે માટે કર્તવ્યની દિશા સૂચવી છે. હવે એ દિશાને વિકસાવવા અને સમૃદ્ધ કરવામાં જ એમનું ખરું સ્મરણ રહેલું છે એમ સૌ કોઈ સ્વીકારશે. આટલા પ્રાસંગિક નિવેદનને અંતે સગત શ્રી મોહનભાઈની નિષ્ઠા અને સાહિત્યસેવાને અંજલિ આપી, મને શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ સૌને આભાર માની હું મારું વક્તવ્ય પૂરું કરું છું. –જૈન, ૨૧ જુલાઈ ૧૯૫૬. * તા. ૧પ-૭-૧લ્પ૬ ને રવિવારના રોજ સગત શ્રી મોહનલાલ દ. દેસાઈના તૈલચિત્રની અનાવરણવિધિ પ્રસંગે આપેલું વક્તવ્ય. Page #694 -------------------------------------------------------------------------- ________________ એક બીજા મિસ્ત્રી [૨૨] ત્રીજા અંકમાં ડૉ. હરિપ્રસાદે મિસ્ત્રી સેમિનાથ ભૂધર વિષે માહિતી આપી છે. આજે તેવા જ એક બીજા મિસ્ત્રીની માહિતી પ્રસ્થાનના વાચકેને ભેટ કરવામાં આવે છે. આ ઉપરથી આપણા દેશ અને જાતિને પ્રાચીન વારસ તેમ જ એક વિષયની સતત લગની અને ઊંડાણ જે દરેકના જીવનમાં આવશ્યક છે, તે જોવામાં આવશે. છેલ્લાં બે વર્ષ થયાં આ મિસ્ત્રીને પરિચય મને થયો અને તે અનેકવાર. વિશેષતા એ હતી કે એ મિસ્ત્રી જ્યાં અત્યારે રહે છે, અને કામ કરે છે ત્યાં જ હું રહેતો હતો. આખા દિવસમાં ઘણી વાર સાથે બેસું અને તેઓની કારીગરી તથા પ્રાચીન અનુભ વિષે પૂછું, પણ તે વખતે આ પરિચય લખવાની કલ્પના ન હતી તેથી કેટલીક બાબત રહી ગયેલી છે. હમણાં એક મિત્ર મારફત પુછાવી જાણું લીધી. તે ઉપરથી આ ટૂંક પરિચય લખું છું. મિસ્ત્રીનું નામ નારાયણદાસ. તેમના બાપનું નામ ઘેલાભાઈ તે જાતે વાંઝા સુતાર અને અસલથી જામનગરના રહેવાસી છે. નારાયણદાસની ઉંમર હમણાં ૭૦ વર્ષની છે. પરિવારમાં તેઓને ફક્ત એક પુત્રી છે. જે જૂનાગઢ તરફ રહે છે. એટલે અત્યારે તો વૃદ્ધ મિસ્ત્રી એકલા જ છે. તેઓને દૂફ હોય તો ફક્ત પિતાની કારીગરીની જ. મેં વાતચીતમાં ક્યારેય તેઓની બીજા પુત્રધેલા લેકેની પેઠે છોકરે ન હોવાની ફરિયાદ સાંભળી નથી. જ્યારે બેસે ત્યારે તેઓ પાસેથી કારીગરીની પ્રસન્ન વાતો સાંભળો. આઠ વર્ષની ઉંમરે નારાયણદાસે પિતાના બાપ પાસે વાંસલે, કરવત અને સારડીને પાઠ શરૂ કરેલું. ૧૩ વર્ષની ઉંમર થતાં તેઓએ એક બીજા મિસ્ત્રીને ગુરુ બનાવ્યા. એ મિસ્ત્રી જાતે ગુજર સુતાર-અને નામે કેશવજી કાનજી, જામનગરના જ રહેવાસી. આ મિસ્ત્રી પાસે નારાયણદાસે નકશીનું કામ શીખવા માંડયું. આ કામ તેઓ ૨૩ વર્ષની ઉંમર સુધી શીખતા રહ્યા. અને પાંચ વર્ષની પૂર્વ તૈયારી તેમ જ દશ વર્ષને સતત યોગ, કુલ પંદર વર્ષના અભ્યાસને અંતે તેઓ નકશીમાં નિષ્ણાત થયા; અને જીવનક્ષેત્રમાં પગ Page #695 -------------------------------------------------------------------------- ________________ -૧૫૬] દર્શન અને ચિંતન મૂક્યો. તેઓએ પિતાની પ્રથમ કૃતિ જામનગરમાં વ્રજનાથ મહારાજની હવેલીમાં બનાવી. એ કૃતિ તે રૂપાને હિંડોળો, અને સેનાનું પારણું. આ કામ કરવામાં તેઓને માસિક ૧૫ રૂપિયા પગાર મળતો. ત્યાર બાદ રાજકેટ દરબાર માટે ૬ રૂપાની ખુરશીઓ, ૧ રૂપાનો કાચ અને એક રૂપાને છત્રપલંગ માસિક રૂ. ૩૨ના પગારે બનાવ્યા. ત્યાર બાદ જામનગરમાં જ પુરુષોત્તમ જસરાજ લઠેટવાળાના મંદિરમાં રૂપાનાં કમાડે, રૂપાનાં સિંહાસન અને ઠાકુરજીના બે લાકડાના ઘડા અને બે હાથી બનાવ્યા. ત્યાર પછી જૂનાગઢ દરબારમાં, જસા જામના દરબારમાં, કિસનગઢ દરબારમાં, સેના રૂપા અને લાકડાના નકશીવાળા અનેક નમૂના તેઓએ બનાવ્યા. હાથીદાંત ઉપર પણ તેઓએ ઘણું કામ કર્યું છે. કદાચ આજે આમાંના ઘણા નમૂનાઓ વિલાયતમાં અમીરના મહેલે શોભાવતા હશે. મિસ્ત્રીના લાકડા - ઉપરના નકશીકામના નમૂના તરીકે અમદાવાદ સ્વામીનારાયણના મંદિરમાં ગણપતિની મૂર્તિ છે. જેનમંદિરે પણ તેઓની કૃતિથી ભૂષિત છે. - આજે જિંદગીના છેવટના ભાગમાં સમગ્ર અનુભવના પરિપાક રૂપે પિતાની કારીગરી એ-મિસ્ત્રી એક જૈન મંદિરમાં દાખલ કરે છે. આ મંદિર લાકડાનું અને તેનું ખોખું રૂપાનું છે. મંદિર કરાવનાર જામનગરના જાણીતા ગૃહસ્થ શેઠ કેશવજી માણેક છે. એ શેઠ જેવા અથંરક્ષક મેં બહુ ઓછા જોયા છે, છતાં તેઓ મને વારંવાર કહેતા કે આવા વૃદ્ધ અનુભવી મિસ્ત્રીની કારીગરી ગમે તેમ કરીને પણ સાચવી જ લેવી. અને એ જ દૃષ્ટિથી મારા સ્નેહી શેઠે આ મંદિરનું કામ કરાવવા માંડયું છે. માત્ર શેઠ પિતે જ એકલા ખંતીલા નથી પણ તેઓનું આખું કુટુંબ આ મંદિરની રચના માટે મમત્વ ધરાવે છે. તે એટલે સુધી કે આખું કુટુંબ આ મિસ્ત્રીને વૃદ્ધ પિતારૂપે અગર વૃદ્ધ ગુરુરૂપે માની તેઓની બધી પરિચર્યા ઉઠાવે છે. મિસ્ત્રીને માસિક રૂા. ૧૨૫ મળે છે અને ખાનપાન વગેરેની - બધી પૂરી સગવડ. પણ શેઠ જેવા કુશળ તેવા મિસ્ત્રી કૃતજ્ઞ. ગયા વર્ષમાં મિસ્ત્રીને ન્યૂમોનિયા થ, શેઠે પિતાના પિતા જેટલી જ સેવા કરી; એમાં સ્વઉપકાર અને પરોપકાર બને હતાં. મંદિરનું કામ હજી ચાલે જ છે. શેઠના સમગ્ર કુટુંબની સેવાથી મિસ્ત્રી બચી ગયા. એકવાર મેં પૂછવું, “દાદા ? પગાર એ લે છો ?” તેઓને ઉત્તર એક ગંભીર તપસ્વી જેવો હતે. માસિક રૂ. ૧૨૫ છે, પણ આ કુટુંબે હમેશાં, અને મારી જીવલેણ --બીમારીમાં જે સેવા કરી છે તે જોતાં હું કશું જ કહી શકતા નથી.” દેલ Page #696 -------------------------------------------------------------------------- ________________ એક બીજા મિસ્ત્રી [૧૫૭. વાડાનાં પ્રસિદ્ધ મંદિર બનાવનાર કારીગરોની “અનુપમાદેવી એ સવારે શીરે ખવડાવવાની અને તાપણી તપાવવાની સેવા ઈતિહાસમાં વાંચેલી. ઉક્ત શેઠને ત્યાં આ મિસ્ત્રીની એવી જ સેવા નજરે જોઈ છે. મિસ્ત્રીની આટલી વૃદ્ધ ઉંમરે જે કાર્યતત્પરતા છે તે અચ પમાડે. તેવી છે. રાતના બાર બાર વાગ્યા સુધી અને ઘણી વાર તે જ્યારે ઊંધ. ઊડે ત્યારે નકશા જ ચીતરતા હોય. આગળ કરવાના નમૂનાઓ વિચારી. કાગળ ઉપર ગોઠવતા હોય. સવારે શેઠને બતાવે અને મન મળે કે વળી આખો દિવસ એ યરામાં પિતાના જીવનસાથી કીમતી એજ સાથે કારીગરીને વેગ સાધવા મંડી જાય. મેં ઘણી વાર જોયું કે એ કામની ઝંખનામાં મિસ્ત્રી દૂધ અને ભજન સુદ્ધાને વખત ભૂલી જાય. તેઓનું મંદિર લગભગ પૂરું થવા આવ્યું છે. બધી કુશળતા એમાં જ રેડવાને મિસ્ત્રીને ઈરાદે મેં ઘણીવાર તેઓને મેઢેથી સાંભળ્યો છે, પણ એ વ્યવહારકુશળ શેઠ ઘણીવાર કહે છે કે બહુ જ ઊંડાણમાં ઊતરવા જતાં રખે આ છેલ્લી કૃતિ જેવું મંદિર મિસ્ત્રીના વૃદ્ધત્વને લીધે અધૂરું રહી જાય. મિસ્ત્રી મને કહેતા કે કઈ શીખતું જ નથી, નહીં તે જે ઈચ્છે તેને શીખવાડું છું. જે આવે છે તે ચેડા દિવસમાં જ ધીરજ છોડી ચાલત થાય છે. ખરેખર આવી કારીગરી શીખવા ઈચ્છનારમાં સ્થિરતા અને સેવાપરાયણતા હેવાં જ જોઈએ, નહિ તે આ યોગ સાધી શકાય નહીં. મિસ્ત્રીની કારીગરીના ફોટાઓ લેવા જોઈએ અને પ્રસ્થાનના પાઠકને ભેટ ધરવા જોઈએ. એ કામ હજી બાકી જ છે. મિસ્ત્રીની અનેક નાની-મોટી. કૃતિઓ જે જે મંદિરમાં, રાજમહેલમાં અને ગૃહસ્થોને ત્યાં રહી હશે તે જોવાલાયક છે. જે માણસ આ કલાને ખરે શેખી હેય તે એકતરફી પોથાંની માથાફોડમાંથી મુક્તિ મેળવી આવા મિસ્ત્રીની ઉપાસના કરે તે હજીયે ખરી પ્રાચીન વસ્તુ સાચવી શકાય તેમ છે. અત્યારે જામસાહેબ અને અન્ય રાજાએ બહુમૂલ્ય નમૂનાઓથી જ પિતાનાં ભવનો શણગારે છે. પોતાના દેશનો જૂન, કીમતી અને સસ્ત વારસ આમ નષ્ટ થાય છે એ જાગૃત કલા-- ભક્તોને માટે દુઃખદ બીના છે. –પ્રસ્થાન, ફાગણ ૧૯૮૨. Page #697 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાડુબહેનની જીવનરેખા [૨૩] પાલણપુરવાસી જૈન તે એ ભાગ્યે જ હશે કે જે લાડુબહેનને ન જાણતો હોય. બીજા પણ ઘણાં શહેરના અનેક જૈને અને ખાસ કરી વિદ્યાપ્રેમી જેનો લાડુબહેનને જાણે છે, એવો મારે અનુભવ છે. થોડા દિવસ પહેલાં એ સુશીલા બહેનનું અવસાન અણધારી અને અનિષ્ટ રીતે થયું એ બીના જેઓ તેમના પરિચયમાં આવ્યા હોય તેઓને દુઃખ આપે તેવી છે. એ બહેન વિદ્યાપ્રિય, ચારિત્રશીલ અને સેવાપરાયણ હોવા છતાં તેઓએ નદીમાં ડૂબી આત્મઘાત કરવાનો વિચાર કેમ કર્યો હશે એ પ્રશ્ન એક કોયડા જેવો લાગે છે, પણ છેલ્લા સવાવર્ષ થયાં જેઓ તેમના સહજ પણ પરિચયમાં આવ્યા હતા તેઓને એ પ્રશ્નનો ઉકેલ તેટલો જ સહેલે છે. સવાવર્ષ થયાં તેઓને ચિત્તભ્રમ જેવું થયેલું. શરીર અને મન દિવસે દિવસે ખૂબ જ નબળાં પડતાં ગયાં અને ખાસ કરી માનસિક સ્થિતિ ઉપર તેમને કાબૂ બહુ જ ઓછો થઈ ગ. સંકલ્પબળ, નિશ્ચયશક્તિ, અને દઢતા જે એમનાં જીવનમાં ખાસ તો હતાં તે બહુ જ ઘટી ગયાં. તેની અસર શરીર ઉપર ખૂબ થઈ. તેમને ક્ષણે ક્ષણે એમ જ લાગતું કે હું હવે જગત માટે ઉપયોગી નથી, બલકે બોજારૂપ છું. આ આત્મગ્લાનિ દૂર કરવાના અનેક પ્રયત્નો તેમના પરિચિત ગુણાનુરાગીઓએ અને તેમનાં કુટુંબીઓએ કર્યા, પણ નિષ્ફળ. લગભગ છેલ્લા બે માસ થયા તેમની માનસિક સ્થિતિ સુધરે એવા હેતુથી શેઠ અમરચંદ તલકચંદનાં પુત્રવધૂ ગંગાસ્વ. મણિબહેન મુંબઈથી અમદાવાદ આવેલાં. એક માસ થયા તો તેઓ સત્યાગ્રહ આશ્રમની નજીક, જ્યાં શ્રી ગંગાબહેન બાલાભાઈ મંછાચંદ રહેતા હતા ત્યાં જઈ રહેલા. મણિબહેનની માફક ગંગાબહેન પણ લાડુબહેનનાં સહૃદય ધર્મબહેન. અને વળી ત્યાં જઈ રહેવામાં આશ્રમનું પ્રસન્ન વાતાવરણ, મહાત્માજીનું પ્રસન્ન વાતાવરણ, મહાત્માજીનું પ્રવચન અને સેવાકાર્ય એ બધાને લાભ મળે અને કદાચ લાડુબહેનની માનસિક સ્થિતિ સુધરે એ ઉદાત્ત હેતુ રહતે. પણ ધાર્યું કે શું થાય છે? બીજી બધી બાબતમાં સાવધાન અને શાણપણ ધરાવનાર એ બહેનને પિતાના જીવન વિષે નિરાશાને ઊંડામાં Page #698 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાડુબહેનની જીવનરેખા [૧૫૯ ઊડે ભ્રમ હતો તે છેવટે જીવ લઈને જ ગયે. એ ભ્રમે પહેલાં પણ અનેકવાર તેમને આત્મઘાત કરવા પ્રેરેલાં, પણ ભેદ ખુલ્લે પડી જવાથી તે બધા પ્રયત્ન નિષ્ફળ ગયેલા. જ્યારે કાળ આવે છે અને અવશ્ય ભાવિ હોય છે, ત્યારે સાવધાન પણ ભૂલી જાય છે. તેઓના જીવનની છેલ્લી રાતે પાસે રહેનાર અને સાવધાન થઈ સંભાળ રાખનાર દરેકને ભૂલવ્યાં. બીજાઓ ઊંધતાં હતાં ત્યારે એ બહેને નદીનું છેવટનું શરણ લીધું. નિરાશાના ભ્રમ સિવાયની એ બહેનની બધી મનોવૃત્તિઓ કેટલી શુદ્ધ અને સમભાવશીલ હતી તેની સાક્ષી તે બહેનનો મળી આવેલ છેલ્લે પત્ર જ છે. આ પત્ર જ્યારે બીજે દિવસે મહાત્માજીને આપે ત્યારે તેઓએ વાંચીને કહ્યું કે “પત્ર પૂરે સમભાવ અને ડહાપણથી ભરેલો છે. આટલી જાગૃતિથી પત્ર લખનાર એ બાઈ કદાચ જીવતી પણ મળી આવે.” પણ એ આશા વ્યર્થ હતી. છેવટે તેઓનું મૃત શરીર નદીમાંથી મળી આવ્યું અને તેને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. અવસાનને લગતી આટલી ટૂંક હકીકત આપ્યા પછી તેઓના જીવનને થડ પરિચય અસ્થાને નહિ ગણાય. લાડુબહેનને બાલ્યાવસ્થામાં જ વૈધવ્ય પ્રાપ્ત થયેલું. આજે તેઓની ઉંમર ચાળીસ વર્ષથી ઓછી ન હતી. તેઓના શ્વસુરપક્ષનું પારેખ કુટુંબ જાણીતું છે. તેઓને પિતૃપક્ષ પણ તેટલે જ ખાનદાન છે. શ્વસુર અને પિતૃ એ બંને પક્ષની લાડુબહેન પ્રત્યે ખૂબ મમતા હતી. એટલું જ નહિ, પણ એ બહેનમાં કેટલીક એવી અસાધારણ વિશેષતા એ હતી કે જેને લીધે એકવાર તેણીના પરિચયમાં આવનાર તેણીના ગુણથી મુધ જ બની જાય. એ વિશેષતાઓમાં વિનય અને સ્વાર્પણવૃત્તિ મુખ્ય હતાં. લાડુબહેનના વિચારમાં, વ્યવહારમાં અને ભાષણમાં, ઉદ્ધતપણું કદી પણ જોયું હોય એવી એક પણ વ્યક્તિ મળવી દુર્લભ છે. પિતાથી નાના હોય કે મોટા હોય, નેકર હોય કે મજૂર હૈય, દરેક સાથે મૃદુતાથી અને હસતે ચહેરે જ લાડુબહેનનું આ મૃત શરીર, તેમના મૃત્યુના બીજા દિવસે બપોરના વખતે ઉસમાનપુરાની નીચે નદીમાં વહેતું દષ્ટિગોચર થયું હતું અને તેને નદીના ભરપૂર પ્રવાહમાંથી કાંઠે આણવાનું વીરતા અને સાહસભરેલું ભારે કામ, પુરાતત્ત્વ મંદિરના મંત્રી ભાઇશ્રી રસિકલાલ પરિખના લધુબંધુ ભાઈશ્રી સવાઈલાલે બજાવ્યું હતું. એ ૧૭ વર્ષના થર બાળકે એ કાર્ય માટે જે પરાક્રમ બતાવ્યું હતું તે ખરેખર આશ્ચર્ય અને અભિમાન ઉપજાવે તેવું હતું.--જિનવિજય. Page #699 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] દન અને ચિંતન હમેશાં ખેલવાનું. તેની સ્વાર્પણવૃત્તિ તે મેં મારી જિંદગીમાં અન્યત્ર ભાગ્યે જ જોઈ હશે. તેની ગમે તેવી કીમતી વસ્તુ પણ લેવા આવનાર માટે માત્ર વસ્તુ જ નહિ પણ કાઈ ખીમાર કે ખીજી રીતે દુઃખી હોય તે તેની તન—મન-ધનથી સેવા કરી છૂટવું એ જ એ ખાઈ ને જીવનમંત્ર. ચાલુ વર્ષોંના મે માસમાં ખરે બપોરે એક નાનું ગધેડું તદ્દન અશક્ત સ્થિતિમાં ખેતરમાં પડેલું. ત્યારે એ બહેને એક વિદ્યાર્થીને સાથે લઈ તેને ઉઠાવી છાંયડામાં મૂકી તેને ખારાક-પાણીથી ખૂબ જ સતાષવા પ્રયત્ન કરેલો, એ આ લેખકની જાણમાં છે. એકવાર પાસેના ગામ માદલપુરમાં એક બાઈ ખીમાર હાવાની અને ન ઊડી શકવાની વાત સાંભળતાં જ રાત્રિએ ત્યાં વા લઈ જવા અને આખી રાત તેની સેવામાં રહેવા તત્પર થયેલાં. કાઈ વિદ્યાર્થી કે અન્ય બીમાર પડે ત્યારે લાડુબહેનને ઊંધ હોય જ નહિ. કાં તે એ ખીમારનું માથું દુખવતાં હોય કે પગ. આ સેવાવૃત્તિ પણ તેની કાંઈ કળીયુગી નહેાતી. કળીયુગમાં સ્વજને સાથે અણબનાવ અને પરજના સાથે સ્નેહ હાવાને જે નિયમ કહેવાય છે તે આ ખાઈમાં કદીયે કાઈ એ અનુ-લબ્યા હશે એમ હું નથી માનતા. એ ખાઈ તા સસરાનું કામ હોય કે સાસુનું, જેઠાણીનું હોય કે જેનું, ભાઈઓ, ભાજાઈ કે ખીજાં ગમે તેનું ગમે તેવું કામ હાય, માત્ર કતવ્યમુદ્ધિથી તેને કરી જ છૂટે. ખરેખર એ બાઈએ વિનય, મૈત્રી અને અણુવ્રુત્તિની પારમિતા સાધેલી. પણ એ ખાઈના જીવનમાં ખીજો એક અસાધારણ ગુણ એવા હતા જે હુ જ ઓછાં. સ્ત્રી-પુરુષામાં હેાય છે. તે ગુણ જીજ્ઞાસાને-વિદ્યા મેળવવા. અઢાર વર્ષ પહેલાંના મારા પ્રથમ પરિચય વખતે મેં એ બહેનને સંસ્કૃતના અભ્યાસ કરતાં પાલણપુરમાં જોયેલાં. આજકાલના અભ્યાસના, શારીરિક કામકાજ છેોડી આરામત્તિ શેાધવાના દોષ એ ખાઈમાં અંશ પણ્ ન હતા. ઘેરે ધરના કામમાં અને ખીજા વખતે સતત અભ્યાસ કરતાં મે જોયેલાં. તેઓની આ જીજ્ઞાસાવૃત્તિ પાલણપુરની કાડીબંધ બહેનેામાં અને લઘુ કન્યાઓમાં દાખલ થયેલી. બધી બહેનેાને એ બહેન ભણાવે, ભણવા પ્રેરે અને દુ:ખી વિધવાઓને સાચા દિલાસે પણ આપે. પાલણપુરની કન્યાશાળા એ તે વખતની બધી જૈન કન્યાશાળાઓમાંની આકર્ષક અને આદર્શ શાળા. અનેક કન્યા સંસ્કૃત ભણે, શુદ્ધ ખેાલે, અને લખે. આ બધું વાતાવરણ એ લાડુબહેનના અનુકરણનું પરિણામ હતું. લાડુબહેન તે કાવ્ય, ન્યાય, કર્મગ્રંથાદિ પ્રકરણા, હિંદી અને છેવટે થાડુ અંગ્રેજી સુદ્ધાં Page #700 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાડુબહેનની જીવનરેખા [૧૧ શીખેલાં. તેઓ મુંબઈમાં જાય કે કલકત્તા, પૂના હાય કે અમદાવાદ, કાઈ સંસ્થામાં ગયાં હોય કે કુટુંબને ત્યાં તેને સ્વાધ્યાય છૂટે જ નહિ. કામ કરવું અને અભ્યાસ કરવા એ મે તેની ડાબી જમણી આંખ હતી. છેલ્લા વર્ષની ચિત્તભ્રમની સ્થિતિમાં પણ એ એ ગુણા સતત જાગતા આ લેખકે અનુભવ્યા છે. અનેકવાર મનાઈ કર્યો છતાં ઊંધ ન આવે ત્યારે લગભગ આખી રાત એસી કાંઈ ને કાંઈ વાંચતાં તેને જોયાં છે. ચિત્તભ્રમ વખતે પણ સ્મૃતિ તે અદ્ભુત હતી. ઈંગ્લિશ અને સંસ્કૃત વાંચત મારા માટે કરતાં હોય ત્યારે ધણીવાર અકલ્પના તેની જ કામ આપે. પણ આ ઉપરાંત તેએાએ ઉપરનું સાહિત્ય વાંચવાની તક પણ જતી કરી ન હતી. છેલ્લા માસમાં, આશ્રમમાં ચાલતા હિંદી કલાસમાં તે જતાં. હિંદી લેખન, વાચન અને અજ્ઞાન જોઈ શિક્ષક સુરેન્દ્રજીતે કહેવું પડેલું કે લાડુબહેન તા સ્વયં શિક્ષિકા-પદને યાગ્ય છે. સત્યાગ્રહ આશ્રમને એક પણ સ્ત્રી, પુરુષ કે બાળક એવા ભાગ્યે જ હશે જે લાડુબહેનને ન જાણતા હાય. આટલી બધી શક્તિઓની જાગૃતિ છતાં દુર્દ વે તેએના મનમાં એક જ ભ્રમ થઈ આવ્યે અને તે એ કે મારુ જીવન નિરક છે. આ ભ્રમ એ તેઓને કાળ હતો એમ કહેવું જોઇ એ. તેએના ગુણથી મુગ્ધ થયેલાં તેનાં માત્ર કુટુમ્બીએ જ નહિ પણ તેના ગુણાનુરાગી તટસ્થ સ્નેહીએએ પણ તેની સ્મૃતિ કાયમ રાખવા કાંઈક વિચાર કર્યો છે એ ખુશીની વાત છે, સ્ત્રીજાતિનું સ્થાન અને તેને લીધે સામાજિક ગૌરવ નહિ સમજનાર કેટલાક પુરુષો અને કેટલીક અણસમજુ બહેને આવા પ્રસંગને લાભ લઈ એમ ધારે અગર કહે કે સ્ત્રીએના ભણવાથી શું? ભણીને શું ઉકાળ્યું ? જુઓને ભણ્યા પછી પણ આત્મધાતના પ્રસંગ ! તેા પછી ન ભણવું એ શું ખાટું છે? આ કથન અજ્ઞાન અને અધીરજમાંથી ઉદ્ભવે છે. તેથી શું પુરુષ જાતિમાં કાંઈ ત્રુટી કે દોષ દેખાતા જ નથી ? જો ખૂબ ભણતર છતાં પુરુષામાં કલહ, કંકાસ, મારામારી, લાભ, લાલચ અને અવિચારિતા દેખાય છે તે! એ દોષથી સ્ત્રીજાતિ અચી જ જવી જોઈએ એવી આશા રાખવી તે શું વધારે પડતું નથી ? વળી એકાદ કાઈ કિસ્સામાં સહેજ અનિષ્ટ અશ આવે તે તેને આગળ કરી કે મોટું રૂપ આપી ખીજા ષ્ટ અંશોની કિંમત ન આંકવી એ શું ન્યાયમુદ્ધિ કહેવાય? એક ઝવેરીની દુકાનમાં કાઈ કારણસર ખાધ આવી એટલે ઝવેરાતના ધંધાના દોષ? દાક્તરી કે દેશી ઇલાજ કરવા છતાં કાઈ એક જીવી ન શકે ૧૧ Page #701 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર ] દર્શન અને ચિંતન તેથી શું એ લાજે પૃથ્વી ઉપરથી નિર્મૂળ કરી નાખવા? આ ઉપરથી આપણે એટલું જ કહી શકીએ કે જ્ઞાનનું ફળ મળે જ છે. પણ સાથે પૂર્વાજિંત કર્મ જે બળવાન હોય તો તે કર્મ પણ ભગવ્યા વિના છૂટતાં નથી. અસ્તુ. આ તે એક પ્રાસંગિક વાત થઈ. લાડુબહેનના જીવનના પરિણામે પાલણપુરની સ્ત્રી અને કન્યાવર્ગમાં કાંઈક જિજ્ઞાસા ઉદ્ભવી છે. નિરાલંબન વિધવા બહેનોમાં જ્ઞાનાલંબન લઈ તે ભાગે જીવન પ્રશસ્ત બનાવવાની વૃત્તિ પેદા થઈ છે. પોતાની તદ્દન દીન અવસ્થાનું ભાન પ્રકટયું છે, અને અલ્પાંશે પણ સ્વાશ્રયી વૃત્તિ જાગી છે. સૈકાઓ થયાં અટકી ગયેલું બુદ્ધિનું વહેણું ચાલુ થયેલું છે. જે એટલા અંશે એ બાઈના જીવનને પરિણામે થોડા થોડા પ્રમાણમાં પણ પ્રગટયા હોય તે એમ કેણ કહી શકે કે સ્ત્રીની કેળવણી નિષ્ફળ છે ? લાડુબહેનના સંબંધમાં ઘણું જ લખવા જેવું છે પણ આ સ્થળે આટલું લખવું પણ વધારે જ કહેવાય. આશા છે કે આ સંક્ષિપ્ત પરિચય વાંચનાર પણ એ બાઈને પરલોકગત આત્માની શાન્તિપ્રાર્થનામાં પિતાને માનસિક ફાળે આપશે. [ “પાલણપુર” પત્રિકાને શ્રાવણ માસના અંકમાં પં. શ્રી સુખલાલજીએ આલેખેલ. 1 Page #702 -------------------------------------------------------------------------- ________________ તેમૂર્તિ ભગિની [૨૪]. पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः (श्वेता० ) अत्रागपि सा वक्ति । વીસથી વધારે વર્ષ થયાં હશે, મેં પ્રસિદ્ધ હિંદી પત્રિકા “સરસ્વતી'માં શ્રીમતી હેલનનું સંક્ષિપ્ત પણ અભૂત પુરષાર્થ અને પ્રતિભાનું સૂચક જીવનચિત્ર વાંચેલું. ત્યારે જ એ બહેન તરફ મારું આકર્ષણ સહજભાવે થયું. એને વિષે વધારે વિગતવાળી સ્પષ્ટ માહિતીની મારી જિજ્ઞાસા અઘપિ જાગરિત જ હતી. પણ મારા મર્યાદિત જીવન અને કાર્યક્ષેત્રમાં એને સંતોષવાની તક મને મળી ન હતી. તેટલામાં ગત મે માસમાં શ્રીયુત ગોપાલદાસભાઈએ મને એક દિવસ કહ્યું કે, વર્ધાથી મગનભાઈ પુછાવે છે કે, તેમણે શ્રીમતી હેલનની જીવનકથાને ગુજરાતી અનુવાદ કર્યો છે તે તમને અર્પણ કરવા ઇચ્છે છે, ને જે તે સ્વીકારે તે તેના પ્રારંભમાં તમે સ્વીકારરૂપે કાંઈક લખી આપે એમ પણ ઈચ્છે છે. મેં તરત જ કહ્યું, “હું એ વાંચી પછી હા ના કર્યું. જે એના વાચન પછી જરા પણ મને લખવાને મારે અધિકાર જણાશે તો અવશ્ય કાંઈક લખીશ.” મને તરત જ અનુવાદના ફરમા મળ્યા. મારું ઘણાં વર્ષ પહેલાંનું શ્રીમતી હેલન પ્રત્યેનું આકર્ષણ અને તેના જીવન વિષેની જિજ્ઞાસા એ બંને એટલાં બધાં તીવ્રપણે સજીવ થઈ ગયાં કે, તે વખતના ચાલુ લેખન અને સતત મનનકાર્યના પ્રવાહો મારા મનને બીજી દિશામાં જતાં રોકી શક્યા નહીં. કાંઈક અંશે સમશીલ જીવનકથા સાંભળતાં જ અનેક વિચારે ઊભરાયા. પણ અહીં તે મર્યાદાનુસાર ટૂંકમાં જ પતાવવું ચોગ્ય છે. અનુકૂળતા રહી તે ક્યારેક મારા પિતાના વિદ્યાવ્યવસાય વિષેની વનસ્મૃતિ લખવાની ઈચ્છા મૂર્ત થશે. મેં શ્રીમતી હેલનને “તેજેમૂર્તિ” અને “ભગિની’ એવાં બે વિશેષ આપ્યાં છે, તે સાભિપ્રાય છે. એની જીવનકથામાં પદે પદે પુરુષાર્થ અને પ્રતિભાના તેજ સિવાય બીજું કાંઈ જ દૃષ્ટિગોચર નથી થતું. એના પુરુષાર્થ અને પ્રતિભારૂપ તેજના અંબારમાં એની શરીરમૂર્તિ અદભૂત થઈ જાય છે. Page #703 -------------------------------------------------------------------------- ________________ ૧૪] દુન અને ચિંતન અનેક રીતે જુદાઇ હાવા છતાં ઉંમર અને સમાનશીલતાની દૃષ્ટિએ મે એને આપેલું · ભગિની ' એ વિશેષણ એની સાથેના મારા સાદશ્ય-સંબંધ ઠીક ઠીક વ્યક્ત કરી શકે. હેલનને દર્શોન, શ્રવણ અને વાચનની ત્રણે શક્તિઓ એક જ સાથે અને તે પણ છેક જ રૌશવકાળથી ગઈ, જ્યારે મારી તે માત્ર દર્શનશક્તિ ગયેલી અને તે પણ ગ્રામ્યશાળાસુલભ માતૃભાષાના પૂરા અભ્યાસ તેમ જ જુબાજુના બધા દૃશ્ય પદાર્થોના પ્રત્યક્ષ અવલોકન તેમ જ તત્સંબધી ભાષા અને લેખનવ્યવહાર સિદ્ધ થયા પછી—લગભગ પંદરેક વર્ષની ઉંમરે. ઇન્દ્રિયવૈકલ્ય અને તે પ્રાપ્ત થવાની ઉંમરની દૃષ્ટિએ હેલન મારા કરતાં અનેક ગણી વધારે લાચાર, વધારે બંધનવાળી ખરી. પણ દેશ, કુટુંબ અને બીજા સયેાગાની દૃષ્ટિએ તેનું સ્થાન મારા કરતાં અનેક ગણું વધારે સાધનસંપન્ન અને વધારે સ્વતંત્ર. કથાં અમેરિકા કે જ્યાં જન્મથી રાષ્ટ્ર, સમાજ, અર્થ અને ધર્મનાં બંધનોને સ્પર્શ જ નહીં, અને કયાં હિંદુસ્તાન કે જ્યાં તેવાં અધના વિના ખીન્ને સહજ અનુભવ જ નહીં ? કયાં હેલનના કૌટુંબિક સયેાગે અને કાં મારા? એનાં માતાપિતા અને વાસ્તે દરેક જાતને મા તૈયાર કરવા બુદ્ધિપૂર્વક બધું સર્વસ્વ હોમે છે, જ્યારે મારા પ્રત્યે પૂર્ણ સદિચ્છાવાળા પણ મારા વડીલો સ્વયં વિદ્યાહીન હેાઈ મારા વિકાસમાની કાઈ પણ દિશા સ્વયં જાણવા તેમ જ કાઈ જણાવે તો તે સમજવા છેક જ અસમર્થ. કયાં ઇન્દ્રિયવિકલ માનવાને વિવિધ રીતે શિક્ષિત અને સંસ્કારી અનાવવા કામ કરતા અખૂટ ધીરજવાળા તપસ્વી શિક્ષકાથી શાલતી તપોભૂમિ જેવી અમેરિકાની અપંગ શિક્ષણસંસ્થાએ; અને કયાં અપંગને અનુપયોગી સમજી તેના દુઃખ પ્રત્યેની સાચી સહાનુભૂતિથી એ નિસાસા નાખી, બહુ તે તેને કાંઈક દાન આપી સંતેષ માનનાર, પણ એ અપગની ઉપયેાગિતા અને તેના વિકાસમાની શકયતાના વિચારથી છેક જ અજાણ અને અશ્રદ્ધાળુ, એવા પૌષહીન પુરુષોની જનની કહેવાતી કભૂમિ આર્યાવત ? એક દેશમાં તિથી અબળા ગણાતી અને ત્રણ ત્રણ ઇન્દ્રિયાથી વિલ એવી અપંગ વ્યક્તિને પેાતાનું સુષુપ્ત બધું બળ પ્રગટાવવાની પૂરી તક મળે છે તે તે એ દ્વારા પેાતાની જાતને આખા વિશ્વમાં માન્ય બનાવે છે; ત્યારે ખીજા દેશમાં અપંગની તેમ જ અબળાએની વાત જ શુ, પૌરુષવાન ગણાતા પૂર્ણાંગ પુરુષા સુદ્ધાંને, પશુતામાંથી મુક્ત થવાની અને માનવતા પ્રગટાવવાની ઓછી અને નજીવી તર્ક છે. આત્મિક Page #704 -------------------------------------------------------------------------- ________________ તેજોસૂતિ ભગિની [૧૫ દૃષ્ટિએ નહીં પણ દેશ અને સયાગાની દૃષ્ટિએ અમેરિકા અને હિન્દુસ્તાન વચ્ચે જે અંતર છે, તે હેલન અને મારા જીવનની અનેક શક્તિએના આવિર્ભાવમાં વ્યક્ત થાય છે. એટલી નાની ઉંમરે ત્રણ ત્રણ ઇન્દ્રિયાથી વિકલ એ બાલિકા ૨૧ વર્ષની ઉંમરે પેાતાનું અભ્યાસવિષયક જે જીવનચિત્ર ખેચે છે તેની તે મને તેથી અમણાં વર્ષે પણ બહુ ઓછી કલ્પના આવી છે. વિશ્વના અને તેને ગ્રહનાર ઇન્દ્રિયના પણ ત્રણ વિભાગ કલ્પી શકાય. દૃશ્ય સ્થૂળ વિશ્વ, કે જેને ભૌતિક યા વ્યક્ત વિશ્વ કહી શકાય, તેને નેત્ર આદિ પાંચ બહિરિન્દ્રિયા જાણી શકે છે; દૃશ્ય સૂક્ષ્મ વિશ્વ, કે જેને અવ્યક્ત ભૌતિક વિશ્વ કહી શકાય, તેને અંતરિન્દ્રિય યા મન કલ્પી જાણી શકે છે; અધાથી પર એવા અદૃશ્ય ચૈતન્ય વિશ્વને તે માત્ર પ્રજ્ઞા-ઇન્દ્રિય અધ્યાત્મન્દ્રિય જ સ્પર્શી શકે. પ્રત્યેક મનુષ્યમાં તરતમભાવે પણ ત્રિવિધ ઇન્દ્રિયસામર્થ્ય હાય છે. પૂર્ણપણે અહિરિન્દ્રિય સપન્ન હેય તે અહિરિન્દ્રિયા દ્વારા ખોરાક મેળવી, પછી તેમાં અંતરિન્દ્રિય દ્વારા પ્રવેશ કરી, વિવિધ ભાવાનું અનુસંધાન અને આકલન કરે છે. મેટે ભાગે બહિરિન્દ્રિયા સ્થૂળ વિષયામાં જ માણસને આંધી રાખતી હોઈ, તેની અંતરિન્દ્રિયશક્તિ પ્રમાણમાં ઓછી ખીલે છે. અલબત્ત, એમાં સાધક અને વિશેષ સાધકના અપવાદો તે છે જ. આથી અહિરિન્દ્રિયાની પૂરી સંપત્તિ ધરાવનાર મેટા ભાગને ખાદ્ય વિશ્વના બધા વ્યવહાર પૂરતી યથેષ્ટ સગવડ પ્રાપ્ત હેાવા છતાં, તેની અંતરિન્દ્રિયશક્તિનું જાગરણ પ્રમાણમાં એછું રહે છે. તેથી ઊલટુ, એક કે તેથી વધારે અહિરિન્દ્રિયાની વિકલતાવાળા માનવને, બાહ્ય વિશ્વગ્રહણ અને તેના આવશ્યક વ્યવહાર પૂરતી પૂરેપૂરી અગવડ હાવા છતાં, જો તે તીવ્ર પ્રયત્ન સેવે તે તેની અંતરિન્દ્રિયશક્તિનું જાગરણ પ્રમાણમાં વધારે થાય છે. કારણ, આવી વ્યક્તિને આદ્ય વિશ્વ સાથેને બધા જ વ્યવહાર સાધવાની બહિરિન્દ્રિયસ પત્તિ અધૂરી હોવાથી તેને તેની ખાટ, અતરિન્દ્રિયને વધારે ઉપયોગ કરી પ્રાપ્ત અહિરિન્દ્રિયને વિશેષ વિકાસ સાધવા દ્વારા, પૂરવી પડે છે. આ પ્રયત્નનાં એ પરિણામ આવે છે. એક તેા, ખૂટતી ઇન્દ્રિયનું બધું કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત ઇન્દ્રિય કે ઇન્દ્રિયામાં પ્રકટે છે; અને બીજી, અંતરિન્દ્રિયનું સામર્થ્ય પણ કાંઈક જુદી જ પણ વધારે આકર્ષક રીતે આવિર્ભાવ પામે છે. શ્રીમતી હેલનની વિકાસકથા ઉક્ત સિદ્ધાંતને પુરાવા છે. બાહ્ય વિશ્વમાં પ્રવેશવાનાં એનાં અગત્યનાં ત્રણ ઇન્દ્રિયદ્રારા અધ, અને છતાંય એમાં એને પ્રવેશવાને પ્રબળ ઉત્સાહ તેમ જ પુરુષાર્થ, તેથી એણે એ બધું કામ અંતરિન્દ્રિય ઉપર Page #705 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬] દુન અને ચિંતન ભાર મૂકી સાધ્યું. પરિણામે, પ્રાપ્ત ધ્રાણુ અને સ્પન ઈન્દ્રિય દ્વારા જ એણે ભૌતિક વિશ્વમાં પ્રવેશવાનાં એનાં ત્રણે બધનાને વટાવી મા કર્યાં. એની ઘ્રાણુ અને પન શક્તિમાં એવું જાદુઈ બળ પ્રગટયુ કે, તે એ એ ઇન્દ્રિયા દ્વારા જ પાંચે ઇન્દ્રિયાનું કામ લેવા લાગી. ખીજી બાજુ, તેને આ બધું કાર્ય અતરિન્દ્રિય ઉપર ભાર આપીને જ કરવાનું હોવાથી, તેની એ શક્તિ એટલી બધી તીવ્ર ખીલેલી દેખાય છે કે, જ્યારે તે કા દૃશ્ય, શ્રવ્ય કે સ્પૃસ્ય પદાર્થનું વર્ણન કરે છે અગર તેના ભાવાનું વર્ણન કરે છે, ત્યારે તે વાંચતાં એ ઇન્દ્રિયવિકલ છે એ ભાન ભૂલી જવાય છે. આ ઉપરાંત તેની પ્રજ્ઞાન્દ્રિયને એટલા બધા વિકાસ થયા છે કે, તે દેશકાલાતીત સદાસ્થાયી ભાવાનું જ્યારે ચિત્રણ કરે છે ત્યારે તે જાણે તેનાં ઉપમા અને રૂપક આદિ અલકારો દ્વારા કવિવર ટાગારનું અનુગમન કરતી હાય એમ લાગે છે. પુરુષાર્થની મૂર્તિ હેલને છેવટે એ વિકાસ દ્વારા વાણીનુ અધન તે! તાણ્યું જ, ક્રિયા પરસ્પર એકબીજાની શાક જેવી છે, જે જાગતી અને બળવતી તે બાકીની દ્રિયાનું સામર્થ્ય પૂર્ણપણે ખીલવામાં આડી આવે. નેત્ર સૌમાં બળવાન. એના સંચરણુ–અને કાર્ય-પ્રદેશ અતિ વિશાળ, તેથી માણસ નેત્ર હાય તે! તેનાથી જ કામ લે, અને સંભવ હેાય ત્યાં પણ પન અને પ્રાણથી કામ લેવાની માથાફેડમાં ન પડે. પણ દૈવયેાગે નેત્રનું સામર્થ્ય જાય ત્યારે બધા બન્ને સ્પર્શન ધ્રાણ ઉપર પડતાં જ તેની ગુપ્ત શક્તિએ બહાર આવી તે દ્રિયા જ નેત્રનુ પ્રધાનત્વ મેળવી લે છે, અને નેત્રવાનની કલ્પનામાં પણ આવી ન શકે એવાં ચમત્કારી કાર્યાં સ્પર્શન દ્રિય પણ બતાવી દે છે. હેલનની સ્પન ઈંદ્રિય આ વાતને પુરાવા છે. એ ના દલાલા હાથમાંના ગણ્યાગાંઠયા સકેતે એાળખે એટલુ જ હસ્તલેખનથી નથી જાણતી, પણ હસ્તલેખન દ્વારા એ બધું શ્રવણકાર્ય સાધે છે. અને એની ચા ખીજા કાઈના હાથની કે મેઢાની રેખાએ પારખી શકે છે એ સાંભળતાં તા ભારેમાં ભારે વિચારક પણ ઘેાડી વાર મૂઝાય ખરી; ખેલતા બીજા માણસાના હાડા ઉપર આંગળી રાખી તેના શબ્દોને ઉકેલવાના તેના ત્વચાસામર્થ્યના વિચાર કરતાં તે હું આશ્ચર્યમુગ્ધ બની જાઉં છું. માત્ર સ્વરના ભેદવાળા પણ ક્રમિક વ્યંજનની સમાનતાવાળા · પણ, પાણી, થ;ળ, થાળી, હાથી, હાથ' જેવા શબ્દો ઉચ્ચારતા મારા પોતાના જ હાડા ઉપર ભેદ પારખવા આંગળી મૂકી પ્રયત્નો કર્યાં અને એ દિશામાં શૂન્યતા જ અનુભવી, ત્યારે તા હેલન એક દિવ્ય તેજરૂપે જ સામે આવી. અલબત્ત, : Page #706 -------------------------------------------------------------------------- ________________ તેમૂતિ ભગિની [૧૬૭ તેજની આ મૂર્તિના સમગ્ર આશ્ચર્યકારી વિકાસનો મૂળ આધાર–ઉપાદાન માત્ર તેનો આત્મા જ નથી. તેને આત્મા ગમે તે સામર્થ્યશાળી હોત અને છતાં તેને અમેરિકાસુલભ જડચેતન સગવડ મળી ન હત, તે એ તારે ઊગતાં જ આથમી જાત. ઈરિયડની નિબિડતર અને નિખિતમ બેડીઓ છતાં જ્યારે અભ્યાસમાર્ગમાં આગળ ધપવાની હેલનને તાલાવેલી લાગે છે, તેમ જ ખોડ વિનાના સહચારીઓ સાથે રહેવાની અને તેમનાથી પણ આગળ વધવાની ધૂન લાગે છે, ત્યારે જે મુશ્કેલીઓ અને જે નિરાશા અનુભવાય છે, તે ઘણે સ્થળે મારી અને હેલનની એક જેવી છે. એ બધાની સરખામણીને તે આ સ્થળે અવકાશ નથી. છતાં થોડીક સરખામણીઓ આપવી એગ્ય થશે. હેલને કોલેજ વાતેની તૈયારી કરવાનો વિચાર કર્યો, તેની લાચાર સ્થિતિમાં જે મુશ્કેલીઓ સંભવે તેના વિચારથી. હેલનના હિતૈષીઓએ એ બાબત ભારે વિરોધ કર્યો. પણ ક્યાં એ હિતૈષીને તીવ્ર વિરોધ અને ક્યાં એને દુર્દમ તીવ્રતર કાર્યોત્સાહ ? અંતે હેલન જતી. મારામાં અણધારી ક્યારેક કાશી જવાની ભાવના પ્રગટી. બધા જ હિતૈષીઓનો પ્રબળતર વિરેાધ; પણ અંતે એ ભાવનાના તીવ્રતમ વેગે મને કાશીમાં જ જઈ પટક્યો. પરીક્ષાનો પ્રસંગ તે અમારા બંનેનો લગભગ એક જેવો છે. હેલન પરીક્ષામાં પ્રથમ બેઠી ત્યારે એને પ્રશ્નપત્ર સમજવનાર કુશળ, ઉત્તર લખવાનો સમય પૂરત, અને લખ્યા પછી બચત સમયમાં ભૂલ સુધારવાની નિરીક્ષકે કરી આપેલી તક; આ બધી પૂરી સગવડ. પણ પછી જ્યારે તે આગલી પરીક્ષામાં બેઠી ત્યારે સગવડનું તંત્ર અગવડમાં પરિણમ્યું અને હેલનને પરીક્ષાની ભયંકરતાનો સાક્ષાત્કાર થયો. મારી પણ એ જ દશા. કાશી કવીન્સ કોલેજમાં પહેલી વાર પરીક્ષા આપવા બેઠે ત્યારે લેખકની ખામીનું ફળ ભોગવવાનો પ્રસંગ આવતાં જ એક ભલા નિરીક્ષક બંગાળી ભટ્ટાચાર્ય એ પામી ગયા. અને નવેસર સગવડ થતાં હું ઉચ્ચ ધોરણે જ પસાર થયો.. પણ આગલાં વર્ષોમાં વ્યવસ્થાપક અને પરીક્ષકોની બેપરવાઈ તથા અનાવડત. જોઈ મને પણ પરીક્ષાનું મૂલ્ય સમજાયું અને પરીક્ષાને અર્થે રસતે કાયા પછી પરીક્ષકના એ જ કમરામાં સંકલ્પ કર્યો કે, આજ પછી પરીક્ષા નિમિત્તે આ અવિચારી ખાનામાં કે કતલખાનામાં દાસ કે પશુ બની દાખલ ન થવું. મને યાદ છે કે, એ નિશ્ચય પછી લગભગ વીસ વર્ષે હું ફરી એ કવીન્સ કેલેજમાં અભ્યાસક્રમ ઉપર વિચાર કરવાના ત્યાંના રજિસ્ટ્રારના Page #707 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] દર્શન અને ચિંતન આમંત્રણને સ્વીકારી હિંદુ યુનિવર્સિટીના એક અધ્યાપક તરીકે જ ગયો, પણ પરીક્ષ્ય વિદ્યાર્થી તરીકે નહીં. હેલન સ્કૂલ અને કોલેજના વિદ્યામય વાતાવરણમાંથી જ્યારે જ્ઞાનતૃષા શમાવે છે, ત્યારે એ પોતાની અપંગતાનું ભાન ભૂલી ચિત્ત-શક્તિના અલૌકિક આનંદને અનુભવ કરે છે ને એમાંથી જીવનકથા જેવાં મધુર ફળે પીરસે છે. મારી પણ લગભગ એ જ દશા રહી છે. બાહ્ય અને આંતરિક વિક્ષેપોના મૃત્યુને તટે લાવી મૂકે એવા સંભાર વચ્ચે મને વિવિધ શાસ્ત્રોના અભ્યાસ, ચિંતન અને લેખને જ બચાવી સ્વસંવેદ્ય અલૌકિક આનંદભૂમિકા ઉપર મૂક્યો છે. હેલન કોલેજમાં યાંત્રિક રીતે શીખવતા અધ્યાપકની શુષ્ક દેડની પિતાની પરિસ્થિતિને કારણે ટીકા કરે છે ત્યારે પણ તેને સમુદ્રમાં મીઠી વીરડી જેવા વિરલ અધ્યાપકે મળે છે, જેઓ હેલનને રસમય શિક્ષણથી તરબોળ કરી દે છે. સાંકડી અભ્યાસ-કેડમાં સતત પુરાયેલ શાસ્ત્રગાના અર્થહીન શબ્દસ્તનોમાંથી દૂધને બદલે રક્ત ખેંચી તેને દૂધ માની–મનાવી પિવરાવનાર પંડિત—ગેપ વચ્ચે મને પણ સતત શુદ્ધ દુધવપીર કામદુઘા જેવા વિરલ અધ્યાપક બહુ મેડે મોડે પણ મળેલા અને હજીયે છે. જેમ હેલનનું માનસ વિવિધ વિષયસંચારી શિક્ષણમાં રસ લે છે તેમ મારું માનસ પણ. અભ્યાય ભાષાઓ જુદી છતાં અનેક એ તવ પણ અમારા બંનેનું સમાન. પ્રમાણ અને સાધનને ભેદ બાદ કરતાં વનવિહાર, જલવિહાર, પર્વત પર્યટન, સમુક્યાત્રા, પશુપક્ષી પરિચય આદિને રસ બનેનો સમાન જ. અલબત્ત, એનો સાઈકલ-સવારીને તરંગ મને કદી જ આવ્યો નથી, પણ હું ધારું છું મારે અશ્વારોહી તરંગ એને ભાગ્યે જ થયો હશે. સમૂહમાં અને એકલાં શેતરંજ રમવાની શઘેલી એની નવી રીતે આજે પણ મારું મન લેભાયું. પુસ્તકો અને શિક્ષકો એનાં અને ભાર સમાન મિ. હેલન અંતમાં લખે છે એમ, “મારી જીવનકથા મારા મિત્રોએ ઘડી છે' એ સૂત્ર મારા જીવન વિષે પણ પૂર્ણપણે સત્ય છે. મારા પણ મિત્રોની યાદી ભારે વિશાળ અને તે પણ અનેક આકર્ષક તેજસ્વી નામ અને ગુણના રંગોથી ભૂષિત છે. શ્રત, પરિશાલિત અને અભ્યસ્ત વિવિધ વિષયનાં પુસ્તકોની યાદી મારી ખંત પણ બતાવે અને કાંઈક એકાંગી જડતા પણ. હેલનને પરિચિત ધર્મગુરુઓમાં કોઈ સંકીર્ણ મનનો દેખાતું નથી. તેને જે જે બિશપ વગેરે મળ્યા છે તે બધાએ તેને અસાંપ્રદાયિક સત્યને જ માર્ગે દોરવા યત્ન કર્યો છે. સદ્ભાગ્ય કે દુર્ભાગ્યે મારી બાબતમાં તેમ નથી બન્યું. છેક લધુવયથી તે બહુ મેડે મોડે સુધી Page #708 -------------------------------------------------------------------------- ________________ [૧૬૯ તેજોમૃતિ ભગિની આપણું દેશની જડ જનતાને સુલભ એવા જ અતિ સાંકડા મનના અને અંધારામાં પ્રકાશ તેમ જ કૂવામાં સમુદ્ર માની બેઠેલા અનેક ધર્મગુરુઓ એક પછી એક મને મળતા જ રહેલા. છતાં તેમનાં ચરણોમાં બેસી ઝીલેલ ધર્મબોધ ઉપર ફરી વિચાર કરવાની ફરજ પડે અને આખું માનસ બદલી નાખે એવું વ્યાપક ધર્મભાન કરાવનાર ધર્મ પ્રાણ પુરુષોનું પણ મારા જીવનમાં સ્થાન છે. અને તેમાંના ઘણે તે અત્યારે મેજૂદ જ છે. આમ અમારા બંનેનું કેટલુંક સામ્ય છતાં એકવીસ વર્ષ જેટલી નાની ઉંમરે હેલનના – “એવી ક્ષણ હોય છે જ્યારે મને એમ લાગે છે કે, -શાયર્લોક તથા ન્યૂડા જેવા લેક અને સંતાન પણ વિશ્વમાં પ્રવર્તમાન સાધુતાના મહાચક્રના ભાંગી ગયેલા આરા છે અને તેઓ યોગ્ય સમયે પાછા સમારી લેવાશે” –- આ વાક્યમાં જે મહાવીર, બુદ્ધ, ક્રાઈસ્ટ અને ગાંધીજીની સહજ શ્રદ્ધા અને પ્રજ્ઞાઈદ્રિયના ફુરણનું ભાન થાય છે, તે આટલી પ્રૌઢ ઉંમરે પણ સ્વાભાવિક રીતે મારા જીવનક્રમમાં મને દેખાતું નથી. અલબત્ત, આર્યાવર્તનાં વિવિધ દર્શનના અનેક વિષયસ્પર્શી, કામના અને નકામા, જટિલ, કંટકિલ અને ગ્રંથિલ વાદવિવાદ વચ્ચે પણ મેં તેની પારના પ્રજ્ઞામય, શાંત અને સર્વવ્યાપક ભાવનું વિસ્મરણ કદી કર્યું નથી. પણ એ દિશામાં પ્રજ્ઞાઈદ્રિયનું જાગરણ કરવાનું તે હજી મનોગત જ છે. પ્રસ્તુત પુસ્તક વિષે શ્રીમાન કાકાસાહેબ કાંઈક લખવાના છે એ જે મેં સાંભળ્યું ન હોત તો હું આટલા ટૂંકામાં કદાચ ન પણ પતાવત. છતાં શ્રીયુત મગનભાઈના અનુવાદવાચનથી મારા મન ઉપર પડેલ અનેક છાપામાંની અગત્યની બેએક લખી દેવી યોગ્ય છે. અનુવાદ સ્વતંત્ર લખાણ જેવો સીધો છે. અર્થ સમજવામાં શબ્દની, વાક્યની કે તેવી બીજી આંટીઘૂંટી આડે આવતી નથી. અનુવાદકે મૂળગત ભાવે સ્પષ્ટ કરવા અને પિતાની નવશબ્દરચના સમજાવવા જે ટૂંકાં પણ મહત્વનાં ટિપ્પણી કર્યા છે તે ન હોત તે અનુવાદનો આમા આટલો અર્થપૂર્ણ ન બનત. અનુવાદકમાં જે ભાવપૂર્ણ નવશબ્દસર્જનનું અનુકરણીય સામર્થ્ય દેખાય છે તે ગુજરાતી ભાષાના સમૃદ્ધ અભ્યદયનાં અનેક લક્ષણોમાંનું એક મહત્વનું લક્ષણ છે. એકંદર આખો અનુવાદ અંગ્રેજીને ઉચ્ચ શિક્ષણમાં માધ્યમ રાખવાની બળવત તરફદારી કરનારને માતૃભાષાના માધ્યમનું સામર્થ સમજાવનાર અજિલ્ફ જવાબ જેવો છે. હું શ્રીયુત મગનભાઈ પાસે એટલી માગણું અવશ્ય કરું છું કે, તેઓ શ્રીમતી હેલનના પછીની વયના ઉત્તરોત્તર પક્વ અને પર્વતર વિચાર તેમ જ Page #709 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] દર્શન અને ચિંતન . અનુભવવાળાં બાકીનાં પુસ્તકા અનુવાદિત કરે. વાચકે આ અનુવાદમાંથી જીવનરસદાયી ઘણું મેળવી શકશે. તેમ છતાં બહેનને તે આમાંથી ધણું શીખવાનું મળશે. તેઓ આ અનુવાદ વાંચી એટલું તે! વિચારતાં થશે જ કે, જ્યારે ત્રણ ત્રણ અંધનેાના કિલ્લા પાછળ પુરાયેલ એક લઘુ બાળા તે બંધના તેડી અહાર આવવા દૃઢ નિશ્ચય કરે છે અને તેના જ મારી એક ક્ષણ પણ જડ સ્થિરતામાં ન ગઈ ' શબ્દોમાં કહું તે, તે અનવરત પુરુષાર્થમાં ભાન ભૂલી છેવટે અપગપણાના સહેજ ધનની પેલી પાર રહેલા પોતાના આત્માને પ્રગટાવે છે, ત્યારે એવા એકે બંધન વિનાની તે બહેને નિશ્ચય અને પુરુષાર્થ દ્વારા શું શું સાધી ન શંકે ? શિક્ષણની ધણી મામિકઃ સસ્થાઓમાં પાય તરીકે નહીં તે! છેવટે આ પુસ્તક વાંચવાની ખાસ ભલામણ કરવા જેવુ છે. —૫'. સુખલાલજ Page #710 -------------------------------------------------------------------------- ________________ બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો [૨૫] તા. ૨૪–૧–૫૬ ને રેજ થયેલ આગરાનિવાસી બાબુ દયાલચંદજી જોહરીના સ્વર્ગવાસની નેંધ સહદય શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈએ “જૈન”ના ગયા અંકમાં લીધી છે. તેમણે બહુ જ ટૂંકમાં બાબુજીની વિશિષ્ટતાને સંકેત કર્યો છે. શ્રી. રતિભાઈ આગરામાં રહેલા તે દરમિયાન બાબુજી સાથે, તેમનો પરિચય સધાયેલે એટલે તેમનું કથન ટૂંકું છતાં અનુભવમૂલક છે.. હું મારા તેમની સાથેના લાંબા પરિચયની પણ એ જ વાત કહી શકું, પણ અત્રે બાબુજીનાં કેટલાંક સંસ્મરણો જરા વિગતથી નોંધું છું. તે બે દૃષ્ટિએ ઃ એક તો તે સંસ્મરણો મધુર અને બાધક છે અને બીજું ચડતી–ઉતરતી. જીવનકળામાં પુરુષાથીં વ્યક્તિ પોતાનું કાર્યસાતત્ય કેવી રીતે જાળવી. બાબુજીને પરિચય લગભગ પચાસ વર્ષ ચાલ્યો. એની શરૂઆત અણધારી રીતે થઈ સં. ૧૯૬૪ના બળબળતા ઉનાળામાં હું અને મારા. મિત્ર વ્રજલાલજી કાશીથી આગરા આવી ચડ્યા. ફતેપુરસીક્રીને રસ્તે આગરા શહેરથી બે–એક માઈલ દૂર ઓસવાલનો બગીચે છે. કહેવાય છે કે શ્રી. હીરવિજયસૂરિ અકબરને મળવા ગયા ત્યારે એ જગ્યા ભેટમાં અપાયેલી.. એ બગીચામાં મંદિર છે અને બીજા મકાનો છે. સ્વર્ગવાસી સમિત્ર કપૂરવિજ્યજી મહારાજ ત્યાં બિરાજતા. અમે બન્ને મિત્રો મહારાજજીને મળવા ગયા અને ત્યાં જ બાબુજીનો ભેટો થયો. તેમણે પિતે હાથે રાંધેલ ખીચડીથી અમારું આતિથ્ય કર્યું અને અમારા વગર કશે પણ કાંઈક અમારી મૂંઝવણ સમજી લઈ આપમેળે અમને પૂછયું કે તમે શું ઇચ્છો છે અને ક્યાં જવા ધારો છો ઇત્યાદિ. આ પ્રશ્નમાંથી અમારે તેમની સાથે સંબંધ બંધાય અને અમે ચિરમિત્ર તથા ચિરસાથી બની ગયા. એ મિત્રતા કયા પાયા ઉપર બંધાઈ અને ક્યા કામમાં કે ઉદ્દેશમાં અમે સાથી બન્યા એ બહુ ટૂંકમાં જણવું તેમાં જ બાબુજીનાં સંસ્મરણો આવી જાય છે, અને તે તેમના વ્યક્તિત્વને ઓળખાવવા પૂરતાં થઈ પડશે. Page #711 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] દર્શન અને ચિંતન મિત્રતાનો પાયો હતો. વિદ્યાધ્યયન અમારે આગળ વધારવું અને તેમણે પિતાના મિત્રો સાથે મળી આર્થિક અને બીજી જવાબદારી લેવી તે. આ પાયા ઉપર અમે બે મિત્રો અને ચારેક બીજા વિદ્યાથીઓ એમ છ જણે કશી ગંગાકિનારે અસી–ભદૈની ઘાટ ઉપર અધ્યયનસત્ર શરૂ કર્યું. બાબુજી ઝવેરાત ઉપરાંત બીજા અનેક વ્યવસાય કરતા. તેમની મુખ્ય પેઢી તો આગરામાં, પણ તેઓ અવારનવાર કાશી આવે. આમ છએક વર્ષ ચાલ્યું. દરમિયાન બાબુજી સાથે અમારો પરિચય ગાઢ બનતો ગયો. પરસ્પર વિશ્વાસ બંધાયે અને સાથે મળી વિચારે અને જનાઓ પણ કરતા રહ્યા કે અધ્યયન સમાપ્ત કરી શું શું કામ કરવાં ? ક્યાં કરવાં? અને કેવી કેવી રીતે કરવાં ? ઇત્યાદિ. એ જમાનો બંગભંગની ચળવળમાંથી જન્મેલ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યને હતો. અને સાથે જ મદનમોહન માલવિયાજીને હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના પ્રચંડ આંદોલનનો હતો. અમે વિચાર્યું કે વિદ્યા વિષયક જે જે કામ કરવાં તેનું કેન્દ્ર કાશી રાખવું અને જૈન સમાજને મધ્યવત રાખી વિદ્યાને લગતાં બધાં કામો ગોઠવવાં. આર્થિક પ્રશ્ન અને બીજા વહીવટી પ્રશ્નો એ બાબજી પોતે પોતાના મિત્ર સાથે મળીને ઉકેલે. આ વિચાર પ્રમાણે ઈ. સ. ૧૯૧૩–૧૪માં કામ કરવાનો સમય પાક્યો. અમે વિચાર્યું કે શરૂઆત આગરામાં કરો. પછી ય કાર્યકર્તાઓ મળે અને કામની દિશા તેમ જ પદ્ધતિ નક્કી થાય ત્યારે કાશીમાં બધું તંત્ર લઈ જવું. આ રીતે ૧૯૧૪માં હું સર્વપ્રથમ આગરા જઈ વસ્યો અને ત્યાં બેસી શું શું કરવું, કોના સહચારથી કરવું, કેવી રીતે કરવું વગેરે વિચારી લીધું. પણ આ બધા વિચારમાં બાબુજી સાથે જ હોય અને આર્થિક પ્રશ્ન પરત્વે કે બીજા વ્યવહારૂ પ્રશ્ન પરત્વે અમે બધું તેમના ઉપર જ છોડી દઈએ. તેઓ દઢ સંકલ્પ અને જુસ્સાથી હંમેશાં મને એક જ વાત કહે કે “તમે ફાવે તે પેજના કરે, કામ કરે પણ કદી મૂંઝાશે નહિ. તેમના આવા ઉત્સાહથી હું પણ તે વખતની સમજણ અને પરિસ્થિતિ પ્રમાણે કામ વિચારતો, માણસો મેળવતો અને વિદ્યાર્થીઓને રાખતો. બાબુજી તદ્દન તરુણ હતા ને પત્ની ગુજરી ગઈ સંતતિ ન હતી. પિતા, માતા અને ભાઈઓએ બીજું સગપણ વિચાર્યું, પણ બાબુજી મરણપથારીએ પડેલ પત્નીને આપેલ છેલ્લા વચનને અનુસરી ફરી લગ્નમાં પડ્યા Page #712 -------------------------------------------------------------------------- ________________ બાબું દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણે [૧૭૩ જ નહિ. આ કાળે એમને ધંધે એટલે બધે ધીખતે ચાલતો કે આજે તો એની કલ્પના પણ ભાગ્યે જ થઈ શકે. યુરોપ, અમેરિકાના પ્રવાસીઓ અનેક રાજાઓ અને અમલદારે એમની સુપ્રસિદ્ધ દુકાને જ્યારે દેખો ત્યારે હોય જ. બાબુજી મને કહેતા કે આપણે આગરાથી કાશી જઈએ, ત્યાં કામ શરૂ કરીએ, સંસ્થા ઊભી કરીએ ત્યારે હું પણ ધંધે છોડી ત્યાં જ આવી બેસવાને. તેઓ હું રહેતો ત્યાં જ સાથે રહે. સવારે વહેલા ઊઠી. મારી પાસે કંઈક વાંચે અને ઘડિયાળના કાંટાની પેઠે નિયમિત રીતે પાછા. પિતાને કામે ચાલ્યા જાય. તેમણે ધર્મશાળાની યોજના કરી, સંઘ દ્વારા તે બંધાવી, મંદિર, ઉપાશ્રય આદિને વહીવટ તપાસે. એક હિંદી પાઠશાળા અને ધાર્મિક શિક્ષણ આપતી પ્રવૃત્તિ પણ શરૂ થઈ ગઈ આ બધાં કામે તેઓ આગરા સંઘને આગળ કરીને જ શરૂ કરે અને સૌને સાથે લેવાને. પ્રયત્ન કરે. ત્યાંના અનેક યુવક અને આધેડની સાથે અખાડો ચાલે તેમાં તેઓ. પોતે પણ કુસ્તી કરે. શરીર સાચવવા અને સબળ રહેવાનો જુસ્સો એ ત્યાંના અખાડાનું મુખ્ય લક્ષણ હતું. બાંધાની મજબૂતી અને કુસ્તી-કસરતની ટેવે તેમનામાં એક અનેરે જુસે પેદા કરે. એની પ્રતીતિ માટે અહીં એકદાખલે ટાંકું તે તે પૂરતો થઈ પડશે. પહેલી લડાઈના દિવસો હતા. બ્રિટિશ અમલદારે પૈસાદાર વ્યક્તિ કે કામો પાસેથી પૈસા કાવવાની અનેક રીતે અજમાવતા. એક રીત એ હતી કે જે પૈસાદારો ફાળો ન આપે તેના રક્ષણ પ્રત્યે અમલદારે બેપરવા રહે. ઓસવાલ જૈનોએ ખાસ ફાળો નહિ આપેલ, એટલે તેઓ હેરાન થાય તે સરકાર સાંભળે નહિ. પ્લેગના દિવસોમાં સવાલ કુટુંબે. ઉનાળામાં પિલા હીરવિજયસૂરિવાળા બાગમાં રહેવા ગયેલા. એક રાતે લગભગ વીસેક ધાડપાડુઓ આવ્યા અને કમાડે તોડી સ્ત્રીઓ પાસેથી દાગીના. આદિ લેવા મથ્યા. બાબુજી એક દૂર જગ્યાએ સૂતેલ. ઘોંઘાટ સાંભળી ઊઠયા. હાથમાં કાંઈ હતું નહિ, રસ્તામાં એક–એ–ધાડપાડુઓએ તેમને ક્યા.. લાકડીઓ મારી. બાબુજીએ એક લાકડી એવી રીતે પકડી કે પેલે મારનાર કેમે કરી છોડાવી ન શકે. આ રસાકસીમાં પાછળથી બીજા ચોરે આવી બાબુજીને એટલા બધા ઘાયલ કર્યા કે છેવટે બેભાન થઈ પડ્યા. ઘણે સ્થળે હાડકાં તૂટી ગયાં. અનેક મહિનાઓ પછી સાજા થયા. પણ મેં એમને જુસ્સો કદીયે નરમ પડતો ન જે. ખાટલે હતા ત્યારે પણ બધા તસણ અને આગે-- Page #713 -------------------------------------------------------------------------- ________________ -૧૭૪] દર્શન અને ચિંતન વાનોને સંગઠનપૂર્વક બગીચામાં જ રહી રે કે ધાડપાડુઓ સામે ટકવાની યોજના ઘડી અને તે પ્રમાણે બધા ભાઈઓએ સંયુક્તપણે આત્મરક્ષણ સાધ્યું. ફરીથી ચોરે આવતા, પણ વ્યવસ્થિત ચોકી–પહેરા અને બહાદુરી જોઈ છેવટે ભાગી જતા. આગરામાં રહ્યાં રહ્યા કરવાનાં પ્રાથમિક કામે નીચે પ્રમાણે હતાં : (૧) હિંદીમાં જૈન ગ્રંથના રૂપાન્તર કરવાં, સ્વતંત્ર પુસ્તકે પણ -લખવાં અને મહત્ત્વનાં પુસ્તકનું સમ્પાદન પણ કરવું. (૨) યોગ્ય વિદ્યાર્થીઓને રાખી તેમને ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત-પ્રાકૃત આદિનું શિક્ષણ આપવું અને સાથે જ યોગ્ય હોય તેને સ્કૂલ કે કોલેજમાં મોકલવા. (૩) એક સમૃદ્ધ પુસ્તકાલય એવું ઊભું કરવું કે અધ્યયન, સંપાદન અને સંશોધન આદિ કાર્યોમાં અમને સ્વતંત્રતા રહે. (૪) શહેરનાં છોકરાં કે છોકરીઓ જિજ્ઞાસાથી આવે તો એમને ધર્મ અને તત્વજ્ઞાનના ઉદાર તેમ જ અસામ્પ્રદાયિક સંસ્કાર આપવા. (૫) સમાજમાં જે જે કુપ્રથાઓ અને ખોટા ખર્ચાઓ હોય તેને નિવારવા પ્રયત્નો કરવા. (૬) આ બધાં કાને પહોંચી વળવા યોગ્ય સાથીઓને મેળવવા અને તેમને અનુકૂળ કરી સ્થિર કરવા. (૭) ગચ્છ કે પંથનો ભેદ રાખ્યા વિના જે સાધુ કે સાધ્વી આગરા આવી અધ્યયન કરવા ઈચ્છે તેમને શીખવવું વગેરે વગેરે. આ કામોને હું એકલે પહોંચી શકે તેમ હતું જ નહિ. કાશીવાળા મારા સહચારી મિત્રો જુદા પડી ગયા હતા. બાબુજીના અદમ્ય ઉત્સાહ ને વ્યવહારૂ ડહાપણને લીધે હું પણ કદી નિરાશ ન થતો. આ જ અરસામાં મેં આગરા રેશન મહોલ્લામાં એક નાનકડું મંડળ ઊભું કર્યું. એમાં દરેક વિદ્યાર્થીઓ અને બે–ત્રણ કન્યાઓ ઉપરાંત એક પ્રૌઢ બહેન પણ હતાં. સેવાગ્રામમાં રહેતા શ્રી ચિમનભાઈ, જે ગાંધીજીના પૂરા વિશ્વાસપાત્ર છે તે, -આ જ અરસામાં અમારી સાથે મંડળમાં આવી જેડાયા. આ જ અરસામાં -અમદાવાદ સત્યાગ્રહ આશ્રમમાં રહેલા શ્રી. રમણિકલાલ મોદી એમનાં પત્ની Page #714 -------------------------------------------------------------------------- ________________ આબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણે [૧૭૫ સાથે આવી મંડળમાં જોડાયા. સદ્દગત પં. ભગવાનદાસ અને પં. બેચરદાસ પણ આવી ગયેલા. એક ઉત્સાહી ક્ષમામુનિ નામના સાધુ પણ (કે જે પાછળથી સ્વર્ગવાસી થયા) મંડળમાં જોડાયા. એમ અનેક રીતે મંડળ વિર્યું. અમે ભાષાન્તર અને સ્વતંત્ર લખાણોનું કામ કરતા અને ઉપર સૂચવેલી બધી પ્રવૃત્તિઓ ચલાવ્યે જતા. પણ આ બધાં જવાબદારીવાળાં અને બુદ્ધિની ઠીક ઠીક કસોટી કરે એવાં કામની પાછળ રેશન મહોલ્લા જેવા ગંદા મહોલ્લામાં કે ઉત્સાહપ્રેરક અને તાજગી બક્ષનાર બળ હોય તો તે દયાળચંદજીનું અડીખમ વ્યક્તિત્વ હતું. એ જ વ્યક્તિત્વને લીધે ૧૯૨૧ સુધીમાં અમારા મંડળની અનેક પ્રવૃત્તિઓ વિકસી અને મૂર્ત પણ બની. ૧૯૨૧માં ગાંધીજીની હાકલ પડી. સ્વરાજ્ય મેળવવાને જુસ્સો દેશમાં એટલે સુધી વધેલું કે હવે માત્ર શાસ્ત્રીય પ્રવૃત્તિમાં મન ચોટતું નહિ, પણ જે કામે પ્રારંભ્યાં તેનું શું ? આ નૈતિક પ્રશ્ન હતો. બાબુજી સાથે મેં વિચાર કર્યો. તેમના મનમાં પણ સ્વરાજ્યની ઝંખના ઓછી ન હતી. છેવટે અમે બંનેએ નક્કી કર્યું કે જે જે લખાણ તૈયાર છે તે બધાં જ છપાવી દેવાં અને મારે આગરા તેમ જ કાશીનો મોહ છોડી અમદાવાદ આવી રહેવું અને આગરામાં શરૂ કરેલ સાહિત્યિક પ્રવૃત્તિઓ અમદાવાદમાં બેસીને જ ચલાવવી. જરૂર હોય એવા સાથીઓ રાખવા, ખર્ચની ચિંતા બાબુજી સેવે અને કામની ચિંતા હું એવું. બાબુજીના આવા વલણથી હું એમની સાથે અંતરથી હમેશાં જોડાઈ રહ્યો, અને અમદાવાદ રહેવા છતાં તેમનો સંબંધ વધારે ને વધારે ગાઢ થતો ગયો. એટલે સુધી કે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈ હું કામ કરતો ત્યારે પણ તેઓ અવારનવાર અમદાવાદ આવી જાય અને બનતું કરવા ન ચૂકે. બાબુજી ૧૯૧૯ આસપાસથી કલકત્તામાં ધંધો કરવા ગયેલા, ત્યાં રાષ્ટ્રીય કેંગ્રેસની બેઠક થઈ ત્યારે તેમણે શ્વેતાંબર જૈન કૅન્ફરન્સની બેઠકનું પણ વિચાર્યું. કલકત્તાવાસી અને મુર્શિદાબાદ-અજીમગંજવાસી અનેક શ્રીમાને અને શિક્ષિત બાબુજી પ્રત્યે શ્રદ્ધા સેવતા, અને બાબુજીની માગણીને સંતોષવામાં ધન્યતા પણ અનુભવતા. ઘણુ પૈસાદાર એમ કહેતા કે દયાળચંદ, તમે કામ કરાવ્યે જાવ, પૈસાની ચિંતા ન રાખશે.” હું કલ Page #715 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬] દર્શન અને ચિંતા કત્તા જાઉં અને જોઉં તો જણાય કે અહીં દયાળચંદજી પ્રત્યે ઘણો સદ્દભાવ છે. કલકત્તાના જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક કોન્ફરન્સના અધિવેશન પ્રસંગે જ બાબુ થાળચંદજીની હિલચાલને લીધે હિંદુ વિશ્વવિદ્યાલયમાં જન ચેર અર્થે એક સારુંસરખું ફંડ થયું અને એ જ ફંડને આધારે આગળ જતાં કાશીમાં જૈન ચેર સ્થપાઈ અને ઉત્તરોત્તર એનું કામ વિકસતું ગયું. બાબુ દયાળચંદજીએ મથુરા, શૌરીપુર આદિ તીર્થોના વહીવટમાં અને પુનરુદ્ધારમાં પણ કાંઈ ને કઈ ભાગ લીધો છે. એમણે લગ્ન અને બીજા વરાઓ પ્રસંગે થતા અપવ્યયને બંધ કરવામાં ઘરથી જ શરૂઆત કરેલી. સામાજિક સુધારાનું કામ હેય, રાષ્ટ્રીયતાનું કામ હોય કે ધાર્મિક કામ હોય; જ્યાં જરૂર હોય ત્યાં તેઓ આવીને ઊભા જ રહે. પોતાની પાસેથી નાણું ખર્ચવાની સ્થિતિ બદલાઈ ગઈ હતી ત્યારે પણ તેમણે પોતાના મિત્રો કે ઓળખીતાઓની મદદથી સારાં કામે ઠેઠ સુધી ચલાવ્યે રાખ્યાં હતાં. રોશન મહોલ્લામાં જે જૈન ધર્મશાળા છે ત્યાં યાત્રીઓ માટે એટલી સારી સગવડ છે કે ઊતરવા મન લલચાઈ જાય. બાબુજી ઠેઠ સુધી ત્યાં રહેતા અને જે જૈન કે જૈનેતર યાત્રી આવે તેને જોઈતી સગવડ મળી જતી. છેલ્લા દિવસોમાં અનેક દૃષ્ટિએ તેઓ એકલવાયા જેવા થઈ ગયેલા, પણ મેં કદી એમનામાં નિરાશા ન જોઈ અને તેમને મળનાર કોઈ એ તેમનામાં કૃપણતા નથી અનુભવી. આતિથ્ય માટે તૈયાર અને ભીડ છતાં મન મોટું તેઓ અવારનવાર કાશી આવે, યુનિવર્સિટીમાં સાથે રહે. બધી પ્રવૃત્તિ-- એમાં રસ લે. બધાં જ કામો હાથે કરવાનો શોખ, રસાઈ સરસ કરી જાણે એ તો ઠીક, પણ મકાન કે પાયખાનું સુદ્ધાં ચેખું રાખવાની એટલી બધી કાળજી કે જે કોઈ બીજો માણસ ન હોય તો તે જાતે કરે, અને સૌની સાથે ભળી જાય. તેઓ ભણેલ તે હતા કોલેજના પહેલા વર્ષ લગી, પણ રોજિંદા યુરોપિયન સાથેના વ્યાપારી વ્યવહારથી અંગ્રેજી ઠીક ઠીક જાણતા. વાંચવાનો બહુ શોખ. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, યૂ. પી. બિહાર, બંગાળ આદિ દરેક પ્રાન્તનાં મેટાં શહેરમાં વસતા પ્રસિદ્ધ પ્રસિદ્ધ જેનો સાથે તેમને બહુ પરિચય અને આગરામાં તો અનેક પ્રવાસીઓ તેમ જ યાત્રીઓ આવે. એટલે એમનું પરિચયવર્તુલ બહુ જ મોટું હતું. આ રીતે તેમણે સમાજ, રાષ્ટ્ર, ધર્મ, સાહિત્ય આદિ અનેક ક્ષેત્રે પિતાથી બનતું બધું જ કર્યું છે. હું અનેક વર્ષો લગી એમની સાથે એક મિત્ર અને સાથી તરીકે રહ્યો પણ છું અને જ્યારે દૂર રહ્યું ત્યારે પણ તેમની Page #716 -------------------------------------------------------------------------- ________________ આબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણે [૧૭૭ પ્રવૃત્તિ અને વિચારેને સાક્ષી રહ્યો છું. બાબુ દયાળચંદજી એક જીવતી જાગતી ઉત્સાહભૂતિ હતા, ઊગતી પેઢીને ઉદાર અને શક્તિસંપન્ન બનાવવા માટે તેઓ પ્રયત્નશીલ હતા, પથે અને ગચ્છોના ઝઘડા મિટાવવાના પક્ષપાતી તેમ જ દરેક રાષ્ટ્રીય કાર્યને વેગ આપવાના વલણવાળા હતા. આવી વિરલ વ્યક્તિ ૭૫ વર્ષ જેટલી પાકટ ઉંમરે વિદાય લે ત્યારે પણ તેને વિગ સાલ્યા વિના રહી ન શકે. આગરા આવી વ્યક્તિની ખેટ જ્યારે પૂરશે એ અત્યારે કહેવું કઠણ છે, પણ આશા છે કે બાબુજીએ વાવેલ બીજ ક્યારેક તે ઊગી જ નીકળશે. “જૈન” તા. ૧૧–ર–૧૫૬ 1 , Page #717 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી [૨૬] જૈન” પત્રના જે વાચક કેળવણી, રાષ્ટ્રીયતા અને વિવોપાસનાના વિશાળ ક્ષેત્રથી સાવ દૂર હશે તેઓ જ આચાર્યશ્રી નરેન્દ્રદેવજીનું નામ અને કામ જાણતા ન હોય એમ કહીએ તો તે યોગ્ય જ ગણાશે. આચાચશ્રીનો સ્વર્ગવાસ તેમના વતનથી બહુ દૂર દક્ષિણ ભારતમાં થયે. એના સમાચાર વિજળી વેગે ક્ષણમાત્રમાં સર્વત્ર પહોંચી ગયા. જેણે જેણે એ સમાચાર સાંભળ્યા અને જે તેમને થોડે ઘણે અંશે જાણતા અને ખાસ કરીને જે તેમના કાર્ય અને વ્યક્તિત્વથી પ્રત્યક્ષ પરિચિત હતા તે બધાએ એ સમાચારથી એવો ઊંડે આંચકે અનુભવ્યો છે કે જે નિકટના સ્વજનના વિગથી પણ ભાગ્યે જ અનુભવાય. હું મારી વાત કહું તે કહી શકું કે એમના મૃત્યુસમાચારથી હું ક્ષણભર અવાફ અને આભો બની ગયો. આજે દેશભરનાં તમામ છાપાંઓમાં અને સાર્વજનિક સ્થળોમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્જાઈ રહી છે. રાષ્ટ્રપતિ, શ્રી નહેર વગેરે તમામ રાષ્ટ્રપુરુષો અને વિદ્વાનો ઊંડે આઘાત અનુભવી રહ્યા છે. જે જન્મે છે તે મરે છે. આચાર્યશ્રીનું મૃત્યુ એ જ નિયમને આધીન છે, તો એ સૌમાં આ આઘાત પેદા કેમ કરે છે?—એ સવાલ છે. એને ઉત્તર તેમની વિશાળ માનવતા અને કારકિર્દીમાંથી મળી રહે છે. આ સ્થળે એમના સીધા પરિચયમાંથી કેટલાંક સ્મરણો નોંધું તો એમના વ્યક્તિત્વનો કાંઈક ખ્યાલ વાંચકોને આવી શકશે. આચાર્યશ્રી વકીલાત કરતા. ગાંધીજીની હાકલે જેમ બીજા અનેક વિશિષ્ટ પુષોને સ્વાતંત્ર્યના જંગમાં આકર્ષી તેમ આચાર્યશ્રીને પણ ખેંચ્યા. એમણે બધો જ ખાનગી વ્યવસાય તછ દેશ અને કેળવણી માટે ભેખ લીધે. કાશી વિદ્યાપીઠ, જે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યયુદ્ધનું એક ફળ છે તેમાં એ જોડાયા. તેઓ જેમ અધ્યાપક હતા તેમ વક્તા અને લેખક પણ. હું પહેલવહેલાં એમના હિંદી “સ્વાર્થ ' માસિકમાં અને બીજા પત્રોમાં પ્રસિદ્ધ થતાં લખાણોથી પરિચિત છે. તેઓ તત્ત્વજ્ઞાન વિશે, ખાસ કરીને બૌદ્ધ પરંપરાને આશ્રયી લખતા. તેઓ શ્રી રાહુલ સાંકૃત્યાયનને દેશવિદેશની Page #718 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી [૧૭૯ વિદ્યાયાત્રામાં બધી રીતે પ્રોત્સાહન આપતા, પણ તેઓ શુષ્ક તત્વજ્ઞ ન હતા. તેઓ અર્થશાસ્ત્રના અભ્યાસી હતા. એમ યાદ આવે છે કે આર્થિક કોઈ સમસ્યા પર એમને હિંદી લેખ મેં સાંભળેલું ને વિશેષ મુગ્ધ બની ગયેલ. દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં એક સંમેલનમાં તેઓ પધાર્યા હતા. કાકાસાહેબે તેમનું ઓળખાણ આપતાં એ કહ્યાનું યાદ છે કે આચાર્યછની ઓળખાણ માટે એમની “સ્વાર્થ' માસિકમાં લખેલી આર્થિક સમસ્યા ઉપરની નેંધ જ પૂરતી છે. આ વખતે હું ગૂજરાત પુરાતત્ત્વ મંદિરમાં અને વિદ્યાપીઠમાં જ હતા. એમની સાથે પ્રત્યક્ષ સંપર્ક સધાય. તેઓ ગુજરાતી સૈમાસિક “પુરાતત્ત્વમાં છપાતા મારા લેખ વાંચતા હશે એ તો મારી કલ્પનામાંય ન હતું, પણ જ્યારે એ જાણ્યું ત્યારે તેમની સંશોધક બુદ્ધિ પ્રત્યે વિશેષ આદર ઉપ. આ આદરને લીધે વધારે પ્રત્યક્ષ સંસર્ગમાં આવવાની દૃષ્ટિએ હું કલકત્તાથી પાછા ફરતાં પહેલી જ વાર કાશી વિદ્યાપીઠમાં તેમને મહેમાન થયે, જ્યારે સાથે જમવા બેઠા ત્યારે ત્યાંનું અધ્યાપકમંડળ, વિદ્યાર્થીમંડળ અને ભોજનની સાદગી ઈત્યાદિ વાતાવરણ જોઈ મને એક ઋષિ-આશ્રમનો અનુભવ થયો. રહ્યો ત્યાં લગી માત્ર વિદ્યા અને સંશોધનની જ ચર્ચા. એમણે એ પણ કહ્યું કે અમે વૈમાસિક ગુજરાતી “ પુરાતત્વ'ની જેમ એક સંશોધનપત્ર પણ કાઢવા વિચારીએ છીએ. ઈત્યાદિ. અધ્યાપક ધર્માનન્દ કૌશાંબીજી આચાર્યજીની ઉદારતા અને નિખાલસતાને લીધે એટલા બધા આકર્ષાયેલા કે જ્યારે અમદાવાદ અને મુંબઈ છોડયું ત્યારે એમણે કાશી વિદ્યાપીઠમાં રહેવાનું પસંદ કર્યું. ૧૯૩૪ના લગભગ સપ્ટેમ્બર માસમાં એક પ્રસંગ આવતાં મેં કાશી વિદ્યાપીઠમાં આચાર્યજીને ત્યાં રાતવાસો રહેવાનું નક્કી કર્યું. તેમને જાણ કરી જ્યારે તેમના મકાને હું ગયો ત્યારે સાંજ હતી. એમણે જમવા, સૂવા આદિની વ્યવસ્થા તે કરી જ, પણ ચર્ચા-વિચારણામાં એટલે બધો સમય આપ્યો કે હું તેમના સહજ વિદ્યાપ્રેમ અને સૌજન્યથી જિતાઈ ગયો. એક વાર પજુસણને પ્રસંગ આવ્યો. હિન્દુ યુનિવર્સિટીના જૈન વિદ્યાર્થીઓએ આપમેળે અમદાવાદ-મુંબઈની પેઠે વ્યાખ્યાનમાળા ચલાવવા ઠરાવ્યું. જેને કોને આમંત્રવા એ પ્રશ્ન મારી સામે હતો. જેમાં બાબુ શ્રી પ્રકાશજી (મદ્રાસના અત્યારના ગવર્નર)ને આમંત્ર્યા તેમ આચાર્યજીને પણ. આચાર્યજીએ નાદુરસ્ત તબિયતે પણ આવીને હિંદીમાં એક ભાષણ આપ્યું. ઘણું કરી એ વિષય હતો સમાજવાદ યા સામ્યવાદ. એમણે એતિહાસિક દષ્ટિએ Page #719 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] દર્શન અને ચિંતન વિષયની એટલી બધી છણવટપૂર્વક સ્પષ્ટ ચર્ચા કરી કે શ્રોતાઓ ધન્યતા અનુભવવા લાગ્યા. એ વખતે ડે. આનન્દશંકર ધ્રુવજી પણ કાશીમાં જ હતા. આમ એમને પરિચય વધારે ઊડે તે ચાલ્યો. આચાર્યજી જ્યારે પ્રસંગ આવતો ત્યારે જેલના મહેમાન થતા. “ભારત છેડો” ની ગર્જના થઈ અને જેલ ભરાવા લાગી. આચાર્યજી કાંઈ પાછા છેડા જ રહે? પણ જેલમાં તેઓ જતા ત્યારે એક ઉગ્ર તપ કરતા. એમનું તપ એટલે નવું નવું અધ્યયન અને લેખન. એક વાર મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં હું બેઠેલ. શ્રી એન. સી. મહેતા હતા, ત્યાં તે આચાર્ય અચાનક આવી પહોંચ્યા. હું એમના દમના વ્યાધિ વિશે અને જેલમાં કેમ રહ્યું એ વિશે પૂછું તે પહેલાં તો એમણે જેલમાં પિતે કરેલ સાધનાની વાત કાઢી. મને કહે કે વસુબધુના “અભિધર્મ કેશ” નું ભારે ભાષાન્તર કરવું હતું. પહેલાં તો હું જેલમાં ફ્રેન્ચ શીખે. ફ્રેન્ચ ઉપરથી અંગ્રેજી અને હિંદી તરજૂમો કર્યો. ઘણું કરી સાથે લાવેલ. એ હિંદી તરજૂમાની મોટી મોટી દળદાર કોપીઓ મને બતાવી. એમની આ સાધના સાંભળી હું તો છક થઈ ગયે. જ્યારે આચાર્યજી આવી દાર્શનિક અને બીજી વિદ્યાઓની ઉપાસના કરતા ત્યારે પણ એમનું વ્યવહારુ રાજકારણ ચાલતું જ હોય. પણ એમની વિશેષતા એ હતી કે તેઓ રાજકારણું જાડાણથી અલિપ્ત હતા. - આચાર્યજી લખનૌ યુનિવર્સિટીમાં ઉપષ્ફળપતિ હતા. ત્યાં ઓરિએન્ટલ કોન્ફરન્સ ભરાઈ. લખન વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં જ અમારે ઉતારે. અનેક જવાબદારીઓ અને નાદુરસ્ત તબિયત, છતાં મારા જેવા સાધારણ માણસને આમ કાંઈક જતાં-આવતાં જોઈ લે તો પકડી પાડે. એક વાર તેઓ પિતાના મકાને લઈ ગયા અને અનેક હિંદુ-મુસલમાન સાક્ષરગૃહસ્થ સાથે પરિચય પણ કરાવ્યો. વિદાય થતી વખતે અમને કહે કે હું તમારી બધાની ખબર લઈ શક્યો નથી. ત્યાં મહેમાનો માટે વ્યવસ્થા તે એટલી બધી સારી હતી કે અમે એવી ધારણું પણ નહિ રાખેલી. પણ હવે પરિચયને છેલ્લે અધ્યાય આવે છે.. હું વૈશાલીથી પાછો ફરી કાશીમાં આવી રહ્યો. સખત ઉનાળો હતો. આચાર્યજી તે વખતે હિંદુ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ. આમ તે બધા જ ઉપકુળપતિઓ દુર્દર્શન અને દુસમાગમ હેય છે, પણ આચાર્યજી વિશે દરેક એમ જ માનતું કે એમને મળવું એ તે ઘરની વાત છે. એ હતા Page #720 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી [૧૮૧ અજાતશત્રુ અને ફકીરી વૃત્તિના વિદ્યા–તપસ્વી. એમને જાણ થઈ કે હું અમુક જગ્યાએ છું. હજી તે હું એમને ત્યાં જવાને, ખાસ કરી પ્રથમથી સૂચના આપી જવાને, વિચાર જ કરતે હતો ત્યાં તે તેઓશ્રી પં. શ્રી દલસુખ માલવણિયાના મકાને આવી પહોંચ્યા. મેં ખરા હૃદયથી કહ્યું કે હું આવવાને જ હતો, પણ એ તે વિનય અને વિદ્યામૂર્તિ. હું રહ્યો એટલા દિવસમાં કેટલીયવાર આવી ગયા. તેમની સાથે બીજા પંડિત અને પ્રોફેસરે હેય જ. આ બધી વખતે ચર્ચા શાસ્ત્ર અને વિદ્યાની જ થાય. એમણે શું શું લખ્યું છે, શું લખવા અને છપાવવા ધારે છે ઈત્યાદિ તો કહે જ, પણ આપણે કાંઈ નવી અને જ્ઞાતવ્ય વાત કહીએ તે ધ્યાન દઈ સાંભળે. એમને બૌદ્ધ વિધ્ય ઉપર કાંઈક છપાવવાનું હતું. પોથી જૂની અને લિપિ દુષક. જ્યારે મેં કહ્યું કે આ બધી બાબતમાં તમારી પાસે જ રત્ન પડયું છે, ત્યારે આચાર્યજીએ જાણ્યું કે હું શ્રી માલવણિયા વિશે સંકેત કરી રહ્યો હતો. ત્યારબાદ એમણે પં. શ્રી દલસુખભાઈ ઉપર અનન્ય વિશ્વાસ મૂકયો અને તેમને અનુભવ થયો કે તેમને વિશ્વાસ કેટલે સાચો ઠર્યો છે. આચાર્યજીએ જ અધ્યાપક પદ્મનાભ જૈનને અમદાવાદથી કાશીમાં આકર્ષ્યા હતા અને પિતાનાં છપાતાં બૌદ્ધ લખાણોની પૂર્તિ અને શુદ્ધિ કરવાનું કામ તેમને જ ભળાવ્યું હતું, એમ મારું સ્મરણ છે. આચાર્યજીએ ત્યાગનું જે ઉદાહરણ બતાવ્યું છે તે તે એર રોમાંચક છે. એમને મળતા માસિક વેતનમાંથી કુટુંબ માટે બહુ થોડો ભાગ બચતો, એમ તેમના સમીપ રહેતા એક વિશ્વાસી મિત્રે મને તે વખતે જ કહેલું. આ એક મહામના વિદ્યાવૃદ્ધ અજાતશત્રુ પુરુષ સ્થૂળ વનને સકેલી લે ત્યારે એની ખોટ એ રાષ્ટ્રીય ખોટ છે. ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક તેજથી જે ગ્રહ અને ઉપગ્રહમાં તેજ પાથયું હતું એવા એક વિશિષ્ટ તેજસ્વી તારકને અસ્ત થાય ત્યારે દેશ આઘાત અનુભવે એ સહજ છે. આપણે આચાર્યજીના ગુણોનું અને એમની નિઃસ્વાર્થ પ્રવૃત્તિનું અનુસરણ કરીને જ તેમનું ખરું સ્મરણ કરી શકીએ. જૈન” તા. ૨૫–૨–૧૯૫૬ Page #721 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી [ ૨૭ ] ડિસેમ્બરની ચોથી તારીખે અણુધાર્યા જ પરમાનંદભાઈ મારી કાટડીમાં આવી ઊભા રહ્યા. હું મિત્રા સાથે કાંઈક વિદ્યાાષ્ટિમાં જ પડેલે હતા. પ્રસંગ નીકળતાં મેં મુનિશ્રી ચતુરવિજયના સ્વર્ગવાસ વિષે આવેલ તારની તેમને વાત કહી, અને તેમણે તુરત માગણી કરી કે તમે ‘ પ્રબુદ્ધ જૈન’. વાસ્તે તેમને વિષે કંઈક લખી આપે ! હું ઉક્ત મુનિશ્રીના સ્થૂળ અને સૂક્ષ્મ જીવનથી પૂર્ણ તો પરિચિત નથી જ. પણ હું અમુક લાંબા વખત લગી તેમના ઘેાડા પરિચયમાં આવ્યા છું. ખાસ કરી મારી અને તેમની વચ્ચે સાહિત્યિક અને શાસ્ત્રીય સંબંધ વધારે હતા તેથી મારા ઉપર તેમના જ્જૈનના જે સંસ્કારો પડેલા મને યાદ છે તેનું ટૂંકમાં પ્રદર્શન કરાવીને જ ભાઈ પરમાનંદભાઈની ઇચ્છાને મૂરૂપ આપી શકું. પ્રવક અને સર્વાધિક વયેાવૃદ્ધ તરીકે પ્રસિદ્ધ પૂજ્ય મ. શ્રી કાન્તિવિજયજીના એ શિષ્ય હતા. સમભાવમાં અને જૈન સાહિત્યના ઉદ્ઘારમાં પ્રસિદ્ધ મુનિ શ્રી પુણ્યવિજયજીના એ ગુરુ થાય. કાળધર્મ સમયે એમની ઉંમર કેટલી હતી તે ચાક્કસ નથી જાણતા. પણ આશરે સિત્તેરેક વર્ષની તા હશે. તેમની કૌટુંબિક તેમ જ શિષ્યપરિવારને લગતી હકીકત તા કાઈ તન જ લખશે. હું કાશીમાંથી વિદ્યાભ્યાસ કર્યા બાદ જ્યારે ગુજરાતમાં સર્વપ્રથમ કામની દૃષ્ટિએ ગયા ત્યારે મને થયેલ અનુભવ ઉપરથી મેં નક્કી કર્યુ છે કે મારે સાધુ વને ભણાવવા કાંઠે તેમની પાસે ન જવું અને ન રહેવું. ખાસ કરી અમુક બંધન સ્વીકારીને તેા કાઈ સાધુએને ન જ ભણાવવા. જો તેએ જિજ્ઞાસા દૃષ્ટિથી મારી પાસે આવે તે તેમને પૂર્ણ કાળજી અને આદરથી શીખવવું. આ વિચારને પરિણામે મે મારું કાર્યક્ષેત્ર બદલવાના જ નિર્ણય કર્યોં. દરમિયાન અમુક પ્રામાણિક વ્યક્તિએ તરફથી મને કહેવામાં આવ્યું કે મારા એ નિર્ણયને અમલમાં મૂકવા પહેલાં મારે એક વાર પ્રવર્તી કજીના પરિચય કરવા. મેં એ સલાહ સ્વીકારી અને પ્રવતું કછના Page #722 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી [૧૮૩ પત્રને લીધે હું પાટણ ગયો. ત્યાં જ તેમના શિષ્ય સ્વર્ગવાસી મુનિ ચતુરવિજયજીને પ્રથમ પરિચય થયો. તેમની નમ્રતા, જિજ્ઞાસા અને નિખાલસતાએ મને બાંધી લીધો. ત્યાં તે વખતે મારું કામ તેમના લધુમત શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજીને શીખવવાનું હતું; પણ મેં જોયું કે અહીં તે જિજ્ઞાસા અને કાર્યપદ્ધતિની વિશેષતાનું રાજ્ય છે. તિલકમંજરી શીખવતો હોઉં કે કાવ્યાનુશાસન, પણ તે વખતે શિખનારાઓનું એક મંડળ જામે, તેમાં સાધુઓ સાથે અધિકારી શ્રાવકે પણુ રહેતા. એટલું જ નહિ પણ સાથે સાથે શીખવાતા ગ્રંથનું સંશોધન પણ થતું. તાડપત્ર અને કાગળની જૂની તેમ જ સારી સારી પ્રતિએ જુદા જુદા મુનિઓ સામે રાખે અને સંશોધન સાથે પાઠ ચાલે. મારે વાતે આ રીતે પુસ્તક સંશોધનનો માર્ગ પ્રથમ જ હતું, પણ મને એમાં વધારે રસ પડયો અને ભણવા-ભણવવાનું સ્થિર ફળ વધારે જણાવા લાગ્યું. તે વખતે પણ મુનિશ્રી પુણ્યવિજયજી છેક નાના. જોકે પાઠમાં કેન્દ્રસ્થાને એ જ હતા, છતાં સંશોધન-કાર્યમાં કેન્દ્રસ્થાન ઉક્ત સ્વર્ગવાસી મુનિનું હતું. તેમના સહવાસમાં હું આવ્યો તે અગાઉ તે તેમણે કેટલાંય સંસ્કૃત–પ્રાકૃત પુસ્તકે પ્રસિદ્ધ કર્યા હતાં, અને અનેક ભંડારેની ધરમૂળથી સુધારણું અને વ્યવસ્થા કરી હતી. હું જેતે કે તેઓ જેમ એક બાજુ એકસાથે અનેક પુરતા ધતા અને છપાવતા જાય છે તેમ બીજી બાજુ સૈકાઓ થયાં સડતા અને અવ્યવસ્થાથી નાશ પામતાં કીમતી લિખિત પુસ્તકનું નવું લેખન કાર્ય પણ સતત કર્યું જાય છે. તે જમાનામાં એટલે ઈ. સ. ૧૯૧૪–૧૫ની આસપાસ સુધીમાં પુસ્તક-પ્રકાશનમાં બે પ્રથાઓ ખાસ રૂઢ હતી. એક તે પુસ્તક ગમે તે વિષયનું હોય છતાં જૈન પરંપરા અને પત્રકારે જ પ્રસિદ્ધ કરતી. અને બીજી પ્રથા એ હતી કે જે પ્રસ્તાવના જેવું કાંઈ લખવું હોય, તે તે સંસ્કૃતમાં જ લખવામાં મહત્તા મનાતી. એકવાર સ્વ. મુનિશ્રીએ પિતાની લખેલ સંસ્કૃત પ્રસ્તાવના મને જોઈ જવા કહ્યું. મેં તે જોઈ તો લીધી; પણ સાથે જ તેમને કહ્યું કે પ્રસ્તાવના આદિ સંસ્કૃતમાં લખો છો, તેને શે હેતુ ? તેમણે જવાબમાં બીજા અનેક પ્રસિદ્ધ મુનિઓનાં ઉદાહરણ આપી એ પ્રથાની પુષ્ટિ કરી. મેં કહ્યું: જુઓને અમુક અમુક પ્રસિદ્ધ વિદ્વાનોની સંસ્કૃત પ્રસ્તાવનાઃ એમાં શબ્દાબર સિવાય શું હોય છે? વળી અમુક પ્રસ્તાવના જુઓ! એમાં કઈ શિષ્ય કે આશ્રિત પંડિત અમુક સાધુની ભારેભાર Page #723 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪]. દર્શન અને ચિંતન પ્રશંસા કરતો દેખાય છે. પછી ભલે તે છેક જ જૂઠાણાથી ભરેલી હાય ! લશ્કેદાર વિશેષણ સિવાય તેમાં બીજું શું હોય છે? જે એ જ સંસ્કૃતના લેખકને એમ કહેવામાં આવે છે કે મહેરબાની કરી તમે એનો અનુભવ સંભળાવે તે કાં તે એમાંથી સાંભળનાર શુન્ય જ મેળવવાનો અને સંભકળાવનાર પોતે શરમાવાનો. વળી મેં વધારે સખત ટીકા કરતાં એ પણ કહ્યું કે સંસ્કૃતમાં લખવું એનો અર્થ આશ્રયદાતાઓ અને અભણ દુનિયાની દષ્ટિમાં મહત્વ સાચવવું અને સાથે સાથે પોતાનું અજ્ઞાન પિષે જવું, એ જ છે. જે લેખકને કાંઈ સાચું અને નક્કર કહેવાનું જ હોય તેમ જ અનેક વાંચનાર સમક્ષ કાંઈ મૂકવા જેવું સાચે જ હોય તો તેઓ ચાલુ લેકભાષામાં લખતાં શાને સંકોચાય છે? અલબત્ત, પાંડિત્ય પ્રકટ કરવું જ હોય તે તેઓ સાથે સાથે ભલે સંસ્કૃતમાં પણ લખે. પરંતુ જેઓ માત્ર સંસ્કૃતમાં પ્રસ્તાવના વગેરે લખે છે, તેઓ મોટેભાગે વાચકોને અંધારામાં રાખવા સાથે પિતાના અજ્ઞાનને છુપાવે છે. મારી આ ટીકા સાચી હતી કે નહિ, તે કહેવાનું આ સ્થાન નથી. પણ અહીં તો એટલું જ કહેવાનું છે કે મારા કથનને જરા પણ અવિચારી સામનો કર્યા સિવાય સ્વ. મુનિશ્રીએ ત્યારબાદ મોટે ભાગે પ્રરતાવના સંસ્કૃતમાં લખવાને શિરસ્તો બદલી નાખે અને પરિણામે તેમનાં પ્રકાશનોમાં તથા તેમના શિષ્યનાં પ્રકાશનોમાં આજે અનેક મહત્ત્વની ઐતિહાસિક વસ્તુઓ ગુજરાતી ભાષા દ્વારા જાણવી સુગમ બની છે. આ એમની સત્યાગ્રાહી પ્રકૃતિએ મને વિશેષ વશ કર્યો. પત્રાકારે પુસ્તક છપાવવું એમાં જેટલી સગવડ સાધુઓની હતી તેટલી જ અગવડ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને લાયબ્રેરીના સંચાલકની હતી. પણ પત્રાકારે છપાવવું એ જાણે ધર્મનું વાસ્તવિક અંગ જ હોય તેમ ત્યારે કડક રીતે મનાતું. જ્યારે મેં અને બીજા સમયજ્ઞ મિત્રોએ સ્વ. મુનિનું ધ્યાન આ બાબત તરફ ખેંચ્યું ત્યારે તેઓ તરત સમજી ગયા. અને પછી એમણે એવો માર્ગ સ્વીકાર્યો કે સાધુઓની પત્રાકારની રૂચિ પણ સચવાય અને દેશ-વિદેશના વિદ્વાનની પુસ્તકાકાર પુસ્તકની માગણી પણ સંતોષાય. એક રીતે જોતાં તો આ બાબત નજીવી લાગે છે. પણ વિદ્યા અને પુસ્તકાલય–સંચાલકેની દૃષ્ટિએ આ બાબત કેટલી ઉપયોગી છે, તે સહેજે સમજાશે. આજે પણ સનાતન પ્રકૃતિના સંખ્યાબંધ સાધુઓ અને આચાર્યો છે, જેઓ ગમે તેવી ઉપયોગિતા છતાં પુસ્તકાકાર પ્રકાશનને ધૃણા નહિ તે ઉપેક્ષાની દૃષ્ટિથી અવશ્ય જુએ છે. પરિણામ એ આવ્યું છે કે પત્રાકાર ગ્રંથ મેજુદ છતાં એની પુસ્તકાકાર આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં કેટલીક સંસ્થાઓ અને વિદ્વાનને Page #724 -------------------------------------------------------------------------- ________________ [૧૫ શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી શ્રમ અને ખર્ચ બન્ને કરવો પડે છે. સ્વ. મુનિશ્રીની ખાસ ધ્યાન ખેંચે એવી એક વિશેષતા એ હતી કે તેઓ જ્યાં જતા ત્યાં પ્રથમ ત્યાંના ભંડારનું કામ હાથમાં લેતા. જે સૂચિ ઠીક ન હોય તો તે બનાવતા, પિથીઓને નવાં મજબૂત બંધનથી બાંધતા, ક્રમવાર ડાબડામાં બેઠવતા; એટલું જ નહિ પણ જ્યાં ગ્રન્થ રાખવા માટે કબાટ કે એવી બીજી સારી સગવડ ન હોય ત્યાં તે તૈયાર કરાવતા. એ રીતે ત્યાંના ભંડારને વ્યવસ્થિત અને ટકાઉ બનાવતા. પુસ્તકસૂચિ પ્રસિદ્ધ કરતા. આની સાથે સાથે તેઓશ્રીએ નવા કે જૂના ભંડારમાંથી મળી આવતા નાના મોટા બધા જ ગ્રંથોની નવી લિખિત નકલો કરાવી તેને એક પૂર્ણ અને ઉપયોગી સંગ્રહ કર્યો છે. જે આજે વડોદરામાં વિદ્યમાન છે. અને ગમે તે વિદ્વાનનું મસ્તક નમાવવા માટે બસ છે. પુસ્તકો છપાવવાં અને જૂના ઉપરથી નવાં લખાવવાં તેમ જ પોતે હોય ત્યાંના ભંડારને સુસંસ્કૃત કરવા એ કામ જેવું તેવું અગર ગમે તે કરી શકે તેવું સરળ નથી. વળી આ જ કામના અંગ તરીકે જે બીજાં કેટલાંક કામ છે, તેમાં પણ સ્વ. મુનિશ્રી સતત રોકાયેલા રહેતા. કાગળ અને તાડપત્રની જૂનામાં જૂની લિપિઓ અને ગમે તેવી જટિલ, ઘસાયેલી કે એક જ ભૂંસાયેલી હોય તેને વાંચવી એ કામ સાહિત્યોદ્ધારનું પ્રથમ અંગ છે. અને કેઈપણ ખરે એતિહાસિક એ ન જાણે તો એનું કામ લંગડું જ રહે. એ જ રીતે નકલ કરવાનું અને સુંદરતમ અક્ષરોમાં યોગ્ય રીતે પ્રેસકોપી કરવાનું કામ પણ વિદ્વાન માટે તેટલું જ આવશ્યક છે. સ્વ. મુનિશ્રીએ એ બન્ને કળાઓ અસાધારણ રીતે સાધેલી. ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૫ સુધીમાં મને અનેક ગ્રંથનાં સંશોધન પ્રસંગે, તેમની આ બને કળાઓની કિંમત આંકવાની તક મળી. તેઓ જિજ્ઞાસુ અને ધંધાથી શિખાઉને પણ આ વસ્તુ શીખવતા. તેમના હાથે પ્રતિવાચન અને સુંદર લેખનનું કામ શિખેલ કેટલાયે સાધુ અને ગૃહસ્થને હું જાણું છું કે જેઓ આજે કાં તો સાહિત્યસેવાના ક્ષેત્રમાં રોકાયેલા છે અથવા તો નિર્વાહ અથે એ કળાને ઘેર બેઠે સરસ ઉપયોગ કરી રહ્યા છે. મેં બે-ચાર યોગ્ય વિદ્યાર્થીઓને એમની પાસે પ્રતિવાચન અને પ્રતિલેખનની કળા શીખવા મોકલેલ અને તેમણે ખૂબ વૈર્યપૂર્વક એ આગંતુકને એ વસ્તુ શિખવાડેલી. - સ્વ. મુનિશ્રી, પ્રવર્તક કાંતિવિજયજીની ભંડારસુધાર અને ભંડારરક્ષણની ભાવનાને મૂર્તરૂપ આપનાર મૂગા સેવક હતા. વિશેષમાં પોતાની બધી આવડતને યોગ્ય પાત્રમાં તેઓ અમર કરી ગયા છે. એ વાત જેઓ મુનિશ્રી Page #725 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] દર્શન અને ચિંતન પુણ્યવિજયજીને જાણે છે અને જેઓને તેમનાં જીવિતકાર્યોને પરિચય છે તેમને કહેવાની ભાગ્યે જ જરૂર જણાય. સ્વ. મુનિશ્રીમાં એક વિદ્વાનને છાજે અને એતિહાસિકને શોભે એવી અનેક બાબતે પરત્વે જીવતી જાગતી માહિતી તેમ જ ચોકસાઈ હતી. અમુક ગ્રંથકારની કૃતિઓ આજે કેટલી અને કઈ કઈ ઉપલબ્ધ છે અને તે ક્યાં ક્યાં છે, અમુક ગ્રંથકારને સમય છે અને એક જ નામના અનેક ગ્રંથકારે હોય ત્યાં તેમની વિશેષતા શી, અગર એાળખાણ શી, કઈ સ્ત્રી અગર સાધ્વી જૈન પરંપરામાં ગ્રંથકાર કે ગ્રંથ-લેખિકા થઈ છે કે નહિ, અમુક રાજ્યકર્તાના સમયમાં જૈન સાધુ કે શ્રાવકની સ્થિતિ શી હતી, જુના વખતમાં તાડપત્રો ક્યાંથી આવતાં, કેમ સુધારાતાં, કેમ લખાતાં, લખનારાઓની સ્થિતિ શી હતી વગેરે અનેક પ્રશ્નો વિષે ઉક્ત સ્વ. મુનિશ્રી એક પ્રમાણભૂત ગ્રંથ જેવા હતા. એમને સ્વર્ગવાસ ગુજરાતની અને જૈન સાહિત્યની રાજધાની પાટણ કે જ્યાં એમનું દીર્ઘકાળ જીવન-કાર્ય ચાલી રહ્યું હતું ત્યાં ડિસેમ્બરની પહેલી તારીખે રાત્રિના થયો. પાટણના સંખ્યાબંધ ભંડારે, પ્રાચીન મંદિરે ત્યાંનું વિવિધ શિ૯૫, પાટણની ચડતી-પડતીના પ્રસંગે, એ બધા વિષે એમનું જે વિપુલ જ્ઞાન હતું તે તેમનાથી પરિચિત એવા કોઈથી ભાગ્યે જ અજાણ્યું છે. તેઓશ્રી એક રીતે પિતાનું જીવનકાર્ય ઠેઠ પાકી ઉંમર સુધી કરી ગયા છે. અને બીજી રીતે તે પિતાની આવડતને વ્યાજ સાથે યોગ્ય પાત્રમાં મૂકી પણ ગયા છે. ઉંમરની દૃષ્ટિએ તેમનો સ્વર્ગવાસ એટલે અકાળ ન ગણાય, પરંતુ તેમના અતિ વયોવૃદ્ધ ગુરુશ્રી પ્રવર્તકજીના વૃદ્ધતમ જીવનની દૃષ્ટિએ જોતાં એમ જરૂર મનમાં થઈ આવે કે સ્વર્ગવાસી મુનિનું ધૂળ જીવન થોડુંક વધારે ચાલ્યું હોત તો સારું. તેઓશ્રીના શિષ્યો સંખ્યામાં બહુ નથી, પણ જે છે તે ગુણદૃષ્ટિએ ખૂબ ઊંચું સ્થાન ધરાવે છે. હું ધારું છું આટલાં પણ મધુર સ્મરણો તેમના પ્રત્યે આદર ઉત્પન્ન કરવા માટે અને તેમનું જીવનકાર્ય જાણવા માટે બસ છે. પુસ્તકનું સંશોધન અને સંપાદનકાર્ય કરવામાં મને જે અનેક પ્રેરક બળે પ્રાપ્ત થયાં છે, તેમાં સ્વર્ગવાસી મુનિશ્રીનું સ્થાન મહત્ત્વ ભોગવે છે, એ દષ્ટિએ હું હમેશ તેમનો કૃતજ્ઞ રહ્યો છું. -“પ્રબુદ્ધ જૈન” તા. ૩૧-૧૨-૧૯૩૯ Page #726 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસકથા. Page #727 -------------------------------------------------------------------------- ________________ Page #728 -------------------------------------------------------------------------- ________________ મંગળયાત્રા [૧] જીવન પોતે જ યાત્રામય છે. માણસ કે બીજું પ્રાણી જીવે છે તે સાથે એની જીવનયાત્રા સંકળાયેલી જ છે. એ એક અથવા બીજી રીતે પ્રગતિ, અને અપ્રગતિના ચક્રમાં ફેરા ફર્યા જ કરે છે. એવા ફેરાઓને આપણે જાણતા પણ હોઈએ છીએ. ઘણીવાર જાણવા છતાં જાણે અજાણ્યા હોઈએ તે રીતે પણ વતીએ છીએ. એવા અજ્ઞાનથી ઉગરવા અને કાંઈક જાણતા હોઈએ તે તેથી વધારે ઊંડું, વધારે સ્પષ્ટ અને વધારે સ્થાયી જાણવાની દૃષ્ટિએ ધર્મજીવી પુરુષોએ મંગળયાત્રા વિષેને પોતાને અનુભવ આપણુ સમક્ષ રજૂ કર્યો છે. તે યાત્રા કઈ અને કેવી એ જાણુએ તે. પજુસણના દિવસો કાંઈક સાર્થક બને. મંગળયાત્રાનું પહેલું લક્ષણ એ છે કે જે પરિમિતમાંથી અપરિમિત ભણી લઈ જાય, જે લધુતામાંથી મહત્તા સજે, જે અલ્પને ભૂમા (મોટો) બનાવે. બીજું લક્ષણ એ છે કે તે યોગ્ય રીતે જ ઉપર ઉપરના પગથિયે ચડાવે, જેથી એના યાત્રિકને પડવા વારો કે પીછેહઠ કરવા વારો ન આવે. ત્રીજું અને મહત્ત્વનું ખાસ લક્ષણ એ છે કે એ તેના યાત્રિકમાં કદી પણ વિષાદ, કંટાળો કે થાક આવવા ન દે. મનુષ્યમાં કોઈ પણ સૌની નજરે તરે તેવું જીવિત તત્વ હોય તે તે તેની જિજ્ઞાસાવૃત્તિ છે. જાણવું, કાંઈક જાણવું, નવું નવું જાણવું, ગમે તે રીતે પણ જાણવું ને જાણવું જ, એ માણસની અદમ્ય વૃત્તિ છે. એ વૃત્તિ તેની મંગળયાત્રાને મૂળ પાયે છે. જિજ્ઞાસાને જે રે જ માણસ જુદી જુદી ઈદ્રિયથી જ્ઞાન મેળવે છે. જ્યાં ઈદ્રિની ગતિ ન હોય એવા વિષયોને કે એવી બાબતોને વિશ્વાસપાત્ર મનાતાં શાસ્ત્રોમાંથી સાંભળી જ્ઞાન મેળવે છે. આ ભૂમિકા મંગળયાત્રાની પહેલી મજલ છે. આ મજલ બહુ જ લાંબી છે. તેમાં માણસ નજીકની, દૂરના, કામના, કામવિનાના, સ્થળ, સુક્ષ્મ એવા અનેક વિષયોનું જ્ઞાનભંડળ સંચિત કરતો જાય છે. એ સંચયથી એનો આત્મા પ્રફુલ્લ થાય છે, ભર્યોભર્યો બને છે. પણ માણસનું મૌલિક જિજ્ઞાસા Page #729 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦] દર્શન અને ચિંતન તત્વ એને એ મજલની કેઈક ક્ષણે ધક્કો મારે છે અને કહે છે કે તું નવું જાણ પણ માત્ર નવું જ નહિ પણ તે નવું સત્ય હોવું જોઈએ. તે પ્રેય નહિ પણ શ્રેય હોવું જોઈએ. જિજ્ઞાસાના આ અંતર્મુખ ધકકાથી માણસ હવે પિતાની દિશા બદલે છે. પહેલાં તે નવું જાણવાની ધૂનમાં યાત્રા કર્યો જતે, હવે એને નવું જાણવાની સાથે સત્ય અને શ્રેય શું છે એ જાણવાની ધૂન પ્રગટે છે. અને અહીંથી જ એની પહેલી મજલ પૂરી થઈ બીજી મજલ શરૂ થાય છે. બીજી મજલમાં માણસ મુખ્યપણે ઈદ્રિયના બાહ્ય વ્યાપાર દ્વારા જ્ઞાન મેળવવાને બદલે આંતરિક ઈદ્રિય મન દ્વારા પ્રથમ મેળવેલ જ્ઞાનનું અને નવા મેળવાતા જ્ઞાનનું સંશોધન શરૂ કરે છે. પહેલી મજલમાં સંચિત થયેલ જ્ઞાનભંડોળ કે તેના સંસ્કારનું અંતનિરીક્ષણ દ્વારા પૃથક્કરણ કરી તેમાં સાર શું છે; અસાર શું છે તેને વિવેક કરે છે. મંગળયાત્રાની આ બીજી મજલ છે. પહેલી મજલ એટલી બધી શ્રમસાધ્ય નથી જેટલી બીજી છે. એટલે સ્વાભાવિક રીતે જ બીજી મજલમાં પ્રવેશ કરનાર અને તેમાં આગળ વધનાર ઓછો જ માણસ મળી આવે. પણ જેઓ બીજી મજલમાં દાખલ થયા નથી હોતા તેને પણ વહેલા કે મેડા ઈચ્છીએ કે અનિચ્છાએ એ ભણું ધકેલાવું જ પડે છે. તે વિના કોઈને સંતોષ થતો જ નથી. બીજી મજલ માણસને ઓછું કે વતું સત્ય તારવી આપે છે. એ સત્યનું ભાન જ પછી તેને તેની મંગળયાત્રામાં મુખ્ય પાથેય બને છે. એ પાથેયને બળે હવે તે આગળ ને આગળ કૂચ કરવા ઉજમાળ બને છે. એનામાં વીલાસનું એક–ખાળી ન શકાય–એવું ભેજું પ્રગટે છે, જે તેને મંગળયાત્રાની છેલ્લી મજલમાં પ્રવેશ કરાવે છે. આ છેલ્લી મજલ એટલે જે સત્ય અને શ્રેય જણાયું તેને જીવનમાં વણી નાખવું. એવી રીતે કે જીવન અને સત્ય એ બે હવે જુદાં ન રહે. જીવન છે તો તે સત્ય જ હોવું જોઈએ. નિર્દોષ અને નિષ્કલંક જ હોવું જોઈએ. સત્ય છે તો તે જીવનબાહ્ય રહી જ ન શકે. એ બેનું દૈત વિરમે ત્યાં જ મંગળયાત્રાની છેલ્લી મજલનું છેલ્લું વિશ્રામસ્થાન. જીવનસાધનાના વિકાસક્રમને જ મંગળયાત્રા કહેવામાં આવી છે. એની ઉપર સૂચવેલ ત્રણ મજલને અનુક્રમે શ્રુતમથી, ચિંતામયી અને પ્રજ્ઞામયી ભાવના તરીકે બૌદ્ધ વિદ્વાનોએ ઓળખાવેલ છે, જ્યારે ઉપનિષદના ઋષિઓએ Page #730 -------------------------------------------------------------------------- ________________ મંગળયાત્રા [૧૯૧ શ્રવણ, મનન અને નિદિધ્યાસન-સાક્ષાત્કાર શબ્દથી સૂચવી છે. જૈન ચિંતકોએ પણ ઈચ્છાયોગ, શાસ્ત્રગ અને સામર્થ્યગ જેવા સંકેતોથી એનું સૂચન કર્યું છે. ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ અને પારસી વગેરે ધર્મોમાં પણ જુદા -જુદા નામથી મંગળયાત્રાનું વર્ણન છે જ. ધર્મના દિવસો માત્ર શ્રવણ માટે કે મૃતમયભાવના માટે નથી. એ સ્થિતિ તો રોજ-બ-રોજના જીવનમાં પણ છે વર અંશે ચાલુ રહે જ છે. પણ એ દિવસો આપણને મંગળયાત્રાની, બીજી મજલ ભણી વાળવા માટે નિર્ણાયા છે. આપણે સાંભળેલું વિચારીએ, સત્યાસત્યને વિવેક કરીએ એ જ વ્યક્તિગત અને સામૂહિક ધર્મપર્વને મુખ્ય હેતુ છે. સત્ય થોડા પણ અંશે બરાબર સમજાય તો અસત્ય સામે થવાની હિંમત પ્રગટયા વિના રહેતી જ નથી. સત્ય સેવવા માટે ગમે તેવાં જોખમ ખેડવાનો ઉત્સાહ એમાંથી જ પ્રગટે છે. આ રીતે વ્યક્તિગત અને સામૂહિક જીવન શુદ્ધિ ભણી વળે છે. મંગળયાત્રા પૂર્ણ કરી હોય એવા અનેક નરપુંગવો દુનિયાના જુદા જુદા ભાગમાં થઈ ગયા છે. મંગળયાત્રા અસાધ્ય નથી. એ વસ્તુ પણ આપણી વચ્ચે જ થઈ ગયેલા પુરુષોએ દર્શાવી આપી છે. ગાંધીજીએ પોતાની ઢબે એ જ મંગળયાત્રા સાધી છે, જેમને આપણામાંના ઘણાએ નજરે નજર જોયા છે. શ્રી અરવિંદને નહિ જેનાર પણ તેમનાં લખાણોથી અને સર્જન નથી તેમની મંગળયાત્રાની પ્રતીતિ કરી શકે છે. મંગળયાત્રાની સાધ્યતા વિષે સંદેહ હોય તેને દૂર કરવા જ જાણે વિનોબા ભાવેએ પ્રસ્થાન આદર્યું ન હોય એમ એમનું સમગ્ર જીવન, વચન અને વર્તન દર્શાવી આપે છે. મંગળયાત્રાની પહેલી મજલમાં દેશ, જાતિ, પંથ, વેશ, ક્રિયાકાંડ આદિન અભિનિવેશ રહે છે, જે માણસને એક કે બીજી રીતે બાંધી રાખે છે. બીજી મજલ શરૂ થતાં જ એ અભિનિવેશ ઢીલે થવા લાગે છે અને બીજી ભજલમાં જેમ જેમ આગળ વધાય તેમ તેમ અભિનિવેશકે મિથ્યા આગ્રહો વધારે ગળતા જાય છે, એટલે જ એ મજલમાં સત્ય અને શ્રેય વધારે સ્પષ્ટ સમજાય છે. માનસિક ગ્રંથિઓ અને દુરાગ્રહો એ જ સત્યદર્શનનાં આવરણ છે. ત્રીજી મજલમાં તો સત્યદર્શનને આલેક એટલે બધે તીવ્ર અને સ્થિર બને છે કે તેને જીવનના મૌલિક પ્રશ્ન વિષે સંદેહ જ નથી ઊઠતો. એના Page #731 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] દર્શન અને ચિંતe વિચાર અને વર્તન એ ધર્મમેઘ * બની જાય છે. એનું જીવન જોતાં જ, એનાં વચને સાંભળતાં જ. એની કર્તવ્યદિશા નિહાળતાં જ માણસનું ચિત્ત ભક્તિથી દ્રવવા લાગે છે. મંગળયાત્રા જીવનમાં શરૂ થઈ તો પછી તેને યાત્રિક ગમે તે ક્ષેત્રમાં ને ગમે તે વિષયમાં વિચાર કે કામ કરતો હશે તો તેમાં એને મનની ગૂંચે કંઈ બાધા નાખી નહિ શકે, એટલું જ નહિ પણ તે આખા વિશ્વને આત્મવત જ લેખશે. –“પ્રબુદ્ધજીવન” તા. ૧૫-૮-૧૯૫૩ * “ધર્મમેધ” એક પ્રકારની સમાધિ છે. તે અવસ્થા સમાધિમાં બહુ ઊંચી ગણાય છે. જ્યારે ચિત્તમાંથી કલ્યાણની જ વર્ષા થાય, અને શુદ્ધ અને શુભ વિચાર તેમ જ પ્રવૃત્તિને ઝરે છે. શાસ્ત્રમાં આ ખાસ શબ્દ છે. Page #732 -------------------------------------------------------------------------- ________________ શાંતિનિકેતન [૨] લાંબા વખતની શાંતિનિકેતન જવાની તીવ્ર ઈચ્છા અને પ્રત્યક્ષ પરિચિત શ્રી ક્ષિતિજનસેન અને પત્ર દ્વારા અને સાહિત્યકૃતિ દ્વારા પરિચિત શ્રી વિધુશેખર ભટ્ટાચાર્યને આગ્રહપૂર્ણ પત્ર, એ બે બળે ભેગાં થયાં એટલે મારે શાંતિનિકેતન જવાનું થયું. હીરાથી બરાબર ૯૯ માઈલને અંતરે બેલપુર સ્ટેશન છે. જે ગયી અને કલકત્તા વચ્ચે છે. જી. આઈ. પી. રેલવેનું એક સ્ટેશન છે. ત્યાંથી લગભગ બે અઢી માઈલને અંતરે શાંતિનિકેતન (રવીન્દ્રનાથ ઠાકુરનું પ્રસિદ્ધ સર્જનસ્થાન) છે. રવીન્દ્રના પિતાશ્રી દેવેન્દ્રનાથે સાધના કરેલી તેથી જ તે સ્થાન કવિશ્રીએ પસંદ કરેલું. કવિશ્રીની સંસ્થાનું નામ વિશ્વભારતી છે. તેના મુખ્ય બે અંશ છે. એક શાંતિનિકેતન, બીજું શ્રીનિકેતન. શાંતિનિકેતનમાં સાહિત્ય, કલા અને શાસ્ત્રને અભ્યાસ થાય છે. એટલે તેમાં બૌદ્ધિક શિક્ષણ મુખ્ય હોય અને તે દ્વારા શાંતિ મેળવવાને સંભવ હોવાથી એ ભાગનું નામ શાંતિનિકેતન રાખવામાં આવેલું છે. બીજા ભાગમાં ઉદ્યોગ ધંધાની ગોઠવણ છે. તેનો હેતુ આર્થિક હોઈ તેનું શ્રીનિકેતન નામ આપવામાં આવ્યું છે. મને તે કલ્પના થઈ કે શાંતિનિકેતન કરતાં બુદ્ધિનિકેતન અથવા ધીનિકેતન નામ હોત તે ધીનિકેતન અને શ્રીનિકેતન એ પ્રાચીન ક્રમ વધારે સચવાત. અસ્તુ. શ્રીનિતન સંસ્થા, શાંતિનિકેતનથી બેએક માઈલને અંતરે છે. હું ત્યાં બહુ જ ડું રહ્યો છું અને તેમાં મારે વધારે વખત ત્યાંના વિદ્યોપાસક ગુસ-વર્ગશિષ્યવર્ગમાં ગયો તેથી હું જે લખું છું તે દોડતી ટ્રેનમાં બેઠેલા મુસાફરે લીધેલા કોઈ ફેટા કરતાં પણ તદ્દન અપૂર્ણ હવાનું, છતાં માત્ર બંગાળમાંની જ નહિ પણ હિંદુસ્તાનની પ્રસિદ્ધ સંસ્થાઓમાંની એ એક જ સંસ્થાને અધૂરી પણ આલેખું તો તેની પૂતિ આગળ કઈ કરી લે એવી આશા રાખું છું. શાંતિનિકેતન સ્ટેશનથી ઉત્તર દિશામાં આવેલું છે. તેના દ્વારમાં દાખલ ૧૩ Page #733 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] દર્શન અને ચિંતન ચતાં જ એક અતિથિગૃહ છે, જે મહર્ષિનું મૂળ શાંતિનિકેતન હતું. અતિથિ ગ્રહવાસે પૂર્વાભિમુખ થઈ ઊભા રહીએ તો છેક ઉત્તરને છેડે અને છેક દક્ષિણને છેડે બે મકાને આવેલાં છે. તેમાં પહેલું કવિશ્રીનું છે અને બીજું બડાદાદાનું. દિશા પ્રમાણે એ બન્ને મકાને અનુક્રમે ઉત્તરાયણ અને દક્ષિણાયનના નામથી ત્યાં પ્રસિદ્ધ છે. માત્ર એ બે મકાનના નામમાં જ નહિ પણ ત્યાંનાં બીજાં નાનાં મોટાં મકાનનાં નામમાં, ત્યાંની વૃક્ષાવલીની સંજ્ઞાઓમાં અને બીજી અનેક બાબતોમાં કવિતાની પ્રતિભા દેખા દે છે. પાંથશાલા, ગુપલી, નારી—ભવન, શિશુભાવન, કલાભવન, પુસ્તકાગાર, શાલવીથી, આમ્રરાજિ, આમલકિકાનન, છાતિમતલ (સપ્તપણું તલ) એ બધાં સંસ્કારી નામે ખાસ કવિશ્રીની પ્રતિભાનાં નિદર્શક છે. આશ્રમનાં મકાનો સામાન્ય રીતે સાદાં છે. ફસવાળાં મકાનો એ પ્રાચીન સંપત્તિ છે. હવે પાકાં મકાને થતાં જાય છે. પાણીની પૂરી તંગાશ છતાં વિવિધ વૃક્ષઘટાઓ શહેરમાંથી કંટાળેલાને લલચાવે તેવી છે. અભ્યાસને સમય અને વિદ્યાવિભાગ સરકારી હાઈસ્કૂલ અને કોલેજમાં ચલાવતા બધા બૌદ્ધિક વિષયો શાંતિનિકેતનમાં શીખવવામાં આવે છે. દરેક વિષયને એક ખાસ અને સાધારણ અભ્યાસી શિક્ષક તેમ જ અધ્યાપક ત્યાં છે. મેટ્રિક અને એમ. એ. સુધીની ખાસ શાંતિનિકેતનની ઉપાધિ (ડિગ્રી) રાખી પરીક્ષા લેવામાં આવે છે. અને જે સરકારી ડિગ્રીઓ છે તે સરકારી સંસ્થાઓમાં જઈને પણ પરીક્ષા આપી શકે છે. એટલે શાંતિનિકેતનનું શિક્ષણ સરકારી પરીક્ષાને અનુલક્ષીને, તેમ જ સ્વપરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓની ઈચ્છા પ્રમાણે આપવામાં આવે છે. પાઠ્યક્રમ પણ તદનુસાર જા જા પડી જાય તે સ્વાભાવિક છે. સામાન્ય રીતે બારે મહિના શિક્ષણને સમય સવારે સાતથી દશ અને બપોરે બેથી ચાર વાગ્યા સુધીનો હોય છે. પ્રાતઃકાલે શિક્ષણનો આરંભ થયા પહેલાં બધાં નિયત સ્થાને એકત્ર થાય છે, અને પ્રાર્થના શરૂ કરવામાં આવે છે. ગમે ત્યાં અને ગમે ત્યારે પ્રાર્થના કે ગીતમાં, અભિનયમાં કે અન્ય પ્રસંગે જે કાંઈ ગાવામાં કે ભજવવામાં આવે છે તે માત્ર કવિશ્રીની કૃતિ જ. જ્યાં ત્યાં લખવામાં આવેલા વાક્યો પણ કવિશ્રીની પ્રતિભાનાં જ આકર્ષક અપત્યો છે. વર્ગો બધા ઝાડ નીચે જ ચાલે છે. વરસાદમાં જ્યારે બેસવું શક્ય ન હોય ત્યારે વર્ગ બંધ રહે છે. અગર કઈ મકાનના (શક્ય હોય તો) દાલાનમાં ચલાવવામાં આવે છે. વર્ગ ચાલતો હોય ત્યારે નાના વિદ્યાથીઓનું મન ન લાગે તો ગુરુને જરા Page #734 -------------------------------------------------------------------------- ________________ શાંતિનિકેતન [ ૧૯૫ પણ ભય રાખ્યા સિવાય નિઃશકપણે રમ્યા કરે છે. હાઈસ્કૂલ સુધીનું શિક્ષણુવાહન માત્ર અંગાળી ભાષા જ છે, કાલેજના વિષયેા અંગ્રેજી મારફત ચલાવવામાં આવે છે. આ સિવાય ત્યાંની આકર્ષક સંસ્થા કલાભવન અને વિદ્યાભવન છે. એ એ ભવને એક જ મકાનમાં છે. ઉપર કલાભવન અને નીચે વિદ્યાભવન છે. કલાભવનમાં પ્રસિદ્ધ ચિત્રકાર નક્લાલબસુની પીંછી વિવિધ રૂપે દર્શન દે છે. પાસેના મ્યૂઝિયમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ જુદા જુદા કમરામાં સમાહિત મને ચિત્રની તાલીમ લીધા જ કરે છે. નીચલા ભાગમાં હસન્મુખ અને વિદ્યાનિષ્ઠ ભટ્ટાચાર્ય વિરોખરી સતત પેાથીએ ઉથલાવતા અને વિદ્યાથી એને ભણાવતા બેઠેલા રહે છે. એમાં મેાટા પુસ્તકસંગ્રહ છે. એમાં (મારું સ્મરણ સાચું હોય તા ) છપાયેલાં પુસ્તકા લગભગ પાંત્રીસ હજાર છે, અને હસ્તલિખિત ચાર હજાર. વિશેષતા એ છે કે દુનિયાની પ્રસિદ્ધ પ્રસિદ્ધ બધી ભાષાઓમાં જે મહત્ત્વપૂર્ણ પુસ્તકા પાયાં છે તે બધાં એ સગ્રહમાં છે. અને માટે ભાગે દરેક દેશની સરકાર તરફથી એ કિ ંમતી પુસ્તકે કવિશ્રીને ભેટમાં મળેલાં છે. એટલે એ પુસ્તકસંગ્રહને તેમ જ મ્યૂઝિયમને કવિશ્રીના ભેટસગ્રહ કહી શકાય. મહાત્માજીને આજ સુધીમાં મળેલાં ગમે તેવાં માનપત્રો એકઠાં કરવામાં આવે તે તેને પણ એક આવે વિશાળ સંગ્રહ અને, હસ્તલિખિત પેાથીએમાં મેટા ભાગ તિબેટન ગ્રંથાના છે. એ ગ્રંથા મૂળ સંસ્કૃત કે પાલિમાં અને તેના અનુવાદ તિબેટન ભાષામાં છે. કલાભવનના પ્રાણ નંદલાલબાપુ અને વિદ્યાભવનને પ્રાણ ભટ્ટાચાય જ છે. ભટ્ટાચાર્યજી એ એક−દેશીય અભ્યાસી નથી. તે વૈદિક સાહિત્ય ઉપરાંત જૈન અને બૌદ્ધ સાહિત્યના પણ અભ્યાસી છે. બૌદ્ધ ગ્રંથા ઉપરની તેમની કૃતિઓ પ્રસિદ્ધ છે. ( પાલિપ્રકાશ, પાટિમે ખસુત્ત ) તેઓ માત્ર સંસ્કૃત, પ્રાકૃત, પાલિભાષાના જ શિક્ષક નથી, પણ આજકાલ તે તિબેટન ભાષા ખૂબ પરિશ્રમ અને એકાગ્રતાપૂર્વક શીખવે છે. જે સંસ્કૃત ગ્રંથ મૂળ સ્વરૂપમાં દુર્લભ છે અને જે મહત્ત્વના છે તેના તિબેટન અનુવાદો સુલભ હોવાથી તે ગ્રંથા મારફત વિદ્યાર્થીઓને શીખવે છે, અને તિબેટન અનુવાદ ઉપરથી પાછું મૂળ સંસ્કૃત બનાવી નષ્ટ ગ્રથને પુનર્જન્મ આપે છે. જૈનાચાર્ય હરિભદ્રની ટીકાવાળા બૌદ્ધાચાર્ય પ્રણીત 4 ન્યાય પ્રવેશ ' મૂળ ગ્રંથનું સંપાદન આચાય ધ્રુવ ( ગાયકવાડ એરિએન્ટલ સંસ્કૃત સિરિઝ તરફથી) કરે છે જે હજી પૂરું થયું નથી. પરંતુ એ જ ગ્રંથના તિબેટન અનુવાદ સંસ્કૃત છાયા સાથે ભટ્ટાચાર્યજીએ કરી દીધા છે. વાતચીત, સહવાસ, અને પ્રવૃત્તિ દ્વારા મારા મન ઉપર છાપ પડી કે Page #735 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] દેશન અને ચિંતન ભટ્ટાચાર્યજી એટલે હસમુખી, સરળ સ્વભાવ સરસ્વતી દેવી. તેઓને અધ્યાપન, લેખન અને સાધન એટલુ અધુ પ્રિય છે કે તેએ આશ્રમ બહાર ભાગ્યે જ કાંયે જાય છે. તેઓએ સંપાદન કરવા ધારેલા વિપાક અને જ્ઞાતાસુત નામના એ જૈન આગમાની લિખિત પ્રતિ મેળવવા અને જૈન ભડારા જોવાને ગુજરાત આવવાનું આમંત્રણ કર્યું. ઉત્તરમાં તેઓએ કહ્યું કે ‘હું જડ છું.’ મે’તરત જ કહ્યું,~~‘ત્યારે તે બહુ સારું. અમે ઉઠાવી લઈ જઈ એ તે વિરાધ નહિ કરી શકા! પછી તા એ વિદ્યાભવન થાડીવાર હાસ્યભવન બની ગયું. એ બધા પ્રસંગેા જતા કરી હું માત્ર ત્રણ જણના પરિચયનું થેાડુ' ચિત્ર આપું. (૧) આજકાલ બૌદ્ધ ગ્રંથા ઉપરાંત ભટ્ટાચાર્યજી જૈન ગ્રંથા ખાસ કરી આગમા શીખવે છે અને સાથે જ ત્યાંનું સંશોધન કરતા જાય છે, અને માર્મિક વિવેચનની ષ્ટિએ તુલના પણ કરતા જાય છે, એમને શિષ્ય પણ અનુરૂપ મળ્યા છે. અમૂલ્યચરણુસેન એક નવજુવાન ભગાળી છે. એ એમ. એ. એલએલ. મી. ના અને જૈન દર્શનના અભ્યાસ કરી રહ્યા છે. ભટ્ટાચાર્યજી પાસે તિબેટન લામા છે, જે તિબેટન અસ્પષ્ટ છાપવાળી પેાથીએ ઉપરથી ફરી સુંદર અક્ષરમાં નકલા ઉતારી લે છે. (૨) ક્ષિતિબાપુ એ ગુજરાતને જાણીતા હસન્મુખ અને ટુચકાકાર માર્મિક વિદ્વાન છે. ગમે તે પ્રસંગ હોય, વાત ગમે તે હોય તેમાં એમની વિવિધ અનુભવોથી વિવિધ રીતે ખૂલવાની જ. એ પેાતે અત્યારે માંદા છે પણ એમની બુદ્ધિ અને કલ્પના જરાયે મંદ નથી. જેમ માંદા છતાં એમનું શરીર પુષ્ટ છે, તેમ એમની કલ્પના અને અનુભવ વાતે। પણ પુષ્ટ જ છે. (૩) કવિશ્રી આવ્યા તેથી જ ક્ષિતિબાપુએ મને રાકી લીધા. એમનુ પ્રેમમિલન એમને અનુરૂપ જ હતું. પાસે બેસાડી એક બાળકને જેમ પિતા વિશ્વસ્ત ચિત્તે વાતેા કરે તેમ તેઓની પાસે ખેઠા પછી મને લાગ્યું. તેના કથનના સાર એ હતા કે મારી અપેક્ષા અહીં જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનેા અભ્યાસ દાખલ કરવાની ઘણા લાંબા વખત થયાં છે. હજી તેને ઝીલનાર કાઈ મળ્યા નથી. જૈના પેાતાની રહેણી પ્રમાણે રહેવા ધારે તેાયે અહીં સગવડ કરી શકાય. અલબત્ત, તેઓએ અહીં રહી અતડાપણું દૂર તે કરવું જ ઘટે. હમણાં એક દિગંબર ગૃહસ્થ તરફથી જે જૈન અધ્યાપક અહીં મૂકવામાં આવેલ છે તે બહુ જ સકુચિત દષ્ટિએ અને સાંકડે મને શકેલ છે. Page #736 -------------------------------------------------------------------------- ________________ શાંતિનિકેતન [૧૯૭ અભ્યાસીઓના મુખ્ય બે ભાગ પડે છે. સ્ત્રી વિભાગ, અને પુરુષ વિભાગ. એમાં બાળક, કુમાર અને તરુણ એ ત્રણે ઉંમરના અભ્યાસીઓ છે. નારીભવનમાં કન્યાઓ અને સ્ત્રીઓ રહે છે. તેનું સંચાલન એક શિક્ષિત પાળક કરે છે. શિશુવનમાં નાનાં બાળકે રહે છે અને તેના શિક્ષણસંવર્ધન વગેરેને ભાર તજજ્ઞ પુરુષ અને અમુક સ્ત્રીઓ ઉપર છે. જે વિદ્યાથીઓ હાઈસ્કૂલમાં શીખે છે તેને વિભાગ જુદે છે અને મેટી ઉંમરના કોલેજિયન વિદ્યાર્થીઓ જુદા છે. આજે બસો વિદ્યાથીએ પૂર નથી, તેમાં ગુજરાતી પણ છે. એકવાર તે જ્યારે (શ્રી નરસિંહભાઈ પટેલ હતા ત્યારે ) ગુજરાતી વિદ્યાથીઓની સંખ્યા ૭૫ સુધી ગયેલી સાંભળેલી, પણ આજે તો સાત જેટલી છે. એમાં ગુજરાતી બેન પણ હતાં, જે અમદાવાદના જૈન કુટુંબનાં છે અને હમણાં ચિત્રવિદ્યાને ઉચ્ચ અભ્યાસ કરવા જર્મની ગયાં છે. શાંતિનિકેતનમાં અવારનવાર બહારના મોટા મેટા વિદ્વાનેને બેલાવવામાં અને અમુક વખત સુધી રોકવામાં આવે છે. હમણાં ભાષાશાસ્ત્રી પ્રસિદ્ધ વિદ્વાન લેની ત્યાં છે. રજાના દિવસોમાં કલકત્તા વગેરે સ્થળેથી ખાસ પ્રોફેસરે આવે તે તેઓની પાસે તે તે વિષય ઉપર ખાસ પ્રવચન કરાવે છે. હું હતો તે દરમ્યાન કલકત્તા યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના અધ્યાપક શ્રી તારાપરવાળાનાં વ્યાખ્યાને ચાલતાં હતાં, જેમાં કવિશ્રી પિત પણ હતા. ખાનપાનની સગવડ ગુજરાતથી જનાર સુખ–શીલીઓને કંઈક ફીકી લાગે, પણ જે ગુજરાતી વિદ્યાથીઓ ત્યાં રહે છે તેઓ બહુ સાદાઈથી અને સહનશીલતાથી વિદ્યાના લોભ ખાતર નભાવી લે છે. ત્યાંને ફિનો બોજો એ સૌથી વધારે બને છે, માસિક અટાર રૂપિયાની ફી એ ભોજન કરતાં પણ વધારે ખર્ચાળ છે. શ્રીનિકેતન એ શાંતિનિકેતનથી દક્ષિણ પશ્ચિમમાં છે, ત્યાં વિદ્યાર્થીઓ તે બહુ નથી, તેમાં પણ બે વિદ્યાર્થીઓ ગુજરાતી છે અને તે ગાયકવાડ સરકાર તરફથી શીખવા ગયેલા છે. એમાંથી એક ભાઈએ મને બહુ જ નેહપૂર્વક ફરીફરીને બતાવ્યું અને વર્ણન કરી સંભળાવ્યું. ત્યાંનું ખેતીવાડી ખાતું મોટું છે, પણ પાણી વિના સૂકું અને તેથી જ મારે મન તો નકામું પણ છે. એના ખર્ચને બદલો તેમ જ ત્યાં રોકાયેલા મોટા મોટા ઉપાધિધારી અધ્યાપકેના શ્રમને બદલે માત્ર પાણીના અભાવે ક્યારે મળી શકે તેમ લાગતું નથી. ઝાડ-પાઓના નમૂના ઘણું છે, પણ તે બધા સુકાય છે. મુરગી ઉછેરનો ધંધો ત્યાં શીખવવામાં આવે છે. એ પશ્ચિમની પ્રકૃતિમાંથી Page #737 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] દર્શન અને ચિંતન અને બંગાળની વૃત્તિમાંથી દાખલ થયેલ હોય તેમ લાગે છે. એક કુકડો એ હતા કે જેણે હમણાં જ પિતાની સુંદરતા અને વ્યક્તિત્વને લીધે સો ઉપરાંત ઈનામ મેળવેલું, એની કિંમત પણ ગાય-ભેંસ કરતાં વધારે હતી. કુકડીઓ ઈંડાં સેવવામાં રોકાય તે તે વર્ષના ત્રણ મહિના જનનક્રિયા કરતી, તેથી એના ઈંડાં સેવવાના કામને જે ઉતારવા અને તેથી પ્રસૂતિ વડે અંડ ભક્ષકોને સંતોષવા તેમ જ વંશવૃદ્ધિ ચાલુ રાખવા પશ્ચિમીય શોધક દયાળુઓએ અનેક જાતનાં મશીન બનાવ્યાં છે. એ મશીનમાં ઈંડાં મૂકવાથી તે પોષાય છે, સેવાય છે. ખરેખર કુકડીઓ એ રાજયમહિષી અથવા શેઠાણીઓ છે કે જેઓને જન્મ આપ્યા પછી સંતતિ ઉછેરની લેશ પણ ચિંતા રહેતી નથી અને એ અમેરિકન અથવા જાપાન મશીનો જડ છતાં ધાવ માતાનું પૂરેપૂરું કામ આપે છે. મનુષ્યઅપત્યો માટે જે આવાં મશીને નીકળશે તો તે કામ ઉપર નભતી ધાવમાતાઓનું શું થશે ? એવો ભય મને એ મશીને તપાસતાં લાગ્યો. મુરગીની બાબતમાં એક વાત બહુ જ અદ્ભુત છે અને તે એ કે તેને ઇંડાં મૂકવામાં પણ મુરગાના સંગની અપેક્ષા જ નથી. એટલું ખરું કે પંસંયોગથી ઈંડું થયેલું હોય તે તેમાંથી બચ્ચાં થાય અને પંસંગ વિના ઈડાં આપે તો તે ભક્ષ્ય જ હોઈ શકે, તેમાંથી બચ્ચાં ન નીકળે. બીજી વાત એ કે જે ઈડ પુંજન્ય છે તેની કિંમત તેઓને દર ઈડે બે રૂપિયા આવી શકે, જ્યારે પુજન્ય સિવાયના ઈડની કિંમત દર ઈડે બે આના આવે. આ રીતે એક મુરગીની સતત જનનક્રિયાશક્તિ છતાં તેના ઈડની કિંમત અને વંશવૃદ્ધિમાં પુરુષને કેટલો ફાળો છે એ તત્ત્વ મુરગાની જાતિ સિવાય બીજી કઈ કઈ જાતિમાં છે તે અવશ્ય જિજ્ઞાસાને વિષય છે. શ્રીનિકેતનમાં રેશમને ઉદ્યોગ પણ છે, તે માટે ત્યાં કીડાઓ પણ પાળવામાં આવે છે અને રેશમ કેવી રીતે તૈયાર થઈ છેવટે કપડું બને છે તે બધું શીખવવામાં આવે છે. કીડાઓનો ખોરાક, તેઓની કોશેટો બાંધવાની ક્રિયા તેઓનું, સંવર્ધન એ બધું જાણવા જેવું તો ખરું જ. કેસેટો તૈયાર થયા પછી જે કીડે તેને ભેદી નીકળી જાય તો એ કોશેટો રેશમ બનાવવામાં અને કપડામાં ઉપયોગી ન થાય; કારણ કે તે એવું કાણું પાડી દે છે કે જેથી તાંતણાઓ તૂટી જાય છે, માટે કોશેટો તૈયાર થયે કીડે તેને ભેદી ન દે એ કાળજી ખાસ રાખવી પડે છે. કીડાએ ભેદ્યા પહેલાં તેને ગરમ પાણીમાં નાખી દે એટલે કીડે મરી જાય અને કાકડું અખંડ નીકળે. Page #738 -------------------------------------------------------------------------- ________________ શાંતિનિકેતન [૧૯ આ ક્રિયા જોયા પછી મને જૈન તરીકે એમ લાગ્યું કે આ ઉદ્યોગ જૈનેને અસ્પૃશ્ય છે, પણ સાથે જ એમ પણ લાગ્યું, કે કંઈપણ રીતે રેશમને ઉપયોગ ન જ કરી શકે, અને તે જ સાથે જૈનાચાર્ય હરિભદ્રના એક ગ્રંથનું વાક્ય ધ્યાનમાં આવ્યું કે રેશમ અને બીજાં જંતુજન્ય વસ્ત્રો એ અપવિત્ર હોઈ ત્યાજ્ય છે. આજે જ્યાં અપવિત્રતા હોય ત્યાં પવિત્રતા દાખલ કરવાની જ જાણે ન હોય! ઘણા લેક એવી ભ્રાંતિથી રેશમી કપડું રાખે છે અને તેને પહેરી પ્રત્યેક ધાર્મિક કૃત્યમાં જોડાતા પિતાને વધારે પવિત્ર સમજે છે. ત્યાં સૂતરનું કામ પણ થાય છે. એ સૂતર મિલનું હોય છે અને વણવા સુધીની બધી ક્રિયા શીખવવામાં આવે છે. જેમ અમદાવાદ આશ્રમમાં છે તેમ શ્રીનિકેતનના સંચાલકે શુદ્ધ સૂતર ઉપરથી કામ લે તો વણવાનો ઉદ્યોગ શીખનારને સૂતર કાંતવાની ક્રિયા પણ આવડે, અને તે રીતે સ્વાશ્રય વધે. ત્યાં ડેરી અને કેનેરી છે, પણ મારી સાથે ચાલનાર ગુજરાતી ભાઈએ કહ્યું કે એનું મિથ્થા વર્ણન કરી કલ્પિત મહત્તાથી તમારું આકર્ષણ કરવા હું નથી ઈચ્છતો. પણ સલામ કરી ભાગ લીધો. શ્રીનિકેતનને અંગે એક વાતની ખાસ નોંધ લઉં. ત્યાં ગ્રામસુધારણાનું કામ શીખવવામાં આવે છે. સ્વચ્છતા કેમ રાખવી, જલાશ સ્વચ્છ કેમ રાખવાં, રસ્તાઓ કેવા હોવા જોઈએ, મકાનની આજુબાજુ કેવું હોવું જોઈએ, ખેતી, તેનાં ઓજારે તથા ઢોરે વગેરેની બાબતમાં માહિતી આપવી તેમ જ બીમારને દવા આપવી એ બધું કામ ગ્રામસુધારણાને અંગે છે અને તેમાં આપણું ગુજરાતી વિદ્યાથીઓ શીખે પણ છે. - વિશ્વભારતીને એકંદર વાર્ષિક ખર્ચ લાખ જેટલે છે, તેમાંથી કાયમી આવક ૮૦ હજાર જેટલી છે, જેમાં ફી, કાયમી દાન, વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે. ખૂટતી રકમ મેળવી લેવામાં આવે છે. વિદ્યાવિલાસી અધ્યાપકોને મળવાથી આનંદ થશે તે કરતાં તો વધારે આનંદ મને ગુજરાતી વિદ્યાથીઓના સમાગમથી થયો. તેમાંયે અમદાવાદ, ગુજરાત મહાવિદ્યાલયમાં રહી ગયેલા વિદ્યાર્થીઓને પરિચય થયું ત્યારે તે તજન્ય હર્ષ સંયમથી જ રોક પળ્યો. ગુજરાતનું આતિથ્ય ગુજરાતની સરહદ સુધી જ નહિ પણ ગુજરાતીપણુની સરહદ સુધી વિસ્તરેલું છે એ ભાગ્યે જ કહેવાની જરૂર હોય. એથી પણ વધારે સંતોષ મને બે કારણોથી થયો. (૧) શુકલ કરીને વઢવાણના બ્રાહ્મણ વિદ્યાથી છે, જે ગ્રેજ્યુએટ થયા. Page #739 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] દર્શન અને ચિંતન છે અને હવે જૈન ધર્મના અભ્યાસ મુખ્યપણે શરૂ કર્યો છે. કયાં એ અપ્રધાન અને નાકરીપ્રધાન ઝાલાવાડનું બ્રાહ્મણ કુટુંબ અને કયાં જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનેા મુખ્ય અભ્યાસ. એ સ્થિતિ જેને માટે જેમ આનંદ આપનારી છે તેમ શરમાવનારી પણ છે. આજે ગ્રેજ્યુએટ કે સ્નાતક થયેલા જૈન, જૈન ધર્મના અભ્યાસ પાછળ ખાસ મડવા હોય એમ હું નથી જાણતા. (ર) ભાઈ પ્રભુદાસ નવસારીના પટેલ જ્ઞાતિના છે. અત્યારે તિબેટન શીખે છે. જર્મન ફ્રેન્ચ એ ભણે છે અને વધારે શીખવા તત્પુર છે. ચાઈનીઝ શીખશે જ, એ જ્યારે શીખી લે ત્યારે ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં આવે એ માગણી કરી છે. ગુજરાતમાં આવે। તલસ્પર્શી અભ્યાસ થાય તો જ સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનુ છીછરાપણું મટી ઊંડાણુ આવે. કાકા કાલેલકર અને આચાર્ય કૃપાલાનીને રહેવાના સ્થાનના અંતિમ સાનફ્ર ભેટય કરી કાશી જવા ઊપડયો. પ્રસ્થાન, પુ. ૫, અંક ૬ (વૈશાખ, ૧૯૮૪) Page #740 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબનો પ્રવાસ [૩] ઉનાળાની આ રજા પંજાબમાં ગાળવાનો પ્રસંગ આવ્યો તેથી મારી ઉત્સુક્તા અને આનંદવૃત્તિ ખૂબ વધ્યાં. પંજાબને આ પ્રવાસ ચોથી વખત હતો. પહેલાં ત્રણ વાર હું ત્યાં ગયેલે પણ તે વખતે તેટલે દષ્ટિઉન્મેષ ન હતા. આ વખતના પ્રવાસમાં મારાં ખાસ ત્રણ દૃષ્ટિબિંદુઓ હતાં. (૧) પ્રાંતિક વિશેષતા નિહાળવાનું; (૨) આર્ય લોકોની પ્રથમ આવી વસવાટ કરવાની ભૂમિ તરીકે તેની વિશેષતા જોવાનું અને (૩) અસાગ પહેલાંની અને ત્યાર પછીની તે ભૂમિની સ્થિતિ અવલકવાનું. મારી ઈચ્છા આખા પંજાબમાં ફરવાની ન હતી, પણ ગુજરાનવાલા, અમૃતસર વગેરે જેવાં ખાસ સ્થળે જ નિહાળવાની હતી. પંજાબના હત્યાકાંડ વખતે ત્યાંની ખરી હકીકત મેળવવા નિમાયેલી તપાસસમિતિ તરફથી જે રિપોર્ટ બહાર પડ્યો છે તેના વાચકને ગુજરાનવાલા સ્મરણમાં હોવું જ જોઈએ. અમૃતસર તો જગજાણીતું છે. પહેલાં હું ગુજરાનવાલાની વાત કહી દઉં. - ગુજરાનવાલા અમદાવાદથી તા. ૪ એપ્રિલે પિરે ફાસ્ટમાં નીકળી દિલ્હી અને લાહોર થઈ તા. ૬ એ ગુજરાનવાલા પહોંચ્યો. આ શહેરની વસ્તી લગભગ સાઠ હજારની હશે. પંજાબ પિતાનાં સુંદર હવાપાણી માટે પ્રસિદ્ધ છે; અને તેની સરસ આબોહવા માટે જે કેટલાક ખાસ સ્થળે પ્રસિદ્ધ છે તેમાં ગુજરાનવાલા પણ એક ગણાય છે. જેમ ત્યાંનું પાણી પિષક અને પાચક છે તેમ ત્યાં પાણીની છૂટ પણ ખૂબ જ છે. લગભગ દરેક ઘરે અને દરેક સ્થળે જમીનમાંથી સીધા પંપ મૂકેલા હોય છે. ત્યાં જમીનમાં પાણું દેઢ બે હાથ ભાગ્યે જ ઊંડું હશે. આથી ગમે ત્યાં બેસી પંપ ચલાવીએ કે ધોધમાર પાણી આવ્યું જ જાય. આખા શહેરમાં આ પંપની પદ્ધતિને લીધે નળની વ્યવસ્થા દાખલ થઈ નથી. જ્યારે પીવાનું કે નાહવાનું મન થાય ત્યારે સીધું જમીનમાંથી પાણી Page #741 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] દર્શન અને ચિંતન કાઢી લેવાનું, એટલે એ જેટલું તાજું તેટલું જ ઠંડું. સ્નાન કરનારને ખાસ કરીને ગુજરાતીને–પહેલાં તો પાણુ હિમ જેવું ઠંડું લાગે ને ગભરાવી– થથરાવી મૂકે, પણ એકવાર તે થોડી ડોલ પોતાના શરીર પર છવ મેટો. કરી રેડી દે કે પછી પંપ નીચેથી ઊઠવાનું મન જ ન થાય; એટલી આ પાણીની બલપ્રતા અને તાજાપણાની શક્તિ. કેટલાંક વર્ષ અગાઉ જમીનમાં પાણું આટલું ઉપર ન હતું, પણ જ્યારથી ત્યાં નહેર આવી ત્યારથી પાણી વધ્યું. એ નહેર સતલજ નદીમાંથી લેવામાં આવી છે. ત્યાંની નહેર ગુજરાતની એક મોટી નદી સાથે સરખાવી શકાય. તે નહેરનો પુલ લગભગ ૧૧૦ કદમ જેટલું લાંબો છે. અને તેટલા પહોળા પટમાં ખૂબ ઊંડું પાણી વહ્યા કરે છે. એ નહેરથી ત્યાં લાભ થયો છે તેમ જ હાનિ પણ થઈ છે. ઘણેખરે સ્થળે પાકમાં વધારે થયો છે, પણ પાણીના અતિ વહેણને લીધે આજુબાજુનાં કેટલાંક ગામનાં ખેતરોની ફળદ્રુપતા ઓછી થઈ છે અને કવચિત કવચિત નાશ પણુ પામી છે. જમીનને ક્ષાર ભાગ ઉપર આવી જવાથી જ્યાં પાણી પડયું હોય ત્યાં તે જલદી સૂકાતું નથી; તેથી ખેતી કરવામાં પણ ઘણી અડચણ આવે છે. જમીનમાં પાણી બહુ ઉપર આવી જવાથી મકાનોની સ્થિરતાને ધકકો લાગે છે અને ખુદ ગુજરાનવાલામાં ઘણું પાકાં અને મજબૂત મકાને એ જ કારણથી કાં તે જમીનદોસ્ત થયાં છે કે કેમ તે ફાટી ગયાં છે. નવી ઈમારતો બંધાવવા ઈચ્છનાર કેટલાક દીર્ધદશીએ આ કારણથી હાલ તો વિચારમાં પડી ગયા છે. ત્યાંની ખાસ નીપજ ઘઉં, ચણ, અડદ અને ચોખાની છે. ઘાસ પણ પુષ્કળ થાય છે. પહેલી ત્રણ ચીજે તો ત્યાંના લેકે ખાસ વાપરે છે. ચોખા ખાવાને રિવાજ ત્યાં નામ માત્રને છે. સારા શ્રીમંત ગૃહસ્થને ત્યાં ચોખા વારતહેવારે જ ધાય. આ ચોખા બહુ સારા અને કિંમતી હોય. છે. આપણું અમદાવાદની બજારમાં મળતા બાસમતી અને વાંસીના ચેખા તે જ આ ચેખા. સારામાં સારા ચોખાની કિંમત ત્યાં જ આપણું ભણના દિશ રૂપિયા પડે છે. ત્યાંના લોકોને પૂછીએ કે “તમે ભાત કેમ ખાતા નથી ? ત્યારે જવાબમાં હસીને કહે: ! “એ તમને ભાતખાઉ પોચા ગુજરાતીઓને સયું. અમારાં આ ડુંડ એથી કાંઈ ડાં જ ભરાય ?' ત્યાંના લોકોને મુખ્ય ખોરાક ઘઉં અને અડદ છે. ત્યાં અડદને એટલે Page #742 -------------------------------------------------------------------------- ________________ મારા પજામના પ્રવાસ [ ૨૦૩ બધા વપરાશ છે કે તુવરને લાકા ઓળખતા જ નથી એમ કહુ' તે ખોટુ નથી, આ વાત એક રસિક હકીકતથી સ્પષ્ટ કરી દઉં. ' હું જ્યારે અમદાવાદથી નીકળવાને હતા ત્યારે ગુજરાનવાલામાં વસતા. મારા એક ગુજરાતી મિત્રે એ ચીજ સાથે લાવવા તાર કર્યા. આ મિત્ર ગુજરાતી હોઈ તુવરની દાળ અને કાકમને અભાવે તેમ જ અડદની દાળના હમેશના વપરાશથી ખૂબ કંટાળ્યા હતા. તેમનાં શિક્ષિત પત્ની તે તુવરની દાળને સ્વપ્નમાં પણ ઝંખતાં. એટલે તેઓએ મારા ઉપર તાર મુકાવ્યા : · તુવર અને કૈાકમ લેતા આવશે।.' પણ તારમાસ્તર પાખી હોવાથી તુવર અને ક્રાકમ એ શું તે તે જાણતા ન હતા. તેથી તેણે તારમાં લખ્યું : સુવર અને કેકેન લેતા આવશે.' આ તાર વાંચી હું તે સમજી ગયે! કે તારમાસ્તરની ભૂલ છે—ભૂલ શાની, સમજફેર છે—કારણ, હું જાણતા હતા કે તાર કરનાર વ્યક્તિ ગુજરાતી હોઈ જરૂર અડદથી કંટાળ્યા હશે. એટલે તુવર નામ ભલેને તારમાસ્તરથી અજાણ્યું હોય પણ સુવરથી તે તે જરાએ અરિચિત ન જ હોય. ત્યાં તે! ગાળ જ · સાથે સુવર’ની હોય છે; અને સુવરેાની સંખ્યા પણ ત્યાં સારી છે. હિંદુ માંસભક્ષી હોય. તે! સુવરનું માંસ તેણે ચાખેલુ પણ હોય. વળી પ ંજાબમાં ખટાશ આમચૂરની વપરાય છે, એટલે કાકમ એવું તેા નામ જ નથી. માસ્તર કાકેનને તેા જાણે, કારણ કે એક કેફી ચીજ તરીકે પેાતાના અભ્યાસમાં તે આવ્યું જ હોય. આ કારણથી તુવર અને કાકમતે અલે સુવર્ અને કાકેનનેા તાર થયેલા.. અસ્તુ. આપણે ત્યાં અડદ જેટલા ભારે ગણાય છે તેટલા જ હલકા ગણાય છે. આ ત્યાંના પાણીના પ્રભાવ. ત્યાં ચણા પાકે છે કે તેના યશ્રેષ્ટ ખારાકને લીધે ત્યાંના ધોડા ખૂબ જ છે. હું ત્યાં હતા ત્યારે ચણાના છેાડવા પાકેલ દાણાના ઘાસની માફક વેચાતા અને તે જ ખરીદી લેાકેા ધાડાને નીરતા. તે પંજાબમાં એટલા બધા મજબૂત રહે પશુઓ પ્રમાણમાં ઘણાં છે અને પુષ્ટ પણ છે. ગાયાની સંખ્યા ઓછી. છે એટલે તેને અવેજ વાળવા હોય તેમ ભેંસાની સખ્યા ખૂબ જ છે. મારી મુસાફરી દરમ્યાન એવી એક પણ ભેંસ કે ખીજું ઢેર માલૂમ ન. પપ્પુ કે જેનાં હાડકાં અહીંની માફક દેખાતાં હોય. દૂધ પણ તેટલું જ ઘટ્ટ અને સ્વાદિષ્ટ. જો કે અહીંની જેમ મેાધુ તે છે જ હતાં ત્યાં ગમે. Page #743 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ દર્શન અને ચિંતન ત્યારે અને ગમે ત્યાં ચામું મળી શકે છે. સપરેટના ભેગની તો શંકા જ નથી. પશુઓની પુષ્ટિ બાબતમાં એક જ વાત કહેવી બસ થશે કે ત્યાંની બકરીઓ લગભગ અહીંની નાનકડી ગાય જેવી હોય છે. શરૂઆતમાં જેનારને આ બકરી છે એવું ભાન પણ ન થાય. ખોરાકની બાબતમાં ત્યાંની રીત બહુ જુદી છે. તેઓ રેટી અને દાળ ખાય છે. રેટી ખાસ કરી તંદુરની રોટી કહેવાય છે. તંદુર એ એક -લંબચોરસ પેટી જેવો ચૂલો હોય છે જેમાં સખત ભાઠે સળગે ત્યારે તેની ચારે બાજુની ભીતિ ઉપર એકીસાથે પચીસ પચાસ રેટીઓ મૂકવામાં આવે છે અને તેને પાકતાં પૂરી પાંચ મિનિટ પણ નથી લાગતી. એક સાથે પચીસ જણ જમવા બેઠા હોય તો એક જ રસોયો દરેકને ગરમ રોટી પૂરી પાડી શકે છે. આ રોટીમાં જરાપણ મેણું હોતું નથી. છતાં તે ત્યાં હલકે ખોરાક જ ગણાય છે. બજારમાં અનેક દુકાને આ રેટીઓની હોય છે. ત્યાં ગમે ત્યારે, જોઈએ તેટલી રોટી અને દાળ તાજાં મળી શકે છે. ભાવ પણ સસ્તે. આ સગવડથી ઘણાંખરાં કુટુંબો રાંધવાની ખટપટ કરતાં નથી અને યુરોપની પેઠે તેમને ઘેર દુકાનેથી ખાણું આવે છે, અને ઘણું દુકાને જઈને જ ખાઈ આવે છે. મેવાને મુલક અફઘાનિસ્તાન નજીક હોવાથી ત્યાં મે પુષ્કળ આવે છે, પણ પ્રમાણમાં જેટલો સે અને ઉત્તમ મળવો જોઈએ તેટલે મળતા -નથી. તેનું કારણ એ છે કે તેનું નૈવેદ્ય પહેલું રાજકર્તાઓને ધરાય છે. ત્યાને પહેરવેશ ખાસ જુદો છે. સ્ત્રીઓ પાયજામા પહેરે છે. કેટલીક સ્ત્રીઓ પાય–જામા ઉપર ખૂલતે લેંઘે પહેરે છે, અને તે ઉપર અહીંના મુસલમાની પેઠે એક લાંબું પહેરણ અને ઉપર ચોરસા જેવું ઓઢે છે. પુરુષે પણ મોટે ભાગે પાયજામા પહેરે છે. ગરમ કપડું–ખાસ કરી કાશમીરી કિંમતી કપડું-વધારે વપરાય છે. આનું કારણ કાશ્મીરનું નજીકપણું અને ઠંડીની સખ્તાઈ છે. ત્યાં ટાઢ એટલી બધી પડે છે કે મારા ગુજરાતી મિત્રનાં પત્ની તે જ કારણે ત્યાંના વસવાટથી કંટાળી જ ગયાં લાગતાં હતાં. ગરમી “પણ એટલી જ સખત પડે છે. આટલી ગરમી અને શરદી છતાં ત્યાંના લેકે ખૂબ નીરોગી અને પુષ્ટ છે. ત્યાં કટર અને વૈદ્યોની સંખ્યા પ્રમાણમાં બહુ જ થોડી છે. અમદાવાદની જેમ જ્યાં જુઓ ત્યાં દવા વેચનારા નથી દેખાતા. ઊલટું જેને મળે તે મજબૂત, હસતો અને ખુશમિજાજ દેખાય Page #744 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ | [૨૦૫ છે. ત્યાંના બાળકોમાં કંઈક એવું સૌંદર્ય છે કે અહીં રહેનારાને ન જ સમજાય. ત્યાંની બનાવટમાં ત્રાંબા-પિત્તળનાં વાસણો ખાસ ગણાવવા જેવા છે. તેની ધાતુ ઉત્તમ, આકાર સુંદર અને મજબૂતાઈ તથા નકશીને લીધે તે. કિંમતી હોય છે. પણ ત્યાંની એક પ્રથાથી અમને બહુ જુગુસા થઈ ત્યાં વેશ્યાની સંખ્યા. બહુ જ વિષમ છે. દરેક ખાણુની દુકાન ઉપર અથવા પાસે એક વેશ્યાની દુકાન પણ હોય છે. ત્યાંના લોકેની પ્રકૃતિ સરળ તો ખરી જ, પણ તેટલી જ મતાંધ અને જડ. આ કારણથી તેઓમાં ધાર્મિક ઝનુન તીવ્ર છે. હિંદુઓ અને મુસલમાન. વચ્ચે જ વિખવાદ છે એમ નહિ, પણ સનાતની અને આર્યસમાજી, સનાતની અને જૈન, આર્યસમાજી અને જૈન, જૈનેમાં પણ સ્થાનકવાસી અને મૂર્તિપૂજક, શીખો અને બીજા સંપ્રદાયો એ બધા વચ્ચે ધાર્મિક વાદવિવાદ અને ઝઘડાઓ. બારે માસ ચાલ્યા જ કરે છે. લગભગ ૧૭ વરસ પહેલાં સનાતન અને જૈન સંપ્રદાય વચ્ચે એક મહાન શાસ્ત્રાર્થ થયો હતો. તે વખતે એક મારા. ખાસ મિત્ર જૈન સમાજ તરફથી ગયેલા અને સનાતન સમાજ તરફથી તે સમાજના અતિ પ્રસિદ્ધ પંડિત ભીમસેન, વાલાપ્રસાદ અને ગોકુલચંદ્ર દિવસના સે સે અને પિણોસો પણસોની ફીએ ગયેલા. આ શાસ્ત્રાર્થ નિમિત્તે એક માસ સુધી ઝઘડો ચાલેલે. આવા ઝઘડાઓ માટે ત્યાં બ્રહ્મ અખાડા નામનું સ્થાન છે. તે સ્થાન જોવાની મારી ઉત્કટ ઇચ્છા હતી. રાત્રે નવ વાગે ગયો ત્યારે એક સનાતની પંડિત બીજ સંપ્રદાયનું ખંડન કરવા ભાષણ આપતા હતા. શ્રાદ્ધ પિતૃઓને મળે છે, તીર્થો છેટાં નથી. જાતિભેદ ખરે છે વગેરે માત્ર પારલૌકિક વિષય ઉપર જ તે બેલતા હતા. અને એ પચીસ પચાસ શ્રોતાઓને આગ્રહપૂર્વક કહેતા હતા કે મારા પછી બોલવા ઊઠનાર દરેક બ્રહ્મચારી–વિદ્યાર્થી સંસ્કૃતમાં જ બેલશે. તમે તેઓને સાંભળી તેઓના સંસ્કૃત જ્ઞાન વિશે જાણે એમ હું ઈચ્છું છું. આ. શ્રોતાઓમાં કેાઈ સંસ્કૃત જાણતા હોય એમ મને લાગતું નહોતું. અલબત્ત, સંરકત અભ્યાસની આટલી બધી મહત્તા અને સંસ્કૃત શાસ્ત્રોના અધ્યયનનું આટલું બધું ગૌરવ જે આજકાલ પંજાબમાં દેખાય છે તેનું મન સ્વામી દયાનંદ અને આર્યસમાજને ઘટે છે; પણ સાથે સાથે જે ત્યાં વાદવિવાદની ઘેલછા જાગેલી જેવાય છે તેનું માન પણ તેઓને જ ઘટે છે. Page #745 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬] દર્શન અને ચિંતન ત્યાં બજારને મંડી કહે છે અને તેમાં અનાજની મંડીઓ ખૂબ મોટી છે. ગુજરાત અને કાઠિયાવાડના અનેક માણસે એ મંડીઓમાં દેખાય છે. તેઓ લાખનો ધંધો કરે છે. લીંબડીના એક વેપારી જૈન ગૃહસ્થને મેં પૂછયું કે પંજાબમાં તમને કેવું માફક આવે છે. તેઓએ કહ્યું કે આ દેશમાં અમારે ખાસ રહેવાનું કે ખાવાપીવાનું ઠેકાણું-ઘર જેવું નથી. જંગલ જેવા સ્થાનમાં બારે માસ વા-વંટોળિયા ચાલતા હોય ત્યાં ઝૂંપડાં બાંધી ઘણી -વાર તે બબ્બે ચારચાર દિવસ માત્ર ચણા ખાઈ રહીએ છીએ, છતાં આરોગ્ય ઘણું સારું રહે છે. પંજાબમાં આવ્યા પછી કાઠિયાવાડનું એકવડિયું શરીર બદલાઈ ગયું છે અને પિદાશ પણ સારી છે. હું હતા તે દરમિયાન જૈન સમાજમાં બે ત્રણ મરણ થયેલાં. તે બાબત પૂછતાં જણ્યું કે ત્યાં મરણ થયા પછી અમુક જાતનો ઉત્સવ મનાવવાની રીત છે. જે વૃદ્ધનું મરણ હોય તે મરનારના કુટુંબની સ્ત્રીઓ ખાસ કપડાં પહેરે છે અને ગુલાલ ઉડાડે છે. રેવા–પીટવાની ત્યાં રીત નથી. - પંજાબમાં વર્ણભેદ નહિ જેવો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વચ્ચે તે ખાવાપીવાના વ્યવહારમાં ભેદ નથી જ એમ કહીએ તો ચાલે. રસોયો બ્રાહ્મણ હોય અને પીરસનાર બીજા વર્ણને હોય તો કોઈને વાંધે ગણાતો નથી. ચૅખાઈ ત્યાં નથી એમ કહેવું જોઈએ. સંયુક્ત પ્રાંત, બિહાર, બંગાળ, અને દક્ષિણ કરતાં ગુજરાતમાં અસ્વચ્છતા હોવાની ફરિયાદ સંભ-ળાય છે. પણ પંજાબ તો સૌને આંટે એવું છે. જ્યાં બેસે ત્યાં જ ઘૂંકે, ગમે તેવી જમીન ઉપર ખાવાનું મૂકીને ખાય અને હેઠે પડી ગયેલું લઈને ખાવામાં બિલકુલ સંકેચ નહિ. જે ધનવાનોને ત્યાં ચાંદીના વાસણો હતાં તેને ત્યાં પણ અસ્વચ્છતા પૂરી જોવામાં આવી. તે ઉપર દીવેલના લપેડા અને રેલા, વાસણો જમીને મૂકી દેવાનાં, ઊટકનાર ગમે તેવાં ઊટકે. બિહાર, સંયુક્ત પ્રાંત વગેરેમાં મચ્છીમાર જેવી હલકી વર્ણ પિતાનાં વાસણો ડાઘા વિનાનાં રાખે છે. ડાઘાવાળા ઠામને એઠું સમજી ત્યાં તેઓ ખાવાનું નહિ લે. પણ અહીં તો એ સંબંધી કશી સૂગ જ નથી. છાશ–દહીંની વાપર બહુ છે. હમેશાં નાહતી વખતે એટલું બધું અને એવું સારું દહીં આવે કે મારા જેવાની તો તેને સ્નાનમાં વાપરવાની હિંમત જ ન ચાલે. છાશ કચ્છના જેવી જાડી, મળી અને તાજી મળે છે. ભેજન પછી છાશ પીવાનો ત્યાં બહુ જ રિવાજ છે. છાશને તેઓ લસી કહે છે. Page #746 -------------------------------------------------------------------------- ________________ મારા પ’જામને પ્રવાસ [ ૨૦૭ રસેાઈ પકવવા વગેરેનું કામ ચૂલા ઉપર થાય છે. અહીંની પેઠે ત્યાં સ્ટવન ઉપયાગ થતા નથી. ત્યાંના દૂધમાં, ત્યાંની રસાઈમાં કાંઈક ઓર જ મીઠાશ આવે છે. અમૃતસર ગુજરાનવાલામાં ૧૧ દિવસ રહીને અમે અમૃતસર આવ્યા. અમૃતસરની બજારા તે શેરીએ ગુજરાનવાલા કરતાં બહુ જ ચોખ્ખી હતી. અહીંનું પ્રથમ જોવા જેવુ સ્થાન શીખાનું સુવર્ણમ ંદિર હતું. એ મદિરની ભવ્યતા જાણીતી છે. મદિર વિશાળ, સેાનાથી જડેલું અને તળાવની વચ્ચે શહેરના મધ્યભાગમાં છે. આ તળાવનું પાણી અમુક દિવસ પછી કાઢી નાખી બીજું તાજું પાણી ભરવામાં આવે છે. મંદિરમાં શીખાના ગ્રંથસાહેબ એ જ પ્રધાન પૂજ્ય વસ્તુ છે. ગ્રંથસાહેબની ચેામેર ભકત સ્ત્રી-પુરુષોનું એક મેાટુ મંડળ સતત વીંટળાયેલુ હોય જ અને ખૂબ જ ગાનવાદન ચાલતુ હોય. હારમેાનિયમે તે। ત્યાં પણ જૈન મંદિરની પેઠે એટલા બધા પગપેસારા કર્યાં છે કે આપણા પ્રાચીન સુંદર અને ઉસ્તાદી વાદ્યોને સ્થાન રહ્યુ નથી. નવાં વાદ્યોની પેઠે ગાને પણ એવાં ક્ષુદ્ર થઈ ગયાં છે કે પંજાબની એ પ્રાચીન કઇંકળા અને હૃદયબળ આજે વિરલ જ છે. મદિરના ચાકમાં હલવા (શીરા) ની પ્રસાદી ચાખી બહાર નીકળ્યા. થાડા દિવસ પહેલાં શીખેા અને વૈષ્ણવા વચ્ચે ધાર્મિ`ક ખેચતાણ થયેલી. કેટલાક વૈષ્ણવાને શીખ મદિરમાં જતા સાંભળી તેઓને વૈષ્ણવ ધર્માચાર્યોએ ઉશ્કેર્યાં. પરિણામે એ સુવર્ણમદિર જેવું ખીજું વૈષ્ણવ સુવર્ણ મ ંદિર બંધાયું. આ મંદિર દૂરગ્યાના’ સ્થાન ઉપર શહેરના બહારના ભાગમાં આવેલું છે. એ મંદિર સ્પર્ધાજનિત હોઈ તેમાં સેાનું વાપરવામાં આવ્યું છે. મંદિરની રચના, તેનું પ્રમાણ એ અધું શીખદિર જેવું જ છે. તળાવ પણ તેવું જ, બલકે વધારે વિશાળ છે. એક તરફના ભાગની લંબાઈ ૨૫૦ કર્દમથી વધારે છે. શીખદિર કરતાં આ મંદિરની વિશેષતા મને એ જણાઈ કે અહીં લંગરશ્રી છે. લંગરશ્રી એટલે ભેજનગૃહ. તેમાં વિદ્યાથીઓ, પડિતા કે સાધુ-સ ંતાને ખાવાપીવાની સગવડ છે. સાથે એક સંસ્કૃત પાઠશાળા પણ છે. આ મંદિરનું ઉત્થાપન મારા ગયા પહેલાં થેડા વિસ અગાઉ જ પતિ માલવિયાએ કરેલું. જો કે અમૃતસરમાં જનારને એકને બદલે એ મંદિર જેવાનાં થયાં એ આનંદની વાત છે, પણ આ મંદિરસૃષ્ટિ ધાર્મિક ઝનૂનમાંથી ઉત્પન્ન થયેલી હોવાને લીધે તેટલી જ દુઃખકારક છે, અમૃતસરમાં મારે એક પતિની Page #747 -------------------------------------------------------------------------- ________________ રહ૮ દર્શન અને ચિંતન મુલાકાત કરવાની હતી. અલબત્ત, એ પંડિત બહુ સારા વિદ્વાન છે પણ તે વામમાગી અને પોતાના સિદ્ધાન્ત વિશે તેટલા જ પાકા અને નિશ્ચિત છે. તેઓ સ્પષ્ટ કહે છે કે માંસ અને મદ્ય વેદમાં ન હોવાનું કહેવું એ વેદ અને સનાતન ધર્મનું તદ્દન અજ્ઞાન સૂચવે છે. અલબત્ત, અમૃતસરમાં સંસ્કૃત વિદ્યાને કંઈક સારે પ્રચાર કહેવાય. જો કે આજકાલના શિક્ષણમાં જીવનેપયોગી તત્ત્વ અને ઉપયોગીતાવાદને સ્થાન નથી. શિક્ષણ માત્ર મૌખિક અને મુખ્ય ભાગે વિવાદની દિશામાં પ્રેરનારું હોય છે, છતાં વિદ્યાથીઓ અને પંડિતની સંખ્યા સારી છે. શીખોની વસ્તી અહીં ખૂબ હોય એ સ્વાભાવિક છે; કારણ કે એ શીખોનું મુખ્ય ધામ છે. ગમે તે શીખ અહીં સરદાર જ કહેવાય છે. અને “સરદાર' સંબોધન રસ્તામાં ઘણીવાર સંભળાય છે. અહીં પણ કદાવર, અને બળવાન શરીર જોવા મળે છે. મારા ઉતારાની નજીકમાં એક સાધુમાગઓને ઉપાશ્રમ હતો. તેને ચોથે માળે સાધુઓ રહેતા. ત્યાં લગભગ પોણોસો વરસના એક વૃદ્ધ તપસ્વી સાધુ હતા. મેં તેને કેટલાક પ્રશ્નો કર્યા. તેઓના ઉત્તરમાં સત્ય કરતાં સાંપ્રદાયિકતા અને સમભાવ કરતાં ઝનૂન વિશેષ હતાં. એ પંજાબી પ્રકૃતિનું પ્રતિબિંબ મને ત્યાં પણ જણાયું બિનેલી અને બાદ અમૃતસરથી સહરાનપુર થઈ મેરઠ જિલ્લાના એક બિનોલી ગામમાં જવાનું હતું. ત્યાં જતાં ખાસ વિશેષતા ફળોની અને સ્થળોની અનુભવાઈ ફળમાં ખાસ કરીને ઉકાટ હતાં. આ ફળ મોટા બોર જેવું હોય છે અને ગરમીમાં થાય છે. તે ખટુમધુરું, સ્વાદિષ્ટ તથા પુષ્ટિકારક હોય છે. એ ફળો ત્યાં એટલાં બધાં પાકે છે કે આ તરફ જેમ નાગપુરી સંતરાં પ્રસિદ્ધ છે તેમ ત્યાં સહરાનપુરી લુકાટ પ્રસિદ્ધ છે. શેરડી પણ તેટલી જ થાય છે. ઘણાં વર્ષ પહેલાં એકવાર મારા મિત્રે મને કહેલું કે સહરાનપુરનું બજાર કાળા રંગનું છે. કારણું, ત્યાં શેરડીને લીધે ચોમેર માખીઓ છવાયેલી હોય છે. આ ઉપરાંત આંબાનો પાક પણ પુષ્કળ છે. આ પ્રદેશ ગંગાયમુનાની મધ્ય છે. ત્યાં જ્યાં જુઓ ત્યાં નહેર માલૂમ પડે છે. નહેર હોવાને લીધે વરસાદની ખાસ જરૂર રહેતી નથી. અનેક જાતની પેદાશ છતાં ત્યાંના લેકેમાં કંગાલિયત તેટલી જ છે. અંદરોઅંદર લડવાનું, કેટે ચડવાનું, Page #748 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ [૨૦૯ અને દારૂ વગેરે કેફી ચીજો પીવાનું પરિણામ શિક્ષણ સાથે જ વધ્યું છે અને વધતું જાય છે. ત્યાં જાટની પુષ્કળ વસ્તી છે, પણ તેઓ કાઠિયાવાડના ગિરાસદારોની પેઠે વ્યસનમાં અને કોર્ટમાં ખુવાર થઈ ગયા છે. અમે બડેદ રહેશને ઊતર્યા. બડદ એ એક કસબ છે. ત્યાં પ્રમાણમાં જૈનેની વસ્તી સારી છે. ત્યાંના કોઈ પણ જૈને જ છે. તેમાંયે દિગંબર સંપ્રદાય મોટો છે. એ લેકેની એક હાઈસ્કૂલ ચાલે છે. બડેદની ભાગોળમાં થઈ બિનલી જવા નીકળ્યા ત્યારે એક બાજુ એ હાઈકુલના મેદાનમાં વિદ્યાર્થીઓનું સંગીત દૂરથી સંભળાયું. એ સંગીતની ઢબ ઉપરથી જ એ દિગંબરની કઈ સંસ્થા હોવાનું મેં કપેલું. જે પાછળથી સાચું પડયું. એ વખતે ત્યાં કોઈ ઉત્સવ ઊજવાતો હતો. એ હાઈસ્કૂલ ત્યાંના એક જમીનદાર દિગંબર ગૃહસ્થ ચલાવે છે. થોડીક સરકારી ગ્રાન્ટ બાદ કરતાં બાકીનો બધે ખર્ચ તે જ પૂરો પાડે છે. એને જ અંગે એક ઐડિગ પણ છે, જેમાં માત્ર જૈન વિદ્યાથીઓ જ રહે છે. વિલાસ માટે વાનપ્રસ્થ એક તરફ વિદ્યાપ્રેમી ગૃહસ્થની સન્માર્ગે ઉદારતા અને બીજી તરફ વિલાસવી જમીનદારને દુર્બસની પાછળ સર્વસ્વ ત્યાગ એ બન્ને મને એક જ સાથે આ પ્રવાસમાં અનુભવાયાં. એક મોટી આવકવાળે દિગંબર જમીનદાર જેને બાળબચ્ચાં નથી અને ધારે તો બે ત્રણ હાઈસ્કૂલ સ્વતંત્ર ચલાવી શકે તેને પણ તે તરફ જ જે. એનું કામ નવી નવી તરાણીઓ શોધવાનું અને તેને અંગે આવશ્યક વ્યસનો કે ખટપટો સેવવાનું સાંભળ્યું ત્યારે જાતિ અને ધર્મમાં દાખલ થયેલ વિષનું ખરું ભાન થયું. લગભગ વીસ વર્ષ પહેલાં આરા શહેર (બિહાર) ગયેલ ત્યારે એક સંસ્કૃત વિદ્યાના અભ્યાસી દિગંબર વિદ્યાથીને મિત્રભાવે પરિચય થયેલ. એ વ્યક્તિ એક મોટા જમીનદારનો પુત્ર છે. તેણે કોઈ વાર પોતાના વતનમાં આવવા મને કહેલું. અચાનક મેરઠ જિલ્લા તરફ આવવાનું બનવાથી, એવી ધનાઢય સ્થિતિમાં પણ ખાસ કરીને તેના સંસ્કૃત વિદ્યાના રસને લીધે મળવાનું મન થયું. પણ પૂછપરછ કરતાં તેની વિષમ સ્થિતિ કાને પડી. આજે તો એણે સંસ્કૃત વિદ્યાનાં પિથાં ફેંકી દીધાં છે, બીજાં પણ સામાજિક કે ધાર્મિક કામેથી વાનપ્રસ્થ મેળવ્યું છે, અને હવે તે તેમણે વિલાસ માટે જ સંન્યાસ લીધો હાઈ બધી સંપત્તિ બરબાદ કરવા માંડી છે. આ વ્યક્તિ ૧૪ Page #749 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] દ્રન અને ચિંતન સાહસપુરને એક જમીનદારી છે. આ બધી સ્થિતિ સાંભળતાં અને જોતાં દેશની દશા ઉપર અનેક વિચાર આવ્યા. દેશની ગરીખી તો એવી કે ધણાકને એ વાર ખાવા પણ ન મળે. એટલું જ નહિ, પણ એક વાર પૂરું પેટ ન ભરી શકનાર કરાડે છે. બીજી બાજુ નોટાને પાન અને ખીડીની પેઠે ફૂંકી દેનાર વર્ગો ઊભા છે. એ વ પૈસા, લાગવગ અને સત્તાને લઈ પ્રતિષ્ઠિત ગણાય છે. રાજક્ષેત્રમાં, સમાજમાં, ધાર્મિક ક્ષેત્રમાં એની જ હાક વાગે છે. જેટલું શિક્ષણ અત્યારે મળે છે તે બધુ તેને પેાતાને અને તેના આશ્રિતેને માટે ઝેર રૂપે પરિણમે છે. આ રાજસત્તાના અનેક મજબૂત સ્તંભેામાં આવે આત્મભાન વિનાના, પીધેલા ધનિક વર્ગ એ એક મજબૂત સ્તંભ છે. આડત આડત આત અડાદમાં અનેક વસ્તુઓની ખાસ મંડીએ છે. સાકર આજુબાજુથી તૈયાર થઈ પુષ્કળ આવે છે તે પરદેશ ચડે છે. પાછળથી એળખાણમાં આવેલા એક મારવાડી શિરાહી સ્ટેટ તરફના વતની જૈન ગૃહસ્થે મને કહ્યું કે અહીં મારી આડતની દુકાન છે તે હું બાર મહિને લાખા રૂપિયાનું સાકર, ગાળ ને અનાજ પરદેશ રવાના કરું છું. સાકર અમે ખાધી. ખૂબ મીઠી. આપણા દેશમાં શેરડી, ગાળ અને સાકરની પેદાશનાં પૂરાં સાધા છતાં આજે પરદેશથી લાખા રૂપિયાની તેની આયાત થઈ રહી છે. તેનાં કારણા ઉપર નથી વ્યાપારીએ વિચાર કરતા કે નથી દેશી રાજાનું ધ્યાન. ખરી રીતે આવા અનેક ઉદ્યોગે તુરત પગભર થઈ શકે તેવી સ્થિતિ આપણા દેશના ઘણા ભાગની છે; પણ પરદેશીઓ સાથે હરીફાઈમાં ટકવા માટે જે સંગીન વ્યવસ્થા, શિક્ષણ, ધન અને રાજરક્ષણ જોઈએ તે નથી. આ દેશમાં વ્યાપારીઓ નવીન પરિસ્થિતિમાં ટકી શકે એવું શિક્ષણ નથી અને પૈસાપાત્ર લેાકેાને પૈસાને ઉપયોગ કાં અને કેમ કરવે! એનુ જ્ઞાન, સાહસ, વિશ્વાસ કે ત્યાગ નથી; તેથી જ જ્યાં દેખે ત્યાં માત્ર આડત, આત ને આડત જ નજરે પડે છે. કથાયે મૂળ ઉત્પાદક ધંધા તથી જણાતા. પ્રવાસના વર્ણનમાં આ કથન અપ્રાસ ંગિક જેવું ગણવાની કાઈ ભૂલ ન કરે. મારી દિષ્ટ તે જેટલું જાણી શકાય તેટલું જાણવાની જ હતી. એટલે આ પ્રસંગે એ ન જાવું તે ઊલટા સંકુચિતપણાના દોષ જ વહારુ. અસ્તુ. Page #750 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ [૨૧૧ એ પ્રદેશમાં ફળોની પેદાશ વિષે એટલું જ કહેવું બસ છે કે ખાસ મોસમમાં દાડમ, સંતરાં વગેરે મોંઘાં ગણતાં ફળે ત્યાં તદ્દન સસ્તાં થઈ જાય છે અને એક મારા બનારસના પરિચિત, હમણું દિગંબર જૈન હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષકનું કામ કરતા પંડિતે મને કહ્યું, કે હું મારો દેશ બુંદેલખંડ છોડી અહીં રહ્યો છું તેની ખાસ કારણોમાં ફળની સુલભતા પણ એક છે, તેથી જ હું પુષ્ટ રહું છું. જીવનમાં યોગવાસિષ્ઠ બાદથી ચાલી નવ માઈલ ઉપર બિલી જવાનું હતું. સામાન ત્યાં જ વિશ્વસ્ત સ્થળે રાખી ચાલ્યા. તડકે, ભૂખ અને ચાલવાને શ્રમ એ બધાં એકત્ર મળ્યાં અને અમને પાણી માટે પ્રેર્યા. લગભગ ત્રણ માઈલ ચાલ્યો હઈશું ત્યાં એક વિસામે આવ્યું. એક કૂવો, ઉપર દેરડીવાળી ડોલ, પાસે બગીચે, આંબાનાં ઝાડ અને એક કુટિરમાં બાવાજી. પાણી પધા પહેલાં સુગંધથી લલચાઈ ગભરામણ દૂર કરવા ગુલાબના ફૂલ તરફ ધ્યાન ગયું. માગું–ન માગું એ વિકલ્પમાંથી પસાર થઈ છેવટે બાવાજી પાસે એક માત્ર ફૂલ માગ્યું. કાં તો ધમકી કે ચીપિયે ઉગામવાનો ભય અને કાં તો એ બાવાની સહજ પ્રસન્નતા ! એમણે કહ્યું: “આખો બગીચો તમારે જ છે ને ? પ્રભુએ આ સૃષ્ટિ સૌના સુખ માટે સરળ છે. ફૂલ શું, જે જોઈએ તે લે. ખરેખર, બાવાજીના આ હાદિક ઉગારથી જે થાક દૂર થયો તે ગુલાબના ફૂલોથી કે બીજી વસ્તુઓથી કદી જ દૂર ન થાત. અરબસ્તાનનું આતિથ્ય વખણાય છે, પણ અનુભવ્યું નથી. કાઠિયાવાડના અને બીજા ભાગોના આતિથ્યનો અનુભવ છે, પણ બાવાના એ ઔદાર્યો તે અમને જુના ભારતના આતિથ્ય અને સહજ સરલપણની યાદ આપી. બાવાજીની પાસે યોગવાસિષ્ઠનું પુસ્તક પડયું હતું. પ્રેસના ભૂતને પ્રતાપે એવાં ધર્મ પુસ્તકોની પહોંચ તે આજે ઘરેઘરે છે. એ પુસ્તક ઉપર આજીવિકા કરતા હજારે બાવા, બ્રાહ્મણ અને બીજા ધર્મગુરુઓને જોયા છે, પણ જીવનમાં જ યોગવાસિષ્ઠ ઊતર્યું હોય. એવા બાવાએ તે બહુ વિરલ જ જોયા છે. તેમાંના આ બાવા. આ બાવાને જઈ કાકા કાલેલકરના હિમાલયના પ્રવાસમાંના પ્રવૃત્તિમાગે કર્મવેગી ખખડધજ બાવાનું મરણ થઈ આવ્યું. અમારે હજી છ માઈલ ચાલવાનું હતું. ઊઠવા માંડ્યું. પણ બાવાજીએ કહ્યું: “રાત પડશે, અહીં રહી જાઓ. દૂધ વગેરે અહીં પ્રસાદી મળશે.” અમે તો કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કરી બિનોલી તરફ આગળ વધ્યા. Page #751 -------------------------------------------------------------------------- ________________ ર૧૨] દર્શન અને ચિંતન રાત્રે ત્યાં પહોંચ્યા. બિનલી એ એક તદ્દન નાનું ગામડું છે, જેમાં મુખ્યભાગ જૈનોનો અને તેમાંય સ્થાનકવાસી જૈનોનો છે. એ ગામની છેડે દૂર બે નદીઓ ખૂબ વહે છે. કુવાઓ પુષ્કળ છે. આંબાના મેટા મેટા, બગીચાઓ છે. ઘઉં, શેરડી, વગેરે પુષ્કળ પ્રમાણમાં પાકે છે. વાવૃદ્ધ કીતિપ્રસાદજી મારે ઉતારો એક મોટા જમીનદારને ત્યાં હતો. એ ચાર ભાઈઓમાં બે વકીલ અને તેમાંયે એકે તો અસહયોગ વખતે વકીલાત છોડી છે.. વકીલાત છોડ્યા પછી તેઓનું જીવન તદન બદલાઈ ગયું છે. આજે એ વયોવૃદ્ધ કીર્તિપ્રસાદજી ગુજરાનવાલા જૈન ગુરુકુળના અવૈતનિક અધિષ્ઠાતા છે. તેઓ અર્ધો કલાક તે રેંટિયો ફેરવે જ. તેમણે શરૂઆતમાં ડિસ્ટ્રીકટ બોર્ડ મારફત અનેક નિશાળોમાં રેંટિયા અને શાળા દાખલ કરાવેલાં. એ બાબુજી તો હજી પણ મહાત્માજીના સિદ્ધાન્તમાં તેટલા જ પાકા છે. પાંચ અને દશ વર્ષ પહેલાંના તેમના પરિચય વખતે મારી સામાન્ય એવી કલ્પના થયેલી કે પંજાબ અને યુ. પી. ના લેકમાં બંગાળ, દક્ષિણ કે ગુજરાત જેવું બુદ્ધિસૂક્ષ્મત નથી હોતું. આ કલપના કદાચ બેટી કે એકદેશીયા હશે. ગમે તેમ છે પણ આ વખતના એ બાબુજીના પરિચયે મારા ઉપર જુદી જ છાપ પાડી. તેમના પરિચયથી હું એમ માનતે થયો કે શિક્ષણ અગર અભ્યાસનું પ્રમાણ જરાયે ન વધ્યું હોય, પ્રથમ જેટલું જ હોય અને છતાં જે મનુષ્યના ચારિત્રમાં વિકાસ થાય તો એ શિક્ષણ અને અભ્યાસ બહુ દીપી ઊઠે છે, એટલું જ નહિ પણ તેમાં ઊંડાણ માલૂમ પડે છે. ખરી રીતે ચારિત્ર એ શિક્ષણની સુવાસ છે.' જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ બિનેલીમાં ભારે મુખ્ય જેને મળવું હતું તે હતા જૈનાચાર્ય વિજય વલ્લભસૂરિ. એઓશ્રી જન્મે ગુજરાત અને વડોદરાના છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીના એ શિષ્ય છે. તેઓનું મુખ્ય જીવન પંજાબમાં વ્યતીત થયું છે. તેના વિચારમાં સંકીર્ણ સાધુ સમાજની છાપ બહુ જ ઓછી છે. આજે જૈનોને શું જોઈએ છે એ, તેઓ પ્રમાણમાં બીજાઓ કરતાં ઠીક સમજે છે; તેથી જ સ્થળે સ્થળે વિદ્યા, કોઈ પણ જાતની વિદ્યાના પ્રચાર માટે જ તેઓ મહેનત કરે છે. મુંબાઈનું મહાવીર જૈન વિદ્યાલય અને ગુજરાનવાલાનું ગુરુકુળ એ તેઓની વિદ્યાપ્રિયતાના નમૂનાઓ છે. આ Page #752 -------------------------------------------------------------------------- ________________ મારે પ’જાઅને પ્રયાસ [ ૨૧૩ અરસામાં ત્યાં ચૈત્ર સુદ ૧૩ આવી એટલે મહાવીર જયંતીના દિવસ. જૈના ચા વિરાજમાન અને જૈન સપ્રદાયના પ્રધાન પુરુષ ભગવાન મહાવીરની જયંતી એટલે સામાન્ય રીતે જ તેવખતે મારે કાંઈક ખેલવું એવી માગણી થયું. તેમના અતિ આગ્રહને વશ થઈ તે પ્રસ ંગે જે થાડુંક હું એયેા હતા તેને ટૂંક સાર પ્રસ્થાનના વ્યવસ્થાપકના તેટલા જ આગ્રહ હાવાથી વિષય અહાર હાવા છતાં અત્રે આપું છું. મહાવીરજયતી પ્રવચન આ હિંદુસ્તાનમાં માત્ર દેવપૂન નથી, તેમાં પુરુષપૂર્જા પણ છે, અને અત્યારે તે મુખ્ય છે. જે પુરુષોની પૂજા અસાધારણપણે ચાલે છે તે ચારે ક્ષત્રિય છે. રામ, કૃષ્ણ, યુદ્ધ અને મહાવીર એ ચારે ક્ષત્રિય પુરુષા જાતિના વિશિષ્ટ આદર્શોના આત્મા છે. રામે કુટુબમર્યાદા અને પ્રજાનીતિના આદર્શ પૂરા પાડી મર્યાદાપુરુષાત્તમ તરીકેની ખ્યાતિ મેળવી છે. કૃષ્ણે વિપત્તિમાં માર્ગ કાઢવાની કુશાગ્ર બુદ્ધિ દાખવી જગત સમક્ષ કયાગ મૂક્યો છે. યુધ્ધે વૈયક્તિક જીવનની શાન્તિ માટે ધ્યાન અને સમષ્ટિ જીવનની શાન્તિ માટે ધ્યાને માર્ગ દાખવ્યો છે, ત્યારે મહાવીરે સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રાણીને પણ પેાતાના તરફથી જરાએ ત્રાસ ન થાય એવી રીતે કંડારતમ સંયમ અને તપેામા વનમાં ઉતારી, હજારા અગવડાનું હસતે ચહેરે પાન કરી અહિંસાના પાડે શીખવ્યા છે. આ વારસે માત્ર આતિને નથી પણ તે દ્વારા સમસ્ત વિશ્વને છે. ( આ રામની જન્મતિથિ રામનવમીને જૈને પણ જાણે જ, કૃષ્ણની જન્માષ્ટમીને ન જાણનાર બાળક પણ અહીં નહિ હેાય; પરંતુ મુદ્દની જન્મતિથિ જાણનાર વિદ્રાને પણ આ દેશમાં કેટલા છે એ પ્રશ્નના ઉત્તર મેળવવા જનાર સહુને તે આંસુ સારવાં પડે. મહાવીરની જન્મતિથિ જાણનાર જતા કહેશે કે ખુને અને અમારે લેવાદેવા શા છે? પણ જો તે રીતે એક મહાન પુરુષ વિષે ઉદાસીન રહેવા માગતા હોય તે પછી પેાતાના માન્ય મહાવીરને સાંભળવા ખીજાએ આવે એવી આશા રાખવી ખરેખર વધારે પડતી જ ગણાય. આપણા લેાકેાની જ્ઞાનસંકીણુતા અને સંપ્રદાયાંધતા એ એ તત્ત્વાએ જ આપણને સામાજિક, ધાર્મિક, કે રાજકીય ક્ષેત્રમાં ગુલામ બનાવી રાખ્યા છે. રામને ભક્ત કૃષ્ણ, મુદ્દ મહાવીર વિષે કાંઈ ન જાણે:—અથવા માત્ર વિરાધની દષ્ટિએ જાણે, તેવી જ રીતે કૃષ્ણ, મુદ્દ Page #753 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] દર્શન અને ચિંતન અને મહાવીરના ભક્તો તદ્દન પડેાશમાં રહેવા છ્તાં અને અનેક વ્યાવહારિક બાબતેમાં સવન ગાળવા છતાં એક બીજાના માન્ય પુરુષો વિષે સાચી માહિતી ઉદાર દૃષ્ટિથી ન મેળવે એ જ હિ ંદુસ્તાનની જ્ઞાનપામરતા. જ્ઞાન ગમે તે દિશામાંથી આવે પણ તે મેળવવું જ જોઈ એ. પણ આપણી સકતા એટલે સુધી વધી છે કે એક જ મહાવીરને માનનાર શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી એ ત્રણ ફિરકાએના અનુયાયીઓ પણ આવે પ્રસંગે ભાગ્યે જ એકત્ર થાય છે. મહાવીરના જીવનનાં અનેક અસાધારણ રહસ્યા છતાં ખીજા કેટલાંયે વનેપયાગી એવાં રહસ્યા છે કે જેને ખાતર રામ, કૃષ્ણ અને યુદ્ધના જીવનના ઊંડા તથા તાત્ત્વિક અભ્યાસ કરવા જોઇ એ. એ જ વાત રામ, કૃષ્ણ અને યુદ્ધના ભક્તને મહાવીરના જીવનના અભ્યાસ વિષે કહી શકાય. બુદ્ધ અને મહાવીરે લગભગ ત્રીસ ત્રીસ વર્ષની ઉંમરે સ્ત્રીપુત્રાદિક કુટુંબ છોડી સાધના માટે જંગલને મંગલમય માર્ગ સ્વીકાર્યો ત્યારે રામ અને કૃષ્ણે તે પેાતાના આદર્શો કુટુંબ, પ્રજા અને રણાંગણુ વચ્ચે જ ઘડ્યા હતા. આધ્યાત્મિક અને વ્યાવહારિક ધ્વનના ભિન્ન ભિન્ન સંસ્કાર ધરાવનાર જનસમાજને એ મહાપુરુષાના એકે તત્ત્વ વિના ન ચાલે. સ્વામી દયાનંદ આર્યસમાજના સ્થાપક છે, તે કાંઈ જૈન નથી એમ ધારી તેએનું જીવન આપણે ન તપાસીએ તે! મહાવીરના અને તેએાના પ્રતિનિધિ અન્ય આચાયૅના જન્મોત્સવ પ્રસંગે આપણે આસમાને શી રીતે નાતરી શકીએ ? ખરી રીતે આર્ય સંસ્કૃતિને પૂર્ણ અભ્યાસ કરવા માટે શ્રમણ સંસ્કૃતિના એ પ્રધાન પુરુષ મહાવીર અને બુદ્ધ તથા બ્રાહ્મણ સંસ્કૃતિના પ્રતિનિધિ રામ અને કૃષ્ણ એ ચારે ક્ષત્રિય છતાં યથાર્થ બ્રાહ્મણાની વનકથાને નિષ્પક્ષ અને ઉદારભાવે અભ્યાસ કરવા જ જોઈએ. અને તે માટે જે જે પ્રસ ંગે! મળે તેને કદી જતા ન જ કરવા જોઈએ. હું જૈન છું છતાં રામ, કૃષ્ણ અને મુદ્દનાં જીવનતત્ત્વા સમજવાના પહેલેથી જ પ્રયત્ન કરતા આવું છું, તેથી મારી મહાવીર વિષેની દૃષ્ટિ ઊલટી તક્ષ્ણ અને શ્રદ્ધાળુ બની છે. • ચૈત્રની શુક્લ ત્રયેાદશી એ મહાવીરના જન્મદિન. ચૈત્ર જ રામને જન્મમાસ. બુદ્ધ વૈશાખ શુક્લ પૂનમે જન્મ્યા અને કૃષ્ણ દ્રાવણમાં. મહાવીરના જન્મને લગભગ ૨૫૦૦ વર્ષ થયાં. એ રાજકુમારે માતાપિતા કે વડીલ ભાઈની અવગણના કરી ત્યાગમાર્ગ નહેાતે સ્વીકાર્યાં; ઊલટું વડીલેાની સેવા કરતાં ત્યાગને આત્મામાં કેળવી તક આવે તત્કાલીન ત્યાગને ધારી Page #754 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ [૨૧૫ ભાર્ગ સ્વીકાર્યો હતો. મહાવીર ક્ષત્રિય એટલે ક્રાન્તિકારી; જે કે એમાં બ્રાહ્મ ત્વ પણ હતું. જ્યારે કર્મકાંડ યાત્તિક કર્મકાંડનાં જડ જાળાંઓએ માત્ર પશુ જ નહિ, પણ મનુષ્ય સુદ્ધાના ગળાં રસવા માંડ્યાં હતાં, જ્યારે સ્ત્રીઓની આધ્યાત્મિક ભૂખને સમાવવાને કાંઈ રાજમાર્ગ ન હતું, જ્યારે બ્રહ્માદૈતની ઘોષણાના આદેશમાં શ્રદ્ધો માત્ર જાતિને કારણે ઉચ્ચ ધાર્મિક જીવન અને શાસ્ત્રજ્ઞાન મેળવવાના અધિકારથી વંચિત હતા ત્યારે એક મગધના ક્ષત્રિયને પ્રેરણા થઈ અને પરંપરાગત આચારવિચારમાં સમયોપગી તો દાખલ કરવા ખાતર અને તતકાલીન કર્મકાંડ, હગી તથા શુષ્ક તપસ્યાના પંથમાં જીવન રેડવા ખાતર તેણે લગભગ ૧૩ વર્ષ તપ કર્યું. મહાવીર એટલે મહાન તપસ્વી. એનું તપ એ માત્ર શુષ્ક લંઘન કે શુષ્ક હઠયોગ ન હતા, પણ તેઓના તપમાં સતત ધ્યાન અને સતત ચિંતનનું બળ હતું તેથી જ તેઓએ “વર્ધમાન” એ મૂળ નામના સ્થાનમાં “મહાનવીર એવું સાર્થક નામ પ્રાપ્ત કર્યું. તપને અંતે મુખ્ય બે તનું નવનીત જગત સમક્ષ ધર્યું". આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંત. વિદ્યા અને આચરણથી સંપન્ન હોય તે બ્રાહ્મણ. એ બ્રાહ્મણદાનિકોના કથનને માનીએ તો સાધક અવસ્થામાં ઉત્કટ પરાક્રમ દાખવનાર ક્ષત્રિય મહાવીર હવે આચાર અને વિદ્યાના પરાકાષ્ઠા પ્રાપ્ત બે તને મેળવી બ્રાહ્મણ બન્યા, અને બ્રાહ્મણનું પદ લઈ અદ્વૈતમાર્ગને વ્યવહારુ બનાવ્યું. તેમણે જાતિ અગર લિંગને કારણે કોઈને આધ્યાત્મિક અધિકાર ઓછો ન માન્યો. હજારો સ્ત્રીઓ અને કેટલાક જાતિશોએ પણ ગ્યતાને બળે મહાવીરનાં બે ઉક્ત તવોનું પાન કર્યું. પણ એ અહિંસાને વારસો ભોગવનાર આપણે આજે તીર્થ કે બીજા મતભેદના કારણે ધર્મને નામે લોકકલ્યાણ સાધી શકાય એવી ત્રણે વસ્તુઓસમય, બુદ્ધિ, સંપત્તિને નાશ કરી રહ્યા છીએ. આદર્શ પુરુષોના જેવા થવાને બદલે મનુષ્યો આદર્શ પુરુષોને જ બહુધા પિતાની પરિસ્થિતિ પ્રમાણે ઘડી કાઢે છે. એ માનવનિર્બળતાથી જનસમાજ પણ મુક્ત નથી અને તેથી દરેક ફિરકાવાળા મહાવીરને પિતાના બીબામાં ગોઠવવાનો ઉપહાસાસ્પદ પ્રયત્ન કરી રહ્યા છીએ. “બીજાને અહિંસાને પાઠ શીખવવાની અનેક હિલચાલ કરનાર જે અંદરોઅંદર હિંસા કરે તો તેના જેવા ઢોંગી બીજા કોણ હોઈ શકે?” Page #755 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬]. દર્શન અને ચિંતન રેલવેના અનુભવ પ્રવાસ વખતે બદલવી પડતી જુદી જુદી ટ્રેનમાં મને જેવો અનુભવ થયો તેવો અનુભવ પ્રસ્થાન'ના વાચકોને ભાગ્યે જ ન થયો હોય, છતાં તે અનુભવ અહીં ટૂંકમાં આપું છું. તે એવા હેતુથી કે પરિચિત વસ્તુના વર્ણનમાંથી માણસ ધારે તે ઘણી વાર વધારે અને સ્પષ્ટ બોધ મેળવી શકે. રેલવેની મુસાફરીમાં સૌથી પહેલું દર્શન સ્ટેશનનું. સ્ટેશન એટલે વિવિધરંગી મેદની અથવા પોલીસ, મજુર અને સ્ટેશનમાસ્તરની સ્વતંત્ર રાજધાની. તેથી પણ સ્પષ્ટ વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે સ્ટેશન એટલે સ્વતંત્રતા અને પરતંત્રતાનું મિશ્રિત સ્થાન. જેને લાગવગ, પૈસા અને જ્ઞાન હોય તે ત્યાં તેટલે અંશે સ્વતંત્ર અને જેને તેમનું કાંઈ હોય તે ત્યાં કાં તો પરતંત્ર, કાં તો પશું. અમદાવાદથી ગુજરાનવાલા સુધીની સળંગ ટિકિટ સ્ટેશન માસ્તરે જાણે મોટી મહેરબાની કરી હોય તે રીતે આપી તો ખરી. પણ નોટમાંથી ટિકિટના પૈસા કાપતાં વધારાના પૈસા પાછા આપતાં એક રૂપિયો ઓછો આપે. મારા સહચારી શિક્ષિત હતા, તેથી પૈસા ગણું જોતાં જ્યારે એક રૂપિયો ઓછો થયો ત્યારે તરત જ એ ગિરદીમાં રૂપિયો પાછો મેળવવા દેવ્યા. તેમણે પૂછ્યું : “માસ્તર સાહેબ, એક રૂપિયો ઓછો કેમ આપો? જવાબમાં તેઓએ કહ્યું: “આવડી લાંબી ટિકિટ અહીંથી મલી ગઈ છે તે શું ભૂલી ગયા?’ સાથીએ કહ્યું: “તેમાં શું ? તે તો તમારી ફરજ છે.” માસ્તર સમજી ગયા કે આ કોઈ ભોટ નથી એટલે બહારથી પ્રસન્ન પણ અંદરથી ઉદાસીન ચહેરે રૂપિયો પાછો ફેંકયો. સ્ટેશનમાસ્તર ઘણું ટિકિટ લેનારાઓને ધ આપે છે, એ વાત જાણીતી છે. પેસેંજર અજાણ હોય અગર ગાડીનો ટાઈમ ભરાઈ ગયો હોય અગર નિર્ભય ન હોય ત્યારે સ્ટેશનમાસ્તરને ઘીકેળાં. ઘણી વાર વધારે પૈસા લઈ લીધા બદલ વૃદ્ધ કે તરુણ સ્ત્રી-પુરુષો રેલવેમાં માસ્તરને ઉગ્ર આશીર્વાદ આપતા કોની નજરે નહિ પડ્યા હોય? ખંધા પેસેંજરે પેસેંજરેમાં પણ એક વર્ગ એવો હોય છે જે ટિકિટ લેવાની પણ નથી રાખતો. આ વર્ગમાં હિંદુ બાવા-બાવીએ કે મુસલમાન ફકીરેન જ માત્ર સમાવેશ નથી થતો. પણ તેમાં કેટલાક ખંધાઓ પણ આવે છે. તે ખંધાઓ Page #756 -------------------------------------------------------------------------- ________________ મારા પ’જાબના પ્રવાસ [ ૨૧૭ ગમે તે રીતે ટ્રેનમાં દાખલ થઈ જાય છે. અને ટિકિટ-કલેકટર આવવાની જ્યાં જ્યાં સંભાવના હોય ત્યાં ત્યાં તે ચક્રાર દૃષ્ટિથી તરત જ સીટ ઉપરથી ઊઠી જાય છે. પણ આવે વખતે દુનિયામાં જે ત્યાજય સ્થાન તે જ તેઓનું શરણધામ બને છે! ડબામાં છુપાવાનું સ્થળ પાયખાનું. જેટલીવાર ગાડી ઊભી રહે તેટલી વાર પાયખાનું બંધ કરી તેમાં ભરાઈ રહેવું એ તેવાએની યુક્તિ. આ સ્થિતિ ગાડીમાં પહેલી જ વાર અનુભવાઈ, એક બલૂચી સ્ત્રી અને પુરુષ અને વગર ટિકિટ બેઠેલાં. ભયના વખત આવે કે પેલી બાઈ પાયખાનામાં ઘૂસે. પણ આ પાપ કયાં સુધી છાનું રહે ? કારણુ, બાઈ પાયખાનામાં જાય ત્યારે ભાઈ બહાર રહી જાય, અને ભાઈ છુપાય ત્યારે ખાઈ છૂટી પડી જાય. એક ને એક તા પકડાઈ જ જાય. આજીજી કે ટિકિટ-કલેકટરની હિંદુ જાતિ સુલભ દયાથી કદાચ મેક્ષ મેળવે તા પેસેજરાની કિકિયારીનુ બંધન તેને શિરે ઊભું જ હોય. પાયખાનામાં છુપાયેલ માણસ ત્યાં વધારે વખત લે તેને નભાવી લેવાની ક્ષમા કાંઈ બધા પેસેંજરામાં ઘેાડી હેાય ? કાઈ કહે : ‘ આટલી બધી વાર કેમ ?’ કાઈ કહે : ‘આ તેા બીમાર રહે છે. રખે પાયખાનામાં મૂર્છા આવી હોય.’ કાઈ કહે * ના, ના. એ તે ટિકિટ વિના જ ખેડેલ છે. ’ કેટલાક કુતૂહલીએ વિલંબ સહન ન કરી શકવાથી પાયખાનાને ધક્કા મારે, અને જો તેમાં પેલી બાઈ હોય તો કેટલાક મશ્કરીઆએ બહારથી ખૈરાંઓને કહે કે જાએ તમે ઊધડાવા. આ રીતે ટિકિટ બતાવવાના ભયમાંથી મુક્તિ મેળવવા ઇચ્છનાર પેલી અલૂચી ખાઈ કે ભાઈ ને ઊલટાં કેટલાં બનાવતાં; અને કેટલી ગાલીએ ખાતાં એ દૃષ્ય જોવામાં અને મનુષ્યપ્રકૃતિની વિવિધતાનું અંતર વિચારવામાં રેલવેના ઘણાયે માર્ગ કપાઈ ગયા. વધારે આકર્ષક તે! એ હતું કે જ્યારે પેલાં બન્ને બહાર હાય અને અચાનક ચાલતી ગાડીએ ટિકિટ-કલેકટર આવે ત્યારે કાઈ કાંઈ ભાષા જ ન સમજે ! ટિકિટ-લેકટર ખેલે હિંદી કે અંગ્રેજીમાં. ત્યારે તે ખેલે બલૂચી ભાષામાં. કાણુ કાને શું કહે છે એ જેવાના તમાશામાં જ પેસેજરાના—ખાસ કરીને મારા-પૈસા વસૂલ થઈ જતા, અને સિનેમા નહિ જોવાના ખેદ આમ શમી જતા. જો કાઈ ટિકિટકલેકટર પાકા ભેજાને આવતા તે જ આવા છૂપા ચારાને ઉતારતા. હિ તા એક એ ધમકી આપી ફરી આવું ન કરવાની મિથ્યા ચેતવણી આપી, ક્રૂરી આવું કરવાની જ કૃતિથી તાલીમ આપી જતેા. શું બલૂચીએ કે શું પડાણા, જરા જબરા અને ખંધા તે રેલવેમાં સ્વતંત્ર. Page #757 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] દર્શન અને ચિંતન આવા મફતિયા વર્ગમાં જે બાવા-ફકીરેને વર્ગ હોય છે, તેઓ તે પરમેશ્વરના ધામમાં જ જવા રેલવેનાં બધાં કષ્ટો સહન કરતા હોય છે. એટલે એ સહિષ્ણુતા એ જ તેઓને ટિકિટમાર્ગ. દેશનો એવો કોઈ ખૂણે છે કે જ્યાં તીર્થસ્થાન નહિ હોય? અને કોઈ એવું તીર્થસ્થાન છે કે જ્યાં જવા રેલવે ન હોય? એટલે ગમે તે રેલવેમાં બેસો તો ત્યાં આવા તીર્થસ્પર્શી યાત્રીઓ મળવાના જ. અને તેમને નભાવી લેવા જેટલી સાધુભક્તિ હજી આટલા વધી ગયેલ નાસ્તિક શિક્ષણના વાતાવરમાં પણ સ્ટેશન માસ્તરમાં રહી ગયેલી બહુધા નજરે પડે છે. ઉગ્ર ચંડીઓ અને રહે રેલવેનો અભુત અને કીમતી તમાશો મનુષ્યત્વને ઉગ્ર અને પ્રચંડ. સ્વરૂપનો છે. મનુષ્યના હૃદયમાં સ્ત્ર અને ચંડી ન વસતાં હોત તો તેઓએ દેવકેટિમાં કદી સ્થાન ન મેળવ્યું હોત. ગાડીમાં ખાસ કરી સ્ટેશને સ્ટેશને અનેક જંગમ ચંડીઓ અને જંગમ સ્ત્રોનો પરિચય થાય છે. બે નવા પેસેંજરે આવવાના હોય કે અંદરના મુસાફરે “જગા નથી,” “ક્યાં બેસશે,” “આગળ જાઓ,” “શું એક જ જગા છે” વગેરે વગેરેથી. તેઓનું આતિથ્ય કરે છે. આવનાર પેસેંજરે જે નબળા હોય તો “ભાઈ આવવા દો ઊભાં રહીશું,” “તમને અડચણ નહિ આવે, “વખત થઈ ગયે છે” વગેરે વગેરે, દયાજનક શબ્દોથી અંદરના પેસેંજરોનાં હૃદય પિગળાવવા પ્રયત્ન કરે છે. પણ જો નવા આગંતુક પેસેંજરો ઉગ્ર હોય તો પછી દશ્ય જોવા જેવું બને છે. કોઈ બારણાને બહાર તરફ ને કોઈ અંદર તરફ ખેંચે છે. વિલંબ થવા લાગે છે અને તે પૈસા આપ્યા છે તે શું મે નથી આપ્યા?” એ સમાનતાનો ઉપદેશ પૂરા વેગથી શરૂ થાય છે. લાચારીથી કે બળજરીથી અંદર દાખલ થયા પછી પિસેંજરો પેસેંજરો વચ્ચે વળી બેઠક માટે હુંસાતુંસી, ગાળાગાળી કે મારામારીનો કલીયુગ શરૂ થાય છે. દાખલ થવા ને થવા પછીના આ કલીયુગમાં હિંદુધર્મનું વૈરાગ્યશાસ્ત્ર એ એક જ ત્યાં માત્ર આશ્વાસન રૂપે દેખા દે છે. કોઈ બહેન કહે: “ઓ ભાઈ શા માટે લડો છો ? કેટલો વખત રહેવું છે ? પંખીઓનો મેળો છે, હમણાં છૂટી પડી જઈશું.” આ તાત્વિક ઉપદેશ પછી ઘણું મેઢેથી સાંભળવામાં આવે છે, પણ તેટલામાં તો એ ઉપદેશને ન ગણકારે તેવા મહિષાસુરે કાં તો બેઠક માટે કાં તો એક બીજાને હળી જવા માટે, કાં તે આઘોપાછો સામાન મૂકવા માટે લડવા ઊભા થાય છે. ગુજરાતના ભાગમાંથી રેલવે પસાર થતી Page #758 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ [૨૧૯ હોય ત્યારે આવી લડાઈમાં બહુધા ગાળાનું જ નૈવેદ્ય હોય છે, પણ પંજાબ જેવા ભાગમાં તે મારામારીની મીઠાઈ જ નજરે પડે છે. એક વિદ્વાન મિત્રે રેલવેની આ સ્થિતિનું એક સુંદર ઉપમા દ્વારા સ્પષ્ટીકરણ કરેલું. તેઓએ કહેલું કે પેસેંજરો અને શ્વાનોની વૃત્તિ એક જેવી છે. નવો કૂતરે આવે તે જનાઓ તેને પોતાની હદમાં આવવા ન જ દે. આવનાર કૂતરો, નિર્બળ હોય તો જમીન ઉપર આળેટી જાય અને જુનાઓની મહેર મેળવે. બળવાન હોય તો લડી-ઝઘડીને હદમાં દાખલ થાય. એટલે પછી જૂના નવા બધા એક જ. વળી આ બધા કૂતરા પિતાની હદમાં પાછી બીજા નવા આવનાર કુતરા સામે તે જ રીતે થવાના અને તેઓ વચ્ચે પાછી સમાધાની. થવાની. નવા ચડનાર અને ચડી બેઠેલા પેસેંજરો વચ્ચે ધાનવૃત્તિ અનુભવાય છે. અને એ જ મનુષ્યહૃદયની વાસ્તવિક સ્થિતિનું ચિત્ર છે. જે જ્ઞાની હોય છે, જે રોજ પૂજાપાઠ કરનારો હોય છે, જે ઈશ્વરની બંદગીને ચાલુ ઢબે કરવા ભૂલતો નથી, રેલવેમાં પણ નમાજ પઢવા ચૂકતો નથી, જે સમગ્ર જીવસૃષ્ટિને એક જ બ્રહ્મના અંશ માને છે, જે અહિંસા અને દયામાં પોતાના ધર્મને સર્વશ્રેષ્ઠ માને છે, તે બધાનું ધાર્મિક હૃદય મોટે ભાગે. રેલવેમાં યથાર્થ રૂપમાં જોવા મળે છે. કોઈ ઈશ્વરની કેટલી નજીક છે અને કોણ કેટલે દૂર છે એનું ભાન આપણને ત્યાં જ થાય છે. હું તો એમ પણ કહું કે શાંત અને ક્ષમામૂર્તિ ગણાતા સર્વ સંપ્રદાયના ધર્મગુરુઓને જે આવા પ્રસંગમાંથી પસાર થવું પડે તો જ તેઓની શાંતતા અને ક્ષમાશીલતા યથાર્થરૂપે કસોટીએ ચડે. અસ્તુ. ખાનપાન રેલવેમાં બીજી બાબત ખાનપાનની છે. કેટલાકે તે મુસાફરી દરમિયાન ખાતા નથી; એટલું જ નહિ પણ ચાલતી ગાડીએ પાણી પણ પીતા નથી.. વધારે વખત ખેતી થાય એવે સ્ટેશને તેઓ નીચે ઊતરી પાણી પીએ છે. એટલે નળનું પાણી ન પીનાર સમ્પ્રદાયને તદ્દન નાશ કરવામાં હજી રેલવે સફળ ન થઈ પણ આવાં કટ્ટર માબાપની જ સંતતિ તો તેટલી ઉદાર થઈ જ ગઈ છે. ગમે ત્યાં, ગમે તે પળે, પૈસા હોય અને નવું આવ્યું એટલે ખરીદવું. નથી સ્વચ્છતાને વિચાર, નથી આરોગ્યની દૃષ્ટિ કે નથી. પિટની પરવા. તેઓ એમ કહે છે કે, રેલવેમાં બધું પચી જાય. ખુલ્લાં હવાપાણીમાં કાંઈ બંધન રાખવું એ બેવકૂફી છે. કદાચ આ જ ખાનપાનની. ઉદારતા અને સમભાવશીલતાને લીધે વેચનારવર્ગ પણ ઉદાર અને સમ Page #759 -------------------------------------------------------------------------- ________________ -૨૨૦] દર્શન અને ચિંતન ભાવશીલ થઈ ગયો હશે. ખારી પૂરીઓને ગરમાગરમ કહે, તેલની ચીજને ઘીની કરી કહે, કાચાપાકા વચ્ચે ભેદ નહિ, દૂધ અને પાણીની મિત્રતાનો ભંગ વેચનારાઓ કેમ જ કરાવે ? ખાનારના દાંત અને પેટની પરીક્ષા માટે કાંકરા અને ધૂળ કાઢવાનું તેઓ યોગ્ય જ ન લેખે અને સૌથી વધારે તે એ કે ભાવ દરેક ચીજના જોઈએ તે કરતાં દોઢા અને બમણું. આ રીતે પૈસાની પુષ્કળ બરબાદી છતાં રેલવેમાં ખાવાનું કાંઈ જ સુખ નહિ. એ દુ:ખદ સ્થિતિની જવાબદારી આપણી અજ્ઞાનતા ઉપર જેટલે અંશે છે તે કરતાં વધારે અંશે રેલવે ડિપાર્ટમેન્ટ ઉપર છે. તેના કર્મચારીઓને જોઈતું મળે એટલે ગમે તે વેચનારા ગમે તેવું, ગમે તે ભાવે વેચી શકે. એક મીઠાઈવાળે આવ્યો. તેના ખૂમચામાંથી સ્ટેશનમાસ્તરે મીઠાઈ લઈ અગ્નિદેવને તર્પણ કર્યું અને ખુમચાવાળે “સાહબ, સાહબ, યહ લીજીયે, યેહ કલીકંદ તાજા હૈ” એમ કહી જાણે ભક્તિપૂર્વક તે જ પ્રસાદી ધરવા મંડી ગયો. જે ખાતામાં લગભગ આવી સ્થિતિ હોય તે ખાતાના અમલદારોની બધી સુખસગવડ અને આરામતલબી એ પેસેંજરોની અગવડતાને જ આભારી છે. દવા વેચનારા પણ રેલવેમાં જેમ બીમારીનાં સાધન ઘણાં છે તેમ આરોગ્યના ઉપાયો પણ ઓછા નથી. ખુલ્લાં અને વિવિધ હવા-પાણી, વઢવાડ અને કસરત "ઉપરાંત જે અજીર્ણ રહ્યું હોય તો દવાઓ તૈયાર છે. નોટિસો વહેંચાય છે. એક દવામાંથી તેના ફાયદાઓનું મોટું લિસ્ટ સાંભળવા મળે છે. સ્વર્ગનું કલ્પવૃક્ષ દવાની શક્તિઓમાં નજરે પડે છે. કોઈ કેઈ નેટિસબાજે એવા હોશિયાર અને વાચાળ હોય છે કે તે જ વતાનું કામ કરતા હોય તો લકોને ખૂબ આકર્ષી શકે. એક ખાસ દવા વેચનારની વાત કહું. આ માણસ દિલ્લી અને બડોદ વચ્ચેની રેલમાં આવ્યું. તેણે ઉર્દૂમાં ભાષણ શરૂ કર્યું. તેની પદ્ધતિ, તેની ભાષા, તેની દલીલબાજી, તેની પૂર્તિ જોઈ મને ખરેખર એમ થયું કે આ માણસ ધારાસભામાં જાય તે અજબ પ્રભાવ પાડે. એક જાટે તેને કહ્યું : “તેં જે દવા મને આપી હતી તેથી આંખ ઊલટી બગડી, માટે શરત પ્રમાણે મારા પૈસા પાછા આપે.” આણે હાજરજવાબીથી કહ્યું: “તે હું નહિ, તમે બીજા કેઈ પાસેથી જ દવા લીધી હશે. હું બાર વર્ષ થયાં દવા જાતે બનાવું અને વેચું છું. એક પણ કેસ બગડ્યો નથી. તમને નુકસાન થાય જ કેમ ? આ બધા પેસેંજરેને પૂછો કે કેાઈને મારી દવાથી નુકસાન થયું છે ? વધારે ખાતરી માટે આજ મારી દવા Page #760 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ [૨૨૧ ખરીદે. મારા જેવાં કપડાં પહેરી બીજા ઘણું આવે છે.' આ વેચનારની, શિષ્ટ ઉર્દૂ ભાષા અને નમ્રતામાં પેલે વાંધો લેનાર જાટ તો પીગળી, જ ગયો. જમનો સાક્ષાત્કાર ચારના ભાઈ ઘંટીચોર’ એ કહેવત પ્રમાણે સ્ટેશન માસ્તરેના ખરા. સાથીઓ ત્યાંના મજૂરે છે. જેમને ન મળ્યાની તૃષ્ણા જેઓને હોય તેઓ. દિલ્હી જેવા સ્ટેશનના મજૂરેથી એ તૃષ્ણ શમાવી શકે. ડબ્બામાંથી ઊતર્યા ન ઊતર્યા કે પહેલાં જ સામાન ઉપર મજુરોનો હાથ પડે. મજુરો છ–આઠ ગણાથી ઓછી મજુરી ન કહે, અને “અબ ટાઈમ નહિ હૈ, ” “રેલવે સીટી, દે રહી હૈં,” “દેર હોગી તે રહ જાઈયેગા,” પુલ ઊતરના પડેગા ” “ગરદી. બહુત હૈ વગેરે વગેરે છેવટના ભયથી પેસેંજરને ગભરાવી મૂકે. સામાન વગેરે હોય કે મુસાફરીની માહિતી ન હોય અગર સ્ત્રી કે બાળબચ્ચાં સાથે હોય તો મજૂરની આશા પૂરી ફળવતી. મારે દિલ્હી અને એક મજુરને પ્રસંગ પડ્યો તે ખૂબ આકર્ષક છે. મજૂરે કહ્યું: “દેઢ રૂપિયા મજૂરી હોગી.” મેં કહ્યું તુમ જાઓ હમ ખુદ ઉઠા લેંગે,” તે મજુર ન જાય અને ન બીજાને આવવા દે. મેં અને મારા સાથીએ નકકી કર્યું કે હાથે જ સામાન ઉપાડવો. ક્યાં બે ત્રણ આનાની મજુરી અને ક્યાં દોઢ રૂપિયો. અમે એાછું પણ કેટલું કહીએ, એટલે મૌન રહી સામાન ઉઠાવવાનો યત્ન કર્યો. એક એક નંગ ઉપાડી આંખે દેખી શકાય એટલે દૂર મૂકી, બીજા નંગ લઈ જવા અને વળી ત્યાંથી વધારે આઘે એ જ રીતે સંગે પહોંચાડવા યત્ન કર્યો. આ રીતે દિલ્હીના લાંબા પ્લેટફોર્મ ઉપર પિણે કલાકથી વધારે વખત અમારા ઘણા અને વજનદાર નંગોએ લીધો. આટલી વખતમાં કેટલાયે મજરે આવ્યા અને ગયા, પણ એ બધાનું સંગઠન અભુત હતું. પ્રથમ મજુરે દોઢ રૂપિયાથી ઊતરી બાર આના કહેલા તે બીજા બધા મજૂરોની જાણમાં, એટલે તે બધા આવી એમ જ કહેઃ “આરહ આને જાદા નહિ હૈ, કેાઈ ઇસસે કમમેં નહિ આયેગા. અચ્છા, આપ કમ ક્યા દેગે ? કુછ તો બેલિયે, ક્યા જબાન નહિ હૈ ?” એમ એ બધા વખત દરમિયાન અમારી સાથે મજૂરેએ રકઝક કરી. “પ્લેટફેમ પરથી બહાર નીકળવાનો દરવાજે પાસે આવ્યો ત્યારે શરૂઆતથી અત્યાર સુધી હાજર રહેલે પહેલે મજૂર આવી બોલ્યો : “અચ્છા મુકે એક કોડી ભી હરામ હૈ, કુછ ભી નહીં ચાહિયે. હી સામાન રખ દેતા હું' એમ ગુસ્સા સાથે કહી અમારો સામાન હાથમાંથી ખેંચવાને પ્રયત્ન કર્યો. પણ અમે કહ્યું, “ભાઈ, Page #761 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] દર્શન અને ચિંતન હમ તો અબ દરવાજે તક આ ગ. અબ તક તુને મજૂરી કર્યો નહીં ઘટાઈ. હમ તો અધિક ખર્ચ કર નહીં સકતે, તું ચલે જા. હમારી કસરત ભી હે ગઈ ઔર પૈસે ભી બચ ગયું.” તેણે કહ્યું: “સબ પઢે લિખે બિઈમાન હોતે હૈ. ગાંધી ટોપી ઔર ખાદી પહનકર તુમ સબ લોગને મજૂરકા પૈસા માર દિયા,” એમ કહી અનેક ગાળોની અમૃતવર્ષા વરસાવતો તે નિરાશ થઈ ચાલ્યા ગયે. સંતેજી ગ્રામર પણ આથી ઊલટી સ્થિતિ તદન નાનાં સ્ટેશનના મજૂરોની હોય છે. ત્યાં ગ્રામસુલભ સરલતા અને સંતોષ દેખાય છે. તેનું એક અજબ ઉદાહરણ હું ક્યારેય નહિ ભૂલું. બડોદ સ્ટેશનથી ગામ લગભગ ભાઈ લેક દૂર હશે. બધે સામાન સાત પૈસામાં સંતોષી મજૂરે ઉઠાવ્યા. રસ્તામાં વાત ચાલી. તે છોકરે જુલાહ હતો. તેના કુટુંબનું કામ કપડાં વણવાનું છે. મેં તેને પૂછયું: “ગાડી ઉપર ન આવે અગર મંજૂરી ન મળે ત્યારે શું કરે છે ?” તેણે કહ્યું : “માબાપ સાથે વણવાનું અને ક્યારેક બીજું કામ.” છોકરાના કદ કરતાં સામાન વધારે હતો. રસ્તે લાંબો. તે પિતાની અશક્તિ કે અણગમે જરાયે પ્રગટ ન કરે. જ્યારે ખૂબ થાકે ત્યારે કહેઃ “બાબુજી ડી દેર સામાન નીચે ઉતારીએ.” અમે જોયું આ છોકરો કેટલે પ્રમાણિક અને કેટલે પુરુષાથી છે. બીજા અનેક પ્રતિસ્પધી મજૂરના છોકરાઓએ આ છોકરાને થોડા પૈસામાં અમારો સામાન લઈ જવા બદલ ગાળો દેવા માંડેલી, મારવાને ભય પણ બતાવ્યો, પણ આ છોકરે એકનિષ્ઠાથી ચાલી રહ્યો હતો. મારું મન સાધુસંત પ્રત્યે આકર્ષાય તેથીયે વધારે આકર્ષાયું. પેલા પ્રતિસ્પધી છોકરાઓને ખૂબ ધમકાવી દૂર કર્યા અને મેં તથા મારા સાથીએ તેની પાસેથી કેટલાક સામાન ઉપાડી લઈ તેને બોજે તદ્દન નહિવત કર્યો, પણ અમારી આ વૃત્તિ તે છોકરાથી સહન જ ન થઈ. તે કહે : -“બાબુજી, આપ કાં. ઉઠાતે હૈ ? મેં ધીરે ધીરે સબ સામાન અકેલા હી પહુંચા દૂગા.” ખરેખર, આ છોકરાના ઉદ્ગારો તે વખતે હૃદયને હચમચાવતા. છેવટે ગામમાં પહોંચ્યા અને જ્યારે ત્યાં પણ ઘણું કામ લીધા પછી અમે બે જ પૈસા વધારે આપ્યા ત્યારે તેના સંતોષનો પાર ન રહ્યો. ક્યાં દિલ્હીને જમ જેવો મજૂર અને ક્યાં બડોદને સરલ–સંતોષી મજુર! એ સ્થિતિ મજૂરામાં છે તે જ બધા વર્ગના માણસોમાં ઓછેવત્તે અંશે જોઈ શકાય છે. –પ્રસ્થાન પુસ્તક ૩: કાર્તિક ૧૯૮૩ અંક ૧ Page #762 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ [ રર૩ ઉપસંહાર વર્ણનનો ઉપસંહાર કરતાં મુસાફરી વખતે રાખેલાં ત્રણ દષ્ટિબિંદુઓથી પંજાબના અનુભવનું ટૂંકમાં પૃથક્કરણ કરી લેવું એ યોગ્ય ગણાશે. ૧: પ્રાંતિક વિશેષતા - (૧) શરીરનું કદાવરપણું–આ બાબત સર્વવિદિત છે. કોઈ પણ પ્રાંતને અને કોઈ પણ જાતિને ઊંચામાં ઊંચે અને મજબૂત માણસ જોતાં જ લે કે તેને પંજાબી કહી ઓળખે છે. (૨) સરલતાઃ પ્રમાણમાં બીજા બધા પ્રાંતિ કરતાં પંજાબની પ્રકૃતિમાં સરલતાને વિશેષ ગુણ મને જણાય છે. આનું કારણ કદાચ બુદ્ધિધૂળતા હોય. બંગાળી, દક્ષિણ, ગુજરાત કે સંયુક્ત પ્રાંતના પ્રમાણમાં પંજાબીઓની સામાન્ય બુદ્ધિ કાંઈક સ્કૂળ હોય છે. તેને નવી વસ્તુ લેતાં કે છોડતાં બહુ વાર નથી લાગતી. (૩) સંપત્તિઃ પંજાબમાં ખાવાપીવાનું ખાસ દુઃખ હોય એવી ગરીબી નથી, પણ તાલેવાન વર્ગ બીજા પ્રાંત જેટલે મેટ નથી (૪) વ્યાપાર-ધંધોઃ ત્યાંની મુખ્ય પેદાશ અનાજની. ખાસ કરીને ઘઉં, અને નિકાશ પણ તેની જ છે. (૫) આચારવિચારઃ ત્યાંનો આચારવિચાર સંયુક્ત પ્રાંત કે બિહાર જેવો સાંકડો અને ચોકબદ્ધ નથી. મારવાડ કે ગુજરાતની પેઠે ઉચ્છિષ્ઠ ભોજન પણ નથી. છતાં ખાનપાન, રસોઈની સ્વચ્છતા, પહેરવેશ આદિમાં મુસલમાન લેકેનું સ્પષ્ટ પ્રતિબિંબ હોઈ જાતિબંધનની તેટલી કટ્ટરતા નથી. (૬) સ્ત્રી સ્ત્રીએની પરાધીનતા હોવા છતાં સંયુક્ત પ્રાંત જેવું પડદાનું સખત બંધન નથી. સુંદરતા અને કીમતી પહેરવેશમાં પંજાબીઓ ચઢે ખરા. આર્યસમાજને બાદ કરીએ તો કેળવણીમાં પંજાબ ગુજરાત કરતાં ચડે નહિ. ૨: આર્ય લેકેની પ્રથમ વસવાટ કરવાની યોગ્યતા આરબ, ઈરાની અને યુરોપિયને હિંદુસ્તાનમાં જળમાર્ગે આવ્યા. તે સિવાયની બધી જાતિઓ શક, દૂણ, પઠાણ, મુગલ વગેરે વાયવ્ય કોણને ખૂણેથી જ આ દેશમાં આવેલી. આર્ય લોકો મધ્ય એશિયા કે બીજા કોઈ ભાગમાંથી આ દેશમાં આવ્યાના મતે સ્વીકારી લઈએ તે તેઓને વાયવ્ય કણમાંથી જ આવેલા માનવા પડે છે. જે જે વાયવ્ય કોણમાંથી ખબરઘાટમાં થઈ હિંદુસ્તાનની ભૂમિમાં ઊતર્યા તે બધાની નજરે પહેલું મેદાન પંજાબનું પડ્યું. જેમ આ મેદાન પહેલું તેમ તે ઘણી બાબતમાં શ્રેષ્ઠ પણ તેવું જ. આબોહવા જુઓ તે પંજાબથી વધારે સારી ક્યાંયની Page #763 -------------------------------------------------------------------------- ________________ રર૪] દર્શન અને ચિંતન નથી. જળની પ્રચૂરતા, સ્થળની વિશાળતા અને વનસ્પતિની વિપુલતા. આ પ્રાકૃતિક રમણીયતા બહારની આગંતુક જાતિઓને ત્યાં રાખવાને લલચાવવા બસ હતી. ત્યાંની ફળદ્રુપતા પણ કાયમના વસવાટનું મુખ્ય પ્રલોભન થઈ પડયું. પંજાબની પાંચ મોટી નદીઓ અને તેની પ્રાચીન કાળમાં ચાલતી નહેર જાણીતી છે. દૂર દૂરના અંતર ઉપર નહિ આવેલી આ, વિશાળ નદીઓ ઉપર નભતી ખેતીને લીધે પંજાબ દેશને નદીમાત્રિક દેશ તરીકે કિરાતકાવ્યમાં યુધિષ્ઠરના દૂત વનચરે (ભીલે) ઓળખાવ્યો છે. પંજાબ એ મારવાડ, કાઠિયાવાડ કે કચ્છ. વાગડ જેવો દેવમાત્રિક (વરસાદ ઉપર નભનાર) દેશ નથી. તે તે સતત વહેતી નદીઓ ઉપર નભે છે. એટલે જ્યારે દુષ્કાળ પડે ત્યારે પણ પંજાબીઓ કદી વાગડ, મારવાડ કે ઝાલાવાડના લોકોની પેઠે પિતાનાં ઘરબાર છોડી દેશાવરમાં ભટકતા નથી જણાતા. આ બધી પ્રાકૃતિક વિભૂતિ પંજાબને એટલા બધા પ્રમાણમાં મળી છે કે ત્યાં વસવા માટે કઈ પણ લલચાઈ જાય. એટલે માત્ર આર્ય જતિ જ નહિ, પણ અતિહાસિક યુગની બહારથી આવેલી બધી જાતિઓએ પંજાબમાં રહેવું પસંદ કર્યું અને ત્યાં રહી તેઓએ શારીરિક વિકાસ પણ સા. બહારથી આવનારી જાતિઓના જુદા જુદા રંગો કે કદે પંજાબની પિષક ભૂમિમાં એકરંગી અને એકસરખાં બની ગયાં. આજે પંજાબમાં વસ્તી અને ક્યારેક દૂર દૂરના ભાગમાંથી આવેલી જાતિઓ લગભગ બધી પંચઠ્ઠી કાઠું જ ધરાવે છે. જે પૈબરઘાટના વિકટ માર્ગમાંથી પસાર થઈ અને પરસેવે રેબઝેબ થયેલી જાતિઓને પંજાબનું પ્રાકૃતિક આશ્વાસન ન મળ્યું હોત અને ભારવાડનાં વેરાને સાંપડ્યાં હોત તો કદાચ હિંદુસ્તાનમાં આટલી વિદેશી જાતિઓનું મિશ્રણ જ ન થયું હોત. ૩ અસહકાર પહેલાંની અને પછીની સ્થિતિ અસહકાર પહેલાં પંજાબમાં જે કટ્ટરતા, ધમધતા હતી તે આજે કાંઈક ઓસરી છે. પાંચ વર્ષ પહેલાં પંજાબમાં દાખલ થનાર કોઈને કહે કે “હું પંડિત છું ” તે એવું સાંભળનાર એમ જરૂર પૂછતો કે, “તમે કયા સંપ્રદાયના છે અને ક્યાં શાસ્ત્રાર્થ માટે જાઓ છો ?” આજે એ સ્થિતિ મોળી પડી છે. હજુ એટલું અવશ્ય અને કદાચ વધારે પ્રમાણમાં છે કે જે હિંદુ પંડિત હોય તો તેને એમ પૂછે કે તમે હિંદુ સંગઠનમાં માને છો કે નહિ ? પાંચ વર્ષ પહેલાં આર્યસમાજ, સનાતન, જૈન, શીખ, મુસલમાન Page #764 -------------------------------------------------------------------------- ________________ મારે પંજાબને પ્રવાસ [ રર૫ અને ખ્રિસ્તી પંથના લેક પૂરતા જ વિદ્યા અને ધર્મના અખાડાઓ હતા. આજે એમાં દષ્ટિકોણ બદલાયો છે. અમુક વર્ગ સાંપ્રદાયિક કે ધાર્મિક કલહમાં જરા પણ નથી માનતો. ઊલટું એમ માને છે કે રાષ્ટ્રકાર્ય સામે સંપ્રદાય, ધર્મ અને જાતિભેદોને અભરાઈ પર મૂકવા જોઈએ. આર્યસમાજની પહેલાં જેવી ઉગ્રતા નથી રહી. મુસલમાન સાથે તેઓનું વૈમનસ્ય વધ્યું છે, પણ સનાતનીઓ સાથે ઘટયું છે. પહેલાં જે શિક્ષિત તરુણોનું અને ઘણે સ્થળે તે કોલેજિયન યુવકેનું ધ્યાન સાંપ્રદાયિક ભાવ તરફ હતું તે આજે માત્ર રાષ્ટ્રીય ભાવ તરફ વળ્યું છે. સાદાઈ અને ખાદીનું તત્વ પ્રમાણમાં ડું છતાં મજબૂત રીતે પંજાબમાં પણ દાખલ થયું છે. કેટલાક શિક્ષિત યુવક થોડામાં ઘેડો પગાર લઈ ખાદી–ઉત્પત્તિ અને ખાદી–પ્રચારનું કામ કરી રહેલા જોવામાં આવે છે. ધાર્મિક કલહ પંજાબની પ્રકૃતિમાંથી સહેજે ભૂલાવા કઠણ છે, છતાં તેની પ્રતિષ્ઠા તો બહુ જ ઓછી થઈ ગઈ છે. હવે સમાપ્તિમાં એ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે ટૂંક વખતમાં ધૂળ અવલોકન કે નિરીક્ષણ ઉપરથી બાંધેલા અભિપ્રાય કાંઈ છેવટના જ હોય એમ ન કહી શકાય. વધારે અનુભવ અને વધારે માહિતી મળતાં ઘણું ઊલટું પણ દેખાય; છતાં મારે સ્વલ્પ અનુભવ આગળ કોઈને આ દિશામાં પ્રેરવા સહાયક થશે તે આ કથન માત્ર પ્રતીકનું સ્થાન નહિ રહે. –પ્રસ્થાન, પુત્ર ૨, અં ૪, પ, પુત્ર ૩, અં. ૧, ૨. ૧૫ Page #765 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસના કેટલાક અનુભવ [૪] ચિરપરિચિત કાશીનું સ્મરણ તાજું કરવાની લાંબા વખતની તીવ્ર ઈચ્છા અને મારા પૂજ્ય વિદ્યાગુરુને મળવાની લાલચ એ બે ન હોત તો મિત્રોને ઘણે આગ્રહ અને મારી પિતાની વૃત્તિ છતાં આ વખતે કલકત્તા જવાનો વિચાર અમલમાં મૂકી શક્યો ન હતો. માર્ચની સોળમી તારીખે કલકત્તા જવા નીકળ્યો. રેલવેનું વર્ણન હવે પુનરુકિત જેવું લાગે છે. છતાં એ ત્રણ દિવસને અનુભવ તદન ફેંકી દેવા જેવો તો નથી જ. ચાલતી ગાડીએ બીજી પાસે પુસ્તકો વંચાવી સાંભળવાં એ સહેલું નથી અને કાંઈ પણ માનસિક ખોરાક મેળવ્યા સિવાય વખત બરબાદ કરવો એ ઓછું કષ્ટદાયક નથી, તેથી એ વખતને ઉપયોગ કરી લેવાની વૃત્તિ સ્વાભાવિક રીતે જ મને હતી. બીજા પ્રસંગો જતા કરી આપણું જર્જર સમાજને ખ્યાલ આપે એવા એકાદ વાસ્તવિક સામાજિક પ્રસંગનું જ વર્ણન આપી દઉં એટલે પુનરુક્તિ વિના રેલવેના ત્રણ દિવસનું સ્વ૫ વર્ણન આવી જાય. | મારા એક નેહી અને હિંદી પત્ર પત્રિકાઓના જાણીતા લેખક કનુમલ્લજી એમ.એ.એ થોડા દિવસ પહેલાં લગ્ન કર્યું. એ વાત મેં છાપાં દ્વારા જાણ હતી. મને થયું કે આવા શિક્ષિત અને ધવલપુરના ન્યાયાધીશ તેમજ શિક્ષણ વિભાગના એક વડા અધિકારીએ પચાસ વર્ષે (પાછળથી માલૂમ પડ્યું કે તેમની ઉમર પ૭ વર્ષની હતી) લગ્ન કર્યું એ હિંદુ સમાજનું કેવું દુર્ભાગ્ય ! (દુર્ભાગ્ય એટલા માટે જ કે કન્યા ભાગ્યે જ પંદર વર્ષની હોય અને વળી પુનર્લગ્નનો સખત પ્રતિબંધ; ઉપરાંત પડદાની પ્રથા.) પરંતુ ખુશીની વાત એટલી જ કે એ શિક્ષિત મહાશયે લગ્ન કર્યા છતાં જ્યારે કેટલાક મિત્રોએ તેમને પૂછ્યું ત્યારે તેમણે જરા પણ બચાવ કર્યા વિના પિતાની નબળાઈ સ્વીકારી અને માત્ર વાસના ખાતર એક કન્યાને આજન્મ કારાગૃહમાં નાખવાની પોતાની ભૂલ શરમપૂર્વક કબૂલ કરી. પણ મેં જે એક કિસ્સો રેલવેમાં અનુભવ્યો તે આથી તદ્દન જુદો છે. એક સિધ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણ ઘણાં વર્ષો થયાં કલકત્તામાં રહે છે અને વ્યાપાર કરે છે. પૈસેટકે સુખી છે, પહેલી સ્ત્રી હયાત છે, બીજી વરસેક Page #766 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસના કેટલાક અનુભવે [૨૨૭ અગાઉ મરી ગયેલી. આજે એ ભાઈની ઉંમર તેમના કહ્યા મુજબ ૫૪ વર્ષની ખરી (જે કે મને તો તેથી વધારે જ લાગેલી). એ ભાઈ ત્રીજી સ્ત્રી પરણી તુરતમાં કલકત્તા પાછા ફરેલા અને દિલ્હી પછી રેલવેમાં ભેટ થયો. નીચેની હકીકત એ ભાઈ અને ગુજરાતના એક બ્રાહ્મણ વૃદ્ધ બહેન જે કલકત્તા જતાં હતાં તેઓ વચ્ચે થયેલી વાતચીતના અતિ ટૂંક સાર રૂપે આપું છું. તે ઉપરથી હિંદુ સમાજની ઉચ્ચ મનાતી અગર પિતાને ઉચ્ચ માનતી જ્ઞાતિઓને અને તેમના સામાજિક વ્યવહારને ખ્યાલ આવશે – મને તો ખબર જ ન હતી પણ અચાનક તાર આવવાથી સિદ્ધપુર પહોંચ્યો અને જોઉં છું તો મારે માટે એક કન્યા સ્નેહીઓએ તૈયાર રાખી છે. કન્યાની પસંદગી મારે કરવાની હતી. ચારે બાજુથી કાણુના ને આંધળીના બુભાટ છતાં મેં પરીક્ષા કરી અને મને તેટલું બધું ન લાગ્યું. છેવટે કન્યાના વડીલો સાથે મસલત કરી દસ્તાવેજ કરાવી લીધો કે જે કન્યા આંધળી નીકળે તે હું તેનું ભરણપોષણ કરવા બંધાતો નથી. બીજે જ દિવસે લગ્ન કર્યું. એકીબેકીની રમતમાં કન્યા પૈસા અને રૂપિયાનો ભેદ જોઈને પારખી ગઈ, અને બીજી રીતે પણ તે જોઈ શકે છે એ મારી ખાતરી લગ્નક્રિયામાં જ થઈ ઘણું ખર્ચ કરી મેં લેકેને સંતોષ્યા અને ચીડિયા સ્વભાવની હમેશાં લડાઈમાં મુકાદમનું કામ કરનારી, એ પહેલી સ્ત્રીને પણ પૈસાની ખાનપાનની ભેટ ધરી સંતોષી અને લગ્ન કરી તરત જ કલકત્તા પાછા જાઉં છું. નવવધૂ એના વડીલ સાથે તુરત જ આવનાર છે. આવશે ત્યારે જરૂર તમે નેહીઓને ત્યાં લાવીશું. આટલી ઉંમરે લગ્ન ન કરત પણ મરી ગયેલ બીજી સ્ત્રીની એક નાની બાળકીને ઉછેરવાનો સવાલ છે. વંશની પણ ચિંતા છે. મેળવેલા પૈસાને પણ કાંઈક ઉપયોગ થવો જોઈએ. ઘડપણમાં અંગત સિવાય ખરી સેવા કાઈ ન કરે. આંખે થોડી ઘણી હરકત હશે તો એમાં કાંઈ ખોટું નથી; કારણ કે એવી સ્ત્રી કુળનિંદા નહિ કરાવે અને કૂતરાં નહિ ભસાવે. ઈત્યાદિ. આ બધી વાત એ ભાઈ એટલા ઉત્સાહ, બળ અને વિશ્વાસપૂર્વક કરી રહ્યા હતા કે તે બધું જોઈ મને બ્રાહ્મણોનું લાડુ ભજન અને લાડુમાં પણ ધૃતનું રાજ્ય અને તેથી વધતું બુદ્ધિબળ એ બધું સ્મરણમાં તાજું થતું હતું; છતાં મેં વીસ કલાકથી વધારે સંયમ રાખી એક તટસ્થ Page #767 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] દશન અને ચિંતન પેસેન્જર રૂપે એ વાત સાંભળ્યા જ કરી, પણ બર્દવાન સ્ટેશન જે કલકત્તાની નજીક છે ત્યાં પહોંચતાં અચાનક મૌન તૂટયું અને એ ભાઈ મારી પાસે આવ્યા. વળી વાત શરૂ થઈતેમણે કહ્યું: “જે ગાંધીજીએ એક ભૂલ ન કરી હોત તો જરૂર સ્વરાજ્ય મળ્યું હતું. અને તે એ કે, બારડેલીને ઠરાવ. અમે બધા ગાંધીજીને ખૂબ માનીએ છીએ, ખાદી માટે તેમણે બહુ કર્યું છે, વગેરે.” મેં કહ્યું કે “ગાંધીજી વૃદ્ધ-લગ્ન વિરુદ્ધ બહુ લખે છે અને તેને પરિણામે હમણાં કેટલાંક વૃદ્ધ-લગ્નો થતાં પણ અટક્યાં છે ત્યારે તમે આટલી ઉંમરે ગાંધીજીને સમજવા છતાં શા માટે પરણ્યા?” મારા આ પ્રશ્ન તેમની બુદ્ધિ શક્તિને ખૂબ વેગ આપ્યો. જેમ કોઈ દલીલબાજ વકીલ એક પછી એક દલીલ દીધે જ જાય છે તેમ તે ભાઈએ પિતાની દલીલબાણાવલિથી મને વીંધ્યા જે કરી નાખ્યું. તેમણે કહ્યું “આ લગ્નમાં મારે મુખ્ય હેતુ એક બ્રાહ્મણુકન્યાના ઉદ્ધારનો છે. એનો કન્યાકાળ વીતી ગયો એથી એનાં મા-બાપ, લાગતા વળગતાં તેમ જ એ કન્યા એટલાં બધાં દુઃખી થતાં અને લોકનિંદાથી ધવાયેલાં તે ગમે ત્યાં એ કન્યાને આપી દેવા તરફડી રહ્યાં હતાં. એ બધાનું દુઃખ મેં દૂર કર્યું, અને તેથી વધારે ઉપકાર તે એ કન્યા ઉપર મેં કર્યો છે. એ આંખમાં ફૂલવાળી કન્યાને કોઈ હાથ નહોતું પકડતું ત્યારે મેં કાઈની પરવા કર્યા સિવાય એને બચાવી લીધી છે. ખરી રીતે મેં આ લગ્ન કરીને એક બ્રાહ્મણકન્યાને અભયદાન આપ્યું છે. બાકી અત્યારે મને લગ્ન કરવાની તૃષ્ણ ન હતી.” મેં પૂછયું, “ઉંમર કેટલી ?” ઉત્તર મળે, “ચેપન થયાં હશે.” “શું તમે ન પરણ્યા હોત તે એ કન્યા રિબાત ?” પૂછયું. “અવશ્ય, તેનું જીવન એળે જાત. નાત નાની, કન્યાકાળ ગયેલ, આંખે ફૂલું, પછી તે કોણ? આપણે તો છીએ ઘરડા, એટલે એમ માની લઈએ કે જુગતું જ થયું છે. જે રૂપાળી અને સર્વાંગસુંદર કન્યા મળી હોત તો તે અભિમાની હવા ઉપરાંત પાછળથી સાચવવી પણ મુશ્કેલ પડત, આ તો ઠીક છે; નહિ ફાવે ત્યારે ખાવા જેટલું આપવાથી ગમે ત્યાં ઘરને ખૂણે પડી રહેશે. વગેરે. કન્સલ્લજી અને આ સિદ્ધપુરવાળા ઠાકર બન્નેએ વૃદ્ધ-લગ્ન કર્યા, પણ પહેલાએ ચેખી નબળાઈ સ્વીકારી, બીજાએ બહુ જ કુશળતાથી બળપૂર્વક બચાવ કર્યો, એટલું જ નહિ પણ પોતાની પરોપકાર-વૃત્તિ બતાવી. આમાં તથ્ય શું છે અને કેટલું છે એ બતાવવું એ આ ઘટના આલેખવાનો -ઉદ્દેશ નથી, પણ આ ઉપરથી સ્પષ્ટ થતે એક આર્યસિદ્ધાંત અહીં સૂચવી Page #768 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસન કેટલાક અનુભવે [૨૨૯ દેવાને હેતુ છે અને તે એ કે નરિળિ યુદ્ધઃ કર્મ એટલે સંસ્કાર, અગર વાસના. સંસ્કાર જે કરવા પ્રેરે તે તરફ ભાણસ ઢળે, અને જો તેને બુદ્ધિ હોય તે તે વૃત્તિનું સમર્થન કરે ને તેના ઉપર ઓપ ચડાવે. સંસ્કાર શુભ અગર શુદ્ધ હોય તે બુદ્ધિ તેની વકીલાત કરી પ્રતિષ્ઠા મેળવે. સંસ્કાર નબળો હોય તે બુદ્ધિ તેનો પક્ષ લઈ કદાચ વિજય મેળવે પણ પ્રતિષ્ઠા ન મેળવે. એવા પ્રકારના માણસો ચાલાક કહેવાય છે. અને તેવા ચાલાકમાં પિલા ઠાકોરભાઈની ગણતરી કરવી જોઈએ. અલબત્ત કોઈવાર બુદ્ધથનુસારી પણ કર્મ હોય છે. બુદ્ધિ બતાવે તેવે રસ્તે માણસ ચાલે એવા માણસો પુરુષાથી હોય છે. કોઈ વાર બુદ્ધિ પરિમાર્જિત ન હોય તો એને પુરુષાર્થ સત્પરિણામ ન લાવે, પણ જે બુદ્ધિ શુદ્ધ હોય અને તે પ્રમાણે પુરુષાર્થ કરવામાં આવે તો તેથી તે મહાન બને. આપણે આ કોટિમાં મહાત્માને મૂકી શકીએ. અસ્તુ. શાંતિનિકેતનથી પાછા ફરતાં કાશી આવવા બહુશ્રુત અને વિદ્યાવોવૃદ્ધ પૂ. ધ્રુવ સાહેબને જ્યારે કલકત્તાથી ઉત્તર આવ્યો કે હું કાશીમાં છું– રહેવાનો છું, તમારા વિદ્યાગુરુ મિશ્રછ કાશીમાં જ છે, અને તમે મારે ત્યાં જ ઊતરજે. ત્યારથી જ હું કાશી જવા માટે તલપાપડ થઈ રહેલો. કેન્ટોનમેન્ટ સ્ટેશનથી ધ્રુવ સાહેબને બંગલે જતાં કપાલાનીજનો આશ્રમ જોઈ લેવાની ઝંખના થઈ. એ તસણ જોગીને મળવાની લાલસા પ્રબળ હતી. પણ રસ્તામાં જ કોઈએ કહ્યું કે તેઓ અહીં નથી એટલે આગળ ચાલ્યો. એક વારનું જંગલ અગર મેદાન અને અત્યારનું વિશ્વકર્મા નગર હિન્દુ યુનિવર્સિટીને વિભાગ જ્યાં ધ્રુવ સાહેબને બંગલો છે ત્યાં પહોંચ્યો. ધ્રુવ સાહેબ સુરતમાં જ મદ્રાસથી આવેલા હોવાથી તબિયત સારી ન હતી, પણ તેમનો પ્રેમ અને આતિથ્યપ્રબંધ જોઈ હું તૃપ્ત થઈ ગયો. વિદ્યાર્થીઓ અને પંડિતે હોટેલમાં હતા જ, પરિચિતોને લાંબે કાળે મળવાની ઝંખના જેને એકવાર થઈ છે તે મારી ઉત્સુકતાને કલ્પી શકે. તેમાં વિદ્યાગુરુને (ખાસ કરી નિખાલસ સ્વભાવના અને પ્રખર વિદ્યાસંપન્ન ગુને) મળવાનું હોય ત્યારે હર્ષ અને ઉત્સુક્તાની હદ નથી રહેતી. તેઓ પાસે હજી પહોંચ્યો નહોતો ત્યાં તો દૂરથી “માફ કુવાની મા, જ્યાં સોફ્ટ સોફ્ટ વર્ષ જે વા ફતને પુત્ર યૌર રૂતને સંત હોને વા મી ક થ્રી !” એ ગુરુ મુખનાં નિખાલસ અને પ્રેમ વાક્યોએ મને શરમાવી દીધું. પણ પછી વિદ્યાવાર્તા, નવીન અભ્યાસનાં પરિણામે, ચાલુ કાર્યો વગેરેના વિષયોમાં ઉતર્યા અને એક બીજાના અનુભવો ઠાલવ્યા. Page #769 -------------------------------------------------------------------------- ________________ ર૩૦] દર્શન અને ચિંતન અહીં વાચકોને જણાવી દેવું ઉચિત ધારું છું કે જે મારા વિદ્યાગુરુહિંદુ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગમાં છે તે મુખ્ય નૈયાયિક છે, પણ ખરી રીતે તે વૈદિક બધાં દર્શનના નિષ્ણાત પંડિત છે. મેં જેટલા પંડિતો જોયા છે તેમાં આમનું વિદ્યાદષ્ટિએ મુખ્ય સ્થાન છે અને એ ત્યાંના પ્રધાન પંડિત છે. ધ્રુવ સાહેબ પિતે તેમનાથી ખૂબ જ સંતુષ્ટ છે. અને તે પંડિતજના હોવાથી હિંદુ યુનિવર્સિટી ગૌરવ માને છે. એ પંડિતની થોડી. ચર્ચા કહું. શરીરમાં માત્ર અસ્થિ શેષ છે. ઉંમર મટી નથી. અભ્યાસ કરાવવામાં અને તેનાં પરિણામ લખવામાં ખાસ કરી પ્રાતઃકાળમાં ઉત્પન્ન થયેલ વિચારે નોંધવામાં એવા નિમગ્ન રહે છે કે ફરવા સુદ્ધાં જતા નથી. એ મોટો દોષ છે, છતાં વિદ્યાની ઉપાસના કેટલી તીવ્ર છે એ જણાવવા. ખાતર આ વાત આપું છું. પ્રાતઃકાળમાં ચાર કલાક અને બપોરે બેથી રાતના નવ વાગ્યા સુધી સાત કલાક એ અગિયાર કલાકના માત્ર બૌદ્ધિક કાર્ય નહિ પણ અધ્યાપન કાર્યના સતત અનુશીલનથી તેમની પ્રત્યેક દર્શનવિદ્યા કેટલી જાગ્રત હશે એની કલ્પના દૂર બેઠાં અનભિજ્ઞને ન આવી શકે. મેં તો શિષ્ય ભાવે તેમને હવે આટલું અધ્યાપન ન કરવા કહ્યું. તેમણે સ્વીકાર્યું પણ. અસ્તુ. એ અને એમના જેવા પંડિતો કાશીમાં છે એ જ મારે મન કાશીની વિશેષતા છે. પંડિતન્ય કાશીમાં ગંગા ઉત્તરવાહિની હત અને બુદ્ધનાં પૂર્વસ્મરણો કરાવતાં હોત, અને બીજી કેટલીક કળા કારીગરીની વિશેષતાઓ આજે છે તે હોત તો પણ હું કાશીને તીર્થનામ કદી પણ ન આપત. કાશીનું તીર્થ એ ભારતીય શાસ્ત્ર વિદ્યાના સંરક્ષણમાં સમાયેલું છે. જો એ ન હોય તે બાકીની બધી કાશીની વિશેષતાઓ અન્યત્ર પણ લભ્ય છે. મને જૈન જાણું એક જૈન વિદ્યાર્થીઓનું નાનું મંડળ પણ એકઠું થઈ ગયું, જે કોલેજમાં જુદા જુદા વિષય લઈ શખે છે, અને જુદા જુદા પ્રાંતમાંથી એકઠું થયેલું છે. ચાલુ અભ્યાસની રાષ્ટ્રીયતાની, જૈન સમાજની વર્તમાન સ્થિતિની, તેના ફિરકાઓના બહુ કીમતી ઝઘડાઓની છેડી ઘણી ચર્ચા થઈ. અહીં નોંધવા જેવી બાબત એ છે કે તેમાંના અમુક વિદ્યાથીઓને બીરલા ઑલરશીપ મળે છે. જૈન, શીખ, કાયસ્થ વગેરે બધાએ એને લાભ લે છે. મારા સાંભળવા પ્રમાણે એવી સેંકડે સ્કોલરશીપ તેઓ કાશીમાં આપે છે. માત્ર શુદ્ધ વિદ્યાદષ્ટિથી આવી રીતે ધનનો ઉપયોગ કરનાર હિંદુસ્થાનમાં કેટલા હશે? Page #770 -------------------------------------------------------------------------- ________________ [૨૩૧ પ્રવાસના કેટલાક અનુભવે બીજે દિવસે સવારે નાગરી પ્રચારિણી સભામાં ગયો. રામનવમી હોવાથી કાર્યાલય બંધ હતું. ઊંડી અને લાંબી ગલીઓમાં મંત્રીને ત્યાં જવા નીકળ્યો. જે ગલીમાં જતાં અને ઊભા રહેતાં સૂગ ચઢતી તે ગલીમાં આટલાં વર્ષ બાદ ગયા પછી કેવળ પૂર્વ પરિચયને કારણે, ભૂતકાળના મરણથી ઉત્પન્ન થતા આનંદને કારણે એ સૂગે સ્પર્શ પણ ન કર્યો. જે એકાએક મને ગુજરાતમાં આવ્યા પછી ટીકા કરવાની વસ્તુ જેવા લાગતા તે એક્કામાં બેસી કાશીમાં જતાં પૂર્વકાલીન સ્મરણને લીધે એક જાતને આનંદ અનુભવાતો. મને તે વખત લાગ્યું કે જે વસ્તુ અનુભવકાળમાં દુઃખદ હોય છે કે ખટકે છે તે જ સ્મરણકાળમાં સુખદ બની જાય છે. ધ્રુવ સાહેબના (એકવાર સાથે તે જમીએ એવા) પ્રેમાળ આગ્રહથી બીજે દિવસે રોકાયો પણ જે ગંગાકાંઠે વર્ષો વ્યતીત કરેલાં અને જ્યાં અનેક પોથીઓ ઉથામેલી ત્યાં ગયા સિવાય કાશી છોડવાનું મન થાય ખરું? તેથી એ અભ્યાસસ્થાનમાં ગંગાના કિનારે જૈન મંદિરમાં માત્ર બે મિનિટ જઈ આવ્યો અને સુખ તથા દુઃખની તીવ્ર મિશ્રિત લાગણી અનુભવતાં અનુભવતાં આગ્રા તરફ આવવા નીકળે. ફરી અહીં અવાશે ? આવીશ તે રહીશ ? રહેવું ઘટિતા છે કે નહિ ? કાયમ રહેવું કે નહિ ? પાછુ ફરી આવવું છે અને બાળક બની, વિદ્યાથી બની આપની આટલી પરિણત વિદ્યાનું નવી દૃષ્ટિએ પાન કરવું છે એવું વિદ્યાગુરુને વાતચીતમાં આપેલું વચન પાળવાને અવસર પાછો આવશે કે નહિ ? એ અવસર આણવા શું શું કરવું પડશે અને શું શું છોડવું પડશે વગેરે અનેક પ્રશ્નમાળાઓને હૃદયમાં લઈ ગાડી ઉપર, સવાર થયો અને આગ્રા પહોંચ્યો. આગ્રા એ ચાર વર્ષના પૂર્વનિવાસનું સ્થાન હતું. ત્યાં મિત્રો ઘણું. કેટલાક શ્રીપુત્રો તે કેટલાક ધીપુત્રો. મહાવીર જયંતી આવવાની તેથી ત્રણે ફિરકાઓને સંયુક્ત પ્રયત્ન એ ઉત્સવ માટે હતા, અને અચાનક જવાનું થયું એટલે એઓ નીકળવા દે? બધું ઠેલવું શક્ય છે પણ મિત્ર-આગ્રહ. ઠેલો શક્ય નથી. આર્ય સમાજના, મુસલમાનના અને સનાતનીઓના ઉત્સવ તાજેતરમાં થયા હતા અને થનાર હતા. જેનો પાછા પડે તો ધર્મની અધોગતિ ગણાય, એટલે તેઓને પણ રાતન ચડેલું. જૈન યુવક, સ્વયંસેવક દળ તૈયાર કરવા અને જૈન સમાજનું સંગઠન કરવા ઉત્સુક દેખાતા. ભગવાન મહાવીરના જીવન પરત્વે, અને સ્વયંસેવા પર અને સંગઠન પર, મારે કાંઈક કહેવું એવી એમની માગણી હતી. મેં કહ્યું કે, Page #771 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] દર્શન અને ચિંતન હું જન્મ સ્થાનકવાસી છું. મૂર્તિપૂજક ફિરકામાં જીવન વ્યતીત કરું છું, અને દિગંબર પંથના નિકટ પરિચયમાં ખૂબ આવ્યો છું, છતાં એ ત્રણે ફિરકાઓમાંના ઘણા મને પોતાના ફિરકા બહારનો અથવા પિતાના ફિરકાને અનુયાયી માને છે. સ્થાનકવાસી મને મૂર્તિપૂજક સમજે છે. કેટલાક શ્વેતાંબરે” દિગંબરમાં પક્ષપાત જુએ છે, અને દિગંબરે તે મને શ્વેતાંબર જ માને છે.. ખરી રીતે હું સમાન રૂપે ત્રણે ફિરકાને છું અને અસમાન રૂપે એકેનો નથી. એવી સ્થિતિમાં તમારા સંયુક્ત ઉત્સવમાં હું તમને સંભળાવીશ તે ભારે તે નહિ પડે ?” સામેથી ઉત્તર આવ્યું કે અમે યુવકે એ માટે તૈયાર છીએ. આ પ્રયત્ન યુવાનો જ છે. જ્યારે આવી ખાતરી મળી ત્યારે મેં કાંઈક બોલવા સ્વીકાર્યું, અને વિષય નક્કી કર્યો. “મૈન ધર્મ હૃદય વચા ” | જૈન ધર્મનું હૃદય શું છે ? એ વિષય ઉપર નીક-ળવાને દિવસે દોઢેક કલાક ચર્ચા થઈ જે આ વર્ણનમાં ટૂંકામાં પણ આપી ન શકાય. વળી પ્રસંગ મળશે તે એ વિચારે વ્યવસ્થિત કરી ઉપપસ્થિત કરીશ. જેમ આ મુસાફરી ત્વરાની હતી તેમ તેનું આ વર્ણન પણ તેથીયે - વધારે વરાપૂર્વક કરી આપ્યું છે. તેમાં ઘણી બાબત છેડી છે, ઘણી ટૂંકાવી છે, અને ઘણી ઉ&મે પણ મૂકી છે. આશા છે કે એ ત્રુટિ સંતવ્ય ગણાશે. –પ્રસ્થાન, પુ૫, અં. ૬ Page #772 -------------------------------------------------------------------------- ________________ અમારે પ્રવાસ નાતાલની રજામાં વિશ્રાતિ લેવી અને પ્રવાસ કરવો એવી ઈચ્છા પહેલેથી જ ઉદ્ભવેલી. પ્રવાસની મુદત ટૂંકી હોવાને કારણે પંજાબ (ગુજરાનવાલ) તરફ કે દ્વારકા તરફ જવાની વૃત્તિ રોકવી પડી અને પૂ. આ. શ્રીમાન જિનવિજયજીના વિચાર પ્રમાણે કુંભારિયા જવાનું નકકી થયું. આ નિશ્ચયમાં રા. રા. મોહનલાલ દલીચંદ દેશાઈ સહભાગી થયા અને તા. ૨૭-૧૨-૨૭ ના રોજ અમદાવાદથી રવાના થયા. અમે નાનામોટા સાત જણ હતા. પ્રથમ પાલનપુર ઊતર્યા. ત્યાંના બે દિવસના નિવાસ દરમ્યાન પ્રવાસના અંગે નેંધવા જેવી બે બાબતો ખાસ છે. એક પ્રાકૃતિક દશ્યની અને બીજી ભંડારની. પાલનપુરથી લગભગ નવ માઈલ દૂર બાલારામની ટેકરીઓ છે જે અરવલ્લીને જ એક ભાગ અને આબુની નજીકમાં છે. એ ટેકરીઓ છે તો નાની પણ ત્યાંનું દશ્ય આકર્ષક છે. વૃક્ષો પુષ્કળ અને જમીનમાંથી વહેતા ઝરણાં–સ્ત્રોતો એ ત્યાંની વિશેષતા છે. સ્ત્રોતોની નજીકમાં પાલનપુર નવાબનો એક બંગલે છે. આ સ્થાનને ત્યાંના લેકે કાશ્મીરમાંની ગરીબીમાં કાશ્મીરનો લહાવો લે છે. જ્યાં પ્રાકૃતિક જલપ્રવાહો વહેતા હોય અને બીજી ભવ્યતા હોય ત્યાં મહાદેવ કે અન્ય કોઈ હિંદ દેવ ન વસે એમ બનવું હિંદુસ્થાન માટે અસંભવિત નથી. મહાદેવની નાનકડી શી દેરી અને ધર્મશાળાના સામાન્ય છાપરાને મોટા રૂપમાં ફેરવી એ કુદરતી જલપ્રવાહની બંને બાજુએ બાંધકામ કરી લેવાની અને નહેર સુદ્ધાં કાઢવાની ચેજના થઈ ગઈ છે. આ દૃશ્ય જોવાને આનંદ પ્રથમ દિવસે અમે બધાએ લીધો અને બે વર્ષ પહેલાંના ત્યાંના જલવિહાર તેમ જ વનભ્રમણનાં સ્મરણો તાજા કર્યા. સાંજે શહેરમાં આવી વાયરાના ભંડારમાંથી મુનિશ્રી ધીરવિજ્યજીની કપાથી ગુજરાતી ભાષાની કૃતિઓના બે દાભડાઓ મેળવ્યા અને સાહિત્યપ્રેમી રા. મોહનલાલભાઈ એ જ્ઞાનોપાસના રાતે શરૂ કરી. લગભગ બે વાગ્યા સુધી અને સવારે પણ ઊઠીને અગિયાર વાગ્યા સુધીમાં તેઓએ લગભગ બસ પુસ્તકોની પ્રશસ્તિ વગેરે લખી લીધું અને તેમાંનાં બધાં Page #773 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] ર્દેશન અને ચિ'તન પુસ્તકા જોઈ તેા કાઢવાં જ. એમની એ જાગૃક જ્ઞાનપૂજા જોઈ મને ઈર્ષ્યા થતી. એ બધી ઉતારેલ પ્રશસ્તિઓને ઉપભાગ તે વાચકે તેએશ્રી તરફથી. પ્રસિદ્ધ થનાર પુસ્તકમાં કરશે જ એટલે આગળ ચાલવું ઠીક છે જ. અંબાજીઃ–પાલનપુરથી ખરેડી પહેોંચ્યા અને ત્યાંથી ખીજે દિવસે કુંભારિયાની દિશા લીધી. કુંભારિયા જનારે અંબાજી જવું જ જોઈ એ. એ અંબાજીથી લગભગ એક માઈલ દૂર છે. અંબાજી ગુજરાતનું જાણીતું હિંદુ તી છે, પણ ત્યાં કંઈ જેને! એછા નથી આવતા ? અંબિકા ૨૨મા તીર્થં કર શ્રી નેમનાથની અધિષ્ઠાયિકા દેવી છે. એ પારવાડાની કુલદેવી છે. અત્યારે અંબિકાનું મદિર, ત્યાંનેા વહીવટ, ત્યાંની પૂજા આદિ બધી પ્રક્રિયા દાંતા સ્ટેટના અધિકારમાં અને બ્રાહ્મણેાના કબજામાં છે. અબાજી ખરેડીથી ૧૨ માઈલ દૂર છે અને દાંતા સ્ટેટની પહાડી હદમાં આવેલુ છે. ત્યાં જતાં શરૂઆતમાં શિરેાહી સ્ટેટની હદ આવે છે. અને પછી દાંતાની. રસ્તે વિષમ નથી. ગાડાનું સાધન છતાં અમે બધા લગભગ પાવિહારને જ આનંદ લેતા ત્યાં પહોંચ્યા. અંબિકા કે કુંભારિયા જનારને રસ્તાની કે વાહનની મુશ્કેલી નથી, પણ ખરું', અને ભયંકર ત્રાસ સ્ટેટના દ્વાપા (મૂંડકાવેરા) ને જ છે. તીર્થોની તીવ્ર શ્રદ્ધા હાય, શીલ્પના અજબ નમૂનાઓ જોવાની ઉત્કટ ઇચ્છા હોય, ખિસ્સુ ઠાલું ન હોય અને મનુષ્ય જાતિને પડતા ત્રાસ સહી લેવાની જેટલી ઉદારતા કેળવી હોય કે તે ત્રાસને ત્રાસ ન ગણવા જેટલું અજ્ઞાન હોય તે જ એ તીર્થાંમાં જઈ યાત્રા સુખરૂપ માણી શકે. આ જ હાડમારીને કારણે અતિસુંદર તેમ જ દેલવાડા જેવા કલામય ભવ્ય જૈન મદિરા હોવા છતાં કુંભારિયામાં જનાર જૈનયાત્રીઓ બહુ જ ઓછા હોય છે. ખાસ કુંભારિયાની યાત્રાએ નીકળનાર તેા વીરલ જ હોય છે. કેટલાક અંબાજીની બાધા રાખનાર જૈને અબાજી આવે છે તે કુંભારિયા પણ જાય છે. જ્યાં સુધી આરોગ્ય, સંતતિ અને વૈભવની પ્રાપ્તિના આધાર. અબાજી છે’ એવી શ્રદ્ધા ધરાવનાર સ્થાનકવાસી કે મૂર્તિપૂજક જૈનેા રહેરો ત્યાં સુધી સ્ટેટની છે તે કરતાં પણ વધારે હાડમારી થયા છતાં એ કુંભારિયા તીમાં જનાર થાડા પણ જેને! નીકળવાના જ. ' દાંતારાજ્યની વ્યવસ્થા :-ભાડા કરતાં પણ વધારે વાહન ઉપરા લાગે, આખુ કરતાં પણ વધારે મૂંડકાવે અને જગેાએ જગાએ ચાકી વેરાને ત્રાસ એ બધું દુઃખ ત્યાં જનાર દરેક યાત્રી સહે છે, પણ તે સામે હજી સુધી કાઈ એ લખ્યું હોય કે માથુ ઊંચકયું હોય એમ હું નથી જાણતો. Page #774 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રવાસ [૨૩ ત્રાસ પમનાર દરેક યાત્રી માત્ર મનથી જ નહિ પણ મોઢા સુદ્ધાંથી દાંતા સ્ટેટની વ્યવસ્થાને શ્રાપ આપે છે અને પાછા તીર્થની શ્રદ્ધામાં કે હિંદુસ્થા નના સર્વ સામાન્ય ગંભીર અજ્ઞાનમાં કે આપણે શું કરી શકીએ ? એવી. વારસાગત નિર્બળતામાં અને છેવટે સમષ્ટિહિતની પરંપરાગત બેપરવાઈમાં એવા ત્રાસને ભૂલી જાય છે અને ખમી જાય છે. એ ત્રાસના અનુભવનારા અનેક યાત્રીઓના મુખથી નીકળતી શ્રાપુપરંપરા સાંભળી મને વિચારે. આવ્યું કે વિરમગામની લાઈનદોરી સામે જે હિલચાલ લેકેએ ઉપાડી છે તે કરતાં પણ વધારે સખત હિલચાલ ગુજરાતના હિંદુ વર્ગે દાંતા સ્ટેટસામે ઉપાડવી જોઈએ અને અંબાભક્તોના માર્ગને સરળ બનાવવો જોઈએ. હિલચાલમાં જૈનોએ પણ ઉત્સાહભેર ભાગ લેવા જોઈએ. ગુજરાતના. શિક્ષિત ધનાઢય અને સ્વમાનપ્રિય વગે આ હિલચાલ ગમે ત્યારે ઉઠાવવી જ પડશે. એમાં એક બાજુ ભૂતયા છે, મનુષ્યત્વને પ્રેમ છે અને બીજી બાજુ અંધશ્રદ્ધાને શુદ્ધ કરવાનો વિચારી પ્રયાસ છે. જેનો પાલિતાણાના મૂંડકાવેરાની બાબતમાં સ્ટેટ સામે કેમ લડી રહ્યા છે એનું રહસ્યદર્શન મને એ યાત્રામાં થયું. એક વાર મૂંડકાવેરામાં નમતું આપવાથી અને લેકની તીર્થશ્રદ્ધા રૂપ કામધેનુ ગાયને મરજી પ્રમાણે દેહી તે દૂધ ઉપર (કહો કે લેકના લેહીબિંદુ ઉપર) એશઆરામની ઈમારત ઊભી કરનાર રાજાઓના અધિકાર. કબૂલ રાખવાથી યાત્રી તેમ જ સત્તાધારીની કેવી નૈતિક પડતી થાય છે તેનું સ્પષ્ટ દર્શન આ યાત્રામાં થયું. કેાઈ રાજદ્વારી પુરુષે કરવા જોઈતા આ ત્રાસના. વર્ણનને વધારે લંબાવવું મારે માટે અત્યારે અનધિકાર ચર્ચા છે. અંબાજીનાં બીજાં દુ-અંબાજીના રસ્તામાં વચ્ચે વચ્ચે. અનેકવાર એક જ નદી કે વહેળા આવે છે અને બીજાં પણ ઝરણાં ચાલતાં દેખાય છે. પાણી થોડું અને વૃક્ષો પણ બહુ ન કહેવાય, છતાં આગળ વધતાં આનંદપ્રદ વૃક્ષઘટાઓ અને ટેકરીઓનાં સુંદર દશ્યો આવે છે. અંબાજી એ નાનકડું ગામ છે. તેમાં વસ્તી મુખ્યપણે બ્રાહ્મણોની છે. અંબાજીના. પૂજારીઓ બ્રાહ્મણ અને તેના ઉપર નભતા પણ બ્રાહ્મણો; એટલે બ્રાહ્મણોની જ સંખ્યા અન્ય હિંદુતીર્થોની પેઠે અહીં પણ વધારે હોય તે સ્વાભાવિક છે. અંબાજીનું મૂળ સ્થાન અને મંદિર જૈનોનું હેવાનાં અનેક ચિહને અત્યારે પણ મેજુદ છે. અંબાજીમાં વસતા બ્રાહ્મણોને લાડુ વિનાના દિવસો ભાગ્યે જ જાય છે. માનતા નિમિત્તે જમાડનાર મળી જ આવે. કેઈ અમારા જેવો નાસ્તિક જાય તે પણ ત્યાંના લાડુપ્રિય બ્રાહ્મણે Page #775 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬] દર્શન અને ચિંતન ધર્મગુરુઓની પેઠે એ નાસ્તિકતાને નસાડવા જરાપણ આળસ કરે તેવા નથી. ગયા, કાશી, મથુરાના પંડાઓ કરતાં અંબાજીના બ્રાહ્મણોની એક વિશેષતા છે અને તે પ્રાંતિક. ગુજરાતને મનુષ્યોમાં યુ.પી. મનુષ્ય જેટલી કરતા નથી હિતી. પ્રમાણમાં નરમાશ વધારે હોય છે એ વસ્તુનું દર્શન અંબાજીના પૂજારીઓ અને ત્યાંના બીજા બ્રાહ્મણમાં થયું. માગે, ના પાડે તોયે માગે, વારંવાર દાતાને સચેત કરે, પણ કાશી આદિના પંડાની પેઠે હુજત ન કરે. અંબાજીમાં કોઈ એકલી સ્ત્રી પણ જઈ શકે અને નિર્ભય રહે. એમ બનવું કાશી આદિમાં અસંભવ નહિ તે મુશ્કેલ તો ખરું જ. અંબાજીમાં ધર્મ શાળાઓ અનેક છે અને ખાનપાનાદિની બીજી પણ સગવડ છે. અમારે મુખ્ય ધ્યેય કુંભારિયાજી રહેવાને હતો, પણ એકિયાતને ત્રાસને કારણે જ અંબાજીમાં રહ્યા. દહેરું જોયું. સવાર-સાંજ અને ભિન્ન ભિન્ન દિવસે અંબાજીનાં જુદાં જુદાં રૂપ દેખાય છે. શ્રદ્ધાળુ યાત્રીઓ રૂપવિવિધતાને દેવીને ચમત્કાર માને છે. પણ ચમત્કાર માત્રનું ચામડું ઊખેડી ફેંકનાર પશ્ચિમ કેળવણીના ઉપાસકે એવી શ્રદ્ધા નથી ધરાવતા અને -નાસ્તિક કહેવડાવવાનો શોખ ઉત્પન્ન કરી એ ચમત્કાર વિષે પૂજારીને પૂછ– પરછ કરે છે. રા. ર. મેહનલાલભાઈ વકીલ અને સત્યજિજ્ઞાસુ તેથી એમને પણ ચમત્કારનું મૂળ જાણવાનો શોખ પ્રગટયો અને પૂજારીને પૂછયું કે * અંબામાતાની મૂર્તિનાં ભિન્ન ભિન્ન રૂપ અને વાહનોની ભિન્નતા માટે ખુલાસો કરે.” પણ પૂજારીઓ આજના શિક્ષિત તર્કવાદી જમાનાને પ્રથમથી જ જાણી ગયા હોય અને તે માટે એક સૂત્રાત્મક ઉત્તર ઘડી રાખ્યો હોય તેમ લાગ્યું. પૂજારીઓએ કહ્યું, “માતા જગદંબા છે, તે જ સૃષ્ટિની કર્તાહર્તા છે, તેની અકળગતિ કેણ જાણી શકે ? બ્રહ્મા વગેરે દેવે પણ એનો પાર નથી પામ્યા.” પ્રશ્નકર્તાએ ખૂબ જિજ્ઞાસા બતાવી પણ પૂજારીઓનો ઉત્તર છેવટે એ જ હતું. એમાં બુદ્ધિ ન ચાલે “જે છે તે જોઈ લે. અમે એ બાબત કશું જ કહેવા માગતા નથી ઈત્યાદિ. કાશી, ગયા, વૃંદાવન આદિ -તીર્થોનાં અજબ માહાતમ્ય તે તે તીર્થવાસી પાસેથી સાંભળેલાં અને પુરાણોમાં -વાંચેલાં તેથી અંબાજીના પૂજારીઓના ઉત્તરથી મને જરાયે વિસ્મય ન થયું. દાંતા રાજ્યની બીજી હકીત—કુંભારિયાજીના મુખ્ય વર્ણન ‘ઉપર આવું તે પહેલાં દાંતા સ્ટેટ વિષે થર્ડ કહી લઉં. એ એક નાનકડું સ્ટેટ છે. તેની આવક અંબાજીનો લાગે બાદ કરીએ તો બહુ જ પડી છે. માત્ર અંબાતીર્થની જ આવક બે લાખ કરતાં વધારે સાંભળી છે. એ Page #776 -------------------------------------------------------------------------- ________________ અમારે પ્રવાસ [૨૩૭ આવકને ઉપગ કાંઈ તીર્થ માટે કે પ્રજાકલ્યાણ માટે નથી થતો. માત્ર રાજા જ તેને પોતાના ઉપયોગમાં લે છે. યાત્રીઓ ઉપરના મૂંડકાવેરા ઉપરાંત ત્યાંની વસ્તી ઉપર અનેક બાબતોમાં એવા હેરત પમાડે તેવા કર, નખાયેલા છે કે જેને સાંભળતાં જ કંપારી છૂટે. કપડાં, સાકર, ગોળ આદિ કઈ પણ વસ્તુ હોય તેના ઉપર દર રૂપિયે લગભગ બે આના જેટલે સામાન્ય કર હોય જ. બહારથી આયાત થતી વસ્તુઓ ઉપર વધારે કર નાખી સંરક્ષણનીતિ સ્વીકારી છે એમ કોઈ ન સમજે. પિતાને ત્યાં ઉત્પન્ન થતી અને પિતાને ત્યાં વેચાતી ઘી વગેરે ચીજો પર પણ તેટલે જ અને તે જ અસહ્ય કર નાખ્યો છે. જે જે ચીજોની બહાર નિકાસ થવાથી પ્રજાને વધારે લાભ થાય. રાજ્યનો વેપાર ખીલે, એવી ચીજો ઉપર પણ દાણની સખત લેહબેડી નાખેલી છે. મધ જેવી વસ્તુ જે ત્યાં બહુ થાય છે તેની નિકાસ ઉપર મણે ૧ રૂપિયા ઉપરાંત દાણ છે; જ્યારે શિરેહી સ્ટેટમાં છ આના દાણ લે છે. પણ આ દાણના સકંજા ઉપરાંત દુકાનદારો ઉપર દુકાનને કર વળી જુદો જ છે. કોઈના ઉપર વરસે પાંચસો તે કોઈના ઉપર અઢીસેના કરને બોજો છે. ચાહની હોટેલવાળા જેઓ અંબાજી જતાં રસ્તામાં આવે છે તેઓને પણ વરસે દોઢસો કરના ભરવા પડે છે. આ અપ્રાસંગિક જણાતું વર્ણન એટલા માટે આપું છું કે પ્રજાની અજ્ઞાનતા અને ગુલામી કેવી ગંભીર છે અને વિષમય ફળે જ્યાં ત્યાં કેટલાં અને કેવાં દેખા દે છે તે જોઈ શકાય. ભયનીતિ–બીજા પણ એક વિષફળને ઉલ્લેખ કરી દઉં. કારણ, ઓછાવત્તા પ્રમાણમાં એ રોગ હિદુસ્થાનમાં સર્વવ્યાપી છે. ભય, મહાભય—મારનો ભય ત્યાં ભારે છે. ગાડાવાળો કહે : “જે આ હદથી આગળ આવીશ તે મને મારશે. ગમે તેટલી ધીરજ આપ્યા છતાં અને મારનું જોખમ માથે લીધા છતાં તે બિચારે મારના ભયથી કાંપતો કાંપતો એમ જ કહેતો કે તમને નહિ મને જ મારશે.” બીજા એક દાણુછાપરીવાળા માણસે કહ્યું કે “અમારાથી કશું ન બેલાય. અહીં રહેવું છે બોલીએ તો મારા ખાઈએ અને હેરાન થઈએ.” અતુ. બ્રિટિશ હિંદમાં ભયનું ધુમ્મસ એાસરી રહ્યું છે તેની અસર વહેલી મોડી આવાં દેશી રાજસ્થાનમાં પણ થવાની. તીર્થ સંબંધી-દાંતાના રાજા સુધી એને પહોંચવાને સંભવ નથી. કર્મઠ ગુજરાતીઓ પણ એને સ્પર્શ કરશે એવી આશા બહુ ઓછી છે, Page #777 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] દર્શન અને ચિંતન છતાં અંબાજીના ધામમાં આવેલ વિચાર લખી દેવામાં કશું જ નુક્સાન જે નથી. તેથી એ પણ લખી દઉં, કે તીર્થ એ તરણનો ઉપાય છે. પારલૌકિક કલ્યાણ શું અને ક્યારે થશે તે અજ્ઞાત છે. થવાનું જ હશે તો ભાવના પ્રમાણે થશે જ, પણ તેનાથી અહિક કલ્યાણ જેટલું વધારે અને જેટલું સર્વર સાધી શકાય તેટલી જ સાચી તીર્થતા. તીર્થો એ માત્ર અમુક સમુદાયની શ્રદ્ધાનું મૂર્ત–રૂપ છે. અન્યત્ર કંજુસાઈ કરનાર પણ શ્રદ્ધાળુઓ તીર્થમાં કાંઈ જ ફાળો આપે જ છે. તીર્થનું મહત્ત્વ શ્રદ્ધાળુઓની ભક્તિ અને દાનવૃત્તિને આભારી છે. શ્રદ્ધાળુઓ ખર્ચ કરે છે તે કાંઈક બદલાની આશાથી, નહિ કે માત્ર નિષ્કામ બુદ્ધિથી. તીર્થસ્થાન એટલે શ્રદ્ધાની મૂર્તિમંત કામધેનુ તે દર ક્ષણે અને દર પળે આપોઆપ અનેક રીતે દુકયા જ કરે છે. તેને બુદ્ધિપૂર્વક સાર્વજનિક કલ્યાણ અર્થે ઉપયોગ કરવામાં આવે તે શ્રદ્ધા સાથે વિવેકનો સમન્વય થવાથી તીર્થ એ માત્ર નામનાં જ તીર્થ ન રહેતાં ખરાં તરણોપાય બને. તે દ્વારા શારીરિક, માનસિક અને નૈતિક આરોગ્ય ઘણું પિષી શકાય. તીર્થસ્થાન બહુધા સુંદર આબોહવાવાળાં સ્થાનમાં આવેલાં હોવાથી ત્યાંની આબોહવા પ્રમાણે આરોગ્યભવને ઊભા કરી શકાય અને અનેક બીમારીના આશીર્વાદ મેળવી શકાય. વ્યવસ્થિત શિક્ષણ સંસ્થાઓ, તીર્થની જ આવકમાંથી ચલાવી તે દ્વારા અજ્ઞાનનો રોગ ‘ફિડી શકાય. ઉચ્ચ નૈતિક જીવનવાળા સેવકો અને શિક્ષકોનો સંગ્રહ કરી તે વાતાવરણદ્વારા નૈતિક જીવન વિકસાવી શકાય. આ રીતે તીર્થ–સ્થાનને આધુનિક જરૂરિયાતવાળી સંસ્કૃતિગંગાનું ઉદ્દગમસ્થાન બનાવી શકાય. આ માટે જતાં સઘળાં નાણાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધાની દિશા બદલીને મેળવી શકાય. એ કામ માત્ર કઠણ નથી, પણ તેમાં મુશ્કેલીઓ અપાર છે. આજ સુધી માત્ર તીર્થો ઉપર નભતા અમુક વર્ગ અને તે ઉપર તાગડધિન્ના કર-નાર રાજ્ય સુદ્ધાંને પ્રકોપ વહોરવો પડે, પણ અંગત સ્વાર્થ ખાતર જ્યાં પ્રકોપ વહોરવાનો ન હોય અને કેવળ સામાને મુશ્કેલીમાં મૂકવાને ઉદેશ ન હોય તેવાં સાર્વજનિક કાર્ય કરવામાં ગમે તેની અને ગમે તેટલી ખફગીની પરવા રાખ્યા સિવાય જ કામ કરવું એમાં ધર્મદષ્ટિ અને તીર્થ સેવા આવી જાય છે. એને પરિણામે એક નાનકડા વર્ગની પરોપજીવિતા અને આલસ્ય વૃત્તિ દૂર થવા સાથે પ્રજાનું વાસ્તવિક હિત સધાતાં એ નાનકડાવર્ગનું પણ હિત સધાઈ જાય છે. અંબાજી જેવાં તીર્થસ્થાનમાં શારીરિક અને માનસિક જ નહિ, પણ ઔદ્યોગિક શિક્ષણ અમુક અંશે આપવાના સફળ પ્રયોગ કરી શકાય તેમ છે અને બરબાદ જતી ખનીજ અને જંગલી Page #778 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રવાસ [ ૨૩૯ વસ્તુઓને વધારે લાભપ્રદ ઉપયાગ કરી શકાય તેમ છે. પણ આ માટે તે ભગીરથા જ જોઈ એ. જો કે બે વર્ષ થયાં પાડા આદિના પ્રથમથી થતે વધ હવે ત્યાં અટકો પણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારને હજીયે લાગશે કે દેવીના તીર્થામાં પ્રજાની શક્તિ અને મુદ્ધિરૂપ ગાયના સતત હાનિકારક રીતે વધ જ થઈ રહ્યો છે. સ્થૂળ દૃષ્ટિ પ્રાણનાશમાં વધ જુએ છે ખરી પણ સૂક્ષ્મ દૃષ્ટિ શક્તિ માત્રના અનુપયાગ અને દુરુપયોગને વધુ જ ગણે છે. અસ્તુ. આપણે એટલું જ ઇચ્છીએ કે આપણા દેશનાં દરેક તીર્થં આપણા અહિક કલ્યાણમાં પણ બુદ્ધિગમ્ય કાળા આપે. ભારિ કુંભારિયાની યાત્રા—હવે અમારા મુખ્ય ગંતવ્ય અને દૃષ્ટવ્ય સ્થાન કુંભારિયા તરફ વળીશું. પડાવ અંબાજીમાં રાખી ચારે દિવસ સવારથી જ કુંભારિયાજી જવાનું અને સાંજ સુધી રહેવાનું રાખેલું. યાજીનાં જૂના પાંચ અખડ દેરાસરા તેની કારીગરી અને બાંધણીની ઉત્કૃષ્ટતા, સાંના આરસપહાણની ખાણા, આરસપહાણનું કામ, તેને ઇતિહાસ અને તે સંબંધમાં ચાલતી કિંવદન્તીએ એ બધા માટે અહીં સ્થાન ન રાકતાં વાચકાને પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૨(જીવિજય સંપાદિત ) જોઈ લેવા સાગ્રહ સૂચવું છું. અને તે સંબંધમાં હવે પછી તેઓશ્રી તરફથી પ્રસિદ્ધ થનાર ઐતિહાસિક માહિતીવાળા ત્યાંના લેખસંગ્રહની થાડા વખત ધીરજપૂર્વક રાહ જોતા રહેવા વીનવુ છું. પ્રસ્તુત વર્ણનમાં મુખ્યત્વે ત્યાં થયેલ કામકાજની જ નોંધ આપવા યેાગ્ય ધારું છું અને પ્રસંગે પ્રસ ંગે એ સ્થાનમાં આવેલા વૈયક્તિક વિચાર રજૂ કરવાની ઇચ્છા રાખું છું. દેવકુલીકાઓનું પુનઃ સમારકામ ચાલતું હોવાથી પબાસને છૂટાં હતાં અને તેથી તે ઉપરના બધા લેખે ખુલ્લા હોવાને કારણે વાંચવા શક્ય હતા. આ અનુકૂળતા જોઈ રા. મેાહનલાલનું મન ઉતારી શકાય તેટલા શીલાલેખા ઉતારી લેવાનું થયુ. આચાર્ય શ્રીમાન્ જીનવિજયજીના અનુકૂળ વિચારે એમના મતને પ્રેત્સાહન આપ્યું. તુરત જ કામ શરૂ થયું. એક બાજુ લેખા સાફ કરવાનું કામ ચાલ્યું અને બીજી બાજુ તે વાંચવાનું અને લખી લેવાતું. આચાર્ય શ્રી જિનવિજયજીની સત્વર વાચનપટુતા અને શક્તિ તેમ જ રા. માહનલાલની ઝડપી લેખનશકિત અને ગ્રહણપટુતા એ બંનેના યોગે થોડા જ વખતમાં ધાર્યા કરતાં વધારે લેખાની નકલા થઈ ગઈ અને સાંજે પાછા ફર્યા અને થાડા વખતમાં વધારે થયેલ કામના સંતાષજન્ય લેાબે એક જ દિવસ રહેવાના નિશ્ચયને વેગળા મૂકાવ્યા અને ખીજો દિવસ રહેવા પ્રેરાયા. Page #779 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] દર્શન અને ચિંતન અને બીજા દિવસના કાર્યસતિષે ત્રીજો દિવસ પણ રેકાયા. એકંદર પાંચ મંદિરમાં હતા તેટલા લગભગ બધાએ લેખ એ બંને કાર્યશીલ મહાનુભાવોએ મળી આવેલા પથ્થરે ઉપરના શક્ય લેખો ઉતારી લીધા. આ બધા લેખે બહુ મહત્વના છે. તેમાંના થોડા લેખો અને તે પણ બહુધા અપૂર્ણપણે પ્રાચીન જન લેખ સંગ્રહ બીજા ભાગમાં છપાયેલા છે. આ વખતે ઉતારી લીધેલા લેખોની સંખ્યા જેમ મેટી છે તેમ તેની પૂર્ણ નકલ એ પણ ખાસ મહત્વની બાબત છે. એ બધા શીલાલેખ ગ્ય રીતે માસિકમાં અગર સ્વતંત્ર પુસ્તક રૂપે તેના મર્મજ્ઞ શ્રી જનવિજયજી તરફથી પ્રસિદ્ધ થવાના હોવાથી તે સંબંધમાં અહીં સ્થાન રોકવું વૃથા છે; છતાં એટલું તે સૂચવી. દઉં કે એ લેખોમાં ઘણી નવી અને મહત્વની બીના જાણવાની મળશે અને એતિહાસિક માટે એક રસ–પ્રદ પ્રકરણ ઉપસ્થિત થશે. મારે સાચી જ રીતે કબૂલ કરવું જોઈએ કે લેખની નકલે લેવા આદિ જે કુશળ કર્મનું ઉપર ટૂંક વર્ણન કર્યું છે, તેમાં ભારે નામને પણ હિસે નથી. હું માત્ર તટસ્થ પ્રેક્ષક અને એ કુશળકમથી આનંદિત થનાર અને જિજ્ઞાસા સમાવનારે અને બહુ તે આ વર્ણન લખી સંતોષ પકડનારે છું. જ્યારે આ શ્રી જીવનવિજ્યજી અને રા. મેહનલાલ સમાહિત મને લેખની નકલ કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારના દૃશ્યની છાપ મારા મન ઉપરથી ભૂંસાય તેવી નથી. પણ એ વાત જવા દઈ તે વખતે આવેલા વિચારોમાંથી કેટલાક લખી દઉં. - શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની કર્તવ્ય દશા–જે તીર્થસ્થાને અને મંદિર જુનાં તેમ જ બાંધકામ, કારીગરી અને ઈતિહાસની દષ્ટિએ અતિ મહત્ત્વનાં છે. (૧) તેનું સંપૂર્ણ સર્વસ્વ કાયમ રાખવા અને તેને યોગ્ય રૂપમાં પ્રસિદ્ધિમાં આણવા માટે જરૂરનું છે કે આખા દેશમાં મહત્વનું સ્થાન ભોગવતી આણંદજી કલ્યાણજીની સંસ્થા તે માટે ખાસ પ્રબંધ કરે. (૨) જે તે પિતાને ખાસ ઉપયોગી થાય તેવા પ્રાચીન તેમ જ અર્વાચીન સ્થાપત્ય અને શિલ્પ-કળા અભ્યાસીઓનો એક વર્ગ તૈયાર ન કરી શકે તો ખાસ ખાસ તીર્થસ્થાનમાં એક એક એવા માણસની નિમણૂક કરે તે જે પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને શિલ્પકળામાં નિષ્ણાત હોય અને ઈતિહાસ રસિક તેમ જ કલાત્ત હોય. (૩) જ્યાં એવા ખાસ માણસની નિમણૂક શક્ય ન હોય ત્યાં વહીવટી માણસ જ એવો રેકો જોઈએ કે જેમાં ઓછામાં ઓછી જૈન ઇતિહાસ જાણવા અને સાચવવા Page #780 -------------------------------------------------------------------------- ________________ અમારે પ્રવાસ [ ૨૪૧ પૂરતી લાયકાત હોય. જે પ્રાચીન કારીગરીવાળા એકાદ પથ્થરના ટુકડાનું અગર ઘસાયેલ–ભૂંસાયેલ એક બે અક્ષરવાળા લેખનું પણ મહત્ત્વ સમજતા હોય, લેખોની નકલો કરતાં જાણતા હોય, ફેટે લેતાં શીખ્યો હોય અને તીર્થોના ઈતિહાસનો સાચો અભ્યાસી હોય. આજે સરકારી સંસ્થાઓમાંથી આવું શિક્ષણ પામેલ માણસ મેળવવા એ મુશ્કેલ નથી, માત્ર કાર્યકર્તાની દૃષ્ટિ ખૂલવી જોઈએ. એથી મંદિરની પ્રાચીનતા અને તેને ઇતિહાસ સચવાવા ઉપરાંત કેળવાયેલ દેશી-વિદેશી વિદ્વાનોનું આકર્ષણ વધવાથી તીર્થ ઉપર આવતા પ્રત્યાયને દૂર કરવાનું કામ બહુ સરળ થશે. સાધુગણુને વિનંતી –કાર્યની દિશા અનિશ્ચિત અને જીવનનું વ્યાવહારિક ધ્યેય અસ્પષ્ટ હેવાથી આટલો મોટે સાધુસમુદાય છતાં સામાજિક હિતના કામ માટે સેવકની માગણી હમેશાં ચાલુ જ રહે છે અને સેવકેના અભાવની ફરિયાદ મટતી જ નથી. ઉપરાંત વિક્ષેપકારી સાધુઓને લીધે આખી સાધુસંસ્થાને અનાવશ્યકતાની ચર્ચા વધતી જાય છે. એક બાજુ પરોપકારી ગણુતો માટે વર્ગ હોય અને બીજી બાજુ કાર્યકર્તાને અભાવે અનેક ઉપયોગી કાર્યો ન થતાં હોય કે નાશ પામતાં હોય તે વખતે દૂરદશી સાધુપુરુષોનું કર્તવ્ય છે કે સંગઠન કરી તૈયાર થઈ અને કામની યોગ્ય વહેંચણી કરી લે. સાધુ સમક્ષ નીચેનાં કામો ઓછામાં ઓછા છે જ, () પુસ્તક ભંડારોની યોગ્ય વ્યવસ્થા અને વ્યવસ્થિત સૂચિઓ, તેમ જ તેનો ઇતિહાસ તૈયાર કરવાનું કામ. | (g) તદ્દન છેલ્લી અને નવી ઉપયોગી પદ્ધતિએ મૂળ પુસ્તક છપાવવાનું કામ. (1) પસંદ કરેલ ખાસ પુસ્તકમાં લોકભાષામાં પ્રમાણિક અનુવાદ કરવાનું કામ, (૪) પ્રાચીન અને અર્વાચીન સાહિત્યના ઊંડા અભ્યાસથી મહત્વપૂર્ણ નવ સાહિત્ય રચવાનું કામ. () દરેક તીર્થ અને મંદિરને લગતો સર્વાંગિણ ઈતિહાસ લખવાનું કામ. Page #781 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] દર્શન અને ચિંતન (3) સર્વસાધારણમાં સામાન્ય શિક્ષણ પ્રચારવાનું અને ઘટે ત્યાં ઉચ્ચ શિક્ષણને વિસ્તારવાનું અને તે માટે જાતે તૈયાર થવાનું કામ. આ અને આના જેવાં કેટલાંયે દેશકાલે માગી લીધેલાં નિર્દોષ કામો પડ્યાં છે. એમાંથી એક એકની રુચિ પ્રમાણે પસંદગી કરી તેને જીવન ધ્યેય બનાવી સમગ્ર શક્તિ તેમાં રોકવામાં આવે તો નવરા પડેલ મનને કલેશ અને વિખવાદને પ્રસંગ નહિ આવે અને જેમ જુદા જુદા નાના સમન્વયથી આખો સ્વાદુવાદ ઘડાય છે તેમ જુદી જુદી શક્તિ ધરાવનાર સાધુગના સૌહાર્દપૂર્ણ સમન્વયથી જૈનસંધ બળવાન બનશે. સાચી પ્રભાવના–પધરામણી, ઉપધાન, ઉજમણું આદિ અનેક ઉત્સવ પ્રસંગે જે ધૂમધામ અને લખલૂટ ખર્ચ થાય છે તેના તેજમાં અંજાઈ ગૃહસ્થ અને સાધુઓને મોટો વર્ગ શાસનની પ્રભાવના માની લે છે, પણ જે એ પ્રભાવના સાચી જ હોય તે જૈન સમાજમાં બળ આવવું જ જોઈએ. દર વર્ષે અને પ્રાયઃ દરેક પ્રસિદ્ધ સ્થળે આવી અનેક પ્રભાવનાઓ થયાના સમાચાર જૈન પત્ર વાંચનારથી અજ્ઞાત નથી અને છતાંય જોઈએ છીએ કે સંધમાં બળની દિવસે દિવસે ઉણપ જ વધતી જાય છે. નથી જ્ઞાનનું બળ વધતું દેખાતું કે નથી ચારિત્ર્યનું બળ વધતું દેખાતું. જે જે બળો પૂર્વે હતાં તે કરતાં પણ આજે ઓછાં છે એ વાત સાચી હોય તો તે આપણે શું કબૂલ કરતાં શરમાવું જોઈએ ? આપણી ધર્મ પ્રભાવનાઓની ચાલુ પદ્ધતિ ખામીવાળી છે અને દેશકાળને અનુરૂપ નથી. - શું ઉપર સૂચવેલ કામોમાં સાધુઓ ગીરતાર થઈ જાય તે જ્ઞાનની આરાધના અને ચારિત્ર્યની આરાધના નહિ થવાની કે સંઘબળ વધી શાસનપ્રભાવના નહિ થવાની ? આ તે કુંભારિયાનાં એ મંદિરમાં આવેલ વિચારોની વાનગી થઈ અસ્થાન ચર્ચાને દોષ લાગતો હોય તો તે બદલ વાચક ક્ષમા આપશે. કેટેશ્વરનું રમણીય સ્થાન–કુંભારિયાથી ત્રણ માઈલ દૂર કેટેશ્વર મહાદેવનું સ્થાન છે. તે ઊંચાણમાં છે અને સરસ્વતિ નદીનું મૂળ હઈ તેમ જ જળપ્રવાહને બ્રાહ્મણબુદ્ધિએ વધારે પવિત્રતાનું રૂપ આપેલું હોઈ ત્યાં પુષ્કળ યાત્રીઓ જાય છે. અમે પણ ગયા હતા. રસ્તામાં એક સુંદર દશ્યને ફેટ શ્રી જનવિજ્યજીએ લીધો. તે વખતે તેમના સંદર્ય અને કલાલુપ દષ્ટિ વિષે આવેલા વિચારે કાંઈ જુદા જ હતા. પણ તેનું આ સ્થાન નથી. Page #782 -------------------------------------------------------------------------- ________________ અમારે પ્રવાસ [૨૪૩ અન્ય ઉપયોગી બે વાત–ગમ્બર, જરીવાવ, આરસપહાણની જૂની ખાણ વગેરે જેવાનો અને ફરવાનાં સ્થળોને સમયને અભાવે પડતાં મૂકી પાછા ફર્યા. પાછા ફરવાને અને આ વર્ણનને ઉપસંહાર ન લંબાવતા ફક્ત અગત્યની લાગતી બે વાતો અહીં વાચકો સમક્ષ મૂકી દઉં: એક તો એ કે ખરેડીમાં શ્રીમાન શાન્તિવિજયજીનો સમાગમ, અને બીજી પાલનપુરમાંના એક ભંડારની કેટલીક તાડપત્રની પ્રતિઓનું અવલોકન (૧) શ્રી શાન્તિવિજયજી વિશે ગયે વર્ષે કંઈક સાંભળેલું. તેઓ આબુના ઊંચા અને વિવિધ શિખર ઉપર કે ગુફાઓમાં બહુધા એકાંત જીવન ગાળે છે. જાતે રબારી છે તેઓના જ શબ્દોમાં કહું તે “રબારી હતો ત્યારે એ જંગલમાં રહે તે અને અત્યારે પણું જંગલી જ છું.” તેઓ એકાંતવાસી યેગી તરીકે ભક્તોમાં જાણીતા છે અને આબુની આસપાસના પ્રદેશમાં જ જીવન તથા સંયમયાત્રા નિર્વહે છે. તેઓની પ્રતિષ્ઠા વિદ્યાને અંગે નથી, પણ સરળ જીવનને અંગે છે. તેઓ ભોળા છે અને તદ્દન સાદા છે. નિઃસ્પૃહતા વિશેષ હોય એવી છાપ પડે છે. અનેક લોકો તેઓના દર્શન માટે આવે છે પણ હું સમજી શક્યો ત્યાં સુધી દર્શનાર્થીઓમાં કલ્યાણાર્થી ભાગ્યે જ હોય છે. સંપત્તિ, સંતતિ અને અન્ય અભિલાષાઓ લેકસમૂહને ધર્મ છાયામાં ધકેલે છે. એક જણ તપ કરે, યોગ સાધે, શ્રમ કરે અને તેનું ફળ મેળવવા હજારે અપુષાથી જણ દોડે એવી પરિસ્થિતિનું ભાન મને થયું. એ મહારાજશ્રી પાસે રાજાઓ, રાજકુમાર અને યુરોપિયન સુદ્ધાં આવે છે. એ ગુણકર્ષણ જોઈ-સાંભળી જાતિ કરતાં ગુણનું ચડિયાતાપણું કેટલું અને કેવું છે તેની પ્રતીતિ થઈ અને વિદ્યા કરતાં સંયમનું, ખાસ કરી સરળતા અને નિસ્પૃહતાનું તેજ કેટલું વધારે છે એની પણ ખાતરી થઈ (૨) પાલનપુર–કમાલપરામાં લહુષાળ ગચ્છના યતિનો ઉપાશ્રય અને નાનકડે ભંડાર છે. એમાં તાડપત્રનાં છએક પુસ્તક છે. એ પુસ્તકે જોયાં. એની આવશ્યક પ્રશસ્તિઓ લખી લીધી. એમાંનું એક પુસ્તક ૧૩માં સકાના આરંભમાં લખાયેલું છે કે જે ઉપદેશમાલા ઉપરનું સિદ્ધર્ષિની વૃત્તિ છે. બાકીનાં બધાં પુસ્તકે સેમસુંદર સુરીના ઉપદેશથી ડુંગરપુરમાં એક જ બાઈની મદદથી વિ. ૧૪૮૭ થી ૧૪૯૨ સુધીમાં લખાયેલાં છે. એ પુસ્તકમાં તત્વાર્થ ભાષ્ય ઉપરની સિદ્ધસેન ગણીની વૃત્તિને પાંચમા અધ્યાયથી અંત સુધીને ભાગ છે. મૂળ તત્વાર્થસૂત્રનું એક પુસ્તક છે. એક તાડપત્ર ઉપર દિગંબરીય ન્યાયગ્રંથ (પ્રમેય કમલમાર્તડ) આખે છે. ત્રણ પુસ્તકે Page #783 -------------------------------------------------------------------------- ________________ ર૪૪] દર્શન અને ચિંતન બ્રાહ્મણ ન્યાયનાં છે, જેમાં એક ઉદ્યોતકરનું ન્યાયવાર્તિક, બીજું તેના ઉપરથી વાચસ્પતિ મિશ્રની તાત્પર્યટીકા અને ત્રીજું તાત્પર્ય ટીકા ઉપરની ઉદયઃ કૃત તાત્પર્ય પરિશુદ્ધિ છે. આ પુસ્તકની વિશેષ માહિતી અન્ય પ્રસંગે આપવી યોગ્ય થશે. આ સ્થળે એટલું જ કહી દઉં કે આ વખતની ટૂંકી મુદતની પણ અમારી યાત્રા અનેક રીતે વ્યક્તિગત અને સમષ્ટિગત દષ્ટિબિન્દુથી સફળ નીવડી છે. તેનું મૂર્ત પરિણામ શ્રીમાન જનવિજ્યજી અને રા. રા. મોહનલાલ દેસાઈ તરફથી પ્રગટ થનાર કૃતિઓમાં વાચકોની નજરે પડશે. આ પ્રવાસનું વર્ણન કદાચ કેટલાકને કંટાળે આપશે છતાં તેમાં કેટલાક વિચારો જાણી જોઈને જ લખ્યા છે કે જે બીજા કેટલાકને કર્તવ્યના ભાનમાં સાધક થશે એવી આશાથી. આણંદજી કલ્યાણજી તરફથી ચાલતી કુંભારિયા તીર્થની વ્યવસ્થા અને તેમના તરફથી ત્યાંના કીમતી મંદિરની સાચવણી માટે નિયુક્ત સેમપુરિયા પ્રભાશંકર સ્થપતિની વિદ્યાપ્રિયતા વિશે તંત્રીશ્રી પિતે જ લખશે એમ ધારી તે બાબત ઇરાદાપૂર્વક છોડી દઉં છું. –જૈનયુગ, પુત્ર ૩, અં૦ ૫ Page #784 -------------------------------------------------------------------------- ________________ આત્મનિવેદન Page #785 -------------------------------------------------------------------------- ________________ Page #786 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણ | [૧] ઉમર ૧૬ વર્ષની હતી ત્યારે ચોમેર જ નહિ પણ દશે દિશામાં અંધારું ફેલાયું. શારીરિક બધી સ્વતંત્રતાઓ લગભગ બંધ પડી. ઉંમરોગ્ય અને સહજ ચપળતાઓ માર્ગ વિના રૂંધાવા લાગી. જેમ બધાને હોય છે તેમ મને પણ મટી ખામી એ જ હતી કે કોઈ યોગ્ય માર્ગદર્શક ન મળે. આજે મિત્રો જે અર્થ સમજું છું તે જોતાં તો એમ લાગે છે કે જીવનમાં બીજું કશું જ ન હોય અને એક તેવો મિત્ર હોય તે બસ છે. મૃત્યુલેકનું સ્વર્ગ મિત્રમાં છે એની પ્રતીતિ આંખો ગયા પછીના જીવનમાં આવી પડેલી મુશ્કેલી અને સલાહકારકના અભાવના સ્મરણથી બરાબર થાય છે. એક બાજુ જ્ઞાનનું મુખ્ય દ્વાર બંધ પડયું. જે દ્વારે ઉધાડાં હતાં અથવા ઊઘડી શકે તેવાં હતાં તેની કુંચી પાસે છતાં બતાવનાર કોઈ ન હતું. અને બીજી બાજુ જીવન કઈક નવો માર્ગ શોધી રહ્યું હતું. નવા માર્ગની ખાસ કરી જ્ઞાન મેળવવાના માર્ગની—ઊંડી તાલાવેલી દર ક્ષણે અકલાવી મૂકતી. સંવત ૧૯૫૩ના ચોમાસામાં એ અમૂંઝણના દિવસે જતા. સદ્દભાગ્યે એ નાનકડા ગામડામાં પણ જૈન ધર્મસ્થાન તે જ વખતે નવું થયું હતું. ત્યાં જવું અને સાંપ્રદાયિક ક્રિયાકાંડમાં પડવું એ પ્રાથમિક પ્રવૃતિ શરૂ થઈ. દેખતે હતું ત્યારે પણ જૈન સાધુઓ તરફ ભક્તિભાવ, તેઓની પાસે જવું, કાંઈક સાંભળવું અને તેઓ કહે તેમ જ આપે તેવા નિયમ લેવા. ખાસ કરી રાતે ખાવુંપીવું નહિ. જૈન સાધુદશામાં હોય છે તેવા નિયમોમાં સ્નાનને ત્યાગ વગેરે નિયમે લેવા એ ટેવ જ હતી. આ ટેવ આંખ ગયા પછી ઉપાશ્રયમાં હમેશાં રહેવા અને સતત ક્રિયાકાંડમાં પડવાથી વધારે પિલ્લાઈ પણ આ વ્રતનિયમો કરતાં અસંતોષ તે રહેતે જ મન કાંઈ બીજું જ માગી રહ્યું હતું. હું પોતે પણ સ્પષ્ટ નહોતે સમજતા અને બીજાઓ સમજે તેવા ભેટયા જ ન હતા. છતાં એ ઉપાશ્રયમાં જે કેટલાક ક્રિયાકાંડ કરવા ઘરડાબુદ્દા, જુવાનો અને છોકરાઓ આવતા તેમાંના ઘણાક ભજન–જેને જૈન ભાષામાં “સઝઝાય સ્તવન' કહે છે—ગાતા અને રાસે વાંચતા. એ તરફ Page #787 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] દર્શન અને ચિંતન મારું મન ઢળ્યું. એક તરફ એવાં ભજનોની શાબ્દિક યાદી અને બીજી તરફ તેના અર્થનું ચિંતન એ બંનેમાં મન ગરક થયું, અને તેથી પ્રાથમિક ભૂખ કાંઈક ભાંગવા લાગી. રસ્તાનું ગામ એટલે જૈન સાધુ તેમ જ સાધ્વીઓ અવારનવાર આવ્યા જ કરે. ઠાકરદ્વાર ઘર પાસે એટલે કેઈ કોઈ વાર ચારણે, ભાટો અને બાવાઓ પણ મળે જ. ગામ બહારની ધર્મશાળામાં સદાવ્રતને લેભે હમેશાં જુદા જુદા પંથના બાવાઓ આવે જ. ગામની ભાગોળે સ્વામીનારાયણના મંદિરમાં, પાળાઓ અને બ્રહ્મચારીઓ પણ આવે જ. ડાંક શેષ રહેલ બ્રાહ્મણગ્રહોમાં જે બેત્રણ ઘરડા અને જુવાન સનાતની બ્રાહ્મણે રહ્યા હતા તે પણ મળે જ. મનને જાણવાની ભૂખ હતી એટલે એ બધી સામગ્રી તેને કામ આવી. બધાં પાસે જવું, કાંઈક પૂછવું, કયારેક અભિમાનથી તે ક્યારેક તદ્દન નમ્ર જિજ્ઞાસાથી વાદવિવાદ કરવા, અને નવું દેખાય તે ગમે તે રીતે શીખી લેવું, એ તે વખતનો ભારે ધંધે જ થઈ પડ્યો હતે. પુસ્તકાલયમાં જે ગણ્યાંગાંડ્યાં પાંચદશ જૈન જૂનાં પુસ્તકે તે જ. તેમ છતાં એ ગામડાના ચેર પથરાયેલા ઉકરડાઓમાંથી જિજ્ઞાસુ મને અને થોડાઘણું પુરુષાર્થે કાંઈક મેળવી જ લીધું. તે વખતની મારી અભ્યાસ સામગ્રીમાં મુખ્યપણે ત્રણ વસ્તુઓ આવે છે. પહેલી, ભાષામાં જૈન ભજનોને અપાર સંગ્રહ. બીજી, ભાષામાં રચાયેલાં જૈન તત્ત્વજ્ઞાનનાં પ્રાચીન ઢબનાં પુસ્તકેને માટે જથ્થો. અને ત્રીજી વસ્તુ, પ્રાકૃત ભાષામાં રચાયેલાં જૂનાં કેટલાંક જૈન આગમ તથા છૂટાંછવાયાં સંત પ. આ ત્રણ પ્રકારની જ્ઞાનસામગ્રી અસ્તવ્યસ્તપણે મેળવી. પણ તેમાંથી એ સૂઝયું કે પ્રાકૃત અને સંસ્કૃત ભાષાને અભ્યાસ કરવો જ જોઈએ. સંસ્કૃત વિના પ્રાકૃત ભાષા પૂર્ણ ન આવડે એ માહિતી પણ મળી. અને સંસ્કૃત ભાષાની રમણીયતાએ દિલ જીતી લીધું. એટલે કોઈ પણ રીતે સંસ્કૃત શીખવું એ એક જ નાદ લાગે. પણ એની સગવડ ક્યાં ? મારા ગામમાં મેટે ભાગે સ્થાનકવાસી જૈન સાધુઓ આવે. તેઓમાંના સંસ્કૃત કઈ ભાગ્યે જ જાણે. કોઈ તેનો જાણકાર આવે તે ટકનાર ન હોય. એટલે વધેલી અને વધતી જતી જિજ્ઞાસા પૂર્ણ થવામાં જેટજેટલે વિલંબ થતો તેટતેટલી વ્યાકુળતા વધે જ જતી. આને લીધે ક્યાંકથી છૂટું છવાયું સંસ્કૃતનું એકાદ વાક્ય કાને પડવું કે એકાદ પદ્ય સાંભળવામાં આવ્યું છે તે છવ સાટે જ થઈ જતું. ગામમાં બ્રાહ્મણે ચોરાશીમાં જમે અને લાડુ પેટમાં નાખવા સાથે સામસામાં પડ્યો પેટમાંથી કાઢી લાડુ માટે જગા ખાલી કરતા જાય, ત્યારે એ ફેંકેલાં પદ્યો દૂર બેસી અતિ ઉત્સાહથી હું જ જમી જતો. સંસ્કૃતનું એ Page #788 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે [૨૪૯ ભોજન અને ઉચ્છિષ્ટ નહોતું લાગ્યું, અને હજીયે નથી લાગતું. કારણ, ભૂખ્યાને એઠું શું ? પણ વ્યવસ્થિત અભ્યાસ માટે માર્ગ ન હતો. કેટલાક સંસ્કારી સાધુઓ આવે અને સંસ્કૃત શીખવાનું કહે કઈ સ્નેહી બ્રાહ્મણ સંસ્કૃતની અતિ ઉત્સાહથી પ્રશંસા કરે અને શીખવાનું કહે. કેઈ કાશીના પંડિતેની મહત્તા વધે, અને કોઈ કોઈ વાર એકાદ સુકંઠ સાધુ સંસ્કૃત પદ્યો ગાય. આ બધું ઉત્તરોત્તર મારા મનને ઘર છોડાવવાની અને બહાર ધકેલવાની તૈયારી જ કરાવતું. એ જિજ્ઞાસાના ઉત્કટ ઉન્માદમાં ઘણું વાર આકાશે ઊડ્યાનાં સ્વમો આવેલાં આજે પણ સ્પષ્ટ યાદ આવે છે. સાધન ન હતું, પણ જે મળ્યું તેને જિજ્ઞાસાએ સાધન બનાવ્યું. એક વાર એક સાધુ રઘુવંશી લાવેલા. તેમણે જતી વખતે મને સાત દિવસ તે રાખવા કહ્યું. હું સંસ્કૃતમાં પુસ્તકે ક્યાં છે અને કેમ ભણવું જોઈએ એ જાણ જ ન હતો. જાણતો હતો એટલે કે જે સામે આવે તે ખાઈ જવું. એટલે એ મળેલા સાત દિવસોમાં રઘુવંશના દશ સર્ગો યાદ કરી દીધા. વાંચનાર જે હતા તે અક્ષરે સંસ્કૃત ન જાણતા. હું પણ નહોતે જ જાણતે. પરંતુ એ વખતની સ્મૃતિ અને ઉત્સાહ એટલી તૈયારી કરાવી. આ બધી ગડમથલમાં એક વૃદ્ધ સાધુ મળ્યા. તેમને મેં પ્રથમ જ સંસ્કૃતના વવદ્યાગુરુ બનાવ્યા. તેઓ સ્થાનકવાસી હતા. આંખે ન દેખતા, સંસ્કૃતના તે બહુ જ સાધારણ અભ્યાસી હતા; પણ જૈન આગમ જૂની ઢબે બહુ જ સારી રીતે જાણતા. મારે મન તેઓ તે વખતે વિશિષ્ટ વિદ્વાન હતા. તેમની પાસેથી સારસ્વત વ્યાકરણની પંચસંધિ અને ષ લિંગ હું શીખ્યો, ત્યારે એ ગામડામાં મારા બધા ઓળખીતાઓ અને મુનિ અને મનીષિ કહેવા લાગ્યા. ગામના બ્રાહ્મણે પણ મને એક વિદ્વાન સમજતા. જતા-આવતા નવાસવા સાધુસંત કે વિદ્વાન કઈ ગામમાં આવે ત્યારે મારા સ્નેહીઓ તેમની પાસે મને એક સારા વિદ્વાનરૂપે ઓળખાવતા. એનું તે સ્મરણ જ આજે મને આપણું અજ્ઞાનતા ઉપર આંસુ વરસાવવા પ્રેરે છે. ' એ વૃદ્ધ સાધુ લાંબે વખત ગામમાં ન રહ્યા, અને વળી મારી ભૂખ વધી. બીજાં ગામમાં ક્યાં ક્યાં સંસ્કૃત પાઠશાળા છે ? ત્યાં મારે શી રીતે જવું ? જાઉં તે સાથી કોણ? વાંચવાનું કામ કરે કોણ? બીજી બધી શારીરિક સંભાળ કેણ રાખે ? અને મમતાથી મને પરાધીન સ્થિતિમાં ટેકે કેણું આપે ? અથવા ટૂંકમાં, મારી બધી મૂંઝવણનો નિકાલ લાવવા સહાનુભૂતિ કોણ દર્શાવે ? એ બધા પ્રશ્નો થતા જ હતા. માર્ગ જાતે જ કાઢવાનો. Page #789 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] દર્શન અને ચિંતન કુટુંબ મોટું. માયાળ પણ ખૂબ, પણ જેટલી માયામમતા તેટલી જ અજ્ઞાનતા. એટલે કુટુંબીઓને હું ઘરે રહે એ સિવાય બીજું ન જ ગમે. ઘર બેઠાં એટલું બધું તું શીખે છે કે સાધુઓ પણ તારી પાસે ફિક્કો છે એમ કુટુંબીઓ કહેતા. સાહસવૃત્તિ અને નિર્ભયતા જેમ આખા હિંદુ સંસારમાં તેમ મારામાં પણ હણાયાં જ હતાં. એટલે જ ઢીલ થતી. પણ પેલી જિજ્ઞાસા, વળી ધકેલતી. એણે એક બીજા જૈન સાધુનો ભેટો કરાવ્યું. તેમની પાસે સારસ્વત પૂર્ણ કર્યું. મારે કહેવું જોઈએ કે વ્યાકરણનું આ શિક્ષણ જ્યારે મને અત્યારે યાદ આવે છે ત્યારે એમ લાગે છે કે આપણું લેકની શિક્ષપ્રણાલિ કેટલી અપાર શકિતનો નાશ કરી રહી છે. જેમ જેમ થોડુંક સંસ્કૃત જાણતે ગયે, તેમ તેમ લાગ્યું કે આ તે. બધું અપૂર્ણ છે. ઉચ્ચાર પણ શુદ્ધ નથી, અર્થજ્ઞાન પણ ભ્રાંત છે અને માહિતીઓ બહુ જ અપૂર્ણ છે. હજી તે મોટા મોટા અપાર ગ્રંથ શીખવાના પડ્યા છે. તે કેમ અને ક્યારે શિખાય ? એ નાદે વળી શેધ કરવા. પ્રેર્યો, અને અચાનક માહિતી મળી કે એક જૈન સાધુ કાશીમાં સંસ્કૃત ભણાવવા વિદ્યાર્થીઓને લઈ જાય છે. મારું મન ત્યાં ચેર્યું. પ્રથમ સાંભળેલી કાશીની પ્રશંસા તાજી થઈ બીજી પાસ સૂરતમાં ઊઘડેલ સંસ્કૃત પાઠશાળા તરફ મન ગયું. આ માટે એક મિત્ર મારફત જ કોઈ કુટુંબી ન જાણે તેવી રીતે પત્રવ્યવહાર શરૂ કર્યો. અને ૧૯૬૦માં ઈષ્ટ પરિણામ આવ્યું. કાશીથી પત્ર આવ્યો કે તમે આવે. હવે પિતા અને ભાઈઓ પાસે રજા લેવાની હતી. નકકી કરીને જ કે “જવું તો છે જ.” પિતાજીને પૂછયું અને. સાથે જ કહી દીધું કે જે ના પાડશે તે અમંગળ થશે; જવાને તે. છેવટે તૈયાર થઈ નીકળે. કાશી જૈન પાઠશાળાની ઓફિસ વિરમગા-- મમાં હતી. ત્યાંથી બીજા એક જનાર ભાઈ સાથી થયા; પણ તે વખતના એ પાઠશાળાના સેક્રેટરી જેઓ અત્યારે વકીલ છે, અને મને ખાસ મિત્રભાવે. જાએ છે તેઓએ તે વખતે વિચાર્યું કે આ સુખલાલ આવી પરતંત્ર સ્થિતિમાં કાશી જેટલે દૂર કેમ જશે ? કેમ રહેશે? અને કેવી રીતે ભણશે? આ વિચારથી તેઓ મને કાશી મોકલતા અટક્યા. અને મારે પાછું વિદ્યા આવ્યું. પણ એ તે આઠ જ દિવસમાં ટળી ગયું. અમે બે જણ કાશી જવા નીકળ્યા. તે વખતની અમારી વ્યાવહારિક અજ્ઞાનતા કેટલી હતી એના અનેક Page #790 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે [૨૫૧ દાખલાઓ આજે યાદ આવે છે. રેલમાં તે વખતે હાજત દૂર કરવાની સગવડ બહુ ઓછી હતી. મહેસાણાથી પેશાબની હાજત થઈ. રેલ ઊભી રહે; પણ મનમાં થયા કરે કે ઊતરશું અને ચાલશે તો ? આ શંકાએ જ્યાં જ્યાં વીસ અને ત્રીસ મિનિટ રેલવે ઊભી રહેતી ત્યાં પણ નીચે ઊતરવા ન દીધા. અને અંદર બીજા ડબામાં સગવડ શોધવા પણ જવા ન દીધા. મારા સાથી મારે જ ભાગ્યે કાશી માટે નીકળેલા. તેઓ હતા તે ટ્રેઈન્ડ. પણ કશું જ ન જાણે. છેવટે મારવાડના નાના સ્ટેશને મેં કહ્યું કે હવે તો છેવટે ઊતરી જ જવું; પણ આમ મરી નહિ જવાય. ત્યાં ઊતર્યા, પણ દબાણને લીધે પેશાબની હાજત જ રેકાઈ ગઈ, અને વધારામાં દરદ ઊઠયું. ગાડી ચાલી ગઈ. ગુજરાતના એક વૈષ્ણવ વૃદ્ધ સ્ટેશન માસ્તરે જાણ્યું કે અમે કાશી જઈએ છીએ અને તે પણ સંસ્કૃત ભણવા, ત્યારે તે તેઓએ પ્રેમ વર્ષાવ્યો અને બીજી ગાડી સગવડવાળી શોધી આપી. અમે રેલવેમાં તે વખતે મુખ્ય ત્રણ કામ કરતા. ખૂબ ખાતા, સ્ટેશને ગણતા અને બાકી. વખત બચે ત્યારે ઊંધતા. પહેલાં સાંભળેલું કે આગ્રા, કાશી, એ ધૂર્તનાં સ્થાને છે. એટલે આગ્રા સ્ટેશન આવ્યું ત્યારે સાવધ થઈ ગયા. અનુભવ પણ ધૂર્તતાને જ . જેમ તેમ કાશી પહોંચ્યા. ત્યાંની સાંકડી ગલીઓમાં પગ મૂકતાં જ વિવિધ અનુભવ થવા લાગ્યા. એક બાજુથી ભયંકર દુર્ગધ આવે, બીજી બાજુ બચે, હઠ, કહાં જાઈયેગા વગેરે અશ્રુતપૂર્વ ભાષા કાનમાં પડવા લાગી. અને ધીરે ધીરે જોયું કે અહીંની તે બધી જ રહેણીકરણ જુદા પ્રકારની છે. મકાન તદન પથ્થરનાં, લાકડું ફક્ત કમાડમાં દેખાય. પાયખાનાં એવા સાંકડાં અને ગંદાં કે એમાં મનોનિગ્રહને અભ્યાસ જ કરવો પડે. અધૂરામાં પૂરું જે પાઠશાળામાં રહેવાનું હતું ત્યાં જૈન સાધુઓનું સામ્રાજ્ય હોવાથી સ્વચ્છતાનો આદર્શ જ લગભગ લપાઈ ગયે હતો. આ બધી કંટાબાવાળી સ્થિતિ હતી. પણ આશા એક જ હતી અને તે બહુ જ મેટી હતી કે કાશીમાં ભરીને પણ સંસ્કૃત શીખવું જોઈએ. કાશી એટલે માત્ર વિશ્વનાથ અને ગંગાને લીધે જ તીર્થ નથી, પણ એ અનેક જૂની વિદ્યાઓનું રક્ષણધામ હોઈ તીર્થ છે. કાશીમાં જેમ લુચ્ચાઈ ને ગુંડાશાહીનું રાજ્ય છે, તેમ વિવિધ ભારતીય વિદ્યાઓનું પણ રાજ્ય છે. ત્યાં સંગીત, નૃત્ય, કુસ્તી, કારીગરી આદિની સાથે જ શાસ્ત્રીય બધી વિદ્યાઓ, હજી જીવે છે. પ્રત્યેક વિદ્યામાં વિશાળતા ઓછી છે, પણ ગહનતા ઘણું છે.. Page #791 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ દેશન અને ચિંતન હમણાં હમણાં પરીક્ષાઓનું વર્ચસ વધવાને લીધે વિશાળતા વધવા લાગી છે, પણ તેટલા જ પ્રમાણમાં ઊંડાણ ઘટતું જાય છે. ત્યાં જે વિષયના જે પડિંત હોય તે તે વિષયને ખાં હોય. વૈયાકરણી ધણી વાર કાવ્ય અને સાધારણ દર્શનની વાતો ન જાણે. કેટલાક પ્રામાણિક વિદ્વાનો તા તેવા ડાળ પણ ન કરે; છતાં પોતાના વિષયને તે પૂરા વફાદાર હાય. પડતા આ વીસમી સદીમાં પણ એટલે સુધી શાસ્ત્રને વળગી રહેનારા હોય છે કે તેમની આજુબાજુ શું થઈ રહ્યું છે તેની તેમને ભાગ્યે જ ખબર હેાય છે. વિશિષ્ટ પંડિતો વિદ્યાના એટલા બધા ઉપાસક હોય છે કે તેમને પૈસાને લેાભ કાશી બહાર લઈ જઈ શકતા નથી. ઘેાડું કે ધણું જે મળે તે ઉપર ચલાવી લે છે. પણ ભણવા અને ભણાવવાની સગવડ હોવાથી તેમાં તેએ મસ્ત રહે છે. મારા વખતમાં પંદરથી ત્રીસ રૂપિયા સુધી માસિક પગારમાં સારામાં સારા દરેક વિષયના પડતા મળી જતા. આ ધેારણુ જોકે કિવન્સ કૉલેજ અને હમણાં હમણાં હિંદુ યુનિવર્સિટીને લીધે બદલાયું છે; છતાં હજી પ્રમાણમાં કાશીમાં પતિ માટે વધારે પગાર ખરચવા નથી પડતા. જેવી રીતે પડિતા પોતપોતાના વ્યાકરણ, અલંકાર કે દર્શન આદિ વિષયામાં ડૂબેલા હાય છે તેવી રીતે જો તેમાં આધુનિક દૃષ્ટિ અને ખાસ કરી રાષ્ટ્રીય દૃષ્ટિ આવે તો તે વડે ધણું કામ સધાય. પણ કાશીના પંડિતવર્ગ એટલે -સંકુચિતતમ અને સખત રૂઢિચુસ્ત એક વ. એ વમાં ખળ શાસ્ત્રનું ખરુ'; પણ દૃષ્ટિસ કાચને લીધે એમના શાત્રે રાષ્ટ્રનું હિત સાધ્યું નથી, એમ મને અત્યારે સ્પષ્ટ લાગે છે. હું જે જૈન પાઠશાળામાં રહેતા ત્યાં વિશિષ્ટ એ પડિતા તા હતા જ. જેમની પાસે હું ભણુતા તે મહાન વૈયાકરણી હજીયે વિદ્યમાન છે અને કિવન્સ કૉલેજમાં ભણાવે છે. તેમનું પાણ્ડિત્ય તે વખતે મને જેટલું પૂજ્ય લાગતું તેટલું આજે નથી લાગતું. તેનું કારણ એટલું જ કે તેઓ પોતાના વિષયને પાષે એવી આજુબાજુની સુલભ જ્ઞાનસામગ્રીથી પણ તદ્દન બેપરવા રહે છે. જૂના પંડિત એટલે સંસ્કૃત સિવાય ીજી બધી ભાષાને અને પોતાના સનાતન સિવાય ખીજા બધા સંપ્રદાયને અવગણનારા, એટલી જ તેમની વ્યાખ્યા છે. પંડિત હાય અને સામયિક પત્રો જુએ એ નવાઈની વાત તે વખતે હતી. મને યાદ છે કે એક વાર ગેાખલે કેંગ્રેસના સભાપતિ થઈ કાશીમાં આવ્યા ત્યારે મારા સર્વશ્રેષ્ઠ અધ્યાપકે કહેલું કે આ ગેાખલે કાણુ છે? એટલું બધું એમનામાં શું છે કે લેક ટાપલે તે ટાપલે ફૂલથી વધાવે Page #792 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે [ ર૫૩ છે? પાણિનીય વ્યાકરણને અભ્યાસી કાશીને જૂને પંડિત કદી બીજા વ્યાકરણને ન જ અડે, અને અડે તે ન છૂટકે જ. ન અડવામાં ગૌરવ માને. સનાતન પંડિત જૈન અને બૌદ્ધ શાસ્ત્ર ભણાવે તે આજીવિકાની પરવશતાને લીધે જ, જિજ્ઞાસાદષ્ટિ કે ઉદારતાથી તેઓ કદી અડે જ નહિ. ઊલટું, જે કઈ ભણાવતા હોય તે તેઓને નિંદે અને કહે કે અમુક અમુક પંડિત જૈન વગેરેને ભણાવે છે. આનું પરિણામ એ આવતું કે તેઓ જ્ઞાનના સંકુચિત ક્ષેત્રમાં જ ફસાઈ રહેતા, અને સનાતની ન હોય એવા અભ્યાસીએને ભણવાની બહુ જ હાડમારી પડતી. જેને, આર્યસમાજીઓ અને ઉદાસીને વગેરેએ કિવન્સ કૉલેજમાં પિતાને પંડિત ભણવે એ માટે ખૂબ હિલચાલ કરેલી; પણ છેવટે કોલેજના અધિષ્ઠાતાઓને એ જ ફેંસલે આપ પડેલો કે પંડિતે ભણાવે તે સરકારને ના નથી. જે પંડિત કૉલેજમાં નિંદાના ભયથી સનાતની સિવાયનાને ભણાવતા ન હતા તે જ પંડિત ખાનગી રૂપિયા લઈ પાછી ખાનગી શાળાઓમાં સનાતની ન હોય તેવાઓને પણ ભણાવતા. પંડિતેમાં ધર્મ અને લેભ બંનેનાં પ્રબળ તો સાથે જ કામ કરતાં. તેથી એક બાજુ સનાતનને જૂને ચીલે ચાલ્યા કરતા અને બીજી બાજુ પૈસા મળ્યા એટલે ગમે તેવી વાતને શાસ્ત્રીય ઠરાવવા પિતાના હસ્તાક્ષર આપી દેતા. સ્વામીનારાયણ પિતાને વૈદિક સિદ્ધ કરવા કાશીમાં કોથળીઓ ઠાલવે, કાયસ્થ પિતાને ઊંચી વર્ણના સાબિત કરવા કાશીના પંડિતેને નૈવેદ ધરે, જૈન સાધુઓ કાશીમાં આવીને અભ્યાસ કર્યા વિના પણ પદવી મેળવવાને લભ રાખે અને આ બધાયે કાશીના પંડિતના લેભદેવતાને લીધે સફળ પણ થાય. હું જૈન પાઠશાળામાં ભણત એટલે ત્યાં તો પંડિત રાખેલા એટલે ભણાવે જ. પણ શહેરમાં ઉચ્ચતમ પંડિતને ત્યાં ભણવા જતાં તેમને ધર્મ મને આડે આવતો. જે પંડિતે મને ચાહવાની વાત કરતા તે જ જ્યારે તેમને ત્યાં ભણવા જવાનું કહું ત્યારે વાત ટાળી દેતા. મેં પહેલેથી જનોઈ પહેરી હતી અને બ્રાહ્મણ જ પ્રસિદ્ધ થયો હેત તે આમ તેઓ ન કરત. અલબત્ત, મારે એ કહેવું જોઈએ કે આવી સંકુચિત દૃષ્ટિના કેટલાક અપવાદે પણ હતા. અને હવે તે એ અપવાદ છેડા વધ્યા પણ છે. કાશીની જૂની પાઠશાળાઓમાં શિક્ષણપ્રણાલિ બહુ જ દૂષિત ચાલે છે. તેને પ્રભાવ અમારી જૈન પાઠશાળામાં પણ પૂર્ણ હતો. ગેખવું અને શબ્દશઃ રટી જવું એ ભણતરનું પહેલું અંગ. લખવા અને લેકભાષા કેળ Page #793 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] દર્શન અને ચિંતન વવા તરફ ધ્યાન અપાય જ નહિ. ભાવિ જીવન અને સામાજિક સ્થિતિનો વિચાર કર્યા સિવાય, ઉપયોગિતાને ખ્યાલ રાખ્યા સિવાય, વિદ્યાર્થીને કોઈ પણ પુસ્તક પકડાવી દેવામાં આવે. વિદ્યાર્થી પિતે જિજ્ઞાસુ હોય અને શ્રમ કરે તે ઠીક. નહિ તે શું ભણે છે? શી ભૂલે થાય છે? સમય કેમ કાઢે છે? એ જેનાર કઈ જ નહિ. આવી અવ્યવસ્થાને લીધે દેશના આત્મા જેવા તણ વિદ્યાર્થીઓની મોટામાં મટી શકિતસંપત્તિને દુર્વ્યય થતે મેં જે છે. અને તેનો ભોગ ડેઘણે અંશે હું પણ બને છું. કાશીમાં સંસ્કૃત ભણનાર દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ હશે એવી મારી કલ્પના છે. બધાને નિર્વાહ સુખેથી થાય છે. અન્નસત્રો સેંકડોની સંખ્યામાં છે. મોટા મોટા દાતાઓ, પંડિતો અને વિદ્યાર્થીઓને નભાવે છે. પણ આ બધાની પાછળ કઈ એક તંત્ર ન હોવાથી તેનું પરિણામ ઓછામાં ઓછું આવે છે. સત્રના ઘણાખરા સંચાલકે પિતાની લાગવગના નકામા વિદ્યાર્થીઓને દાખલ કરે અને મળતા દાનને પિતાના સ્વાર્થમાં ઉપયોગ કરે. આની વિદ્ધ કઈ હિલચાલ ન કરે તેમ જ કોઈ ઊંચું માથું ન કરે. કારણ એ કે, એ વિરોધ કરનાર ડગલે ને પગલે ડરે. જ્યારે માલવિયજીએ હિંદુ યુનિવર્સિટી સ્થાપવા માટે પહેલવહેલાં વિચાર પ્રગટ કર્યા અને કાંઈક પ્રયત્ન શરૂ કર્યો ત્યારે કેટલાક વિશિષ્ટ પંડિત પાસેથી અમે સાંભળેલું કે માલવિયજી પૈસા એકઠા કરી ઉડાવી જવાના છે; અથવા પિતાના જ કબજામાં રાખવાના છે. કાશીને અતિસંકુચિત અને ગુંડાશાહી વાતાવરણના ભયની અસર માલવિયજીના કોમળ હૃદય ઉપર થોડી ઘણી તે છે જ, એવી મારી કલ્પના છે. સંવત ૧૯૬૦ થી ૧૯૬૩ સુધીનાં ત્રણ વર્ષો મેં જે પાઠશાળામાં કાયાં તે અમારે માટે ખાસું જનાનખાનું હતું. ગંગા બહુ જ નજીકમાં હતી; પણ એટલા વખતમાં અમે ત્યાં એક વાર નાહ્યા હતા. પાસે જ ફરવાના બગો છે, અને બીજી જેવા જેવી સંસ્થાઓ છે પણ અમે તેથી લગભગ અસ્પૃશ્ય રહ્યા હતા. કાશીનું પ્રસિદ્ધ કરવત મુકાવવાનું સ્થાન અમારી તદન નજીક હતું; પણ એ મેં ત્યાં સુધી નહિ જોયેલું. બીજી એતિહાસિક મહ ત્વની અને જ્ઞાન મેળવવાની દષ્ટિએ મહત્ત્વની ઘણી જ જગ્યાઓ અને સંસ્થાઓ ત્યાં છે, જેને જોવા દૂર દૂરથી માણસો આવે છે; પણ મેં એમાંનું કશું લગભગ જોયું ન હતું. કસરત કરવી શા માટે ? એમાં તે વખત શા માટે કાઢ? શરીર તે ક્ષણિક છે જ, તે માટે બહુ મમત્વ શા માટે ? આ ઉપદેશ અમારે કાને પડ્યા કરતે. આ બધું સંસ્થાના સંચાલકોની, સંચાલક દૃષ્ટિએ, એગ્યતા ન હોવાનું ખાસ પરિણામ હતું, એમ મારે સ્પષ્ટ Page #794 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસુદશાનાં કેટલાંક સ્મરણે [૨૫૫ કહેવું જોઈએ. જે દેષ અમારી સંસ્થામાં હતો તે જ દોષ ઓછેવત્તે અંશે ત્યાંની બધી જૂની સંસ્થાઓમાં હતો જ. થિયેસેફિસ્ટના પ્રયત્નો અને આર્યસમાજીઓના સતત પ્રયાસોથી થોડું રૂઢ વાતાવરણ ભેદાતું જતું હતું. હું પણ ધીરે ધીરે બંધનમાંથી છૂટતો જતો હતો. મને એક મિત્ર મળેલા એટલે અમે બંને આવી જૂની રૂઢિ સામે બંડ કરતા. સંસ્થાના સંચાલક સાધુ સામે થયા અને છેવટે જુદા પડ્યા. ૧૯૬૩ થી માંડી સાત વર્ષે અમારાં સ્વતંત્ર ગયાં. તે વખતે મેં શું ભણવું? કેમ ભણવું? શા માટે ભણવું ? કોની પાસે ભણવું? અને ક્યાં રહી ભણવું? એ બધું મારા મિત્ર સાથે તે વખતની સંકુચિત દષ્ટિ પ્રમાણે પણ સ્વાધીનપણે નકકી કર્યું. અને એ નક્કી ક્રમ પ્રમાણે અમે બંનેએ અભ્યાસ શરૂ કર્યો. સંસ્થાથી છૂટા પડ્યા ત્યારે પાસે એક રૂપિયો હતો. તેમાંથી છ આના સંસ્થાના સેક્રેટરીને તાર કરવામાં ખર્ચાયા, એટલે દશ આના બાકી રહ્યા; પણ મને બરાબર યાદ છે કે એ વૈશાખ શુકલ ત્રિવેદશીની રાતે જ્યાં બુદ્ધ ભગવાને પ્રથમ ઉપદેશ કરેલ છે તે સારનાથની પાસેના જૈન મંદિરમાં અમે ગયા. અમે અકિંચન છીએ એ ભાન જ ન હતું. સંસ્થાથી છૂટા થવાનો અને કોઈ સ્વતંત્ર વાતાવરણમાં સુખપૂર્વક વિચારવાનો આનંદ અમારામાં સમાતે જ ન હતું. એ આનંદમાં અમે અમારી શક્તિનું ભાન ભૂલી ગયેલા અને એમ વિચારતા હતા કે સમાજના કેટલાક જવાબદારને પૂછી જોવું. જે તેઓ મદદ ન આપે તે બલા ટળે. અમેરિકા જઈશું અને ત્યાં ભણીશું. તે વખતે સત્યદેવના અમેરિકાથી “સરસ્વતી માં પત્ર છપાતા. રોકફેલર જેવા ધનાઢ્યોનાં જીવન “વેંકટેશ્વર માં વાચેલાં, એટલે અમે બંને મિત્ર વિચારતા કે ત્યાં જઈશુ અને ગમે તે રીતે મદદ મળશે જ. પણ અમને તે સમાજના કેટલાક વિદ્યાપ્રિય સ્નેહીઓએ મદદ આપી, અને અમારો નવો સ્વતંત્ર યુગ કાશીમાં જ શરૂ થશે. ( આ યુગમાં બધું જાતે કરવાનું હતું. અનાજ આદિ ખરીરવું, મકાન મેળવવું, રસોઈને પ્રબંધ કરે, પંડિતે શોધવા, તેમની પાસે ભણવું, અભ્યાસ ઉપરાંત બીજાં પુસ્તકો વાંચવા અને ગમે તેટલી દૂર હોય છતાં ઉચ્ચતમ વક્તાવાળી જાહેર સભામાં પહોંચવું. આ સ્વતંત્ર યુગમાં પણ ખરી રીતે અમારો કોઈ સાચે માર્ગદર્શક ન હતું, છતાં દૃષ્ટિ કાંઈક સારું ભણવાની-ઊંડાણથી ભણવાની અને સત્યશોધની હતી, એટલે એ ભૂલેમાંથી જ થોડામાં થોડું પણ કાંઈક મળી આવ્યું. પહેલાં પરીક્ષાની દૃષ્ટિ ન હતી, પણ પછી નેહીઓની પ્રેરણાએ એ તરફ પણ ધકેલ્યા. અનુભવ એ થયો કે ત્યાં પણ પંડિતનું સંકુચિત રાજ્ય છે. જે પ્રિન્સિપાલ અંગ્રેજ ન Page #795 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] દર્શન અને ચિંતન હેત તે એક વાર પહેલે નંબર આવેલ તે આવી શકત કે નહિ એને શક જ હતું. બે વર્ષ બાદ જેમ જેમ પંડિતની સંકુચિત દૃષ્ટિને વિશેષ અનુભવ થયે, તેમ તેમ પરીક્ષાને મોહ ઓછો થતો ગયે. અને છેલ્લા વર્ષમાં પરીક્ષા પાસેથી પરીક્ષા આપી ઊઠતાં જ પ્રતિજ્ઞા કરી કે હવે પછી અહીં પરીક્ષા નિમિત્તે પગ ન મૂકે. અને તે જ પ્રતિજ્ઞા છેવટ સુધી ચાલી. સ્વામી દયાનંદને કાશીની શિક્ષણપ્રણાલી તરફ સખત કટાક્ષ હતા. તેનાં બીજાં કારણોમાં નીચેનાં ત્રણ કારણો હતાં, એમ મને તે વખતે લાગેલું અને હજી પણ લાગે છે. ૧. પંડિત અને વિદ્યાર્થીઓની પ્રચલિત લોકભાષા-ખાસ કરીને હિંદી ભાષા શીખવા, બેલવા અને લખવા તરફ બેદરકારી. ‘ ૨. રાષ્ટ્ર અને દેશ તરફ તેઓની તદ્દન ઉદાસીનતા, અને ધર્મવિષયક અસહિષ્ણુતા. ૩. ઉચ્ચારણવિષયક બેદરકારી અહીં ત્રીજા કારણ વિષે જરા ઇશારે કર આવશ્યક છે. કોઈ પંડિતને પૂછે કે વ્યાકરણમાં ઉચ્ચારણના દેષો કેટલા છે? તે તે વગરવિલંબે ગણવી જાય; પણ જે દેષો તે ગણાવે, તે જેમ મોઢે ગણાવ્યે જાય, તેમ પિતાના ઉચ્ચારણમાં સક્રિય તે બતાવતા પણ જાય. દક્ષિણાત્ય અને બીજા કેટલાક ખાસ પંડિત અને વિદ્યાર્થીઓને બાદ કરીએ તે ઉચ્ચારણ દોષ ત્યાં એટલે બધે છે કે તેને લીધે તેમના ઉપર મને તે દયા જ છૂટતી. સંસ્કૃતના ધુરંધર વિદ્યાર્થીઓ જ નહિ પણ પંડિત સુદ્ધાં જે હિંદી વાંચે તો તેમનું હિંદી વાચન સાંભળનાર જે ગીતા કે ધમ્મુપદમાંથી પૂર્ણ ગાંભીર્ય શીખી ન આવ્યું હોય તે ગમે તેટલે પ્રતિબંધ છતાં હસી જ પડે. બીજા બધા કરતાં ઉચ્ચારણદેષ મને વધારે ખટકવાનું કારણ કદાચ મારી સાંભળીને શીખવાની પરિસ્થિતિ હશે. પણ એ દોષ વિષે હું જરાયે અત્યુક્તિ નથી કરતો. આજકાલ ઘણાયે અંગ્રેજી ભણેલાને હું ગુજરાતી વાંચવા આપું છું ત્યારે તેમનું ગુજરાતી વાચન પણ એ પંડિતના હિન્દી વાચનની કક્ષામાં જ જાય તેવું જોઉં છું. વાંચવાને અર્થ સામાન્ય રીતે બધા એટલે જ સમજે છે કે લખેલું કે છાપેલું હોય તે આંખે જોઈ ગડગડાવી જવું. આ ખાતરી ધણાખરા શિક્ષકેમાં પણ છે, તેથી એ દોષનો વાર વધે જ જાય છે. છાપવાની કળાથી હણાઈ ગયેલું અક્ષરનું સૌષ્ઠવ Page #796 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસક્રશાનાં કેટલાંક સ્મરણે [૫૭ સંતવ્ય ગણાય, પણ હજી ઉચ્ચારણનું સ્થાન કેઈ સેનેગ્રાહ્માંથી ઉદ્ભવતી વિદ્યા ન લે ત્યાં સુધી ઉચ્ચારણને દેષ કદી જ સંતવ્ય નહિ ગણાય. જૈન પાઠશાળાની પડદા જેવી દશા ગઈ ત્યાર બાદ સ્વાશ્રય અને અભ્યાસની વ્યવસ્થા આવ્યાં હતાં. તેને લીધે કાંઈક કાંઈક ગુણદેષ-વિવેચક દષ્ટિ પણ જાગી હતી. એટલે કેઈ ગુરુ કે કઈ પંડિત કહે તેટલામાત્રથી તે સ્વીકારી લેવાનું નહિ. આને પરિણામે ઘણી વાર પંડિતે સાથે અને ખાસ કરી વિદ્યાગુરુઓ સાથે વિરોધ કરવાને પણ પ્રસંગ આવતો. વિદ્યાર્થીથી કાંઈ પંડિત સામે કે ગુરુ સામે સાચું પણ તેમનાથી વિરુદ્ધ કહેવાય ? આ તે માટે ગુન ગણાય. અને એ ગુનાની સજા એટલી જ કે તેઓ ભણાવે નહિ. પણ ઘણી નમ્રતા રાખ્યા છતાં જ્યારે દિવસને જ રાત કહેવડાવવાને તેઓનો આગ્રહ દેખાતો ત્યારે પછી છેવટે તેઓને છેડવાનો જ માર્ગ બાકી રહે. એમ કેટલાયે પંડિતેને છેડ્યા, પણ હજીયે મને લાગે છે કે એમાં મેં મેળવ્યું જ છે, ગુમાવ્યું નથી. કાશી એટલે સનાતનીઓનું કેન્દ્ર. ત્યાં બીજા ધર્મો અને પથે પિતાના પ્રચારને ભગીરથ પ્રયત્ન કરે છે, પણ સનાતન પંથના ખીલા ભારે મજબૂત હોવાથી તેઓ બહુ જ ઓછું ફાવે છે.. આર્યસમાજના ઉત્સવો અવારનવાર ચાલે. તેમાં ઘણીવાર શ્રેતાઓ કરતાં વક્તાઓ વધે, સાંભળનારાઓની ગમે તેટલી ધીરજને પણ ખુટાડી દે એવા ૧૪–૧૪ કલાકના લાંબા કાર્યક્રમ હેય, અને ભયંકર ખંડનમંડન ચાલતાં હોય ત્યાં જવું અને ધીરજ રાખી ખૂબ સાંભળવું, એ ટેવ પણ કાશીમાં કેળવાઈ કાશીમાં શાસ્ત્રાર્થની એક વિશેષતા છે અને તે એ કે, દલીલે સાથે ક્યારેક ક્યારેક ઈટ અને પથ્થરે ચાલે. આવા પ્રસંગે ખાસ કરી આર્ય સમાજના જાહેર ખંડનવાળા મેળાવડાઓમાં જ આવતા. કાશીના પંડિતની શાસ્ત્રચર્ચા વળી બીજા જ પ્રકારની હોય છે. કેઈ દાની આવે, પંડિત મળે અને દક્ષિણ વહેંચાયા પહેલાં શાસ્ત્રાર્થ કરે. ઘણી વાર મહાન પંડિતો પણ અંદર અંદર અસભ્યતાથી હોંસાતુંસી કરે, અને તદ્દન ખાટાં મન કરી ઘેર જાય. જે પંડિતને મોટામેટા રાજા, મહારાજા અને દેશનાયકે દ્વારા માન પામતા જોયા છે તે જ પંડિતે અને તેમના શિષ્યો વાદગીમાં ભાગ્યે જ સભ્યતા રાખે. આ વસ્તુથી સિદ્ધસેનનું પદ યાદ આવે છે કે “એક માંસના ટુકડા માટે લડતા બે કૂતરાઓ ક્યારેક એકઠા થઈ શકે, પણ બે વાદી ભાઈઓનું સખ્ય કદી જ સંભવતું નથી. ઘણી વાર એમ થતું કે જે સાચા Page #797 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮]. દર્શન અને ચિંતન દિલથી ધર્મસ્તંભ ગણાતા કાશીના પંડિતે એકત્ર થાય તે બચી રહેલી વિદ્યાઓને સત્વર સુંદર ઉદ્ધાર થાય. એક વૃદ્ધ પાદરી ઘણી વાર મળતા. તેઓ બહુ જ સ્પષ્ટ અને શુદ્ધ સંસ્કૃત બોલતા અને સંસ્કૃતમાં જ બીજા ધર્મોનું ખંડન કરતા. એમનું કામ જ્યાં જ્યાં પાઠશાળાઓ હોય, જ્યાં જ્યાં પંડિતે હોય, ત્યાં પહોંચવાનું અને ખૂબ સંભળાવી પાછા ફરવાનું હતું. એમનું સંસ્કૃત પહેલવહેલાં સાંભળ્યું ત્યારથી મનમાં નિશ્ચય કરેલ કે વિશિષ્ટ સંસ્કૃત બેલતાં શીખી જ લેવું. એ નિશ્ચયે કેટલાક દિવસ સંસ્કૃત બેલવાની પ્રતિજ્ઞા લેવડાવેલી. શ્રાવણ માસમાં નાગપંચમી આવે છે, ત્યારે એક નિયત સ્થાને વિદ્યાર્થીઓ અને પંડિતેનું મોટું દળ એકઠું થાય છે, અને સૌ છૂટથી અરસપરસ ચર્ચા અને ખંડનમંડન કરે છે. આ બધું સંસ્કૃતમાં જ થાય છે. ક્યારેક એ પ્રથા બહુ જ વ્યવસ્થિત હશે. કાશીનું બીજું નામ શિવપુરી છે તેથી તેમાં શિવનાં મંદિરે જ્યાં ત્યાં ખડકાયાં છે. જ્યાં મહાદેવ ત્યાં નંદી અને ભાંગ હોય. કાશીમાં જ્યાં જાઓ ત્યાં મસ્ત સાંઢ હોય અને ઘણી વાર તેમની મસ્તી મુશ્કેલીમાં પણ મૂકે. ભાંગ એ ત્યાં અહીંની પેઠે ચાનું કામ આપે છે. વિદ્યાથી હેય કે પંડિત, બાબુ હોય કે કહાર, ભાંગ પીવામાં કાઈને સંકોચ નહિ. ક્યારેક કોઈ પંડિત એમ પણ કહે કે “જબ ભાંગ પી કર ગ્રંથ દેખતે હૈં તબ સામને સરસ્વતી આતી હૈ.” કેટલાક પંડિત શાક્ત પણ જોયેલા, જેઓ ધુરંધર વિદ્વાન છતાં ઉપાસના વખતે મદ્યપાન અવશ્ય કરતા. કાશીમાં પંચવણું વસ્તી મુંબઈ જેવી જ છે. બંગાળી પંડિતને ત્યાં જઈએ ત્યારે હેકે ગુડગુડ ન કરતા હોય તે છેવટે માછલીની ગંધ આવે જ. મિથિલ પંડિતને ત્યાં અભક્ષને સંભવ ખરે જ, પણ હુકાની વાત નહિ. દક્ષિણી પંડિત એ બધાં વ્યસનોથી મુક્ત અને વિશેષમાં એમની ઘર અને કપડાની ચેખાઈ બીજા બધાને મહાત કરે. યુક્ત પ્રાંતના પંડિતેમાં કઈ દુર્વ્યસન ખાસ ન હોય; પણ દક્ષિણીઓ જેવી ચેખાઈ તે નહિ જ. ગુજરાત અને ભારવાડના પંડિતે ત્યાં નથી એમ કહીએ તો ચાલે. જે છે તેમણે ખાસ નામ નથી કાઢ્યું. જેમાં દેશનાયકેમાં ગુજરાતીનું નામ ન હતું અને આવ્યું ત્યારે સૌથી મોખરે આવ્યું, તેમ કાશીમાં ધ્રુવ સાહેબને લીધે આજે ગુજરાતીઓ મેખરે રહેવાનું અભિમાન લઈ શકે છે. વિદ્યાઓ પણ પ્રાંતવાર વહેંચાયેલા જેવી છે. બંગાળી મોટે ભાગે તાર્કિક હોય, મિથિલ પણ તૈયાયિક હોય, દાક્ષિણાત્ય વેદાંતી હોય અને બીજાઓ વૈયાકરણી હોય. આ સામાન્ય નિયમના અપવાદો છે જ. પંજાબી વિદ્વાનો હમણાં હમણું Page #798 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસંદશાનાં કેટલાંક સ્મરણે [ ર૫૯ વધવા લાગ્યા છે. નાનપથના ઉદાસી એમાં આગળ આવતા જાય છે. તેમના મઠે છે અને પાઠશાળાઓ પણ છે. મારવાડીઓ અનેક સત્રોને, અનેક પાઠશાળાઓને અને અનેક સાધુસંતના મઠને પિષે છે; પણ મારવાડી ત્યાં ભાગ્યે જ વિદ્વાન મળે. કાશીના વિદ્યાચુંબકે જેને અને બૌદ્ધોને ખેંચ્યા છે. બરમી અને સિંહલી ઘણા બૌદ્ધો ત્યાં આવતા થયા છે. વિદ્યાના રમત ઉપરાંત પ્રાકૃતિક રમ્યત્વ પણ ઓછું નથી. ખરી રીતે ગંગાતટ, વૃક્ષરાજી અને ફળદ્રુપ ભૂમિને લીધે જ ત્યાંનું વાતાવરણ જામેલું છે. ઘણી વાર હું મિત્રો સાથે વિદ્યાના સ્ત્રોતની જેમ ગંગાના સ્ત્રોતમાં પડત. મને યાદ છે કે એથી વધારે વાર હું એમાં એવો તણાયેલો કે તત્કાળ મિત્રો ને આવ્યા હોત તે મહાસમુદ્રમાં જ પહોંચત. મારું તરવાનું બળ ગંગાના વેગ સામે કુંઠિત થઈ જતું. પછી તે ચેતી જ ગયેલે. મને ભણવા કરતાં ભણાવવાને શેખ પહેલેથી જ વધારે હતો. જૈન વિદ્યાર્થીઓ તે ભણે જ. કેટલાક બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ભણે; પણ જૈન પાસે ભણવામાં કેઈ નિંદે માટે તેઓ બહુ જ સાવધાનીથી છુપાઈને ભણવા આવતા. હું પણ અંદરઅંદર કેવળ વિદ્યાવૃદ્ધિ ખાતર ઘણી વાર તેઓને માત્ર સરખે જ નહિ પણ ઊંચે આસને બેસાડી શિખવાડત. જૈન સાધુઓને ભણાવનાર જે નીચે આસને બેસવું પસંદ કરે તો તેઓને ભાગ્યે જ બારું લાગે. એ ગુરુપદમાંથી જન્મેલી અભિમાન–વૃત્તિ મેં ત્યાંના બ્રાહ્મણવર્ગમાં અનેક રીતે જોઈ છે. ગાંધીયુગ આવ્યા પછી જોયેલ કાશીના વાતાવરણને પહેલાંના વાતાવરણ સાથે મેં સરખાવ્યું ત્યારે કેટલે યુગપલટ થયો છે તે સ્પષ્ટ જણાયું. હમણાં તો કેટલાયે સનાતની બ્રાહ્મણે અસ્પૃશ્યને અડતાં સંકેચાતા નથી; અને ઇતર ઉચ્ચ ગણાતા વર્ણના લેકે સાથે તે તેમને કે લગભગ એક જ થઈ ગયેલ છે. છતાં એમ લાગે છે કે હજી કાશી રાગરનું અલાયતન છે. - બદામ એ બુદ્ધિવર્ધક છે માટે ખવાય તેટલી ખાવી; એ અજ્ઞાનને લીધે માંદગીમાં પડવાના દિવસો તે જૈન પાઠશાળા છોડી ત્યારથી ગયા જ હતા. પણ બી આરોગ્યવિષયક અજ્ઞાન ઘણું જ બાકી હતું તે ડગલે અને પગલે નડતું. ઑપરેશન કરાવ્યું હોય છતાં સવાર-સાંજ ત્રણ ત્રણ માઈલ દૂર ચાલીને ભણવા જવું અને વળી વિશેષ બીમારીમાં સપડાવું એ ક્રમ ચાલુ જ હતો. એને લીધે અને વિશેષ ન્યાયને અભ્યાસ કરવાની વૃત્તિને લીધે કાશી સ્થળ છોડવાનું મન થયું. મિથિલા પસંદ કરી ત્યાં સખત ઠરીમાં Page #799 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦] દર્શન અને ચિંતન પહોંચ્યો. ત્યાંનું ગામડું એટલે થોડાંક ફુસ અને ઘાસનાં ઘરે. ખાવામાં ભાત, અને બિસ્ત્રામાં ડાંગરનું કુંવળ. મિથિલાને મોટે ઉપકાર એ છે કે હું ભક્ત-ભાત-ભેજી થઈ ગયો. વ્યાકરણમાં “ગુર્જર સંપત્યા ગ્રામ ” એ ઉદાહરણ આવેલું તેને અર્થ મિથિલામાં સમજાય. એક ગામને કૂક બીજા ગામમાં પહોંચે એથી વધારે ભાગ્યે જ અંતર હોય. લગભગ દરેક ઘર પાસે પોખરા (નાનાં જળાશયો) હોય છે. સામાન્ય રીતે ત્યાંના લેકે કેઈની યાદગીરી પિખરાથી અગર બાગથી રાખે છે. ત્યાંના વિદ્વાનો કહેતા કે ગ્રંથ, આરામ અને અપત્ય એ સ્થાયી યાદગીરીને ક્રમ છે. તેથી જ ઘણું વિદ્વાનો મિથિલામાં એવા થઈ ગયા છે કે જેઓએ પરિણીત છતાં ગૃહસ્થાશ્રમ ભોગવ્યો જ ન હતા. અને “યાવચંદ્રદિવાકરૌ” કીર્તિ રાખે એવા ગ્રંથને જ જન્મ આપે છે. આંબા, જાંબુડા, બડહર, કટલર અને કેળાં એ ત્યાંની સમૃદ્ધિ. આપણું દેશના મહારાજાઓએ અને નવાબાએ જ માત્ર જૂની, જયાબંધ સ્ત્રીઓ પરણવાની પ્રથા સાચવી નથી રાખી. એ પ્રથા હજી મિથિલાના દરિદ્ર બ્રાહ્મણે પણ સાચવીને રહ્યા છે. હું જેમને ત્યાં રહેતા તે બ્રાહ્મણને અગિયાર સ્ત્રીઓ હતી. બે ઘેર, અને બાકીની પિતતાના પિતાને ત્યાં. પતિનું કામ મોસમમાં નવરા પડે ત્યારે દરેક સાસરાને ત્યાં ચેડા થોડા દિવસ ફરવાનું અને દક્ષિણ લઈ પાછા ફરવાનું. મિથિલા એટલે જૂના કેટલાક મહર્ષિઓને જનપદ અને અત્યારે મોટી બ્રાહ્મણસંખ્યાનો દેશ. ત્યાંની કટ્ટરતા કાશીને પણ લજવાવે. ડગલે અને પગલે પ્રાયશ્ચિત્ત. હમણાં હમણાં દાખલ થયેલ વૈષ્ણવ ધર્મને અનુસરનારા ગણ્યાગાંઠયા બાદ કરીએ તો મોટેભાગે બધા શૈવ અને તાંત્રિક જ. એટલે તેમને જેમ ઈશ્વરમાં અત તેમ અભક્ષ અને ભક્ષમાં પણ અદૈત જ. ગરીબાઈ એટલી બધી કે બે રૂપિયા આપી તેના વ્યાજમાં અમારા પંડિત મજૂરે પાસે કામ લેતા. પણ કટ્ટરતા એવી કે બીજો કોઈ અન્ય ધર્મી આવે તે તે અસ્પૃશ્ય જ. હું જ્યારે જૈન તરીકે જાણમાં આવ્યો ત્યારે પ્રથમથી મહિને ચાર આનામાં કામ કરનારે માણસ પાછળથી ચાર રૂપિયા આપવાના કહ્યા છતાં આવતે અટકી જ ગયો. જે કે એ માછલી ખાતે અને તાડી પીતો. મને લોકે મોટે ધનાઢ્ય સમજતા, એટલે પંડિત ભારે આશા રાખે. હું પણ વિદ્યાના લાભથી બધામાં કસર કરી બની શકે તેટલું પંડિતને જીતવામાં જ ખરચી નાખતે; પણ પરિણામ ઊલટું આવતું. પંડિત એમ ધારતા Page #800 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે [૨૬૧ < કે આ માણસ હજી ધણું આપી શકે તેવા છે. આને લીધે મારે ત્યાં પણ જુદાં જુદાં સ્થાનેા બદલવાં પડયાં. છેવટે એક પતિ મને એવા મળ્યા કે જેને હજી હું મારા સાચા વિદ્યાગુરુ તરીકે લેખું છું, અને તેમના ચરણમાં માથું નમાવું છું. ગયે વર્ષે જ્યારે હિંદુ યુનિવર્સિટીમાં કાશીમાં એમને મળ્યા ત્યારે તેમનું પહેલુ વાકય એ હતું કે કથા સતરહ વર્ષ તક વિદ્યા કા ભૂલ ગયે ?' એમનામાં વિદ્યા, ખાસ કરી દાર્શનિક વિદ્યા અપાર છે, અને પ્રેમ તથા સૌમ્યતા તેથી અપાર છે. એમણે કદી જ મારી પાસેથી લેવાની વૃત્તિ રાખી જ ન હતી. એમને હું જૈન હોવાના અને મને ભણાવવાને ભય જ નહાતા. એમના એ આકર્ષણે મને દરભંગા શહેરમાં ખેંચ્યા. ત્યાં ચારે આજી કુત્તા અને જીવજંતુથી ખદબદતા એક ભાંગેલા મકાનમાં કેટલાક દિવસ એ ગુરુને લીધે જ વિતાડ્યા. મિથિલામાં શાસ્ત્રીય શિક્ષણ પહેલાંથી ઘણું છે. પણ વ્યાવહારિક શિક્ષણ છે જ નહિ એમ કહીએ તો ચાલે. જે સિંહવાળા ગામમાં નદીકિનારે આંબાના વનમાં તૂટેલ મકાનમાં રહેલા ત્યાં જ નિશાળ હતી. પૂછતાં માસ્તરે કહ્યું, કે · મને ત્રણ રૂપિયા મળે છે. ’ તે જ મુખ્ય માસ્તર હતા. આ અશિક્ષણને લીધે પેાલીસ અને ખીજો નાકરિયાત વર્ગ લોકાને ખૂબ હેરાન કરે. પોસ્ટમેન મનીઓર્ડર આપે તે માલિકને પૂછ્યા વિના જ ચાર-આઠ આના કાપીને રૂપિયા આપે. મેં કહ્યું, હું તો પૈસા કાપી ન જ આપું. પોસ્ટમૅન મહારાજ નારાજ થયા. વળી હતા મુસલમાન એટલે પેસ્ટઑફિસે લેવા આવો એમ કહી ચાલતા થયા. જરાએ ખીધા વિના ખીજે દિવસે પાસ્ટમાસ્તર પાસે હું પહોંચ્યા અને એ પોસ્ટમૅને મૂકેલી બધી અડચણા વટાવી કાંઈ પણ આપ્યા સિવાય પૈસા લઈ આવ્યા. આ વાત જાણી મારા વિદ્યાગુરુએ કહ્યું : ' તુમ તો બડે બહાદૂર હા.' મને મારી એ બહાદૂરી અને ગુરુજીની આપેલી શાબાશી અને ઉપર ખૂબ જ વિચાર આવ્યા, અને "કેમે કરી હાસ્ય રોકી શકયો નહિ. ' મિથિલાના ધુરંધર પડિતા હિંદુસ્તાનના જુદા જુદા ભાગમાં વિદ્યાગુરુ બનીને જાય છે, પણ એ દીપક જેવા છે એટલે તેમના ઘરમાં ઘેર અંધારુ હાય છે. છેલ્લાં વર્ષોમાં અંગ્રેજી શિક્ષણને પરિણામે નીકળેલ છાપાંઓ બાદ કરીએ તેા ત્યાં સાર્વજનિક હિલચાલ અને લોકશિક્ષણ જેવું કશું જ નથી એમ તે વખતે મને લાગેલું. લખેલા કાગળનાં અને ભાજપત્ર ઉપરનાં કીમતી પુસ્તકા હજીયે ત્યાં પલળી પલળી સડી જાય છે અને એને કેાઈ જેવું નથી. અંગાળ એ ન્યાયવિદ્યામાં મિથિલાના શિષ્ય છે. પણ મૈથિલા કહે છે કે હમણાં તો અગાળ જ ગુરુ છે. આ વાત નવદીપ, શાંતિપુર અને કલકત્તાને Page #801 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] દર્શન અને ચિંતન લીધે સાચી છે. દરભંગાના સંસ્કૃત વિદ્યાલયમાં ભિન્ન ભિન્ન વિષયના ધુરંધર પંડિતે જેતે અને બીજી બાજુ તેમની કંગાલિયત જોતે ત્યારે એમ જરૂર થતું કે શું સંસ્કૃતવિદ્યા સાથે દરિદ્રતાને, ભીરુતાને અને રૂઢિચુસ્તતાને નિકટનું સગપણ છે? પણ જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ સ્પષ્ટ લાગ્યું કે એ લેકોનાં માનસને વિશાળ બનાવવા માટે જે શિક્ષણપ્રણાલિ જોઈએ તે જ નથી; એટલે તેઓ ખૂબ ભણુ ભણીને પણ પિતાના અને બીજાના ઉપયોગના બહુ જ ઓછી રહે છે. પરિણામે નિર્વાહ માટે સંકુચિત ક્ષેત્રમાં પરાધીનતા ભગવે છે અને એ પરાધીનતાથી જ એમની વિદ્યા ઉપર આવતી નથી. આર્યસમાજી પંડિતોએ જે કામ કર્યું છે તે થયું ન હતું તે સનાતની સમાજના સંખ્યાબંધ પ્રખર વિદ્વાનો છતાં આજે એક પણ દાર્શનિક ગ્રંથન ભાષામાં અનુવાદ જેવામાં ન જ આવત. આવી વ્યવહારન્યતા જ એમને વિદ્યાની અને વિચારશક્તિની પૂંછ છતાં દરિદ્ર રાખી રહી છે. આ ભાન મને જ્યારથી પ્રગટયું ત્યારથી મેં પણ એ પંડિતની દિશામાં જવાનું પગલું ફેરવી નાખ્યું, અને શીખેલ વિદ્યાને વ્યવહારમાં મૂકવાના માર્ગો તરફ મન લગાવ્યું. આ વૃત્તિએ મિથિલા છોડાવી, અને એક કેન્દ્રમાં કાર્ય કરવા પ્રેર્યો. -“સાબરમતી” દ્વિમાસિક [ પુ. ૭, અંક પ-૬, વસંત-ગ્રીષ્મ, વિ. સં. ૧૯૮૫] Page #802 -------------------------------------------------------------------------- ________________ મારા જીવનમાં “પ્રકાશ” નું સ્થાન [૨] જન્મસ્થાન અને પાલકષિક માતપિતા ભિન્ન હોવા છતાં પ્રકાશ પત્ર અને હું ઉંમરની દૃષ્ટિએ નાના–મોટા ભાંડરુ જેવા છીએ, છતાં એની સાથે મારે પ્રાથમિક પરિચય તે મોટી ઉંમરે જ થયો. વિશેષાંકમાં લખવા ઘણું વિષય મ્હ છતાં અત્યારે પ્રસ્તુત વિષય જ સહેતુક પસંદ કર્યો છે. વર્ષો થયાં શ્રી જૈન ધર્મ પ્રકાશ મેં વાંચ્યું નથી. આજે એને જૂને કે ન એકે અંક મારી પાસે નથી. જ્યારે વાંચેલું ત્યારે પણ સતત એમ તો નહિ જ. અચાનક આવી ગયું અને બીજું કામ તે વખતે ન હોય તે એ જઈ જવાનું, પરંતુ સૌથી પહેલાં એ પત્ર સાંભળવાને જ્યારે પ્રસંગ આવ્યો તે વખતની મારી સ્થિતિ અજબ હતી. ચક્ષુના સ્થૂલ પ્રકાશયુગમાં તે મેં છાપાં જેવી વસ્તુ જાણેલી જ નહીં. એ યુગ છોડી સ્કૂલ અંધકારયુગમાં દુઃખપૂર્વક દાખલ થયા પછી બેએક વર્ષે પ્રકાશનું નામ કાને પડ્યું. પ્રકાશ એટલે મૂર્તિપૂજક અને તેમાંયે તપાગચ્છનું મુખ્ય પત્ર. એને પ્રવેશ સ્થાનક વાસી ગામમાં તે સંભવિત જ ન હતું, પણ જાણે મારા ભાગ્યબળે જ (અન્યના ભાગ્યની તે ખબર નથી) એ નાનકડાશા વિદ્યા-સંસ્કારવિહીન ગામડામાં એક મૂર્તિપૂજક ભાઈ વસતા હતા. એને લીધે અને ખાસ કરીને વિહારના માર્ગનું સ્થાન હોવાને લીધે અવારનવાર સંવેગી સાધુ આવતા. કઈ એક સંવેગી સાધુએ એ ભાઈને ગળે પ્રકાશપત્ર વળગાડ્યું અને કેટલાક પ્રસારક સભાનાં ભાષાંતર તેમ જ કથાપુસ્તકે પરાણે ખરીદાવ્યાં. એ ગ્રાહક થનાર મારા મિત્ર અને પ્રકાશમાંથી અવારનવાર લેખે સંભળાવતા. હું અતિ રસ અને એકાગ્રતાપૂર્વક એ સાંભળતો. માતાપિતા, કુટુંબ અને સમાજના વારસાગત ધર્મસંસ્કાર સ્થાનકવાસી હતા. રાત-દિવસના સતત સ્થાનકવાસી સાધુ-સાધ્વીને શ્રદ્ધાપૂર્ણ પરિચય એ સંસ્કારોમાં જિજ્ઞાસાના બીજનું આરોપણ કર્યું હતું, પણ સાથે સાથે * આ લેખમાં પંડિતજીએ “પ્રકાશ” એટલે ભાવનગરથી પ્રગટતા “જૈન ધર્મ પ્રકાશ” અંગે લખ્યું હોવા છતાં એમાં એમની પોતાની પણ અમુક હકીકત આવતી હોવાથી એને આ વિભાગમાં સ્થાન આપ્યું છે. Page #803 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] દર્શન અને ચિંતન અજાણપણે પણ એ સંસ્કારે માત્ર એકતરફી પિષાઈ ગ્રંથિરૂપ બની ગયા હતા. મને યાદ છે ત્યાં સુધી હું કહી શકું કે કોઈ પણ સ્થાનકવાસી સાધુ-સાધ્વી આવે ત્યારે હું તેમને વિષે એમ જ ધારતે કે આ ખરેખર મહાવીરના સાક્ષાત શિષ્ય જેવા છે. વાસ્તવિક ત્રુટિઓ તેમનામાં જોઉં છતાં એક ચિગીની પેઠે મૂઢ ભાવે, તેમનામાં ગુણદર્શન જ કરતા અને માનતા કે તેમના આચાર-વિચાર, ભાષા, વ્યવહાર એ બધું સાક્ષાત મહાવીરમાંથી જ આવેલું હેઈનિઃશંક શ્રદ્ધેય છે. એક બાજુ આ સબીજ ગ્રંથિની સ્થિતિ અને બીજી બાજુ પ્રકાશ પત્રનું તદ્દન વિરોધી વાચન. એમાં મૂર્તિપૂજાની, તીર્થોની, અષ્ટપ્રકારી અને અન્યોન્ય પ્રકારી પૂજાની, ધૂપ, ફૂલ વગેરેની ચર્ચા આવે. બત્રીશને બદલે ક્યારેક પિસ્તાલીશ આગમન અને ટબાને બદલે પંચાંગીને ઉલ્લેખ આવે. પ્રાકતને બદલે ઘણીવાર સંસ્કૃત શ્લેકે સાંભળવા મળે. મહપતિ બાંધવા વિરુદ્ધની ચર્ચા અને પીળા કપડાનાં સમર્થન પણ એમાં આવે. મારે મન આ બધું તે વખતે એક ધતીંગ હતું. વારસાગત અને પછીથી પિવાયેલ -સંસ્કારે પ્રકાશ પત્રમાં આવતી ઘણીખરી બાબતોને મિથ્યા માનવા પ્રેરે, પણ પેલા મિત્રનું અનુસરણ અને કાંઈક અસ્પષ્ટ જિજ્ઞાસાભાવ એ વિરુદ્ધ બોલવા ના પાડે. આમ કુળગત સંસ્કારે ઉપર પ્રકાશપત્રના વાચનારા તદન વિરોધી બીજા સંસ્કારનો થર મનમાં બંધાયો. જાણે આ થેરેને ભાર ઊંચકો કઠણ હોય અને તેમાંથી કાંઈક માર્ગ શોધવા મથતું હોય તેમ તે વખતનું મારું મન તર્કવિતર્ક કરવા લાગ્યું. છપ્પનના દુકાળથી અઠ્ઠાવનની સાલ સુધીના ગાળામાં મન ક્રાંતિની દિશામાં હતું. પ્રકાશ પત્રમાંના અને પ્રચારક સભાનાં કેટલાંક પુસ્તકમાંથી સેંકડે સંસ્કૃત શ્લોક યાદ થઈ ગયેલા, અને હજારે કંઠસ્થ પ્રાકૃત પદ્યોની મનમાં પ્રતિષ્ઠા છતાં સંસ્કૃત તરફ આકર્ષણ પૂરવેગથી વધવા માંડયું. એ આકર્ષણે કુળગત સંસ્કારને શિથિલ કર્યા, છતાં કુટુંબ અને કુળગુરુઓને માનસિક ભય તેમ જ જડતાનું ગાઢ આવરણ એટલું બધું કે શંકાઓ વ્યક્ત કરવા સાહસ જ ન થાય. છતાં પ્રકાશના તે વખતના એક માત્ર સ્થૂલ વાચનથી પણ મન જુદી જ રીતે ઘડાવા મંડયું. ક્યારેક કૌતુકબુદ્ધિએ મંદિરમાં જવાનું મન થાય, ક્યારેક ટીકાદષ્ટિએ અને દોષગવેષકદ્રષ્ટિએ સંગી સાધુઓ પાસે જવા મન લલચાય. આ બધું થાય પણ કુળસંસ્કારોની ગ્રંથિ મનને છૂટથી વિચારવા જ ન દે. વળી પ્રકાશ પત્રના નવનવ અંકના વાચનથી મનમાં એમ થઈ આવે કે આ પિસ્તાલીશ આગમે, આ સંસ્કૃત સાહિત્ય, આ વ્યાકરણ, આ ન્યાય વગેરે બધું જાણવું તે જોઈએ. કદાચ તે મિથ્યા Page #804 -------------------------------------------------------------------------- ________________ મારા જીવનમાં ‘પ્રકાશનું સ્થાન ૨૫ હશે તો ભલે તેમ હા, પણ માત્ર ખત્રીશ આગમ તે ચેકડાઓમાં તે રચ્યાપચ્યા રહી ન શકાય. આ રીતે અઠ્ઠાવનની સાલ સુધીમાં મને એક પ્રબળ મળવા કર્યાં. ચોક્કસ સમય યાદ નથી પણ લગભગ એ જ ગાળામાં પ્રકાશ પત્રમાં વીર અને પુરુષાર્થા શ્રીમાન ધર્મવિજયજી મહારાજના કાશીમાં સંસ્કૃત અભ્યાસ માટે થનાર પ્રયાણના સમાચાર વાંચ્યા. પ્રકાશ પત્રના આ સમાચારે મારા જીભૂક્ષિત મનને વધારે ઉશ્કેર્યુ અને સાથે સાથે એ અંધારયુગી જીવનક્રમમાં એક આશાનું કિરણ મારી સામે ફેંકવું. તે પછી ખાનગી વિવિધ પ્રયત્નને પરિણામે છેવટે હું ૧૯૬૦માં નવજીવનપ્રવેશક અને પાષક શ્રીમાન ધવિજય મહારાજનાં ચરણામાં કાશી સ્થળે આવ્યા. આ વખતની અને ત્યારપછીના અત્યાર લગીના લગભગ એકત્રીશ વર્ષની આત્મકથા કહેવાનું આ સ્થાન નથી તેમ જ એટલે સમય પણ અત્યારે નથી. હું જાણું છું કે એ આત્મકથામાં શાસ્ત્રમથન, શાસ્ત્રવિચારણા, વચિંતન, ધર્મમંથન, સમાજ પરિચય, સામાજિક પ્રશ્નોના ઉહાપોહ, ફિરકાના સ્થાનમાં સમાજદૃષ્ટિનું અને સમાજના સ્થાનમાં રાષ્ટ્ર તેમ જ વિશ્વદષ્ટિનું સ્થાન ઇત્યાદિ જે વિષયા અનુભવગત છે તે જો મોકળા મને પૂરા વખત લઈ ચર્ચું તે ઘણા જણ એ વાંચી પોતાના અનુભવાને એની સાથે સરખાવી સામ્ય અનુભવી શકે અને તેના પતન-ઉત્પતનમાંથી તેઓ પેાતાના વિષે પણ કાંઈક વિચારી શકે, પરંતુ અહીં મારા ઉદ્દેશ પરિમિત છે અને તે એટલા જ કે પ્રકાશ પત્રનું મારા જીવનમાં શું સ્થાન છે એ દર્શાવવું. શ્રીયુત પરમાનંદ કાપડિયાના પ્રકાશ પત્ર સાથેના સંબંધ પછી જે કાંઇ તેમાં વિશાળતા અને ઉદારતાની દિશામાં થોડા ફેરફાર થયા છે તેને અને ખીજા અતિ થોડા ફેરફારને બાદ કરીએ તે! એ પત્ર વિષે આ ક્ષણે મારા મન ઉપર ચેાગ્ય પત્રવની સારી છાપ નથી. મારા મન ઉપર એવી અપ પડી છે કે એ પત્ર તાત્ત્વિક રીતે અભ્યાસપૂર્ણ અને તદ્દન નિષ્પક્ષપણે સામાન્ય ધર્મના પણ વિચાર નથી કરતું તેા પછી જૈનધમા વિચાર કરવાની અને તે ઉપર પ્રકાશ ફેંકવાની વાત તે બાજુએ જ રહી. પરંતુ જે મારી આ ધારણા આંશિક પણ સાચી હોય તો તે અત્યારની માનસિક ભૂમિકાની છે. મારું મન ઘણા નાના—મેટા વાડા વટાવી આગળના અલક્ષિત મેદાનમાં કૂદકા-ભૂસકા મારતું હાય અને જુદી જુદી દિશા સ્પર્શીવા ટકતું હાય તા એ એના ગુણુ કે દોષથી પ્રકાશ પુત્રને વિષે એમ કલ્પે એ Page #805 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન સહજ છે, છતાં જ્યારે હું મારા અંધકારયુગીન ભૂતજીવનની જટિલ ગ્રંથિઓ વિષે વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે એ પત્રે એક નાના ભાઈની પેઠે મને મૂંઝવણના અંધકારમાં પ્રકાશ અને દંડરૂપે મદદ આપી છે. એક વાર તદ્દન નગણ્ય લાગતી વસ્તુ પણ ક્યારેક કેટલી જીવનપ્રદ અને પિષક બને છે એને આ પ્રકાશ મારા જીવનમાં એક સચોટ દાખલ છે. વ્યાકરણ, કાવ્ય, અલંકાર, તર્ક, ભિન્નભિન્ન દર્શન, આગમ, પિટક, વેદ, ઉપનિષદ, પુરાણ, ધર્મશાસ્ત્ર આદિના હજારે પોથાં ફેંદી નાખનાર અસ્થિર અને લગભગ એક જ સ્થાને એક જ દિશામાં વિચાર કરનારા સ્થિર મન વચ્ચે ધીરે ધીરે કરતાં કાળક્રમે મેટું અંતર પડી જાય તે એ સ્વાભાવિક છે, પણ તેમ છતાં એ પ્રકારના અતિ અલ્પ વાચનમાંના કેટલાક લેખે તે અત્યારે પણ મારી નજર સામે તાદશ ખડા થાય છે. શ્રીયુત અનુપચંદ. ભાઈએ ક્યારેક બ્રહ્મચર્ય વિષે અને કદાચ તેવા બીજા એક જીવનસ્પર્શી વિષય વિષે પ્રકાશમાં લેખો લખેલા. તેનો પ્રભાવ આજ પણ મારા જીવનમાં બળ પ્રેરી રહ્યો છે. મને ઘણી વાર એમ તે લાગ્યું જ છે કે એ પત્ર ભલે પંથ અને ગુચ્છ તેમ જ ગુરુવિશેષની ભાવનામાંથી જન્મ્ય હોય છતાં જે એનો વિકાસ વર્તમાન સગો અને સાધને પ્રમાણે પૂરેપૂરો થયો હોત અથવા હજી પણ થાય તે એ પત્ર અધ વયે પહોંચીને ઘડપણમાં પ્રવેશ કરવાને બદલે ઊલટું નવજીવનમાં પ્રવેશ કરે. જે કોઈ વ્યક્તિ જીવનની કળા જાણતી થાય તે એ જેમ જેમ ઉંમરે વધે તેમ તેમ ઘડપણને બદલે વધારે નવજીવન જ મહાત્માજીની પેઠે અનુભવે, તેમ પત્રની બાબતમાં પણ છે. એની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ જીવન વધારે સબળ અને તાજું થવું જોઈએ. અનુભ, કાર્યદિશાઓ અને ભાવનાઓ વધવા અને બદલાવાના ચુગની સાથે જ કોઈ પણ પત્રે એગ્ય રીતે પરિવર્તન સ્વીકારવું જ જોઈએ. અને તે જ તે વિકસિત ભૂમિકામાં સ્થાન–માન પામી શકે અને ઉપયોગી. થઈ શકે. વસંતમાં જૂનાં પર્ણો જાય છે તે નવીનને માટે જ. માણસ, સંસ્થા અને ધર્મ એ બધાએ વાસંતિક જીવન જીવવું જોઈએ. પત્ર એ તે ઉક્ત વસ્તુઓનું પ્રતિનિધિ છે તેથી અને ખરી રીતે એ બધાનું દોરનાર છે તેથી એણે તે વિચાર, અભ્યાસ અને નિર્ભયતાપૂર્વક વાસંતિક જીવન સર્વપ્રથમ ધારણ કરવું જોઈએ. મારા વાંચવામાં આવતું નથી એટલે અત્યારની પ્રકાશ પત્રની સ્થિતિ વિષે હું અજ્ઞાત છું. સંભવ છે કે એને જન્મગત વાડો પલટાઈ પણ ગયે Page #806 -------------------------------------------------------------------------- ________________ મારા જીવનમાં પ્રકાશનું સ્થાન [૨૬ હોય, છતાં એના વ્યાપક વિકાસને અત્યારે પણ પુષ્કળ અવકાશ છે, એ બાબત તે દીવા જેવી છે. જે એમાં શુષ્ક ક્રિયાકાંડે, વાતો અને એકતરફી ધર્મવિધાનની ચર્ચા આજે પણ અલ્પાંશે થતી હશે તે આ યુગમાં હવે એણે શ્રી જૈન ધર્મ પ્રકાશ એ નામ બદલી અન્ય જ સાર્થક નામ ધારણ કરવું એગ્ય છે એમ કાઈ પણ તટસ્થ વિચારક કહી શકશે. હવે એમાં કોઈ કઈ વિચારપ્રધાન અને ઉદાત્ત લેખની જે માળા વિષે મેં સાંભળ્યું છે તેને બદલે તે આખું પત્ર જ તથાવિધ થઈ જવાની આશા હું એવું છું. કારણ એ એના સંચાલકે અને સહાયકે પણ ન જાણે એવી રીતે મારા સંકુચિત જીવનમાં અને અંધકારમય ભાવનાઓમાં એક કીમતી કિરણ ફેંકી સાચે જ પ્રકાશક સિદ્ધ થયું છે. અને તેથી જેમ કોઈ પિતાના જુના સાથી વિષે ઉન્નત ભાવનાઓ સેવે તેમ હું એ પત્રના વિકાસ વિષે અને સાથે સાથે એ પત્રની પિષક તથા એ પત્રમાંથી જન્મતી બધી પ્રવૃત્તિઓ વિષે ઉન્નત. આશા એવું છું. હું સમજું છું ત્યાં સુધી પ્રકાશ એ સભાનું મુખપત્ર છે. મૂળ, અનુવાદ અને સારાત્મક ઢગલાબંધ પુસ્તકો પ્રગટ કરી એ સભાએ સાહિત્ય પ્રચારમાં વિશિષ્ટ ફાળો આપે છે, છતાં હવે યુગ બદલાગે છે. એવી જાતના સાહિત્યપ્રચારની સાથે સાથે એણે ગંભીર, વિશાળ અને તદ્દન નિષ્પક્ષ એવું જેન. સાહિત્ય સંશોધનનું કામ પણ હાથ ધરવું જોઈએ. પૈસાની ગણતરી અને. બાહ્ય વૈભવના આકર્ષણથી મુક્ત રહી એણે શુદ્ધ સાહિત્યોપાસના શરૂ કરવી. જોઈએ. જે સભા એ પ્રવૃત્તિ સ્વીકારે તે એણે વિશિષ્ટ વિદ્વાનોનો યથાશક્તિ સંગ્રહ કરવો જ પડશે. એણે પુસ્તકાલયની વ્યાપકતા વધારવી પડશે. સામાન્ય વર્ગ ઉપરાંત વિશિષ્ટ વિદ્વાનોલાયક પ્રવૃત્તિ શરૂ થતાં એ એવું ધામ બનશે કે દેશ-પરદેશના વિશિષ્ટ વિદ્વાનો આવી રહેવા લલચાશે. ભાવનગર બીજી રીતે પણ બહુ અનુકૂળ સ્થાન છે. આ વિદ્યાવ્યાસંગમાંથી ઊંડાં ચિંતન અને સંધર્ષણ જન્મતાં આપોઆપ પ્રકાશની કાયા પલટાશે ને તે સાંપ્રદાયિક છતાં સર્વગ્રાહ્ય કે માન્ય થવાની દિશામાં પ્રસ્થાન કરશે. શ્રી જૈનધર્મ પ્રકાશ : સુવર્ણ મહોત્સવ અંક [વર્ષ ૫૧ : અંક ૧ : ચૈત્ર, વિ. સં. ૧૯૯૧ ] Page #807 -------------------------------------------------------------------------- ________________ મને કયા આદર્શે કાશીમાં બાંધ્યા? [3] જાહેર પત્રામાં પેાતાના આદશ અને પ્રવૃત્તિ વિષે મેં આજ સુધી કશું લખ્યું નથી, છતાં જ્યારે આજે લખવા પ્રેરાઉં છું ત્યારે એનું સામાન્ય કારણ જાણવા વાચક ઇચ્છે તે સ્વાભાવિક છે. ‘ જૈન ' પત્રના પુ. ૪૧, અંક ૪૮ અને ૪૯મા અંકમાં સેવાભાવી વીરચંદ પાનાચંદ શાહના અને તંત્રીસ્થાનેથી એમ અનુક્રમે એ લેખા પ્રસિદ્ધ થયા છે. તેથી કાશીની જૈત પ્રવૃત્તિ વિષે કેટલાક વાચકેાને જરૂર જિજ્ઞાસા પ્રકટી હેાવી જોઈ એ; ખાસ કરી જે વિદ્યા અને સ ંસ્કૃતિના સામાન્ય રસિક હોય તેમ જ જે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની ખુમારીમાં માનતા હોય, તેની એ જિજ્ઞાસા તા કાંઈક સતેજ જ હાવાની. એને અલ્પાંશે સાષવી એ એક કારણ અને ખીજું એ કે ભલે હું આજ લગી ચૂપ રહ્યો હોઉ છતાં જીવનને કાંઠે બેસી જ્યારે કાશી ને ગંગાના કાંઠો છેડવાની વિચારણા સેવતા હાઉં ત્યારે તે સેવેલ આદર્શ અને કરેલ પ્રવૃત્તિ વિષે કાંઈક લખી દઉં. તા એ પ્રેરક જ નિવડવાનું. અમદાવાદ અને શાંતિનિકેતનની પૂર્ણ સામગ્રી જ્યારે મારી બંધ કરેલ સાહિત્યપ્રવૃત્તિને ન ઉત્તેજી શકી ત્યારે ખાસ ઊભા થયેલ સોગેાએ એ જ પ્રવૃત્તિ વાસ્તે મને કાશીમાં ધકેલ્યે. હું આવ્યો તે હતો મર્યાદિત વખત માટે પણ આવ્યા પછી બધાઈ ગયા. ખાંધનાર તત્ત્વ અનેક હતાં અને છે. પણ અહીં તેા તેમાંથી એક જ તત્ત્વના મુખ્યપણે નિર્દેશ કરીશ. સ્વર્ગવાસી ભવ્યાત્મા વિજયધસૂરીશ્વરના દીદી આાનથી વિ. સં. ૧૯૬૦ માં કાશીમાં આવેલા અને તેમની જ છાયામાં અધ્યયન પ્રારંભેલું. કાશીમાં શંકા વીત્યા અને પછી તે લગભગ વીશ વર્ષ જ્યાં ત્યાં રહ્યા પછી પા. કાશીમાં જ પટકાયેા. આ વખતે નહેતું અંગ્રેજી કાઠીનું તેજ, ન હતું યશાવિજય પાઠશાળાનું નામ; પરંતુ એ જ સ્વર્ગવાસીતી સાહસિકવૃત્તિના ફળરૂપ ઉક્ત પાઠશાળાને જોઈ જે દિગંબર વિદ્યાલયની સ્થાપના મારી સામે જ થયેલી તેને આ વખતે સ્થિરપદે ચાલતાં અને ઉત્તરાત્તર વિકાસ કરતાં મેં જોઈ. એમાંથી દરસાલ નીકળતા અનેક વિવિધ વિષયના આચાર્યો અને ગ્રેજ્યુએટાને જોયા. ખીજી બાજુ શ્રી વિજયધ સુરીશ્વરની મેાજીદગીમાં જ Page #808 -------------------------------------------------------------------------- ________________ મને કચ આદશે કાશીમાં બા? [૬૯ જે કાશી વિશ્વવિદ્યાલયનાં સ્વમ સેવાઈ રહ્યાં હતાં તે વિશ્વવિદ્યાલયને એના વિશાળ મૂર્ત આકારમાં અહીં આવી મેં માત્ર જોયું જ નહિ પણ તેમાં જ રહી કામ કરવાનું સુદ્ધાં મારે ભાગે આવ્યું. ગમે તેવો પ્રતિકૂળ પ્રસંગ પણ આખરે મને અનુકૂળ ફળદાયક જ નિવડળ્યો છે અથવા મેં એવા પ્રસંગને અનુકૂળ તક જ માની એમાંથી કાંઈક માર્ગ શોધવાને જે જિંદગીમાં અનુભવ કર્યો છે તેમાંની આ એક ઘટના હતી. લગભગ દશવર્ષ પહેલાં જ્યારે અહીં આવ્યો ત્યારે ન હતા જૈન વિદ્યાર્થી કે ન હતા ઈષ્ટ સાથીઓ, પણ કાંઈક ધગશ હતી. એ ધગશે અચાનક એક જ એક નાના ઝૂંપડામાં પ્રેરણું કરી અને સ્વર્ગવાસી ઉક્ત ભવ્યાત્માના આદર્શને મન સામે તાદશ. ઉપસ્થિત કર્યો. મેં એ આદર્શને મારી ઢબે અને મારી શક્તિ પ્રમાણે વિચાર્યું અને તેને કાશીમાં જ કાંઈક મૂર્તરૂપ આપવાને દઢ નિર્ધાર કર્યો. સાધન અને સામગ્રી પહેલાં કરતાં બહુ વધી ગયાં હતાં, પણ હું માત્ર એકાકી હતે. છતાં મને એ આદર્શ એટલે બધે ઉપયોગી અને આકર્ષક લાગ્યો કે તેને જ લીધે નિવૃત્તિ ગાળવા ધારેલ વર્ષે પણ મને રસપ્રદ પ્રવૃત્તિવાળાં સિદ્ધ થયાં. આ સ્થળે હું એ પ્રવૃત્તિ અને એનાં પરિણામ વિષે લખવા નથી ઈચ્છતે. કદાચ એ વિષે આગળ લખું, અત્યારે તો હું એ આદર્શ વિષે જ કાંઈક લખવા ધારું છું. અને તે માત્ર સામાજિક તેમ જ માનવીય સંસ્કૃતિના પિશાક એક અંગ તરીકે જ. વિધર્મસૂરિજીનો આદર્શ હતું કે જેમ ત્યાગી વર્ગ શાસ્ત્રીય વિદ્યા ભણે છે તેમ ગૃહસ્થવર્ગે પણ એ વિદ્યાઓનું ગંભીર અને વિશાળ અધ્યયન કરવું એ જૈન સમાજની વધતી જતી આવશ્યકતા અને વર્તમાન સમયની સબળ. માગણીની દષ્ટિએ અનિવાર્ય રીતે જરૂરી છે. આજે જ્યાં ત્યાં નવાં ઉદ્દભવતાં કાર્યક્ષેત્ર અને સંસ્થાનોની વાસ્તવિક માગણને યથાર્થ રૂપમાં પિતાના પ્રબળ વિદ્વાન સિવાય સંતોષી શકાય જ નહિ, તેમ જ ડિગે, સ્કૂલે, કોલેજો અને યુનિવર્સિટીઓમાં જે સંસ્કૃતિ, સાહિત્ય અને ઇતિહાસના. અધ્યયનના માર્ગો દિવસે દિવસે વધારે વધારે ખુલ્લા મુકાતાં જાય છે તેને એવા ગૃહસ્થ વિદ્વાન સિવાય પહોંચી વળી શકાય પણ નહિ. બૌદ્ધ ભિક્ષુકો વિદ્વાનોની જેમ જૈન ભિક્ષુક વિદ્વાને સાર્વજનિક સંસ્થામાં જવાબદારીપૂર્વક કામ લેવાનું સેવાકૃત્ય ન સમજે ત્યાં લગી તે આ કામની પુરવણું એક માત્ર ગૃહસ્થ વિદ્વાન વર્ગદ્વારા જ સંભવી શકે અને બીજી રીતે નહિ. એક વાર જૈન ત્યાગી વર્ગ એવી જાહેર જવાબદારી ઈચ્છાપૂર્વક લેવાની ઉચ્ચ. ભૂમિકાએ પહોંચે ત્યારે પણ તે વર્ગને પિતાના અંગત સાથી અને સહાયક Page #809 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦] દર્શન અને ચિંતન તરીકે અસાધારણ એવા ગૃહસ્થ વિદ્વાન વર્ગની ઊલટી વધારે જરૂરિયાત રહેવાની. હું ધારું છું કે આવા જ કઈ સ્કુટ કે અસ્કુટ વિચારે વિજયધર્મ સૂરીશ્વરને કાશી ભણી ધકેલેલા. તેઓ ઘણીવાર આ વસ્તુ પિતાની ઢબે કહેતા. તેમણે ગૃહસ્થ વિદ્યાર્થી વર્ગ એકત્ર કરવા માંડ્યો અને કાંઈક કામ પણ ચાલ્યું. એમણે સાથે જ સાથે યશોવિજય ગ્રંથમાળા પણ શરૂ કરાવી અને તે વખતની નવી જ ઢબે સાહિત્યપ્રવૃતિ પણ શરૂ કરી, જેનાં સુપરિણામો કોઈ ન જાણે તોય સમાજમાં પચી ગયાં છે. હું દશ વર્ષ પહેલાં અહીં આવ્યું અને એ જૂની સ્મૃતિઓ તાજી થઈ. એક રીતે વખતના વહેવા સાથે એ આદર્શ અને સમૃતિઓ પણ વધારે સ્પષ્ટ તેમ પાકાં હતાં. મને પહેલાં જ લાગ્યું કે દિગંબર સમાજમાં સંકડે વિદ્વાને હાઈ તેઓ જ્યાં ત્યાં કાર્યક્ષેત્રમાં પોંચી શકે છે, જ્યારે શ્વેતાંબર અને સ્થાનકવાસી સમાજમાં તે એને દુષ્કાળ છે અને છતાં ય માગણું ઉચ્ચ પાયા ઉપર વધતી જાય છે. એ સાથે જ્યારે જૈન સમાજનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું ત્યારે તે મને ઉપરનો આદર્શ વિશેષ મૂલ્યવાન, ઉપયોગી અને જરૂરી લાગે. જ્યાં સુધી હું જાણું છું અને પુરાવાઓ મળે છે ત્યાં સુધી એમ માનવાને કારણ છે કે જૈન સમાજમાં વિદ્યાની અને સૂક્ષ્મ વિચારની જે સદાકાળ માટે ઊણપ રહી છે તેનું એક માત્ર કારણ ગૃહસ્થ વર્ગની પ્રાથમિક ભૂમિકાની પૂરી તૈયારીને અભાવ એ જ છે. આપણે નથી જાણતા કે કવીશ્વર ધનપાળ પહેલાં જૈન સમાજમાં કોઈ ગૃહસ્થ પાકટ જૈન વિદ્વાન હતું કે નહિ ? ધનપાળ પછી એટલે અગિયારમા સૈકા પછી જ્યારે જૈન ગૃહસ્થ વર્ગમાં વ્યવસ્થિત અભ્યાસ કરવાની રૂચિ પ્રકટી અને પિષાવા લાગી ત્યારે ચણ એવા કઈ પ્રબળ જૈન દાર્શનિક કે તત્વચિંતક થયા નથી કે જેણે કાંઈ વિશેષ કામ કર્યું હોય કે સાહિત્યનિર્માણ કર્યું હોય. જે કઈ થયા છે તે બહુ તે વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય કે અલંકાર જેવા પ્રાથમિક વિષય પૂરતા જ નિષ્ણાત હતા, પણ જમાને આગળ વધી ચૂક્યો હતો. જરૂરિયાત વ્યાપક બની હતી. એવે ટાણે સમગ્ર વિષયમાં પારગામી ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની પ્રબળ વૃત્તિ સૌથી પહેલાં એક માત્ર વિજયધર્મસૂરીશ્વરમાં જન્મ અને તે એટલે સુધી કે તેમણે પિતે જ એ તંત્રમાં પરોવવાનું પસંદ કર્યું. બેશક બીજા પણ કેટલાક વિશેષ મુનિઓએ આ દિશામાં અસાધારણ પુરુષાર્થ કર્યો છે અને અદ્યાપિ કરે છે છતાં વિવિધ દર્શનેના અને સાથે જ જૈન દર્શનના ગંભીર ગૃહસ્થ અભ્યાસીને તૈયાર કરવાની પ્રથમ પ્રેરણ, એ તે હું જાણું છું ત્યાં લગી વિજયધર્મસૂરીશ્વરમાં જ Page #810 -------------------------------------------------------------------------- ________________ મને કયા આદશે કાશીમાં બાંધે? [૨૭૧ પ્રકટેલી. આ તેમનો આદર્શ મને કાશીમાં પ્રેરક બન્યો અને તે જ આદર્શને પિતાની ઢબે વશ થઈ મેં બહુ જ નાના પાયા ઉપર મારી પ્રવૃત્તિનાં મંડાણ માંડ્યાં. મારે ઉમેરવું જોઈએ કે શ્વેતાંબર કોન્ફરન્સ અને કેટલાક અંગત મિત્રો હું ધારું તે કરતાં પણ મારા કાર્ય પક્ષે વધારે અનુકૂળ હતા અને છે, તેમ છતાં મેં વિશાળ આદર્શ સામે રાખીને પણ નાના પાયે પ્રવૃત્તિ કેમ શરૂ કરી, એને જવાબ મારી મર્યાદામાં છે. અત્યારે તે હું આ લેખદ્વારા પ્રથમના બે લેખની પુરવણીરૂપે એટલું જ સૂચવવા માગું છું કે જે મારા કાશીના વસવાટનું કે અલ્પ–સ્વલ્પ પ્રવૃત્તિનું મૂળ કારણ હોય તે તે ઉપર સૂચવેલ આદર્શ જ છે. –જૈન, ૧૦ જાન્યુઆરી, ૧૯૩૩ Page #811 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે [૪] આ ચંદ્રક–અર્પણ વિધિ વૈયક્તિક છે એમ હું નથી સમજતેઅમુક વ્યક્તિ બીજી કોઈ ખાસ વ્યક્તિને જ્યારે આવું કાંઈ અર્પણ કરે ત્યારે તે વિધિ વૈયક્તિક બને છે, પણ હું તે આવા વિધિને માત્ર શાસ્ત્રીય. જ્ઞાન તેમ જ સત્યશોધક વૃત્તિની મૂલવણની વિધિ સમજું છું, તેથી આવા વિધિ પ્રસંગે મારે કોઈને આભાર માનવાપણું રહેતું જ નથી. આવી અપ વિધિમાં એક અથવા બીજી રીતે ભાગ લેનાર બધા જ શાસ્ત્ર, જ્ઞાન તેમ જ સત્યસંશોધક વૃત્તિના એકસરખા પૂજારી છે. જ્યાં પૂજા એક જ હોય અને તે એક જ ગુણની ત્યાં એમાં ભાગ લેનાર ગમે તેટલા હેય છતાં કોણ કોને આભાર માને? કુળમાર્ગથી જુદા પડવાનું કારણ સ્વાભાવિક રીતે જ અહીં ઉપસ્થિત હોય એવા બધાને કુતૂહલ થયા વિના ન રહે, કે મારા જેવો લાચાર સ્થિતિમાં પડેલ માણસ છેવટે સત્યસંશોધનને માર્ગે કેવી રીતે વળ્યો ? તેથી હું મારા જીવનને લગતા એટલા જ ભાગની ટૂંકમાં કયા કહું તો તે કેટલેક અંશે ઘણાખરા પિતાની જીવનકથા સાથે મળતી દેખાશે અને એમાંથી અચરજ કે અદ્ભુતતાનું તત્વ આપઆપ ઓછું થઈ જશે, જેથી જીવનની સહજ સપાટીને વિચાર પણ કરી શકાય. જે કુળ કે વંશમાં શાસ્ત્રીય જ્ઞાનને ભાગ્યે જ વારસો ચાલ્યો આવતો હોય તેવા માત્ર વ્યાપારછવી કુળમાં જન્મવા અને ઉછેર પામવા છતાં હું કુલમાર્ગથી જુદે રસ્તે ગયે તેનું મુખ્યત્વે એકમાત્ર કારણ જિજીવિષા છે. જીવનની ઈચ્છા બળવતી હોય ત્યારે તે પોતાની સિદ્ધિ માટે કોઈને કઈ રસ્તે ફાંફાં મારે છે. એમાંથી ક્યારેક સામાન્ય રીતે કપ્યું ન હોય તેવું પરિણામ પણ આવે છે. સોળેક વર્ષની ઉંમરે મારું નેત્રાતનું વિશ્વ અલેપ થયું અને અંધકારાદૈતનું વિશ્વ આવિર્ભાવ પામ્યું. શ્રવણેન્દ્રિય કુંઠિત થાય ત્યારે અગર નાસિકેન્દ્રિય કામ કરતી બંધ પડે ત્યારે મુશ્કેલી અવશ્ય અનુભવાય છે. છતાં બીજી કોઈપણ ઈન્દ્રિયના વધ કરતાં નેત્રને વધુ વધારે Page #812 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે મુશ્કેલી ઉભી કરે છે. એ વખતે જીવન વધારેમાં વધારે ગૂંગળામણ અનુભવે છે. મૃત્યુને કિનારે લઈ જાય એવી જીવનમૂંગળામણ અને બળવતી જિજીવિષા એ બંને વચ્ચે અકથ્ય દ્વન્દ્ર ઊભું થાય છે. મારે માટે આ ધન્ડ એક કાળે મહા જલભ્રમરમાં સપડાયેલ પણ ક્ષેમપૂર્વક નીકળવા મથતી નૌકાના દ્વન્દ જેવું હતું. એમ લાગે છે કે, ગૂંગળામણના બળ કરતાં જિજીવિષાનું બળ વધારે હોવું જોઈએ, તેથી જ એણે પોતાની સિદ્ધિ અર્થે અનેકવિધ ફાંફાં ભારવાં શરૂ કર્યો. એમાંથી એને એક ત્રાણુ–માર્ગ લાગે, જે વસ્તુ સામાન્ય અને સહજ હતી તેમ જ જે ઘરઆંગણે હતી તે અત્યાર લગી નકામી ભાસતી, પણ હવે તે ઉપયેગી સિદ્ધ થઈ. આ વસ્તુ એટલે કુળપરંપરાગત ધર્મસંસ્થાનો આશ્રય. અત્યારે હું આવી ધર્મસંસ્થામાં સામાન્ય રીતે ત્રણ બાબતનો સમાવેશ કરું છું ગુસ્વર્ગ, શાસ્ત્રજ્ઞાન અને સાંપ્રદાયિક આચાર. કુળધર્મ સ્થાનકવાસી હોવાથી મને સહેજે આ ત્રણ બાબતો પ્રાપ્ત હતી. જિજીવિષાએ જિજ્ઞાસાને સતેજ કરી, અને તેણે સંકલ્પ તેમ જ પ્રયત્ન બળ અપ્યું. મારી જિજ્ઞાસા કુળધર્મનાં ઉપર સૂચવેલ ત્રણ અંગેની આસપાસ સંતોષાતી. એ ત્રણ અંગોનું વર્તલ જેટલું સાંકડું તેથી પણ વધુ સાંકડું મારી સમજણનું વર્તુલ; એટલે સ્વાભાવિક રીતે જ હું જે કઈ ગુરુને મળતો કે તેની પાસેથી જે કાંઈ શ્રવણ કરતો, અગર જે કાંઈ કુળાચાર આચરતો તે જ મારે માટે તે વખતે અંતિમ સત્ય હતું. અલબત્ત, ઉત્તરોત્તર આગળ વધવાની અને ઊંડા ઊતરવાની ઈચ્છા જાગ્રત રહેતી. પણ એને પૂર્ણપણે સંતોષવાનાં કેઈપણ સાધન સામે ન હોવાથી તેને વેગ મળતો નહીં. આને લીધે મારા મન ઉપર છાપ એક જ પડેલી કે ધર્મ સાચે હેય તે તે જૈન ધર્મ. મારી જૈન ધર્મની તે વખતની પરિભાષા ઉપર સૂચવેલ સ્થાનકવાસી પરમ્પરાનાં ત્રણ અંગમાં જ સીમિત હતી. આ બહારને બીજો કોઈ ધર્મ અગર જૈન ધર્મને બીજે કઈ ફાટે એ મારે મન મિથ્યાધર્મ જેવો હતો. પણ આ સ્થિતિ કાયમ બને તે પહેલાં જિજ્ઞાસાએ પલટો ખાધે. જે કાંઈ સાધનહીન ગામડામાં સાધુસાધ્વીના મુખથી કે તેમના સંસર્ગથી શીખેલે તે સાવ અપૂર્ણ જણાવા લાગ્યું. અહીંથી પહેલી સીમા પૂરી થઈ અને નવી સીમા શરૂ થઈ. સંસ્કૃત જ્ઞાન વિના જૈન શાસ્ત્રનું જ્ઞાન સાવ અધૂરું અને પાંગળું જ હોઈ શકે એવી પ્રતીતિ થતાં સંસ્કૃત શીખવાની ઉત્કટ તમન્ના જાગી. જે બે-ચાર સચ્ચરિત્ર સ્થાનકવાસી સંસ્કૃતજ્ઞ સાધુઓ Page #813 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ ] દર્શન અને ચિંતન પરિચયમાં આવ્યા તેમની પરિચર્ચા અને સહાનુભૂતિથી હું સંસ્કૃત શીખવાના પથે તે પડ્યો પણ મને એ પંથ પૂરત ન લાગે. વધારે શુદ્ધ અને વધારે સમર્થ એવા સંસ્કૃત જ્ઞાનની ભૂખે મને વ્યાકુળ કરી મૂક્યો. એણે ઊંધ ઉડાડી, સ્વપ્ન સજાવ્યાં, સ્વપ્ન એવાં કે જાણે હું અવારનવાર આકાશમાં ઊડતે હૈઉં. મને એમ લાગેલું કે આકાશમાં ઊડવાનાં આ સ્વનો માત્ર માનસિક અસ્વસ્થતામાંથી પેદા થયેલ વાતવ્યાધિનું પરિણામ હોવાં જોઈએ. છેવટે મને સંસ્કૃતજ્ઞાન મેળવવાની સમર્થ ભૂમિકા મળી ગઈ આવી સમર્થ ભૂમિકા પૂરી પાડનાર સ્વર્ગવાસી શાસ્ત્રવિશારદ વિજયધર્મસૂરીશ્વર. અહીં અત્યારે જે હાજર છે તે શ્રીયુત છોટાલાલભાઈ વકીલ તે વખતે કાશી યશોવિજય પાઠશાળાના બે પૈકી એક મંત્રી. બીજા મંત્રી તેમના જ શિક્ષક શ્રીયુત રચંદ માસ્તર હતા. શ્રીયુત છોટાલાલભાઈ તો તે વખતે હજી વકીલાતનો અભ્યાસ જ કરતા. તેમને પ્રમાણિકપણે એમ લાગેલું કે સુખલાલ કાશી જશે તો તેને વધારે મુશ્કેલી પડશે તેથી તે અને મંત્રીઓ શરૂઆતમાં મને કાશી એકલતાં ખંચકાયા. પણ જ્યારે વિજયધર્મ સૂરીશ્વરને તેમના ઉપર મને તત્કાળ રવાના કરવાને તાર આવ્યો ત્યારે તેઓ મને મેકલવામાં સંમત થયા અને મને પણ નિરાંત વળી. એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે હજી લગી હું પત્રવ્યવહાર, ઉપરાંત વિજય ધર્મસૂરીને કોઈ પણ રીતે જાણતો નહીં. મેં મારી અંધકારાદ્વૈત વિશ્વની સ્થિતિ તો તેમને જણાવેલી જ. ક્યાં ઝાલાવાડ અને ક્યાં સ્વતંત્રતાસાધ્ય સંસ્કૃતનું શિક્ષણ, તેમ છતાં વિજયધર્મસૂરીશ્વરને મને કાશી બોલાવવા માટે નિર્ણય કરવામાં એક પણ ક્ષણની વાર ન લાગી. એને દેવેગ કહો કે ઉત્કટ જિજ્ઞાસાનું પરિણામ કહે પણ મારે માટે અહીંથી અભ્યાસની નવી સીમાનો પ્રારંભ થયો. અભ્યાસ તો કર હતો સંસ્કૃત ભાષા અને તેમાં લખાયેલ વિવિધ શાન, જેનું મને કાંઈ વિશેષ ભાન ન હતું. પણ આ ભાષા અને એમાં લખાયેલ શાસ્ત્રો એ બધું સંપ્રદાયાધીન હોવાથી એનું શિક્ષણ લેવા અને આપવામાં અનેક ભયસ્થાને રહેલાં છે, તેમ જ અનેક વિધી બળ મનને મૂંઝવી પણ નાખે છે. આ સ્થિતિનું ભાન હવે સવિશેષપણે થવા લાગ્યું, ને ઈષ્ટ શિક્ષણ લેવા છતાં અનેક જાતનાં હૃદયને હચમચાવી નાખે એવાં મંથને પણ શરૂ થયાં. મારા પ્રાથમિક શિક્ષણની વેલ જે સ્થાનકવાસી પંથની વાડને અવ Page #814 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ ચન્દ્રક સમારંભ પ્રસંગે [ ૨૭૫ લખી ઘેાડીક વિસ્તરેલી, તેણે ધાર્મિક માન્યતા વિષયક કેટલાક સચોટ સંસ્કારેના મન ઉપર નાખેલા, જેમાંથી ત્રણેકને નિર્દેશ કરવા અનિવાય ખને છે. મૂર્તિની માન્યતા બિલકુલ ધ×વિરુદ્ધ છે અને તે જીવનને પાડનાર છે એ એક સંસ્કાર, માઢે મુહપત્તિ ખાંધ્યા વિના ધની પૂર્ણાહુતિ નથી થતી એ ખીજો સંસ્કાર, અને બત્રીશ આગમ બહાર ખીજું કાંઈ શાસ્ત્રીય જ્ઞાન રહેતું જ નથી. ભગવાન મહાવીર આદિ સર્વજ્ઞ પુરુષોએ જે કાંઈ કહ્યુ છે તે બધું બત્રીસ આગમમાં જ આવી જાય છે અને તે આગમાના અક્ષરે અક્ષર તેમણે જ ઉચ્ચારેલા છે એ ત્રીજો સસ્કાર. કાશીમાં સંસ્કૃત શિક્ષણ તો યથાસાધન ચાલતું જ હતું, પણ હવે આ નવશિક્ષણની વેલીને ખીજા પથની વાડને અવલખી વિસ્તરવા અને વિકસવાનું હતું. એ ખીજો પથ એટલે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા. આ પરંપરાની ધાર્મિક માન્યતાઓ ઉપરના ત્રણે સંસ્કારાથી સાવ જુદી અને વિરુદ્ધ, તેથી કાશીના વાતાવરણમાં મારા મને ભારે મથન અનુભવ્યું અને તે એટલે સુધી કે પહેલાંના જન્મસિદ્ધ બળવાન સંસ્કારો અને આ નવ સંસ્કારા વચ્ચે શું સત્ય છે અને શું અસત્ય છે એને નિર્ણય ન થવાથી હું તદ્દન અસ્વસ્થ થઈ જતા અને મારી વેદના કાઈની સમક્ષ કહેતા પણ નહીં. બહારથી હું પણ પૂર્ણ પણે કાશી યોાવિજય પાઠશાળાના શ્વેતાંબર મૂર્તિપૂજક વાતાવરણને અનુસરતા, છતાં મનમાં એ વિષે પૂરી બુદ્ધિપુરઃસર ખાતરી થઈ ન હતી પણ મન તે સત્યશોધનની દિશામાં જ ગતિ કરતુ. તે માટે વાંચવું જોઈએ તે વાંચતા, વિચારવું જોઈએ તે વિચારતા અને કચારેક કયારેક વિશ્વસ્ત મિત્ર સાથે ભીરુ મનથી, અપ્રકટ ચર્ચા પણ કરતા; પરંતુ પરસ્પર વિરોધી એવા ઉપર સૂચિત ત્રણે સંસ્કારામાંથી સત્ય તારવવા જેટલે શાસ્ત્રીય જ્ઞાનનેા પરિપાક પણ નહી થયેલા અને સ્વતંત્રપણે નિર્ણય આંધવા જેટલા માનસિક વિકાસ પણ નહી થયેલે; કદાચ એમ પણ કહી શકાય કે એવે માનસિક વિકાસ થયેલ, પણ જન્મથી પડેલ અને ખીજા દ્વારા સચોટપણે પોષાયેલ ‘ પરપ્ર ત્યયનેય ખુદ્ધિ 'ના સંસ્કારી જ એ વિકાસને યોગ્ય દિશામાં જતા શકતા. ગમે તેમ હા પણ આવા મથનકાળ એ ત્રણ વર્ષથી વધારે ન ચાલ્યું. મને એટલી તો પ્રતીતિ થઈ ગઈ કે જે ત્રણ સંસ્કાર! જન્મથી પડેલા છે તે બહુ ભ્રાન્ત છે, નિરાધાર છે અને એક અથવા બીજી ભૂલમાંથી જ પોષણ પામતા જાય છે.' મને ધીરે ધીરે કાઈની ખાદ્ય પ્રેરણા વિના સ્વક્રિય ચિંતન અને શાસ્ત્રીય વાચનથી સાધારણપણે એમ સમજાતું ગયું કે મૂર્તિની માન્યતાને જીવનના ઉત્ક્રાન્તિક્રમમાં અમુક સ્થાન છે જ અને એ પણ સમજાયું કે Page #815 -------------------------------------------------------------------------- ________________ ર૭૬] દર્શન અને ચિંતા મેઢે મુહપત્તિના બંધનની માન્યતા એ માત્ર એકાનિક અને હઠધર્મ છે. એ પણ દીવા જેવું ભાસ્યું કે જૈન શાસ્ત્ર માત્ર બત્રીશ આગમમાં જ સમાઈ જાય છે તે વસ્તુ તદ્દન અજ્ઞાન અને બ્રમનું પરિણામ છે. એકવાર ક્યારેક મંદિરમાં નવપદની પૂજા ભણવાતી. શરૂઆતમાં તે હું પણ દેખાદેખીથી–ગતાનુગતિક્તાને અનુસરીને ત્યાં બેઠેલે, પણ એ ભણાવાતી પૂજનાં અર્થચિંતન અને તેમાં થયેલ ચિત્તનિમજનને પરિણામે મારા મન ઉપર એક નવો ચમકારે છે અને મારું કઠિન હૃદય પણ ભક્તિજન્ય અશ્રુપ્રવાહને ખાળી ન શક્યું. આ વખતે મને ઉપાસ્ય સ્થલ આલંબનની અમુક ભૂમિકામાં સાર્થકતા અનુભવસિદ્ધ થઈ ચેડાં ઘણાં શાસ્ત્રો તે સાંભળ્યાં અને વાંચ્યાં જ, પણ અચાનક બનેલી બીજી એક ઘટનાએ ઉપાધ્યાય યશવિજયજીના પ્રતિભાશતક નામના ગ્રંથને અવલેકવા મને પ્રેર્યો. એનાં શાસ્ત્રીય સચોટ પૂરાવાઓને બાજુએ મૂકે તેય તેમાંની એક પ્રબળ યુક્તિઓ મૂર્તિમાન્યતા વિરૂદ્ધના મારા જન્મસિદ્ધ પુષ્ટ સંસ્કારને ભાંગી મૂકે કરી નાખે, પણ મારી સંસ્કારપરિવર્તન પ્રક્રિયા હજી ચાલુ જ હતી. એક ઘટના એવી બની કે મને દિગંબર સંસ્થા નજીક રહેવાને અવસર પ્રાપ્ત થયું. દિગંબર સંસ્થાના ત્યાગીવર્ગ પંડિતગણ અને વિશિષ્ઠ શાસ્ત્રરાશિનો સવિશેષ પરિચય સાધવાની એ તક મેં આદરપૂર્વક વધાવી લીધી. એને લીધે મારા અમુક સંસ્કારમાં કાંઈક પરિવર્તન થયું અને વિચારવા લેગ એક નવક્ષેત્ર પણ મળ્યું. ત્યારબાદ અનેક પ્રસંગે તેરાપંથ અને બીજા એવા જૈન ફાંટાઓ વિષે પણ વિચારવાનું પ્રાપ્ત થયું. છેવટે હમણાં હમણાં કાનજી મુનિના વલણ વિષે વિચારવાનો પ્રસંગ આવ્યું. જૈન પરંપરાના જૂના અને નવા વિવિધ નાના મોટા ફાંટાઓ વિષે પણ તાવિક દષ્ટિએ, ઐતિહાસિક દૃષ્ટિએ, સાહિત્ય કે શાસ્ત્રીય દષ્ટિએ મુક્ત મને નિબંધંપણે લગભગ ૫૦ વર્ષ જેટલો ભાગ આજ લગીમાં વીત્યા છે. દરમ્યાન બીજા અનેક દાર્શનિક પ્રવાહ અને ધર્મપથ વિષે પણ જાણવાનું પ્રાપ્ત થયું છે. હું કાશીમાં તે મુખ્યપણે ન્યાય, વૈશેષિક, સાંખ્યોગ અને પૂર્વ ઉત્તરમીમાંસાનાં પ્રામાણિક અને પ્રાચીન શાસ્ત્રો જ ગુરુમુખથી પરંપરાગત રીતે શીખેલો. પણ એ અધ્યયન દરમ્યાન મારું જન્મપ્રાપ્ત અને જૈન સંસ્કાર ધરાવતું માનસ જૈન તત્વજ્ઞાન અને ધર્મ વિષે પણ કાંઈ ને કાંઈ જાણવા, વિશેષ ઊહાપોહ કરવા ચૂતું નહિ. પણ હજી લગી ભારતીય સંપ્રદાયમાંના Page #816 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ ચંદ્રક સમારભ પ્રસગે [ ૨૭૦ એક પ્રમુખ સંપ્રદાય–બૌદ્ધધર્મ વિષે કાંઈ વિશેષ જાણેલું નહિ, જેને અવસર આગળ જતાં આવ્યે અને તે વખતે મે બૌદ્ધ પરંપરાની સ્થવિરમાગ અને મહાયાન અને શાખાઓનાં શાસ્ત્રોને સમજવા અને તેના મતે પકડવા ઠીક ઠીક મહેનત કરી. મારી ઇતિહાસ અને તુલનાની દૃષ્ટિ અમુક અશે વિકસતી જતી હતી, પણ તેને વધારે વેગ તા ત્યારે જ મળ્યા કે, જ્યારે હું માત્ર અધ્યાપન અને વાચનના મારા પ્રિય કામ સાથે સાથે લેખનનું કામ કરવા લાગ્યો. લખવું તે પ્રમાણભૂત જ લખવું અને ખને ત્યાં લગી પ્રાચીન વારસામાં કાંઈક નવા કાળે આપવા એવી ઉગ્ર વૃત્તિમાંથી તિહાસ અને તુલનાદષ્ટિને વધારે વેગ મળ્યો. એ વેગમાંથી વધારે ને વધારે નિર્ભયતા અને તટસ્થતા પણ આવતી ગઈ. હવે જૈન પરંપરા અને તેની શાસ્ત્રીય કે વ્યાવહારિક દરેક બાજી વિષે હુ યથાશક્તિ નવેસર વિચારતા થયા અને દરેક ફાંટા વિષેના મારા પહેલાંના સંસ્કારો નવું રૂપાંતર પામવા લાગ્યા, તેમ જ વધારે સચોટ અને સ્પષ્ટ પણ થતા ગયા. આવાં રૂપાંતરની પ્રક્રિયામાં માનસિક મર્યાદાઓ ઉપરાંત સામાજિક અને સાંપ્રદાયિક ઘણી મર્યાદા આડે આવતી. જે વસ્તુ આગળ જતાં સાવ સહેલી લાગી, તે જ સામાજિક અને સાંપ્રદાયિક ખાણા કે ભયસ્થાનાને લીધે શરૂઆતમાં અહુ અધરી લાગેલી. મને છેવટે અનુભવ થયેા કે મૃતક જેવા ફેંકી દેવાને લાયક સંસ્કાર પણ છૂટતાં કેટલી શક્તિનો ભાગ લે છે? હું ઘણીવાર પાછો પડયો છું, પણ વિચાર કરતાં છેવટે જે સત્ય દેખાય તેને સ્વીકારવામાં ખુલ્લો એકરાર કરવામાં કદી હાર્યો હા એમ યાદ નથી. એનું કારણ વિચારતાં મને એમ લાગે છે કે અણુીને પ્રસંગે ગમે તેવી લાગવગ, ગમે તેવી પ્રતિષ્ઠા કે ગમે તેવા લાભ જતા કરવાનું જે માનસિક સાહસ પ્રગટટ્યુ તેણે જ ભારે મદદ કરી. મે' કેટલાય પહેલાંના શિષ્યા અને મિત્રો ગુમાવ્યા છે, કેટલાય ધનિકાની સહાનુભૂતિ ગુમાવી છે, એટલું જ નહિ પણ કેટલાયની ખફ્રામરજી અને કેટલાયના વિરાધ પણ વાર્યાં છે, પણ તે હસતે મોઢે—મને એમાં લેશ પણ દુઃખ થયું નથી. આવે વખતે મારા પોતાના જ એ અનુભવ મદદગાર થયેા કે માણસ નવા નવા પ્રકાશમાં ન વિચરે અને નવી નવી પ્રાપ્ત સામગ્રીને આધારે નિર્ભયપણે વિચાર ન કરે તે કેવુ જડ થઈ જાય છે, કેવું દુરાગ્રહી થઈ જાય છે અને તે કરવા છતાં સત્યથી કેવું પરાંગમુખ બની ગતિ કરે છે ! ઊંડી વનાર કેટલાય સાધુ, સાધ્વી અને આચાર્યો સુદ્ધાંની કારણે જતી કરી છે. પણ એમાં મેં કશું ગુમાવ્યું હોય એમ એનુ માનસ સત્યની વાત મમતા ધરામેં એ જ આજે પણ Page #817 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] દન અને ચિંતન નથી લાગતું, ઊલટું ધન્યતા અનુભવું છું. એમ ધારીને કે હું જાણી જોઇને લાભ, લાલચ, ખાણ કે અનુસરણને વશ થઈ અવિદ્યા કે અસત્યને રસ્તે ન ગયા એ કાંઈ નાના સૂના લાભ છે ? મારી જીવનદૃષ્ટિ ઘડવામાં અને સત્યશોધનની રુચિ તીવ્ર બનાવવામાં શાસ્ત્રીય વ્યાસંગ ઉપરાંત બીજા પણ કેટલાંક ખળાએ કામ કર્યું છે. એ અળેા એટલે સંતમહાત્માને સીધા સમાગમ. જ્યારથી ગાંધીજી હિન્દુસ્તાનમાં આવી સ્થિર થયા ત્યારથી જ તેમને મળવામાં, તેમની સાથે ચર્ચા કરવામાં અને બને ત્યારે થાડે! પણ તેમને સહવાસ કરવામાં મને પૂરો રસ હતા. તેને લીધે ધણા પૂર્વગ્રહેા બદલાયા અને ધણા પૂર્વગ્રહો વધારે સંશોધિત થયા. ધ્યેય મશરુવાલાના જાતસમાગમ અને પ્રત્યક્ષ ચર્ચા તેમ જ તેમનાં લખાણોના વાચને પણ વિચારનું નવું પ્રસ્થાન પૂરુ પાડ્યુ. પૂજ્ય નાથજી જેવા સમર્થ યેાગાભ્યાસી સાથેની પ્રત્યક્ષ વાતચીત અને ચર્ચાઓએ પણ ભ્રમનાં ઘણાં જાળાં તાડ્યાં. આ રીતે શાસ્ત્રીય વાચન, ચિંતન, સત્યજિજ્ઞાસાની નિષ્ઠામાં પરિણમ્યું. અલબત્ત, મારે કબૂલ કરવુ જોઈ એ કે મારી આ નિષ્ઠા હજી અનુભવમાં ઊતરી નથી. માત્ર વિચાર અને નિય પૂરતી જ છે. અને તેથી તે પરાક્ષ છે એમ જ કહી શકાય. પણ જ્યારે હું જોઉં છું કે સત્યસંશોધનની પરાક્ષ નિષ્ઠા પણ. માણસના મનને કેટલું અજવાળે છે અને તેને કેટલું બળ અર્પે છે, ત્યારે અધકારāતનું મારું વિશ્વ જુદું રૂપ ધારણ કરે છે. ઘણાં વર્ષો પહેલેથી મારા નિકટના ગંભીર વિદ્યાના મને હમેશાં એમ જ કહેતા આવ્યા છે કે તમે જૈન શાસ્ત્રના અનુવાદ, વિવેચન અને સપાદને પાછળ શા માટે પડયા છે ? છેવટે તેા જૈન સમાજ ખાખેાચિયા જેટલે, તેમાંય સમજનાર અને કદરદાન કેટલેા ? વળી તેએ એમ પણ કહેતા રહ્યા છે કે જો તમે વૈદિક પરંપરાનાં વિવિધ દનાના અને ઔદું દર્શનના જિજ્ઞાસુભાવે પ્રામાણિક અભ્યાસ કર્યાં છે તેા એ દર્શના વિષે મુખ્યપણે કામ કેમ નથી કરતા ? એક તા એનું ક્ષેત્ર વિશાળ અને ખીજું તમારા શ્રમ પણ વધારે સાક અને. મિત્રોની એ વાત તદ્દન સાચી છે એમ હું પહેલેથી જ જાણું છું. વૈદિક દર્શન અને બૌદ્ધ દન વિષે હું શાસ્ત્રીયકામ કરુ તે કાર્ય પ્રદેશ વિસ્તારવા ઉપરાંત યશકીતિ અને અર્થલાભ પણ વધવાના એ વિષે મને કદી સંદેહ ન હતા અને હજી પણ નથી; છતાં મને હમેશાં એમ જ થયા કર્યું છે કે હું જે પરંપરામાં જન્મ્યો છું તેમાં કામ કરવાની મારી Page #818 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે [૨૭૯ શક્તિ હોય અને તેવો અવકાશ પણ હોય તો મારે બીજા દેખીતા લાબેને ભોગે પણ એ જ પરંપરાનું કામ મુખ્યપણે કરવું જોઈએ. છેવટે માનવસમાજ તે એક જ છે. જૈન સમાજ એ મોટા સમાજનું નાનું પણ અગત્યનું અંગ છે. તેની સાહિત્ય અને સંસ્કાર સમૃદ્ધિ પ્રાચીન હોવા ઉપરાંત ઉપગી અને મૂલ્યવતી પણ છે, તે પછી એનું સંશોધન કાં ન કરવું? છેવટે તે જે સંશોધન સાચું અને વ્યાપક હશે તો બીજી દાર્શનિક પરંપરાઓના સંશોધનમાં પણ ઉપયોગી થશે. આવી શ્રદ્ધાથી હું છેલ્લાં ત્રીશ વર્ષ થયાં અવિછિન્નપણે જેનપરંપરાના શાસ્ત્રીય અને વ્યાવહારિક ક્ષેત્રને અલ્પાશે પણ ખેડી રહ્યો છું. એ ખેડાણની અસર જૈન સમાજના રૂઢ વર્ગમાં ગમે તેટલી ઊલટી થઈ હોય છતાં વાસ્તવિક રીતે એણે જૈન પરંપરાના વિચારપ્રદેશને પણ ઉન્નત કરવામાં કે પરિમાર્જિત કરવામાં અલ્પાશે પણ ફાળે આપ્યો છે એમ હું અનુભવથી કહું તો કોઈ અયુક્તિ કે ગર્વોક્તિ ન સમજે, કેમકે છેવટે તે મારી પામરતા અને અલ્પતાનું મને જેટલું ભાન છે તેટલું બીજાને ભાગ્યે જ હશે. આટલું કથન પણ એટલા માટે કરું છું કે તટસ્થ અને નિર્ભય વૃત્તિનું પરિણામ એકંદર કેવું ઇષ્ટ આવે છે તે સમજી શકાય. મેં સામાજિક અને રાષ્ટ્રીય દષ્ટિએ જે વિચાર કર્યો છે તે કરતાં ધર્મ અને તત્વજ્ઞાનની વ્યાપક દષ્ટિએ કાંઈક વધારે વિચાર કર્યા છે. અથવા એમ કહો કે એવા વિચારે મારે કરવા પડ્યા છે. એને લીધે મેં જૈન-જૈનેતર સમાજમાં ચાલતી અનેક સંસ્થાઓમાં અપાતા ધર્મ તત્ત્વજ્ઞાન વિષયક શિક્ષણ અને તેના પાઠ્યક્રમનું ડું પરિશીલન પણ કર્યું છે. મને અનુભવે લાગ્યું છે કે આપણે ત્યાં અપાતું ધર્મ અને તત્વજ્ઞાનનું શિક્ષણ બહુ જ સંકુચિત દૃષ્ટિથી તેમ જ એમ હાથ-અયોગ્ય રીતે અપાય છે. પરિણામે એવું શિક્ષણ લેનાર, આગળ જતાં જ તેજસ્વી હોય તે ધર્મ અને તત્ત્વજ્ઞાનના શિક્ષણ પ્રત્યે અશ્રદ્ધાળ બની જાય છે. અને જો તે મધ્યમ શક્તિને અગર પ્રથમાધિકારી હોય તે સાવ જડ બની જાય છે. તે પિતાનું સત્ય બીજાને બુદ્ધિપૂર્વક સમજાવી નથી શકતા અને બીજાનું ગમે તેટલું સારું તેમ જ સચેટ વક્તવ્ય હોય તો પણ તેને કાં તે સમજી જ નથી શકતે અગર તે સમજવાની પરવા નથી કરતા. તેથી જ્યાં દેખો ત્યાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં શિક્ષણને પરિણામે નિસ્તેજ માસ્તરનું જ જૂથ નજરે પડે છે. અધ્યયન, વિચાર અને વિવેકની વધારેમાં વધારે સામગ્રીના આ જમાનામાં પણ જન સમાજના ધર્મ કે તત્ત્વજ્ઞાનના શિક્ષકે સાવ તેજહીન જ દેખાય છે, અને Page #819 -------------------------------------------------------------------------- ________________ ૨૮] દર્શન અને ચિંતન પૈસાદાર કે સત્તાધારી કે મદારીવૃત્તિના ગુરુવર્ગનાં રમકડાં માત્ર બની જાય છે. તેમનું ધર્મ અને તત્વજ્ઞાનનું શિક્ષણ તેમને જ કેદમાં પૂરે છે. અને સમાજ તે જ્યાં હતો ત્યાં જ રહે છે. જૂની ઢબની જે પાઠશાળાઓ ધર્મશિક્ષકને તૈયાર કરે છે અગર જે પાઠશાળાઓ એવા ધર્મશિક્ષકોને આશ્રય આપે છે, તેમ જ જે નવી ઢબનાં ગુરુકુળ, બ્રહ્મચર્યાશ્રમે અને છાત્રાલયે કે કોલેજે આ દિશામાં કામ કરે છે તે બધાની એકંદર ઓછેવત્તે અંશે આ જ સ્થિતિ છે. તેમાં શીખનાર વિદ્યાર્થી હોય કે શીખવનાર પંડિત. માસ્તર કે અધ્યાપક હેય; તે બધા જાણે પરવશપણે અને અરુચિથી જ એ શીખે-શિખવે છે એમ ગમે તે જોનાર જોઈ શકશે. - એક તરફ ધર્મ અને તત્વજ્ઞાનના શિક્ષણ પ્રત્યે અનુરાગ આપણને હાડોહાડ વ્યાપેલ છે, અને બીજી બાજુ તેવું શિક્ષણ લેનાર કે દેનાર પ્રત્યે આપણી જોઈએ તેવી બહુમાનવૃત્તિ નથી એટલું જ નહીં પણ મોટે ભાગે તે આવું શિક્ષણ લેનાર કે દેનારને આપણે તુચ્છ દષ્ટિથી જોઈએ છીએ. આનો પડઘે ધર્મ અને તત્વજ્ઞાનનું શિક્ષણ લેનાર વિદ્યાર્થી અને દેનાર શિક્ષકે ઉપર પડે છે. તેઓ એક અથવા બીજી લાચારીને લીધે તેમાં પડેલ નહોય છે. પણ તેઓ પિતાના મનને ચોવીસે કલાક કહ્યા કરે છે કે તું આ ચક્રમાંથી મુક્ત થા! ધર્મ તત્ત્વજ્ઞાનના શિક્ષણમાં જેમણે અનેક વર્ષો ગાળ્યાં હેય એવા અનેક તેજસ્વીઓને મેં જોયા છે કે જે હમેશને માટે તે ક્ષેત્ર છોડી દે છે. એટલું જ નહીં પણ પિતાની સંતતિ કે પિતાના લાગતાવળગતા કોઈને એ રસ્તે જતાં તદ્દન રેકે છે. આનું મૂળ, ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ લેનાર-દેનાર પ્રત્યેની આપણી તુચ્છદષ્ટિમાં રહેલું છે. મેં એકવાર એક સમર્થ સંસ્થા ચલાવનાર બહેનને કહેલું કે તમે ધર્મ-શિક્ષણને જેટલો આગ્રહ રાખે છે, ઓછામાં ઓછું તેટલું બહુમાન તે ધર્મશિક્ષક પ્રત્યે રાખવું જ ઘટે. જો તમે ધર્મશિક્ષકને હાર્દિક આદરથી નહીં જોતાં હે અગર ન જઈ શકે તે ખરી રીતે એમાં ધર્મશિક્ષણની જ હત્યા છે. જૂની પ્રણાલીમાં દેષ જોનાર નવા શિક્ષિત ગણાતા વર્ગો પિતાને આશ્રયે ચાલતાં વિદ્યાલયે કે છાત્રાલયમાં પણ ધર્મ કે તત્વજ્ઞાનના શિક્ષણ વિષે કોઈ ધ્યાન ખેંચે એવો સુધારો કર્યો નથી એ એક દુર્દેવ છે. ઘણીવાર એમ જ લાગે છે કે નવશિક્ષણ પામેલ વકીલ, સેલિસિટર, બેરિસ્ટર ડોક્ટર કે વ્યાપારી-એ બધા નવી સંસ્થાઓમાં ધર્મ અને તત્વજ્ઞાનનું શિક્ષણ આપે–અપાવે છે તે માત્ર તીર્થ પુરોહિતની વૃત્તિ જેવું છે. એવા પુરોહિત Page #820 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણચન્દ્રક સમારભ પ્રસગે [ ૨૦૧ જે તીર્થાંમાં રહે તેની પવિત્રતા અને મહત્તાનાં ગુણગાન કરે છે તે ફક્ત યાત્રાળુઓની શ્રદ્ધા સતેજ કરી તે દ્વારા ધમ મેળવવા; કેમકે પુરાહિતા પોતે જ એ તીર્થીની પવિત્રતા ભાગ્યે જ સાચવતા હોય છે. એ જ રીતે ઘણીવાર કહેવાતી નવી સંસ્થાના સૂત્રધારા પણ, ભલે ધમ અને તત્ત્વજ્ઞાનનાં શિક્ષણના નામે ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર ધનવાનોની શ્રદ્ધાને સંસ્થાના હિતમાં હાવાની સવૃત્તિથી પ્રેરાયા હોય, છતાંય તે છેવટે ધર્મ અને તત્ત્વજ્ઞાનના શિક્ષણમાં મહત્ત્વના કાઈ ફેરફાર કરી શકતા નથી, અને જૂની પાઠશાળાઓની નવી આવૃત્તિ ઊભી કરતા જ દેખાય છે. વિશેષતા એ હાય છે કે જૂની પાઠશાળાના ગામડિયા કે ફૂલી વિદ્યાથી જ્યારે કોલેજ અને યુનિવર્સિટીના છાત્રા પૂરા ખડખાર હોવાથી વિદ્યાલયેા કે ત્રાલયાના સંચાલકાની પૂરેપૂરી ઠેકડી કરે છે; અને એ રીતે ધમ ' તેમ જ તત્ત્વજ્ઞાનની વગેાવણી થાય છે. તેથી આ પ્રશ્ન નવેસરથી તત્કાળ વિચારણા માગે છે. ખડખાર નથી હોતા લાગ્યા છે તે એક આ ક્ષેત્રમાં કામ પ્રાચીન પુસ્તકાનાં પ્રકાશન અને સમ્પાદનના નાદ રીતે સારી જ વસ્તુ છે. પણ દૈવે એમ બન્યું છે કે કરનાર માટે ગુરુવ કે પડિતવગ એ દ્વારા સમાજ કે જ્ઞાનની કાઈ ઉન્નત ભૂમિકા સાધવાને બદલે પેાતાતાની નામના, પેતાતાની જુદી પેઢી અને પાતપાતાના જુદા ચકાને પોષવા ખાતર જ કચરાપટ્ટી જેવાં પ્રકાશન કે સમ્પાદનકાર્યમાં સમાજની અને પોતાની સમગ્ર શક્તિને અપવ્યય કરે છે. જ્ઞાનમાં કે વિચારમાં નવા ફાળે આપવાની વાત તે બાજુએ રહી, પણ ઘણીવાર એવાં ભાષાન્તરે અને નવી ટીકા રચાતાં છપાતાં દેખાય છે કે જ્યાં મૂળને સમજવા માટે એક ગુરુની જરૂર હોય ત્યાં તેની સંસ્કૃત ટીકા સમજવા અનેક ગુરુની જરૂર પડે. જુદા જુદા ચાકાની સ્પર્ધા પણ એવી છે કે એક સાધુ અણુસમજી શ્રદ્ધાળુ શ્રાવકને અમુક ગ્રંથનું મહત્ત્વ ઠસાવી તેની મદદ લે તે ખીજો તેથી ય ઊતરતા ગ્રંથનું તેથી ય વધારે મહત્ત્વ પોતાના અણસમજી શ્રાવકને સમજાવી તેની પાસેથી વધારે મદદ લે. આમ જ્યાં દેખા ત્યાં, પ્રકાશન સંસ્થાની અવિવેકી હરીફાઈ ને લીધે નથી. યોગ્ય સાહિત્યનું યેાગ્ય રીતે સમ્પાદન થતું, નથી જરૂરી નવું તત્ત્વ દાખલ થતું કે નથી પિષ્ટપેષણ અટકતું. ભારતીય દર્શન સાહિત્યની એક વિશેષતા જૈન સાહિત્યમાં પણ આવી છે; પરંતુ તે વિશેષતા ગુણુરૂપે પરણમવા કરતાં દેષરૂપે જ વધારે પરિણમી Page #821 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] દર્શન અને ચિંતન છે. એ વિશેષતા એટલે નાના કે મોટા ગમે તે મુદ્દા પરત્વે મતભેદ હોય ત્યાં બીજાનું ખંડન અને પિતાનું મંડન કરવાની શૈલી. આ શૈલી માત્ર વાદરૂપ ન રહેતાં વિવાદમાં પરિણામ પામી છે. એક તે જૈન સમાજ નાનો, તેમાં ત્યાગી કે પંડિતવર્ગ તેથીયે નાને, તેમાં અનેક ફિરકા અને ગચ્છભેદો વચ્ચે અરસપરસ નજીવા મતભેદમાંથી મોટી તકરાર અને વિવાદ ઊભા થાય એટલે એ પ્રસંગે શિક્ષણ વખતે વારસામાં મળેલ ખંડનમંડનની શૈલી ઉગ્ર વિવાદરૂપે અને ઘણીવાર મૂખની સૂચક ચરૂપે બહાર આવે છે. જૈન પંડિતો અને જૈન ત્યાગીઓને બહુધા અંદર અંદર જ વાદવિવાદમાં ઊતરવું પડે છે. બીજા બળવાન સમ્પ્રદાય કે દર્શનના વિદ્વાન સમક્ષ તેઓ ભલે ચૂપકીદી પકડે, છતાં ઘણીવાર તેઓ અંદર અંદર આખડે છે. એવે વખતે વારસામાં મળેલ અનેકાન્તને પ્રાણભૂત સમન્વય સિદ્ધાંત બાજુએ રહી જાય છે અને સામસામી છાવણીઓ રચાય છે. સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક, દિગંબર અને શ્વેતાંબર, તેરાપંથી અને સ્થાનકવાસી એ જ પક્ષી અંદરોઅંદર આખડતા હોય તેય બહુ ન હતું, પણ હવે તે આ રોગ એટલે સુધી વધ્યો છે કે એક જ ફિરકાના અને એક જ ગચ્છના બે જુદા જુદા ગુરુ ધરાવનાર પક્ષો પણ તિથિભેદ જેવી નજીવી બાબતમાં મહાયુદ્ધના મરચા માંડે છે, અને સમાજમાં અલ્પાંશે જીવતું રહેલ સૌમનસ્ય અને ઐક્ય ધર્મરક્ષાને બહાને વેડફી નાખે છે. માત્ર પંડિત કે માત્ર સાધુઓ અંદરઅંદર લડી મરતા હોત તો બહુ કહેવાપણું પણ ન રહેત. અહીં બને પક્ષકારે શ્રાવકગણને પણ સંડોવે છે. શ્રાવકો પણ એટલા બધા શાણું અને ઉદાર છે કે પોતાનું સમગ્ર શાણપણ અને ઔદાર્ય હિટલર તેમ જ ટેલિનને ચરણે ધરી દે છે. અને તે એ જ નથી સમજાતું કે જેઓ મહાવ્રતી અને મહાશાસ્ત્રધાર કે મહાવતા હોય તેઓને તેમને અહિંસા અને સ્વાદુવાદ સિદ્ધાંત આવા વિષમ પ્રસંગે સૂઝતો કેમ નહિ હોય? અગર તેમને સહાયક થતે કેમ નહિ હોય? જે ભગવાનના અહિંસા અને અનેકાન્તના સિદ્ધાંતનું સામાજિક જીવનમાં આવું દેવાળું જ કાઢવાનું હોય તો આપણે બીજા સમક્ષ કયે મોઢે તેનું મહત્ત્વ બતાવી શકીશું! એ જરા વિચારે અને જે આપણે આ રીતે વૈમનસ્ય અને તકરારનું વિષપાન કરતા રહ્યા તેમ જ એવી તકરારના મોવડીઓને માન આપતા રહ્યા તે શું આપણે એવી આશા રાખી શકીએ કે ક્યારેક પણ જૈન સમાજના જુદા જુદા ફિરકાઓ સર્વમાન્ય સામાન્ય સિદ્ધાંત ઉપર ખરા દિલથી એક તખતા ઉપર એકત્ર થવાના? આજ લગી ગમે તેમ ચાલ્યું અને નળ્યું હોય, પણ હવે આ સ્થિતિ એક Page #822 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે [ ૨૮૩ ક્ષણ નિભાવી લેવા જેવી નથી. મને આવા શુદ્ર મતભેદની મહા તકરારનું મૂળ કારણ વિચારતાં એ લાગ્યું છે કે ધર્મક્ષેત્રને કુરુક્ષેત્ર બનાવનાર પંડિત અને ત્યાગીઓની સામે કઈ મહાન રચનાત્મક આદર્શ નથી, એટલે તેમની ફાજલ પડેલી શક્તિઓ વારસામાં મળેલ ખંડનશૈલીને આશ્રય લઈ બીજા સામે બાથ ભીડવાની અશક્તિને લીધે અંદરોઅંદર અફળાય છે અને સમાજને છિન્નભિન્ન કરી નાખે છે. આના નિવારણને ઉપાય એ જ છે કે તેવા વિદ્વાન ગણાતા પંડિતે અને ત્યાગી સાહિત્ય, સમાજ કે રાષ્ટ્રના કોઈ પણ નવપ્રદેશમાં પિતાને રચનાત્મક ફાળો આપે. જ્યારે તેઓ કાંઈ પણ નવસર્જન કરવા પ્રેરાયા હશે ત્યારે તેમને નકામા બોલવા, લખવા કે તકરાર કરવા જેટલી ફરસદ જ નહિ રહે. જો સમયસર કઈ નહિ ચેતે તે થોડા જ વખતમાં તેવા વર્ગને અને તે વર્ગના આશ્રયભૂત શાસ્ત્રનો કઈ સમજદાર ભાવ પણ નહિ પૂછે. ઉપરની ચર્ચા સાંભળનાર એક પ્રશ્ન જરૂર કરી શકે કે સમાજને નવસર્જનને યોગ્ય નો ફાળો આપ્યાની સર્વમાન્ય કસોટી શી ? મારે ઉત્તર એ છે કે શાસ્ત્ર, શિક્ષણ, સમાજ કે રાષ્ટ્ર વગેરે કાઈ પણ ક્ષેત્રમાં કરાયેલ સર્જકપ્રયત્નનું મૂલ્ય જે જૈનેતર સમાજમાં અંકાય અને જૈનેતર લેકે માટે પણ અનુકરણીય બને તે જરૂર સમજવું કે જેનું એ નવસર્જન સમાજને યુગાનુરૂપ ફાળો છે. મેં પ્રારંભમાં જ કહ્યું છે કે આ ચંદ્રક-અર્પણ વૈયક્તિક નથી. જે એને પ્રેરક હેતુ શાસ્ત્ર ઉપાસના અને સત્યસંશોધનવૃત્તિ હોય તો તે ચંદ્રક પણ છેવટે તેને જ ફળે જ જોઈએ. હું અત્યારે વ્યક્તિગત રીતે સ્વીકારું તેય તે પચે તે એવા પ્રેરક હેતુને જ, તેથી આ ચંદ્રક હું જૈન સંસ્કૃતિસંશોધક મંડળને ભેટ આપું છું, કેમકે એ મંડળ પહેલેથી જ તેવા સત્યસંશોધન વૃત્તિના આધાર ઉપર રચાયું છે અને તે જ દિશામાં નિષ્કામપણે કામ કરી રહ્યું છે, જેને હું સાક્ષી છું. એ મંડળ કરતાં વધારે નિર્ભયપણે અને વધારે નિષ્ઠા સાથે કોઈ બીજી સંસ્થા જૈન સમાજમાં ક્યાંય કામ કરી રહી હોય તે તે હું નથી જાણતા. વળી ઉક્ત મંડળનો હું એક વિનમ્ર સભ્ય છું અને તેને સક્રિય કાર્યકર્તા પણ છું, તેથી જે નિષ્ઠાને લીધે આ ચંદ્રક અર્પવામાં આવે છે તે જ નિષ્ઠા સેવનાર જૈન મંડળને આ ચંદ્રક એની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરવા માટે સોંપી દઉં તે હું ધારું છું કે તમે બધા પ્રસન્ન થશે જ. Page #823 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] દર્શન અને ચિંતન હું છેવટે જેઓ જૈન સંસ્કૃતિ મંડળ વિષે અને તેની અત્યારલગીની પ્રવૃત્તિ વિષે ન જાણતા હોય તેમનું ધ્યાન એ તરફ ખેંચું છું અને માગી લઉં છું કે જેઓ જૈન સંસ્કૃતિના પુનઃ સંશોધનમાં થડે પણ રસ ધરાવતા હોય તેઓ એ મંડળના સભ્ય બને અને તેના સાહિત્યને વાંચે–વિચારે -તેમ જ તેનું ધોરણ સાચવી તેમાં પિતાને ફાળો આપે. અહીં જે ભાઈ-બહેનો ઉપસ્થિત છે તેમને મારી એક વિનતિ છે, તે એ કે જેઓની શક્તિ અને રુચિ હોય તેઓ મારાં ગુજરાતી કે હિંદી લખાણ વાંચે. હું એ નથી ઈચ્છતો કે કોઈ તેને અંધ અનુગામી બનીને જ વાંચે. મારી આકાંક્ષા તે હમેશાં એ રહી છે કે વાંચનાર વાંચે તે સમાચક -દૃષ્ટિએ વાંચે. એવા વાચનમાંથી જ વાચક અને લેખકની ભૂમિકા ઉન્નત થાય છે અને સમાજનું ધોરણ પણ ઊંચું આવે છે. અલબત્ત, સમાચનામાં પણ વિવેક અને સમત્વની તે જરૂર હોય જ છે. છતાં સમાલોચનાને સુખ્ય સૂર સાંભળેલ—વાંચેલમાંથી અસંગત કે ખોટી વસ્તુઓને તારવી દૂર કરવા-કરાવવાનું હોય છે. મારાં લખાણનો માટે ભાગ જૈન પરંપરાને જ સ્પર્શ કરે છે, તેથી જેનો માટે એ જેટલે અંશે અનુકૂળ આવે તેટલે અંશે જેનેતને કદાચ અનુકૂળ ન આવે, અગર સમજવામાં સરળ ન પડે; છતાં હું પિતે એમ માનનારે છું કે જ્ઞાન અને વિચારની ભૂમિકામાં આ કે તે પંથને ચોકે ન જ રહેવો જોઈએ. જેને જે એમ માનીને વર્તે કે જેનેતર સાહિત્ય કે શાસ્ત્ર વાંચવા–ચિંતવવાથી શું ફાયદ, તે તેઓ પોતે પિતાની જેનપરંપરાને પણ કદી પૂરે ન્યાય આપી નહીં શકે. એ જ રીતે જૈનેતરે પણ પિતાની આસપાસની જૈન પરંપરા વિષે વાસ્તવિકપણે ન જાણે તે તેઓની જ્ઞાનસીમા પણ એકદેશીય અને બ્રાન્ત રહેવાની. વળી જેમ વ્યવ-હારના દરેક ક્ષેત્રમાં જૈન કે જૈનેતર એ ભેદ નથી ચાલતે તેમ તત્ત્વજ્ઞાન અને ધર્મના વિચાર-ક્ષેત્રમાં પણ એવો ભેદ અસ્થાને છે. મેં પિતે તે આખા અભ્યાસકાળ દરમ્યાન વૈદિક, જરથુસ્ત, ઈસ્લામ અને ખ્રિસ્તી આદિ પર પરાઓના અભ્યાસ પ્રત્યે એટલા જ હાર્દિક આદરથી ધ્યાન આપ્યું છે, જેટલા આદરથી જૈન પરંપરાના અભ્યાસ પ્રત્યે. પરિણામે મને બધામાં પરિભાષાભેદ અને બીજા એવા સ્થૂળભેદ સિવાય વાસ્તવિક જીવનસ્પશિ ભેદ -જેવું કાંઈ દેખાયું નથી. એથી તે અભ્યાસમાં રસ પિષિા છે ને જ્ઞાનની પિપાસા સતેજ બની છે. હું ધારું છું કે આ ન્યાય સૌને લાગુ પડી શકે છે. મેં માત્ર જૈન પરંપરાને લક્ષી લખ્યું છે તે તે એ દૃષ્ટિથી કે તેનું સાહિત્ય -અને તેની વિચારપ્રણાલિકા એકદેશીય મટી યુગાનુરૂપ વ્યાપક બને. એટલે Page #824 -------------------------------------------------------------------------- ________________ સુર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે [૨૫ એમાંથી જૈનેતરને પણ બહુ નહીં તે ડુંક પણ વિચારવા જેવું મળશે જ. મેં જ્યારે જ્યારે સમાજની બાબતમાં લખ્યું છે ત્યારે મુખ્યપણે જૈન, સમાજને જ લક્ષમાં રાખ્યો છે, તેનું કારણ એ નથી કે બીજા સમાજ કરતાં જૈિન સમાજને હું ચડિયાત માનું છું. પણ તેનું કારણ માત્ર એટલું જ છે, કે હું મારું વક્તવ્ય જૈન સમાજને સમજાવી શકું ને કેટલીક ત્રુટીઓ તરફ તેનું ધ્યાન ખેંચી શકું તે તે દ્વારા મારી અલ્પશકિતને ઉપયોગ બીજા સમાજે માટે પણ સુકર બને. આ જ કારણથી હું જન-જૈનેતર બધાને સમાનભાવે વાંચવા-વિચારવા વિનવું છું* –સમયધર્મ, વર્ષ ૧૬, અંક ૨૦-૨૧-૨૨ (વિ. સં. ૨૦૦૩) * શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રકના સ્વીકાર નિમિત્તે, શ્રી વિજયધર્મસૂરિજીના સ્વર્ગવાસની પચીસમી જયંતી પ્રસંગે, ભાવનગરમાં તા. . ૨૯-૯-૪૭ના રોજ આપેલ ભાષણ. Page #825 -------------------------------------------------------------------------- ________________ સજીવ ચિત્ર* [૫] આજે રતિભાઈને મેં ફોટો લેવરાવવાની સર્વથા ના પાડી છે–જો કે તેમની પૂરી તૈયારી હતી. તમે કાંઈ પણ લેજના વિચારી હોય તેને ધકક્કો લાગે તે ખોટું નથી. કોઈ વ્યક્તિ એ માટે જેટલે ખર્ચ કરત તે દુષ્કાળમાં જરૂર કરે. સામાજિક ફંડમાંથી જે આ ખર્ચ કરીએ તે દંભ જ ગણાય. વળી ફોટાથી કશો જ હેતુ નથી સરતો, જે કરવાનું છે તે બીજું જ છે. - સાધારણ કે ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓમાં જેટલે અંશે વિદ્યાજ ઊતરશે તેટલે અંશે આશ્રમ સ્થાપ્યાનો ઉદ્દેશ સધાયો ગણાશે. ભારે મુખ્ય હેતુ એ જ છે, અને એ સિદ્ધ થાય તે જ સજીવ ચિત્ર છે. બીજાની દેખાદેખીથી આપણે ન તણાઈએ. શ્રી દલસુખભાઈ માલવણિયા ઉપર તા. ૫-૩-૪૯ના રોજ લખેલ એક પત્રમાંથી. Page #826 -------------------------------------------------------------------------- ________________ જીવનવાર્તા લખવામાં સકાચ કેમ ? * [ ૬ ] અપરિગ્રહ, જીવનશુદ્ધિ આદિ વિષે હું સમજણ અને ભાવના પ્રમાણે વતી શકતા નથી; એટલે જ જીવનવાર્તા લખવામાં સ ક્રેાચ છે. એ ઉપરાંત જાં પણ સકાચનાં કારણેા છેઃ— ૧. વિશિષ્ટ વિભૂતિઓની કથા અત્યારે સુલભ છે ત્યાં આવી પામર કથા પ્રકાશિત કરવામાં અભિમાન ભાસે છે. ૨. જ્યાં લગી યથાવત્ પ્રતિબિંબ ન પડે ત્યાં લગી એકાંગી કથા લખવાથી ઊલટા ભ્રમ પાષાય છે. ૩. દેખાદેખીથી જીવનવાર્તા લખવાની પદ્ધતિ વધતાં, પછી તે માત્ર કૌતુકશાંતિ જ વાચનક્ળ શેષ રહે છે. ૪. મેં જે લખેલ તેમાં હકીકતા થાડી છે, ધણી રહી ગઈ છે. લખી છે તેમાંય વાચકાની દૃષ્ટિએ ઉપયાગી ન હેાય એવી પણ છે. રહી ગયેલમાં કામની પણ આવશે. લેખનપદ્ધતિ મુખ્યપણે વનાત્મક, એટલે એ ઉપરથી કેટલાક સિદ્ધાંતાના રહસ્યસ્ફોટ એમાં નથી. આવા જીવન પાછળ જે પ્રેરક હેતુ કામ કરે છે તે, દરેક ઘટનામાં અભિવ્યક્ત થતા દેખાય એ રીતે લખાય તેા જ એકસૂત્રતા આવે; અન્યથા નહીં'. એટલે મને લખેલ ભાગ અને પદ્ધતિ સંતોષપ્રદ નહી લાગેલ તેથી એમ ને એમ પડી રહ્યું અને સકાચ પણ ન ગયા. આ કારણથી મેં એમ સૂચવેલું કે શી ઉતાવળ છે?' અને રીને પદ્ધતિ નિશ્રિત કરી શકયો નથી; કરીશ અને મળીશું ત્યારે લખીશું.' ઈત્યાદિ. < આ તેા ન લખવા પક્ષે વાત થઈ. પણ મેં એમ સૂચવેલું કે જો તમે, આપેલ કબૂલાત પ્રમાણે લખવા ઇ જ તેા એમાં કાઈ અત્યુક્તિ, આડંબર જેવું જરાય ન આવે; જાણે કે સામાન્ય જીવનક્રમ સહજભાવે ચાલતા હોય તેવે જ આવે. * શ્રી દલસુખભાઈ માલવણિયા ઉપર તા. ૧૩-૧૨ ૧૯૫૦ ના રાજ લખેલ પુત્રમાંથી. Page #827 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] દર્શન અને ચિંતન હું એટલું તે જાણું છું કે બીજા ગમે તેટલા પ્રમાદે અને શિથિલતા હેય, પણ જિજ્ઞાસા પિષવા અને યથાશક્તિ વિવિધ વિદ્યાઓનું પરિશીલન કરવામાં પ્રમાદને ભાગ ઓછામાં ઓછા છે. તેથી કહી શકાય કે, જીવનને પ્રેરક હેતુ જિજ્ઞાસાપૂર્તિ અને વિદ્યાસંપાદન રહ્યો છે. તેણે જ બધું કરાવ્યું છે. એને જ લીધે ધર્મ, સમાજ અને માનવતાનાં મૂલ્યાંકનમાં ફેર પડત. ગયો છે, અને જે પ્રથમ ઉપાદેય લાગતું તે સંકુચિત અને હેય પણ જણાતું. ગયું છે તેથી જ સંપ્રદાય, પંથ, જાતિ, શાસ્ત્ર આદિ અનેક વિષય પરત્વે સ્વતંત્ર વિચાર કરવા પ્રેરાયો છું, અને કેટલીક ધારણાઓ પણ સ્થિર અને વિશદ થઈ છે. આ જ એક અલ્પાંશે પણ સંતોષને વિષય છે. ટૂંકમાં, જો લખવાની વૃત્તિ ટાળી શકાય તેમ ન હોય તે, આ જ સૂત્રને ધ્યાનમાં રાખી, ઉપાગી હકીકતે લઈ શકાય. મેં તે ઘણું કરી ૧૯૨૦ આસપાસ સુધી જ કાંઈક ચિતરામણ કર્યું છે, પછીનું તે છે જ નહીં. કાકાએ મને ઘણાં વર્ષોથી કંઈક લખવા આગ્રહ કર્યો છે. હમણું તેઓ આવેલ. ફરી માગણી કરી. કહે કે “હું બહુ હકીકતે નહીં પણ તમે તત્વચિંતક હોવાથી જીવનનું તારણ લખે એમ ઈચ્છું છું.” એમણે “ધર્મનુભવની જીવનયાત્રા” “સંસ્કૃતિ માં લખી છે. તે એમનો નમૂનો; પણ મેં તેમની સાથે ફરી એ વિશે ચર્ચા કરી દષ્ટિબિંદુ સ્પષ્ટ જાણું લેવા કહેલું. એ તે વખત આવે ત્યારે ખરે, એટલે સળંગ જીવન વાર્તા એ તે મુલતવી જ રહે છે. તમે પણ સંક્ષેપમાં પતાવવાનું સૂચવે છે એટલે મેં મારી હેદ્ગત મુખ્ય વાત કહી કે, છેવટે અત્યુક્તિ કે આડંબર ન આવે. * કાકાસાહેબ કાલેલકર Page #828 -------------------------------------------------------------------------- ________________ મારું વિદ્યાધ્યયન [૭] નેત્રહીન વ્યક્તિને કઈ પંડિત કહી સંબધે યા તેને ભણેલ તરીકે ઓળખાવે ત્યારે અજાણ્યા કેટલાયને કુતૂહલ થવાનું કે આ માણસ આંખ વિના કેમ ભણ્યા હશે? આવું જ કુતૂહલ મારી સમક્ષ ઘણાં ભાઈ-બહેનોએ વ્યક્ત કર્યું છે. કેટલાકની એ જિજ્ઞાસા મેં અમુક અંશે સ્વાનુભવકથન દ્વારા સતિષી છે, પણ ભાઈ શ્રી પરમાનંદભાઈની ઊંડી અને તીવ્ર જિજ્ઞાસા માત્ર એટલાથી સંતોષાય તે તે પરમાનંદભાઈ શાના? વાતચીતમાં તેમણે ટૂંકમાં એટલું જ કહી પતાવ્યું કે આ વિગત હું જાણતો ન હતો. મનમાં સંઘરી રાખેલ જિજ્ઞાસા શમાવવા તેમણે મને કાંઈક વિગતે લખી આપવા કહ્યું. આ તકનો લાભ લઈ એ વિષે કાંઈ લખાય તો લખી કાઢવું એ વૃત્તિથી હું પ્રેરા છું. અલબત્ત, પત્રની મર્યાદા જોતાં પૂરી વિગતથી એ લખી નહિ શકું, તેમ છતાં કાંઈક લંબાણ થવું અનિવાર્ય છે. તે વિના વાચક સામે અખંડ ચિત્ર ભાગ્યે જ આવી શકે. મારા જીવનના મુખ્ય બે ભાગ કલ્પી શકાયએક દર્શન અને બીજે અદર્શનનો. લગભગ ચૌદ કે પંદર વર્ષની ઉંમર સુધીનો સમય તે દર્શનને અને ત્યાર પછી અત્યાર લગીનો લગભગ ૬૦ વર્ષનો સમય તે અદર્શનનો. જેમ બીજા ભણનાર ભણે છે તેમ નેત્રની હયાતી વખતે હું પણ સાત ગુજરાતી ચોપડીઓ એક નાના ગામડાની નિશાળમાં ભણેલે. તે વખતે ગામડામાં સંભવે તેવા શિક્ષકો, સરકારી શાળામાં ચાલતા વિષયો અને દર વર્ષે નિયમિત આવતા પરીક્ષક અને લેવાતી પરીક્ષાઓ-આ બધું દેખનાર માટે એટલું બધું જાણીતું અને સાધારણ છે કે તે વિષેની મારી અંગત વિશેષતાનું અત્રે કોઈ મહત્વ નથી. કહેવું પડે છે એટલું જ કહી શકું કે, સુલેખન, ગણિત અને શાળામાં ચાલતી ચોપડીઓને જેવી ને તેવી નવી રાખવાની કાળજી ઈત્યાદિમાં હું અગ્ર રહેવા પ્રયત્ન કરતો. નિશાળ બહારની પ્રવૃત્તિ, ભણતર યા કેળવણીના અંગરૂ૫, અત્યારની જેમ, તે વખતે તે ન લેખાતી. પણ હવે જ્યારે એ ય તાલીમને એક ભાગ લેખાય છે ત્યારે એ વિષે મારી પ્રકૃતિ અને સ્વભાવનો 'નિર્દેશ ન કરું તે આગળના જીવનની ભૂમિકા જ ન સમજાય. મારા સ્વ Page #829 -------------------------------------------------------------------------- ________________ ૨૦] દર્શન અને ચિંતન ભાવમાં જેટલું ભણતરનો રસ અને ઉમંગ હતો તેટલે જ રમત-ગમત અને જાતમહેનતનો હતો. તલાવ ને કૂવામાં તરવું, ઘોડાઓ અને વાછડા દોડાવવા, તત્કાલીન ગામડાની બધી રમત રમવી અને વડીલેએ કે ગમે તેણે ચીંધેલું કામ જરાપણ આનાકાની વિના, મોઢું કટાણું કર્યા વિના તરત જ કરી આપવું એ સહજ હતું. એની અસર શરીરના બંધારણ ઉપર કાંઈક સારી થઈ અને મનના ઘડતરમાં પણ એણે કાંઈક સારે ફાળો આપ્યો એમ આગળ ઉપર વિચાર કરતાં મને જણાયું છે. જન સાધુઓ પાસે અધ્યયન વિ. સં. ૧૯૫૩ (ઈ. સ. ૧૮૯૭)ના ઉનાળામાં માતાને લીધે ને ગયાં અને યુગ પલટાયો. જે જગત નેત્રને લીધે સ્વતંત્ર પ્રવૃત્તિનું ધામ હતું તે હવે પરતંત્ર પ્રવૃત્તિનું સ્થાન બન્યું. જે રૂપલેક દૂર છતાં સમીપ હતા તે હવે સમીપ છતાં દૂર બન્યો અને અરૂપલેક સમીપ આવ્યો. ફાવે તેમ વનવિહાર કરતો હાથી કે ઉદ્દન કરતું પંખી પાંજરામાં પુરાય અને જે અકળામણ અનુભવે તે આવી પડી. લગભગ બે-એક વર્ષના માનસિક ઉત્પાત પછી સમાધાનનું એક કાર અણધારી રીતે ઊપડ્યું. તે દ્વાર અરૂપલેકમાં વિચરવાનું-કાંઈક ને કાંઈક નવું શીખવાનું. અંગ્રેજી ભણવાની સહજ વૃત્તિ કેટલાક કારણસર સફળ થઈ ન હતી, ત્યારે નવી આવી પડેલ પરિસ્થિતિએ એ જિજ્ઞાસાવૃત્તિને ઉપસ્થિત સંજોગો પ્રમાણે બીજી દિશામાં વાળી. હજારથી પણ ઓછી વસ્તીવાળું ગામ, શિક્ષણનાં કોઈ સાધનો નહિ છતાં ખારા સમુદ્રમાં મીઠી વીરડીની જેમ પછાત ગામડામાં ય જૈન સાધુઓનું આવાગમન આશીર્વાદરૂપ નીવડ્યું. આગળ જતાં વિ. સં. ૧૯૬૦ના ઉનાળામાં કાશી જવાની જે તક સાંપડી તેની આ પૂર્વભૂમિકા લેખાય, તેથી તે વખતે ગામડામાં ઘરબેઠાં કોની કોની પાસે શું શું શીખ્યો અને તે કઈ કઈ રીતે એ જાણવું જરૂરી છે. જન સાધુ–સાવી આવતાં પણ તે મુખ્યપણે સ્થાનકવાસી પરંપરાનાં. એમ તો એ સાત વર્ષમાં સેંકડો સાધુ અને સાધ્વીઓ આવ્યાં અને ગયાં. મેં તેમનો પરિચય પણ સાએ; પરંતુ મારા અધ્યયન સાથે જેમનો ખાસ સંબંધ છે તેમનાં નામ આ રહ્યાં: લીંબડી સંધાડાના પૂજ્ય લાધાજી સ્વામી, જે તે વખતે વૃદ્ધ અને અંધ હતા. તેમના સુવિદ્વાન શિષ્ય ઉત્તમચંદજી સ્વામી અને એકલવિહારી પૂ. દીપચંદજી સ્વામી. જે સાધ્વીઓને અધ્યયન અંગે પરિચય થયો તેમાંથી એક અતિવૃદ્ધ જડાવબાઈ અદ્યાપિ જીવિત છે Page #830 -------------------------------------------------------------------------- ________________ “સાફ” વિદ્યાધ્યયન [ ૨૯૧ અને તે હાલ અમદાવાદમાં છે. તે વખતે મારા શીખવાના વિષયેા માત્ર જૈનપર’પરાને લગતા જ હતા ને તે ત્રણ ભાષામાં પ્રથિત. ગુજરાતી, પ્રાકૃત અને સંસ્કૃત ભાષા દ્વારા એ વિષયમાં ઘેાડા પ્રવેશ કર્યાં. જીવ, કર્મ, લોક, દ્વીપસમૂહ, ધ્યાન જેવા એક એક મુદ્દા ઉપર જૈનદષ્ટિએ લખાયેલ ગુજરાતીમાં જે નાનાં નાનાં સંખ્યાબંધ પ્રકરણા છે તે થાકડાને નામે પરપરામાં જાણીતાં છે. ચેાકડા એટલે કાઈ એક મુદ્દા ઉપર શાસ્ત્રમાં મળી આવતા વિચારાને એકત્ર કરેલ થાક, જથ્થા કે સ`ચય, જેને તે તે વિષયનાં પ્રકરણ કહી શકાય. આવા સંખ્યાબંધ થાકડા તે તે સાધુ કે સાધ્વી પાસેથી સાંભળીને જ યાદ કરી લીધા. એનું પ્રમાણ નાનુંસૂનું ન હતું. છન્દ, સ્તવન અને સઝઝાય નામે જાણીતું ગુજરાતીમાં વિશાળ જૈન–સાહિત્ય છે. સઝઝાયમાળા નામે તે વખતે પ્રસિદ્ધ એવા એ ભાગામાં છપાયેલ. લગભગ બધું જ આવું સાહિત્ય પણ એક અથવા ખીજાની પાસેથી સાંભળી સાંભળી યાદ કરી લીધું. ગુજ રાતીમાં ચર્ચાયેલ વિષયા સમજવામાં મુશ્કેલી પડતી જ નહિ, એટલે સહેજે અનેક જૈન વિષયાના પરિચય તા થયા પણ એટલા માત્રથી જિજ્ઞાસા શમતી ન હતી. મનમાં થયું કે આ બધું જે મૂળ ગ્રંથોમાં છે તે યાદ કેમ ન કરવું? આ જિજ્ઞાસાએ આગમા ભણી ધકેલ્યા. આગમા યાદ કરવાં તે શીખવામાં મુખ્ય કાળા હોય તો તે એકલવિહારી પૂ. દીપચંદજી સ્વામીને. અલબત્ત, એમાં લાધાજી સ્વામીજીના હિસ્સા તો છે જ. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગ પ્રથમ સ્કંધ એ મૂળ મૂળ સૂત્રો તે આખેઆખાં યાદ થઈ ગયાં, પણ તે ઉપરાંત અનેક વિષયો ઉપર પ્રાકૃતમાં નિબદ્ધ પ્રકરણા પણ સાંભળીને જ યાદ કરી લીધાં. એ બધાંની યાદી બહુ લાંબી થાય. અહીં' કહી દેવું ઘટે કે તે તે આગમા અને પ્રાકૃત પ્રકરણાનો અર્થ કાં ા ટખા દ્વારા અને કાં તે સાધુઓનાં માટેથી ગ્રહણ કર્યાં. સંસ્કૃત ભાષાનું આણુ આગળ જતાં મને જણાયું કે એ અર્થગ્રહણ માટે વધારે સાધનની અને તૈયારીની જરૂર છે. કયારેક કાઈ સાધુ છૂટાછવાયા સંસ્કૃત શ્લોકા ખેલે અથવા નાતમાં જમતી વખતે બ્રાહ્મણા સંસ્કૃત શ્લોકેા લલકારે, એ સાંભળી સંસ્કૃતની મધુરતાએ અને ભાષાવિષયક તીવ્ર જિજ્ઞાસાએ મને સંસ્કૃત તરફ વાળ્યા. તે વખતે એ પણ માલૂમ પડયું કે પ્રાકૃત આગમા ઉપર સંસ્કૃત ભાષામાં વિશાળ પ્રમાણભૂત વ્યાપ્યા છે. એ પણ માલૂમ પડ્યું કે મૌલિક બ્રાહ્મણ-સાહિત્ય તે મુખ્યપણે સંસ્કૃત ભાષામાં જ છે. આ જાણુથી સંસ્કૃત Page #831 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] દર્શન અને ચિંતન શીખવાની અદમ્ય ઈચ્છા ઉદ્ભવી. પણ વિદ્યાના એ મરુદેશસમાં ગામડામાં ન તે સંસ્કૃત ભાષા શીખવાનું કઈ સાધન હતું કે ન પ્રાકૃત આદિ અન્ય ભાષાઓ શીખવાનું. માનસિક અકળામણ કાંઈક ઓછી થાય એ પ્રસંગ અચાનક આવ્યો અને લાધાજી સ્વામી તથા ઉત્તમચંદજી સ્વામીને સમાગમ કાંઈક વિશેષ લા. પહેલા પાસે શરૂઆત કરી અને બીજા પાસે સારસ્વતવ્યાકરણ પૂર્ણ કર્યું. એ બંને ગુરુ-શિષ્ય પ્રત્યેની કૃતજ્ઞતા સાચવીને પણ મારે એટલું તો નિખાલસપણે કહી જ દેવું જોઈએ કે સંસ્કૃતમાં પ્રવેશ તો થયે પણ તે ન હતું સંગીન કે ન હતું પૂર્ણ અધ્યયન. તે વખતે પણ મને એટલું તે સમજાઈ ગયું કે સંસ્કૃત ભાષાના પરિપૂર્ણ અને શુદ્ધ જ્ઞાન વિના પ્રાકૃત ભાષામાંથી ખરે અર્થ તારવવો એ માત્ર ફાંફાં છે. અને એ બંને ભાષાના યથાવત બોધ વિના ગુજરાતી કે હિંદીમાં લખાયેલ જૈન પ્રકરણોના ભાવને ઠીક ઠીક સ્પર્શવાનું કામ પણ એટલું જ અઘરું છે, તેથી હવે મારું મન સંસ્કૃત ભાષાના વધારે અભ્યાસ તરફ વળ્યું. પણ એ જિજ્ઞાસાતૃપ્તિનું કોઈ સાધન સામે ન હતું અને જ્યારે કાંઈક સૂઝયું ત્યારે પ્રથમ તે એ અધૂરું લાગ્યું, એટલું જ નહિ, એ અધૂરા સાધનથી સંસ્કૃત શીખવાનું કામ સરળ પણ ન હતું. આ રીતે વીસે કલાક ગડમથલ ચાલતી. તે બીજી બાજુ નિષ્ક્રિય રહેવાનું ભારે માટે શક્ય જ ન હતું; એટલે જે જે સુલભ થયું તે બધું યાદ કર્યો ગયે. એ બધી વસ્તુ સંભળાવી યાદ કરવામાં મદદગાર કેટલાય થયા છે, પણ અત્રે ત્રણ વ્યક્તિઓનો નિર્દેશ અનિવાર્ય છે: બે સહોદર ભાઈ પોપટલાલ અને ગુલાબચંદ, જે મારા નિકટ મિત્ર પણ બન્યા હતા અને મારે એક લઘુત્રાતા. આ ત્રણમાં પ્રથમના બે મને સંભળાવે ને પોતે પણ વાંચતાં વાંચતાં કાંઈક સમજતા. તેમાંય પિપટલાલની બુદ્ધિ તો અસાધારણ હતી. એને લીધે મેં જેનપરંપરાના એક જટિલ ગણાતા કમંસાહિત્યમાં પ્રવેશ કર્યો. અનેક કર્મ અને બીજાં પ્રકરણ માત્ર ટબા દ્વારા જાણી લીધાં. આ રીતે કાશી ગયા પહેલાં મારી પૂર્વભૂમિકા તૈયાર થઈ. પણ જે જે યાદ કર્યું કે યાદ થયું તે વિષે એક ઈશારે આવશ્યક છે. નવું વાંચી સંભળાવનાર કેઈ હાજર ન હોય કે તેને સમય ન હોય તે વખતે શીખેલ સમગ્ર વસ્તુઓને હું પુનરાવર્તન દ્વારા યાદ કરી છે, કેમકે તે બધું તે કાળે કંઠસ્થ હતું. એ પણ કહી દેવું જોઈએ કે જેટલા પ્રમાણમાં શબ્દનો સ્પર્શ હતા તેટલા પ્રમાણમાં તેના અર્થજ્ઞાનનું ઊંડાણ તે વખતે ન હતું. સમજવાની શક્તિ ઓછી હતી એમ નથી કહી શકતા, જિજ્ઞાસા Page #832 -------------------------------------------------------------------------- ________________ મારું વિદ્યાધ્યયન [૨૯૩ મંદ હતી એમ પણ ન હતું, પરંતુ જે કાંઈ શીખતે અને જેની જેની પાસે શીખતે તે બાબત તેમની તેમની પાસે એકદેશીય ફિરકાની દષ્ટિ ઉપરાંત વ્યાપક દૃષ્ટિવાળું કેઈ ધોરણ જ ન હતું. આ વસ્તુ જૂની ઘરેડના બધા જ ફિરકાઓમાં ઓછેવત્તે અંશે છે જ; એટલે વધારેની આશા રાખું તે અસ્થાને હતું. ઊલટું એમ કહી શકાય કે, તે વખતે મારે માટે આ બધું આશીર્વાદરૂપ નીવડયું. કાશીમાં વિદ્યાભ્યાસ સંસ્કૃત ભાષા શીખવા માટે કાશી જ એક પ્રધાન કેન્દ્ર છે અને કાશીના પંડિતો એટલે સંસ્કૃતના ખાં એવી એવી વાતો જે તે પાસેથી સાંભમળતો. કાશી જઈ અધ્યયન કરું તે કેવું સારું એ મનોરથ પણ થયા કરતો. પરંતુ આવી પરાધીન દશામાં અને તે પણ હજારથી વધારે માઈલ દૂર કેવી રીતે, કેની પાસે અને કેની મદદને ભરોસે જવું એ પ્રશ્ન મનમાં આવતે કે પેલે મનોરથ શમી જ. મનની વાત મનમાં રહેતી અને ક્યારેક પેલા બે મિત્રો સમક્ષ પ્રગટ પણ થતી. અચાનક જાણવા પામ્યો કે કાશીમાં જૈન પાઠશાળા સ્થપાવાની છે. તે સ્થપાઈ પણ તેના સ્થાપક હતા શાસ્ત્રવિશારદ વિધર્મસૂરિ. એમના દીર્ધદષ્ટિવાળા સાહસે કાશીમાં જૈન પરંપરા માટે તદ્દન નવું જ પ્રકરણ શરૂ કર્યું હતું. કુટુંબ અને વડીલોથી તદન ખાનગી પત્રવ્યવહારને પરિણામે જ્યારે વિજયધર્મસૂરીશ્વરે મને કાશી આવવા લખ્યું ત્યારે મને ખરેખર આ ભૂતલ ઉપર સ્વર્ગ ઊતરતું દેખાયું. છેવટે હું કાશી પહોંચે. અહીંથી જ મારા જીવનમાં પણ એક નવું જ પર્વ શરૂ થયું. વિ. સં. ૧૯૬૦ (ઈ. સ. ૧૯૦૪)નો ગ્રીષ્મકાળ હતો અને કાશીનાં ધગધગતાં મકાનમાં પ્રવેશ કર્યો, અધ્યયન શરૂ થયું. શું ભણવું ? કેની પાસે ભણવું? કઈ રીતે ભણવું? વગેરે કાંઈ પણ વિચાર્યું જ ન હતું. વિચાર્યું હતું તે એટલું જ કે સંસ્કૃત ભાષા પૂર્ણપણે શીખવી. કાશીમાં પાણિનિનું વ્યાકરણ ભણવાની જ પ્રતિષ્ઠા. ત્યાં એની સામગ્રી જેવી તેવી નહિ. મારે કાને એ જ મહાવ્યાકરણનું નામ પડેલું. પરંતુ તરતમાં જ શરૂ થયેલ જૈન પાઠશાળામાં રંગ બીજે હતા. ત્યાં મને માલુમ પડ્યું અને કહેવામાં આવ્યું કે ગુજરાતના પાણિનિ જેવા હેમચંદ્ર રચેલું મહવ્યાકરણ સિદ્ધહેમ–શબ્દાનુશાસન છે, તે શીખવા જેવું છે. જો કે આ વ્યાકરણનું નામ મારે કાને પ્રથમ જ પડેલું, છતાં પાઠશાળામાં એનું જ -વાતાવરણ જોઈ મેં એનું અધ્યયન શરૂ કર્યું. આ મારા કાશીના વિદ્યાભા Page #833 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] દર્શન અને ચિંતન સનું પહેલું પગથિયું. અધ્યાપક તે ખરેખર વ્યાકરણમૂર્તિ તેમ જ સંસ્કૃત ભાષાના ક્ષેત્રમાં વિશ્રત. પરંતુ મારી મુશ્કેલી જુદી હતી. એક તો યોગ્ય રીતે, મને અનુકૂળ આવે તેવી રીતે અને તેટલે વખત વાંચી સંભળાવે કે? બીજું, શીખવા ધારેલ ગ્રંથ તે વખતે છપાયેલ નહિ, માત્ર હસ્તલિખિત હતો. ત્રીજું એ કે એ શબ્દાનુશાસન કદ અને વિસ્તારમાં બહુ મેટું, તેમ જ તેના અંગે પણ ઘણાં. અને ચોથું એ કે પાઠશાળામાં એ બૃહદવ્યાકરણ શીખનાર કોઈ પણ સાથી ન હતો. આ મુશ્કેલીઓ આજે લાગે છે તેવી તે વખતે હળવી ન હતી. પણ દેવને સંકેત કેઈઅકળ જ હોય. છે! ત્યાં તે વખતે વિદ્યમાન એવા બે-ચાર સાધુઓએ મને એટલે બધે ઉત્સાહ આપે અને મારી ત્યાર સુધીની વિદ્યા–ભૂમિકા તેમ જ જિજ્ઞાસા જોઈ તેમણે તે માટે મને એટલે બધે યંગ્ય માન્યો કે છેવટે મારી મૂંઝવણ હળવી થતી ગઈ. અત્યારના વિજયેન્દ્રસુરિ અને તે વખતના મુનિ ઇન્દ્રવિજયજીએ એ લિખિત પિથી વાંચી સંભળાવવાનું માથે લીધું. અધ્યાપક તે અસાધારણ હતા જ. આમ ગાડું આગળ ચાલ્યું. અધ્યયન અને પરિશીલન હું જે કાંઈ શીખતે તે બધું મેઢે યાદ જ કરતે. શીખવાને અને મોઢે યાદ કરવાનો સમય બહુ પરિમિત એટલે બચત બધે જ સમય શીખેલ ભાગને પુનઃ પુનઃ વિચાર કરવામાં જતો. જો કે શક્તિ, જિજ્ઞાસા અને મૃતિને અનુસરીને, હું તે વખતે બહુ ત્વરાથી પ્રગતિ કરી શકત, પણ પ્રમા-- ણની દૃષ્ટિએ તેટલી પ્રગતિ ન થતી, છતાં અર્થવિચાર અને મનનના લાભ એ ખોટ કાંઈક અંશે પૂરી પાડી એમ મને લાગે છે. પાઠશાળામાં બીજા અધ્યાપક હતા. જે તૈયાયિક તેમ જ દાર્શનિક હતા. સંસ્કૃત ભાષામાં બેલવાને અભ્યાસ અને કાંઈક વધારે સમજણ જોઈ તેઓ મારા પ્રત્યે મમતા સેવતા થયા અને આગ્રહ કર્યો કે તમે તો ન્યાય શીખો. હું પણ એ ભણી વ. આ રીતે વ્યાકરણના અધ્યયન સાથે જ ન્યાય-વૈશેષિક દર્શનનું અધ્યયન ચાલ્યું. ન્યાય શીખતી વખતે ઘણીવાર મનમાં અસ્પષ્ટ એમ થઈ આવતું કે જાણે આ વસ્તુ શીખેલી ન હોય અને એમાં સમજણ જેટલે જ રસ પણ પડત. દેશમાં એટલે કે કાઠિયાવાડમાં હતો ત્યારે જે સંસ્તિ પુસ્તકમાં એગ લાધે તે અર્થ સમજ્યા વિના પણ કંઠસ્થ કરતાં ન ચૂકતો. તેથી દેશમાં જ કાલિદાસકૃત “રઘુવંશ' કાવ્યના નવ સર્ગો, નવેક દિવસ પૂરતું કેઈનું પુસ્તક મળવાથી, શબ્દમાત્ર કંઠસ્થ કરેલા. પેલા દાર્શનિક અધ્યાપક Page #834 -------------------------------------------------------------------------- ________________ મારું ‘વિઘાધ્યયન [૨૯૫ પાસે એ કંઠસ્થ કાવ્યનું આર્થિક અધ્યયન પણ શરૂ કર્યું. આમ વ્યાકરણ, ન્યાય અને કાવ્ય એ ત્રણેય ઓછાવત્તા પ્રમાણમાં સાથે ચાલ્યાં; જે કે મુખ્ય તે વ્યાકરણ જ હતું. ત્રણ વર્ષની લાંબી અને કઠોર તપસ્યા પછી એ વ્યાકરણ, એનાં બધાં જ અંગે, જેવાં કે લિંગાનુશાસન, ધાતુપાઠ, ઉણાદિ, ઝિયારત્નસમુચ્ચય, ન્યાયમંજૂષા અને ન્યાસ આદિ, સાથે પૂરું થયું સાથે જ જિજ્ઞાસાએ વહેણ બદલ્યું. પ્રથમથી જ સંકલ્પ હતો કે કાશીમાં જઈને શીખવું હોય તે જૈનેતર શાસ્ત્રો જ શીખવાં જોઈએ. તે વખતે મારી સમજણમાં જૈનેતર એટલે વૈદિક દર્શને એટલું જ હતું. બૌદ્ધ, જરથુસ, ક્રિશ્ચિયન, ઈલામ આદિ પરંપરાઓની કશી કલ્પના જ ન હતી. અધ્યાપકે પોતપોતાના વિષયમાં પારગામી અને અસાધારણ, પણ તેમનું વિચાર-વાચન વર્તુળ પિતાની માનીતી વિદ્યા કે પરંપરા બહાર જરાય નહિ અને પાઠશાળાનું વાતાવરણ પણ સાંપ્રદાયિક જ એટલે સર્વશાખાસ્પર્શ અધ્યયનને લગતી પ્રેરણું પામવાની તક નહિવત હતી. છતાં જૈન પાઠશાળાના લગભગ ૩-૪ વર્ષ જેટલા નિવાસ દરમિયાન વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાયવૈશેષિક દર્શન આદિનું પરિશીલન ઠીક ઠીક થવા પામ્યું અને આગળ નવી વિદ્યાશાખાઓ ખેડવાની તેમ જ ખેડેલ શાખાઓમાં ઊંડે ઊતરવાની ભૂમિકા તે રચાઈ જ. અહીં એ સૂચવી દેવું જોઈએ કે આ શરૂઆતનાં વર્ષોમાં મળેલ અને ત્યારબાદ આગળ મળેલ અનેક અધ્યાપકોની વિશેષતા એવી હતી કે જે ખાસ જાણવા જેવી અને તેમના પ્રત્યે માન ઉપજાવે તેવી છે. પણ એ વિશેષતાનો સ્પષ્ટ ખ્યાલ આ ટૂંકા લેખમાં આપવો શક્ય નથી. એ બાબત તે એમનાં રેખાચિત્રોની એક જુદી લેખમાળા જ માગી લે છે. ૩-૪ વર્ષ પછી પાઠશાળા બહાર રહેવાનું બન્યું. ત્યારે મિત્ર અને સાથી તરીકે વ્રજલાલ નામના એક બ્રાહ્મણ વિદ્યાર્થી હતા, જે આગળ જતાં પંડિત વ્રજલાલ તરીકે જનપરંપરામાં જાણીતા થયા અને જેમણે મુંબઈ મહાવીર જૈન વિદ્યાલયમાં ઘણું વર્ષો લગી ધાર્મિક શિક્ષણ આપેલું. અમે બન્ને મિત્રોએ અધ્યયનના કેટલાક વિષયે વહેંચી લીધા અને કેટલાક સાથે મળી શીખવા એમ નક્કી કર્યું. જે જે વિષયે વહેઓ તે માત્ર અધ્યાપક પાસે જઈ શીખવાની દૃષ્ટિએ. તેઓ અમુક અધ્યાપક પાસે એક વિષય શીખી આવે તે હું બીજા અધ્યાપક પાસે બીજો વિષય શીખું. પણ છેવટે તે બન્ને ઘેર બેસી પરસ્પર આપલે કરી લઈએ. તેમ છતાં અમુક Page #835 -------------------------------------------------------------------------- ________________ ૯૬] દર્શન અને ચિંતન વિષયો તે બન્ને સાથે જ શીખતા. આ અમારી અધ્યયનની યોજના હતી. પણ પાઠશાળાથી જુદા રહ્યા પછી જેમ અધ્યયનની સ્વતંત્રતા અને એની વિશાળતાને અમને લાભ મળવાની તક પ્રાપ્ત થઈ હતી, તેમ સાથે જ અમારે સ્થાન, ભજન, અધ્યાપક આદિને લગતી આર્થિક મુશ્કેલી પણ હતી જ. છતાં અમે કદી નિરાશ થયા હોઈએ એવું યાદ નથી. અમે બન્ને મિત્રોએ એક વાત નક્કી કરી અને તે એ કે કાશીમાં રહીને જ ભણવું. આ નિશ્ચયને અમે એટલા બધા વફાદાર રહ્યા છે તે વખતના જન પરં પરાના સૌથી મોવડી લેખાતા મનસુખભાઈ ભગુભાઈની ઈચ્છાને પણ અમે અવગણી. તેઓની ઈચ્છા હતી કે અમે તેમને બંગલે અમદાવાદમાં રહીએ અને તેઓ અધ્યયન માટે સારે દાર્શનિક અધ્યાપક રેકે. આર્થિક મુશ્કેલીઓ - કાશીમાં જ ભણવાના સંકલ્પને એક અપવાદ હતું. અમે વિચાર્યું કે આપણને ઠીક ઠીક જાણનાર આગેવાન બે-ત્રણ જૈન ગૃહસ્થ જે કાશીમાં ભણવા જેટલી આર્થિક જોગવાઈ કરી ન શકે તે આપણે બન્નેએ અમેરિકા જવું અને જેન રોકફેલર પાસેથી મદદ મેળવવી. અમે રોકફેલરનું જીવન હિંદી પત્રમાં વાંચી એના તરફ લલચાયેલા અને સ્વામી સત્યદેવને પત્રો વાંચી અમેરિકાનાં સ્વપ્ન આવેલાં, તેથી આ તરંગી અપવાદ રાખેલ. પણ છેવટે અણધારી દિશામાંથી જોગવાઈ સાંપડી. કાશીમાં રહી અધ્યયન કરવાના સંકલ્પ કેટલીક મુશ્કેલીઓ અનુભવાવી, જેનો ટૂંક ચિતાર આપ અસ્થાને નહિ લેખાય. પાઠશાળામાં હતા ત્યાં લગી ન હતી રહેવાના મકાનની ચિંતા કે ન હતી ખાનપાન કે કપડાંની ફિકર. અધ્યાપકની અગવડ પણ ન જ હતી. આ લીલાલહેર અને પાઠશાળાના અધિષ્ઠાતાની મીઠી મહેર અમુક હેતુસર અમે છેડી તે ખરી, પણ આગળ દિશા શુન્ય. અમે બે મિત્ર અને વિદ્યાર્થીઓ એમ કુલ પાંચ જણ. પહેલી મુશ્કેલી ક્યાં રહેવું એ હતી. બીજી હતી ખાલી હાથને ખરચખૂટણની અને વધારામાં હવે પછી અર્થસાધ્ય અધ્યાપકે મેળવવાની. અભ્યાસ છૂટી ગયાની ઊંડી વેદના અનુભવતા દિલ સાથે, પણ હોંશથી ત્રણ ચાર મહિના મથુરા, વૃન્દાવન, ગ્વાલિયર આદિ સ્થાને રખડપટ્ટીમાં અને પરિચિતને મળવામાં ગયા. છેવટે અણધારી દિશામાંથી સાધારણ સગવડ લાધી. બરાબર સંવત્સરીને દિવસે જ શહેરથી લગભગ બે માઈલ દૂર ગંગાતટે આવેલ જૈનધાટ ઉપરના એક ખાલી મકાનમાં આશ્રય મળ્યો. આ સમયનું દૃષ્ય અદ્ભુત હતું. ક્યાં અમારે મધ્યશહેરમાં Page #836 -------------------------------------------------------------------------- ________________ -માર્ચ“વિદ્યાધ્યયન , [૨૭ આવેલા આલિશાન, પણ ચોમેરથી બંધિયાર મકાનમાં જનાનખાના જેવો વાસ અને ક્યાં નાનકડા પણ દશ દરવાજાવાળા ખુલ્લા મકાનમાં કરેલ પડાવ અને માઈલે લગી પહોળા પથરાયેલ ગંગાના પટ ઉપર વર્ષના પાણીથી ઊભરાતું તેમ જ એ મકાન સાથે અફળાતું પાણીનું પૂર ! દેખીતી રીતે સ્થાનની ચિંતા ટળી, પણ અંદરથી તે વેંચપરોણાને લીધે થેડીઘણું હમેશાં રહી. કાશીમાં કપરા અનુભવે માસિક લગભગ સો રૂપિયામાંથી ઘણું નભાવવાનું હતું. છએક જણ જમનાર. મહેમાન અને મિત્રો હોય જ. અધ્યાપકને અને મારા વાચકેના પગારનો બેજે પણ ખાસ હતો. એ પેટે લગભગ પચાસ રૂપિયા દર માસે ખરચાતા, અને બાકીમાં બધું નભાવવાનું. આ સમય તિલકને દેશનિકાલ થયાન, અને બંગભંગની ગરમાગરમ હિલચાલને, તેમ જ વિપ્લવવાદીઓના ત્રાસ હતો તેથી છાપાને લેભ જતો કરવો શક્ય ન હતું. સાપ્તાહિક, માસિક અને દિનિક એવાં જે જે ગરમાગરમ હિંદી અને મરાઠી છાપાં હોય તેને બને મિત્રોને નાદ એટલે એ ખર્ચ પણ ખરે, છતાં બીજી બધી રીતે સાદગી અને જાતમહેનતથી વરતવાનું એટલે ગાડું ચાલે. . હું તે જૈન તરીકે જાણીતો થયેલ. બ્રાહ્મણ મિત્ર પણ મારી સાથે રહે અને તે પણ જૈનતીર્થના મકાનમાં એટલે સારા કોઈ પણ અધ્યાપક, જે હમેશાં વગર પૈસે બધાને ભણાવે તે તો અમે તેમને ઘેર જઈએ છતાં સમય ન આપે, અને સુખ્ય અધ્યાપક મેળવ્યા વિના સંતોષ પણ ન થાય. એવો કોઈ અધ્યાપક મળે ત્યારે જૈન હોવાને કારણે બીજી બધી બાબતમાં અગવડ વેઠીને પણ પૂરતું મૂલ્ય ચૂકવવું પડે. આ એક વિટંબના હતી, પણ સાથે જ મુક્ત મને અધ્યયનના વિષયે અને ગ્રંથ પસંદ કરવાની છૂટ હેવાથી પાઠશાળાના સગવડિયા પણ એકાંગી અધ્યયનથી મુક્તિ મળવાને લીધે એક રીતે અસાંપ્રદાયિક સંસ્કારને પાય નંખાય. અધ્યાપક ક્યારેક રિસાય, પણ તે તે એટલા માટે કે આ જેને હેઈ છેવટે કાંઈક વધારે ધરશે જ. અમે પણ કાંઈક વધારે નૈવેધથી એમને રીઝવીએ અને વધારે -તાણ ભેગવીએ. અનુભવે નો રસ્તો સૂઝાડ્યો, પણ તે સહેલ ન હતા. શહેરમાં કોઈ દ્રવ્યાર્થી સુયોગ્ય અધ્યાપકોને શોધી બને જણે જુદા જુદા જવું ને ઘેર અધ્યાપકને બેલાવવા માટે ચૂકવવું પડતું મૂલ્ય કાંઈક હળવું કરવું અને સાથે જ એકાધિક અધ્યાપકને લાભ લેવો. આ પેજના પ્રમાણે Page #837 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] દર્શન અને ચિંતન રેજ પાંચેક માઈલ ચાલવાનું તે રહે જ અને જે બે વાર જવાનું ગોઠવાય તે સાત-આઠ માઈલ પણ થાય. બેથી ચાર આનામાં જવરઅવર થઈ શકે એવા સસ્તા ભાડાના યુગમાં એ વખતે અમારા માટે એ ખરચ પિવાય તેમ હતો જ નહિ. અવરજવરમાં વખત પુષ્કળ વીતે, પણ સાથે પૂરી કસરત થાય. ધરે ભણવા જવામાં બીજી પણ એક મુશ્કેલી અને તે વધારે દુઃખદ. ઘણીવાર કડકડતી ટાઢમાં, ગ્રીષ્મના ખરા બપોરે અને વરસતે વરસાદે ચાલીને ઘરે ગયા પછી પણ જ્યારે અધ્યાપક કાંઈક બહાના નીચે પૂરે વખત ન આપે અથવા “આજે પાઠ નહિ ચાલે” એમ કહે ત્યારે ચાલવાનું દુઃખ જેટલું ન સાલે તેટલું અભ્યાસ પડ્યાનું સાલતું. સારનાથ શહેરથી પાંચેક માઈલ દૂર. કોલેરા અને પ્લેગને એ જમાનામાં મોટે ભાગે ફાગણથી ત્રણ મહિના ત્યાં રહેવા જઈએ. ટ્રેનની ટિકિટના માત્ર બબ્બે પૈસા બચાવવા ત્યાંથી ઘણીવાર બને મિત્ર પગે ચાલી ખરે બપોરે પંડિતને ત્યાં પહોંચીએ અને તે ઠરાવ પ્રમાણે પગાર તે લે જ, પણ વખત આપતી વખતે ઠરાવ ભૂલી જાય અને કોઈકવાર તે રજા જ પાડે. અધ્યાપકે અનેક બદલ્યા પણ કઈ સાથે અપ્રીતિ સેવ્યાનું યાદ નથી. થોડા અનુભવ પછી વિચાર આવ્યું કે આપણે કઈ વૃદ્ધ અને વિદ્વાનને શિરછત્ર તરીકે શેધીએ ને અવારનવાર તેની સલાહ લઈએ તે સારું સભાગે ભાવનગર કોલેજના નિવૃત્ત અધ્યાપક કે પ્રિન્સિપાલ શ્રી જીનવાલા અમને મળી ગયા. તે પારસી એટલે સહજ વિદી, થિયોસક્રિસ્ટ એટલે ઉદારચિત્ત. અઠવાડિયે, બે અઠવાડિયે તેમને બંગલે જવું અને તેમની રમૂજ ભાણી આવવી, તેમ જ કાંઈ કહે તો શ્રદ્ધાથી સ્વીકારવું એ એક નવો લહાવો સાંપડ્યો. તેમણે અને તે જમાનામાં ચાલતા આર્ય સમાજ અને કદર સનાતનીઓના સાંપ્રદાયિક ગરમાગરમ શાસ્ત્રાર્થોના દંગલે અમને કેટલુંક શીખવાનું પૂરું પાડ્યું. એ ઊછળતી જુવાની અને અધ્યયનની ખુમારીએ શિયાળામાં ગંગાકિનારાની સખત ટાઢ અને ગરમીમાં પથ્થરના ઘાટને અસહ્ય તાપ તેમ જ વરસાદનાં ઊભરાતાં પૂર એ બધું સહ્ય બનાવ્યું. જુદા રહી કાશીમાં જ અધ્યયન કરવાનાં એ છ વર્ષોમાં સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક, પૂર્વ-ઉત્તર મીમાંસા, કાવ્ય અને અલંકાર, પ્રાકૃત વ્યાકરણ અને પ્રાકૃતસાહિત્ય જેવા ખાસખાસ વિષયનું રસપૂર્વક એકાગ્રતાથી અધ્યયન થવા પામ્યું અને સાથે સાથે સનાતન, આર્યસમાજ, ક્રિશ્ચિયન, થિયોસેફિ જેવી પરંપરાઓની વ્યાવહારિક બાજુ જાણવાની પણ થોડીક તક મળી.. Page #838 -------------------------------------------------------------------------- ________________ મારું, વિદ્યાધ્યયન [૨૯૯ અધ્યયન સાથે અધ્યાપન તે વખતે મારામાં એક સંસ્કાર પ્રબળપણે કામ કરત. તે એ કે જે શીખવા આવે તેને શીખેલું તે શીખવવું પણ કાંઈક નવું હોય તે પણ તૈયાર કરી શીખવવું, જેથી અધ્યયન સાથે એક પ્રકારનો સબળ અધ્યાપન. યોગ પણ ચાલ. જૈન શાસ્ત્રો અને જૈનદર્શન તે ઘરનાં જ છે. ગમે ત્યાં બેસી ગમે ત્યારે એનું ઊંડાણ કેળવાશે, પણ કાશીમાં રહ્યાનું પૂરું સાર્થક્યો તો ગંભીર અને ગંભીરતા, એવાં જૈનેતર બધાં જ વૈદિકદર્શને ગુરુમુખે પણ ઊંડાણથી શીખી લેવામાં જ છે. જો કે કેઈ અધ્યાપક પાસે જૈનદર્શન શીખવાની મુખ્ય વૃત્તિ ન હતી. તેમ છતાં જૈનદર્શન શીખવા આવનાર ગમે તેટલા અને ગમે તે કક્ષાના વિદ્યાર્થીઓને હું તેને લગતા પ્રાકૃત કે સંસ્કૃત ગ્રંથે બહુ ઉત્સાહ અને રસથી શીખવતો. એટલે એક રીતે મારું જૈનશાસ્ત્રનું અધ્યયન પણ કાશીમાં આપોઆપ વધતું અને કાંઈક વિકસતું. એના વિદ્યાથીઓ પણ, દિગંબર જૈન પાઠશાળા પાસે હોવાથી, અને મારી મમતા હેવાથી, સહેજે મળતા. ' જ કે કાશીની નજીક જ સારનાથ છે કે જ્યાં તથાગત બુદ્ધે પ્રથમ ધર્મોપદેશ આપે . પણ તે વખતે, ખાસ કરી પંડિત વર્તુળમાં, બૌદશાસ્ત્ર અને બદ્ધદર્શનની કઈ વિશેષ ચર્ચા ન હતી. એટલે એક રીતે તે વખતે હું બૌદ્ધદર્શનના મૌલિક અભ્યાસથી વંચિત જ રહ્યો. તે પેટ આગળ જતાં અધ્યાપક શ્રી ધર્મનંદ કોસાંબી પાસે પાલી પિટકના અધ્યયન દ્વારા તેમ જ ઘણું ઘણું આપમેળે સાંભળી, સમજવા દ્વારા પૂરી થઈ, પરંતુ મનમાં એક સંકલ્પ હતો કે ન્યાય, વૈશેષિક દર્શનમાં પ્રાચીન તેમ જ નવીન ગ્રંથનું એટલા ઊંડાણથી અધ્યયન કરવું કે જેને બળે કોઈ પણ ભારતીય દર્શન વાંચતાં અને સમજતાં જરાય મુશ્કેલી ન પડે. આ દૃષ્ટિથી પ્રાચીન અને નવ્યન્યાયના વિશાળ અને કઠિનતર પટમાં મેં ભૂસકો માર્યો. એ પ્રયત્નને સફળ કરવા માટે કાશીમાં બીજા અનેક નિયાયિક અધ્યાપકોની કૃપા મેળવવા મો. પણ જ્યારે એમ લાગ્યું, કે હવે તે કાશી બહાર પણ જવું પડશે ત્યારે એની પણ તૈયારી કરી. કાશી બહાર એટલે મિથિલા જવાનો સંકલ્પ હતું. ત્યાં વિશિષ્ટ તૈયાયિકે હતા અને વધારે લાભ થવાની આશા પણ હતી. જો કે ત્યાં જઈ મારા જેવા પરતંત્ર માણસને અધ્યન કરવા માટે જે સામાન્ય સગવડ જોઈએ તે પૂરી ન હતી, છતાં જે કાંઈ સગવડ મળી તેને જરાય ઓછી Page #839 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] દર્શન અને ચિંતન માન્યા વિના મિથિલા ભણું પ્રવાસ કર્યો. પિલખવાડ, સિંહવાડા અને દરભંગા એમ ત્રણ સ્થળોએ જુદે જુદે વખતે કેટલેક સમય ખર્ચો. ત્યાંને પ્રવાસ નિષ્ફળ ગયે એમ તે ન કહી શકાય, પણ સાધનની અપૂર્ણતા અને જાતની પરતંત્રતાને લીધે ઈચ્છા અને જિજ્ઞાસાના પ્રમાણમાં લાભ ઓછો મળ્યો એમ કહી શકાય. અલબત્ત, એ ઓછા લાભને બદલે બીજી ઘણું રીતે મને નિઃશંકપણે મળી ગયો. ત્યાંને કટ્ટર બ્રાહ્મણસમાજ, ત્યાંની કાળજૂની ગંભીર સનાતન વિદ્યા પરંપરા, ત્યાંના સનાતન માનસવાળા પણ અત્યંત સહૃદય ઉચ્ચતમ વિદ્વાનો અને ત્યાંની વ્યાપક વિદ્યાવૃત્તિ અને વિદ્યાભક્તિ-એ બધાને સીધો પરિચય થયો, જેણે મારા આગળના જીવનમાં બહુ સારી અસર ઉપજાવી છે. મિથિલાનાં સંસ્મરણે મિથિલામાં દેશસ્થિતિ અને દેશાચાર જાણવા પામ્યો તેને હું વિદ્યાધ્યયનને એક ભાગ ન લેખું તે ખરેખર જડજ ગણાઉં. માઈલે લગી આંબા, જાંબુડા, લીચી અન કટહર (ફણસ)ના ઝાડ નીચે પડેલ ફળો અનાયાસે મેળવવાં, કદી ન સૂકાતી નદીને કાંઠે ફરવું, ચોમાસાના ચડતા પૂરમાં શરદીના ડર વિના ઝંપલાવવું, ચારેક આનામાં કેળાની આખી લુમ મેળવવી, કૃષ્ણાભોગ જેવા સુગંધી ભાત ખાવાના અભ્યાસથી ઘઉં ખાવાને જન્મસિદ્ધ અભ્યાસ છૂટ, ઘર-આંગણાના પિખરાના ગંદા પાણીને પણ ગંગાજળ માની કડકડતી ટાઢમાં નહાવું, રાતની કડકડતી ટાઢમાં બીજા સાધનને અભાવે ડાંગરનું પરાળ પાથરી પાથરવાની એક માત્ર જાજમ ઓઢી ભેંય પર સૂવું, ઉચ્ચ ગણાતા બ્રાહ્મણને થતો વધારેમાં વધારે સ્ત્રીઓનો લાભ, એટલે સુધી કે પરિણીત અગિયાર સ્ત્રીઓમાંથી અન્તઃપુરમાં બે અને બાકીની પિયરમાં-એની સીધી જાણ થવી, અને બીજે ક્યાંય નહિ આસ્વાદેલ દહીંનું જમણ ઈત્યાદિ ન્યાયશાસ્ત્રના શુષ્ક ગણુતા અભ્યાસમાં રસ સીંચતું. પરીક્ષાના અનુભવે અધ્યયન કરતી વખતે તે પરીક્ષા આપવાની કલ્પના ન હતી, પણ મનમાં એ ભૂત ભરાયું. એમ થયું કે બધું તૈયાર જ છે તે પરીક્ષા કેમ ન આપવી ? ભારત અને ભારત બહાર પ્રસિદ્ધ અને અંગ્રેજ અમલ દરમિયાન સ્થપાયેલ કેન્દ્રોમાં સૌથી જૂની કવીન્સ કોલેજમાં ન્યાયની ચારેય વર્ષોની એકસામટી લેવાતી પરીક્ષા આપી. પ્રિન્સિપાલ અસાધારણ સંસ્કૃત અંગ્રેજ વિનિસ સાહેબ. પરીક્ષા હતી તે લેખિત પણ લેખકની ભૂલ જણાતાં તે Page #840 -------------------------------------------------------------------------- ________________ મારું. વિદ્યાધ્યયન [૩૦૧ ફરી મૌખિક લેવાઈ વેનિસ પોતે પણ પ્રશ્ન કરતા. પંડિત તો હતા જ. એમાં મળેલી વિશિષ્ટ સફળતાથી પરીક્ષા આપવાની લાલચ વધી. આગળની આચાર્ય પરીક્ષા એ છેવટની. તેનાં વર્ષો છે, પણ તૈયારી છતાં એક સાથે ન બેસવાના નિયમથી એ ક્રમે ક્રમે આપવાની હતી. બધા વિના બધા જ ગ્રંથની સહજ તૈયારી હોવાથી અધ્યયન તે અન્ય પ્રકારનું ચાલતું ને પરીક્ષાને ટાણે પરીક્ષા આપી દેવાતી. ઘણું કરી ત્રીજે વર્ષે મેં પરીક્ષક પંડિતમાં સમતુલા ન જોઈ. તે વખતે વેનિસ ન હતા અને જે અંગ્રેજ પ્રિન્સિપાલ હતા તે એવા સંસ્કૃતજ્ઞ નહિ. મેં પરીક્ષાના કમરામાં બેઠાં જ નિશ્ચય કરી લીધો કે ફરી આ કમરામાં પરીક્ષા આપવા ન આવવું. પાછા ફરતાં એના ઉંબરામાં કરેલ સંકલ્પ ઠેઠ લગી કાયમ રહ્યો, પણ ત્યાર બાદ પચીસેક વર્ષે પ્રિન્સિપાલ ઓ. ગોપીનાથ કવિરાજ અને રજિસ્ટ્રાર ડો. મંગલદેવ શાસ્ત્રીને પત્ર આવવાથી ફરી એ જ કમરામાં જનદર્શનને અભ્યાસ ક્રમ તૈયાર કરવા અર્થે જવાનું બન્યું. આ પણ વિદ્યાધ્યયનની એક વિચિત્ર લીલા જ કહેવાય! અન્યના સહૃદય વેગનું ફળ વિદ્યાધ્યયનની વાત કરવી હોય ત્યારે વિદ્યાદાતા અધ્યાપકેને ભૂલી ન શકાય. અધ્યયનમાં જેને પૂરે સાથ હોય એવા વાચકને વીસરી જ કેમ શકાય? જે વિદ્યાર્થી-મિઠારા વિદ્યાધ્યયન વિકસ્યું હોય તે પણ અવિસ્મરણીય જ ગણાય અને મારા જેવા પરતંત્રને ડગલે ને પગલે આર્થિક રીતે. પરિચર્યાથી અને બીજી અનેકવિધ સગવડથી ઉત્તેજન આપનાર ભાઈ–બહેનો વર્ગ પણ એ વિદ્યાધ્યયનનું એક મુખ્ય અંગ જ છે. પણ અંતઃકરણથી ઈચ્છવા છતાં પ્રસ્તુત લેખની મર્યાદામાં એ બધાને નામમાત્ર નિર્દેશ પણ શક્ય નથી, તે એ બધાને સામાન્ય પરિચય અત્રે આપી જ કેમ શકાય ? તેમ છતાં મારે નિખાલસપણે અને કૃતજ્ઞબુદ્ધિથી કહેવું જોઈએ કે મારી વિદ્યોપાસના એ ખરી રીતે એ બધાના સહૃદય સહયોગનું જ ફળ છે. પ્રથમ કરેલ સંકલ્પ પ્રમાણે મેં જાતે જ અભ્યાસનું ઊંડાણ માપવા. એક કસોટી અજમાવી, જેથી અધ્યયન ચાલે છે તેમ ચાલું રાખવું કે નહિ તેની કાંઈક ખબર પડે. કસોટી એટલી જ કે ઉત્તમ અને વિશેષ કઠણ ગણાતા બે–એક ગ્રંથને વાંચી જોઈ લેવું કે તે આપમેળે બરાબર સમજાય છે કે નહિ ? બે ગ્રંથ પૈકી એક હિત સુપ્રસિદ્ધ શ્રીહર્ષ કવિને વેદાન્ત વિષયક નવા નવા વાવ અને બીજો હતે ન્યાયદર્શનમાં મૂર્ધન્ય મનાતો ઉદયના Page #841 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] દન અને ચિ’તત ચાયના ગ્રંથ ન્યાયમુમાંનહિ. આ કસોટીમાં કાંઈક આત્મસંતોષ થયા તે ચાલતું અધ્યયન સમાપ્ત કર્યું". વૃદ્ધત્વમાં પણ ચૌવન મેં અહીં સુધી વિદ્યાધ્યયનને લગતી જે ઘેાડી નીરસ કે સરસ હકીકત આપી છે તે ઈ. સ. ૧૯૧૪ સુધીની છે. ત્યાર બાદનાં ચાલીસ વર્ષોમાં આ લખાવું છું ત્યાં સુધી પણ મારુ કાંઈક ને કાંઈક જા તું-નવું અધ્યયન એ જ જિજ્ઞાસાથી અસ્ખલિત ચાલુ છે. પરંતુ ૧૯૧૪ થી મારા વિદ્યાયને નવું જ સ્વરૂપ ધારણ કરેલું તેથી આ લેખમાં એ નવા સ્વરૂપની ટૂંક ચર્ચા પણ નથી કરતા. વાચક માટે એટલા સ ંતોષ ખસ થશે કે, ૧૯૧૪થી આજ લગીની મારી પ્રવૃત્તિ અધ્યયન, સશોધન, લેખન, સંપાદન, સામાજિક અને ધાર્મિક પ્રશ્નોની છણાવટ આદિ અનેક દિશામાં વહેંચાયેલી રહી છે. અલબત્ત, એ દી કાલીન શાસ્ત્રીય અને વ્યવહારુ કાના યજ્ઞમાં કેન્દ્રસ્થાને તા ઉત્કટ જિજ્ઞાસા અને સત્યશોધનત્તિ જ રહેલ છે. એણે જ મને અનેક સત્પુષેાની ભેટ કરાવી, એણે જ મને પથ કે ક્રિકાના સાંકડા વર્તુલમાંથી બહાર કાઢયો, એણે જ મને અનેકવિધ પુસ્તકાના ગજમાં પૂર્યો, એણે જ મને અનેકવિધ ભાષાઓના પરિચય ભણી પ્રેૌ, એણે જ -ભાન કદી થવા ન દીધું, એણે જ મને અનેક સહય, ઉદાર અને વિદ્વાન મિત્રા મેળવી આપ્યા, એણે જ મને નાનામોટા વિદ્યાકેન્દ્રોની યાત્રા કરાવી. વિશેષ તો શું, એણે જ મને વૃદ્ધત્વમાં પણ યૌવન અપ્યું છે અને અદ્યાપિ જીવિત રાખ્યા છે. મને અગવડનું —પ્રબુદ્ધજીવન, ૧ નવેંબર ૧૯૫૪ Page #842 -------------------------------------------------------------------------- ________________ શસૂચી [બે પ્રેસમાં થયેલ મુદ્રણને કારણે “અર્થ થી શરૂ થતા વિભાગનાં પાનાં (૧થી ૩૦૨ સુધી) બેવડાયાં છે; તેથી આ સૂચીમાં એ પાનને નિર્દેશ (અ) પછી કરવામાં આવ્યું છે.] અકબર ૧૮૬, ૪૨, ૪૬૬ | અડાલય (અડાલજ) ૧૧૩૮ અકલંક ૩૭૫, ૪૫૪, ૧૫, ૨૫, અઢવીજ ૧૧૪૧ ૧૦ ૮૨, ૧૨૧૧, ૧૨૧૮ અણુવ્રત ૧૦૮ અકલંકગ્રન્થત્રય” ૮૯૪, ૮૯૫, અતિક્રમ પર૫ ૯૧૩ અતિચાર પ૨૫, પ૨૬, ૫૩૧ અકામ ધર્મદષ્ટિ ૭૪ અથર્વવેદ” ૧૨૦૨ અકિંચનવ્રત અદત્તાદાનવિરમણ ૩૯૪ –નીતિ અને ધર્મ ૪૫ અદ્વૈત ૧૦૮૭, ૧૧૦૬, અક્ષપાદ ૮૦૧, ૧૨૦૦, ૧૨૧૦, – દર્શન ૧૯૨ ૧૨૧૧, ૧૨૧૪, ૧૨૧૭, અધ્યયનવિધિ ૧૨૩૮ ૧૨૧૮, ૧૨૩૮, ૧૨૩૯, ૧૨૫૮ અધ્યર્ધશતક” ૬૩૮, ૬૪૦ અ ૧૦૪૩ –વીતરાગસ્તત્ર સાથે તુલના અખંડ આનંદ” ૦૧, ૨૮૧, ૨૮૮, * ૬૭૦, ૬૮૨, ૮૫૦ અધ્યાત્મ ૫૯૨ અગ્નિસન ૬૬૫ -સાધના ૭૯૧ “અગ્નિપુરાણ” ૧૧૧૬, ૧૧૨૨ અધ્યાત્મસાર’ ૨૯૭, ૧૦૮૪ અચલાયતન? (અ) ૨૫૯ અધ્યાત્મપનિષદુ” ૧૦૮૪ અશ્રુતસ્વામી ૮૧૮ અધ્યાપક–વિદ્યાથી પ૮૯ અજ ૧૧૬૭, ૧૧૬૯, ૧૧૭૨ અધ્યાપનવિધિ ૧૨૩૮ અજયપાલ ૫૬૨ અનગાર (અ) ૩૩, ૨૯૯ અજવાળી બેન ૮૨૪ અનધિકારચેષ્ટા ૮૨૫ - અજાતશત્રુ ૫૬૪, ૬૮૭, ૧૨૦૭ અનન્તવીર્ય ૯૧૫ અજીવ ૩૨૨, ૩૨૩ અનવસ્થાપ્ય ૫૩૬ અજ્ઞાન ૧૦૧૩ અનંગક્રીડા પર૭ અજ્ઞાનભૂમિકા અનંતરાય (અ) ૪૯ –બીજજાગૃત આદિ સાત ૧૦૧૫ અનંતવીર્ય ૯૨૫ ‘અજ્ઞાનતિમિરભાસ્કર ”(અ) ૯૭ અનાચાર ૫૨૫ અય ૧૦૭૧ અનાર્ય વેદ ૧૧૬૦ Page #843 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] અનાશ્રમધમી ૩૫૯ અનાસક્ત કર્મયોગ ૮૦, (અ) ૧૭, ૨૨ ગાંધીજીને ૮૦, ૧૯૨, ૬૩૬ અનાસક્ત કર્મવાદ ૨૦૬ અનાસક્તદષ્ટિ ૨૩૧ અનાસક્તાગ ૬૧૯ અનુપચંદભાઈ (અ) ૨૬૬ અનુપમાદેવી (અ) ૧૫૭ અનુપલબ્ધિ ૯૦૬ અનુભવિકા’ ૮૬૬ અનુમાન ૯૦૩, ૯૧૦, ૯૧૨ અનુવિદિત ૯૯૮ અનુવ્યવસાય ૧૦૩૩, ૧૦૪૦ અનેકાન્ત ૧૧૩, ૧૪૭, ૧૪૬, ૨૭૯, ૨૯૩, ૨૯૮, ૩૭૮, ૫૭૦, ૮૭૩, ૨૭, ૩૫, ૧૦૬૦, ૧૧૫૪, ૧૨૧૨, (અ) ૬૪, ૨૮૨ -અને ગાંધીજી પ૭૧, પ૭ર –જેન–જૈનેતરમાં ૮૭૪ અનેકાંત જયપતાકા” ૮૯૫, ૯૧૬, ૯૨૪ અનેકાંતદષ્ટિ ૧૨૯, ૧૦૬૪ -કયા સંપ્રદાયમાં ? ૩૦૪ –આચારમાં ૩૦૫; ઉપાસનામાં ૩૦૭, શાસ્ત્રમાં ૩૦૮ અનેકાંતવાદ ૩૮૭, ૫૦૭, ૩૨૪, ૯૩૮ “અનેકાંતવાદપ્રવેશ” ૮૬૬ અનાર્યદર્શન ૧૧૫૪ અન્તવ્યપ્તિ ૯૧૩ અન્નભટ્ટ ૧૦૨૫ અન્યથાનુપપત્તિ ૯૧૦–૩ અપરિગ્રહીતાગમન ૫ર૭, ૫૩૧ દર્શન અને ચિંતન અપરિગ્રહ ૧૧૩, ૧૦૦૮, (અ) ૨૮૭ અપવર્ગ ૮૦૧ અપવાદ ૪૦૧ -બ્રહ્મચર્ય સિવાયનાં વ્રતોમાં ૫૩૩ અપૂર્વ અવસર’ ૭૮૪ અપશુન ૬૨૪, ૨૫ અપહ ૯૧૪ અપ્પય દીક્ષિત ૧૨૬૨ અપ્રતિપત્તિ ૧૨૨૫ અપ્રામાણ્ય ૧૦૩૭, ૧૦૩૯ અફગાનિસ્તાન ૧૧૫ અભય ૬૨૧ અભયકુમાર ૮૮૫ અભયદાન ૬૪૫, ૬૪૬ અભયદેવ ૫૩૯, ૯૧૬, ૯૨૯ ૧૦૩૫, ૧૦૮૨ અભાવ ૯૧૪ અભિગ્રહ ૮૪૦ અભિધર્મ' (અ) ૮૯ અભિધમષ” (અ) ૧૮૦ અભિધર્મસંગીતિ” ૯૦૨ અભિધાનચિંતામણિ” ૧૧૮૪ અભિધાનરાજેન્દ્ર ૪૯૭ “અભિષેક પ૬૭ ‘અભ્યાસ” ૮૬૩ અભ્યાસ –ની રીત ૧૧; ઉચ્ચ અભ્યાસ નું માધ્યમ ૧૧ અભ્યાસદશાનાં કેટલાંક સંસ્મરણે” (અ) ૨૪૭ અભ્યાસી -તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના ७२० અમદાવાદ ૧૧, ૫૯૦, (અ) ૧૦૦ ૧૦૭, ૧૦૮ Page #844 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂએ [ ૩૦૫ અમર ૧૧૦૭ અમરકેષ” ૧૧૦૭ અમલદાર ૧૭૬ –વ્યાપારી ૧૭૧ અમાનિત્વ ૬૨૬ અમારિ -ના બે રૂપ ૪૫૫; વ્યાવહારિક રૂ૫ ૪૬૨; -રાજા અને પ્રજાની દૃષ્ટિએ ૪૬૩; સહકાર–અસહકાર ૪૬૫ અમારે પ્રવાસ” (અ) ૨૩૩ અમિતગતિ ૬ ૦૭ અમીચંદ ખીમચંદ (અ) ૧૩૦ અમૂલ્યચરણ સેન (અ) ૧૯૬ અમૃતચંદ્ર ૧૨૧૭ અમૃતલાલ શેઠ ૯૫૬, ૯૫૮ અમૃતસર (અ) ૨૦૭ અમેઘવૃતિ” ૧૧૨ અરબસ્તાન ૩૩ અરવિંદ ૨૭, ૨૮૩ અરહત ૧૧૪૧ અરિષ્ટ ૬૬૯ અરિષ્ટનેમિ ૮૮૮, ૯૮૯ અરિહંત ૧૧૨૭, ૧૧૪૦ અરિહન ૧૧૨૫ અર્ચાટ ૮૯૬, ૯૦૫, ૯૦૮, ૯૦૯, ૯૧૫, ૯૫૪ અજુન ૬૧૫ અર્થ ક્રિયાજ્ઞાન ૧૦૩૩ અર્થશાસ્ત્ર” ૭૧૬, ૯૦૧, ૧૨૦૩ | અથીપતિ ૯૧૨ અર્પણ” ૮૩૨ અલી હિસ્ટરી ઓફ ઈન્ડિયા ૧૧૧૩, | ૧૨૦૮ અહંત ૧૧૨૭, ૧૧૩૦, ૧૧૪૧, (અ) ૭૦ અલાઉદ્દીન ૪૦૯ અલેલુપતા ૬૨૬ અવગ્રહ ૧૧૫૯ અવતાર ૨૪૧, ૨૫૪, ૧૦૯૬; –ભક્તિ ૧૦૯૬ અવધુત ૧૧૨;–પંથમાં ઋષભદેવ૨૨૩ અવયવ ૯૦૨, ૧૨૧૯-દશ ૧૨૩૫, ૧૨૩૬ --પાંચ ૧૨૩૫ અવંતી ૫૫૧ અવિદ્યા (અ) ૫૦ અવિદ્યા -માયા ૮૦૧ અવિનાભાવ નિયમ ૯૧૦ અવિવેક ૮૪૧, ૧૦૫૬, (અ) ૫૦ “અવેસ્તા” ૧૨૩ અવૈદિક ૧૧૧૫ ધર્મની ઉત્પત્તિ ૧૧૧૫ અવ્યભિચાર નિયમ ૯૧૦ અવ્યાકૃત ૬૬૮ અશોક ૪૫૧, ૪૯૩, ૫૬૫, ૬-૨, ૭૧૪, ૭૧૬, ૯૦૪, ૧૨૦૮, (અ) ૩૩ અશોક મહેતા (અ) ૪૦ અશ્વોષ ૬૩૭, ૬૪૦, ૬૬૨, ૧૧૭૫ અશ્વપતિ ૧૨૦૭ અષ્ટક” ૧૨૧૪ અષ્ટસહસ્ત્રી” ૧૦૩૫-ટીકા ૧૦૮૪ અષ્ટાઢિકા ૪૮૩ અસહકાર (અ) ૩૬ અસંગ ૬૪૦, ૮૯૧, ૯૦૨, ૯૦૩ અસંમતદીક્ષા ૩૯૫, ૩૯૬ અસ્તિત્વ ૧૬૨ Page #845 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] અસ્પૃશ્ય -નું ગુરુપદ ૪૬૯;વગ ૧૮૭ અસ્પૃશ્યતા (અ) ૨૯ ૧૦૯, ૪૭૧, ૪૮૭, અસ્પૃશ્યા અને જૈન સંસ્કૃતિ ’૪૬૯ અસ્પૃસ્યા અને હારજીત’ ૪૭૧ ' · અહિથ્થુ ન્યસ ંહિતા ૧૧૭૬ અહિંસક ક્રજ ૭૦૯ અહિંસા ૧૩૦, ૧૪૦-૩, < ૧૯૭, ૨૫૫, ૨૭૯, ૨૯૮, ૩૦૦, ૩૦૪, ૩૭૮, ૪૧૬, ૪૪૦, ૪૫૧, ૪૫૫, ૪૮૭, ૫૮, ૫૧૧, ૧૩૩, ૫૩૬, ૧૫૮, ૫૭૦, ૫૭૨, ૫૮૧, ૬૦૧, ૬૦૩, ૬૦૭, ૬૧૧, ૧૨, ૬૩૦, ૬૯૨, ૯૪, ૬૯૬, ૬૯૭, ૭૭૭, ૮૭૧, ૮૮૨, ૯૨૭, ૯૩૬, ૧૦૬૦, ૧૧૩૭, ૧૧૫૪, (અ) ૨૭, ૨૮, ૩૨, ૫૯, ૬૧, ૬૩, ૭૦, ૨૮૨. નિર્માલ્યતાને આક્ષેપ ૧૪૨; –ગાંધીજીના જવાખ ૧૪૩;–ગાંધીજીને વારસામાં ૪૧૬;–તા રાજશાસનથી પ્રચાર ૪૫૧;–સામાજિક અને રાષ્ટ્રીય ૪૫૫;—નાં મે રૂપ ૪૫૫; યા ૪૫૫;—નું વ્યાપક ક્ષેત્ર ૪૮૭;–ની પ્રતિજ્ઞા ૫૧૧;–હિંસા છતાં વ્રતભંગ નહિ ૫૩૩; અને બ્રહ્મચર્ય ૫૩૬; –અને ગાંધીજી ૧૭૦, ૫૭૨; -ઐતિહાસિક દષ્ટિએ ૬૦૧;અને મુંજે ૬૧૨;–એ જ આત્મા ૬૩૦; આદર્શ અને વ્યવહાર ૬૯૪;-આધ્યાત્મિક સત્ય ૬૯૬; * ૭૧, ૭૨ · અહિંસાની અધૂરી સમજણુ ’ ૮૧૩ અંગપ્રવિષ્ટ-અંગમાર્ચે ૭૪૦ -વ્યાખ્યા ૭૫૦~૧ અંગુત્તરનિકાય ’ ૧૦૧૭ અંગ્રેજ ૪૪૮ –શાસન ૧૫૪, ૧૫૫ ' દુન અને ચિંતન –આત્મધર્મ રક્ષા માટે ૬૯૭; -સાપને મારવા વિશે રાજદ્ર ૭૭૭; વૈયક્તિક અને સામાજિક ૭૭૭;–ગાંધીજી અને જૈનની (અ) ૧૩, ૩૧ અહિ'સા અને અમારિ’૪૫૧ અહિંસા આણિ સંસ્કૃતિ' (અ) ' અંજલિ ' (અ) ૧૪૪ અંજારિયા ૮૧૮ અંતગડ ૨૬૩ " અંતરાત્મા ૭૩ અંતર્દ્રષ્ટિ ૭૩ અંતે આશ્વાસન કાનાથી' (અ) ૭ અંત્યજ ૪૬૯ અબદ ૧૨૦૮ અબાજી (અ) ૨૩૪ અંબાલાલ પુરાણી ૬૯૧, (અ) ૪૯ આખ્યાન ૫૯૩ < આગમ ૯૦૩, ૯૩૬, ૧૧૫૪ -વ્યાખ્યા ૧૧૫૪;-પ્રકાશન ૪૯૭ આગમાભાસ ૧૧૫૩ આચાર ૧૪, ૩૦૫, ૬૮૬, ૭૯૫, ૧૦૯૭ -વિચાર ૧૪;–માં અનેકાંત ૩૦૫;–ના મધ્યમમાગ -પારમાર્થિક ૭૯૫; અને ૬૮૬; તત્ત્વજ્ઞાન ૧૦૯૭ Page #846 -------------------------------------------------------------------------- ________________ [૩૦૭ શબ્દસૂચી આચારમયુખ” ૫૪૦ આચારાંગ’ ૨૫૯, ૨૭૮, ૨૮૪, ૩૧૯, ૫૧૪, પ૦, ૭૯૨ આચાર્ય જિનવિજયજી (અ) ૮૯ આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રન્થ” (અ) ૬૬ આચાર્યશ્રી આત્મારામજી” (અ) ૮૪ આજના સાધુઓ” ૩૮૦ આજને યથાર્થ માર્ગ : ભૂદાન’ (અ) ૩૯ આજાનેય ૯૯૮ આજીવક ૩૭૬, ૧૦૧૧, ૧૦૨૨, ૧૧૫૫, ૧૧૭૩, ૧૧૮૧ -વિકાસક્રમની ભૂમિકા ૧૦૨૨ આણંદજી કલ્યાણજીની પેઢી (અ) ૨૪૦, ૨૪૪ આતિથ્ય ૪૫૩, ૮૨૨ આત્મકથા (અ) ૨૬૫, ૨૮૭ આત્મચરિત' (મણિલાલ) ૮૬૫, ૮૬૮ આત્મતત્ત્વ ૬૬૨, ૭૯૧, ૧૦૫૧, ૧૦૫૩ આત્મતત્વવિવેક” ૯૧૫ આત્મદષ્ટિનું આંતરનિરીક્ષણ” ૩૧૭ આત્મનિરીક્ષણ ૩૪૯ આત્મનિવેદન (પં. સુખલાલજીનું) ૩, ૩૨, ૯૨, ૧૩૫, ૧૪૧, ૧૫૩, ૧૯૪, ૨૦૦, ૨૨૦, ૨૭૫, ૩૦૩, ૩૧૧, ૩૧૩, - ૩૪૨, ૩૬૮, ૩૭૬, ૪૨૧, ૪૯૭, ૧૪૮, પપ૦, ૫૭૪, ૫૮૨, ૫૮૭, ૫૯૯, ૬૦૦, ૬૧૨, ૬૯૧, ૭૩૭, ૭૬૩, ૧૭૬૫, ૭૮૮, ૭૯૩, ૮૦૨, ૮૦૦, ૮૦૦, ૮૨૨, | ૮૨૫, ૮૩૫, ૮૪૨, ૮૮૮, ૯૭૪, ૯૭૭, ૧૯૭૧ (અ) ૩૯, ૪૬, ૫૪, ૫૯-૬૧ ૬૭, ૬૮, ૮૮, ૧૦૧, ૧૦૨, ૧૦૭, ૧૧૨, ૧૧૮, ૧૨૪, ૧૨૫, ૧૩૦, ૧૩૩, ૧૩૫, ૧૪૫, ૧૫૦, ૧૬૩–૪, ૧૬૭૯, ૧૭૧, ૧૭૮, ૧૮૨, ૧૯૩, ૨૦૧, ૨૧૧, ૨૨૬, ૨૨૯૩૨, ૨૩૩, ૨૪૭, ૨૬૩, ૨૭૨ ૨૮૬, ૨૮૭, ૨૮૯ આત્મવાદી ૫૯. આત્મવૈષમ્ય ૨૦૨ આત્મસમાનતા ૨૦૨, ૨૦૩, ૧૧૦૪ આત્મસિદ્ધિ’ ૭૯૧, ૭૦૩, (અ) ૮૮ આત્મસિદ્ધિશાસ્ત્ર” ૭૮૩, ૮૦૨ આત્મા ૬૮૫, ૬૯૮, ૮૭૦, ૧૧૨૮ -અને શરીર ૫૬ –અને મોક્ષ ૩૨૩;–શરીર-આભૂષણ ૪૨૩; –સ્વરૂપ ૭૯૫-નું અજ્ઞાન ૭૯૬; છ પદ ૭૯૮;–વિશે દાર્શનિકે ૮૦૦; –સ્ત્રી-પુરુષમાં સમાન ૯૮૪;–ની ત્રણ ભૂમિકા ૧૦૫૬; બહિરાત્માદિ ત્રણ ૧૦૫૯ –ની ચૌદ ભૂમિકા ૧૦૫૯; પાંચ ચિતભૂમિ ૧૦૫૯; છ ભૂમિકા ૧૦૫; –માં વિરોધી ધર્મો ૧૦૬૨ આત્માદ્વૈત ૨૦૨, ૨૦૩ “આત્માનંદ શતાબ્દી ગ્રન્થ’ ૩૧૨, (અ) ૧૪૦ આત્મા–બ્રહ્મ –એ જ અહિંસા ૩૦ આત્મારામજી ૭૮૧, ૭૮૮, ૯૧૯, (અ) ૯૫ Page #847 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮] દર્શન અને ચિંતન આક્યવાદ ૧૧૦૪ આ~ીક્ષિકી ૯૦૦, ૧૨૦૩ આત્મૌપમ્ય ૧૧૩, ૧૪૩, ૧૯૨, આપણું યાયાવર પક્ષીઓ’ ૧૦૦૭ ૪૫૭, ૬૬૨, ૬૯૬, ૭૯૫, “આપણું શ્રત પ્રત્યેની જવાબદારી” ૮૪૧, (અ) ૩૨ ४८८ આત્રેય ૧૨૩૮ આપણે ક્યાં છીએ ?” ૩૪૯ આદમ ૩૨૭ આપણે ધર્મ' ૧૦૪૭ આદર્શો’ ૬૯૨ “આપણે વારસો અને વૈભવ” આદિત્યયશા ૧૧૬૦ ૭૧૮ આદિપુરાણ” ૯૨૫, ૧૧૫૬, ૧૧૫૮ “આપવીતી” (અ) ૬૭, ૮૮ ૧૧૮૪ આતમીમાંસા” ૨૫૮, ૭૯૮, ૮૯૪, આદિવાક્ય ૯૧૪ આધ્યાત્મિક ૪૭૮, (અ) ૪૬, ૮૫, ૯૨૪, ૧૦૮૧, ૧૦૮૨ -અને વ્યવહાર ૪૪૪, ૪૪૬; આબુ-કુંભારિયા ૮૦૭ અવિકાસ ૧૦૧૨;-વિકાસક્રમ આમ ૧૧૧૭, ૧૧૩૫ આમ્નાય ૧૧૦૧૭ ૧૦૧૩; જાગૃતિ ૧૦૭; શાંતિ આમૃભટ પેપર, ૫૬૨ ૪૪૪ આધ્યાત્મિક ઉત્કાન્તિ ૧૦૧૧ આર્થિક વિષમતા ૪૫૯ –વૈદિક ૧૦૧૪; બૌદ્ધ ૧૦૧૬, આદ્રકકુમાર ૫૧૨ જૈન ૧૦૧૭ આરબ ૧૭૯ આધ્યાત્મિકતા ૬૩૪, ૩૬૬, (અ) આરુણિ ગૌતમ ૧૨૦૭ આર્ય ૧૧૧, ૬૭૮ ૧૫, ૧૭ આધ્યાત્મિક ધર્મ ૮૩ –ધમ ૧૧૧, ૧૧૫–ની શોભા -નિવૃત્તિ-પ્રવૃત્તિ ૧૫૯ ૬૭૮; અનાર્ય સંધર્ષ ૭૧૩ -અષ્ટાંગિકમાર્ગ ૬૬૩, ૬૬૪; આધ્યાત્મિક વિકાસક્રમ –ની તાત્વિક તુલના ૧૦૫૮ - ક્ષત્રિયત્ન ૬૯૭, ૬૯૮ આનંદધન ૩૨૩, ૩૩૨, ૭૮૪ -સમાજ ૪૦, ૩૮૦ ' આનંદઘનનાં પદે” (અ) ૧૨૫ આર્યદેવ ૬૪૪ આનંદનગર ૩૩૯ આર્ય રક્ષિત ૩૯૭-૮ આનંદશંકર ધ્રુવ ૭૩, ૧૧૪, ૧૮૧, –ની દીક્ષા પ્રથમ શિષ્યચોરી ૮૬૪, (અ) ૬૦, ૯૬, ૨૨૯, ૩૯૮-૯ ૨૫૮ આર્ય વેદ ૨૩૨, ૧૦૬૦ -સ્મારકગ્રન્થ ૬૫૬ આર્યસત્ય ૬૬૩, ૮૦૧, ૧૦૫૮, આનંદાશ્રમ ૮૨૦ (અ) ૩૨ આનાલ ફ્રાંસ ૮૨૭ [ આર્યસમાજ (અ) ૨૫૭, ૨૯૮ Page #848 -------------------------------------------------------------------------- ________________ [૩૦૯ શબ્દેસૂચી આર્યસંસ્કૃતિ –માં કૃષ્ણ–નેમિનાથને આદર્શ ૩૧૩; – હીનયાન - મહાયાન આદર્શ ૩૧૫-નાં અંગે ૭૧૬ આર્યાવર્ત ૧૧૫ આહંત ૧૧૧૬, ૧૧૨૦, ૧૧૨૨ આલારકાલામ ૬૬૫, ૧૧૮૦ ‘આલેક” ૪૯૭ આવશ્યક -નિયુક્તિ ૨૬૦, ૨૯૦, ૫૫૨, ૭૪૮–૯, ૧૧૮૪ -ચૂર્ણિ ૨૬૦, ૫૫૨; –ભાષ્ય ૨૬૦–વૃત્તિ ૧૦૭૫, ૧૧૫૮, ૧૧૮૬; શ્રુતસ્કંધ ૭૪૦ “આવશ્યકસૂત્રના કર્તા કોણ?' ૭૩૭ આ ને આટલે આઘાત કેમ?” (અ) ૧૧૮ આશાધર ૫૩૦ આશુતેષ ૯૫૭ આશ્રમવ્યવસ્થા ૬૩૨ આષાડભૂતિ ૫૧૨ આસુરિ ૧૧૭૫, ૧૧૮૬ આસ્તિક ૧૦૧, ૭૦૧, ૭૦૩, ૭૦ ૬-૭ –ને નાસ્તિક પર આક્ષેપ ૫૯; –ને નાસ્તિકની મીમાંસા ૭૦૧ આસ્તિકતા (અ) ૮૬ આસવ ૩૨૨, ૩૨૩, ૩૨૭ આંતરિક અવકન ૩૫૪ આબેડકર ૧૮૭ ઈવરપરિગ્રહીતાગમન પર૬, ૫૩૧ | ઈસિંગ ૬૩૯, ૬૪૪ ઈતિહાસ ૨૧૫, ૨૧૭, (અ) | ૪૯, ૫૦ -શિક્ષણ ૭૧૭ ઈતિહાસની અગત્ય” ૨૧૫ ઈન્દ્ર ૭૩, ૪૪૦, ૬૦૬, ૬ ૭, ૧૧૧૫ ઈન્દ્રિય ૧૦૦, ૧૦૨૫; (અ) ૧૬૫ ( –ને વિષય ૧૦૦ ઈન્દુલાલ યાજ્ઞિક ૧૦૦૪ ઇન્દ્રભૂતિ ૧૨૭ ઈન્ડિયન ઓપિનિયન’ ૮૬૮ “ઈન્ડિયન એન્ટિવેરી” ૬૩૯, ૬૪૦ “ઈન્ડસ’ ૧૭૯ ઈમર્સન ૮૫૦ ઈષ્ટાપૂત ૧૯૦ ઈસ્લામ ૩૨, ૧૧૬, ૩૩૫, ૩૫૯, - ૧૦૯૮, (અ) ૨૮૪, ૨૯૫ ઈ જે. રેશ્મન ૧૧૧૩ ઈવ ૩૨૭ ઈશ્વર ૩૧, ૭૩, ૧૦૧, ૭૦૧, ૮૭૦, ૧૦૩૬, ૧૦૫૭-૮, ૧૦૭૦, ૧૦૯૭, ૧૧૧૬, ૧૧૬૯, (અ) ૨૧ ઈશ્વરકૃષ્ણ ૯૨૧ ઈશ્વરનિષ્ઠા ૧૦૯૯ ઈશ્વરલાલ દવે ૮૩૩ ઈશ્વરવાદ ૨૦૪ ઈશ્વરસેન ૮૯૦, ૮૯૪ ઈશ્વરીય સંદેશ ૪૮ ઈશાવાસ્ય ૭૪, ૧૫૭, ૧૫૮, ૨૮૬ ઈસુ ૩૩, ૭૩, (અ) ૫૯ ઈડ (અ) ૧૯૮ ઉગ્રસેન ૩૧૪ ઉચ્ચશિક્ષણની બેધભાષા ૯૭૧ –નો પ્રશ્ન ૯૫૮ Page #849 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] –એક પ્રશ્નોત્તરી” ૯૭૮ ઉજજયિની પ૬૧, (અ) ૯૯ ઉજજવલકુમારી ૨૯૮ ઉત્પાદાદિસિદ્ધિાત્રય” ૯૧૬ ઉત્તરદાયિત્વ ૭૫૪, ૭૫૬ ઉત્તમચંદજી (અ) ૨૯૦, ૨૯૨ ઉત્તરપુરાણ ૧૧૫૮, ૧૧૬૬, ૧૧૬૯ ઉત્તરમીમાંસા ૯૦૨; ૧૦૨૫, (અ) ૨૭૬, ૨૯૯ ઉત્તરાધ્યયન’ ૪૬૮, ૫૧૩, ૫૧૫ ૫૧૬, ૫૫૨, ૬૫૩, ૮૩૦, ૮૭૫, ૧૦૦૨, ૧૦૨૦, ૧૧૫૭ (અ) ૨૯૧ –નિર્યુક્તિ ૬૫૩ ઉત્સર્ગ–અપવાદ ૪૦૧ –દીક્ષા વિશે ૪૦૩ ઉધ્યન પેપર, ૫૬૨, ૮૩૮, ૯૧૫, | ૧૦૨૫, ૧૦૩૬, ૧૦૮૪, ૧૧૦૭ ઉદયનાચાર્ય (અ) ૩૦૧ ઉદારતા ૧૩૯, ૪૩૧, ૪૭૯, ૪૮૦ –બે પ્રકાર ૧૪૦ ઉદારવર્ગ ૧૫૦-૧ ઉદ્કરામપુત્ર ૬૬૬, ૧૧૮૦ ઉદ્યોતકર ૮૯૪, ૯૦૫, ૧૨૧૨, ૧૨૧૮ ઉનવાળા (અ) ૨૯૮ ઉપનિષદ્ ૯, ૯૪, ૧૨૩, ૧૨૫, ૧૪૧, ૨૫૫, ૩૨૬, ૬૬૩, ૧૧૦૬, ૧૨૦૨ (અ) ૫૦ –નું વાતાવરણ ૭૧૫ “ઉપનિષદ્ વાક્યકાષ’ ૧૦૨૪ ઉપપુરાણ ૧૧૧૪ ઉપમન્યુ ૧૧૩૪ ઉપવાસ ૯, (અ) ૧૪ દર્શન અને ચિંતન ઉપલવણ ૯૮૬, ૯૮૯ ઉપાયહૃદય’ ૯૦૨-૩ ઉપાસકદશાંગ” પ૩૨, ૬૧૬૩ ઉપાસના -માં અનેકાંત ૩૦૭;–એક –અનેકનિષ્ઠા૧૦૯૮ ઉપાસના શુદ્ધિ ૧૦૯૮ ઉમા-મહાદેવ ૮૩૫ ઉમાશંકરભાઈ ૮૫૩ ઉમાસ્વાતિ ૧૦૫, ૭૪૦ ઉવવાઈ ૫૩૯ ઉવાસગદસાઓ ૧૦૨૨ ઉષસ ૭૩ ઉંદરે –મારવામાં ધર્માધમ પર, ૫૩, “ઊધઈનું જીવન” ૮૦૬, (અ) ૪૧ ઊર્ધ્વદૃષ્ટિ ૭૩ ઊર્વીકરણ ૭૨, ૭૩ ઊર્મિ” (અ) ૪૮ ઊંચ-નીચ ભાવના ૮૮૦ વેદ” ૧૨૦૨ ઋતંભરા (અ) ૪ ઋષભદેવ ૧૧૮, ૧૨૦, ૧૧૪૧ ૧૧૫૯-૬૨ –નો વ્યાપક પ્રભાવ ૨૨૧; –સમગ્ર આર્યોના દેવ ૨૨૨; –અવધૂત પંથમાં ૨૨૩,–ધર્મ પ્રવર્તક ૨૨૭. ઋષિપંચમી-ઋષભપંચમી ૨૨૩ એક બીજા મિસ્ત્રી ? (અ) ૧૫૫ એકસ્વભાવ ૯૧૪ એકાન્તવાદી ૯૩૬ . એકાર્થ સમવાય ૯૧૦ એકાશ્રમધમ ૩૫ Page #850 -------------------------------------------------------------------------- ________________ શબ્દસુચી [૩૧૧ એકાશ્રમી ૫૦૭ કારી ૧૨૬૧;-ને ક્રમ ૧૨૬૧ એચ. જી. વેલ્સ (અ) ૧૧૬ કથાધિકારી ૧૨૫૭. એડવર્ડ કે ૭૩ કથા પદ્ધતિ ૧૧૯૮ એફ. ઈ. પાર્જિટર ૧૧૧૩ ન્યાયસૂત્રવૃત્તિમાં ૧૨૬૦; નું એથેન્સ ૮૪૬ સાહિત્ય ૧૨૦૦-૧;–અને સેળ એની બિસેન્ટ (અ) ૯૬ પદાર્થો ૧૨૦૧; વિશે જેનાગમ એન્શન્ટ ઈન્ડિયન હિસ્ટોરિકલ ૧૨૨૯ ટ્રેડિશન” ૧૧૧૩ - “કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના એસ. કે. બે વેલકર ૧૧૧૨ સાહિત્યનું દિગ્દર્શન” ૧૧૯૬ ઐતરેય” ૦૨૮ કથાવત્યુ” ૧૨૦૩ ઐતિહાસિક દષ્ટિ ૬૦૪ કથા સાહિત્ય પપ૧ ઘદૃષ્ટિ ૧૨૦ –નાં વિવિધ કેન્દ્રો પપ૧-નાં તમ્પ દ૨૫ પાત્રે પપ૧-વૈદિક-પૌરાણિક “ઓન સમ આપેટ્સ ઓફ મૈત્રેય- ૮૨૮, ૮૩૧;–બૌદ્ધ ૮૨૮, નાથ એન્ડ અસંગ’ ૯૦૨ ૮૩૧;–જૈન ૮૨૯, ૮૩૧, ૮૩૬ એબરમિલર ૮૮૯ કનિષ્ક ૬૩૯, ૬૪૫ ઓલ ઈન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરંસ | કનુ દેસાઈ ૮૩૩ ૨૧૮ કન્નુમલ (અ) ૨૨૬ ઔપનિષદ ૯૨૧ - કન્યા ઔપપાતિક ૨૯૦, ૧૦૯૨ –ના ગુણે ૬૭૪–૫ ઔરંગઝેબ ૪૦૯, ૪૩૬, ૧૦૯૮ કપિલ ૧૦૫, ૩૨ ૫, ૬૬૩, ૮૯૭, ઔલુક્ય ૧૧૮૩-૪ ૯૯૧, ૧૧૩૪, ૧૧૭૩-૫ કટ્ટર વર્ગ ૧૫૦ ૧૧૭૯, ૧૧૮૪, ૧૧૮૬ અરેમાળ વડે” ૨૯૫ કપિલકુમાર ૫૫૧, ૫પર, ૫૫૬ –આંબાનું દૃષ્ટાન્ત ૨૯૫-૬ કપૂરવિજયજી ૩૪૨, ૮૦૮ કણાદ ૧૦૨૬, ૧૧૩૪, ૧૧૫૧, કબીર ૩૦૧, ૪૭૧, ૪૮૭ ૧૧૮૩, ૧૨૪૨ કમલશીલ ૮૯૫, ૧૦૩૫ -કાળ વિશે ૧૦૨૬ કર ૧૭૫ કણાદસૂત્ર” ૧૧૯૩ કરવું–કરાવવું કથા -સમાન દોષ ૧૩૪ –શબ્દાર્થ ૧૧૯૬ –તત્વનિર્ણય | કરિયપ્પા ૫૫૮ અને વિજયેચ્છાથી ૧૧૯૭; કરુણ અ) ૩ વિશેષ સ્વરૂપ ૧૨૦૪ નું પ્રયોજન | કરણ અને પ્રણામૂર્તિનું મહાપ્રસ્થાન” ૧૨૦૧-લક્ષણ ૧૨૬૧; અધિ. | (અ) ૩ Page #851 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] કર્ણોમી ૯૦૫, ૯૧૨ કર્તવ ૩૨૬-૭, –સેયને દાખલ ૨૦૭; અને ધર્મ વિશે છાલ–રસનું દૃષ્ટાંત ૨૦૭; વિશે જમાલિ ૨૯૧, ૨૯૨; –ધર્મનો સમન્વય ૨૭૧; -અને રેગનું ઔષધ છ૮૭– ચોગ ૮૦, ૮૬;-વિજ્ઞાન ૯૩૭ -ધર્મસંન્યાસ ૨૦૬; શુદ્ધિ ૨૦૭ ફળનિયમ ૨૦૨, ૨૦૪;-વાદ ૮૨૯, ૧૧૨૪;-વાદી ૫૯, ૬૧; -વૈષમ્ય ૨૦૩ કર્મ અને કર્મયોગ' ૬૯ ૩, ૬૮૭ * કર્મક્ષય અને પ્રવૃત્તિ” ૧૧૨ કર્મપ્રદેશ-ધંધાનું ક્ષેત્ર –માં અનેકાંત ૮૭૮ કલમ અને કિતાબ” (અ) ૧૧૩ કલિકાલ સર્વને અંજલિ” ૫૭૮ કલિયુગ –નો પ્રભાવ ૧૧૩૫ * કલિવિડંબન” ૧૨૬૨ કલિંગ ૮૯૦ કલિક ૧૧૨૯ ક૯પના ૮૭૦ ક૯પસૂત્ર” ૩૩૮, ૩૪૧, ૫૦૧, ૫૨૦, ૧૧૫૭, ૧૧૭૭, ૧૨૦૨, (અ) ૧૦૦ –વાચક અને શ્રોતા ૫૦૩, ૫૦૫ કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ ૫૦૧ * કલ્પસૂત્રસુબેધિકા” ૫૧૬, ૫૪૧, ૧૧૮૫, ૧૧૮૭ કલ્યાણમંદિર” ૯૨૬ કસિ ભારદ્વાજ ૧૨૦૭ દર્શન અને ચિંતન કસ્તુરભાઈ લાલભાઈ (શેઠ શ્રી) ૯૫૫, ૯૫૮ કંચન–ઓલિવર ૮૧૦ કંદમૂળ ૫૧ કંસ ૨૪૬ -કૃષ્ણ ૮૩૦ કાકા કાલેલકર ૨૮૪, ૫૪૪, ૫૭૪, ૬૧૫, ૬૧૮, ૭૧૨, ૮૦૮-૯, ૮પ૦, ૮૫૩, (અ) ૭૦, ૮૨, . ૯૨, ૧૬૯, ૧૭૯, ૨૦૦, ૨૧૧, ૨૮૮ કાત્યાયની (અ) ૩૨ કાદમ્બરી' ૭૨૪ કાનજી મુનિ ૩૨૦, (અ) ૨૭૬ કાન્યકુજ ૧૧૧૭, ૧૧૩૫ કાપાલિક ૧૧૪૬, ૧૧૫૧ કામ ૭૫ * -વિજય ૬૬૧;–ભેગતવાભિલાષા પ૨૭; સંસ્કાર ૫૩૪ કામતાપ્રસાદ જૈન ૨૧૮ કામવિજેતા સ્થૂલિભદ્ર ૮૩૩ કામસૂત્ર’ ૫૩૬ કાયકલેશ ૪૪૧ “કારિકાવલી–મુક્તાવલી” ૧૯૩૨ કાય ૯૦૬ કાર્યકારણભાવ ૯૧૦, ૧૪ કાર્લ માકર્સ ૬૦૩ કાલતત્વ ૧૦૨૨ -વૈદિક ૧૦૨૪, જૈન ૧૨૮; બૌદ્ધ ૧૦૩૧,-સ્વરૂપ ૧૦૩૦; સ્વતંત્ર-અસ્વતંત્ર ૧૦૨૪-૨૫ કાળા બજાર ૪૮૬ “કાલામસુત’ ૬૭૦ Page #852 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચી [૩૧૩ કાલિદાસ ૩૮૧, ૬૩૭, ૬૪૩, ૬૫ર, | કુમારપાલ ૧૮૫,૪૫૨, ૪૬૬, ૫૬૨, ૬૬૧, (અ) ૩૩, ૨૯૪ ૫૮૧, ૬૪૫, ૧૧૩૬, ૧૧૩૮ કાલિયનાગદમન ૬૬૨ કુમારપાલચરિત’ ૮૬ ૬ કાવ્ય અને કળા ૭૨૬ કુમારસંભવ’ ૬૬૧, ૮૩૫ કાવ્યમીમાંસા' ૯૮૪, ૧૦૭ર કુમારિક ૩૦, ૮૯૧, ૮૯૪, ૯૦૫, કાવ્યાનુશાસન’ ૯૩૭, ૧૨૧૮, ૯૦૮, ૧૦૩૫, ૧૦૪૦, (અ) ૧૮૩ ૧૧૧૭-૮, ૧૨૧૨ - કાશિકાન્યાસ” ૧૧૧૨ કુમુદ ૧૦૦૪ કાશી ૨૩, ૮૭, ૪૦૬, ૬૧૪, (અ) કુમુદચંદ્ર ૧૨૧૬–૭ ૧૬૭, ૨૫૭, ૨૫૮, ૨૬૫, કુરાન’ ૩૩, ૧૨૩ ૨૬૮, ૨૭૧, ૨૭૪, ૨૭૬, કુસુમાંજલિ” ૧૦૨૫, ૧૧૦૭ ૨૯૦, ૨૯૩, ૨૯૫ કુંતી ૬ –ના પંડિત (અ) ૨૫-૩ કુંદકુંદ ૩૧૯૪૯૬, ૯૧૯, ૯૨૧, - ૧૦૨૮, ૧૧૭૫, ૧૧૮૨ કાશી વિદ્યાપીઠ (અ) ૯૦, ૧૭૮ કુંભારિયા (અ) ૨૩૩, ૨૩૯ કાશી વિશ્વવિદ્યાલય (અ) ૨૬૯ . કુંવરજીભાઈ ૮૦૮, (અ) ૧૨૪ કાશ્મીર ૫૭૯ કૂર્મગ્રીવા ૬૫૩, ૬૫૪ કાકાસંધ ૭૦૫ ‘કૂર્મપુરાણ” ૧૧૧૭, ૧૧૪૧ કાંત ૮૬૪, ૧૦૩૨, (અ) ૧૩૩. પાલાની ૯૬૧, (અ) ૪૦, ૮૮, કાંતમાળા’ ૧૦૪૧, (અ) ૧૩૩ ૨૦૦ * કાંતા” ૮૬૫ “કૃપારકેશ' (અ) ૧૦૨ કાંતિવિજયજી ૯૧૬, (અ) ૧૦૦, કૃષ્ણ ૧૪૬, ૨૪૦, ૨૪૧, ૨૪૭– ૫૩, ૨૮૦, ૩૦૨, પ૨૯, કહી પાઊલે ૯૮૦ ૬૧૫, ૬૫૯, ૬૬૨, ૮૦૭, કિશોરલાલભાઈ ૨૦૦, ૨૦, ૨૦૮, ૯૮૮, (અ) ૨૧૩ ૬૭૦, ૭૯૭, ૯૬૨, ૯૭૬, –અને મહાવીર ૨૪૪-જીવન ૧૧૦૫, (અ) ૪૫, ૨૬, ૨૭૮ બ્રાહ્મણ–જૈન પુરાણમાં ૨૬૩; -વિશે ગાંધીજી (અ) ૪૫ અને નેમિનાથ ૩૧૩;-ગેપીકિસનસિંહ (અ) ૯૮ લીલા ૩૨૬ કિસસંકિચ્ચ ૧૧૮૧ કૃષ્ણલાલ ઝવેરી ૮૩૪ કીર્તિ પ્રસાદજી (અ) ૨૧૨ કેટલાંક સંસ્મરણ” (અ) ૧૩૫ કુટક ૧૧૧૭ કેન્ટ ૧૦૭૧ કુટુંબસંસ્થા ૬૨૨ કે. પી. જાયસવાલ ૬૪૦ કુજિકા ૭૨૭ કેમ્બ્રિજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા” કુમારનન્દી ૧૨૧૨ ૧૧૧૩ ૧૮૨ Page #853 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] દર્શન અને ચિંતન કેળવણું ૧૪૪, ૧૫૫, ૧૭૪, ૧૭૭, ૧૦૯૧, (અ) ૮, ૯૬, ૧૬૯ ૯૫૯ ક્રાન્તપ્રજ્ઞ કિશોરલાલભાઈ (અ) ૪૫ –સ્વાપર પ્રકાશક ૪૯-નું ફળ ક્રાન્તિ ૮૨. ૧૪૪; સાધુ અને ગૃહસ્થની ક્રિયા ૧૫ 3८४ -કાંડ ૩૮૬, ૯૨૮, ૧૦૦૨; કેળવણીકાર ૮૧૫ –અને વહેમ ૨૩૯; સંસ્કાર -તળાવ–ટા–ઝરણાની ઉપમા ૧૧૬૪; ગ ૪૪૪;-માર્ગ ૫૧૮ ૮૧૫ ક્રિશ્ચિયન ૧૦૨, ૧૭૯, ૩૫૯, ૧૦૯૭, કેળવણીના પાયા' (અ) ૪૫ (અ) ૨૯૫, ૨૯૮ કેવલજ્ઞાન ૭૮૭ -રોમન કેથલિક દીક્ષા ૩૫૯ –દર્શન ૯૨૦ કિવન્સ કૅલેજ (અ) ૩૦૦ કેવલબ્રહ્માત ૮૬૩ ક્ષણ ૧૦૨૮ કેવલવ્યતિરેકી ૯૧૨-૩ ક્ષણભંગસિદ્ધિ” ૮૯૭, ૮૯૮ કેવલાન્વયી ૯૧૨–૩ ક્ષણિક ૯૧૪ કેશવજી કાનજી (અ) ૧૫૫ કેશવજી માણેક (અ) ૧૫૬ ક્ષણિકવાદ (અ) ૬૯ કેશી ૫૧૫; ૧૨૦૨ ક્ષત્રિય ૬૧૧, ૧૧૫૭ –નો સંબંધ શસ્ત્ર સાથે ૧૩૬, કૈયટ ૧૧૧૨ . –પ્રકૃતિ ૫૫૫;–વૃત્તિ ૫૫૬ કેટેશ્વર (અ) ૨૪૨ કેણિક ૫૫૨, ૫૬૪ ક્ષત્રિયકુંડ ૨૪૬ કોન્ફરન્સ હેરલ્ડ” (અ) ૧૪૭ ક્ષપણ ૧૧૩૧ કાલિય ૮૪ ક્ષિપણુક ૧૧૪૫ કેશા ૫૧૨; ૫૧૪ ક્ષમામુનિ (અ) ૧૭૫ કાંક ૧૧૧૭ ક્ષામણું ૩૫૫ કૌરવ-પાંડવ ૮૩૦ ક્ષિતિમોહન સેન (અ) ૧૮૪, ૧૯૬ ખર્ચાળપણું કૌશાંબીજી ૧૦૪૬, (અ) ૬૭-૮૩, -મેટીસોરી શિક્ષણનું ૧૯૬ ૮૬, ૧૭૯, ૨૯૯ –ની શક્તિઓ ૬૦૩; સાથે ખરે કેળવણીકાર” ૮૧૫ સંબંધ ૬૦૦ –ની શૈલી ૬૦૯; ખંડનખંડખાદ્ય ૧૦૮૪, (અ) અને ગાંધીજી ૬૧૩; પરિચય ૩૦૧ ખાદી ૧૪૬ (અ) ૮૮ કૌશિક ૯૯૧ ખારવેલ પર, ૪૯૩, (અ) ૧૦૫ * ૯૧૦. yald (Khotan) 38C ક્રાઈસ્ટ ૨૮૦, ૬૫૯, ૮૦૭, ૮૪૬, | ખુશાલદાસ (અ) ૯૦ Page #854 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચી ખ્રિસ્તી ૩૨, ૧૧૬, ૧૪૫, ૩૫૫, (અ) ૨૮૪;-ધર્મ ૩૧, ૩૩ ગગા ઓઝા ૮૧૭ ગણતંત્ર ૧૫૯ ગણેશ વાસુદેવ જોશી– સાર્વજનિક કાકા ૧૬૦ > ગણેશ વાસુદેવ માવલંકર ૯૫૬, ૯૫૭, ૯૮૦, ૯૮૩ ગદાધર ભટ્ટાચાર્ય ૧૦૩૬, ૧૦૮૪ · ગદ્યસંદર્ભ ' ( અ ) ૧૦૫ ગયા ૨૩ " ગૃહમાધુરી ’ ૯૭, ૨૧૨, ૬૯૦, ૧૦૦૬ * · ગૃહસ્થધર્મીને નિર્વાણુ સંભવી શકે ખરું ? ′ ૪૭ ગૃહસ્થ વિદ્વાન ( પંડિત ) ૧૮૨, (અ) • ૨૬૯ ગૃહસ્થાશ્રમ ૨૦૮, ૪૭૭, ૧૦૭, }૮૨, ૧૦૦૧ –ભાગયેાગતા સુમેળ ૨૦૮ ગ્રનવેડેલ. એ. ૬૩૮ ગર્ભ હરણ -મહાવીર ગાયકવાડ ૧૫૧ ૨૪૬ ગર્ભાપહરણ ૩૪૬ ગંગા ૨૪ ગંગા બહેન (અ) ૧૫૮ ગંગેશ ૧૦૨૫, ૧૦૩૬, ૧૦૮૪ અને કૃષ્ણકથામાં –એરિએન્ટલ સિરીઝ ૮૬૬, ૮૮૪ ગાંધીજી ૮, ૧૮, ૨૭, ૭૫, ૮૦, ૧૧૦, ૧૪૩, ૧૬૧, ૧૬૨, ૧૬૭, ૧૬૬, ૧૬૯, ૧૭૦, [ ૩૧૫ ૧૭૨, ૧૭૪, ૧૭૭, ૧૯૧, ૧૯૩, ૨૭૦, ૨૯૮, ૩૬૮, ૩૮૧, ૪૪, ૪૮૭, ૫૬૪, ૫૮૧, ૬૦૩, ૧૧, ૬૧૨, ૬૧૭, ૬૧૯, ૩૬, ૬૫૮ ૬૯૨, ૬૯૫, ૬૯૭, ૭૦૭, ૭૧૧, ૭૬૨, ७७७, ૭૮૪, ૮૦૭, ૮૧૩, ૮૧૯, ૮૨૦, ૮૩૮, ૮૪૫, ૮૪૮, ૮૫૭, ૮૫, ૮૬૮, ૯૫૧, ૯૫૩, ૯૫૫, ૯૬૧, ૯૬, ૯૭૬, ૯૭૮, ૧૯૮, ૧૧૦૧, (અ) ૧૫, ૨૦-૨૨, ૨૯, ૪૩, ૩૬, ૩૯, ૪૧, ૪૨, પર, ૫૬, ૫૭, ૫૯, ૬૧, ૪, ૭૦, ૭૧, ૭૩, ૮૧, ૮, ૮૮, ૯૨, ૯૬, ૧૦૭, ૧૦૯, ૧૧૦, ૧૧૬, ૧૧૮, ૧૩૩, ૧૩૪, ૧૪૧, ૧૬૯, ૧૭૪-૫, ૧૭૮, ૧૮૧, ૨૨૮, ૨૭૮ -દ્વારા ધર્મનું ઊર્ધ્વીકરણ ૭૫:. ~ની ધર્મદૃષ્ટિ ( અ) ૧૦; “અને ગીતા ૬૧૨; અને કિશારલાલભાઈ ( અ ) ૪૫; “અને કૌશાંખી ૧૩; મહાત્મા ૨૦; -અને પ્રજ્ઞા ૧૩; શા માટે ? ( અ ) ~અને ધર્માં ૩૩;–નું હિન્દુત્વ (અ) ૨૪;–ની અહિંસા (અ) ૧૩, ૨૭;–અને વિવિધ ધર્માં ૫૬૮;–તા વધ (અ) ૨૮; –માં જૈન ધર્મનાં તત્ત્વે ૫૭૦; —નું તપ (અ) ૧૪;–અને Page #855 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬] દર્શન અને ચિંતન મહેસાણું પાઠશાળા ૪૩૬; , “ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા ને જોઈ કૃષ્ણ–રામ વગેરેમાં વિકાસઃ અમદાવાદ એજ્યુકેશન શ્રદ્ધા ૫૭૫;-મહાન પયગંબર સોસાયટીના પ્રયત્નો” ૯૫૮ ૪૬૭;-શ્રીમદ્રાજચંદ્ર ૭૬૪, ગુજરાત પુરાતત્ત્વ મંદિર ૮૮૬, ૯૩૩ (અ) ૯૮, ૧૫૯ ૭૭૬ ગુજરાત વિદ્યાપીઠ ૮૮૮, ૯૩૩, (અ) ગાંધીજી અને જૈનત્વ પ૬૮ ૬, ૮૮, ૮૯, ૧૭૫, ગાંધીજીના જીવનધર્મ” (અ) ૧૦ ગુજરાત વિદ્યાસભા ૯૫૪, (અ) ગિદવાણીજી ૯૬૨ ૧૦૯, ૧૧૦ ગિરિપ્રવચન ૩૬૫ ગુજરાતી ભાષા ૯૬૦ ગીતગોવિંદ” ૮૩૩, ૮૩૫ ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્વગીતા ૧૩, ૭૪, ૭૯, ૮૦, ૮૬, જ્ઞાન” ૧૦૪૨ ગુજરાતી સાહિત્ય પરિષદ ૧૦૮ ૯૮, ૧૨૫, ૧૪૧, ૧૬૧, ગુજરાનવાળા (અ) ૨૦૧ ૨૦૯, ૨૩૧, ૨૯૭, ૩૧૪, ૩૮૧, ૪૭૧, ૬૯૭, ૬૯૮, ગુણમતિ ૧૦૪૨ ૬૯૯, ૭૮૩, ૮૬૩, ૮૭૫, ગુણભદ્ર ૧૧૫૮, ૧૧૬૬. ૧૦ ૦૨, ૧૧૭૫, ૧૧૮૪ (અ) -કૃત ઉત્તરપુરાણ ૨૬૩ ૧૭, ૨૨, ૨૯, ૫૭, ૭૧; ગુણરત્ન ૧૧૮૩, ૧૨૨૫ –ની વિશેષતાઓ ૬૧૫ની ગુણસ્થાન ૧૦૧૭, ૧૦૫૯ ટીકાઓ ૬૧૭; –માં હિંસા કે –મિથ્યાદૃષ્ટિ આદિ ચૌદ ૧૦૧૮ અહિંસા? ૬૩૦;-રૂપક છે ૧૩ ગુણસ્થાનક છ૯૭ ગુણસ્થાને ૩૧ “ગીતાધર્મ” ૬૧૫, ૬૧૮ ગુભક્તિ ૧૦૯૬, ૧૯૯૭ –નાં પ્રકરણે ૬૨૦ ગુસ્વર્ગ ૪૨૯, ૪૩૨, ૮૪૦, ૪૮૫, ગીતાધર્મનું પરિશીલન' ૬૧૪ ૮૮૨ ગીતાધ્વનિ (અ) ૪૮ ગુસંસ્થા ૧૩૩ ગીતામંથન' (અ) પ૭ ગુલામવૃત્તિ ૧૩૪ ગીતારહસ્ય ૬૧૯, (અ) ૭૦ ગુલાબચંદ (અ) ૨૯૨ ગુજરાત ગુલાબસિંહ' ૮૬૫ ગુંડાગિરી (અ) ૧૧૮ –ની ૧૯ મા શતકમાં સંસ્કાર ગૂંગળામણ ૧૦૪ પીઠિકા ૮૬૨; –નો ભારતી ગેમલે ૮૨૪ –પૂજામાં ફાળો ૯૭૧;કોલેજ ગેલિલિયો ૩૮૦ ૯૫૧ ગેખલે (અ) ૧૧૬, ૨પર Page #856 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૮ શબદસૂરી [ ૩૧૭ ગોડસે (અ) ૨૭ ચતુર્ભાણું” ૧૧૧૮ ગોપનાથ ૮૦૬ ચતુંવેદી ૧૧૧૭ ગોપા ૬૭૨, ૬૮૧, ૬૮૯ ચતુર્વ્યૂહ ૧૦૫૮ --પરદા વિરોધ ૬૭૩, ૬૭૮ ચતુઃશતક’ ૬૩૯, ૬૪૪ પાલદાસ ૭૬૫, ૪૦૬, (અ) ચતુરશતી ૮૯૮ ચમત્કાર ૨૭૬ ગેપીનાથ કવિરાજ (અ) ૩૦૧ –બ્રહ્મચારીના ૫૪૩ –સમજવાની ગોપીકૃષ્ણ ૮૩૫ દૃષ્ટિ ૨૭૦, ૨૭૧ ગભુજ ૧૧૪૧ ચરક ૧૧૦૭, ૧૨૦૩, ૧૨૧૮, –વાણિયા ૧૧૩૮ ૧૨૧૯ ગોમતી (અ) ૪૬ –ગત કથા પદ્ધતિની સામગ્રી ગમ્મસાર ૧૦૩૦ ૧૨૩૮;-વિમાનસ્થાન ૯૦૧, ગોરખ ૧૧૦૭ –સંહિતા ૧૨૦૩ ગોવર્ધનરામ ૮૬૪, ૮૯૭, ૯૫૩ ચરણસ્પર્શ' ૮૧૩ ગોવિંદ ૧૧૨૯ ચંદ્રગુપ્ત ૪૯૨, ૭૧૬, ૧૧૫૫, ગશાલક ૨૯૨, ૧૧૪૭, ૧૧૮૮, ૧૨૦૮ ગેસવ ૧૧૬૮ ચંદ્રશંકર શુકલ (અ) ૪૫ ગૌતમ બુદ્ધ) ૫૧૫, ૫૩૬, ૧૦૨૬, ચંપા ૨૯૧, ૫૫૧ ૧૧૧૯, ૧૧૩૪, ૧૨૪૫ ચાણક્ય ૭૧૬, ૯૦૧, ૧૨૦૨ -કુમારિલનો આક્ષેપ ૧૧૧૯; –નીતિ ૧૪૨ જુઓ બબુદ્ધ” ચાતુર્વર્ય ૬૩૨ ગૌતમ (અક્ષપાદ) ૧૨૦૪, ૧૨૦૫ ચાતુર્વેદ્ય ૧૧૩૮ ગૌતમસૂત્ર ૧૦૨૫ ચારિત્ર ૪૪૩, ૯૨૮ –વૃત્તિ ૧૦૩૨ ચારિત્રવિજય” ૮૩૪ ગ્રામદક્ષિણામૂર્તિ ૭૧૨, ૮૨૧ ગ્રીક ૧૭૯, ૧૦૫૪, ૧૧૯૭ ચાવક ૫૯, ૬૦, ૬૫. ૬૮૪. - -વિચારધારા ૬૮૩ ૧૦૫૭, ૧૦૭૦, ૧૧૩૪ ગ્રીસ ૩૩, ૭૩ –દષ્ટિ ૬૦, ૬૨ “ઘડતર અને ચણતર' ૮૬૭, ૮૨૪ ચાવક ઘોર અંગીરસ ૬૦૭ -પરલેકવાદી સાથે તુલના ૬૨; ચક્રવતી—વાસુદેવ ૧૧૯ –પ્રત્યક્ષવાદ સાથે જવાબદારીની ચક્રવાક” (અ) ૧૧૩ સંગતિ ૬૫ ચતુરવિજયજી (અ) ૧૮૨ ચિકિત્સા ૧૧૦૮ ચતુરાશ્રમધમી ૩૫૯ | ચિત્ત (અસ્પૃશ્ય) ૪૬૮, ૪૭૧ Page #857 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] દર્શન અને ચિંતન ચિત -પાંચ ક્ષિપ્તાદિ ભૂમિકાઓ ૧૦૧૪ –ભૂમિ ૩૧, ૧૦૫૯; -વિલય ૨૦૭:--શુદ્ધિ ૨૦૭ ચિત્રમૂર્તિ -ના દર્શનને દાખલ ૨૭૪ ચિદિલાસ (અ) ૧૬ ચિદાનંદજી ૭૮૪ ચીન ૩૪ ચીમનભાઈ (અ) ૧૭૪ ચીમનલાલ (અ) ૧૦૨, ૧૩૨ ચીમનાબાઈ (અ) ૭૦ ચૂર્ણ ૧૧૫૫, ૧૨૩૭ ચેટક પ૨૯, ૫૫૨, ૫૬૪, ૮૪૦ ચેતન –જ્ઞાન–અજ્ઞાનમય ૧૦૧૫ ચેતનગ્રન્થ ” ૭૧૯ “ચેતન શાસ્ત્ર” ૮૬૭ ચેતના ૧૭ ચિતન્ય ૪૭૧ ચૈતન્યજી (ચુનીલાલજી) (અ) ૮૧, ૯૧ ચિત્યવાસી ૧૩૩ ચૌથમલજી (અ) ૧૨૧ છલ ૧૨૧૯ -ત્રણ ૧૨૧૯ છી–જાતિ –પ્રયોગ વિશે મતભેદ ૧૨૫૮; –નિગ્રહસ્થાન ૧૨૦૧ છંદ ૩૨૧ છાત્ર ૬૨૪ છાન્દોગ્ય ૮૨૮ છેદસૂત્ર ૪૧૨ છોટાભટ્ટ ૮૧૭ છોટાલાલભાઈ (અ) ૨૭૪ જગડુ ૪૫૩, ૫૪૨ જગજીવનદાસ ૮૬૮ જગડુચરિત્ર (ખખર) પર જગત ૧૦પ૭ જગદીશ ૧૦૮૪ જગદીશચન્દ્ર બોઝ ૩૮૧ જડાવબાઈ (અ) ૨૯૦ જતિ ૭૦૭ જનક ૮૩૦, ૧૧૨૧ જનકલ્યાણુ–સદાચાર અંક ” ૧૯૩ જન્મભૂમિ' ૬૮૮, (અ) ૧૧૩ જપ ૧૧૦૧ જમદગ્નિ ૧૧૩૪ જમાલિ ૧૨૦૮ –અને દેવદતની તુલના ૨૮; –પ્રથમ નિદ્ભવ ૨૮-જીવનવૃત ૨૯૦;–મહાવીરથી મતભેદ ૨૯૧, ૨૯૨ જયભિખુ ૮૩૨ -પરિચય અને ગ્રન્થ ૮૩૩ જયમંગલ પ૩૬ જયશંકરભાઈ (સુંદરી) ૮૬૫ જયસ્વાલ (અ) ૧૦૫ જયંત પ૬૬, ૮૯૪, ૮૯૭, ૯૧૫, ૧૨૬૦ જરત્કારુ ૧૦૦૭ જરથુરિયન ૪૯૮ જરથુસ્ત (અ) ૨૮૪, ૨૯૫ જરથોસ્તી ૧૧૬ જલ્પ ૧૨૦૪ -કથા ૧૨૩૩ Page #858 -------------------------------------------------------------------------- ________________ [૩૧૯ - શબ્દસચી જવાબદારી ૧૫, ૧૬, ૬૪, ૬૫ ! –ના અનેક પ્રકાર ૧૬ -જવાહરલાલ નેહરુ ૫૫૮, ૯૬૪, ૯૭૬ | (અ) ૩૯, ૪૦, ૪૧ જવાહરલાલજી (આચાર્ય) (અ) ૧૨૧ જંબૂ ૫૧૨ “ જાગૃતિ” (અ) ૧૧૮ જાતક ૮૨૯,૮૩૧ –દશરથ જાતક ૨૪૪ જાતકનિદાન” ૨૫૦ -જાતિ ૯૧૪ (સામાન્ય) –ચોવીસ પ્રકાર ૧૨૨૦, ૧૨૨૪; –નિગ્રહસ્થાન ૯૩૦ જાપાન ૩૩ જિજીવિષા (અ) ૨૨, ૨૭૩ –ધર્મદષ્ટિની સહચારી ૭૨ જિજ્ઞાસા ૧૨૨, (અ) ૧૮૯, ૨૮૮, ૩૦૨ જિતારિ ૮૯૭, ૮૯૮, ૯૯ જિન ૧૦૫, ૧૧૨૭ જિનદેવ ૧૧૨૮ જિનભદ્ર ૧૦૨૯, ૧૯૭૩ જિનમિત્ર ૮૯૫ જિનવિજ્યજી ૮૮૮, ૮૯૮, ૧૨૩૭, (અ) ૭૫, ૧૨૮, ૧૩૫, ૧૩૭, ૧૪૭, ૧૫૦ –પરિચય (અ) ૯૮, ૨૩૩, ૨૩૯ જિનસેન ૨૨૮, ૨૩૦, ૨૩૨, ૨૩૪, ૯૨૫, ૧૧૫૮ -કૃતિ હરિવંશપુરાણ ૨૬૩, ૨૬૪, ૨૬૭ જિનેન્દ્રબુદ્ધિ ૧૧૧૨ જિસસ ૧૮, ૭૬૨, (અ) ૬ છતક૯૫ ૫૩૩ -ચૂણિ પ૩૬, ૯૧૮ જીવ ૩૨૩, ૮૭૦, ૧૦૫૭ -વ્યવહાર–અવ્યવહારરાશિ ૧૦૬૫ જીવણલાલભાઈ ૬૦૦ “જીવતા અનેકાંત ૮૭૦ જીવન ૯૮ –કળા ૫,૧૦૯૧, (અ) ૨૬૬; –ત્રણ ભેદ ૧૪ –શુદ્ધિ ૧૪, ૪૭૨;-વિકાસ–શારીરિક અને માનસિક ૧૫-શક્તિને યથાર્થ અનુભવ ૧૭-શક્તિના ત્રણ અંશ ૧૮:-સમુદ્રની ઉપમા ૧૯; –નું જીવાનુભૂત તવ ૨૦;–ની પાંચ સિદ્ધિ ૧૦૯૧;-શક્તિ ૭૫૯-મુક્તિ ૨૦૭–સંસ્કૃતિ ૭; –શુદ્ધિમાં સમાજશુદ્ધિને સમાવેશ ૪૮;-શોધન ૧૦૫૪;-શોધનના મૌલિક પ્રશ્નોની એકતા ૧૦૫૫જૈન પ્રક્રિયા ૧૦૫૫ “જીવનનું પરેઢ” ૯૭૭ જીવનનો અર્થ ? ૧૦૯૧ જીવનપથ ” ૧૮ જીવનમાં મૃત્યુનું સ્થાન’ ૧૦૯૨ જીવનશિલ્પ” ૧૮ જીવનશિલ્પનું મુખ્ય સાધન ” ૧૪ “જીવન સુખમય કે દુઃખમય’ ૧૦૯૪ જીવનશુદ્ધિ (અ) ૨૮૭ જીવન શુદ્ધિ અને ભગવાન મહાવીર’ ४७ “જીવનધન’ ૬૭૦, (અ) ૪૭ જીવન વાર્તા (અ) ૨૮૭ “જીવન વાર્તા લખવામાં સંકોચ કેમ?” (અ) ૨૮૭ Page #859 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતઃ ૩૨૦] જીવરાજભાઈ (અ) ૧૨૪ છવાદિ –ભારતીય દર્શનમાં સાધારણ ૩૨૨ જીવાભિગમ ૧૦૨૮ જુગલકિશોર (અ) ૭૨ જેઠાલાલ ગાંધી પ૬૭, ૮૫૩ જેરૂસલેમ ૨૪ જેન ૩૨, ૫૫,૫૬, ૬૫, ૭૩, ૭૪, ૮૦, ૯૧, ૧૦૧, ૧૦૨, ૧૧૧, ૧૧૨, ૧૧૫, ૧૧૭, ૧૨૬, ૧૨૭, ૧૪૧, ૧૪૩, ૧૪૬, ૧૪૭, ૨૧૯, ૨૨૧, ૩૧૩, ૩૧૫, ૩૨૮, ૩૪૧, ૩૫૩, ૩૫૫, ૩૫૭, ૩૫૯, ૩૬૦, ૩૬૧, ૩૭૬, ૩૭૭, ૩૮૬, ૩૮૭, ૩૯૭, ૪૦૬, ૪૧૬, ૪૭૧, ૪૮૯, ૫૦૦, ૫૦૬, પ૬૧, ૫૭' , ૫૭૬, ૫૮૧, ૬ ૮૧, ૬૧૧, ૬૫૪, ૬૫૫, ૬૬ ૩, ૭૦૨, ૭૦૩, ૭૯૬, ૮૦૦, ૮૨૮, ૮૩૦, ૮૪૧, ૮૭૩, ૯૦૨, ૯૦૭, ૯૧૦, ૯૧૩, ૯૧૫, ૯૨૬, ૯૮૫, ૧૦૧૧, ૧૦૧૭, ૧૦૩૬, ૧૦૪૨, ૧૦૪૩, ૧૪૭, ૧૦૫૪, ૧૦૫૯, ૧૦૭૭,૧૦૭૮, ૧૧૦૬, ૧૧૦૭, ૧૧૦૯,૧૧૧૦, ૧૧૧૭, ૧૧૧૮, ૧૧૨૨, ૧૧૨૭, ૧૧૩૫, ૧૧૫૩, ૧૧૫૭, ૧૧૮૦, ૧૨૦૦, ૧૨૦૩, ૧૨૧૨, (અ) ૩૨, ૬, ૭, ૭૬, ૮૭, ૯૧, ૯૮, ૯૯, ૧૦૨, ૧૦૪, ૧૦૫, ૧૩૦, ૧૫૪, ૧૭૭, ૧૭૮, ૧૮૧, ૧૯૧, ૧૯૬, ૧૯૯, ૨૦૦, ૨૪૭ ૨૫૯, ૨૬૮, ૨૬૯, ૨૭૧, ૨૭૩, ૨૭૬, ૨૭૮, ૨૭૯, ૨૮૦, ૨૮૧, ૨૮૩, ૨૮૪, ૨૮૫, ૨૯૦, ૨૯૯ -સંમત દેવ, ગુરુ, ધર્મનું તાત્વિક સ્વરૂપ પ૬:-કાશ્રમ સંસ્થા ૬૫–પરંપરાના સંપ્રદાયે ૮૦; પરંપરાની નિવૃત્તિ ૮૧ –યુવકનાં ત્રણ લક્ષણે ૮૩–અર્થાત વિવેક [૮૭;-ના મૌલિક સિદ્ધાન્ત ૧૧૩; –ને ભય ૧૧૭–ધર્મ, હિન્દુ ધર્મથી અભિન્ન ૧૧૮;–અને રાજકીય ચળવળ ૧૨૭, ૧૩૦; –લગ્નપ્રથા ૧૨૭, ૧૩૨ -ગુરુસંસ્થા ૧૨૮, ૧૩૩;-ધંધા પર ૧૨૮, ૧૩૪;-સમાજ ૧૨૯;-સમાજના ત્રણ વર્ગો ૧૪૯-અને હરિજન ૧૭૮; –અને બૌદ્ધ (અ) ૧૫–હિન્દુ જ છે ૧૮૦;-હિન્દુ ધર્મ છે ૧૮૧ –ગુસંસ્થા ૧૮૬)-તાત્ત્વિકસાહિત્ય ઇતિહાસની અગત્ય ૨૧૫ તહેવારે ૩૩૫;–સમાજના બે વર્ગ ૩૩૮;–દીક્ષા ૩૬૨; –માં દીક્ષા વિશે અનેક મતભેદે ૩૬૨;-દીક્ષાવય વિશે મતભેદ ૩૬૩;-અને વર્ણવ્યવસ્થા ૩૭૭–માં સાધુઓને પ્રભાવ અને તેમની જડતા ૩૮૩; –ગૃહસ્થમાં વિદ્વાનને અભાવ ૩૮૫ –સાધુની જીવનચર્યા ૩૯૩, –માંસ ભક્ષણ (અ) ૪; ૭૬, Page #860 -------------------------------------------------------------------------- ________________ સસૂચી ૮૫;—તીથી ૪૦૬,૪૦૭; ધમની સલામતી અંગ્રેજી રાજ્યમાં છે? ૪૧૭;—અને અસ્પૃશ્ય ૪૬૯; -સંસ્કૃતિ ૪૬૯;–શું કરે? ૪૭૯, ૪૮૦;–સમાજની આત્મવચના ૪૮૪;–શ્રુતનું મહત્ત્વ ૪૯૫; આચાર ૫૦૮;–કથાસાહિત્ય ૫૫૧; અને અસ્પૃશ્યતા ૫૭૫; -માં જીવતા અનેકાંત ૮૭૬; —સંધની શ્રુતભક્તિ ૯૧૮;–મતે કાળ ૧૦૨૮;-જીવનશોધનની પ્રક્રિયા ૧૦૫૫; તત્ત્વજ્ઞાન અને વિકાસક્રમની તુલના ૧૦૫૭; “અહિંસા–અનેકાંતની વિશેષતા ૧૦૬૦;-ભવ્ય-અભવ્ય કલ્પના ૧૦૬૫;–સાહિત્યની એ શાખા ૧૦૭૯;—શૂદ્ર ૧૧૩૮;–સાહિત્યમાં સાંપ્રદાયિકતા ૧૧૫૩;–અગ્નિહાત્ર ૧૧૬૬; આગમ ૧૨૦૨ જૈન આગમ ૧૨૩, ૧૨૫, ૬૧૫, ૬૪૨;–માં કથાપદ્ધતિની સામગ્રી ૧૨૨૯ જૈનકથાઓ તું પ્રાચીન મૂળ પુપર જૈન કલ્ચરલ રિસર્ચ સેાસાયટી (અ) ૧૫૧ - જૈન ગુર્જર કવિઓ (અ) ૧૩૯, ૧૪૩, ૧૪૮ જૈન છાપાં ૩પર - જૈન જન જૈન જીવન . ૫૭૪ –ના ધર્મ, કમ આદિ વિભાગ 29} ૨૧ જૈનત્વ ૧૩૩ k –ના આત્મા અને શરીર ૫૬; —નું સાચું સ્વરૂપ ૧૨૯; ત્યાગી અને ગૃહસ્થમાં ૧૩૦ * જૈન તત્ત્વજ્ઞાન' ૧૦૪૯ ૧૦૧૩; −નું પ્રાચીન મૂળ –મૌલિક રૂપે અખતિ ૧૦૫૪ જૈનતત્ત્વજ્ઞાન ૭૬૮ જૈનતક પરિભાષા ’ ૧૦૮૪ જૈનતીથ [૩૧ -- ઝઘડા ૪૨૫; વિદ્યાધામ અને ૪ર૬;–ના પ્રાણ ૪૨૩; –ની સ્થિતિ ૪૨૩ જૈનદર્શન ૯૧૮, ૧૧૭૮, ૧૧૮૩ જૈનદષ્ટિ –માં આચાર વિચારને સ્થાન ૫૦૭; બ્રહ્મચવિચાર ૫૦૭ · જૈનદષ્ટિએ યાગ ’(અ) ૧૨૫ જૈન ધર્મ ૧૦૯, ૪૨૭, ૧૧૨૮, < ૧૧૨૯, ૧૧૩૮; –ના પ્રાણ ૧૮૩; –નાં વિશિષ્ટ લક્ષણા ૧૮૩; –નું મૂળમાં સ્વરૂપ ૨૨૪, ૨૨૫; ~અને પ્રવૃત્તિ ૨૨૬; ભ. મહાવીરના નિવૃત્તિ ધમ ૨૨૬; –ના અનેક ફિરકાઓ ૪૨૭; –સંપ્રદાયભેદનાં કારણો ૪૨૮; –બીજ અંકુર વટવ્રુક્ષ આદિ દૃષ્ટાંત ૪૨૭, ૪૨૮, ૪૨૯; -સંપ્રદાયામાં અભિન્ન ૪૨૯; –સાંપ્રદાયિક વિરાધ અને વહાણાનું રૂપક ૪૩૧; –માંથી જૈનેતર દર્શીને ૧૧૭૨, ૧૧૭૩; ~માં સ્ત્રીઓનું તત્વ સ્થાન ૮૧૧ Page #861 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] • જૈન ધમ–જૈન સમાજ ઃ હિન્દુ ધર્મ – હિન્દુ સમાજ ’ ૧૧૪ જૈનધમ પ્રકાશ ' ( અ ) " ૨૬૩, ૨૬૪, ૨૬૭ જૈનન્યાયના વિકાસક્રમ ૧૦૮૦ જૈનન્યાયના ક્રમિક વિકાસ’ ૧૦૭૭ જૈન ન્યાય–સાહિત્ય ના લેખકા અને ગ્રન્થોની સૂચી ૧૦૮૬, ૮૯ " . જૈનપણું ૨૯૩ જૈન પરંપરા < –નિવૃત્તિલક્ષી ૭૮, ૮૦ જૈનપ્રકાશ ' ૨૭૩ જૈન-બૌદ્ધ • ૧૨૯, –ની પૌરાણિક ઉત્પત્તિ ૧૧૧૫, ૯૯૨, (અ) ૧૧૧૭ જૈનયુગ ’૨૯૭, ૧૪૭, ૨૪૪ જૈન યુવક સંમેલન ૯૨ - જૈન રૌપ્ય મહાત્સવાંક ’૯૪૯ જૈન શાસ્ત્ર ૩૧, ૭૩૯ માં રામકૃષ્ણ કથા ૨૪૪ જૈન શ્વે॰ કોન્ફરસ (અ) ૧૩૯ · જૈન સમાજ: હિન્દુ સમાજ ’ ૧૦૮ જૈન સમાજ ૧૦૮ —તે ભય ૧૦૯ જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ ( અ ) ૮૫, ૨૮૩, ૨૮૪ · જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ' (અ) ૧૩૯, ૧૪૮ જૈન સહિત્ય સંશાધક ' ૭૫૩, ૧૦૭૧, ૧૦૭૬, (અ) ૧૦૫ જૈન સંધ –અને તપ ૪૪૨ C · જૈન હેરાલ્ડ ' ( અ) ૧૪૦ નાભાસ ૭૦૫ જૈનેતર ૧૦૨, ૨૮૪, ૨૯૫ જૈમિનીય ૧૨૫, ૧૧૩૪; જોડ ૭૧૩ જ્ઞાત ( દૃષ્ટાંત ) C ' નાતા’ ૨૬૩. માતાસૂત્ર' ૫૧૩, ૫૩૯ જ્ઞાન ૧૫, ૭૫, ૪૩૪, ૪૪૩ —ની પ્રતિષ્ઠા ૩૭૩; પ્રત્યક્ષપરાક્ષ ૯૨૦; સ્વપરપ્રકાશ ૧૦૪૦;~ઉપર અંકુશ ૪૩૪, ૪૩૬;–૫ચમી ૩૭૫;–ભૂમિકા શુભેચ્છા આદિ સાત ૧૦૧૬ જ્ઞાનભંડાર ૩૭૪ -બ્રાહ્મણ અને જૈન ૩૭૫ . દર્શન અને ચિંતન --દર્શન ૧૦૩૬; -શાસ્ત્ર ૧૧૩૪ જૈમિનીયસૂત્ર ’ ૧૦૨૫, ૧૧૧૮ -ચાર પ્રકાર ૧૨૨૯ જ્ઞાનમાર્ગ ૫૧૮ જ્ઞાનયેાગ ૩૨૧, ૪૪૪ જ્ઞાનત્તિ ૩૨૧ જ્ઞાનશ્રીભદ્ર ૮૯૫ - ? જ્ઞાનસાર ૨૯૭ જ્ઞાનસંસ્થા ૩૭૪ –અને સધસંસ્થા : તેના ઉપયેગ ૩૭૩ જ્ઞાનેશ્વર ૬૧૭ ીય તત્ત્વ ૯૨૦ ન્યૂડા (અ) ૧૬૯ જ્યાર્જ અર્નાર્ડ શૉ ૮૨૭ ઝવેરચંદ મેધાણી ’ —પરિચય (અ) ૧૧૨ ક્રેતાની ૮૬૫ Page #862 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચી [૩ર૩ રાગેર ૩૪, ૩૮૧,૯૭૮ (અ) ૯૬, [ તત્ત્વસાક્ષાત્કાર ૧૦૬ ૧૬૬, ૨૫૯ 'તત્વાર્થ૧૦૭૩, (અ) ૮૯, ૧૧૨ ટીકા ૧૨૩૭ “તત્વાર્થભાષ્ય ૫૧૦ –પાછળ દષ્ટિ ૬૧૦ –વૃત્તિ ૧૦૨૯ ચી ૯૦૨ તત્વાર્થસૂત્ર–ભાષ્ય’ ૭૪૦ ટેડ ૮૬૬ –વ્યાખ્યા ૭૪૪ ઠાકોર ૮૬૫, ૮૬૭ તત્વાર્થરાજવાર્તિક' ૯૨૫ ઠાણાંગસૂત્ર ૫૫૨ તત્વાર્થપ્લેકવાર્તિક’ ૯૧૫, ૯૨૫ ડાલચંદજી સિંધી ૭૩૭ “તપપ્લવ’ ૮૮૮ “ડૉકટ્રીન ઓફ માયા” ૮૬૮ તથાગત ગૌતમ ૧૨૦૮, જુઓ “બુદ્ધ ડૉકટ્રીન ઓફ મૈત્રેયનાથ એન્ડ ! તથાગતની વિશિષ્ટતાને મર્મ” અસંગ” ૯૧૦ ૬૫૭ ડિલરરાય માંકડ ૯૭૧ તથાગત બુદ્ધ ૬૫૭ તત્ત્વચિંતન –ની વિશેષતાઓ ૬૫૯ -અને ધર્મની એક દિશા ૨૦૨ | તદુત્પત્તિ ૯૧૧ તત્ત્વચિન્તામણિ ૧૦૨૫ તદિદ્યસંભાષાવિધિ ૧૨૩૮-૩૯ તત્ત્વજ્ઞાન ૭, ૧૪, ૨૦૨, ૩૮૬, -બે પ્રકાર :૧૨૩૯ ૮૭૦, ૮૭૨, ૧૦૪૪, ૧૦૪૯, તપ ૨૧, ૪૪૦, ૫૪૮, ૬ ૦૮, ૬૨૩, ૧૧૦૫, (અ) ૨૭૯ - અને ૧૧૭૧, (અ) ૧૪, ૭૧ સત્યશોધનનો માર્ગ છે; --જીવન- –બુદ્ધિપૂર્વક નિષ્ઠા ;-સ્વાધ્યાય સ્પર્શ ૧૪:--શાસ્ત્રભેદ છતાં અને પ્રવચન ૯;-બાહ્ય અને જીવનશુદ્ધિની સમાન ભૂમિકા આંતર ૯-જૈન–બૌદ્ધ પહેલાનું ૧૪-ના ત્રણ યુગ ૨૦૨;–નું ૪૪૦;-રાષ્ટ્રહિતમાં ઉપગ સાંપ્રદાયિક શિક્ષણ ૩૮૬;–માં ૪૪૬ –બાહ્ય અને આત્યંતર મધ્યમમાર્ગ ૬૮૫; –ઉત્પત્તિનું ૬૦૮;–અને યજ્ઞનું અંતર ૬૨૩; મૂળ ૧૦૪૯-જીવ, જગત, –વિશે બુદ્ધ ૬૬૬ ઈશ્વર, વિશે ૧૦૫૪; તપ અને પરિષહ ૪૪૦ -પૂર્વ-પશ્ચિમની તુલના ૧૦૫૪ તપસ્યા ૯૫૩, (અ) ૭૯, ૮૧ ‘તત્ત્વજ્ઞાનના મૂળ પ્રશ્નો’ ૧૦૯૦ તમસ ૧૫ તત્ત્વનિર્ણય ૧૧૯૭ તકે ૪૩૪, ૪૩૫, ૪૩૭, ૧૨૧૨, તત્ત્વનિર્ણિનીષ કથા ૧૨૦૪ ૧૨૧૯ તત્વબુભુસુ કથા ૯૦૦ –અને ધર્મ ૪૩૮;–વિદ્યા ૯૦૧; તત્ત્વમસિ ૨૮૮ -વાદ ૧૨૦૮ તત્વસંગ્રહ” ૯૩૦, ૧૦૩૫ | તર્કશાસ્ત્ર ૯૦૩, ૯૧૧, ૯૧૩ Page #863 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] દર્શન અને ચિંતન તર્કસંગ્રહ” ૧૦૨૫ તુરફાન (Turfan) ૬૩૮ , તહેવાર ૩૩૪ તુલજારામ ટેકર ૮૦૮-૮ તંજૂર' ૮૮૬ તુલનાત્મક પદ્ધતિ ૭૩૮ તંત્ર ૧૧૦૭ તુલસીગણી ૮૧ –યુક્તિ ૯૦૧ તુલસીકૃત રામાયણ” ૨૧૦ તંત્રવાતિક” ૧૧૧૮, ૧૧૫૧ તૃષ્ણા ૧૦૯૦ તાત્વિક ધર્મ તેજોમૂર્તિ ભગિની' (અ) ૧૩ –વ્યક્તિમાં, સમાજમાં નહિ ૮૩ તેજસ્વી તારક આચાર્ય શ્રી નરેન્દ્ર તાત્પર્યટીકા” ૯૧૫ દેવ’ (અ) ૧૭૮ તાદાઓ ૯૧૦ તેરાપંથ ૮૮૨, (અ) ૨૭૬ તાપસ ૧૧૬૨ –ની નિવૃત્તિ ૮૮૨ તામસ શાસ્ત્રો તેંદુલકર કમિટી ૧૧૮ –કણાદાદિ ૧૧૩૪ તૈત્તિરીય ૫૪૮, ૨૪ તારાચંદ કોઠારી () ૧૩૨ –ઉપનિષદ ૬૮૨ તારાનાથ ૮૮૯, ૮૯૬, ૮૯૭, (અ) | તોસલિપુત્ર ૩૯૭, ૩૯૮, ૫૬૦ ८४ ત્યાગ ૧૩૨, ૧૩૩, ૨૮૭, ૫૦૯ તિમિરમાં પ્રભા” (અ) ૪૮ -અને ભગ ૨૮૭ તિલક ૮૦, ૧૨, ૧૬૧, ૧૮૦, ત્યાગી ગુરુ ૩૭૬ ૪૧૬, ૬૧૯, (અ) ૭૦, ૨૯૭ ત્યાગી જીવન ૩૬૬ તિલકમંજરી” ૭૨૪, (અ) ૧૦૦, –મહાવીરના સાધુસમાજનું ૩૬૬; ૧૮૩ -આજનું ૩૬૭ તિજોરમાં ૪૪૦ ત્યાગીવર્ગ તીર્થ ૮૮, ૯૧, ૮૪૪, ૧૧૦૭, –માં વિસંવાદ ૧૩૮ ૧૧૨૮ (અ) ૨૩ ત્રણ સ્મરણે” (અ) ૧૩૩ –મંદિર ૩૫૦–સંસ્થા ૪૦૫; ત્રણે જૈન ફિરકાઓને પરસ્પર -જૈન તીર્થો ૪૫, ૪૦૬; સંબંધ અને મેળને વિચાર” -અને વિદ્યાધામ ૪૦૬, ૪૧૧; - ૪૨૭ –નો ઉદ્દેશ ૪૦૮;–ના ઝઘડા ત્રિકમ બાપા ૮૧૭ ૪૦૮ ત્રિદંડી પરિવ્રાજક ૧૧૮૬ તીર્થોની પ્રતિષ્ઠા કેમ જળવાય?” ત્રિનેત્ર ૮૦૮ ત્રિપદી અને નય તીર્થોચ્છેદ ૧૧૬૧ –માં અઢાર દોષ છ૭૯ તીર્થકર ૧૧૩૦ (અ) ૮૭ ત્રિમલય ૮૯૦ તુકારામ ૪૭૬ ત્રિવેણુ ૮૪૪ Page #864 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂંથી ' ત્રિવેણી તીર્થં ૮૪૯ ત્રિવેણી સ્નાન' ૮૪૪ ત્રિવેદી ૧૧૧૭ - ત્રિષષ્ટિશલાકાપુરુષ રત્ર ’૨૪૭, ૨૫૩, ૨૪૮, ૨૪૯, ૨૫૦, ૨૬, ૫૧૨, ૫૧૩, ૫૨૯, ૧૧૫૮, ૧૧૬૦, ૧૧૬, ૧૧૮૪ . ત્રિસ્તની મીનાક્ષી ૮૦૭ વૈરશિક ૧૧૮૫ તૈવણિ કાચાર ’ ૫૪૦ વિદ્ય ૧૧૩૮ ત્ર્યંબક ગુરુનાથ કાળે ૧૧૧૩ થિએસાફી (અ) ૨૯૮ થાકડા ’ (અ) ૨૯૧ 2 ( થેામસ એક્. ડબલ્યુ ૬૩૯, ૬૪૦ દક્ષિણ (ભારત) ૧૭૯ દક્ષિણા ૬ ૯૧ દક્ષિણા ૧૩૮ દક્ષિણામૂર્તિ ૮૧૯, ૮૨૦ દત્ત અવધૂત ૨૨૩ દત્તાત્રેય ૮૫૭ દમયંતી બહેન (અ) ૧૧૩ યા ૪૫૫, ૬૨૭, ૬૨૯, ૬૩૦ : –અને અહિંસા ૪૫૫;—સમાજ –રાષ્ટ્રની ધારક ૪૫૬;—યાળુ વ્યક્તિના દાખલા ૪૫૭;-માં મનુષ્યની પ્રાથમિકતા ૪૫૭; --ધર્મ ૧૧૨૭, ૧૧૨૮ ધ્યાન ૪૭૧, ૭૦૬, (અ) ૨૫૬ યારામ ૬૨૭ દૃયાલચં∞ (અ) ૧૭૧ દરબારીલાલ (અ) ૧૨૧, ૧૨૫, ૧૪૦, ૧૪૨ દરભંગા (અ) ૨૬૧, ૩૦૦ દર્શન ૯૮, ૧૦૧૧, ૧૧૦૭ પ્રભાવક ૯૧૮ - દર્શનસાર′ ૧૧૮૪, ૧૧૮૭ દર્શન સાહિત્ય -માં મતાંધતા ૧૧૧૮ લપત કવિ ૩૮૧ દલસુખભાઈ ૧૦૮, ૮૮૮, ૯૧૭, (અ) ૯૧, ૧૮૧, ૨૮૬, ૨૮૭ દશવૈકાલિક' ૫૧૩, ૫૫૨, ૯૮૯ ' (અ) ૨૯૧ ચૂલિકા ૩૧૯;–અગસ્ત્યસિંહશ્રેણિ ૫૫૨:–નિયુક્તિ ૧૨૩૪ દશલક્ષણી ૩૩૬ દંડપાણિ ૬૮, ૬૭૫ દંપતી જીવનના દસ્તાવેજી પુત્રા’ ૧૦૦૪ દાદાભાઈ નવરાજજી ૧૬૦, ૯૮, (અ) ૧૦૭ -પરિચય (અ) ૧૦૭ [ ૩૨૫ દાદુ ૧૦૪૩ દાન ૯૫૫, ૧૧૦૩, ૧૧૬૦, (અ) ૪૨ —પ્રથા ૪૫૩૬–દક્ષિણા (અ) ૩૪ ક્રાન્ત ૯૯૭ દામાદર કૌશાંખી (અ) ૭૭ દામેાદરલાલજી ૧૪૮ દારૂનિષેધ –અને જૈના ૪૧૭ દાર્શનિક મતે —બાણુના કાળના ૭૩૧ દાસગુપ્તા ૧૮૧ દાંતા રાજ્ય (અ) ૨૩૪ દિગંબર ૪૦, ૮૭, ૧૦૩, ૧૦૮, ૧૩૮, ૪૨૭, ૪૨૮, ૪૩૪, Page #865 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬] ૯૨૧, ૧૧૩૦, ૧૧૪૩, ૧૧૫૧, : (અ) ૨૯, ૨૭૬ –સાહિત્ય ૪૩૦;–અને આગમ ૩૧૦ દિગંબર–શ્વેતામ્બર ૨૨૧, ૮૩૦, ૯૧૫ -સ્થાનકવાસી ૩૭૮, (અ) ૨૭૦ દિન્નાગ ૬૪૦, ૬૪૪, ૮૯૦, ૮૯૨, ૯૦૩, ૯૦૪, ૯૦૬, ૯૦૭, ૯૦૮, ૧૦, ૧૧, ૯૧૩, ૧ ૦૩૫ દિવ્ય -પાંચ ૧૧૮૭;-પરીક્ષા ૭૨૯ દિલીપ ૮૩૦ દીક્ષા –નાં વિવિધ ક્ષેત્રે ૩૫૮; –બ્રાહ્મણમાં ૩૫૯;-જૈન–બૌદ્ધમાં ૩૫૯ -ને પ્રારંભ–પૂર્ણાહુતિ ૩૫૯, ૩૬ ૦;–સંમત દીક્ષા ૩૯૫;-અસંમત દીક્ષા ૩૯૫; –દાનમાં શિથિલતા ૪૦૦ –વિશે ! ઉત્સર્ગ–અપવાદ૪૦૩;-પર્યાય ચ્છેદ ૫૩૫ દીક્ષાનો કૂટપ્રશ્ન” ૮૧૨ દીપચંદજી (અ) ૨૯૦, ૨૯૧ દીપચંદભાઈ (અ) ૧૩૨ દીપમંગલ’ ૮૫ર દીપંકર જ્ઞાનશ્રી ૮૯૯ દીર્ધાનિકાય ૬૮૭, ૧૦૦૨ * દુઃખ (અ) ૫૦ દુર્ગારામ ૮૬૫ દુર્ગાશંકર શાસ્ત્રી ૧૧૧૭, ૧૨૦૩ દુર્બલિકા પુષ્યમિત્ર ૧૦૭૫ દુર્લભજી ઝવેરી (અ) ૧૨૧ | દર્શન અને ચિંતન દુર્વાસન્ ૧૧૩૪ દુર્વેક ૮૯૫, ૮૯૬, ૯૦૮, ૯૧૭ –ના ગ્રન્થા ૮૯૭, ૮૯૮ –પરિચય ૮૯૭ દઢબલ ૧૨૦૩ દૃપ્તબાલાકિ ૧૨૦૭ દૃષ્ટાંત ૧૨૦૩, ૧૨૧૯ દષ્ટિ ૩, ૯૮, ૮૧૯, ૨૦૦૨ -વ્યવહાર–નિશ્ચય ૨૯૩; –રાગ ૩૨૯; -લાભ (અ) ૫૯ “દષ્ટિવાદ’ ૩૨૯, ૩૯૮, ૧૯૭૩ –સ્ત્રીને અનધિકાર ૫૪૩ દેલવાડા (અ) ૧૫૬ દેવ ૧૦૧ –લૌકિક–લેકોત્તર ૩૩૦ દેવકી ૨૪૬ દેવચંદ્રજી ૩૧૮, ૩૩૨; –પિતાના અને જૈન સમાજના જીવનને ચિતાર ૩૨૮ દેવદત્ત ૨૮૯, ૧૨૦૮ –અને જમાલિની તુલના ૨૮૯ –સંઘભેદક ૨૮૯ દેવદુષ્ય” ૮૩૯ દેવદ્રવ્ય ૩૫૦, ૪૦૭ દેવદ્રવ્યનો ઉપયોગ” ૮૧૨ દેવપૂજા ૨૩૯ દેવવાચક ૧૦૪ દેવસૂરિ ૧૦૮૩, ૧૨૧૬, ૧૨૧૭ –નો વાદવિચાર ૧૨૫૩ દેવસેન ૧૧૮૪ દેવાસુરસંગ્રામ ૮૨૮ દેવેન્દ્રબુદ્ધિ ૮૯૨ દેવેન્દ્રમતિ ૮૯૫ Page #866 -------------------------------------------------------------------------- ________________ શહેસૂચી [૩૨૭. દશ –ની સ્થિતિ અંગ્રેજ પહેલાં ૧૫૪-અંગ્રેજ પછી ૧૫૬; -કથા ૧૪૧ દેહદમન ૬૦૭. –ની જનદષ્ટિ ૬૦૮ દેવી સંપત ૬૨૦ દોષ ૧૩૫, ૧૦૩૮ - -વિરમણ ૫૦૮ દેહરી ઘાટ (અ) ૭૧, ૮, ૯૧ ધૃતવૃત્તિ ૮૦૯ દ્રવ્યગુણપર્યાયનો રાસ” ૯૨૮, ૧૦૩૦ દ્રવ્યાનુગ ૯૨૮ દ્રાવિડ ૧૧૨ દ્રોપદી ૧૨૦, ૧૩૩, ૧૦૦૪ Áાત્રિશિકા ” ૬પ૩, ૧૨૦૯, ૧૨૧૩ -પ્રથમા ૯૩૯-દ્વિતીયા, ચોથી, છઠી ૯૪૦)-વાદપનિષદ્ ૯૪૧, ૯૪૫-ન્યાયÁાત્રિશિકા ૯૪૫, ૯૪૭;-વાદદ્વારા ૯૪૭ દ્વારિકા ૩૧૩ દિજ ૧૧૫૬, ૧૧૬૪ જિત્વ ૭૧૧ “યાશ્રય’ ૮૬૬ ધનપતસિંહ ૪૯૬ ધનપાલ (અ) ૧૦૦, ૨૭૦ ધનંજયનામમાલા” ૯૧૯ ધન્ના-શાલિભદ્ર ૫૫૨, ૫૬૨ ધન્યતા ૯૮૦ ધમ્મપદ ૮૭૫, ૧૦૦૨, (અ) ૬૨, ૭૦. ધર્મ ૨૦૨, ૮૭૦, ૧૦૦૬(અ) ૧૦ -નિર્ભયતા સાથે સત્ય-શોધ ૭;–નાં બે રૂ૫ ૨૨;–ચરિતાર્થ ક્યારે ? ૭;–શરીરઅવયવનું દૃષ્ટાંત ૨૨-પંથ ૨૩-ના આડંબરે ૨૫–ની તુલનાત્મક જ્ઞાનનું મહત્ત્વ ર૯-અને રાષ્ટ્રાભિમાન ૩૩;ને મહાસમન્વય ૩૪;-અને પંથની તુલના ૩૬; –પાણીનું દૃષ્ટાંત ૩૮;-નખનું દૃષ્ટાન્ત ૩૯; –અને નીતિ વચ્ચે ભેદ ૪૪; –પાલનનાં દૃષ્ટાંતે ૪૪;-તાત્વિક અને વ્યાવહારિક પ૨; –ધમધર્મનો આધાર ૫૩;તાત્વિક એકરૂપ ૫૫;-અને વિચારને સંબંધ ૪૯;પરીક્ષાનાં ભયસ્થાનો ૫૦;–ને ત્રણ પ્રકારના બાહ્ય નિયમો ૫૧ –ને આત્મા અને શરીર પ૭-નાશની ખેતી બૂમ પ૭–ના ધ્યેયની પરીક્ષા પ૯-નું ધ્યેય પરલોક સુધારણા નથી ૬૪–નું ધ્યેય ૬૪;-શિક્ષણ ૬૭ –ના ક્રિયાકાંડી શિક્ષણનો વિરોધ ૬૮-ગુરુનો આડંબર ૬૯-તત્ત્વના બે અંશે-વિચાર અને આચાર ૭૦ -શિક્ષણના માર્ગો ૭૧-દષ્ટિની સહચારી જિજીવિષા ૭૨ -વિકાસની ભૂમિકાઓ ૭૩;-સ્થૂલથી સૂક્ષ્મમાં વિકાસ ૭૩;-દષ્ટિનો ભારતીય વિકાસક્રમ ૭૩;-નિવર્તક ૭૫, –અધિકારે શેભે ૮૪ની મર્યાદા ૧૧૬ –અને તત્વચિંતનની એક દિશા ૨૦૨;–પ્રવૃત્તિ અને નિવૃત્તિ ૨૨૪-અને કર્મના Page #867 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮] • ધર્મ અને પંથ' ૩૬, (અ) પર ધર્મકથા ૧૨૨૯ ધમકીર્તિ ૯૦૪, ૯૦૮, ૯૧૪, ૯૧૫, આદર્શોના સમન્વય ૨૦૧; —શિક્ષણ ૩૫૧, (અ) ૨૭૯; -યુદ્ધ ૪૪૭;–સહકાર-અસહકાર ૪૬૫; –ના ત્રણ સ્કંધ ૫૯૪; –માં અનેકાંત ૮૭૬;–પારમાથિક, વ્યાવહારિક ૨૮;-ધર્મોભાસ ૨૮;~ધ સ્રોતનાં વહેણા ૨૮ ૮૯૫ - ધર્મ કયાં છે?' રર ધર્મગુરુ (પડિત, પુરાહિત, ભિક્ષુ, સાધુ) ૫૮, ૮૫, ૮૭, ૧૨૮, ૧૩૩, ૧૪૫, ૧૬૫, ૧૯૮, ૧૯૯, ૨૨૯, ૨૩૫, ૩૮૦, ૫૦૩ –નવી દિશાના વિરોધી ૩૮૦; –અને અમારિધમ ૪૬૪; અને કલ્પસૂત્રવાચન ૧૦૩ ૧૨૧૮ –ના પરિચય ૮૮૯;–તે સમય ૮૯૪;–ના ગ્રન્થા અને ટીકાઓ ધર્મચિંતકા + --અરવિદ આદિ પાંચની તુલના २७ ધર્મદૃષ્ટિ –સકામમાંથી નિષ્કામ ૭૪; –ગાંધીજીની દષ્ટિ સર્વોપરી ૭૫ ધ દૃષ્ટિનું, ઊર્ધ્વીકરણ ’ ૭૨ . - ધર્મની અને તેના ધ્યેયની પરીક્ષા' * ૪૯ ધમ પવન ૩૪૪ ધપવ કે જ્ઞાનવ ’ ૩૪૧ ધર્મપથા અને ધર્માચરણ ૪૬ ધર્મપાલ ૮૯૦ ' દૃન અને ચિંતન ધર્મપ્રવાહે અને આનુષંગિક સમસ્યા ’૨૭ ' ધ બિન્દુવ્રુત્તિ’ પર૯, ૧૩૧ ધર્મભાવના ~ની જાગૃતિ માટે કથાસાહિત્યમાં ચમત્કારવન ૨૬૯ ધમેધ (અ) ૧૯૨ ધ લિપિ ૪૫૧ ધર્મવર્ણન (અ) ૬૦ ધમવાદ ૧૨૧૪ ધવિજયજી (અ) ૨૬૫ - ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ ૨૩૯ 2 ધર્મળ પ૯૪ ' ધ સંગ્રહણી ' ૧૦૨૯ ટીકા ૯૧૬ ધર્મસંમેલન ૧૧૦૦ ધસ સંસ્થા (અ) ૨૭૩ ધર્માંક ધ –યન–અધ્યયન—દાન –શીલ, સમાધિ, પ્રજ્ઞા ૬ ૮૬ }}; ધર્મોકરદત્ત ૮૯૬ ધર્માચાર ૧૧૦૫ ધર્માનન્દ કૌશાંખી ૬૦૦, ૬૬૮, (અ) 9 ૨૯૯ જીએ કૌશાંખી ધર્મોનુભવની જીવનયાત્રા (અ) ૨૮૮ ધર્માન્તર–વટાળ પ્રવૃત્તિ ૩૪ ધર્માંત્તર ૮૯૨, ૮૯૫, ૮૯૭ ૮ ધર્માંત્તરપ્રદીપ' ૮૯૫, ૮૯૮ - ધર્માંયધર્માંનુભવની સ્મરણયાત્રા' ૮૫૩ ' Page #868 -------------------------------------------------------------------------- ________________ [૩૯ શિખદસૂરી ધર્મોનું મિલન” ૨૭, ૩૪, ૩૫ ] –ની ત્રણ વિશેષતાઓ ૨૭ ધાર્મિકતાની કસોટી ૪૭ ધાર્મિક ફંડ ૫૫ ‘ધાર્મિક શિક્ષણ” ૬૭, ૪૩૪ –સંકુચિત દૃષ્ટિ આદિ દેષો ૪૩૪-કેવું હોય? ૪૩૭–મર જિયાત ૪૩૮ ધાર્મિક સમાજ –ત્રણ વર્ગ (અ) ૧૧ ધાર્મિક સ્વતંત્રતા ૧૮ ધાર્મિક સ્વાતંત્ર્ય ૪૦૯, ૪૧૦ ધીરવિજયજી (અ) ૨૩૩ ધીરભાઈ ઠાકર ૮૬૦, ૮૬૮ ધી–શ્રીને સમન્વય ૮૫૪ બૈર્ય ૩૯૭ ધ્યાન પ૧૮ ધ્રુવ (આનંદશંકર) ૬૧૨, ૯૫૩, ૯૫૭, ૯૫૮, ૧૦૪૭, (અ) ૮૯ ધ્રુવસેન ૩૩૯ ધૂમકેતુ (અ) ૧૧૫ ધ્વન્યાલેક” ૮૯૩ ધધ ૧૩૪ –જૈન મર્યાદા ૧૩૪ ધૃતિ ૬૨૨ નઈ તાલીમ ૨૧ નચિકેતા” ૫૯૯, ૧૦૦૩ અને નવો અવતાર ૫૯૨; -આખ્યાન ૧૯૩-આખ્યાનને ઈતિહાસ ૫૯૮ નગ્ન (નાગે) ૭૦૪, ૧૧૧૫, ૧૧૧૬, ૧૧૧૯, ૧૧૨૨, ૧૧૨૭ નનમત ૧૧૩૪ નગ્નત્વ ૪૨૮ નથમલજી ટાંટિયા ૮૮૮, (અ) ૧૨૭૮ નથુરામ શર્મા ૮૧૮ નમિરાજ ૮૩૦ નય ૯૨૦, ૯૨૪ “નયચક્ર' ૯૩૦ “નયપ્રદીપ’ ૧૦૮૪ નયરહસ્ય” ૧૦૮૪ નયવાદ ૮૧૧ નપદેશ” ૧૦૮૪ નયામૃતતરંગિણુ” ૧૦૮૪ નટ–નટી દષ્ટાન્ત ૫૧૬ નરસિંહ મહેતા ૧૦૪૩ નરસિંહરાવ ૩૨૩, ૭૧૨, ૮૫૯, ૮૬૫, ૪૬૮, ૯૮૦ નરેન્દ્રદેવ ૧૧૨ (અ) ૭૪, ૧૭૮ નર્મદ ૮૬૫ નર્મદાશંકર ૧૮૨, ૧૦૪૭, ૧૧૧૭ ‘નવજીવન’ ૩૬૮ નવલરામ ત્રિવેદી ૮૬૫ નવા-જૂનાનું ઠ% ૧૨૫ નવી-જની પેઢીનું દૂધ ૧૪૪ નવીનચંદ્ર ૯૫૮ નવ્યન્યાય (અ) ૨૯૯ નંદલાલ બસુ (અ) ૧૯૫ નંદ-યશોદા ૨૪૬ નંદવચ્છ ૧૧૮૧ નંદી” પપર, ૬૩૬, ૧૦૭૨;ટીકા ૧૦૭૨ નંદીષેણ પ૧૨, ૫૫૧, ૫૫૨, ૫૫૫ નાગ ૯૯૭ નાગાર્જુન ૬૪૪, ૯૦૨, ૯૦૪, નાટકે -માં વિરોધી સંપ્રદાય પ્રત્યે Page #869 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦] દર્શન અને ચિંતન - કટાક્ષ અને હાસ્ય ૧૧૧૮ | –વૈયક્તિક, સામાજિક, સાર્વનાતિમાનતા ૬૨૬, ૬૨૭ જનિક ૫૧ –સૈકાલિક છે? ૫૪; નાથજી ૨૦૦, ૨૦૪, (અ) ૨૭૮ –બાહ્યથી લાભાલાભ ૫૫ નાથુરામ પ્રેમી ૧૧૫૮ (અ) ૭૧, “નિરુક્ત” ૧૨૦૨ ૭૭, ૧૩૫, ૧૩૬ નિર્ચન્ય ૧૧૨૩, ૧૨૨૭ નાનક ૪૭૧, ૪૮૭, ૫૭૮ નિર્મન્વિક ૧૧૫૩ નાનાભાઈ ભટ્ટ ૭૧૨, ૭૨૧, ૮૧૭, નિર્ણય ૧૨૧૯ ૮૪૮ નિર્ભયપણું ૪૭, ૩૯૫ નાનાલાલ ૩૮૧ નિર્ભય મન ૭ નારદ-પર્વત-વસુ ૧૧૬૭, ૧૧૬૯ નિર્મોહ કર્મગ ૮૩, ૮૬ નારાયણદાસ (અ) ૧૫૫ નિર્યુક્તિ” ૧૧૫૬, ૧૨૩૭ નારાયણ દીક્ષિત ૧૨૬૨ ભાગ-ચૂર્ણિ ૪૦૦, ૪૦૧ “નારી પ્રતિષ્ઠા ૮૬૪ નિર્લેપપણું ૪૭ નાલંદા ૮૯૦ નિર્લોભાણું ૩૯૫ નાસ્તિક ૧૧, ૭૦૧, ૭૦૩, ૭૦૬, નિર્વાણ ૪૭૭, ૮૦૧ - ૭૦૭, ૧૧૧૨ –ગૃહસ્થ અને સંન્યાસીનું ૪૭૭ નાસ્તિકતા (અ) ૯૬ નિર્વિકલ્પ પ્રત્યક્ષ ૯૧૪ નિગોદ નિર્દેતુક વિનાશવાદ ૯૧૪ –તીવ્ર કષાય કેમ ઘટે ? ૧૦૬૫; નિવૃત ૨૦૬, ૫૦૭ –અને મુક્તની તુલના ૧૦૬૬; નિવૃત્તિ –માં આમિક અશુદ્ધિ ક્યારે -સમૂહમાં શક્ય નથી ૮૩;-નાં આવી ? ૧૦૬૯ પરિણામે ૮૪-લક્ષી પ્રવૃતિ ૮૩ નિગોદ જાતિના જીવસમૂહ વિશે | નિવૃત્તિધર્મ ૨૨૪, ૨૩૩ પ્રશ્નોત્તર” ૧૦૬૫ -એકાશ્રમ ધર્મ ૨૨૪;-મહાનિગ્રહ ૧૨૬૦ વીરનો ૨૨૬-એ સામાજિક નથી નિગ્રહસ્થાન ૨૨૫, ૨૨૭-દષ્ટિએ ઋષભ-બાવીશ પ્રકાર ૧૨૨૫, ૧૨૬૨ જીવનની અસંગતિ ૨૨૮ નિજજુત્તિ ૧૨૦૩ નિવૃત્તિ–પ્રવૃત્તિ ૩૧ નિદિધ્યાસન ૨૭૫ - ઉદ્ભવ ૭૭૬-ક્રમિક વિકાસ નિમિત્તના આઠ અંગે ૧૧૯૧ ७५ નિયતિવાદ ૧૧૮૮ નિવૃત્તિમાર્ગ ૬૩૫ નિયમ નિવૃત્તિલક્ષી પરંપરાઓ ૭૯ -પરિવર્તન કરનારનું કર્તવ્ય પ૬; ! “નિશીથધૂર્ણિ’ ૧૨૩૭ Page #870 -------------------------------------------------------------------------- ________________ [૩૩૧ - શબ્દસૂચી નિશ્ચય ૧૦૯૬ ન્યાયકુસુમાંજલિ”૯૧૫, (અ) ૩૦૨ -દષ્ટિ ૨૯૩;–વ્યવહાર દૃષ્ટિ ૩૨૪ ! ન્યાયદર્શન” ૯૨૨, ૧૦૨૬, ૧૨૩૮ નિષ્કામતા ૭૪ “ન્યાયાત્રિશિકા” ૯૪૫, ૯૪૭ નિષ્ઠા ૧૨૧૦, ૧૨૪૭ –શુદ્ધાશુદ્ધને આધારે ધમધર્મ ન્યાયદ્વાર’ ૯૦૫ પ૩-શુદ્ધ નિષ્ઠાનાં દૃષ્ટાંતો પ૩; | ન્યાયપદ્ધતિ ૧૨૦૦ –અશુભ નિષ્ઠાનાં દૃષ્ટાંત ૫૪ ન્યાયપ્રવેશ” ૯૦૫ નિદ્ભવ ૨૯૦, ૭૦૫, ૧૧૮૪ ન્યાયબિન્દુ” ૦૪, ૯૦૭ નિબાર્ક ૧૦૨૮ -અનુટીકા ૮૮૭, ૮૮૮–ની નીતિ ૪૧ ટીકાઓ ૮૫ -નિયમપાલનમાં ભયસ્વાર્થનાં | “ ન્યાયમુખ” ૬૪૫, ૯૦૩, ૯૦૫, અનેક દૃષ્ટતે ૪૩;-અને ધર્મ ૯૦૭ વચ્ચે ભેદ ૪૪ ન્યાયમંજરી' ૮૯૫, ૯૧૫, ૧૨૬ - “નીતિ, ધર્મ અને સમાજ' ૪૧ ન્યાયવાક્ય ૧૨૦૧, ૧૨૧૧ નીતિશિક્ષણ” (અ) ૬૦ –ના અવયે ૧૨૧૧, ૧૨૧૨; નીલકંઠ દીક્ષિત ૧૨૬૨ -અવયવ ચર્ચા ૧૨૩૪, ૧૨૩૫ નીલપટમન ૧૧૩૪ ન્યાયવિદ્યા ૯૦૧, ૯૪૨ નૃસિંહાવતાર ૮૬૫ ન્યાયવિનિશ્ચય” ૯૧૫ નેમિચન્દ્ર ૪૫૦, ૯૧૮ -ટીકા ૯૧૫ નેમિનાથ ૨૨૦, ૨૨૨, ૨૮૭, ૩૧૩, ન્યાય-વૈશેષિક ૭૯૬, ૮૦૦, ૮૦૧ - ૫૧૩;--અને કૃષ્ણની તુલના ૩૧૩ નેપાલના રાજગુરુ હેમરાજ ૮૮૭ ૯૦૭, ૯૧૦, ૧૦૨૫, ૧૦૩૬ નેપોલિયન ૩૭૦, ૪૪૫ ૧૦૫૪, ૧૦૫૭, ૧૦૫૮, સેસિટી ઓફ સ્પીરીચ્યુંઅલ કલ્ચર ૧૦૬૫, (અ) ૨૭૬, ૨૯ ૨૯૫, ૨૯૮, ૨૯૯ નેહરુ ૪૪૮, (અ) ૧૦૭ ન્યાયશાસ્ત્ર ૮૬૭, ૧૦૭૭, ૧૧૩૪ નગમ ૧૦૯૬ –વૈદિક-બદ્ધ-જૈન " ૧૭૭; નિગમેલી ૨૪૬ -પરસ્પર પ્રભાવ ૧૦૭૮ નૈયાયિક ૧૦૩૮, ૧૦૪૦;- વેશ ન્યાયસૂત્ર” ૧૨૦૦, ૧૨૦૪, ૧૨૦૬, અને આચાર ૧૧૮૨ ૧૨૧૦, ૧૨૩૫, ૧૨૩૮ નૈષ્કર્મસિદ્ધિ” ૭૯ ૧૨૪૨, ૧૨૬૦ ન્યાય ૧૭૫, ૯૨૧, ૧૦૨૪, ૧૦૭૭, -ભાષ્ય ૧૨૩૬;-વૃત્તિ ૧૨૧૮ ૧૨૬૦-ગત કથા પદ્ધતિ ૧૨૬ બે “ન્યાયકુમુદચંદ” ૯૫૫, ૧૦૩૫ | ન્યાયાલેક' ૧૯૮૪ ૧૧૫૧ Page #871 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર ] દર્શન અને ચિંતન ન્યાયાવતાર' ૬૪૫, ૯૦૭, ૯૨૫, | પરંપરા ૧૧૦૭ ૯૨૬, ૧૦૮૨, ૧૨૧૦ – જૂની-નવી ૩૩૮ ન્યાયાવતારવૃત્તિ” ૯૧૬ પરાર્થોનુમાન ૯૦૬, ૧૨૦૧ પઉમચરિય” ૨૬, ૧૫૬, ૧૧૫૮, પરિચય થડે પણ છાપ ઊંડી” ૧૧૬૧, ૧૧૬૬ (અ) ૧૧૨ પતંજલિ ૪૪૪, ૧૦૧૪ પરિવ્રાજક ૭૯, ૧૦૦૭, (અ) ૩૨, પતિ-પત્ની સંબંધ –વેતસીવૃત્તિ ૯૪ પરિત્રાજિકા ૧૦૦૧ પત્ર=ન્યાયવાક્ય ૧૨૧૧ “પરિગ્રાજિકાનું રોમાંચક લગ્ન” ૯૯૩ પત્ર પરીક્ષા ૧૨૧૧, ૧૨૧૨, ૧૨૧૮ પરિશિષ્ટપર્વ” ૫૧૨ પદત્યાગ (અ) ૪૩ પરિષદ ‘પદ્મપુરાણ” ૨૬૧, ૧૧૧૬, ૧૧૧૭, -ના પ્રકારે ૧૨૪૧ ૧૧૨૬, ૧૧૫૮, ૧૧૬૨, ૧૧૬૬ પરિષહ ૪૪૩ ૧૧૬૯ –રાષ્ટ્રિય હિતમાં ઉપયોગ ૪૪૭ પદ્મનાભ જૈન (અ) ૧૮૧ પરીક્ષા (અ) ૧૬૭, ૩૦૦, ૩૦૧ પરદારત્યાગ પર૩, ૫૩૨ પરીક્ષિત–જનમેજય ૬૦૨ પરદાવિરોધ પરોક્ષ પૂજા ૧૯૯૯ -ગેપા દ્વારા ૬૭૩, ૬૭૮ પર્યુષણ પર્વ ૩૩૪, ૩૩૬, ૩૩૭, ૩૪૧, ૩૪૪, ૩૪૯ પરમઋતપ્રભાવક મંડળ ૯૯૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો” ૪૦, પરમાણુવાદી ૧૦૫૧ ૪૮, ૬૬, ૧૩૫, ૧૪૭, ૧૫ર, પરમાત્મદર્શન ૩૧ ૨૩૮, ૩૨૪, ૩૪૦, ૩૭૨, પરમાત્મા ૭૩ ૩૭૯, ૩૯૧, ૪૦૬, ૪૨૨, પરમાનંદભાઈ ૮૦૪, ૮૧૪, ૮૩૪, ૪૨૬, ૪૩૩, ૪૩૯, ૪૫૦, (અ) ૧૧૮, ૧૨૨, ૧૨૮, ૧૩૨, ૪૬૮, ૪૭૦, ૪૭૨, ૪૭૬, ૧૮૨, ૨૬૫, ૨૮૯ ૭૧૦ પરરાજ્ય ૧૬૬ પર્યુષણ વ્યાખ્યાનમાળા (અ) ૧૨૧, -સ્વરાજ્યનું અંતર ૧૬૬ ૧૩૦, ૧૪૧ પરલેક ૬૧ પર્વતકમ્પન –વાદ ૬૧ -મહાવીર અને કૃષ્ણનું ૨૪૭ પરલેકવાદી ૫૯ પર્વ –ની ચાર્વાક–વ્યવહાર સાથે તુલના –ની ઉત્પત્તિ ૩૩૪-લૌકિક૬૨ લકત્તર ૩૩૪ પરવિવાહકરણ ૫૨૭ ( ૫૯ બક ૮૨૭ Page #872 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૩ શબ્દસૂચી પવાર (અ) ૮૨, ૯૨ પશુવધ ૫૧ પશુહિંસા ૩૧૪ પંચપ્રતિક્રમણ” ૫૧૨, ૭૩૭ પંચશિખ ૧૧૭૫ “પંચાધ્યાયી” ૧૨૧૭ પંચાશકવૃત્તિ” પર “પંચાસ્તિકાય’ ૭૮૪ * પંચોતેરમે' ૮૧૬ પંજાબ (અ) ૨૨૩ –વિશેષતા (અ) ૨૨૩; વિવિધ જાતિઓ (અ) ૨૨૩ પંડિત (અ) ૨૫૭, ૨૫૮, ૨૬૧ પંથ ૨૩ –અને ધર્મનું તારતમ્ય ૩૬; -ભેદનાં કારણે ૧૦૫૯ “પાક્ષિકસૂત્ર” ૫૧૧ પાખંડ ૧૧૧૬, ૧૧૧૭, ૧૧૨૫, ૧૧૨૬, ૧૧૩૩, ૧૧૩૪, ૧૧૩૬, ૧૧૫૦ –પાંચાલ આદિમાં ૧૧૫૧ પાખંડી ૧૧૧૭, ૧૧૨૦, ૧૧૨૧, - ૧૧૨૧, ૧૧૩૩, ૧૧૬૨ પાટણના ભંડાર ૮૬૬ પાટલિપુત્ર ૪૯૨, પપ૧, ૫૬૧, ૧૨૧૧ પાણિનિ ૮૪૧, (અ) ૨૯૩ પાતંજલ ૧૧૦૭ પાત્રકેસરી ૯૨૫, ૧૨૧૧ પાદલિપ્ત ૧૨૧૧ પાપ ૩૧, ૧૩૫ –શુદ્ધિ ૩૧ પાપની આત્મકથા’ ૧૧૯ પાપ-પુણ્ય ૯૩૭ પાયજામા –ત્રણ પ્રકારના ૭૩૫ પારમાર્થિક સત્ય ૩૨૨ પારસી ૧૭૯ પારાંચિત ૫૩૬ પાર્થસારથિ ૧૦૩૬ પાર્શ્વનાથ ૧૩૩, ૨૨૦, ૨૨૨, ૨૨૪, ૨૮૭, ૩૧૩, ૪૧૨, ૫૧૬, ૬૦૨, ૬ ૦૭, ૬૬૩, ૯૨૬, ૧૧૮૭, (અ) ૭૬ –ની પરંપરા ૪૨૭–ના ચાર યામ ૫૧૪–ના શ્રમણ ૫૧૬ પાર્શ્વનાથને ચાતુર્યામ ધર્મ” (અ) ૭૭, ૯૨ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ (અ) ૧૫૧ પાપત્ય ૪૧૨ પાલનપુર” (અ) ૧૬૨, ૨૩૩, ૨૪૩ પાલીતાણું ૨૩, ૯૧, ૧૨૧૧ પાશુપત ૧૧૧૭, ૧૧૧૮, ૧૧૩૪, ૧૧૮૨ પાસચંદ્રસૂરિ ૫૪ “પાંચ પ્રશ્નો” ૯૩ પાંજરાપોળ ૪પર પિટક ૭૯૨ પિતૃમેઘ ૧૧૬૮ પિપ્પલી ૯૯૦ પિલખવાડ (અ) ૩૦૦ પુણ્ય અને પાપ : એક સમીક્ષા ” ૧૧૯ પુણ્ય–પાપ –પૈસો અને સ્ત્રીને દાખલો ૧૧૯ Page #873 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] દર્શન અને ચિંતન પુણ્યવિજયજી ૫૫૨, ૮૮૬, ૯૧૬, | પૂર્ણાગ ૬૯૨ (અ) ૧૮૨ પૂર્વ અને પશ્ચિમ” ૮૬૪ પુનર્જન્મ ૭૦૧, ૭૯૯, ૧૦૯૪, (અ) પૂર્વગ્રહ ૭ પૂર્વવિદ્યા ૫૬ ૦ પુર્નલગ્ન ૮૫, ૧૩૩, (અ) ૧૨૦ પૂર્વમીમાંસા ૧૨૫, ૯૦૧, ૧૦૨૪, -વિરોધ–સમર્થન પ૩, ૫૪ ૧૦૨૫, ૧૦૫૭, ૧૧૫૧, (અ) પુનઃ પંચાવન વર્ષે ૫૪૮ ૨૭૬, ૨૯૮;-મતે કાળ ૧૦૨૭ પુરાણ ૧૧૧૩ પૂર્વ રંગ” ૭૧૨ –માં મતાન્ધતા ૧૧૧૩;–માં પશુન ૬૨૪, ૬૨૫ તામસ આદિ ભેદે ૧૧૩૪ પિટલાલ ૧૧૯૩ ‘પુરાણ ટેસ્ટ એન્ડ ધ સ્ટડીઝ ઓફ પિપ ૩૮૦ ધી કલિ એજ” ૧૧૧૩ પિટલાલ (અ) ૨૯૨ પુરાણનિરીક્ષણ” ૧૧૧૩ પિોરવાડ આભૂશાહ ૫૪૧ પુરાતત્વ” ૯૩૭, ૧૦૨૨, ૧૦૩૧, પૌરાણિક ૮૨૮, ૮૩૧ ૧૧૫૩, ૧૧૮૦, ૧૨૦૨, –પરંપરા ૬૫૪, ૬૫૫ ૧૨૦૩, ૧૨૬૩, (અ) ૮૬, ૧૭૯ “પ્રકરણપંચિકા” ૯૧૫ પુરાતત્ત્વમદિર (અ) ૮૮, ૧૦૩ પ્રકૃતિ ૩૨૩, ૩૨૩, ૮૦૮, ૧૦૨૭ પુરાતનવાદી ૯૩૯ – રાસ ૮૧૪;-વાદી ૧૦૧૧ પુરુરવા–ઉર્વશી ૧૧૨૧ પ્રગતિપંથ ૮૧૬ પુરુષ ૩૨૨, ૩૨૩, ૧૦૨૭ પ્રજાબંધુ ૮૩૩, (અ) ૧૧૩ પુષપ્રાધાન્યવાદ ૫૩૨ પ્રજ્ઞા ૬૦૩, ૬૮૬, ૭૭૪, (અ) ૩, પુરુષસૂક્ત ૭૧૧, ૧૧૬૩ ૪, ૪૭ પુરુષોત્તમ ટંડન (અ) ૮૧, ૯૨ -અને ગાંધીજી ૬૧૩ પુત્તમ તારકસ ૮૮૮, ૯૫૬ પ્રજ્ઞાકરગુપ્ત ૮૯૫, ૮૯૭ પુરોહિત (અ) ૨૮૦, ૨૮૧ પ્રજ્ઞા કરમતિ (અ) ૮૫ પુરોહિત-વર્ચસ્વયુગ ૭૧૭ પ્રજ્ઞાગમ વિશ્વ ૨૦૧ પુષ્પદંત ૪૯૩ પ્રજ્ઞાપના” ૧૦૨૯, ૧૦૭૨ “પુષ્પમાળા’ ૭૮૨ –ટીકા ૧૦૭૨ પુસ્તક પ્રકાશન (અ) ૧૮૪, ૨૮૧ પ્રજ્ઞાપારમિતા” (અ) ૪૭ પંડવર્ધન ૪૯૪ પ્રજ્ઞાપ્રાસાદ ૧૦૪ પૂજા “પ્રજ્ઞાવધ મોક્ષમાળા” ૭૮૩ -દસાને નિષિદ્ધ ૮૮૧;-દેવમાંથી પ્રતાપ ૩૭૦ મનુષ્યપૂજાને વિકાસ ૨૩૯ | પ્રતિક્રમણ ૩૨૯, ૩૫૫, ૭૫૨ પૂજ્યપાદ ૪૯૬ પ્રતિભા (અ) ૭ Page #874 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચી પ્રતિમા ૧૧૬૩ પ્રતિમાશતક” ૩૨, (અ) ૨૭૬ | પ્રતિવાદી –ના ત્રણ પ્રકાર ૧૨૪૧ પ્રતિષ્ઠા જ્ઞાન કે ક્રિયાકાંડની? ૩૨૧ પ્રતીત્યસમુત્પાદ ૬૬૩, ૮૦૧ પ્રત્યક્ષ ૯૦૩ પ્રદ્યોત ૮૩૮ “પ્રબંધચિંતામણિ” ૫૫૨, ૫૬ ૬, | પ્રબુદ્ધ જીવન” ૭૬, ૮૧, ૧૦૭, ૪૭૮, ૫૭૭, ૭૦૦, ૭૨૨, (અ) ૧૯૨, ૩૦૨ પ્રબુદ્ધ જૈન”૮, ૮૧૮, ૧૨૦, ૧૫૮, ૩૦૦, ૩૦૨, ૩૧૬, ૩૩૩, ૪૮૮, (અ) ૩૧, ૨૩, ૧૨૨, ૧૨૩, ૧૩૧, ૧૩૨, ૧૩૫, ૧૪૩, ૧૮૨, ૧૮૬ પ્રબોધચંદ્રોદય’ ૧૧૧૮, ૧૧૪૨ પ્રભાકર ૮૯૪, ૧૦૪૦ પ્રભાચંદ્ર ૯૧૫, ૧૦૩૫, ૧૦૮૨, ૧૨૧૧ પ્રભાવનચરિત્ર” ૧૨૧૧ પ્રભાવના (અ) ૨૪૨ પ્રભાસપાટણ ૮૦૭ પ્રભુદાસ (અ) ૨૦૦ પ્રભુ પધાર્યા” (અ) ૧૧૬ પ્રમાણ ૧૨૧૮ –આદિ ન્યાયસંમત પદાર્થો | ૧૨૧૮;-ત્રણ ૯૦૩; –ચર્ચા ૧૦૨૫-દિવસિદ્ધિ ૮૯૭ ‘પ્રમાણનયતત્ત્વાકાલંકાર” ૧૨૧૧ ૧૨૩૩ [૩૩૫ પ્રમાણુવાર્તિક' ૮૯૨, ૯૦૪, ૯૦૫, ૯૦૬, ૯૦૭ –ની ટીકાઓ ૨૯૫ પ્રમાણુવિચાર ૮૯૯ પ્રમાણુવિદ્યા ૯૦૦ “પ્રમાણુવિનિશ્ચય” ૯૦૬, ૯૦૭ –ની ટીકાઓ ૮૯૫ પ્રમાણસમુચ્ચય” ૯૦૩, ૯૦૪, ૯૦૭ પ્રમા– ૧૦૩૨ પ્રમાણમીમાંસા' ૧૨૬, ૯૧૬, ૧૦૮૩, ૧૨૧૭, ૧૨૨૫, ૧૨૫૮,૧૨૫૯, ૧૨૬૦ –ભાષા ટિપ્પણ ૯૦૦ પ્રમેય ૧૨૧૮ -આદિ ન્યાયના સોળ પદાર્થ ૧૨૧૮, ૧૨૨૮;–ચર્ચા ૧૦૨૫ પ્રમેયકમલમાર્તડ” ૯૩૦, ૧૦૩૫ પ્રયાગ ૮૪૪ પ્રયજન ૧૨૧૯ પ્રવચન ૯, ૫૪૮, –તપ છે. - પ્રવચનસાર”૯૧૯, ૯૨૧, ૯૨૭, ૧૦૨૮, ૧૦૨૯, ૧૦૮૨ “પ્રવચનસારેદ્ધાર” ૫૪૦, ૯૧૮ પ્રવર્તક જ્ઞાન ૧૦૩૩ પ્રવાસના કેટલાક અનુભવો” (અ) પ્રવાસવર્ણન” ૮૦૫ પ્રવાહનું ૧૨૦૭ પ્રવૃત્તિ ૫૦૭ પ્રવૃત્તિધર્મ ૨૨૪ –ચતુરાશ્રમ ધર્મ ૨૨૪; જેને ધર્મ મૂળ પ્રવૃત્તિધર્મ ૨૨૬ Page #875 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] પ્રવૃત્તિ-નિવૃત્તિ (અ) ૧૬ –સમન્વય ૨૭ર પ્રવૃત્તિલક્ષી કલ્યાણુમાર્ગ” ૭૭ પ્રશસ્તપાદ’ ૯૧૧, ૧૨૩૫ –ભાષ્ય ૧૧૮૩ પ્રશ્નોત્તરપદ્ધતિ ૬૧૫, ૧૧૯૮ પ્રસેનજિત ૧૨૦૨ પ્રસ્થાન” ૧૬૪, ૧૭૨, ૧૭૭, ૧૮૮, ૧૦૪૮, (અ) ૪૪, ૪૯, ૧૦૬, ૧૩૪, ૧૫૭, ૨૦૦, ૨૨૨, ૨૨૫, ૨૩૨ –ગાંધી મહોત્સવાંક પ૭૩ પ્રાકૃત ૯૩૭ “પ્રાચીન લેખસંગ્રહ” (અ) ૨૩૯ પ્રાચ્યવિદ્યામંદિર ૮૬૬ પ્રાણુવિનિમય’ ૮૬૩ પ્રાતિહાર્ય ૨૫૦ પ્રામાણ્ય ૧૦૩૨, (અ) ૧૩૩ -સ્વતઃ–પરતઃ ચર્ચાને ઇતિહાસ –ઉત્પત્તિ ૧૦૩૭ -જ્ઞપ્તિ ૧૦૩૮; –નું કાર્ય ૧૦૪૦;-સ્વતઃ–પરતઃ વિશેના મતભેદ ૧૦૩૬; સ્વતઃ –પરતઃ વિશેની દલીલે ૧૦૩૭ પ્રામાણ્યવાદ’ ૧૦૩૬ પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ” ૧૦૩૨ પ્રાયશ્ચિત્ત ૫૩૫ પ્રાર્થના (અ) ૭૧ પ્રિ-દિક્ના બુદ્ધિસ્ટલોજિક” ૯૦૨, ૯૦૩ પ્રિયદર્શના ૨૯૦ પ્રેમ ૬૨૭ પ્રેમચંદભાઈ (અ) ૧૧૨ પ્રેમભક્ત કવિ જયદેવ' ૮૩૩, ૮૩૫ પ્રેમાનંદ ૫૯૩ દર્શન અને ચિંતન પ્લેટ ૧૧૯૯ પ્યારા બાપુ’ (અ) ૪૫ પિસે –અને ભૂમિ (અ) ૪૧ ફાર્બસ ૮૬૬ ફૂલછાબ” (અ) ૧૧૩ બ. ક. ઠા. ૮૧૬ બાદ (અ) ૨૦૮ બત્રીશી” ૨૫, ૨૬, ૬૪૫, ૬૫૬, ૧૦૮૨, ૧૦૮૩ –પરિચય ૯૨૬ –નાં કેટલાક પદ્યનું ભાષાંતર ૯૩૫ બનારસ ૩૧૩ બને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ’ (અ) ૨૦ બનડે શ ૩૨૭, (અ) ૧૧૬ બલભદ્ર ૨૪૬ બલુભાઈ ઠાકર ઉપર બહિરાત્મા ૭૩ બહિર્દષ્ટિ ૭૩ બહિવ્યપ્ત ૯૧૩ બહુજનવિહાર (અ) ૭૨, ૯૦ બંધ ૩૨૨, ૩૨૩, ૮૦૧ બાઈબલ ૧૨૩, ૩૨૭, ૩૫૬ બાણ ૬૪૩, ૭૨૩ બાદરાયણ ૧૦૨૮ બાપુજી (ગાંધીજી) (અ) ૩, ૭, જુઓ “ગાંધીજી બાબિલેનિયન ૬૦૫ બાબિલોનિયા ૬૦૧ બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મ રણ” (અ) ૧૭૧ બાલાભાઈ નાણાવટી (અ) ૧૪૫ Page #876 -------------------------------------------------------------------------- ________________ બાળકીડા –મહાવીર અને કૃષ્ણની ૨૪૮ બાળદીક્ષા ૩૬૩ બાલ વ્યવહાર –ની ધાર્મિકતાની પરીક્ષા ૫૪; -શુભ પરિણામજનકતાની પરીક્ષા ૨૫ બાહુબલી ૨૩૪, ૨૩૬, ૯૮૮ બિનેલી (અ) ૨૦૮ બિન્દુમાં સિધુ ૨૮૭, ૨૮૮, ૮૫૩ બિહાર એન્ડ ઓરિસા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ૮૮૭ બી. ભટ્ટાચાર્ય ૯૧૭ શુદ્ધ ૧૮, ૭૫, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૫૯, ૨૪૦, ૨૪૧, ૨૪૫, ૨૫૦, ૨૭૭, ૨૮૮, ૨૮૯, ૩૫૫, ૪૧૩, ૪૪૧, ૪૫૧, ૪૭૧, ૪૮૭, ૫૭૮, ૬૦૨, ૬િ ૦૭, ૬૩૯, ૬૪૨, ૬૪૬, ૬૫૬, ૬૫૭, ૬૭૧, ૬૮૯, ૭૧૪, ૭૧૬, ૭૬૧, ૭૯૨, ૮૧૫, ૮૪૬, ૮૮૦, ૯૯૭, ૧૦૭૬, ૧૦૯૦, ૧૦૯૪, ૧૧૧૯, ૧૧૩૪, ૧૧૪૫, ૧૧૫૧, ૧૧૮૦, (અ) ૧૫, ૨૦, ૩૨, ૩૩, ૩૮, ૪૧,૫૦, ૫૬, ૫૮,૭૪, ૭૬, ૮૫, ૮૬, ૯૧, ૨૧૩, ૨૯૯ –નું માંસભક્ષણ (અ) ૮૪; વિષ્ણુનો અવતાર ૨૪૫, ૬૬૫;ના માંસદાનને પરિહાસ ૬૪૮; –ની વિશેષતાઓ ૬૫૯-આત્મકથા ૬૫૯, ૬૬૫; સત્યશોધ | ૬૬ ;-મધ્યમમાર્ગ ૬૬, ૬૮ –ઉપમાકૌશલ ૬૬૪, ૬૬-નો ગૃહસ્થાશ્રમપ્રવેશ ૬૭૧;–ના સમયના વિચારકે ૬૮૪;-આભવાદી કે અનાત્મવાદી? ૬૮૮; -ક્રિયા–અક્રિયાવાદી ૮૭૫ બુદ્ધાવતાર ૧૧૧૬, ૧૧૨૨ બુદ્ધ અને ગોપા ? ૧૧૫૩ બુકીતિ ૧૧૮૭ બુદ્ધઘોષ ૧૦૨૨ “બુદ્ધચરિત” (અ) ૭૪ “બુદ્ધ, ધમ આણિ સંધ’ (અ) ૬૭ બુદ્ધ-મહાવીર ૧૧૨, ૧૧૩, (અ) _ ૫૯, ૧૬૯ બુદ્ધિ –ચાર પ્રકારની ૬૩૬ બુદ્ધિપ્રકાશ” ૦૭૦, ૯૭૧, ૯૭૭, (અ) ૪૮, ૫૫, ૫૯, ૧૧૧ * બુદ્ધિસ્ટ લેજિક? ૮૯૦ બુદ્ધિ–સ્વાતંત્ર્ય ૪૩૪, ૪૩૫, ૪૩૭ બુલહર ૮૬૬ “બસ્તન” ૮૮૯ બહજજાતક’ ૧૧૮૧ “બહ૯૫” પેપર “બૃહદારણ્યક ૮૨૮, (અ) ૩૨ બૃહસ્પતિ ૧૧૧૫, ૧૧૩૪ બેકારી ૧૭૪ બેચરદાસ દેશી ૫૪૭, ૯૪૯, ૧૧૫૩ ૧૧૮૩, (અ) ૧૭૫ બે દૃષ્ટિ ૧૯૬ –નગમ-નિશ્ચય ૧૦૯૬ બેવાન ૧૬૧ બધભાષા ૯૫૯, ૯૭૮ બધિચર્યાવતાર'૧૦૪૨, (અ) ૮૪, ૮૫, ૮૬, ૯૩ Page #877 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮] બોધિસત્વ (અ) ૭૭, ૮૭, ૯૨ | –ની પારમિતા ૮૨૮ બેરેબુદર ૮૦૭ બૌદ્ધ ૩૩, ૩૪, ૭૪, ૭૯, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૧૧, ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૨૬, ૧૩૫, ૨૮૮, ૩૧૫, ૩૨૫, ૩૫૯, ૩૬૦, ૩૬૧, ૩૭૬, ૩૮૭, ૪૧૬, ૪૪૦, ૪૬૯, ૪૭૧, ૪૯૮, ૫૧૧, ૫૧૪, ૫૩૭, ૬૦૧, ૬૦૯, ૬૧૧, ૬૧૨, ૬૩૭, ૬૫૪, ૬૫૫, ૬૫૭, ૭૦૨, ૭૦૩, ૭૯૬, ૮૦૦, ૮૦૧, ૮૨૯, ૮૩૦, ૮૩૧, ૮૭૫, ૯૦૨, ૯૦૮, ૯૦૯, ૯૧૦, ૯૧૪, ૯૨૧, ૯૩૦, ૯૮૫, ૯૮૬, ૯૯૩, ૧૦૧૧, ૧૯૧૬, ૧૦૩૬, ૧૦૪૨, ૧૦૪૩, ૧૦૪૬, ૧૦૫૩, ૧૦૫૪, ૧૦૫૬, ૧૦૫૭, ૧૦૫૯, ૧૦૭૭, ૧૦૭૯, ૧૧૦૬, ૧૧૦૭, ૧૧૧૭, ૧૧૧૮, ૧૧૧૯, ૧૧૩૪, ૧૧૩૫, ૧૧૪૪, ૧૧૫૫, ૧૧પ૭, ૧૧૭૩, ૧૧૮ ૯, ૧૧૮૪, ૧૨૦૦, ૧૨૦૩, ૧૨૧૧, ૧૨૧૨, ૧૨૧૩, ૧૨૧૮, (અ) ૧૫, ૩૨, ૬૩, ૬૭, ૬૯, ૭૧, ૭૨, ૮૪, ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૧૦૬, ૧૯૦, ૨૫૯, ૨૬૮, ૨૬૯, ૨૭૭, ૨૭૮, ૨૯૫, ૨૯૭, ૨૯૯ -હીનયાન–મહાયાન ૭૯-મહાયાન ૨૦૪–આત્મવિકાસની અંધપુથુજજન આદિ સ્થિતિ ૧૦૧૬; –મ્લેચ્છપ્રચુર દેશમાં ! દર્શન અને ચિંતન ૧૧૫૧;ત્રિપિટક ૧૨૦૨;-ધર્મ ૧૮૧;–ધર્મને હાસ ૮૯૧ બૌદ્ધ પિટક ૩૧, ૧૨૩, ૧૨૫, ૨૪૪, ૬૧૫, ૬૪૨ બૌદ્ધવામય ૯૦૩ –નો પ્રચાર ૯૦૩, ૯૦૪ –નો વિસ્તાર ૯૦૪ બૌદ્ધ સંધ –માં સ્ત્રીને પ્રવેશ ૪૧૩ બૌદ્ધ સંધને પરિચય ૫૧૪, ૯૯૦, ૯૯૨, ૧૨૦૨, ૧૨૦૩, બ્રહ્મ ૩૨૨, ૩૨૩, ૩૨૫, ૧૦૭૦ - બ્રહ્મચર્ય ૫૦૮, ૯૮૬, ૯૯૧, (અ) ૧૪, ૧૬ –વિશે નીતિ અને ધર્મ ૪૫માં દઢ અને શિથિલના દાખલા ૫૧૨;–વ્યાખ્યા ૫૧૦-અધિકારી ૫૧૧;–જુદા વ્રત તરીકે ૫૧૪–નું ધ્યેય અને ઉપાય ૫૧૭-નું સ્વરૂપ અને વ્યાપ્તિ પર;- ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ ૫૧૮-નવ ગુપ્તિપથ ૫૧૮;-દશ સમાધિસ્થાન ૫૧૮, ૫૧૯પ્રતિજ્ઞા પર૧;–અસંપૂર્ણ ૪૯, પર૧ –નવકેટિના સાધુ અને ગૃહસ્થની અપેક્ષાએ ભેગે ૫૨૪ -ના અતિચારો પર૫; –ની નિરપવાદતા ૫૨૩;–અને અહિંસા પ૩૬–ના ઉપદેશની શૈલી પ૩૭;-ભંગના પ્રાયશ્ચિત્તો ૫૩૫;–વૈવાહિક મર્યાદા ૫૩૮; –જન્ય સિદ્ધિ ૫૪૩;-વિશે કાકા સાહેબના પ્રશ્નો ૫૪૪ની પ્રતિજ્ઞા ૫૧૧ Page #878 -------------------------------------------------------------------------- ________________ શશ્ર્વસૂચી - બ્રહ્મચય અને અપરિગ્રહ ' ૧૧૦૨ બ્રહ્મતત્ત્વ (અ) ૫ બ્રહ્મપુરાણ ૨૬૨ બ્રહ્મવાદ ૨૪, ૬૬૨ બ્રહ્મવાદી ૧૦૫૧ બ્રહ્મવિચાર ૬૮૭ બ્રહ્મવિદ્યા ૫૬૦ બ્રહ્મવિહાર ૬૬ર, (અ) ૧૬, ૮૬ વિવરણ ૬૬૮ બ્રહ્મસમાજ ૩૮૦ બ્રહ્મા ૬૦૭, ૬૫૪, ૬૫૫, ૧૧૧૪, ૧૧૧૬, ૧૧૨૩, ૧૧૨૯, ૧૧૩૧, ૧૧૩૨ બ્રહ્માણ (ગુચ્છ) ૮૮૫ બ્રહ્માંડ ૩૨૫ -પ્રકૃતિ-પુરુષનું રૂપક ૩૨૫ ૬૬૪, ૬૮૭, બ્રહ્માનંદ ૨૦૯, ૧૦૯૫ બ્રાહ્મણ ૬૮, ૧૦૧, ૧૧૦, ૧૧૨, ૧૧૭, ૧૨૫, ૧૩૬, ૧૮૪, ૩૫૯, ૪૪૧, ૬ ૦૯, ૬૧૧, ૯૧૫, ૯૨૬, ૯૯૭, ૧૧૨૮, ૧૧૩૭, ૧૧૩૮, ૧૧૬૦, ૧૨૦૨, (અ) ૯ શાસ્ત્રોત્પાદક આદિ ૧૩૬; તી વિશેષ માન્યતા —ઉત્પત્તિ ૧૧૬૩;–ની વૃત્તિ ૧૧૨; ન્યાર ૧૦૦૮ માહ્મણત્વ ૮૧૫ બ્રાહ્મણધમ -ના તહેવારે ૩૩૫ બ્રાહ્મણ પ્રકૃતિ ૫૫૫, ૫૫૭ બ્રાહ્મણ-ક્ષત્રિય ૧૨૦૭ —ની તુલના ૧૩૬ બ્રાહ્મણ પરંપરા ૬૫૪ બ્રાહ્મણ પંચ ૧૦૧૧ બ્રાહ્મણ યુગ ૭૧૪ બ્રાહ્મણ વણ ૨૩૨ બ્રાહ્મણ-શ્રમણ ૧૧૧૦ —પર પરાના —ની ઉત્પત્તિ ૧૧૫૬, ૧૧૫૮ પર;–ના ભેદ વિરાધ ૧૧૧૦, ૧૧૧૧ { બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી ' (અ) ૬૦ બ્રાહ્મણ સંપ્રદાય –માં ત૫ ૪૪૦ . • બ્રાહ્મણ સૂત્ર ` ૪૬૯ બ્રાહ્મણ સંસ્કૃતિ ૨૪૦ બ્રાહ્મણકુંડ ૨૪૬ બ્રાહ્મી ૯૮૮ બ્રાહ્મી અને સુંદરી ૨૩૫ દેવપૂજામાંથી માનવપૂજા ૨૪૦ ૨૩૬ બ્રિટિશ ૧૬૫ : ચમચમીના પ્રસંગની તુલના બ્રૂનેા ૩૮૦ ભક્તિ ૩૩૨, ૧૦૨ ભક્તિમાર્ગ ૮૪૭ ભક્તિયેાગ ૩૨૧ ' –તા અમલ ૧૬૫ · ભગવતી ’ ૨૫, ૪૪૦, ૧૩૬, [૩૩૯ ૧૦૯૮ ૧૦૨૯, ૧૧૭૭, ૧૧૮૨ ' ઃ ભગવદ્ગીતા' ૬૧૦, (અ) ૭ —અને કૌશાંખી૭ ૬ ૧૦ ૨૯૦, ૪૧૨, ૧૩૯, 306, ભગવાન ઋષભદેવ અને તેમને પરિવાર ’૨૨૦ ભગવાન ઋષભદેવ ' ૮૩૩ Page #879 -------------------------------------------------------------------------- ________________ - ૪૦] દર્શન અને ચિંતન ભગવાનદાસ ૨૭, ૧૧૨, (અ) ૭૪, | “ભાગ્યનિમણુ’ ૮૩૩, ૮૩૫, ૮૩૭ ૧૭૫ “ભાગ્યવિધાતા” ૮૩૫ ભગવાન નેમિનાથ અને કૃષ્ણ” ભાનુચંદ્રગણિચરિત” (અ) ૧૩૬, ૩૧૩ ૧૪૯ ભગવાન મહાવીર” ૨૭૪ ભારત ૩૪, ૧૬૨, ૧૭૯ ૬૮૩ ભગવાન મહાવીર અને જમાલિના | –ના ત્રણ ભાગ ૧૭૯-માં મતભેદનું રહસ્ય” ૨૮૯ બુદ્ધિ અને શ્રદ્ધા ૬૮૩; અને “ભગવાન મહાવીરને મંગલવાર ” અધ્યાત્મ ૫૯૨ ૨૮૨ ભારત જૈન વિદ્યાલય (અ) ૧૦૨ ભગવાન મહાવીરને ત્રિવિધ સંદેશ” ભારતભૂમિ ૨૯૮ “ભગવાન મહાવીરની ધર્મકથાઓ” –અધ્યાત્મભૂમિ ૨૮૩ ૫૧૩ ભારતીય દર્શનની કાળતત્વ સંબંધી ભદ્રબાહુ ૪૯૨, ૭પ૧, ૯૯૧, ૧૧૫૫ માન્યતા’ ૧૦૨૩ “ભારતીય દર્શનમાં આધ્યાત્મિક ૧૨૦૩, ૧૨૩૪ ભદ્રા કપિલાની ૯૮૬ વિકાસક્રમ” ૧૦૧૧ ભય ૬૨૧ ભારતીય વિદ્યાભવન (અ) ૧૨૮ –મૂલક કર્તવ્ય ૪૪ ભાવનગરનું બાલમંદિર ૧૯૪ ભરત ૧૧૫૬, ૧૧૫૮, ૧૧૭૯ તે વિશે વાંધા અને સમાધાન ના પ્રવૃત્તિધર્મમાં નિવૃત્તિની ૧૯૫ છાપ ૨૩૨;-બ્રાહ્મણ અને શ્રાવક ભાવના વર્ગની સ્થાપના ૨૩૩;–અને -બે સુખ–દુઃખની ૫૭૬ બાહુબલી ૨૩૪ -નું દુઃસ્વપ્ન -મૈત્રી આદિ ચાર ૬૬૩, ૬૮૮ ૧૧૬૪ –મૃત-ચિંતા–પ્રજ્ઞા (અ) ૧૯૦ ભરતબાહુબલીવૃત્તિ” પ૧૨, ૫૩૨ ભાવસિંહજી ૮૨૪ ભરત–સુંદરી ૯૮૫, ૯૮૮ ભાષાસમિતિ ૭૧૦ ભરૂચ ૧૨૧૧ ભાષ્ય ૧૧૫૫, ૧૨૩૭ ભર્તુહરિ ૮૯૪, ૯૦૫, ૯૦૮ ભાંડારકર ૮૬૬ ભવભૂતિ ૮૧૦, ૮૬૬ ભિક્ષુ ૪૪૧ ભવ્ય ૩૩૧ –કાણ? ૯૭ ભંડાર ૯૩૨ ભીમદેવ ૮૦૭ ભાગવત’ ૨૪૫, ૨૪૭, ૨૪૯, ૨૫૩, ભીમજી હરજીવન સુશીલ ૭૬૫ ૨૬૨, ૨૬૭, ૧૧૧૭, ૧૧૪૧, ભુજાલી ૭૨૯ ૧૧૭૪ ભૂતબલિ ૪૯૩ –માં ઋષભદેવ ૨૨૧ ભૂદાન ૭૬, (અ) ૪૦, ૪૧ Page #880 -------------------------------------------------------------------------- ________________ દસૂચી [૩૧ –ધર્મદષ્ટિના ઊધ્વીકરણને [. મન ૧૦૦ પ્રયાસ ૭૬ યજ્ઞ ૧૭૭ – ક્ષિપ્ર અને મૂઢ અવસ્થા ૧૫ ભૂમિદાન ૮૪૯ મનન ૨૭૫ “ભૂમિપુત્ર” (અ) ૩૮ મનસુખભાઈ ભગુભાઈ (અ) ૨૯૬ ભૂયરાજ પ૫૨, ૫૬૫ મનસુખરામ ૮૬૭ ભેદજ્ઞાન ૭૯૫ મનુ ૩૦ ભોજપ્રબંધ” ૮૬૬ મનુભાઈ ‘દર્શક’ ૭૧૨, ૭૧૮, ૮૪૯ જે. જે. વિદ્યાભવન ૧૩, ૯પ૬, મનુષ્ય (અ) ૧૦૮ ૮ . –ની વિશેષતા ૪૧, ૭૨-પૂજાની ભોળાભાઈ જેસિંગભાઈ દલાલ (અ) પ્રતિષ્ઠા ૨૩૯, ૪૦૬ –પૂજામાં - ૧૦૭ દૈવીભાવનું મિશ્રણ ૨૪૦ –ની મકનજીભાઈ (અ) ૧૪૭ પ્રકૃતિ ૨૯૬ –જન્મની દુર્લભતા મક્કા ૨૪ ૬૫૩ મખલી ૧૧૮૧ મનુસ્મૃતિ ૧૧૧૨ મગનભાઈ (અ) ૧૬૩, ૧૬૯ “મને ક્યા આદર્શો કાશીમાં મછંદર ૧૧૦૭ બાંગ્યો?” (અ) ૨૬૮ મઝિમનિકાય ૪૪૦, ૬૫૩, ૬૦, મને રથનંદી ૮૯૫, ૯૦૫ ૧૦૧૭, ૧૦૨૨ - મધ્યમકકારિકા ૬૪૪, ૯૦૨, ૯૦૪, મણિલાલ નભુભાઈ ૬૧૭, ૮૬૦ મણિલાલ નભુભાઈ: સાહિત્યસાધના” મધ્યમમાર્ગ ૬૮૫ મધ્વ ૧૦૨૮ મણિલાલ પાદરાકર ૩૧૮ મમતા (અ) ૩૩ મણિબેન (અ) ૧૫૮ મયૂર ૬૪૩ મણિલાલ શાહ (અ) ૧૩૦ મરણ ૧૦૯૩–૪ મરવિલાસપ્રહસન” ૧૧૧૮ મરીચિ ૧૧૭૯, ૧૧૮૪, ૧૧૮૫ મતાથી ૭૮૮ મરુદેશ ૧૧૨૫ મતાંધતા ૧૧૦૯ મલયગિરિ ૯૧૬, ૧૦૨૯ ‘ભસ્યગલાગલ’ ૮૩૮-૯, ૮૪૧, મલવાદી ૮૯૫, ૧૦૮૨, ૧૨૧૧ ૮૪૩ મલ્લિનાથ પ૧૩. મસ્યપુરાણ” ૧૧૧૫, ૧૧૨૧, મલ્લિણ ૧૦૮૩ ૧૧૭૦ મથુરા ૩૧૩, ૪૯૩, ૪૯૪, ૯૯૩-૪ મશરૂવાળા ૮૦૬, ૧૦૦૦ મદનમોહન માલવીય ૯૫૩ મહ૫ર્વ' ૩૫૪ મદિના ૨૪ મહત્ત્વાકાંક્ષા ૮૧૩ અમાસ ૧૪ મહમદ પેગંબર ૭૩, ૧૭૯ મધુકરનું દૃષ્ટાન્ત (અ) ૧૨ મહમદ બિન કાસમ ૧૭૯ Page #881 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨] મહર્ષિ મેતારજ' ૮૩૩, ૮૩૪, | ૮૩૮ મહાકસણું (અ) ૪, ૭ મહાકાત્યાયન ૧૨૦૭ મહાકાલ ૧૧૬૯ મહાકાશ્યપ ૯૮૬, ૯૯૦ . –અને ભદ્રા કપિલાની ૫૧૪ મહાગિરિ ૧૧૮૫ મહાજનક ૮૩૦ મહાત્માજી ૪૧૬, ૯૬૧, (અ) ૧૫૮, ૧૫૯. જુઓ “ગાંધીજી મહાદેવ ૬૦૭, ૮૦૮ મહાપુરુષ –રામ – કૃષ્ણ – બુદ્ધ-મહાવીરની તુલના ૨૪૨ મહાપ્રજ્ઞા (અ) ૪ ‘મહાભારત' ૪૪૦, ૫૯૩, ૭૧૩, ૭૧૪, ૮૧૫, ૮૨૩, ૮૩૦, ૧૦૦૨, ૧૦૦૭, ૧૧૭૩ ‘મહાભાષ્ય –પ્રદીપઘાત ૧૧૧૨ મહામહ ૧૧૧૫, ૧૧૨૨, ૧૧૪૩ મહાયશ ૧૧૬૦ મહાયાન ૭૫, ૭, ૮૦, ૩૧૫, ૧૦૯૩, ૧૧૬૦, (અ) ૧૬, ૧૭, ૮૫, ૮૭ મહાયાની (અ) ૮૪ મહારાજકણિકાલેખ ૬૩૯ મહાસદન (અ) ૭ - મહાવસ્તુ” ૯૯૩ મહાવિદેહ ૩૧૯, ૩૨૦ મહાવીર ૧૮, ૪૫, ૭૪, ૭૮, ૮૩, ૮૪, ૧૦૧, ૧૦૩, ૧૦૪, ૧૧૧, ૧૩૦, ૧૩૨-૩, ૧૪૭, ૧૫૯, | દર્શન અને ચિંતન ૧૮૪, ૨૨૨, ૨૪, ૨૪૦, ૨૪૧, ૩૩૯, ૩૪૧, ૩૭૩, ૩૭૭, ૪૧૨, ૪૪૧, ૪૫૧, ૪૭૧, ૪૭૫, ૪૮૩, ૪૮૭, ૫૦૧, ૫૦૯, ૫૧૪, ૫૧૫, ૫૩૬, ૬-૨, ૬૦૮, ૬૪૨, ૬૫૫, ૬૫૯, ૬૬૨-૩, ૭૦૩, ૭૧૬, ૫ર, ૭૬૧, ૭૯૨, ૮૩૪, ૮૩૮, ૮૪૦, ૮૪૬, ૮૭૬, ૮૮૦, ૯૧૯, ૨૧, ૯૨૬, ૫૩૫, ૧૦૩૫, ૧૦૭૬, ૧૦૯૪, ૧૧૫૪–૫, ૧૧૮૨ ૧૧૮૭–૮, ૧૨૦૭, ૧૨૦૮, (અ) ૨૦, ૩૨, ૩૩, ૫૦, ૫૬, ૫૮, ૭૯, ૨૬૪, ૨૭૫, –સંક્ષિપ્ત જીવન ૨૭૮;-નું તત્ત્વજ્ઞાન ૨૭૯;–અને તપ ૪૪૧૨; -અને પરિષહ ૪૩;–અને કૃષ્ણ ૨૫૬;-અને કૃષ્ણની તુલના ૨૪૪;-અને જમાલિનો સંબંધ ૨૮૯-અને જમાલિન મતભેદ ૨૯૧;–નો અહિંસા આદિ સંદેશ ૨૯૮, ૩૦૧;–ની જીવનની ઘટનાઓમાં ક્રમિક ઉમેરા ૨૫૯ દેવાગમન ૨૭૮;–ગભૌપહરણું ૨૭૯-સુમેરુકંપન ૨૭૯, દેવોનું આગમન અને સહાયતા ૩૪૫– ૬–નો નિવૃત્તિધર્મ ૨૨૬, ૫૦ –ના ગણધરનો વિધવાવિવાહ ૫૪૧; જીવનની ભૂમિકાઓ ૨૭૪–ના વાદી શિષ્ય ૧૨૦૨; –ના પાંચ યામ ૫૧૪;-ની આત્મૌપમ્ય દષ્ટિ૨૮૪ની સાધના ૨૮૫-ને પુરુષાર્થ. ૨૨૬ Page #882 -------------------------------------------------------------------------- ________________ શબ્દચી [૩ –ની પરંપરા ૩૦૪ -ની અને ! “મંગળયાત્રા” (અ) ૧૮૯ કાંત દૃષ્ટિ ૩૦૪;-ની સંમત- મંડન મિશ્ર ૯૯૯, ૧૦૩૬ દીક્ષા ૩૯૬;–નું સગુણાત મંત્રવાદ ૧૨૫ રૂ૫ ૨૮૩;–નો વારસો ૨૮૪; મંથન (અ) ૧૧૩ -ના અણગાર અને અગારી મંદિર ૫૧, ૨૩, ૫૫ ૩૭૭;-ને અભિપ્રહ ૮૪૦; માધ ૩૮૧ –નો સાધુસંધ ૪૧૨;–ના સંધમાં માઠરવૃત્તિ' ૧૧૭૮ સ્ત્રી ૪૧૩;-પહેલાની જેનપરંપરા માણસ ૪ર૭;-પ્રરૂપિત સત્ય ૪૮૪; માણસાઈ ૨૦-શ્રદ્ધાળુ અને -સ્તુતિ ૯૩૫; –ના સંધમાં જિજ્ઞાસુ ૧૨૨ અસ્પૃશ્ય ૪૬૮;–ની અસાધાર- માણસાઈના દીવા” (અ) ૧૧૬ તા ૪૭૪;-જયંતી વ્યાખ્યાન માણેકબેન (અ) ૭૭ (અ) ૨૧૩ માતચેટ ૬૩૭, ૬૫૫ મહાવીરને સંદેશ” ૩૦૧ માતૃમેધ ૧૧૬૮ મહાવીરચરિત્ર” ૫૫૨, ૮૬૬ ભાસ્ત્રીન્યાય ૮૪૦ મહાવીર જૈન વિદ્યાલય ૮, (અ) માથુરસંધ ૭૦૫ ૧૨૬, ૨૯૫ માધવસિંહ સોલંકી ૧૦૦૭ -બરજત મહેસૂવાંક” ૮૮૩ માધવાચાર્ય ૯૨૬, ૧૦૮૧ મહાવ્રત ૩૯૪, ૫૦૮ –ચાર અને પાંચ ૫૧૪ માધ્યમ મહાસતી ૫૧૧ -શિક્ષણનું ૧૧ –નાં નામ ૫૧૨ ભાન ૬૨૭ મહાસમન્વય ૩૪ માનતુંગાચાર્ય ૨૮૩ . મહેન્દ્ર ૯૦૪, (અ) ૧૧૫ માનવતા ૨૦૨, ૨૦૮ મહેન્દ્રકુમાર ૧૧૪, ૮૯૪, (અ) ૧૨૮ -નિષ્ઠા (અ) પર મહેન્દ્રકુમાર (અભય) ૮૮૮, ૯૧૭ માનવતાનાં ઝરણું” ૯૮૦ મહેશ ૧૧૩૧, ૧૧૩૩ માનવ-સમાનતા ૧૧૩ મહીપતરામ રૂપરામ ૭૮૦ માનવી ખંડિયેરે” (અ) ૪૮ મંલિગેવાલ ૧૧૮૨, ૧૧૮૭ માનસી” (અ) ૪૯ મંખલિપુત્રે ૮૨૬ માય લાઈફ એટ બાર” ૯૮૦ મંગળ ૧૧, ૨૮૮, ૫૯૧ ભાયા ૩૨૨-૫ મંગળદેવ શાસ્ત્રી (અ) ૩૦૧ –મય પુરુષ ૧૧૨૪; મોહ મંગળપ્રભાત’ ૮૫૫ ૧૧૨૦, ૧૧૩૦;વાદ ૧૧૩૪; મંગળ પ્રવચન’ ૩, ૯ – વાદી ૧૦૫૭ * Page #883 -------------------------------------------------------------------------- ________________ *] માર ૯૮૬, ૯૯૦ –વિજય ૬૬૧, ૬૬૮ મારા જીવનમાં પ્રકાશ 'નું સ્થાન ’ (અ) ૨૬૩ · મારું વિદ્યાધ્યયન ’ (અ) ૨૮૯ - મારા પંજામનેા પ્રવાસ' (અ) ૨૦૧ માલવીયાજી (અ) ૮૯, ૭૮ માલુ કપુત્ર ૬૬૮ માવલકર (અ) ૧૦૭ માહણ ૧૧૫૬ માહત ૨૩૩ માંગરાલ ૮૦૭ માંડલિય વાણિયા ૧૧૩૭ મિથિલા ૮૩૦, ૧૦૨૯, (અ) ૨૫૯, ૨૬૦, ૨૧, ૨૯૯, ૩૦૦ મિથ્યાત્વ ૧૦૭૦ મિથ્યાદર્શન ૮૦૦ મિથ્યાદષ્ટિ ૯૮, ૧૦૧, ૭૦૩, ૭૦, ૭૦૭, ૧૧૫૪ મિશ્રન્ટ ( ખાલકૃષ્ણ) (અ) ૨૨૯ * મિશ્ર સ્તાત્ર’ ૬૪૦ મીનાક્ષી ૮૦૮ ~મંદિર ૮૦૭ મીમાંસક ૭૦૨, ૯૦૭, ૯૧૦, ૯૧૨, ૧૦૩૮ મીમાંસાદર્શન ૧૦૩૨ મીરાં ૨૦૯, ૧૦૪૩ મીરાંમેન ૯૬૧ સુકુલભાઈ ૮૦૧, (અ) ૮૬, ૮૮ મુક્તાવલિ ૧૦૨૫ મુક્તિ ૨૦૨, ૨૦૬, ૨૦૮ નું સ્વરૂપ ૧૦૨૬ ‘મુદ્રારાક્ષસ ’ ૧૧૧૮ પુનિત્વ ૮૪૬ મુન્શી ૩૮૧, ૮૬૭, (અ) ૧૧૩, ૧૧૪ દર્શન અને હિત સુમુક્ષુ ૧૧૦૪ –અને મતાથી ૭૯ ૮ મુરારિમિત્ર ૧૦૪૦ મુસલમાન ૪૦, ૧૦૨, ૧૧૫, ૧૪૪, ૧૩૯, ૪૦૯, ૧૦૯૭ મુસાફર નું દૃષ્ટાંત ૬૨ મુહપત્તિ ૩૦૩, (અ) ૨૭૫ મુંડકેવલી (અ) ૮૭ મુંડી ૧૧૨૫ મુંજે ૬૧૨ * મુંબઈ અને માંગરેાલ જૈન સભા ૨૬ મુંબઈ જૈન યુવક સંધ ૫૭૭, (અ) ૧૩૦ મૂર્તિ ૩૧, ૫૧, ૪૨૮, ૮૦૭, ૧૦૯૭, (અ) ૭૩, ૨૭૫, ૨૭૬ ~તી ઉપાસના ૩૦૩; -પૂન ૩૨, ૪૦૫, ૩૦૭ મૂળશંકર ૮૨૪ મૂળસધ ૭૦૫ મૃક ૧૧૩૪ મંગાવતી ૫પર, ૫૬૪ . મૃચ્છકટિક ’ ૧૧૧૮ < મૃત્યુ ૧૦૯૨ " મૃત્યુ પર જીત' ૧૦૯૩ મૅસમૂલર ૬૭૦ મૈકાલે ૪૯ મેધથ ૮૩૦ મેધાણી (અ) ૧૧૨૦૮ મેતારજ ૧૮૬ Page #884 -------------------------------------------------------------------------- ________________ શાસૂચી મે આર્નોલ્ડ ૩૨૩ મેધા ૬૮૩ *મેન એન્ડ સુપરમેન” ૩૨૭ મેનકા ૪૪૦ મેરુકંપન ૨૬૦ મય ૯૦૩ મેત્રેયનાથ ૯૦૨, ૯૧૦, ૯૧૪ ત્રિય-પારાશરસંવાદ ૧૧૧૫ મિત્રેયી (અ) ૩૨ મોક્ષ ૩૧, ૩૨૪, ૬૧૮, ૬૨૧, ૭૯, ૧૦૫૪, ૧૦૫૬, ૧૦૯૪, ૧૧૦૩, ૧૧૨૯ –પુરુષાર્થ ૩૨૪, ૪૪૪;-વૈયતિક અને સર્વને (અ) ૮૭ મેક્ષમાળા” ૭૮૩ મોઢ ૧૧૧૭, ૧૧૩૬ મેરા ૧૧૧૭ મેતીચંદભાઈ ૩, (અ) ૧૨૪, ૧૫૩ મેતીબેન (અ) ૭૮, ૧૩૮ મેન્ટીસોરી ૮, ૧૯૪ “મેન્ટીસોરી પદ્ધતિ” ૧૯૪ મોહ ૧૬, ૧૦૫૬ મોહનલાલ દેસાઈ ૧૨૫, (અ) ૧૨૬, ૧૩૫, ૧૪૪, ૧૫૪, ૨૩૨, ૨૩૯ મોહનલાલ ઝવેરી (અ) ૧૨૬, ૧૪૭ મેહનલાલ મહેતા “સપાન” પર મોહેરક (મોઢેરા) ૧૧૩૫ મંત્રી (અ) ૧૧૨ પ્લેચ્છ ૧૧૧૯, ૧૧૨૯ ચા ૮૬, ૧૨૦, ૪૫, ૬૨૩, ૧૧૨૮-૯, ૧૧૩૬, (અ) ૩૪ ૪૨, ૬૩ –માં હિંસા ૬૦૨, ૧૧૬૬, ૧૧૭૧ યજ્ઞીય ૧૧૫૭ યજ્ઞોપવીત ૧૧૬૦ યતિ ૧૧૨૫, ૧૧૫૯ યદુવંશ ૩૧૩ યમ ૫૯૪, ૫૭ યમ-યમી ૨૩૬, ૩૧૪, ૫૭, ૯૦૫, - ૯૮૬ યમારિ ૮૯૫ યમાષ્ટક” ૧૨પર યશસ્તિલકચમ્પ” ૭૨૪ યશોધરા ૭૨ યશવિજયે ૩૨, ૧૧૮, ૨૯૭, ૩૧૮, ૩૬૫, ૩૫, ૩૮૫, ૩૮૭, ૭૩૯, ૭૪૪, ૮૭૫, ૯૧૯, ૯૨૬, ૨૮, ૧૦૩૬, ૧૦૮૩, ૧૨૧૩, (અ) ૯૪, ૧૦૬, ૧૩૮, ૧૪૮, ૨૭૬ –ના ગ્રન્થ ૧૦૮૪ યશોવિજય ગ્રન્થમાળા (અ) ૨૭૦ યશોવિજય પાઠશાળા (અ) ૨૭૫, ૨૯૩, ૨૯૫ યહૂદી ૧૦૯૭ યહોવાહ ૭૩ યંગ ઈન્ડિયા” (અ) ૭૦ યાકોબી ૪૯૫, ૧૧૫૮, (અ) ૮૬, - ૧૦૪, ૧૦૫, ૧૨૪, ૧૪૮ યાજ્ઞવલક્ય ૯૯૯, ૧૧૬૦, ૧૨૦૭, (અ) ૩૨ યાજ્ઞિક ૧૧૫૫ યાત્રા ૮૫૮ થાપનીય ૭૩૨ યામ –ચાર અને પાંચ ૫૧૪, ૫૧૬ –ત્રણ પ૧૫ હy Page #885 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન “યાયાવર ૧૦૦૭ રજસ્ ૧૫ યાસ્ક ૧૨૦૨ - રજિરાજા ૧૧૧૫, ૧૧૨૧ યુક્તિપ્રબોધ” ૧૦૩૦, રતિરહસ્ય’ ૫૩૭. “યુક્તિનેહપ્રપૂરણી સિદ્ધાન્તચંદ્રિકા ! રતિલાલ દી. દેસાઈ ૫૬૭, (અ) - ૧૦૨૬, ૧૦૨૭ ૧૭૧, ૨૮૬ યુત્યનુશાસન” ૧૦૮૨ રત્નપ્રભ ૧૨૧૧ યુગ ૨૬૯-૭૦ “રત્નાકરપચ્ચીશી” ૩૨૮ યુગલવિવાહ ૫૩૯ “રત્નાકરાવતારિકા” ૧૨૧૧, ૧૨૩૬, “યુગ સમાનતાને છે” ૨૧૦ ૧૨૫૮ યુદ્ધ ૬૧૬, ૭૩૩ નેમિ ૩૧૪, ૫૧૩ -હિંસક–અહિંસક ૨૩૫ -અને રાજીમતી ૯૮૯ યુવક ૮૭, ૧૪૮, ૧૪૯, ૫૭૬ રમઝાન ૩૩૫ યુવકેને’ ૮૨ રમણભાઈ નીલકંઠ ૮૬૪, ૮૬૫ ગ ૧૦૧૪, ૧૦૨૧, ૧૦૫૪ રમણલાલ ૮૫૯, (અ) ૧૩૨ –ના અંગે (અ) ૪૮ રમણીકભાઈ મોદી (અ) ૧૭૪. યોગચર્યાભૂમિશાસ્ત્ર” ૯૦૪, ૯૧૦, રવિગુપ્ત ૮૯૫ ૯૧૪ રવિશંકર મહારાજ ૧૭૦, (અ) ૪૨ ગદર્શન’ ૨૫૫, ૫૧૮ રવિશંકર જોષી ૮૩૩ –વ્યાસ ભાષ્ય ૧૦૧૪;-માં રવિણ ૨૬૧, ૧૧૫૮ કાળ ૧૦૨૭ રવીન્દ્ર ૨૭, ૯૫, ૯૬૪, (અ) ૧૩. ગદષ્ટિસમુચ્ચય' ૧૦૫ રસધાર’ (અ) ૧૧૩ ગબિન્દુ” (અ) ૮૭ રસાવસુધાકર ” ૧૧૧૮ ગમાયા ૨૪૬ રસિકલાલ છો. પરીખ (અ) ૧૦૮ ગવાસિક” ૧૦૧૪-૬, ૧૦૫૯, ૧૫૯ ૧૦૮૪, (અ) ૨૧૧ રસિકલાલ મા. દલાલ (અ) ૧૦૮ યોગશાસ્ત્ર ૧૫, ૩૧, ૩૩૦, ૫૨૯, રસિકલાલ વકીલ (અ) ૪૯ ૫૩૭-૮, ૮૪૫, ૮૭૫, ૯૮૪, રંભાકુમારી () ૭૯ (અ) ૪, ૨૦, ૪૮, રાગ-દ્વેષ ૧૦૧૩, ૧૦૫૬, ગાભ્યાસ (અ) પ૩. રાજકથા ૧૪૧ નિપૂજન ૫૪૦ રાજગૃહ ૨૩, ૫૫૧ રક્ષિત ૫૫૯ રાજચંદ્ર ૩૨૩, ૩૩૨, ૫૭૮. જુએ. રધુ (અ) ૩૪ શ્રીમદ્રાજચંદ્ર” રઘુનાથ શિરોમણિ ૧૦૮૪ રાજતંત્ર ૧૫૯ રધુવંશ” પર, (અ) ૨૪૯, ૨૯૪ | રાજદ્રોહ ૭૦૭ Page #886 -------------------------------------------------------------------------- ________________ શબ્દથી [૩ રાષ્ટ્રીયતા ૮૮૧ “રાષ્ટ્રીય સદાચાર અને નવનિમણ” રાજનીતિ ૧૪૩ રાજપ્રકરણ ૧૩૧ રાજભવન ૭૩૦ રાજમાન્ય ૭૦૭ રાજગ” ૮૬૭ રાજવાડે (અ) ૬૮ રાજવાતિક” ૧૦૩૦ રાજશેખર ૯૮૪, ૧૦૭૨, ૧૧૮૩ રાજસૂય ૧૧૬૯ રાજા ૪૧૫ રાજીમતી ૩૧૩–૪, ૫૧૩, ૯૮૯, રાજેન્દ્રપ્રસાદ ૯૬૨, ૯૭૬ રાત્રિભેજનત્યાગ ૫૧૭ રાધા-કૃષ્ણ ૮૩૫ રાધાકૃષ્ણન ૨૭, ૩૦-૩૫, ૧૮૧, ૨૮૩, રામ ૫૧, ૨૪૦, ૨૪૧, ૬પ૯, ૧૦૦૬, (અ) ૨૧૩ રામ-કૃષ્ણ ૧૨૬, ૧૦૯૯, (અ) ૫૯ રામકૃષ્ણ પરમહંસ ૮૪૫, ૮૪૭ રામતીર્થ ૩૮૧, (અ) ૪૨ રામદાસભાઈ ગાંધી ૮૬૮ રામનારાયણ પાઠક ૮૬ ૦, (અ) ૧૦૮, ૧૧૫ રામ-રાવણ ૮૩૦ રામ-સીતા ૨૪૪ " રામ–હનુમાન ૧૧૩૭–૪૧ " રામાનંદ ૪૮૭, ૬૦૯ રામાનુજ ૪૭૧, ૧૦૨૮ ‘રામાયણ’ ૨૪૫, ૪૪૦, ૫૯૩, ૭૧૩, ૧૧૫ . રાયપણી” ૧૨૦૨ રાષ્ટ્રભાષા ૯૬૦, ૯૬૧ રાસક ૫૫૦ રાસપંચાધ્યાયી” ૮૩૫ રાસ-રાસુ–રાસે ૫૫૦ રાહુલ સાંકૃત્યાયન ૬૩૮, ૮૮૭-૮ ૮૯૪, ૮૯૫, ૯૦૬, ૯૧૭, ૯૬૫, ૬૭૬, (અ) ૭૦ ૮ ૧૧૧૬, ૧૧૧૭, ૧૧૨૯, ૧૧૩૧ કસોમાં ૫૫૨, ૫૫૯ રૂપેલી (અ) ૯૮ રેશમ (અ) ૧૯૮૪ રેલયાત્રા -ના અનુભવો (અ) ૨૧૬ રેકફેલર (અ) ૨૯૬ રેમ ૩૩, ૧૧૮૫, ૧૧૯૩, રોહિણી ૨૪૬ લક્ષ્મણ શાસ્ત્રી (અ) ૫૧ લક્ષ્મીભદ્ર ૯૨૫ લમીસાગર ૫૪૧ લગ્ન ૯૬, ૬૭૧, ૧૩૨ –ભાઈ–બહેનનું ૨૩૬; યમયમીની કથા ૨૩૬ –વયમર્યાદા ૪૨;–સંસ્થા ૮૭૯ –આઠ ૬૭ર. –વૃદ્ધોનું (અ) ૨૨૬–૭ “લઘીયસ્ત્રય” ૯૧૫, ૯૨૫ “લટકમેલક” ૧૧૧૮ લલિતવિસ્તર” ૨૭૭, ૬૬૨, ૬૭૧ ''. ૬૮૧, ૬૮૯, ૯૯૩ લલિતવિસ્તરા” ૧૦૭૩ –મુનિચંદ્રકૃત પંજિકા ૧૦૭૪ લલ્લુભાઈ આશારામ ૯૫૨ લશ્કરી તાલીમ ૯૫ Page #887 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] દર્શન અને ચિંતન લંકાવતાર' (અ) ૮૪ લાજપતરાય ૧૪૨ લાધાજી સ્વામી (અ) ૨૯૦, ૨૯૧, | વક–જડ ૫૧૬ વચનગુપ્તિ ૭૧૦ વજ ૩૬૫ વજધર ૩૧૯ –જિનસ્તવન ૩૧૭–સામાજિક સ્વરૂ૫ ૩૨૧ વટબીજનો વિસ્તાર ૯૫૦ વસ્તા–બાપા-બાવા ૭૦૪ વરમાણ ૮૮૫ વરાહમિહિર ૧૧૮૧ વરુણ ૭૩ વર્ણ –ચાર વર્ણની ઉત્પત્તિ ૧૧૬૧; -વ્યવસ્થા ૧૧૨, ૩૭૬;-સ્થાપન ૨૩૨; –-વિભાગ ૭૧૧; –સફર ૮૧૦ લાંચ ૪૪ “લાડુબહેનની જીવનરેખા' () - ૧૫૮ લિટન ૮૬૫ લિંગ ૯૧૨, ૯૧૩ –પૂજા ૬૦૭, ૬૦૮, ૧૧૨૪ ઉંચક–લુ ૭૦૪ લેખક–અનુવાદક ૮૫૪ લેવી સિઘન ૬૩૮ લેશ્યા -શીત–તેજે ૧૧૯૦, ૧૦૯૨ લેક ૨૯૨ લોકકવિતાને પારસમણિ' (અ) | ૧૧૬ લોકગીત (અ) ૧૧૨ લેકપ્રકાશ” ૧૦૩૦ લકતંત્ર ૧૬૧ “લેકતંત્રને મુખ્ય પાયે” ૧૫૯ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ૮૨૧ લોકભાષા ૧૧૩ લેકરાજ્ય ૧૬૦ કસંગ્રહ ૬૧૯ લેકસંપર્ક ૧૭૦ લેકહિતવાદી ૧૬૦ કાયત ૬૮૬, ૧૧૫૧ લેયમાન ૯૨૯, ૯૩૦, ૧૧૫૩, (અ) ૯૬, ૧૪૮ લોલુપતા ૬૨૬ લૌકિક-અલૌકિક ૭૯૬ લૌકિક નિયમ ૧૩૨ “વર્ણનાહવર્ણન' ૬૪૦ વર્તમાન યુગ –નું લક્ષણ ૧૨૭– જૈન સમા જની અપેક્ષાએ ૧૨૭ વર્ધમાન (નૈયાયિક) ૧૦૩૬ વલભી ૪૯૪ વલ્લભ ૧૯૨૮, ૧૦૬૪ વલ્લભભાઈ ૪૪૮ વસંત” ૮૬૮, (અ) ૬૦ “વસુદેવહિંડી” ૨૬૩ વસુબધુ ૫૮૦, ૬૪૦, ૮૯૦, ૮૯૧, ૯૦૩, ૯૧૧, ૯૨૧, (અ) ૧૮૦ વસ્તુપાલ-તેજપાલ -વિધવાના પુત્ર ૫૪૧ વસ્ત્ર –ના વિચિત્ર પ્રકાર ૭૩૪ વહેમ –નું મૂળ ૩૪૪ -આચાર અને Page #888 -------------------------------------------------------------------------- ________________ શારાથી [૩૪૯ વિચારમાં ૩૪૭-અને ક્રિયાકાંડ ! “વાદઢાત્રિશિકા ૯૪૨, ૯૪૭, ૨૩૯ ૧૨૧૦, ૧૨૧૪, ૧૨૪૭ વહેમ–મુક્તિ” ૩૪૪ વાદન્યાય’ ૮૯૪, ૮૯૫, ૮૯૬, વંગ–મગધન્વજ ૯૦૪, ૯૦૫ –શ્રદ્ધાહીન ૬૦૫ વાદપટુ વંગીસ - સ્ત્રી ૯૯૯ -વાદપટુ પરિવારિકા ૧૨૦૨ વાદવિધિ ૯૦૩ વંદેમાતરમ” ૯૫૨ વાદવિવાદ (અ) ૨૮૧ વાચકનવી ૯૯૯, ૧૨૦૭ વાદાધિકારી ૧૨૫૭ વાચસ્પતિ મિશ્ર ૮૯૭, ૯૦૮, ૯૧૫, વાદાષ્ટક” ૧૨૧૪, ૧૨૩૭, ૧૦૩૬, ૧૧૧૯, ૧૧૭૮, (અ) ૧૨૫૨ વાદિરાજ ૯૧૫ ૫૮. વાદી ૧૩૭ “વાચસ્પત્યભિધાન” ૧૧૦૭ –પ્રતિવાદી ૧૧૯૮, ૧૨૫૪ વાજલ્સવ ૫૯૪ –આદિનું કર્તવ્ય ૧૨૫૬ વાડીલાલ મે. શાહ (અ) ૧૩૫ વાદી દેવસૂરિ ૯૧૬, ૧૦૩૬, ૧૨૧૩ “વાણી” ૯૭૧ વાદોપનિષદ્ ” ૯૪૧, ૯૪૫, ૧૨૦૯, વાસ્યાયન ૧૨૦૦, ૧૨૧૨, ૧૨૧૮, ૧૨૪૪ ૧૨૩૬, ૧૨૩૯ વાયુપુરાણ” ૧૧૧૬, ૧૧૨૨, વાદ ૧૨૦૪, ૧૨૧૯ ૧૧૮૩, –૫૦૦ જાતના ૧૨૦૨;-ના વારકરી ૬૦૯ ત્રણ ભેદ ૧૨૧૪;–નું પરિણામ વારસાનું વિતરણ” ૦૧૧ ૧૨૧૪;-વિશે ચરક ૧૨૩૮, વારસો ૧૨૪૨; –માં પરાજય દેવાના –ચાર પ્રકારને ૨૮૨ ઉપાય ૧૨૪૧; –માં ખટપટ વાર્તા ૧૨૪૨;–ચરક–ન્યાયની તુલના -નું લક્ષણ ૮૩ર ૧૨૪૨, ૧૨૪૩;-ચતુરંગકથા વાર્ષગણ્ય ૧૧૭૬ ૧૨૧૬;-ના દશ દોષો ૧૨૩૪; વાલજી ગોવિંદજી દેસાઈ ૪૬૫ –નું સ્વરૂપ ૧૨૫૩ના અંગો વાળુકડ (અ) ૧૧૨ ૧૨૫૫ વાસવદત્તા ૮૩૮ વાદ–જલ્પ–વિતંડા ૧૨૦૪, ૧૨૧૪, વાસુદેવ ૬૦૭ ૧૨૩૮, ૧૨૪૨, ૧૨૫૩ –ધમ (અ) ૧૬ –પરસ્પર સામ્ય-વૈષમ્ય ૧૨૦૪, વાસુદેવશરણુ અગ્રવાલ ૨૧૭, ૨૧૮, ७२३ ૧૨૦૬ Page #889 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] વાસેટ્ટ ૧૨૦૭ વિકથા ૧૨૨૯ વિકાસ C -પરિચય, તેમનાં પુસ્તકા ૭૨૩ નું મૂળ જવાબદારી ૧૫ વિક્રમશિલા વિદ્યાપીઠ ૮૯૦, ૮૯૮ વિક્રમ સારાભાઈ ૯૫૮ વિક્રમાદિત્ય હેમુ' ૮૩૩, ૮૩૫ વિકાસ . -માનસિક-શારીરિક ૭૫૪ • વિકાસનું મુખ્ય સાધન ’ ૭૫૪ વિમૃત્યુસ ભાષા ૧૨૩૯ --અધિકારી ૧૨૪૦;~કરનારનું કન્ય ૧૨૪૧ વિગ્રહવ્યાવતિની' ૯૦૨, ૯૦૪ વિક્ષેપણી વિચાર ન્યાર પ્રકાર ૧૨૨૯ -આચારા સંબંધ ૧૪; અને ધર્મના સંબંધ ૪૯ ‘ વિચારકણિકા ’ ૨૦૦ વિચાર-સ્વતંત્રતા ૬૭૦ વિજયધમસૂરિ ૫૮૨, (અ) ૨૬૮, ૨૬૯, ૨૭૦, ૨૭૪, ૨૮૫, ૨૯૩ - વિજયધમ સરિ સંસ્થા ’ ૫૮૨ વિજય-પરાજય ૧૨૧૪, ૧૨૧૫ વિજય–રસ ૯૯૮ વિજયવલ્લભસૂરિ (અ) ૨૧૨ વિજય-વિજયા ૫૧૪, ૯૮૬, ૧૧૮૭ વિજયાનંદ ૩૦૩, ૩૧૨, ૯૨૮ વિજચેચ્છા ૧૧૮૯૭ અને શિક્ષણ દેશન અને ચિંતન વિજયેન્દ્રસૂરિ ( ઇન્દ્રવિજય (અ) ૨૯૪ વિજિગીષુ કથા ૯૦૦, ૧૨૦૪ ‘વિજ્ઞપ્તિત્રિવેણી ’ (અ) ૧૦૨ વિતંડા ૧૨૦૪ : વિતક -કુશળ-અકુશળ ૬૬૭ • વિદાય વેળાએ ' (અ) ૪૮ વિદ્યા —પરા-અપરા ૫૦; સાત ૧૧૯૩; -જીવનની ચાર ભૂમિકા ૫૮૭;–ધામ અને તીર્થો ૪૦૬ વિદ્યાગુરુ (અ) ૨૬૧ વિદ્યાનંદ ૮૮૫, ૯૧૫, ૯૨૫, ૧૦૩૫, ૧૦૮૨, ૧૨૧૧, ૧૨૧૮ " • વિદ્યાની ચાર ભૂમિકાએ ′ ૫૮૭, વિદ્યાભૂષણ ૮૮૬, ૮૯૪, ૮૯૫, ૧૦૩૬ વિદ્યાર્થી—અધ્યાયક ૫૮૯ વિદ્યાર્થી ૪, ૧૦ ~નાં લક્ષણા ૪, ૧૦; સૌ કાઈ વિદ્યાર્થી અને ૮; નું ધ્યેય ૮, ૧૦ C વિદ્યાા વાચનમાળા ' ૮૩૩ વિદ્યાસ'પાદન (અ) ૨૮૮ ‘વિનમાળા ’ ૧૧૫૮ વિધવાવિવાહ ૫૪૦ —ઋષભ દેવ દ્વારા ૫૪૧;–મહાવીરના ગણધર દ્વારા ૫૪૧; —વસ્તુપાલના પિતા દ્વારા ૫૪૧ વિધિ (અ) ૪૬ વિધુશેખર (અ) ૧૯૩, ૧૯૫ વિનયવિજય ૧૧૮૫, ૫૪૧ વિનીતદેવ ૮૯૫, ૮૯૬ Page #890 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચી વિનોબાજી ૭૬, ૮૦, ૧૬૧, ૧૭૭, | દ - ૧૬, ૧૭૭, { “વિષાખ્યાન” ૮૯૮, ૮૪૯ (અ) ૩૭, ૩૯. વિશ્વ ૧૦૫૦, (અ) ૧૬૫ વિન્ડલબાડ ૧૧૯૮ -આન્તર-બાહ્ય ૧૫૦;-શાન્તિ વિન્તરનિસ્ત્ર ૬૩૮, (અ) ૮૭ (અ) ૮;-વિશેના વિચારનું વિન્સેન્ટ સ્મિથ ૧૧૧૩, ૧૨૦૮ વર્ગીકરણ ૧૦૫૧ વિપાક પ૩૯ વિશ્વનાથ ૧૦૨૫, ૧૦૩૨, ૧૨૧૮, વિપ્રતિપત્તિ ૧૨૨૫ ૧૨૬૦ વિભૂતિ ૭૯૮, ૮૪૫ વિશ્વબંધુતા ૯૬ વિભૂતિ વિનોબા” (અ) ૩૨ વિશ્વબંધુત્વ ૧૫૦ વિમળશાહ ૮૦૭ –ની પરિષદ ૧૫૦ વિમળમૂરિ ૧૧૫૮ વિશ્વભારતી (અ) ૧૯૩ વિરોધ વિશ્વમાનવતા ૧૯૧ ( –ના બે પ્રકાર ૧૧૧૦–ભેદ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ૪૨૯ ઉપયોગ’ ૩૫૮ વિલોપન ૮૪ વિશ્વવિદ્યાલય ૯૫૦ વિવાદ ૧૨૦૩, ૧૨૧૪ વિશ્વશાંતિ ૨૦૬ –છ પ્રકાર ૧૨૩૩ વિશ્વામિત્ર ૪૪૦, ૬૭૭ વિવાહ ૫૧ વિષ્ણુ ૫૧, ૨૪૧, ૨૪૬, ૬૩૧, . -આઠ પ્રકારનાં પ૨૮ ૬૫૪, ૬૫૫, ૮૦૮, ૧૧૧૪, વિવેક ૪૭, ૭૫, ૯૬, ૧૦૦, ૧૦૪, ૧૧૧૬, ૧૧૧૭, ૧૧૨૩, - ૧૧૨, ૩૨૨, ૮૦૧ ૧૧૩૧, ૧૧૩૨ વિવેક ખ્યાતિ ૭૯૫ વિષ્ણુદેવ ૫૯૯, વિવેકબુદ્ધિ ૬૭૦ વિષ્ણુપુરાણ” ૨૬૨, ૧૧૧૪, વિવેકદૃષ્ટિ ૮૩૮ ૧૧૧૫, ૧૧૧૯ વિવેકશક્તિ ૧૦૫૬ વિસંવાદ ૧૦૩૩ વિવેકવિલાસ” ૫૪૦ વિહરમાન જિન ૩૧૯ વિવેકાનન્દ ૩૮૧, ૮૪૭ વિહિત આચરણ ૫૦૮ વિવેકી ૧૦૯૦, ૧૦૯૧ વિંશિકા-ત્રિશિકા’ ૯૨૧ વિવેકી ક્રિયાશીલતા ૮૩, ૮૭ વીતરાગ ૪૨૯; ૬૪૬ વિશદ્ધિમાર્ગ” (અ) ૪૭ વીતરાગ– ૧૦૫૬ વિશેષ ૯૧૪ વિતરાગસ્તોત્ર’ ૬૪૫ : વિશેષાવશ્યક ભાષ્ય’ ૨૮૦ ૭૪૬, -અને અર્ધશતકની તુલના ૧૦૨૯, ૧૦૭૩, ૧૧૯૫, (અ) ૧૨૪ વીરચંદ ગાંધી ૭૮૧ Page #891 -------------------------------------------------------------------------- ________________ વેશ ૫૫ ૩૨] દર્શન અને મિશનર વીરચંદ પાનાચંદ શાહ (અ) ૨૬૮ | વેદાન્તદર્શન ૧૨૯ વીર–પરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ વેન ૧૧૧૬, ૧૧૨૬ ૩૦૩ વેનિસ (અ) ૩૦૦ વીરવૃત્તિ વેબર ૪૯૫, (અ) ૧૪૮ -પરલક્ષી–સ્વલક્ષી પપ૩;–ના વેવિશાળ' (અ) ૧૨૬ અનેક પાસાં ૫૫૪ વીર્ય ૧૮ વેશ્યા પર૨, ૫૨૬, ૫૩૨ “વીશવીશી” ૬૪૪ –જીવન (અ) ૧૨૦ વીસમી સદી ૩ વેંક ૧૧૧૭ વૃત્તિ વૈદકીય સારવાર ૧૭૫ –બહિર્મુખ--અંતર્મુખ ક૨૪; વૈદિક ૧૦૩, ૧૦૮, ૧૧૪, ૧૧૫, -દેવી-આસુરી ૪૭૯ ૧૧૬, ૩૧૪, ૪૬૮, ૪૯૮, વેદક ૯૯૮ ૬૦૧, ૬૫૫, ૮૨૮, ૫૩૭, વેણરામ મારવાડી ૮૦૮ ૮૭૫, ૯૦૭, ૯૨૧, ૯૩૦, વેદવાદદાત્રિશિકા” ૧૮૨ ૧૦૧૧, ૧૦૨૪, ૧૦૪૨,૧૦૪૭, વેદ ૭૩, ૧૧૨, ૧૨૩, ૧૨૪, ૧૦૫૩, ૧૦પ૪, ૧૦૫૬, ૧૯૭૭ ૬૦૫, ૬૪, ૭૦૨, ૯૨૧ ૧૦૭૯, ૧૧૦૭, ૧૧૦૯, ૧૧૧૫ ૧૦૩૪, ૧૦૩૬, ૧૧૦૭, ૧૧૧૬, ૧૧૭૧, ૧૨૦૦, ૧૨૦૩ ૧૧૧૫-૧૬, ૧૧૧૯-૨૧, ૧૨૧૨, (અ) ૬૩, ૯૦, ૨૭૮ ૧૧૨૪, ૧૧૨૭, ૧૧૫૭, ૨૮૪, ૨૯૯ ૧૧૭૧ -સ્મૃતિ ૫૩૮, ૫૩૯–ધમ -શાસ્ત્ર ૧૨ ૬-અને પુરાણ (અ) ૧૦૯, ૧૮૧; સમાજ અને ધર્મ ૭૧ ૧૧૪ જૈન મતભેદ ૧૧૫૬; ત્રયી ૧૧૨૨, ૧૧૫૧ –બૌદ્ધ મતભેદ ૧૧૫૭ –પ્રામાણ્ય-અપ્રામાણ્ય-પૌરુષેય ! ભાવિક ૩૨૨ -અપૌરુષેયત્વ ૧૦૩૪;-ઉપવેદ વૈયક્તિક દૃષ્ટિ ૨૦૫ આદિ ૧૧૫૦;-માં માંસ-મદ્ય વૈવાહિક મર્યાદા ૫૩૮ (અ) ૨૦૮;-વિપરીત સાંખ્ય -વિધવાવિવાહ ૫૪૦;–બહુઆદિ ૧૧૫૧;–ની ઉપ્તત્તિ ૧૧૬૬; વિવાહ ૫૪૨ –હિંસાપ્રધાન ૧૧૬૯ વૈશાલી ૫૫૧ વેદાંત ૮૦, ૩૨૨, ૩૨૫, ૧૦૩૬, વૈશેષિક ૯૨૧, ૧૦૨૪, ૧૧૩૪, ૧૦૪૭, ૧૦૫૪, ૧૦૫૮ ૧૧૫૫, ૧૧૭૩, ૧૧૮૨, ૧૦૫૯, ૧૦૭૦ ૧૧૮૪, વેદાન્તી ૮૦૦, ૮૦૧ - છઠે નિદ્ભવ ૧૧૮૪ Page #892 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચી . • વૈશેષિકદર્શન' ૧૦૨૬ • વૈશેષિકસૂત્ર' ૯૨૨ વૈષ્ણવ ૧૦૨, ૧૧૨, ૩૨૧, ૭૬૬, ૧૧૧૧, ૧૧૧૪, ૧૧૧૭, ૧૧૧૮, ૧૧૨૯, ૧૧૩૫, ૧૧૫૦ આળવાર ૪૮૭ વૈષ્ણવજન ૫૭૬ C - વૈષ્ણવ ધર્મના સંક્ષિપ્ત ઇતિહાસ ' C ૧૧૧૭ વાન લે કાગ, એ ૬૩૮ વ્યક્તિ સમષ્ટિ ૪૮૨ –ગુણદોષ પરત્વે ૪૮૨ વ્યતિક્રમ પરપ વ્યવસાય ૧૦૩૩ વ્યવહાર દૃષ્ટિ ૨૯૩ વ્યવહારિન ૭૩૪ - વ્યવહારસૂત્રભાષ્ય′ ૫૩૫ વ્યસન ૪૧૬ —નિષેધ અને રાજ્ય ૪૧૬ વ્યાકરણ અને તેનાં અંગા (અ) ૨૯૫ વ્યાઘ્રીજાતક ૮૩૦ વ્યાપારી–અમલદાર ૧૭૧ ન્યાપ્તિ ૯૧૦ . —નિયામક સબંધ ૯૧૦;~અન્વયવ્યતિરેક ૯૧૨;–અન્તૌપ્તિ ૯૧૩;—અહિૌપ્તિ ૯૧૩ વ્યાસભાષ્ય ૧૦૨૭ બ્યામવતી' ૮૯૫, ૯૧૫ વ્યામશિવ ૮૯૪, ૯૧૫ વ્રજનાથ મહારાજ (અ) ૧૫૬ વ્રજલાલજી (અ) ૧૨૫, ૧૭૧, ૨૯૫ વ્રજલાલ મેઘાણી ૧૧૯, ૮૦૯ વ્રતનિયમ ૪૪૩ શકટાળ પપર, ૫૬૨ શકુન્તલા ૧૦૦૪ શક્તિ ૧૧૩૪ શતધનુ–શૈખ્યા ૧૧૧૫, ૧૧૨૧ ૮૨૮ ‘ શતપથ ’ શતપ‘ચાશિકાસ્તોત્ર' ૬૪૧ . ‘ શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ’(અ) ૧૦૨ શખરસ્વામી ૧૨૧૨ શબ્દ ઃ [ ૩૫૩ –ના અગ્રહણની પ્રક્રિયા ૯૯; નિત્યત્વ–અનિત્યત્વ ૧૦૩૫ શબ્દાનુશાસન ’૧૧૧૨ શમમ ૬૨૨ શસ્ત્ર ૧૩૬ -તા અર્થ ૧૩૬;–જીવી ૧૩૭, -બળ ૧૬૪ શસ્ત્રાધાત ૫૪ શકર ૧૧૩૨ —નું સ્વરૂપ યાનિલિંગ ૧૧૩૨; - વેદમાણુ ૧૧૩૨ શંકરદિગ્વિજય ’૧૦૩૬, ૧૨૨૨ શંકરસ્વામી ૯૦૫ શકરાચાર્ય ૭૯, ૮૦, ૩૮૧, ૩૮૫, ૧૮૦, ૬૧૭ ૮૯૧, ૯૯૯, ૧૦૨૮, ૧૦૬૪, ૧૧૧૯, ૧૧૭૮ ૧૨૧૨, (અ) ૧૮ શંકરાનંદ ૮૯૫, ૮૯૬ યુ ૧૧૧૬ શાકટાયન ૧૧૧૨ શાક ૧૧૨, ૮૪, ૧૧૨૩, ૧૧૫૩ શાકચમતિ ૮૯૫ ' ‘ શાખરભાષ્ય ′ ૧૦૩૫, ૧૧૧૮ શાયલાક (અ) ૧૬૯ શારદા દેશ (કાશ્મીર) પ૭૯ શાલ-મહાશાલ ૫૫૨, ૬૩ Page #893 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૪ શાત્રાભ્યાસ ૩૫૪] દર્શન અને ચિંતન શાલિકનાથ ૯૧૫ શાંતિનાથ ૮૩૦, ૧૧૬૧ શાલિભદ્ર ૫૫૨, ૫૬૨ શાંતિનાથ (સાધુ) (અ) ૫૩. –રાસ (અ) ૧૫૩ “ શાંતિનિકેતન” (અ) ૧૯૩ શાસનદેવતા ૩૭૯ શાંતિલાલ મંગળ ૯૫૮ શાસ્ત્ર ૮૮, ૮૯, શાંતિલાલ વનમાળી ૮૮૮ –નો અર્થ ૧૨૧, ૧૩૬-તે શાંતિવિજયજી (અ) ૨૪૩ કયું? ૧૨૧;–વેદાદિ સર્વસંપૂર્ણ શાંતિસૂરિ ૯૧૬ શાસ્ત્ર નથી ૧૨૩;-ચોગ ૧૨૪; શિકાર ૫૫૭, ૬૪૫, ૬૪૬ –ના સર્જક અને રક્ષકે ૧૨૪; શિક્ષક ૧૯૪ –જવી ૧૩૭–વિશે અનેકાંત –ને પ્રભાવ ૭૦-મેંટીસેરીની દૃષ્ટિ ૩૦૮; –પ્રકાશન ૩પ૨; વિશેષતા ૧૫ -લૌકિક-લકત્તર ૫૦૯ –પ્રામા- શિક્ષણ શ્ય ૭૦૨;-દૃષ્ટિ ૧૧૦૦;-તામસ –સાંપ્રદાયિક ૩૮૬;-આધુનિક ૩૮૮;-નવા-જૂનાની તુલના ૩૮૮, ૩૮૯; –શબ્દપ્રધાન -દઢતાના ઉપાય ત્રણ ૧૨૩૮ -સ્મૃતિ–પ્રધાન ૫૮૭;–સંજ્ઞા શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ?' પ્રધાન, ૧૮૮; પરીક્ષાપ્રધાન ૧૩૬ ૫૮૮; –સંમેલન (અ) ૧૨૧ શાસ્ત્રદીપિકા ” ૧૦૨૫, ૧૦૨૬, –ધન–સર્જનપ્રધાન ૫૮૯; ૧૨૭, ૧૦૩૬ -નીતિ ૯૫૧ ‘શાસ્ત્રમર્યાદા” ૧૨૧ શિક્ષાસમુચ્ચય' (અ) ૮૪ શાસ્ત્રવાર્તાસમુચ્ચય” છ૯૮, ૮૯૫ | શિષ્યચોરી. ૧૦૩૬, ૧૦૭૨ -સાધુઓ દ્વારા ૩૯૨;–ગ્ય છે? શાસ્ત્રાર્થ (અ) ૨૦૫, ૨૫૭ ૩૯૩ શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુર. | “શિષ્યરીની મીમાંસા’ ૩૯૨ વિજયજી” (અ) ૧૮૨ શિષ્યનિષ્ફટિકા ૩૯૮, ૩૯૯, ૪૭૦ શાંકરતત્ત્વજ્ઞાન ૮૦ શિષ્યહરણ ૩૯૫ ‘શાંકરભાષ્ય” ૧૧૧૮, ૧૧૧૯, શિબિ ૮૩૦ ૧૧૫૨ શિવ ૫૧, ૬૩૧, ૬૫૪, ૬૫૫, શાંકરેવેદાન્ત ૧૦૫૭ ૧૧૧૪, ૧૧૨૩ શાંતરક્ષિત ૮૦, ૮૯૬, ૯૧૧, ૧૦૩૫ –ધમ ૧૧૨૯ શાંતિદેવ ૭૫, (અ) ૮૪–૬ શિવબાઈ ૮૧૭ શાંતિદેવાચાર્ય અને અ. કબીજી શિવલાલ ઠાકરશી દેસાઈ ૮૪૨ (અ) ૮૪ શિવપુરાણ” ૧૧૧૬, ૧૧૨૩ Page #894 -------------------------------------------------------------------------- ________________ શ*સૂચી શિવપ્રસાદ ગુપ્તા (અ) ૭૧, ૭૨, ૭૮, ૯૦ શિવાજી ૩૭૦ શીખ ૧૧૭ શીતલસ્વામી ૧૧૬૧ શીલ ૬૮૬, ૮૪૬ —સમાધિ—પ્રજ્ઞા (અ) ૪૭ શીલ ( ડૌકટર) (અ) ૯૬ શુક્ર ૧૧૧૬ " શુક્લ (બચુભાઈ) (અ) ૧૯૮૯ શુદ્ધિપવ ’૪૮૨ * શુદ્ધોદન ૬૭૪ –ની વિશેષતાઓ ૧૧૨૨ શુષ્કવાદ ૬૯૫, ૧૨૧૪ શુદ્ર ૧૧૩૭ -કારુ-અકારુ ૧૧૬૨ ચાંડાલ ૧૧૨૮ શૂન્યવાદી (અ) ૮૫ શૃંગારભક્તિ ૮૩૫ શેરખાવ્સ્કી ૮૯૦ ૬૮ ;–પુત્ર શૈવ ૧૦૨, ૧૧૨, ૧૧૧૧, ૧૧૧૪, ૧૧૧૭, ૧૧૫૦ ---દર્શન ૧૧૮૩ શૈવશાસ્ત્ર ૧૧૩૪ -પાશુપત ૧૧૩૪ શોધ ૨. ભૌતિક કે આધ્યાત્મિક ૨૧; –ના માગ ૨૧;–તા વિષય ૨૧ શૌચ ૬૨૫ ૬૮૩, ૮૧૯, શ્રદ્દા ૧૦૫, ૧૨૨, ૧૫૪, ૩૨૩, ૫૯૪, ૬૬૫, ૧૨૦૭, ૧૨૧૨, શ્રહા અને તર્ક ૪૯૦ શ્રદ્ધા અને બુદ્ધિ ૯૦૧ ના સમન્વય ૨૮૦ શ્રમણ ૧૧૭, ૪૪૧, ૬૦૨, ૯૯૭, ૧૧૧૧ -સંસ્કૃતિ (અ) ૭૬; સસ્થા ૬૨૨;-ધમ ૭૧૫; દૃષ્ટિ ૯૯૮; -પંચ ૧૦૧૧, ૧૦૨૨ શ્રવણ ૨૭૫ શ્રાદ્ધ ૧૧૨૦, ૧૧૨૮, ૧૧૨૯ શ્રાવક ૨૩૩, ૧૧૫૯, ૧૧૬૦ શ્રીપ્રકાશ (અ) ૧૮૦ શ્રુત શ્રુતરક્ષા [૩૫૫ -સમ્યક્–મિથ્યાની કસોટી ૧૦૫; -સૌંપત્તિ ૪૯૦; -મહાવીરનું ૪૯૨ —પાર્શ્વનાથ ( બૌદ્ધ-બ્રાહ્મણ દ્વારા ૪૯૨;–જૈતા દ્વારા ૪૯૨ શ્રુત—શીલ–પ્રજ્ઞા ૮૧૫ શ્રુતભક્તિ ૯૧૮ ‘શ્રુતિસારસમુદૂરણ ' ૮૬૬ C શ્રી' ૮૫૦ શ્રી અરવિંદ ૬૯૧, ૭૯૭, ૯૩૫, શ્રીગુપ્ત ૧૧૮૫, ૧૧૯૩ શ્રીચન્દ્ર ૯૧૬ શ્રીદક્ષિણામૂર્તિ ૧૯૯ શ્રીનિકેતન (અ) ૧૯૩, ૧૯૭ · શ્રીમદ્રાજચંદ્ર' ૧૭૦, ૭૬૩, ૭૬૪, ૭૮૯, ૭૯૧, ૯૧૯, ૯૨૮, (અ) ૧૩, ૮૬ –અને ગાંધીજી ૭૬૪, ૭૭૬;−તી આધ્યાત્મિકતા ૭૬};નું તત્ત્વજ્ઞાન ૭૬૮;–નું શાસ્ત્રજ્ઞાન અને ' ૬૯૨, ૬૯૭, Page #895 -------------------------------------------------------------------------- ________________ TF ] સાહિત્ય ૭૬૯;–નું કવિત્વ ૭૭૩; –ની પ્રજ્ઞા ૭૭૪;ની તક પદ્યુતા ૭૭૯;—નાં વિશિષ્ટ લખાણા ૭૮૨;–ગાંધીજીને પત્ર ૭૮૫ ૪ શ્રીમદ્રાજયદ્ર—એક સમાલોચના ’ ૩ -શ્રીમદ્રાજચંદ્ર જ્ઞાનસંગ્રહ ૮૮૬ શ્રીમદ્રાજચંદ્રનાં વિચારરત્ના’૭૯૦ શ્રીમદ્રાજચંદ્રની આત્મા પનિષદ ’૭૯૧ " * શ્રીમાતાજી ૬૯૨, ૬૯૪ -‘ શ્રીર્ગ’ ૧૦૦૭, ૧૦૦૮ શ્રીભૃંગ ભૂપાલ ૧૧૧૮ શ્રીહર્ષ (અ) ૩૦૧ શ્રેણિક ૫૫૫, ૫૧૨ શ્રૌત–સ્માત ધર્મ ૧૧૨૪, ૧૧૨૫, ૧૧૨૬ - શ્લેાકવાર્તિક ’(તત્ત્વાર્થ) ૧૦૩૦, ૧૦૩૫ • શ્લોકવાતિ ક ’ (મીમાંસા) ૧૦૩૫ શ્વેતકેતુ ૫૬૦ શ્વેતખલાકા ૯૯૭ શ્વેતામ્બી ૮૭ શ્વેતામ્બર ૧૦૩, ૧૦૮, ૧૩૮, ૪૨૭, ૪૨૮, (અ) ૨૭૫ સાહિત્ય ૪૩૦ શ્વેતામ્બર–દિગમ્બર ૨૪૫, ૨૬૩, ૩૩૬, ૪૦૬, ૪૮, ૪૧૩, ૪ર૧, ૪૨૪, ૪૯૩, ૪૯૫, ૪૯૬, ૫૮૨, ૭૫, ૭૬, ૭૧૧, ૮૭૬, ૮૮૧, ૧૦૨૯ ૧૦૫૩, ૧૦૭૨, ૧૦૭૬, ૧૦૭૯, ૧૧૫૪, ૧૧૭૩, ૧૨૧૭, (અ) ૭૪, ૧૨૧૬, ८४ ન અને ચિંતન શ્વેતામ્બર- દિગમ્બર- સ્થાનકવાસી ૩૦૩, ૩૦૪, ૩૮૩, ૪૨૦, ૫૦૧, (અ) ૨૩૨ –માં આચાર, ઉપાસના અને શાસ્ત્ર પરત્વે અનેકાંતદૃષ્ટિ ૩૦૫, ૩૧૨ શ્વેતા મૂર્તિ કાન્ફ્રેંસ (અ) ૧૪૪ શ્વેતાશ્વતરાપનિષદ્ ’ ૧૧૭૫ ‘પાહુડ ’ ૧૦૭૫ બહુલક ૧૧૯૫ ષટ્ઝનિકાય ૯૩૬ " - ષડ્ક નસમુચ્ચય ૮૬૬, ૧૦૮૧ : --ટીકા ૧૨૨૫ ષષ્ટિતંત્ર” ૧૧૭૫, ૧૧૭૭ સકામ -ધર્મદ્રષ્ટિ ૭૩ સચેલ-અચેલ ૩૦૫ સચ્ચક નિન્થ ૬૫૫ સજીવ ચિત્ર (અ) ૨૮૬ સજ્ઝાય ૫૪૮-૯ ના એ પ્રકાર ૫૪૯ સજઝાયમાળા ’ ૫૪૯, (અ) ૨૯૧ સટ્ટાત્તિ ૮૯ સતીશચંદ્ર વિદ્યાભૂષણ ૮૯૦ * સત્તત્ત્વ ૧૦૫૭ સત્તા અને સત્ય ૧૬૩ સત્તાબળ ૧૬૨ સત્તાખળ અને સત્યબળ ૧૬૨ C સત્ય ૧૨૫, ૮૭૧, ૮૭૩, ૨૭૫, (અ) ૧૯, ૨૭૭ -શાધના વારસા ૧૨૨; શોધ, શ્રદ્દા અને તર્કથી ૪૯;ના તેર આકાર ૬૩૧;–લૌકિક-લેાકાત્તર ૮૩૯;—વિવિધ માર્ગો ૨૨; Page #896 -------------------------------------------------------------------------- ________________ [૩૫૭ શબ્દસૂચી " -નિકા ૯૮૧;-વ્યાવહારિક-પાર- માર્થિક (અ) ૨૨ સત્યબળ ૧૬૨ –નાં વિરોધી બળે ૧૬૨ સત્યશોધન (અ) ૨૭૮, ૩૦૨ સત્યં શિવં સુન્દરમ' (૦૩, ૮૧૪ સત્યાગ્રહ (અ) ૩૬ સત્યાગ્રહી ૩૯ -સત્યાનન્દ (અ) ૮૦, ૯૧ સત્ત્વ ૧૫ -સંશુદ્ધિ ૬૨૧ સદાચાર –નું મૂળ ૧૮૯;-સર્વસંમત ૧૯૦;-વિશિષ્ટ વ્યક્તિનો ૧૯૦; –રાષ્ટ્રીય ૧૯૨ સહુ પિષણ –ધર્મરક્ષક અને ધર્મ-વિચ્છે. . દક દ્વારા સમાન ૫૦ સગુણે પાસના ૨૩૯ સદ્દગુરુ ૭૯૭ સદષ્ટિ ૧૦૨૦ –મિત્રા આદિ આઠ ૧૦૨૦ સદવર્તન –નું શિક્ષણ ૭૦ સનાતન (અ) ૨૯૮ સન્તાનાન્તરસિદ્ધિ” ૯૯૬ -સન્મતિ” ૯૦૧, ૯૨૬, ૧૦૩૫ -દર્શન પ્રભાવક ૯૧૮ -પ્રવચનસારની તુલના ૯૧૯-બૌદ્ધવેદિક તુલના ૯૨૧-રચનાને ઉદ્દેશ ૯૨૨;–ને પ્રભાવ ૯૨૫; –ને પ્રચાર ૯૨૭;-ટીકાનું મહત્વ ૯૨૯ –ની સોધિત આવૃત્તિ ૯૩૩;-ટીકા ૯૧૬ ‘સન્મતિતક” છ૯૮, ૭૯૯, ૮૮૬, ૯૧૯, ૯૨૮, ૧૦૮૨, ૧૧૮૦ સન્મતિતર્ક અને તેનું મહત્વ ૯૧૮ સપ્તભંગી ૧૦૬૨, ૯૨૦ –નું મૂળ ૧૦૬૨; આત્મા વિશે ૧૦૬૨ “સવ યોજી” ૮૫૫ સભા ૧૨૫૭, ૧૨૬૧ સભાપતિ ૧૨૫૬ સલિક ૯૯૩, ૯૯૭, ૧૦૦૨ સમતા (અ) ૩૪ સમતુલા (અ) ૧૧૬ સમત્વભાવના ૧૬૧ સમન્વય ૮૪૮ સમભાવ ૧૨૯ સમય ૧૧૦૭ સમયધર્મ” ૫૮૪, (અ) ૨૮૫ સમસ્યા –નવા યુગની ૧૯૧ સમવાયાંગ ૧૦૧૮ સમષ્ટિ–હિત ૧૫૯, ૧૯૧ સમંતભદ્ર ૮૧, ૨૫૮, ૩૭૫, ૩૮૪, ૪૯૬, ૬૪૫, ૬૫૬, ૭૮૪, ૭૯૮, ૮૯૪, ૯૦૮, ૯૨૪, ૧૦૩૫, ૧૦૮૦, ૧૦૮૨, ૧૨૧૧ –વાદાથે ભ્રમણ ૧૨૧૧ સમાજ ૪૧, ૧૧૫ –ની મર્યાદા ૧૧૬-માં અનેકાંત [૮૭૯-રક્ષણ, શાસ્ત્ર અને શસ્ત્રથી ૧૩૬)-વાદી ૫૦ સમાધિ ૬૮૬ -સંપ્રજ્ઞાત-અસંપ્રજ્ઞાત ૫૧૮; Page #897 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] —સ્થાન ૫૧૯;–મરણ (અ) ૭૯ સમાલાચના (અ) ૨૮૪ સમીલા ૬૫૪ સમુલ્લાસ ’ ૮૦૩ ‘ સમૂળી ક્રાન્તિ ૯૬૨, (અ) ૪૮ સમેતશિખર ૨૩ સમ્માસયુદ્ધ ૬૫૪ સભ્યજ્ઞાન ૭૯૨ સમ્યગ્દર્શન ૧૦૬, ૩૨૧, ૩૨૨, " ૯૨૨ સમ્યગ્દષ્ટિ ૯૮, ૧૦૧, ૭૦૩, ૭૦૬૭, ૮૪૬, (અ) ૨૭ અથ વિકાસનાં પગથિયાં ૧૦૫; કન્યા અને ઢીગલીના દાખલા ૧૦૬ › સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ ૯૮ સયસ બુદ્ધ ૬૫૪ સયાજીરાવ ૮૬, (અ) ૭૦ સરદાર (વલ્લભભાઈ) ૯૫૫-૬ સરસ્વતી ૧૮૦ . –રાયન ૩૦૫ ‘ સરસ્વતી ’ (અ) ૧૬૩ C સરસ્વતીચંદ્ર’૮૬૫ સર્પનકુલ ૧૧૬ સન ૪૩૭, ૧૦૭૦ –મુદ્દાદિ સૌ સરખા ૧૦૫ • સદનસંગ્રહ ૧૦૮૧, સવ ધમ સમન્વય ૧૦૬૪ સવ ધમ સમભાવ ૧૧૦૧ સર્વ ભૂતહિત ૨૦૮ સ་મિત્ર ગૃહસ્થ સંત' (અ) ૫૬ - સર્વાં સિદ્ધિ ’ ૧૦૩૦ સર્વાસ્તિવાદી ૯૦૪ " ૧૧૮૩ દુન અને ચિંતન સર્વાંગીણ સશોધન અને સમાલાચન ૮ ૮ સર્વોદય ૮૫૫ સલ્લેખના (અ) ૯૧ સવાઈલાલ (અ) ૧૫૯ સવિકલ્પક અનુમાન ૯૧૪ સહકારિત્વ ૯૧૪ સહચાર ૯૧૦ " –સવ થવામાં ૪૧, ૭૩ સહજાનંદ (અ) ૫૮, ૧૯ સહનશીલતા ૩૯૭ સહાનુભૂતિ ૭૬૯ વૈદ્ય-નના દાખલા ૧૬૯ સકલ્પ —અને વામીજ ૯૫૦; શક્તિ ૧૮ સંગઠન ૯૬ સંગમ ૩૪૬, ૬૬૨ સધુમિત્રા ૯૦૪ સધસંસ્થા ૩૭૬ વર્તમાન સ્થિતિ ૩૭૯; ના ટુકડા ૩૭૮; વ્યવસ્થા ૩૦૭, ૩૭૮ સજાના ૮૬૪ સંત ૧૦ દૃષ્ટિ ૧૧૦૦ સંતબાલ ૮૧, ૧૭૦, (અ) ૮૧ સંથારાવત (અ) ૭૮ સધાયસભાષા ૧૨૩૯ -અધિકારી ૧૨૪૦૬-કરનારનું કર્તવ્ય ૧૨૪૦ સન્યાસ ૭૯, ૩૫૯, ૬૨૨ સપૂર્ણાનન્દ ૧૧૨, (અ) ૧૬ સંપ્રતિ ૪૫૨, ૪૯૩, ૧૨૦૮ Page #898 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચી [૩૫૯ –આર્ય (અ) ૫૪;-જૈનવૈદિક ર૫૪–૫ સંપ્રદાય ૮૭૨, ૧૧૦૭ -નિર્માણની પ્રક્રિયા ૧૨૫; -ગ્રન્થિ (અ) ૫૮ સંપ્રદાય અને રાષ્ટ્રીય મહાસભા” ૧૪૧ સંબંધ ૯૧૦ સંબંધ પરીક્ષા” ૮૯૬ સંભાષા ૧૨૩૯ સંભૂતિ ૪૬૮, ૪૭૧ સંભૂયસંવાદ ૧૨ સંમતદીક્ષા ૩૯૫, ૩૯૬ સંમતિરાજ ૫૫૧-૨, ૫૫૭ સંયમ ૫૧૦ સંયુક્ત કુટુંબ ૯૩ સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ (અ) ૧૩૧ “સંયુત્તનિકાય ૧૨૦૨ સગ ૯૧૦ સંજના ૧૦૧૭ સંવર ૮૦૧ સંવાદ ૧૦૩૩, ૧૧૯ સંવૃતિ ૩૨૫ –અને પરમાર્થ ૭૯૬ સંશય ૧૨૧૯ સંસાર ૩૨૬ -દુઃખમય કે સુખમય ૫૭૪; –માં રસ ૧૦૯૨ –નાં કારણે ૮૦૧;-નાટક ૩૨૫-૬ સંસાર અને ધર્મ ” ૨૦૯, ૧૦૫ * • –નું અનુશીલન ૧૦૯૦ સંસારમેચક ૧૧૫૩ સંસ્કાર ૫૯૮ સંસ્કૃત ૭, ૧૧૨, ૯૭૦, ૯૭૪, રે (અ) ૨૯૧ સંસ્કૃતિ ૧૬૧, ૬૩૬, ૭૩૬, ૮૨૩, ૮૫૩, ૮૫૯, ૯૭૯, (અ) ૬, ૧૧૬ ૨૮૮ સંસ્કૃતિ ૬૦૧ સંસ્થા ૫૮૩ –અને સાધુ ૫૮૩;–અને વ્યાજ (અ) ૧૦૮ “સંસ્મરણ” ૯૮૦ ની સમાલોચના ૯૮૦ સાગરાનંદસૂરિ ૪૯૬ સાગારધર્મામૃત ” પ૩૦ સાચું પગલું” (અ) ૪૫ સાચે જૈન” ૪૭૯ સાતવળેકર ૫૯૯ સાત્વિકતા ૧૧૦૨ સાધક અવસ્થા –મહાવીર-કૃષ્ણની ૨૪૯ સાધુ ૩૬૬ -જીવનચર્યા ૩૬ ૬ –ના શિક્ષસુના વિષયો ૩૮૬–નવીન માનસને ન દોરી શકે ૩૯૦; –ની શિષ્યચોરી ૩૯૨;–નું સાધક જીવન ૪૧૪–અને રાજા ૪૧૫; -અને લૌકિક કાર્યો ૪૧૯; છેલ્લાં વર્ષોને ઈતિહાસ ૪૨૦) –શું કરી શકે ? ૪૨૦;-શક્તિ ૨૧૭-સમાજ ૩૮૨, ૪૧૫, ૪૧૬-સંધ ૯૨૨;-સંસ્થા ૮૭, ૮૮;–વર્તમાન સ્થિતિ ૩૫૦; સંમેલન (અ) ૧૨૧;-નું કર્તવ્ય ઃ (અ) ૨૪૦-૧ Page #899 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦] દર્શન અને ચિંતા “સાધુસંસ્થા અને તીર્થ સંસ્થા” | સાંખ્ય–ગ ૭૬, ૮૦૦, ૮૦૧, ૯૦૨, ૧૦૨૫, ૧૦૩૬, ૧૦૪૭, સાધુસંસ્થા ૧૦૫૭, ૧૦૫૯, ૧૦૬૫, (અ) –પાશ્વ–મહાવીર ૪૧૨–ની ૨૭૬, ૨૯૮ વ્યવસ્થા ૪૧૨;-માં ફિરકાભેદ સાંપ્રદાયિક દૃષ્ટિ ૮૩૭ ૪૧૩ સાંપ્રદાયિક ભાવના ૧૪૪ સાબરમતી” (અ) ૨૬૨ સાંપ્રદાયિકતા ૧૧૦૭, ૧૧૦૯ સામર્થ્યયોગ ૧૨૪ -નાં લક્ષણે ૮૭ર સામાન્ય ૯૧૪ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓ સામાયિક ૭૪૬ ૧૧૦૬ સામૂહિક દૃષ્ટિ ૨૦૫ સાંપ્રદાયિક સંકુચિતતા ૧૦૨ સામ્યવાદ ૩૭૭ સાંબેલાના સૂર' (અ) ૧૧૩ સાયણ ૬૦૫ સાંવત્સરિક ૪૭૩ સાયમન કમિશન ૯પ૧ સારનાથ ૨૩, ૧૯૩, (અ) ૨૯૮, –પર્વે ૨૨૩, ૩૩૫, ૩૩૬, ૩૫૪ ૨૯૯ સિકંદર ૩૭૦, ૪૪૫ “સારસ્વત” (અ) ૨૯૨ સિદ્ધ ૧૦૬ સારસ્વત વ્યાકરણ’ (અ) ૨૪૯ “સાર્ધશતક” ૬૩૯ સિદ્ધરાજ ૧૮૬, ૫૬૨, ૧૨૧૬ સિદ્ધર્ષિ ૯૧૬, (અ) ૧૨૫ સાહચર્યનિયમ ૯૧૦ સિદ્ધસેન ૧૩૭, ૩૭૫, ૩૮૪, ૬૫, સાહિત્ય ૮૭૮ સાહિત્યદર્પણ” ૧૦૩૨ ૬૪૮, ૬પ૨, ૬૫૬, ૭૯૮, સાંખ્ય ૩૨૨, ૩૨૩, ૩૨૫, ૬૬૩, ૭૯૯, ૯૦૭, ૯૧૮, ૯૧૯, ૯૨૨, ૯૨૧, ૧૦૫૪, ૧૦૩૫, ૧૦૮૦–૨, ૭૦૨, ૭૯૯, ૧૦૯૦, ૧૧૩૪, ૧૨૦૯, (અ) ૫૩, ૨૫૭ ૧૧૫૧, –નો સન્મતિ ૯૨૨;–નો પ્રભાવ ૧૧૫૫, ૧૧૭૩, ૧૧૮૪, ૯૨૫-ની કૃતિઓ ૯૨૬-બત્રી શીઓ ૯૪૧, ૧૨૪૪ની -મતે કાળ ૧૦૨૭;–વેદવિપરીત વિશેષતા ૧૦૮૧ ૧૧૫૧;–ને વેશ અને આચાર ૧૧૭૮ સિદ્ધસેનગણું ૭૪૧, ૧૦૨૯ “સાંખ્યકારિકા ” ૧૧૭૫, ૧૨૩૬ “સિદ્ધહેમશબ્દાનુશાસન” ૬૪૧, (અ) સાંખ્યતત્ત્વકૌમુદી ૧૧૧૮, ૧૧૫૩, ૨૯૩ ૧૧૭૯ સિદ્ધાન્ત ૨૯૮, ૧૨૧૯ સખ્યપ્રવચન” ૧૦૨૭ ! “સિદ્ધાન્તસાર” ૮૬૩ Page #900 -------------------------------------------------------------------------- ________________ સબસૂચી [૩૬ સિદ્ધાર્થ ગૌતમ ૬૫૭, ૬૭ર,૬૮૦, | "સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે ” ૧૨૦૭. જુઓ બુદ્ધ () ૭૨ સિદ્ધાર્થ ત્રિશલા ૨૪૬ સુવર્ણમંદિર (અ) ૨૦૭ “સિદ્ધાર્થ પત્નીને પુણ્યપ્રકોપ”૬૮૯ સુવિધિનાથ ૧૧૬૦ . સિદ્ધિ સુશીલ’ ૮૩૨ –શબ્દાત ગ્રન્થ ૭૯૩ સુશીલા નાયર (અ) ૮૧ “સિદ્ધિવિનિશ્ચય ૯૧૫ સુન્દરમ્ ૬૯૨, ૮૩૪ –ટીકા ૯૧૫, ૯૨૫ સુંદરવિજયજી (અ) ૧૦૦ “સિથેસિસ ઓફ ગ’ ૭૯૭ સુંદરી ૨૩૫ સિધુ ૧૧૫, ૧૭૯, સૂત્રકૃતાંગ ૧૧૦, ૬૫૫, ૮૪૬, –માં બિન્દુ ૮૫૮ ૯૩૭, ૧૧૮૨, (અ) ૨૯૧ “સિસ્ટમ્સ ઓફ સંસ્કૃત ગ્રામર” -માંના પરમ ૯૩૭ ૧૧૧૨ સત્રસમુચ્ચય” (અ) ૮૪ સિંહવાડા (અ) ૩૦૦ “સુત્રાલંકાર’ ૬પ૩ સીઝર ૪૪૫ ચૂંથણું ૭૩૫ સી. ડી. દલાલ ૮૮૫ સેનપ્રશ્ન” ૭૪૪, ૭૪૫ સીતા ૧૦૦૪ સેમેટિક વિચારધારા ૬૮૩ સીમંધર ૩૧૯ સિનિક વર્ણન ૭૩૩ સી. વી. રામન ૩૮૧ સેક્રેટિસ ૧૮, ૭૩, ૬૫૯, ૭૬૧, સુખ–દુખ ૧૦૯૦, ૧૦૯૫ ૮૪૫, ૧૦૯૧, ૧૧૯૭, (અ) ૮ સુગતને મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને | સોમનાથ ૮૦૭ મેઘાને સમન્વય” ૬૮૩ સેમિનાથ ભૂધર (અ) ૧૫૫ સુષા’ ૩૪૩ સોમસિદ્ધાન્ત ૧૧૪૬ સુત્તનિપાત ૬૬૧ સોસાયટી (અમદાવાદ એજયુકેશન) સુજસવેલી’ (અ) ૧૩૮, ૧૪૮ ૯૫૦ સુદર્શના ૨૯૦ સૌત્રામણ ૧૧૬૮ “સૌને લાડકવાયો” (અ) ૧૧૭ સુદર્શનગાવલી’ ૮૬૪ સૌમાં વૃદ્ધ પણ સૌથી જુવાન” સુધર્મા (અ) ૫૧૨ (અ) ૧૨૯ સુનયશ્રીમિત્ર ૬૪૦ સૌર ૧૧૫ સુનીતિકુમાર ચેટર્જી ૨૧૮ સૌરાષ્ટ્ર (અ) ૮૪ સુબોધિકા ૧૧૮૫ સ્કંદ પરિવ્રાજક ૧૧૭૭ સુરાજ્ય ૧૭૩, ૧૭૪ સ્કંદપુરાણ” ૧૧૧૭, ૧૧૩૪ સુલસ ૧૧૬૦ કંદિલ ૪૯૩ Page #901 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨] ટીન ૬૩૮ સ્તુતિ ૯૩૫ સ્તુતિકાર માતચેટ અને તેનું અધ્યર્ધશતક' ૬૩૭ સ્તુતિ-સ્તોત્ર ૬૪૨ –સાહિત્યની રૂપરેખા ૬૪૨ સ્ત્રી –લશ્કરી તાલીમ ૯૫;-પુરુષની સમાનતા ૧૦૭૨;–દષ્ટિવાદના પઠનનો નિષેધ ૧૦૭૩;-ના દોષો ૧૦૭૩;–દીક્ષાને અયોગ્ય ૧૦૭૫; –જાતિની નિન્દા ૫૩૭-વાદપટુ ૯૯૯ સ્ત્રી જાતિને દષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર એક વિચાર ” ૧૦૭૨ સ્ત્રી–પાતંત્ર્ય ૫૪૩ સ્ત્રી-પુરુષ ૩ર૭, (અ) ૧૬૧ સ્ત્રી-પુરુષને બળાબળની મીંમાસા” ૯૮૪ સ્ત્રી-પુરુષ મર્યાદા” (અ) ૪૫ સ્ત્રી-પુરુષ સમાનતા –સ્ત્રીની પશુતા ૨૧૦;-પુરુષની પશુતા ૨૧૧;બન્નેને સમાન તક આવશ્યક ૨૧૨ વિરવાદી (અ) ૮૪ સ્થાનકવાસી ૧૦૩, ૩૦૭, ૪૨૭, ૭૬ ૬, ૭૭૧, ૮૭૭, (અ) ૯૯, ૧૨૧, ૨૩૩, ૨૬૪, ૨૭૩, | ૨૯૦ ‘સ્થાનાંગ” ૨૯૦, ૫૧૪, ૧૨૦૩, –ગત કથા પદ્ધતિની સામગ્રી ૧૨૨૯ દર્શન અને ચિંતન સ્થાનાંગ ટીકા” પ૩૯, ૫૪૦ સ્થિતપ્રજ્ઞ ૧૦૦૨ સ્થિરતા ૩૨૯ સ્થિરમતિ ૧૦૪૨ સ્થૂલભદ્ર ૩૧૯, ૪૯૨, ૫૧૨, ૫૧૪, ૮૩૮, ૧૦૫, ૧૧૮૫ સ્નાન ૧૧૨૮ –માં ધર્મ–અધર્મ ૫૧ સ્પાર્ટી ૮૪૬ સ્પેન્સર ૧૦૭૧ સ્મરણયાત્રા” ૮૫૬ સ્મૃતિ ૧૩૨, ૪૪૦ સ્મૃતિ (ગ્રન્થ) ૫૧૧ –તામસ આદિ ૧૧૩૪ સ્મૃતિપટ’ (અ) ૧૨૪ સ્મૃતિશેષ ૮૫૦ ઋતિશેષ દાદા” (અ) ૧૦૭ સ્યાદાદ ૮૭૩, ૯૦૮, ૯૧૬, ૯૨૪ ૧૧૨૦, (અ) ૨૮૨ સ્યાદ્વાદકલ્પલતા’ ૧૦૮૪ “ સ્યાદ્વાદમંજરી” ૧૦૮૩ સ્યાદ્વાદરત્નાકર” ૯૧૬, ૧૦૩૬, ૧૦૮૪, ૧૨૧૬ સ્વ. કોસાંબીજીનાં સંસ્મરણો” (અ) ૬૭ સ્વચ્છન્દ ૧૯૫, ૭૯૭. સ્વતંત્રતા ૧૬૨ –નો અર્થ ૧૫૩, ૧૫૭ સ્વદારસંતેષ ૩૦૦, ૫૨ –અને વેશ્યા પર૨ સ્વદેશી ૪૬૦, ૪૬૩ સ્વપતિસતિષ પર૨, ૫૩૨ સ્વભાવ ૯૦૬ Page #902 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચી સ્વયંભૂ ૬૫૪, ૬૫૫, ૬૫૬ –સપ્રદાય ૬૫૬ ." સ્વયંભૂતૅાત્ર ' ૬૪૫, ૧૦૮૨ સ્વયૂથ્યવિચાર ' ૮૯૮ સ્વરાજ્ય ૧૦, ૧૬૫, ૧૬, ૧૭૩ –અને તપ–પરિષદ્ધ ૪૪૯;—પરરાજ્યનું અંતર ૧૬૬;–ના પાંચ અર્થ ૧૬૭;–પ્રાન્તિક ૧૬૯ “ સ્વરાજ્ય અને સુરાજ્ય' ૧૭૩ “ સ્વરાજ્યને છ વર્ષે ' ૧૬૫ સ્વર્ગ ૬૧૮ સ્વાધ્યાય ૯, ૫૪૮ --તપ છે ૯ સ્વામી આનંદ ૧૭૦ સ્વામીનારાયણ ૧૦૪૩, (અ) ૧૮ સ્વામી સહજાનંદુ' (અ) ૪૫ 7 ·‘ સ્વાર્થ ' (અ) ૧૭૮, ૧૭૯ સ્વા -મૂલક કવ્ય ૪૪ સ્વાથૅનુમાન ૯૦૬ ત્યક શાકપુત્ર ૧૨૦૨ હરગોવિંદદાસ રામજી ’(અ) ૧૩૯, ૧૪૨ હરિકેશી ૧૮૬ -ખળ ૪૬૯, ૪૭૧, ૧૧૫૭ ' હરિજન' ૯૬૨ સુરિજન ૧૮૨ –મદિરપ્રવેશ ૧૧૨, ૧૭૮ ' હરિજનબંધુ ’(અ) ૪૫ હરિજનમદિરપ્રવેશ ખિલ " ૧૭૮, ૧૮૫ " * હરિજને અને જેતા ૧૭૮ હરિદ્વાર ૨૪ હરિનારાયણ આચાર્ય ૧૦૦૮ હરિપ્રસાદ (અ) ૧૫૪ હરિભદ્ર ૧૦૫, ૧૧૮, ૩૭૫, ૩૮૫, ૧૩૧, ૫૪૧, ૬૦૭, ૬૪૪, ૭૩૯, ૭૯૪, ૮૭૫, ૮૯૪, ૯૧૬, ૯૨૪, ૯૨૬, ૧૦૧૯, ૧૦૨૯,૧૦૦૩, ૧૦૮૧,૧૦૮૨, ૧૨૧૩-૧૪, ૧૨૩૭, (અ) ૮૭, ૧૦૬, ૧૯૯ હરિભદ્રસૂરિના સમયનિણૅય (અ) ૧૦૫ હરિવંશ ૨૬૧, ૨૬૨, ૯૨૫ હરીફાઈ (અ) ૧૯૫ હ ચરિત ’૭૨૩ હર્ષચરિતના સાંસ્કૃતિક અવલેાકન' ૭૨૩ ' હર્ષવર્ધન ૭૧૨ હેલ્લ—વિહલ્લ પ૫૨, ૫૬૪ [3}s . હિન્દ સ્વરાજ્ય ’૯૭૭ હિન્દી સંસ્કૃતિ > હિન્દ ૧૭૯ 4 હિન્દુ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ’ ૧૮૨, ૧૧૧૭, ૧૧૭૫, ૧૧૭૮, ૧૧૮૩ અધ્યયનનું શ્રમણ-બ્રાહ્મણ ૬૦૧ ‘હિન્દી સંસ્કૃતિ અને અહિંસા ’૬૦૦ ' હિન્દી સંસ્કૃતિ આણિ અહિંસા (અ) ૬૪, ૯૦ ૧૮૦; હિન્દુ ૩૨, ૪૦, ૧૧૧, ૧૧૫ –શબ્દને અર્થ ૧૭૯, –સમાજમાં કાણુ ? ૧૮૦ હિન્દુ ધર્મ ૧૦૯, ૧૧૪, ૧૦૯૮ -તા અર્થ ૧૧૪, ૧૧૫, ૧૮૧ " હિન્દુ ધર્મની બાળપેાથી ’ ૧૧૪, ૧૮૨, (અ) ૬૦ * ‘હિન્દુ ધર્માંચી સમીક્ષા' (અ) ૫૧ Page #903 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને હિતના હિન્દુ મહાસભા ૧૧૧, ૧૧૭ ચાર ૧૨૩૦-પ્રત્યક્ષાદિ ચાર હિન્દુ યુનિવર્સિટી ૧૧૨, ૧૧૭, (અ) ૧૨૩૦ ૮૯, ૨૬૧ હેતુ (અનુમાન) –જૈન ચેર (અ) ૧૫૦, ૧૭૬ –ચાર પ્રકાર ૧૨૩૩ હિન્દુ વેદધર્મ' ૧૧૪, (અ) ૬૦ “ હેતુચક્ર’ ૯૩, ૯૦૫, ૯૦૭ હિન્દુ સમાજ ૧૧૪ હેતુબિન્દુ’ ૮૮૪, ૮૮૯, ૮૯૫, –ને અર્થ ૧૦૮, ૧૧૪, ૧૧૫; ૮૯૯, ૯૦૫, ૯૦૭, ૯૦૯, –જાગૃતિનું સ્પંદન ૩૮૦, ૩૮૧ ૯૧૫ હિન્દુસ્તાન ૧૧૫ “હેતુબિન્દુ ટીકા” ૮૮૪, ૮૮૮, ૮૯૭, હિરી (હી) ૬૨૫ ૯૦૮ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર | “હેતુબિન્દુ ટીકાલેક' ૮૮૭, ૮૯૯, ૬૩૮, (અ) ૮૭ ૯૦૯ “હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લોજિક” ૮૮૬, ! હેતુબિન્દુને પરિચય” ૮૮૪ ૮૮૦, ૮૫, ૮૯૭, ૮૯૯, ૯૦૧ હેતુમુખ” ૯૦૫ હિસ્ટ્રી ઓફ ફિલેસોફી” ૧૧૯૮ હેતુવાદ–અહેતુવાદ ૯૦૧ હિસ્ટ્રી ઓફ બુદ્ધિઝમ” ૮૮૯ હેતુવાદી ૧૧૨૨ : હિંસા પ૦૮, ૪૫૧, ૪૫૫ હેવાભાસ ૯૧૪, ૧૨૧૯ -સામાજિક અને તાત્વિક ૪૫૫; હેમચન્દ્ર ૧૮૫, ૧૮૬, ૧૮, ૨૨૯, –ન કરે તો વિરાધક ૫૩૩ ૨૩૦, ૨૩૨, ૨૩૩, ૨૩૪, હિંસા ૨૬૦, ૩૦૦, ૩૬૫, ૩૭૫, ૩૮૫, ૪૫૨, ૪૬૫, ૪૬ ૬, -સૂક્ષ્મ ૬ ૦૨–વેદવિહિત ૧૧૩૭ ૫૩૦, ૫૩૭, ૫૩૮, ૫૪૩, હિંસા-અહિંસા ૫૬૨, ૫૬ ૬, ૫૭૮, ૬૪૫, –નો સંઘર્ષ ૬૦૧, ૬૦૩ ૬૪૬, ૮૧૧, ૯૧૬, ૨૬, • હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા ૯૩૭, ૯૮૪, ૧૦૮૩, ૧૧૫૮, ૧૧૮૪, ૧૨૧૨, ૧૨૧૩, હીનયાન ૭૯, ૩૧૫ ૧૨ ૧૬, ૧૨૧૭, ૧૨૨૫, ૧૨૪૭ હીરવિજય ૧૮૫, ૧૮૬ ૧૨૫૮, (અ) ૧૦૬, ૨૯૩ હીરવિજ્યસૂરિ પર, ૪૬૫, ૪૬૬ –દ્વારા નિવૃત્તિધર્મમાં સંશેહીરાલાલ કાપડિયા ૯૫૩ ધન ૨૩૧;–ને અંજલિ ૫૭૮; હૃદયપરિવર્તન ૮૩૮ –શું માત્ર નકલકર્તા? ૫૭૯;હૃદયશુદ્ધિ ૬૨૧ વાદવિચાર ૧૨૫૩ હેતુ ૧૨૦૩ હેલન (અ) ૧૬૩–૭૦ ના રૂપ ૯૦૩, ૯૧૧; –નો ક્રમ | હેતુક ૧૧૪૨ ૯૦૬; –ના અર્થો ૯૦૬;-ના હર્નલ ૧૦૨૨, ૧૧૮૧ પ્રકારે ૯૧૨;-યાપક આદિ | હ્યુએનસંગ ૧૨૧૨ - ૬૮૧ Page #904 -------------------------------------------------------------------------- ________________