________________
હેતુબિન્દુને પરિચય
[ ૯૧૫ [૫] હેતુબિન્દુને પ્રભાવ અને ઉપગ અર્ચની ટીકા દ્વારા હેતુબિન્દુનો પ્રભાવ વ્યાપક રીતે ઉત્તરકાલીન સાહિત્ય ઉપર પડ્યો છે. બૌદ્ધપરંપરાના વિદ્વાનો અચંટને ઉપયોગ કરે એ તો સ્વાભાવિક છે, પણ બ્રાહ્મણ અને જૈન પરંપરાના સુવિદ્વાનોએ સુધ્ધાં તેને અનેકવિધ ઉપયોગ કર્યો છે. પ્રકરણપંચિકાકાર શાલિકનાથ અને વ્યોમલિવર ખંડન દૃષ્ટિએ તેનો ઉપયોગ કરે છે, જ્યારે વાચસ્પતિ મિશ્ર જેવા સર્વતંત્રસ્વતંત્ર દાર્શનિકે અચંટના વિચારોનું મૂલ્યાંકન પણ પિતાની બે કર્યું હોય તેમ લાગે છે. ઉદયને પિતાના બધા જ ગ્રન્થોમાં ધમકીર્તિના અનેક ગ્રન્યો અને તેની વ્યાખ્યાઓને ખંડનદષ્ટિએ મુખ્યપણે ઉપયોગ કર્યો છે, એટલે એમાં સટીક હેતુબિન્દુને કેટલે અને કયે ઉપયોગ થયો છે તે તારવવું સરળ નથી; છતાં એ સંભવ લાગે છે કે ઉદયને અર્ચની ટીકા અવશ્ય જોઈ હશે. એ ગમે તેમ છે, પણ વધારે એકસાઈથી હેતુબિન્દુને બૌતર પરંપરા ઉપર પ્રભાવ દર્શાવવો હોય તો જૈન તર્કવાડ્મય તરફ વળવું પડે. દિગમ્બર-તામ્બર બને જેને તા િકે એ અચંટનું ખંડન પણ કર્યું છે અને તેને પોતપોતાની રીતે ઉપયોગ પણ કર્યો છે. અકલંક છે અને તેના ટીકાકાર અનન્તવીર્ય, અષ્ટસહસ્ત્રકાર વિદ્યાનન્દ, પ્રમેયકમલમાર્તપ્રણેતા પ્રભાચંદ્ર અને અકલંકકૃત ન્યાયવિનિશ્ચયને અલંકાર રચનાર વાદિરાજ તથા ન્યાયમંજરીકાર જયન્ત ભટ્ટ–એ બધાએ અર્ચન્ટ દ્વારા હેતુબિન્દુને ઉપગ છૂટથી કર્યો છે.
૧. ઘરળવંવિપૂર્તિ-બીમાં ગોવરક્ષા પૃ. ૨.
૨. વ્યોમવતીમાં “વાધવિનામાવવિરોઘાન” (પૃ. ૫૬૫) એ હેતુબિન્દુનું વાક્ય આવે છે.
૩. તાત્પર્યટકા (વિ.), પૃ. ૨, ૩,૨૧૦ મરિ.
४. न्यायकुसुमाञ्जलि ( वृत्ति) का. ६, आत्मतत्त्वविवेकगत क्षणभंग चर्चा आदि
५. सिद्धिविनिश्चय स्वोपज्ञवृत्ति पत्र ५०७ अ; लघीयचय-न्यायकुमुद. पृ.१७४. ૬. તિવિનિશ્ચયરા પૃ. ૨૦. છે. તા . 9. ૪, ૨૧૨.
૮. ચાનિય–ફેરિન્યુતિવાળમ્” (પૃ. ૨૪ મ), “હેરિડુંચાવનાન” (પૃ. ૪૮૬ ), “અટેનો હેતુલિની' (g. ૫૦૦ =).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org