SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪૪ ] દર્શન અને ચિંતન નાંખે તેવું અને કાંઈ પણ મેધ ન કરે તેવુ વાકય વાદી ન જ મેલે. તે જે એલે તે હેતુયુક્ત જ ખેલે, કારણ કે હેતુયુક્ત વાદવિગ્રહેા વિશદ હાઈ, મુદ્ધિને પ્રશસ્ત બનાવે છે અને એવી પ્રશસ્ત બુદ્ધિ જ દરેક કાર્યની સિદ્ધિ કરે છે. આ ઉપરાંત બીજા કેટલાંક પ્રકરણો ચરકમાં વર્ણવ્યાં છે, જે અહીં વિસ્તારભયથી ન આપી શકાય, પણ એ બધું ચરકનું વર્ણન એટલું બધુ સ્પષ્ટ, રોચક અને અનુભવસિદ્ધ છે કે તે વિશેષ જિજ્ઞાસુએ ખાસ જોવા જેવુ છે, જુઓ ચરક, વિમાનસ્થાન અધ્યાય ૮, રાગભિષગજિતીયવિમાન. પરિશિષ્ટ ૪ વિભાગ ૧ સિદ્ધસેનદિવાકરકૃત દ્વાત્રિ શિકા વાઢાપનિષદ દ્વાત્રિ શિકા धर्मार्थ कीर्त्य धिकृतान्यपि शासनानि न हानमात्र नियमात् प्रतिभान्ति लक्ष्म्या | संपादयेन्नृपसभासु विगृह्य तानि येनाध्वना तमभिधातुमविघ्नमस्तु ॥ १ ॥ જે દ્વારા ધર્મ, અર્થ અગર પ્રીતિ મેળવવી ઇષ્ટ હોય એવાં શાસને (માનપત્ર, દાનપત્ર અને આજ્ઞાપત્ર આદિ ફરમાને) કેવળ સ્પર્ધાને લીધે કાંઈ શેાભતાં નથી; તેથી જે માગે રાજસભામાં વિત્ર કરીને તેવાં શાસને સંપાદન કરવાં ઘટે તે માનું (વાદનું) કથન કરવામાં નિર્વિજ્ઞતા હો. ॥ ૧ ॥ पूर्व स्वपक्षरचना रभसः परस्य वक्तव्यमार्गमनियम्य विजृंभते यः । आपीड्यमानसमयः कृतपौरुषोऽपि नौच्च शिरः स वदति प्रतिभानवत्सु ॥ ७ ॥ પ્રથમ જ પોતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂકયા સિવાય જે વાદી વાક્યેષ્ટા કરે છે, તે પૌરુષવાન છતાં પોતાને અવસર ગુમાવેલા હોવાથી વિદ્વાનાની સભામાં ઊંચું મસ્તક કરી એલી શકતા નથી. !! છ !! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy