________________
સ્થાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૫૫
અગનિયમ——વાદકથાનાં ચાર અંગે। માનવામાં આવ્યાં છે : (૧) વાદી, (૨) પ્રતિવાદી, (૩) સભ્ય, (૪) સભાપતિ. વધારેમાં વધારે આ ચાર જ ગાવાદ માટે આવશ્યક છે. પણ વાદી પ્રતિવાદીની વિશેષતાને લઈને કેટલાક વાદો ઓછાં અગેથી પણ ચાલે છે. તેથી વાને લગતા અંગને નિયમ પણ બતાવવામાં આવ્યા છે; જેમ કે વાદી અને પ્રતિવાદી વચ્ચે વાદના જે ઉપયુક્ત ખાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમાંથી વિજયેચ્છુ વાદી સાથે (૧) વિજયેચ્છુ પ્રતિવાદીના (૨) અસČત્ત પરત્રતત્ત્વનિણ યેચ્છુ-પ્રતિવાદીના તથા (૩) સત્ત પરત્રતત્ત્વનિણૅયેચ્છુ પ્રતિવાદીને—એ પ્રમાણે ત્રણ વાદે ખને છે. તે વાદે પૂર્વાંત્ત ચારે અંગ હોય તે જ ચાલી શકે. કારણ કે જ્યાં વાદી કે પ્રતિવાદી—એમાંથી એક પણ વિજયેચ્છુ હોય ત્યાં સભ્ય અને સભાપતિ સિવાય વ્યવસ્થા રહી શકે જ નહિ. જ્યારે સ્વાત્મનિતત્ત્વનિણ યેચ્છુ વાદીના અસદ પરત્રતત્ત્વનિણૅયેચ્છુ પ્રતિવાદી સાથે વાદ ચાલે છે ત્યારે તેમાં એ અથવા ત્રણ અંગ હાય છે. જો વાદી અને પ્રતિવાદી અને અદરાઅંદર સમજી શકે તે તે પોતે જ એ અંગ અને જો પ્રયત્ન કર્યો છતાં પણ પ્રતિવાદી વાદીને ન સમજાવી શકે તો સભ્યની આવશ્યકતા પડે એટલે ત્રણ અગ થયાં. એમાં વાદી—પ્રતિવાદી બને નિચેચ્છુ હાવાથી કલહ આદિને સંભવ ન હેાવાને લીધે સભાપતિ રૂપ અંગ આવશ્યક જ નથી.
પરંતુ જો સ્વાત્મનિતત્ત્વનિણ યેચ્છુ વાદીના સના–પરત્ર-તત્ત્વનિણ યેચ્છુ પ્રતિવાદી સાથે વાદ હાય ! તેમાં સભ્યની આવશ્યકતાના પ્રસંગ ન પડવાથી વાદી અને પ્રતિવાદી એજ અંગા હોય છે.
અસન પરન્ત્રતત્ત્તનિણું ચેમ્બુ વાદિના વિજયેચ્છુ-પ્રતિવાદી સાથે વાદ હાય તો તેમાં ચારે અંગ જોઈ એ. પણ જો તે અસનપરન્ત્રતત્ત્વનિ ચેચ્છુ વાદીના સ્વાત્મનિતત્ત્વનિ યેચ્છુ પ્રતિવાદી સાથે અથવા પત્રતત્ત્વનિણ યેચ્છુ અસ પ્રતિવાદી સાથે વાદ હાય તો તેમાં બે (વાદી–પ્રતિવાદી) અગર ત્રણ જ અંગ જોઈ એ ( સભાપતિ નહિ). પણ જો એ અસવ ન-પરત્રતત્ત્વનિ ચેમ્બુ વાદીને સન પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં એ જ અંગ હાય.
સન વાદીને વિજયેચ્છુ પ્રતિવાદી સાથે વાદ ચાર અંગવાળા જ હોય. પણ તે સન વાર્ટીના સ્વાત્મનિતત્ત્વનિણુયેચ્છુ પ્રતિવાદી સાથે અથવા પરત્ર -તત્ત્વનિ યેન્ધુ અસના પ્રતિવાદી સાથે વાદ હોયતે। એ જ અંગ આવશ્યક છે. વાદમાં વાદી કે પ્રતિવાદી કાઈ પણ રૂપે વિજયેચ્છુ દાખલ થયા એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org