________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
ઋષિએ——હે સૂત ! એ પ્રજાપાલનપરાયણ ધાર્મિક વૈનની પાપમુદ્ધિ કેમ થઈ તે કહેા.
સૂત—હે વિપ્રે ! સુશ'ખે જે શાપ આપેલાં તે કેમ ટળે? તે શાપથી તેણે જે પાપાચાર સેવ્યા તે હું કહું છું. સાંભળેા. વેન ધમ પૂર્વક પ્રજાપાલન કરતા હતા. તેવામાં એક માયાવેશધારી પુરુષ આવ્યા. જે મેટા કદાવર, નગ્નરૂપધારી, સિતમુડ, મુંડેલા માથાવાળા. મયૂરપિચ્છની માની અગલમાં રાખતા, હાથમાં નાળિયેરનું પાનપાત્ર ધારણ કરતા, વૈદ્શાસ્ત્રને દૂષિત કરનાર અને મચ્છાશાસ્ત્રને (?) પાઠ કરતા એવા હતા. તે પાપી પુરુષ વેનની સભામાં જલદી દાખલ થયો. તેને જોઈ તેને કહ્યું, આવા રૂપને ધારણ કરનાર તું કાણુ છે અને મારી સભામાં કેમ આવ્યા છે? આ તારા વેશ કયા પ્રકારના છે ? તારું નામ શું ? તારાં ધમ અને કમ શું છે? તારા કયા વેદ, આચાર, શી જાતિ, શું જ્ઞાન, શે। પ્રભાવ, અને ધરૂપ સત્ય શું છે ? આ બધું મારી આગળ યથાર્થ રીતે કહે. વેનનુ એ વચન સાંભળી તે પાપ પુષ લ્યે.—વેન ! તું ખેરેખર બ્ય રાજ્ય કરે છે. હું ધર્મનુ સસ્વ છું, હું દેવને સવિશેષ પૂજ્ય છું. હું જ્ઞાન છેં. હું સત્ય છું. હું સનાતન ધાતા છું. હું ધમ છું. હું' મેાક્ષ છું. હું સવ દેવમય ' અને શ્રાદ્ધથી ઉત્પન્ન થયેલ હું સત્યપ્રતિજ્ઞ ઘ્રુ; એમાં કાંઈ ફેર નથી. મારું રૂપ એ જિનનું સ્વરૂપ છે, તે સત્યધર્મનું કલેવર છે. જેનુ જ્ઞાનતત્પર યાગી ધ્યાન કરે છે.
[ ૧૧૨૭
બ્રાહ્મણશ્રેષ્ઠ
વેન—તારા ધમ કેવા છે? દર્શન કેવું અને આચાર કેવા છે તે બધુ કહે.
પાપપુરુષ——જેમાં અર્હત્ દેવતા, નિગ્રન્થ ગુરુ, અને યા પરમ ધર્મ છે. તેથી મેાક્ષ પમાય છે. હવે હું આયાર કહું છુ. એમાં યજનયાજન કે વેદાધ્યયન નથી, સંધ્યા-તપ નથી, દાનમાં સ્વધા સ્વાહા મંત્ર નથી, હવ્યકાદિક નથી, યજ્ઞાદિક ક્રિયાઓ નથી, પિતૃતપણુ એટલે શ્રાદ્ધ નથી, અતિથિ નથી, વૈશ્વદેવ કમ નથી, કૃષ્ણપૂજા નથી. માત્ર તેમાં અરિહંતાનુ ધ્યાન ઉત્તમ મનાય છે. આ બધું જૈન ધર્મનું સ્વરૂપ મેં તને કહ્યું.
વેન—જ્યાં વૈદકથિત ધર્મો જેમ કે યજ્ઞાદિક ક્રિયા કે પિતૃતપણુ, વૈશ્વદૈવિકકમ, દાન તપ વગેરે નથી, તે તેમાં ધર્મનું લક્ષણ શું ? ધ્યાધમ વા છે ? એ બધું તું મારી સમક્ષ સ્પષ્ટ કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org